________________
שנה
परिणामी कारज तृणो, कर्ता गुण करणें नाथ रे । अक्रिय अक्षय स्थितिमयी, निकलंक अनंती आथरे ॥ मुनिचंद ॥५॥
अर्थ : हे नाथ ! आप अव्याबाध सुखादि गुणों (करण) द्वारा सुखानुभवादि (कार्य) करते हैं । अतः आप ही गुण-करण द्वारा परिणामी कार्य के कर्त्ता हैं, अन्य किसी द्रव्य में कर्तृत्व धर्म नहीं है । इसी तरह आप अक्रिय गमनक्रियारहित, अक्षय स्थितिवाले, निष्कलंक- सर्व कर्मकलंकरहित और अनन्त ज्ञानादि सम्पत्ति के स्वामी हैं ।
अर्थ : हे नाथ ! आप अव्यामाध-सुमाहि गुशो (१२५) वडे सुखानुभवाहि (अर्थ) उरो छो, माटे आप ४ गुएा-२९। वडे परिशामीअर्थना उर्ता छो. या जीभ डोई द्रव्यमां उर्तृत्व-धर्म नथी. तेम ४, आप अडिय-गमनडियारहित, अक्षय स्थितिवाणा, निष्टुखंड-सर्व કર્મકલંકરહિત અને અનંત જ્ઞાનાદિ સંપત્તિના સ્વામી છો.
સ્વો. બાલાવબોધ : વલી, હે દેવ ! હે પરમેશ્વર ! તમારા અનેક અભિલાપ્ય તથા અનભિલાપ્ય ગુણ સર્વ પ્રાગ્ભાવ થયા તેહની ત્રણ પરિણતિ કહે છે, પારિણામિકપણે જે અવ્યાબાધાદિક અનંતુ કાર્ય તેહના કર્તા છો, ગુણરૂપ કરશેં કરીને એટલે ગુણ-તે ‘કરણ’ અને તે $२खानुं ४ इल-ते ‘अर्य’ तथा गुलशनी प्रवृत्ति-ते 'डिया', मे १२ -अर्थ-डियाना उर्जा हे नाथ ! तमें छो. हे तुमारं सर्व पारिणामि पशुं તેહના તુમે જ કર્તા છો, બીજા દ્રવ્યમાં કર્તાપણું નથી.
વલી, હે પ્રભુજી ! તમેં અક્રિય છો. ક્રિયા તે ચલયોગીપણે છે અને સિદ્ધ તો અચલ છે, તેથી અક્રિય છો.
વલી, હે પ્રભુજી ! તમેં અક્ષય-સ્થિતિમયી છો. જે આઉખાની સ્થિતિ, તે તો સંયોગીભાવની છે અને શ્રી સિદ્ધ ભગવંત તે તો સહજ ગુણી છે તેથી અવિનાશી સ્થિતિ તુમારી છે.
વલી, નિકલંક કેતાં સર્વ કર્મ-કલંક રહિત છો તેથી નિરાવરણી એવી જે અનંતી આથ કેતાં સંપદા, તેના તમેં ધણી છો.
।। इति पञ्चमगाथार्थ: ।। ५ ।।
॥ सन चंदन जि राज्य ने संयम समतालीध सूरज सांमी इऐ दे बन मां का उसग की ९इक पग भाध्यान में वर्ध भुजा करिजोय तच लावा आविया सुमुषडुरमुब दोय २ पराभव सांभली माग्यो मन थी जुड़ को धें सात मी नरक ना टूल मे ल्या मतिमुद्ध उस स्तर बुटानां नमुजच्या चार ४ लोदी बियांतरे धरतां सुकले ध्यान बाजी देवनी डुं दुभी पां म्यां केवल पान ५
तानुचित
Jain Education International
ILL
For Person rivate Use Only
392222
(११(७)
www.jainelibrary.org