SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરનું નામ એ નામ-જિન છે. જિનેશ્વરની મૂર્તિ એ સ્થાપના-જિન છે. જિનેશ્વરની પૂર્વ અને ઉત્તર અવસ્થા એ દ્રવ્ય જિન છે. અને સમવસરણમાં દેશના આપતા તીર્થકર ભગવાન એ ભાવ-જિન છે. આ પ્રમાણે ચાર, છ કે દસ પ્રકારના નિક્ષેપ વડે વિવિધ અપેક્ષાઓથી વસ્તુની વિચારણા કરવાથી વસ્તુનો સ્પષ્ટ બોધ થાય છે. જિનાગમોમાં આધ્યાત્મિક-સાધનાના સુંદર, સચોટ અને સરળ ઉપાયો બતાવેલ છે. સમ્યગુ-રત્નત્રયી(સમ્યદર્શન-સમ્યગૂજ્ઞાનસમ્યગુચારિત્ર)ની પૂર્ણતા પ્રગટાવવાનાં સાધનો અને માર્ગાનુસારી આદિ ભૂમિકાવાળા સાધકોનું સૂક્ષ્મ અને વિસ્તૃત સ્વરૂપ જિનવાણી દ્વારા જાણી શકાય છે. | જિન-વાણી સાપેક્ષ હોય છે અર્થાત્ જિન-વચન એ મુખ્યતાથી અને ગોણતાથી યુક્ત હોય છે. સ્યાદ્વાદનું રહસ્ય અપેક્ષાવાદથી સમજાય છે. દરેક વસ્તુ અનંત-ધર્મયુક્ત હોય છે પરંતુ અધિકાર-વિશેષને આશ્રયીને હિતકારી અને અવસરોચિત ધર્મની મુખ્યતાએ વસ્તુનું નિરૂપણ કરવું જોઈએ અને શેષ અનિરૂપિત-ધર્મની પણ સચોટ શ્રદ્ધા હોવી જોઈએ. આ રીતે મુખ્ય અને ગૌણ ધર્મની સાપેક્ષ પ્રરૂપણા કરવાથી શ્રોતાને યથાર્થ-બોધ થાય છે. શ્રી જિન-વાણીનું એ જ ગંભીર રહસ્ય છે. | શુદ્ધ આત્મ-દ્રવ્યમાં પ્રત્યેક સમયે અનંત ગુણ-પર્યાયના જે ભિન્ન ભિન્ન અભુત અનુપમ કાર્યો એકી સાથે થયા કરે છે, તેનું સ્વરૂપ પણ જિનવાણી દ્વારા જાણી શકાય છે. ઉદાહરણ રૂપે - (૧) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયની સદા સત્તા છે. (૨) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયની સદા પરિણતિ છે. (૩) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયની સદા વર્તના છે. (૪) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયની ઉપરોક્ત પ્રવૃત્તિઓનું પૂર્ણ-જ્ઞાન છે. (૫) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયના ભોગનો આનંદ પણ છે. (૬) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયના વિષે રમણતા કરવાનો આનંદ છે. (૭) શુદ્ધ આત્મ દ્રવ્યમાં અવ્યાબાધ-સુખાદિ અનંત ગુણોનો ભિન્ન ભિન્ન भान छ. त्याहि. | આત્માનો આવો અસ્તિ-નાસ્તિ સ્વભાવ પ્રત્યેક સંસારી આત્મામાં અપ્રગટપણે રહેલો છે, તેનું યથાર્થ સ્વરૂપ જાણવાથી તેવા શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાની રૂચિ મુમુક્ષુ આત્માને થાય એ સહજ છે. પણ, ઈચ્છામાત્રથી કાર્ય સિદ્ધિ થતી નથી. જૈનો એવો શુદ્ધ-સ્વભાવ પ્રગટ છે, તેના પ્રતિ નમસ્કારભાવ કેળવવો જોઈએ અને તેમની કૃપાથી જ મારો મનોરથ પૂર્ણ થશે એવી અનન્ય શ્રદ્ધા સાથે તેમની પાસે એવી માગણી મૂકવી જોઈએ. આ સ્તવનની નવમી અને દશમી ગાથામાંથી આપણને આ હકીકત જાણવા મળે છે. सत्रहवें स्तवन का सार... इस स्तवन में जिनवाणी (प्रभुदेशना) का स्वरूप और उसकी अद्वितीय महिमा का वर्णन किया गया है। जिन-वाणी के रहस्य को समझना हम जैसों के लिए महान् दुष्कर कार्य है। चौदह पूर्वधर जैसे महान् गीतार्थ आचार्य भी इस जिनवाणी की अगाधता-गहनता को मापने में स्वयं को वामन बतलाते हैं क्योंकि जिनवाणी अनुपम एवं तलस्पर्शी तत्त्वज्ञान से समृद्ध है । गुण-पर्याय की अनन्तता से युक्त है और नय, गम भंग तथा निक्षेपादि की गंभीर अपेक्षाओं से भरपूर है । 'नंदीसूत्र' आदि आगमों में जिनवाणी की अनेक रीति से स्तुति की गई है। उस जिनवाणी का सार और उसकी महिमा का वर्णन संक्षेप में यहाँ इस प्रकार किया गया है - जिनागम में स्याद्वाद का निरूपण : जिनागम में स्याद्वाद-अनेकान्तवाद की दृष्टि से सब पदार्थों का निरूपण किया गया है अत: जिनागम के द्वारा किसी भी पदार्थ का यथार्थ बोध हो सकता है । स्याद्वाद के मुख्य प्रकार प्रमाण : "स्वपरव्यवसायिज्ञानं प्रमाणम् ।" (प्रमाणनय) अर्थात् स्व और पर का निश्चय करानेवाले ज्ञान को प्रमाण कहते हैं । उस प्रमाण का विषय अनन्त धर्मात्मक वस्तु है अर्थात् प्रत्येक वस्तु अनन्त गुण-पर्याय और स्वभावयुक्त है । जैसे-आत्मा आदि । गुण : सहभावी (सदा साथ रहनेवाले) को गुण कहते हैं । जैसे, आत्मा के ज्ञान-दर्शनादि गुण । पर्याय : क्रमभावी (क्रम से उत्पन्न होनेवाले) परिणाम को पर्याय कहते हैं । जैसे-संसारी जीव की सुख-दु:ख तथा बाल-यौवनादि अवस्था । स्वभाव : स्वभाव के मुख्य दो प्रकार हैं- (१) सामान्य और (२) विशेष । इसका वर्णन १५ वें स्तवन में किया जा चुका है । नय : वस्तु में रहे हुए अनन्त धर्मों में से एक धर्म को बतानेवाला अभिप्राय नय कहलाता है । नय के मुख्य दो अथवा सात भेद होते हैं । विस्तार की अपेक्षा से सात सौ या इससे भी अधिक भेद हो सकते हैं । "जावइया वयणपहा, तावइया हुंति नयवाया" अर्थात् जितने वचन-प्रकार हैं, उतने ही नय हैं । गम : जिसके द्वारा जाना जाय उसे अथवा अपेक्षा से वस्तु के एक अंश द्वारा निरूपण करनेवाले वाक्य को ‘गम' कहते हैं । जैसे, नैक गमः नैगम : अर्थात् नैगमनय अनेक गम' द्वारा वस्तु का निरूपण करता है । भंग : ‘स्याद्वादसापेक्ष : भंग :' अर्थात् स्याद्वाद की अपेक्षा से भेद करना भंग' कहलाता है । जैसे- ‘स्याद् अस्ति जीव:' कथंचिद् जीव है। इत्यादि सप्तभंग द्वारा स्याद्वाद को समझने-समझाने में बहुत सरलता रहती है । इस प्रकार वह बहुत उपयोगी होने से उसका संक्षिप्त स्वरूप आठवीं गाथा में बताया है । वे सात भंग इस प्रकार बनते हैं - (१) 'स्याद् अस्ति एव आत्मा' अर्थात् कथंचितरूप से आत्मा है । आत्मा वर्तमान समय में स्वगुण-पर्याय (ज्ञान-दर्शनादि) की परिणति की अपेक्षा से 'अस्ति' है । अतीत-पर्याय विनष्ट होने से और अनागत (भविष्य) पर्याय अनुत्पन्न होने से यहाँ केवल वर्तमानपर्याय का ही ग्रहण किया Jain Education Interational For Personal axsate Use Only www.jainelibrary.org
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy