SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ तिण निर्यामक माहणो रे वैद्य गोप आधार । ‘વાત મુખ્ય માયાતર, भावधर्म दातार ।। અનિતા] અર્થ : રૂલિપ દે પરમાત્મન્ ! ઝાપ નિમિ(વિ) હૈં, માદળ(દિંશન) હૈં, વૈદ્ય હૈં, ગો(રક્ષ) હૈં, ધાર હૈં ઔર મુત્યુ વે સાગર હૈ | પ देवों में चन्द्र समान हैं और आप ही भावधर्म (सम्यग्दर्शनादि) के दातार हैं, ऐसा मुझे प्रत्यक्ष अनुभव हुआ है । અર્થ : તેથી, હે પરમાત્મા ! આપ નિર્યામક (સુકાની) છો, માહણ (અહિંસક) છો, વૈદ્ય છો, ગોપ (રક્ષક) છો તથા આપ જ ભાવ-ધર્મ (સમ્યગ્દર્શનાદિ)ના દાતા૨ છો. એવો મને પ્રત્યક્ષ અનુભવ થયો છે. સ્વો. બાલાવબોધ ઃ તે માટે હે પ્રભુ ! તમે સંસાર-સમુદ્રનો પાર પમાડનાર એવું જે ચારિત્ર-ધર્મરૂપ જહાજ તેને ચલાવવાને નિર્યામક સમાન છો. તથા, તત્ત્વ-ધર્મપણે પોતેં પરિણમ્યા તેથી દ્રવ્ય-હિંસા તથા ભાવ-હિંસાથી રહિત છો અને ૫૨મ અહિંસક-ધર્મના ઉપદેશક છો માટે માહણ છો. તથા, આત્મ-અશુદ્ધતારૂપ ભાવ-રોગ, તેની સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ભાવ-ચિકિત્સા તેને દેખાડવાના વૈદ્ય છો. તથા, ભાવથી-જ્ઞાનાદિ ગુણની અને દ્રવ્યથી છ કાયરૂપ જીવની રક્ષા કરવાને પરમ ગોપ છો. વલી, ભવ-અટવીમાંહે ભમતા પ્રાણીયોને હે પ્રભુ ! તમે આધાર છો. સર્વ દેવમાંહે ચંદ્રમા સમાન, પોતાના સુખના સાગર એહવા હે શ્રી અજિતનાથ પરમેશ્વર ! તમે જીવ-દ્રવ્યને વિષે વ્યાપકપણે રહ્યા જે સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્રરૂપ ભાવ-ધર્મ તેના દાતાર છો. એટલે તુમ દીઠાં ભાવ-ધર્મ સાંભરે ! તમે ભાવ-ધર્મના ઉપદેશક છો સર્વ જીવને ભાવ-ધર્મના દાતાર છો. ।। રૂતિ વશમ ગાથાર્થઃ || ૧૦ || // કૃતિ દ્વિતીય શ્રી નિતબિન સ્તવનમ્ ।। ૨ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy