SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ कारण पद कापणे रे, 9 करी आरोप अभेद। निज पद अर्थी प्रभुथकीरे, करे अनेक उमेद॥ अजित.॥५॥ अर्थ : मुक्ति के अनन्य कारणरुप अरिहन्त परमात्मा को अभेद उपचार से कर्ता रूप मानकर निज स्वरूप की पूर्णता का अर्थी आत्मा भी प्रभु से | सम्यग्दर्शनादि अनेक गुणों की आशा रखता है । અર્થ : મુક્તિના અનન્ય કારણરૂપ અરિહંત પરમાત્માને અભેદ ઉપચારથી કર્તારૂપે માની અને નિજ-સ્વરૂપની પૂર્ણતાનો અર્થી આત્મા પ્રભુ પાસેથી સમ્યગુ-દર્શનાદિ અનેક ગુણોની આશા રાખે છે. સ્વો. બાલાવબોધઃ તેવારેં કોઈ કહેશે જે, અરિહંત દેવ તો અન્ય જીવના મોક્ષ-કર્તા નથી, તો અરિહંત દેવ પાસે મોક્ષ કેમ માંગો છો ? તેને ઉત્તર કહે છે કે- કારણ-૫દ જે અરિહંતાદિક તે અતિ પુષ્ટાલંબન છે માટે જે કારણ તેને જ અભેદ કન્નપણે આરોપ કરીને નિજ કહેતાં પોતાનું, પદ જે શુદ્ધ સિદ્ધતા, તેહનો અર્થી જે ભવ્ય જીવ, તે પ્રભુ શ્રી તીર્થકર દેવથી અનેક સમ્યકત્વાદિક ગુણની ઉમેદ કહેતાં આશા કરે જેહે પ્રભુજી ! મુજને મોક્ષનાં કારણ તથા મોક્ષ તમે આપો ! એટલે, નિમિત્ત-કારણને કર્તાપણું આરોપ કરી સ્તુતિ કરી. ।। इति पंचमगाथार्थः ।। ५ ।। एहवा परमातम प्रभुरे, परमानंद स्वरूप। स्याद्वाद सत्ता स्मीरे, अमल अखंड अनूप॥ - अजित.॥६॥ Jain Education International www.jainelibrary.org For Personal & Private Use Only ७४
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy