SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : હે પ્રભુ ! આપનું સ્વરૂપ અગમ-અગોચર છે, અલ્પ-જ્ઞાની કે ઈન્દ્રિયથી જાણી શકાય તેવું નથી. તથા, આપ અમર છોમરણરહિત છો. અન્વય-સહજ વ્યાપકપણે રહેલી અનંત જ્ઞાનાદિ ઋદ્ધિના આપ સમૂહ છો. તથા, આપ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છો તેમ જ આપ શુદ્ધ સ્વરૂપના ભોક્તા અને ગુણના પુંજ છો ! સ્વ. બાલાવબોધ : વલી, હે પ્રભુ ! તમારું સ્વરૂપ તુચ્છ-જ્ઞાની જાણી શકે નહીં માટે અગમ છો. વલી, હે પ્રભુ ! તમેં ઈંદ્રિય-અગોચર છો. વલી, આયુઃકર્મના ક્ષય થકી પ્રાણ-વિયોગ થાય-તેને મરણ કહિયેં તે તમેં દ્રવ્ય-પ્રાણ તથા મરણ-રહિત છો. માટે, હે પ્રભુ ! તમેં અમર છો. વલી, હે પ્રભુ ! તમેં અન્વય કહેતાં જે સહજના વ્યાપક પોતાના જ્ઞાયકાદિક ગુણ, તેની પ્રવૃત્તિ સહિત છોં. જે જ્ઞાન-દર્શન-ચારિત્રવીર્યાદિક ગુણ તે અન્વયી-ગુણ કહિયેં. તેથી જ ઋદ્ધિ કહેતાં સંપદા તેહના સમૂહ છો અને કષાયાદિ દોષને ટલવે કરી જે અકષાયાદિક ગુણ ઉપના તે વ્યતિરેક-ગુણ કહિયેં તથા સતિ-સભાવો એટલે જે છતે પામિર્યો તે અન્વયી-ગુણ કહિયેં તેહના સમૂહ છો. વલી, વર્ણ-ગંધ-રસ-ફરસ તે પુગલ-ધર્મ છે, તેથી તમેં રહિત છો અને નિજ કહેતાં પોતાના જે સ્વરૂપ-ધર્મ તેહના ભોક્તા છો. ગુણના મૂહ કહેતાં સમૂહ છો. | તિ તૃતીયTTયાર્થ: || ૩ | XXXXXXXXXXXXXXXXXXXXXXXX अक्षयदान अचिंतना, XિXXXXXXXXXXXXXXXXXXX वीर्य शक्ति अप्रयासता, શુદ્ધર્વગુણ૩૫માળો નિકIT શ્રીમુપાખડીકો જXXXXXXXXXXXXXGOOD GXXXXXXXXXXXXXXXXXXXXX ___ अर्थ : हे प्रभो ! आपके अनन्त गुण परस्पर सहकाररूप अक्षय दान करते हैं । आपको अचिन्तित अनन्त गुणों की प्राप्तिरूप अनन्त लाभ होता है। आप प्रतिसमय प्रयत्न किये बिना ही अनन्त पर्याय का भोग करते हैं | सर्व गुणों की प्रवृत्ति में सहायक आपकी वीर्य-शक्ति बाह्य प्रयास के बिना भी स्फुरित होती है, उल्लसित बनती है और आप शुद्ध गुणों का ही सदा उपभोग करते हैं । અર્થ : હે પ્રભુ ! આપના અનંત ગુણો પરસ્પર સહકારરૂપ અક્ષય દાન કરે છે. આપને ચિંતન કર્યા વિના પણ અનંત ગુણોની સહાયની પ્રાપ્તિરૂપ અનંત લાભ થાય છે. આપ પ્રતિ-સમયે પ્રયત્ન વિના પણ અનંત પર્યાયને ભોગવો છો તથા સર્વ ગુણોની પ્રવૃત્તિ કરવામાં સહાય કરનાર આપની વીર્ય-શક્તિ બાહ્ય પ્રયાસ વિના પણ સ્ફરિત થાય છે-ઉલ્લસિત બને છે અને આપ શુદ્ધ ગુણોનો જ સદા ઉપભોગ કરો છો. રવો. બાલાવબોધ : વલી, હે પ્રભુજી ! તમારા અનંતા ગુણની પ્રવૃત્તિ કેવી રીતે છે ? તે કહે છે - (૧) (જેમ) વીર્ય ગુણ તે સર્વ ગુણને સહકાર દિયે છે તેમ જ્ઞાન ગુણના ઉપયોગ વિના વીર્ય સ્તૂરી શકે નહીં તેથી વીર્યને સહાય જ્ઞાન ગુણનું છે તથા જ્ઞાનમાં રમણ તે ચારિત્રનું સહાય છે-એમ એક ગુણને અનંત ગુણનું સહાય છે. હવે જે ગુણ સહાય દિયે છે તે તો આત્માના ગુણમાં દાન-ધર્મ છે. એમ હે પ્રભુજી ! તમેં પ્રતિ-સમય અનંત સ્વગુણ-સહાયરૂપ દાન તે અનંતું દ્યો છો પણ કેવારે ક્ષય પામો નહીં. બીજા જગતમાં દાનના આપનાર કેટલેક કાર્લે થઈ જાય અને તમેં સાદિ-અનંત કાલ સ્વાધીનપણે સ્વગુણરૂપ પાત્રને અનંતુ દાન અક્ષયપણે ઘો છો પણ કેવારેં ક્ષીણ ન થાઓ માટે અક્ષય થકા દાન આપો છો. એવો દાન-ગુણ તમારે વિષે છે. (૨) અને જે ગુણને સહાયરૂપ શક્તિની પ્રાપ્તિ, તે લાભ છે. Jain Education International For Personal www.ainelibrary org ate Use Only
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy