________________
ઈહાં મૂલ વસ્તુ-ધર્મે વિચારતાં આત્મ-દ્રવ્યને વિષે સેવ્ય-સેવક ભાવ નથી સત્તાયે સર્વ દ્રવ્ય સમાન છે અને કોઈ દ્રવ્ય કોઈનો ધર્મ લેતાંદેતાં નથી. પણ, સંસારી જીવ તે અનાદિનો અઢાર-પાપસ્થાનકે પરિણમ્ય વિભાવ-ભાવિત થકો કર્મમયી થઈને સંસારી પુગલનો ભિખારી તત્ત્વનો ચૂક્યો મોહને બંદીખાને દુ:ખમયી થઈ રહ્યો છે. તે જેવારે સ્વરૂપને પામે તેવારેં સિદ્ધ-પરમેશ્વર થાય. - તે તો શ્રી અરિહંત નિઃકર્મા તત્ત્વભોગીને પૂજ્યપણે અવિલંબતાં નીપજે, માટે સ્વ-કાર્ય કરવાને જે પરમાત્મા નિષ્પન્ન-સિદ્ધ તેહને નિમિત્ત- કારણપણે અવલંબીને અતરંગ પરિણતિથી સેવે. તે જિહાં સુધી એની શુદ્ધ-સત્તા સંપૂર્ણપણે ન થાય તિહાં સુધી એ સેવક અને સંપૂર્ણ શુદ્ધાનંદમયી થયા તે સેવ્ય જાણવા.
એ નિમિત્તાવલંબી સેવા તે ‘અપવાદ-સેવા' અને તે સેવા કરતાં પોતાનું સાધ્ય નિપજાવવું તે ઉત્સર્ગ સેવા કહિયે. उक्तं च“उक्कोसो उस्सग्गो, जस्स संपुण्ण निम्मल सब्भावो । | વેવાણ તસTIR[, તવૃદિરો ને વિદો || 9 ||'' તિ |
અર્થ : જે જેહનો ઉત્કૃષ્ટો સંપૂર્ણ નિર્મલ-નિર્દોષ સ્વભાવ થયો જેથી આગલ બીજી અવસ્થા કાંઈ નહીં તે ઉત્સર્ગ કહિર્યો અને એ ઉત્સર્ગને નિપજાવવા માટે કારણરૂપ જે માર્ગ અંગીકાર કરવો તે અપવાદ કહિયેં.
ઈહાં સેવા મળે જે આત્મ-સાધન થયું તે ઉત્સર્ગ અને તે આત્મ-સાધન નિપજાવવાને જે કારણ અવિલંળ્યાં જોઈએ તે સર્વ અપવાદૈ જાણવું. તેમાં અરિહંતની સેવના તે આત્મ-સાધનાનું કારણ છે તેથી એ ‘અપવાદ-સેવના’ છે, તે સાત નર્યો કરી સાત ભેદં છે.
તે સાત નયનું સંક્ષેપે સ્વરૂપ બતાવે છે(૧) “નેTH: સત્યારોપાશ્રયથા યત્ર સ તૈયામ:’’ અર્થ : જિહાં અનેક નામાદિક ગમા ગ્રહવાય તથા સંકલ્પ, આરોપે અને અંશે પણ વસ્તુને માને તે ‘નગમ-નય’ કહિયે. (૨) “સંસ્કૃતિ વસ્તુ સત્તાત્પર્વ સામાન્ચ સ સંપ્રદ : '' અર્થ : જે સર્વને સંગ્રહે, સર્વનું ગ્રહણ કરે, વસ્તુની છતી સામાન્યપણે ગ્રહે તે ‘સંગ્રહ-નય’ કહિયેં. (૩) “સંપ્રદ Jટીતં કર્થ વિના વિપકતત્તિ વ્યવહાર : '' અર્થ : સંગ્રહ-નયે ગ્રહ્યું જે સામાન્ય તેહને અંશ-અંશભેટૅ જૂદું-જૂદુ વેહેંચે તે ‘વ્યવહાર-નય’ કહિયેં. (४) “अतीतानागतवक्रत्वपरिहारेण ऋजु सरलं वर्तमानं सूत्रयतीति ऋजुसूत्रः।" અર્થ : જે ૫ જૂ-સરલ વર્તમાન અવસ્થાને ગ્રહે, અતીત-અનાગતની વક્રત્વતાને લેખે નહિં-તે ‘આજુસૂત્ર-નન્ય' કહિયેં, (૫) શાર્થi તદ્ધર્મપરિતિઃ તિ શ4 : '' અર્થ : પ્રકૃતિ-પ્રત્યયાદિક વ્યાકરણ-વ્યુત્પત્તિએ સિદ્ધ થયેલો શબ્દ, તેમાં જે પર્યાયાર્થ બોલે તેપણે પરિણમે-વસ્તુને માને. તથા, તત્ત્વાર્થવૃત્તો - "शब्दवशादर्थप्रतिपत्तिरिति शब्द : शब्दनयश्च शब्दानुरूपं अर्थमिच्छति ।" અર્થ : શબ્દના વશથી અર્થની પ્રાપ્તિ(સ્વીકૃતિ) થાય છે માટે શબ્દ અને શબ્દનય-આ બન્ને શબ્દને અનુરૂપ અર્થને ઈચ્છે છે. તે શબ્દ-નય કહિયેં. (६) “सम्यक् प्रकारेणार्थपर्यायवचनपर्यायत ः सकलभिन्नवचनं भित्रभिन्नार्थत्वेन तत्समुदाययुक्ते ग्राहक इति समभिरूढनयः।" અર્થ : જે વસ્તુના વિદ્યમાન-પર્યાય તથા જે નામના યાવત્ વચન-પર્યાય છે તે સર્વ શબ્દ ભિન્ન છે. યથા-ઘટ, કુંભ ઈત્યાદિ. જે શબ્દ ભિન્ન તેહનો અર્થ પણ તભાવરૂપપણે ભિન્ન છે. તે સર્વ વચન-પર્યાયરૂપ પરિણમતી વસ્તુને વસ્તુપણે ગ્રહે તે ‘સમભિ-રૂઢ-નય' કહિયે. (૭) “સર્વ કર્યપર્યાય યાર્થપૂર્વન વં પથાર્થતા મૃત: પર્વમૂત: ''
અર્થ : સર્વ અર્થ-પર્યાય અનંતા, તે સ્વ-ધર્મ સંપૂર્ણ પોતાની ક્રિયા-કાર્ય પૂર્ણ જે વસ્તુનો ધર્મ છે તે તેમ સંપૂર્ણપણે થયો તે ‘એવંભૂત-નય’ કહિયે.
ઈહાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર-એ ચાર નયને દ્રવ્યાર્થિકપણે ‘દ્રવ્ય-નિક્ષેપે' માન્યા છે અને શબ્દાદિક ત્રણ નયને પર્યાયાર્થિકપણે ‘ભાવ-નિક્ષેપૅ’ માન્યા છે.
તથા સિદ્ધસેન દિવાકરે આદ્ય ત્રણ નયને ‘દ્રવ્યપણે’ કહ્યા છે અને ઋજુસૂત્રાદિક ચાર નયને ‘ભાવપણે ' કહ્યા છે તેનો આશય કહે છે જેવસ્તુની અવસ્થા ત્રણ છે : (૧) પ્રવૃત્તિ, (૨) સંકલ્પ, (૩) પરિણતિ-એ ત્રણ ભેદ છે.
તેમાં જે યોગ-વ્યાપાર સંકલ્પ તે ચેતનાના યોગ સહિત મનના વિકલ્પ તેને શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પ્રવૃત્તિ-ધર્મ' કહે છે. તથા, સંકલ્પ-ધર્મને ઉર્દક મિશ્રપણા માટે ‘દ્રવ્ય-નિક્ષેપો' કહે છે. માત્ર એક પરિણતિ-ધર્મ ને ‘ભાવ-નિક્ષેપો' કહ્યો છે અને સિદ્ધસેન દિવાકરે વિકલ્પ તે ચેતના માટે ‘ભાવ-નય’ ગવષ્યો છે.
અને પ્રવૃત્તિની સીમ ‘વ્યવહાર-નય’ છે અને સંકલ્પ તે ‘ઋજુસૂત્ર-નય’ છે તથા એકવચન-પર્યાયરૂપ પરિણતિ તે ‘શબ્દ-નય’ છે અને
Jain Education International
For Personal
cate Use Only
www.jainelibrary.org