Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/005572/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂર્વધરાચાર્યદિવ શ્રીમદ શિવશર્મસરીશ્વરજી વિરચિત stusla ભાવાનુવાદ ભાગ - ૧. સૂપી પાડ્યા GRYN જ્ઞાનવણીયાદેશિનાવરણીય મ: છે ઘઉંતિલલવાર જેવી ઉદનીય કર્મી otsણી જેવું ચીતરાય કમી ૯7 ભાર જે મદિરા જેવી મોહનીયમ. છે ડી જૈ ( યુથઇથી ચિપ્રકારે છે વીમા મુનિ કૈલાસચંદ્ર વિજય Education national als Page #2 -------------------------------------------------------------------------- ________________ णमोऽत्युणं समणस्स भगवओ महावीरस्स श्री जिनप्रवचनाय नमः । अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः । परमोपास्य श्रीमद् विजय नेमि-विज्ञान-कस्तूरसूरीश्वरेभ्योः नमः । , શાવશમ સ દેવ શ્રીમદ કે શ્વરજી ફર્મપ્રકૃતિ પર્વધરાચાર વિરચિત ભાવાનુવાદ ભાગ - ૧ ભૂલકર્તા :- સ્વનામધન્ય પપૂ આચાર્યદેવ શ્રીમદ્ શિવશર્મસૂરીશ્વરજી મસા) ચૂર્ણિકાર :- શ્રી પૂર્વાચાર્ય ટીપ્પણકાર :- પપૂ આચાર્યદેવ શ્રીમદ્ મુનિચંદ્રસૂરીશ્વરજી મસાd પ્રથમ વૃત્તિકાર :- પપૂ. આચાર્યદેવ શ્રીમદ્ મલયગિરિજી મસા) દ્વિતીય વૃત્તિકાર :- ન્યાય વિશારદ પ0પૂ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મસા) મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત વૃત્તિનો ભાવાનુવાદ ચિત્રો-યંત્રો-સારસંહ-પ્રશ્નોત્તરી સહિત -: દ્રવ્ય સહાયક:શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધ. નાનપુરા, અઠવાગેટ, સુરત - ૩૯૫ ૦૦૧. -: પ્રકાશક :શ્રી રાંદેર રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અડાજણ પાટીયા, સુરત – ૩૯૫ ૦૦૯ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય આશીર્વાદદાતા આશીર્વાદદાતા - હિતશિક્ષાદાતા :- શાસનસમ્રા અનેક તીર્થોદ્ધારક પ. પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિ વિજ્ઞાન - કસ્તૂરસૂરીશ્વરજી મસા :- શાસન શણગાર વ્યાખ્યાન વાચસ્પતિ પ૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મસા તથા તેઓશ્રીના ગુરૂબંધુ સૂરિમંત્ર સારાધક ૫૦પૂ. ગુરૂદેવ શ્રીમાનું આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસા ચિત્ર - મંત્રાદિના સંશોધક - સંપાદક :- વિદ્યાગુરૂ દેવ સિદ્ધાન્ત દિવાકર ૫૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મસા સંશોધક – સંપાદક :- કર્મસાહિત્યના નિષ્ણાત પ૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મસા પ્રેરણા દાતા :- વ્યાકરણાચાર્ય પ૦પૂ. પંન્યાસપ્રવર શ્રી સોમચંદ્ર વિજય ગણિવર્ય મહેસાd ભાવાનુવાદકર્તા - સંપાદક :- મુનિ શ્રી કૈલાસચંદ્ર વિજયજી મસા) પ્રાપ્તિસ્થાન :- (૧) શ્રી નેમિ વિજ્ઞાન કસૂરસૂરીશ્વરજી જ્ઞાનમંદિર C/o. જયંતીભાઈ ચીમનલાલ સંઘવી કાયસ્થ મોહલ્લો, ગોપીપુરા, સુરત ૩૯૫ ૦૦૧ (૨) શ્રી નાનપુરા જે મૂo પૂo જૈન સંઘ | દિવાળી બાગ, જૈન ઉપાશ્રય, અઠવાગેઈટ પાસે, સુરત-૩૯૫૦૦૧ (૩) શ્રી રાંદેર રોડ મૂ૦ પૂ. જૈન સંઘ અડાજણ પાટીયા, રાંદેર રોડ, સુરત - ૩૯૫ ૦૦૯ (૪) સન એન્ટરપ્રાઈઝીસ clo. શાહ સૂર્યકાન્ત વ્રજલાલ ૧૦૫૦/બી-૨, દેવડીવાલા બિલ્ડીંગ, મજુરગાંવ ચાર રસ્તા, ગીતા મંદિર રોડ, અમદાવાદ-૩૮૦૦૨૨ ફોન : (ઓ) ૩૯૩૧૦૭ (ઘર) ૬૬૧૪૩૭૩ નોંધ :- વિશેષ સંપર્ક માટે મુનિ શ્રી કેલાસચંદ્ર વિજય મસા) નો સંપર્ક નંબરના સરનામા દ્વારા કરો. પ્રક પ્રથમ પ્રકાશન :- વિક્રમ સંવત - ૨૦૧૨ પ્રત :- ૧૦૦૦ મૂલ્ય :- પઠન પાઠન નોંધ :- આ પુસ્તક જ્ઞાનખાતામાંથી પ્રકાશિત થયેલ છે. તેથી ગૃહસ્થોએ માલિકી કરવી હોય તો પુસ્તકની કિંમત રૂા. ૨૦૦ જ્ઞાન ખાતે ચુકવવી. - પ્રોગ્રેસીવ પ્રિન્ટીંગ પ્રેસ અક્ષર કોમ્પલેક્ષ, ગ્રાઉન્ડ ફ્લોર, રંગ ઉપવનની પાછળ, મકાઈપુલ, નાનપુરા, સુરત ૩૯૫ ૦૦૧ - ફોન : ૪૨૬૬૬૨, ૨૩૧૭૯ ટાઈપ સેટીંગ - ઈમેજ પ્રિન્ટર્સ ૬, લોઅર ગ્રાઉન્ડ, સૂર્યકિરણ એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ, સેન્ટ ઝેવિયર્સ સ્કુલની બાજુમાં, સુરત- ફોન : ૬૪૪૮૩૨ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ માસ શ Mu વ્યાકરણકારોએ ખાત્ શબ્દની વ્યુત્પત્તિ કરતાં ખૂબ જ સંક્ષેપમાં તેનું વાસ્તવિક સ્વરૂપ સમજાવ્યું છે કે – कुटिलं गच्छतीति = जगत् જે કુટિલ વક્રપણે ગતિશીલ હોય તે જગત્ જગત્ની વક્રતા કઈ રીતે છે તેમજ એ વક્રતાથી છૂટવા માટે કેવા પ્રયત્નો જરૂરી છે તે જાણવા માટે કર્મપ્રકૃતિ ભા. ૧-૨-૩ નું મનનપૂર્વકનું વાંચન ખૂબ જ ઉપયોગી બનશે. કેમકે જગત્ની વક્રતામાં કર્મ, કર્મના ભેદો, કર્મબંધના કારણો, કર્મબંધના પ્રકારો, આઠ કરણો, તેમજ ઉદય, સત્તા આદિ કેવી રીતે કારણ બને છે, તેમજ તેનાથી છૂટવા માટે આત્મશક્તિનો ક્રમિક વિકાસ કરી યાવત્ ક્ષપકશ્રેણીથી કર્મબંધ આદિનો સર્વનાશ શી રીતે થાય છે તેનું હળવીભાષામાં, ખૂબ સુંદર રીતે આ ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. જેનો સામાન્ય ખ્યાલ સ્વ. પંડિતવર્ય પુખરાજજીના વક્તવ્યમાંથી પણ મળી રહે છે. તથા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા. દ્વારા તૈયાર કરેલ ચિત્રો-યંત્રો સમજૂતી સહિતથી સહેલાઈથી સમજી શકાશે. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ -: મુખ્ય ટાઈટલ પૃષ્ઠના અષ્ટકર્મના ચિત્રનો પરિચય : (૧) જ્ઞાનાવરણીયકર્મ :- (આંખે પાટા બાંધ્યા જેવું) જેમ આંખે પાટો બાંધવાથી કોઈ પણ વસ્તુ જોઈ જાણી શકાતી નથી, તેમ આત્મા ઉપર જ્ઞાનના આવરણરૂપ પાટો આવવાથી આત્મા કોઈ વસ્તુ જાણી શકતો નથી. આ કર્મ આવરણથી આત્માનો અનંત જ્ઞાન ગુણ રોધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિઓ-પ છે. (૨) દર્શનાવરણીયકર્મ :- (દ્વારપાળ જેવું) આ કર્મનો સ્વભાવ દ્વારપાળ જેવો છે. દ્વારપાળે રોકેલો મનુષ્ય જેમ રાજાને જોઈ શકતો નથી. તેમ દર્શનાવરણીયકર્મના ઉદયથી જીવ પદાર્થ અને વિષયને દેખી શકતો નથી. આ કર્મથી જીવનો અનંત દર્શનગુણ રોધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિઓ-૯ છે. (૩) વેદનીયકર્મ :- (મધુલિપ્ત તલવાર જેવું) . આ કર્મનો સ્વભાવ મધ વડે લેપાયેલી તલવાર જેવો છે. પ્રથમ ચાટતાં મધના કારણે તે મીઠી લાગે છે. પણ જીભ કપાવાથી પશ્ચાત્ દુ:ખી થવાય છે. તેમ આ કર્મ વડે જીવને કૃત્રિમ સુખ - દુઃખનો અનુભવ થાય છે. આ કર્મથી જીવ સ્વ-સ્વાધિન અનંત અવ્યાબાધ સુખાનુભવના બદલે બાહ્ય પૌદ્ગલિક સુખ-દુઃખને ખરા સમજે છે. આની ઉત્તરપ્રકૃતિઓ-૨ છે. (૪) મોહનીયકર્મ :- (મદિરા જેવું) આ કર્મનો સ્વભાવ મદિરા જેવો છે. જેમ મદિરા પીવાથી ભાન ભૂલેલો માનવી હિતાહિતને જાણી શકતો નથી, તેમ આ કર્મના કા૨ણે જીવ ધર્મા-ધર્મ કંઈ જાણી પાળી શકતો નથી, આ કર્મની આત્માનો શુદ્ધ સમ્યક્ સ્વરૂપ તથા અનંત ચારિત્રગુણ રોધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિઓ-૨૮ છે. (૫) આયુષ્યકર્મ :- (બેડી જેવું) આ કર્મને બેડીની ઉપમા આપી છે. જેમ બેડીમાં જકડાયેલા કેદીને અમુક સમય સુધી એ હાલતમાં રહેવું જ પડે છે, તેમ આયુષ્યકર્મને લીધે જીવને એક શરીરમાં અમુક સમય સુધી રહેવું પડે છે. એક શરીરમાં નિશ્ચિત રહેવું પડે છે, એક શરીરમાં નિશ્ચિત સમય સુધી રાખનાર આયુષ્યકર્મ છે. આ કર્મથી જીવનો અક્ષય સ્થિતિગુણ રોધાય છે. આ ૪ પ્રકારનું છે. (૬) નામકર્મ :- (ચિત્રકાર જેવું) “ચિત્રકાર” ની ઉપમા આ કર્મને અપાય છે. એક ચિત્રકાર જેમ વિવિધ રંગોથી અંગોપાંગ યુક્ત દેવ - મનુષ્ય - પશુ આદિના વિવિધ રૂપો ચીતરે છે, તેમ નામકર્મને લીધે જીવને અનેક રૂપ-રંગવાળા શરીર તથા અંગોપાંગ પ્રાપ્ત થાય છે. આ કર્મથી શરીર-૨ચના આદિ કાર્યો થાય છે. આત્માનો અરૂપીગુણ આ કર્મથી રોધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિઓ-૧૦૩ છે. (૭) ગોત્રકર્મ :- (કુંભાર જેવું) “કુંભાર” સાથે આ કર્મને સરખાવવામાં આવે છે. જેમ એક કુંભાર માટીના મંગલરૂપ મદિરાના ઘડા જેમ ઉચ્ચ અને નિમ્ન શ્રેણિના ઘડા બનાવે છે. એક પૂજાય છે અને એક નિંદનીય થાય છે. તેમ ગોત્રકર્મને લીધે જીવ ઉચ્ચ-ગોત્રમાં જન્મી પુજનીક તથા નીચગોત્રમાં જન્મી નિંદનીક થાય છે. આત્માના અગુરૂલઘુ ગુણને રોકવાનો આ કર્મનો સ્વભાવ છે. આની ઉત્તરપ્રકૃતિઓ-૨ છે. (૮) અંતરાયકર્મ :- (ભંડારી જેવું) રાજાના ભંડારી જેવો આ કર્મનો સ્વભાવ છે. દાનવીર રાજાની દાન આપવાની ઇચ્છા હોવા છતાં ખજાનો સંભાળનાર ભંડારી જેમ વિઘ્ન નાંખે તેમ અનંત દાન - લાભ - ભોગ ઉપભોગ તથા વીર્ય લબ્ધિવાળો આત્મા હોવા છતાં પણ આ કર્મના કારણે તે પોતે પોતાના અનંત દાનાદિ સ્વભાવ પ્રગટ કરી શકતો નથી. આને અંતરાયકર્મ કહેવાય છે. આ કર્મથી જીવના અનંત વીર્યાદિ ગુણો રોકાય છે આની ૫ ઉત્તરપ્રકૃતિઓ છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ન્યાય વિશારદ મહોપાધ્યાય શ્રીમદ ચોવિજયજી ગણિવર્ય મ0 10 ના ચરણપાદુકા સ&િત પ્રતિકૃતિ જન્મ : ૧૬૬૫ કનોડા (મહેસાણા જિલ્લો) દીક્ષા : સંવત ૧૬૮૯ પાટણ, સ્વર્ગસ્થ : સંવત ૧૭૪૩ માગસર સુદ-૧૧, ડભોઈ OC) For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યવારિધિ સિદ્ધાંત મહોદધિ પૂજ્ય ગુરૂદેવોના ચરણારવિંદમાં કોટિશઃ વંદના કોમળ કૃપા પ.પૂ. આચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. For Personal & Private Use Only પ.પૂ. આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા. સૂરિમંત્ર સાધક શ્રી જિનશાસન શણગાર •શાસનસમ્રાટ ૫.પૂ. આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. પ.પુ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧ મોક્ષમાર્ગના માર્ગદર્શક પૂજ્યપાદ શ્રી મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મસા૰નું સંક્ષિપ્ત જીવનચરિત્ર વિદ્વાન પપૂ પંન્યાસપ્રવર પ્રધુમ્ન વિજય ગણિવર્ય મહારાજ સાહેબ સ્તુતિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, જિનવર શાસનના શણગાર ધૈર્ય, ક્ષમાને, ગંભીરતાદિ, અનેક ગુણગણના ભંડાર જ્ઞાનયોગને સિદ્ધ કરીને, ખુબ બઢાવી શાસન શાન વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન ભવ વૈરાગી ગુરૂ ગુણરાગી, પૂર્ણ ભક્ત પ્રભુ શાસનના ગીતારથ સૌભાગી સજ્જન, પારંગત શ્રુત સાગરના શિવ સુખદાયક માર્ગના જ્ઞાતા સદા અમારી સાથે રહો જુગ જુગ જીવો, જય જય પામો, ઉપાધ્યાયજી અમ૨૨હો પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્રરજી મહારાજે ષોડશક નામના ગ્રંથમાં આશયપંચકના અધિકારમાં ત્રણ વિઘ્ન જયની વાત કરી છે. તેમાં કોઈને પ્રવાસ ક૨વો છે તો જો રસ્તામાં કાંટા હોય તો તે જઈ ન શકે, તેને તાવ આવતો હોય તો પણ તે જઈ ન શકે અને તે બન્ને વિઘ્નોને ઓળંગી જાય પણ જ્યાં જવાનું છે તે દિશાનો જ ભ્રમ થઈ જાય તો તેના માટે ખાત્રીનું વિઘ્ન બહુ મોટું વિઘ્ન પુરવાર થાય. તે ચાલે તો પણ તેના પહોંચવાના સ્થાને તે પહોંચી ન શકે. .... ૧ બસ આ જ રીતે કોઈપણ મુમુક્ષુને પોતાના આત્માનું કલ્યાણ સાધવું હોય તો આવા ત્રણે વિઘ્નોનો જય કરવો પડે છે. ૨ માર્ગમાં કાંટા છે તો અહીં દેહને કષ્ટ પડે. સંયમ-તપ દ્વારા કાયા કરમાઈ જાય એ વિઘ્નને તો મુમુક્ષુ આત્મા દેહની અનિત્યતા - અસારતા - અશુચિપૂર્ણતા વગેરે ભાવનાથી ભાવિત થઈને જીતી લે. પછી જે જ્વર એટલે તાવ - વ્યાધિરૂપ જે વિઘ્ન છે તેને પણ એટલે કે મોક્ષમાર્ગમાં દાખલ થનારને ક્યારેક ક્યારેક મનમાં શુષ્કતા, નીરસતા, રુક્ષતાનો અનુભવ થાય આ તો એકાકીનો માર્ગ છે ચઢાણનો માર્ગ છે એટલે મન નિરુત્સાહી બની જાય, તેને પણ તે ઉત્તમ પુરુષોના ચરિત્રોના આલંબનથી જીતી લે. પણ જે ત્રીજું વિઘ્ન છે દિગ્મોહનું દિÐમનું તેને જીતી લેવા માટે તેને બીજા કોઈકનું જ ઉત્કૃષ્ટ આલંબન લેવું પડે. કોઈક સાચો ભોમીયો મળે તો જ તેને અવળી દિશામાંથી સાચી દિશામાં દોરે. તેને જે ગામ જવાનું છે તે ગામ લઈ જનાર રસ્તાની દોરવણી આપે. તો જ તે આ ત્રીજાં દિલ્મોહના વિઘ્નને જીતી શકે. *| આ ત્રણે વિઘ્નો ઉત્તરોત્તર દુર્જાય છે તેમાં છેલ્લું સૌથી અઘરું છે. આ કાળમાં આ ત્રીજા વિઘ્નના કારણે મોક્ષમાર્ગ મળેલો હોવા છતાં અટકી ગયેલા, અટવાઈ ગયેલા, ઘણાં જોવા મળે છે. આવા દિશા ભૂલમાં ફસાયેલા જીવો ઉપર પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજે ભોમીયા બનીને દિવાદાંડી બનીને મહા ઉપકાર કર્યો છે. તેઓશ્રીના અધ્યાત્મસાર વગેરે સેંકડો ગ્રંથો આજે અધ્યાત્મ માર્ગમાં ગોથા ખાતાં જીવોને સ્થિર પ્રકાશ અને સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. તેઓશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જીલ્લાના મોંઢેરા પાસેના ગાંભૂ ગામ અને ધણોજ ગામની વચ્ચેના કનોડા ગામે થયો હતો. પિતા - નારાયણદાસ, માતા - સૌભાગ્યદેવી, મોટાભાઈ - પદ્મસિંહ. તેઓશ્રીનું નામ જસવંત હતું. નાનો પુત્ર જસવંત ઉંમરમાં નાનો છતાં ખૂબ જ બુદ્ધિશાળી અને હોંશિયાર હતો. પૂજ્ય પંડિતવર્ય શ્રી નયવિજયજી મહારાજ વિ.સં. ૧૬૮૮નું કુણગેર ગામે ચાતુર્માસ પૂર્ણ કરી વે.સં. ૧૬૮૯માં વિહાર કરતાં કરતાં પધાર્યા. માતા સૌભાગ્યદેવીની સાથે બાળ જસવંત ગુરૂમહારાજને વાંદવા આવે છે ત્યારે જ આ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨ - બાળકમાં જે અસાધારણ તત્ત્વ હતુ તે પુર બહાર ઘડી ઘટ છે. એ એજ ખીને ગરમહારાજ સંસારની નિર્ગુણતાને સંયમની સાર્થકતાનો ઉપદેશ આપે છે. “ોતિ ગુરુ॰ '' એ ન્યાયે ચતુરને ઈસારો બસ થાય છે તેમ માતા સૌભાગ્યદેવીએ સંમતિ આપી. વિ.સં. ૧૬૮માં પાટણમાં (અણહિલપુર) તપાગચ્છ ગગનદિનમણિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય દેવસૂરીશ્વરજી મહારાજના વરદ કરકમલથી પ્રવ્રજ્યા દીક્ષા ગ્રહણ કરી. બાળ જસવંતની દીક્ષા જોઈને મોટાભાઈ પદ્મસિંહના મનમાં વૈરાગ્યના અંકુરા જાગ્યા અને નિર્ણય કર્યો કે મારા જીવનનો પણ આજ માર્ગ. અને તે પછીના વર્ષમાં તેઓએ દીક્ષા લીધી. બન્નેના નામ મુનિ યશોવિજયજી અને મુનિ પદ્મવિજયજી રાખવામાં આવ્યા. શ્રી આવશ્યક અને દશવૈકાલિક સૂત્રના યોગોહન અને યોગ્યતા પ્રાપ્ત થતા પાટામાં આચાર્ય શ્રીમદ્ વિજય દેવસૂરીશ્વરજી મસા૰ ના વરદ્હસ્તે બન્ને મુનિ બંધુઓની વડી દીક્ષા થઈ. (વિ.સં. ૧૬૮૯) – ...) ... fl પૂજ્ય શ્રી નવિજયજી મહારાજ જેવા ગુરૂ મહારાજની હૂંફાળી છાયામાં પૂર્ણ વાત્સલ્ય મળ્યું. જ્ઞાનના ક્ષેત્રે હરણફાળ ભરવા માંડી. ૧૦ વર્ષના પર્યાયમાં અહીંના અધ્યાપકો પાસેથી પ્રકરણ - વ્યાકરણ - ન્યાય - કોષ - કર્મગ્રંયાદિનો નિઃશેષ વદ્યાં પ્રજ્ય શ્રી યશવિજયજી મહારાજ ન ખાય, કા જ પશ્ચિમપર્વક વિ.સં. ૧૬૯૯૯માં અમદવાદ - રતનપોળ નાગોરી શાળાના ઉંપાથર્ય સંઘ સમક્ષ જ્યારે નાની વયના સમર્થ જ્ઞાન મુનિ શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે આઠ મહા અવધાન કર્યા. શ્રી સંઘ પૂજ્યશ્રીની અદ્ભુત અને અજોડ વિદ્યુતા અને પ્રતિભાશાળી પ્રતિભા ઉપર ઓવારી ગયો. ત્યારે રાજનગરના અલંકાર જેવા શાહ ધનજી સૂરા જેવા શ્રાવકે સંઘવતી ગુરૂમહારાજને વિનંતિ કરી. “જો કાશી જઈ અભ્યસે રે, પહ્દર્શનના ગ્રંથ કરી દેખાડે ઉજળું જી. કામ પડે જિનપંથ યોગ્ય પાત્ર વિદ્યાનાં જ થાશે બીજો હેમ" - ત્યારે ગુરૂ મહારાજે કહ્યું કે કાશીના પંડિતો પાસે અભ્યાસ તો કરાવીએ પણ એમને દાન - દક્ષિણા વગેરે આપવું પડે ! એનું શું ? ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ધનજી શૂરાએ બધી જ જવાબદારી માથે લીધી. અને કહ્યું કે “રૂપાનાણાની બે હજાર દીનારનો હું વ્યય કરીશ અને પંડિતનો તથાવિધિ - યથાયોગ્ય વારંવાર સત્કાર કરીશ'' આ પ્રમાણે ઉત્સાહવર્ધક વચનો સાંભળી પૂજ્ય ગુરૂ ભગવંતે શિષ્યો સહિત કાશી તરફ વિહાર કર્યો, ગંગા નદીના કિનારે મા શારદાને પ્રસન્ન કરી વરદાન મેળવીને કાશીમાં જઈને તાર્કિક અને ષડ્દર્શનના પૂર્ણ જાણકાર એક ભટ્ટાચાર્ય જેની પાસે છ∞ શિો મીમાંસા આદિ દર્શનોનો એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરતા હતા. ત્યાં પૂજ્ય શ્રી પોવિજયજી મહારાજે નવ્ય ન્યાય, ષડ્દર્શનના સિદ્ધાંતો સાથે ચિંતામતિ જેવા ઉત્કટ ન્યાય ગ્રંથોનો અભ્યાસ કર્યો. સાથે જૈન સિદ્ધાંતો સાથેનો સમન્વય પણ કરી લીધો, ત્રણ વર્ષ સુધી સતત ખૂબ જ પરિશ્રમપૂર્વક અભ્યાસ કર્યો. ત્યાં વાઇ કરવા આવેલ સંન્યાસી પણા પૂજ્યશ્રીની પ્રચંદ વાદ શક્તિ જોતાં પોતાનો ગર્વ ત્યજી પલાયન થઈ ગયો. પૂજ્યશ્રીનો યોગ્ય આદર - સત્કાર થયો અને પંડિત મંડલી દ્વારા “ન્યાય વિશારદ' - ન્યાપાચાર્ય બિરુદ પ્રાપ્ત થયું. ત્યારબાદ પૂજ્યશ્રી તાર્કિક નામ ધારણ કરીને આગ્રા પધાર્યા, ત્યાં ચાર વર્ષ વિદ્વાન ન્યાયાચાર્ય પાસે પૂજ્યશ્રીએ વિશેષ આદરપૂર્વક તર્કના સિદ્ધાન્તોને અવગાહી લીધા ત્યાંથી વિહાર કરી સ્થળે સ્થળે વિવિધ વાદોમાં ધુરંધર પંડિતોને પરાજિત કરી ગુજરાત પધારે છે. અહીં આવ્યા પછી એ ખગ્દર્શનની વિદ્યાનો ઉપયોગ પૂજ્યપાદ સિદ્ધસેન દિવાકરના પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રોનું તલસ્પર્શી અવગાહન કરીને તે જ વાતો વધુ વિશાથી શ્રીસંધની - શ્રુતજ્ઞાનની પ્રભુના શાસનની સેવા કાજે સંસ્કૃત - પ્રાકૃત - ગુજરાતી ભાષામાં ગ્રન્થો રચવા લાગ્યા. : કાશીના પંડિતો પાસે મિતા શેમજ પતિ પા વિનામાં '' બોલનારા અહીં આવ્યા બાદ ‘બસમાં પ્રાય પ્રસ્તામાં પરા અને દીવાના...'' આવું આવું બોલે છે. કાશીમાં જ્ઞાની હતા અહીં આવ્યા પછી સાધક બની ગયા. દિવસ - રાત બસ એક જ કાર્ય જ્ઞાનના ક્ષેત્રે ગલ ન ન તેમની કલમ ફરી વળી છે. જે વિષયને તેમની કલમ સ્પર્શે તે વિષયમાં ચેતન આવી જાય. ગુરૂ મહારાજની કૃપા અને સરસ્વતીનું વરદાન પછી શું બાકી રહે - અંદર શહેર તો હતું જ, સરસ્વતી દેવીએ પ્રત્યક્ષ થઈને વરદાન આપ્યું હતું. “શારદ સાર દયા કરો, આપો વચન સુરંગ, હૂં તુઠી મુજ ઉપરે, જાપ કરત ઉપગંગ, For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ તર્ક – કાવ્યનો તે તદા દીધો વર અભિરામ ભાષા પણ કરી કલ્પતરૂ સમ પરિણામ” (ઇતિ જંબુસ્વામી - રાસ) એટલે આવા ગ્રન્થો લખીને તેઓએ અજૈન વિદ્વાન સમક્ષ જૈનોનું પ્રતિનિધિત્વ કર્યું છે. જૈન શાસનનો ધ્વજ લહેરાયો છે. દિશા ભૂલેલા સાધકોને ગ્રન્થો દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. નિશ્ચય ને વ્યવહાર ઉત્સર્ગ અને અપવાદ આ બધામાં નિરાકુલપણે મર્યાદા આંકી આપી છે. તેના જ રચેલો આ કર્મપ્રકૃતિ ઉપરની વૃત્તિનો આ ગ્રન્થ છે. યદ્યપિ પૂજ્ય ચરણ શ્રી મલયગિરિજી મહારાજની વૃત્તિ હતી જ છતાં વધુ વિશદ કરવા માટે તેમને પણ વૃત્તિ બનાવી છે. તેના ઉપર મુનિ શ્રી કેલાસચંદ્ર વિજયજીએ ઉત્સા'ર્વક પૂબ ખૂબ મહેનત કરી ભાવાનુવાદ તૈયાર કર્યો છે. આ કાર્યમાં તેઓને પોતાના ગુરૂવર્ગના આશીર્વાદ મળ્યા છે અને આવા શુભયોગમાં મન-વચન ને કાયાને પરોવીને તેઓએ વિપુલ કર્મનિર્જરા સાધી છે. સાથે સાથે આ વિષયના જિ:સા ઉપર પણ ઉપકાર થયો છે. - પૂજ્યપાદ જ્ઞાનયોગી ઉપાધ્યાયજી મહારાજના ગ્રન્થના પરિશીલન દ્વારા સૌ ભવ્ય જીવો પ્રભુ શાસનના સાચા રાગી બની જીવ માત્રને મિત્ર બનાવીને વ્હેલામાં વહેલું આત્મ કલ્યાણ સાધો એ જ એક સભાવના પ્રકટ કરી વિરમું છું. પંન્યાસ પ્રધુમ્ન વિજય ગણી વિ.સં. ૨૦૫૦ અષાઢ વદિ-૨, રવિવાર શ્રી કેસરિયાજી નગર, તળેટી – પાલીતાણા આશીર્વાદદાતા શાસનશણગાર - વ્યાખ્યાન વાચસ્પતિ પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ની પ્રસ્તુત ગ્રંથ અંગે શુભભાવના અમારી ભૂતકાળની એક વાત સફળ બની...... - વિ.સં. ૨૦૦૬માં પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા તથા ગુરૂદેવ શ્રીમાન આચાર્યદેવ શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજી મસા ની તારક નિશ્રામાં બોટાદ ચોમાસું કરવાનું બન્યું. પૂજ્ય ગુરૂદેવ શ્રીમાનુના સ્વમુખે પંચસંગ્રહની વાચના લેવાનો મને ધન્ય અવસર મળ્યો. પૂજ્યશ્રીનો પણ કર્મસાહિત્યમાં તલસ્પર્શી અભ્યાસ હોવાથી પ્રકરણ ગ્રન્થોનું અવગાહન કરવાનું બન્યું. પૂજ્યશ્રીની એક મનોકામના હતી કે અમો ત્રણ પૂજ્ય મુનિ શ્રી શુભંકર વિજય મસાઇ, હું તથા મુનિ શ્રી કીર્તિચંદ્ર વિજયજી ત્રણે સહાધ્યાયીએ પંચસંગ્રના અભ્યાસ બાદ કર્મપ્રકૃતિનું અધ્યયન કરીએ. પૂજ્યશ્રીએ પોતાના અધ્યયન સમયની બન્ને ગ્રન્થો ઉપર કરેલી નોંધોની નોટો અમોને આપી પણ અચાન્ય અભ્યાસના કારણે પૂજ્યશ્રીની મનોકામના પૂરી ન કરી શક્યા. પરંતુ વિ.સં. ૨૦૧૦ના સુરતના ચોમાસામાં પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી હરગોવિંદભાઈ પાસે અમો ત્રણ તથા શ્રાવક માસ્તર ઝવેરભાઈ, જરીવાળા હીરાભાઈ, તથા લાકડાવાળા સોભાગચંદભાઈ જેવા તત્ત્વ રચિવાળા શ્રાવકો સાથે કર્મપ્રકૃતિનું અધ્યયન શરૂ થયું, શરૂના બે કરણ સુધી તે અધ્યયન ઘણું સુંદર ચાલતું હતું. રાત્રીએ આવૃત્તિ વખતે પદાર્થોની વધુ સ્પષ્ટતા પૂજ્ય મુનિ શ્રી શુભંકર વિજયજી મસા) ની સાંભળી, પાંચ વર્ષે પણ પૂજ્ય ગુરૂદેવે ભાષાંતર કરવાની પોતાની મનોકામનાને પુનઃ ઉત્તેજિત કરી અને અમો ત્રણે ભેગા થઈ બંધનકરણની ૧૧ ગાથા સુધીનું ભાષાંતરનું કાર્ય પણ શરૂ કર્યું. પૂજ્યશ્રીએ તે તપાસી જોતાં તેઓશ્રીને સંતોષ પણ થતો. પરંતુ ન્યાય શાસ્ત્રના અધ્યયની વધુ અનુકૂળતા થવાથી ભાષાંતરનું કાર્ય ન કરી શક્યા તે ન જ કરી શક્યા. ' પરંતુ પૂજ્ય ગુરૂદેવની મનોકામના પૂર્તિ :- અમારા ગુરૂબંધુ આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરિના શિષ્ય મુનિ શ્રી કેલાસચંદ્ર વિજયજીએ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મસાની ટીકા વાંચવાનું તેઓના ગુરૂબંધુ ગણિવર્ય સોમચંદ્રા For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ન વિજયજી પાસે શરૂ કર્યું. અને તે વાંચન વખતે ભાવાનુવાદ લખવાની શરૂઆત પણ તેઓની પ્રેરણાથી શરૂ કરી. મુનિશ્રીનો આ કાર્યમાં ઉત્સાહ અને ખંત પણ ઘણો હતો, પણ અમોને જે કાંઈ લખ્યું તે વાંચતાં સંતોષ ન થયો જેથી વધુને વધુ મૂળ તથા પૂજ્ય ઉપાધ્યાય મસાની ટીકાને લક્ષમાં રાખી વધુ સ્પષ્ટ બને તે રીતે પ્રેરણા કરી, અને તેના પરિપાક તરીકે મુનિશ્રીએ વર્ષોના શ્રમથી સંતોષ થાય તે રીતે ભાવાનુવાદ તૈયાર કર્યો. પરંતુ કર્મપ્રકૃતિના પદાર્થોને સારી રીતે જાણી શકે તેવા કો'કની આ ભાવાનુવાદ ઉપર નજર કરી જાય અને તેઓ ત૨ફથી છપાવવા અંગે સૂચના મળે તે રીતે વિચાર કરતાં....... ૪ . આચાર્ય શ્રી વિજય જયઘોષસૂરિજીનો ખ્યાલ આવતાં આ ભાવાનુવાદને તપાસી લેવા મુનિશ્રીએ વિનંતી કરી અને તેઓએ આ અંગે આચાર્ય શ્રી વિજય વીરશેખરસૂરિજી ત૨ફ લક્ષ્ય દોર્યું. સદ્ભાગ્યે તે બન્ને આચાર્યશ્રીએ પૂરેપૂરી કાળજી લઈ સાદ્યંત મેટર જોઈ લીધું. યંત્રો જે હતા તે મંત્રોમાં વધુ સ્પષ્ટતા કરવા કેટલાંક સુધારા કર્યા પણ કેટલાંક નવા યંત્રો તથા ચિત્રો પણ બનાવરાવી મુકવામાં આવ્યા છે. મુનિશ્રીનો વર્ષોનો પરિશ્રમ, અને દરેક પદાર્થો ઉપર તેઓની જિજ્ઞાસાથી કોઈ કોઈ પદાર્થોમાં શંકા થતી તો તે શંકાઓનું પણ નિરાકરણ કર્યું છે. આમ આ ગ્રન્થ તૈયાર થઈ કર્મપ્રકૃતિના અભ્યાસીઓના કરકમલમાં આવી રહ્યો છે. આશા તો નહિ પણ શ્રદ્ધા છે કે અમારા મુનિશ્રીનો આ પરિશ્રમ કર્મપ્રકૃતિના અભ્યાસીઓને સહાયક બની રહેશે. અને તેનું અધ્યયન કરી સર્વ કર્મનો ક્ષય કરી શુદ્ધ ચેતનાને પ્રાપ્ત કરો. એજ, લી. વિજય ચંદ્રોદયસૂરિ સંવત-૨૦૫૧ આસો સુદ-૩ સેટેલાઈટ જૈન ઉપાશ્રય, અમદાવાદ ૩૮૦ ૦૧૫ પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રીમાન્ સૂરિમંત્ર સમારાધક આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસા૰ના સુવાક્યો હે જીવ ! સમતા (શાંતિ) રાખ. હે જીવ ! તારૂં કોણ ? હે જીવ ! ગર્વ છોડ. હે જીવ ! પૈસા માટે જીવન કે જીવવા માટે પૈસા. હે જીવ ! માનવ ભવ ધર્મ આરાધના માટે મળ્યો છે, તે ન ભૂલવું. હે જીવ ! શરીર ને કપડા તેના કરતા આત્માને (મનને) વધુ સ્વચ્છ રાખ. હે જીવ ! તું ગરીબના આંસુ લુછીશ ? હે જીવ ! તું વેર રાખી ભવોભવ વધારીશ ? જીવ ! તારૂં કલ્યાણ ક્યારે કરીશ ? સર્વ જીવોનું કલ્યાણ થાય તે શુભભાવના II For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો – યંત્રાદિના સંશોધક - સંપાદન સિદ્ધાન્ત દિવાકર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની પ્રસ્તુત ગ્રંથ અંગે શુભાશિષ કર્મસાહિત્યમાં અજોડ | બેજોડ ગણી શકાય તેવો ગ્રંથ છે કર્મપ્રકૃતિ... આજથી લગભગ ૫૦ વર્ષ પહેલા આ ગ્રંથનું અધ્યયન | અધ્યાપન નહિવતું હતું. સિદ્ધાન્ત મહોદધિ કર્મસાહિત્ય નિષ્ણાત સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ આ શાસ્ત્રને હસ્તલિખિત જ્ઞાનભંડારમાંથી બહાર કાઢ્યું. ગુરુ ભગવંતની કૃપાથી સ્વયમેવ આ શાસ્ત્રની કઠિન પંક્તિઓને લગાડવા માંડ્યા. રાતે આ શાસ્ત્રના પદાર્થોનું પારાયણ કરતા. અંતે સંપૂર્ણ ગ્રંથના પદાર્થોને આત્મસાત્ કર્યા, અને પોતાના સાધુ સમુદાયને આ ગ્રંથના પદાર્થો ભણાવ્યા. વર્તમાનકાળમાં અતિકઠિન એવા આ ગ્રંથના જે થોડા ઘણાં જાણકાર શ્રી સંઘમાં જોવા મળે છે તેમાં સાક્ષાત્ યા પરંપરાયે સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રી જ કારણ છે. એ વાતમાં કોઈ શંકા નથી. આજ સુધીમાં આ ગ્રંથ ઉપર ચૂર્ણિ ! વૃત્તિ / ટિપ્પણ આદિ રચાયેલ છે, જે પ્રગટ પણ થયેલ છે. વળી શ્રી મલયગિરિ સૂરિ મહારાજની વૃત્તિનો અનુવાદ પણ બહાર પડ્યો છે. હવે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની વૃત્તિનો અનુવાદ બહાર પડી રહ્યો છે.... તે ખરેખર આવકારવા યોગ્ય છે. | મુનિ શ્રી કેલાસચંદ્ર વિજયજીનો પુરુષાર્થ દાદ માંગે તેવો છે. આ ગ્રંથનો અનુવાદ ખૂબ જ શ્રમસાધ્ય હતો. તેમના ક્ષયોપશમ કરતાં પણ તેમનો પુરુષાર્થ અને રસ ઘણો હતો. તેથી જરા પણ થાક્યા વગર, કંટાળ્યા વગર આ કાર્યમાં વર્ષો સુધી તેઓ લાગી રહ્યા. વિશેષ અનુમોદનાની વાત તો એ છે કે આવા કઠિન કાર્ય વચ્ચે પણ તેઓ વિશસ્થાનક તપની આરાધના અટ્ટમથી ચાલુ રાખી છે. આજે આ અનુવાદ સંપૂર્ણ થઈને બહાર પડી રહ્યો છે ત્યારે શાસનદેવને એક જ પ્રાર્થના કરવાની કે મુનિશ્રી પણ આવા બીજા કઠિન અને જટિલ ગ્રંથોને સરળ શૈલીમાં અનુવાદાદિ કરવા દ્વારા પોતાના મન - વચન - કાયાને સફળ બનાવે. લી. આચાર્ય વિજય જયઘોષસૂરિ સંવત- ૨૦૫૧, ભાદરવા વદ-૧૨ ગીરધરનગર, શાહીબાગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૪ પ્રસ્તુત ગ્રંથમાં સંશોધક – સંપાદક રૂપે મુખ્ય સહાયક થનાર કર્મસાહિત્યના નિષ્ણાત પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મસા ના પ્રાસંગિક બે બોલ સંપૂર્ણ વિશ્વના એક માત્ર કલ્યાણકારી જૈનશાસનમાં તીર્થંકર પરમાત્માઓએ અર્થથી નિરૂપણ કરેલ અને ગણધર ભગવંતોએ સૂત્રરૂપે રચેલ જે અગાધ દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન હતું. તેમાં ૧૨મા દૃષ્ટિવાદ અંગમાં જે ૧૪ પૂર્વો હતા. તેમાં જગતની તમામ વસ્તુનું સાંગોપાંગ તમામ દૃષ્ટિથી પરિપૂર્ણ સંપૂર્ણપણે નિરૂપણ કરેલ હતું. કોઈપણ વસ્તુના કોઈપણ અંશનું જરા પણ નિરૂપણ બાકાત રહેલ ન હતું. તે દૃષ્ટિવાદ નામના ૧૨મા અંગનો વિચ્છેદ થતા થતા આજે એક પણ પૂર્વ બચવા પામેલ નથી. અર્થાતુ આજે એક પણ પૂર્વ વિદ્યમાન નથી. છતાં તે તે કાળમાં થઈ ગયેલા મહાપુરુષોએ તે ૧૨મા દષ્ટિવાદ અંગમાંથી ઉદ્ભૂત કરીને ભવિષ્યમાં થનાર અલ્પાયુષ્યવાળા અને અલ્પમતિવાળા જીવોને માટે અનેક ગ્રન્થો રચ્યા. કાળના દોષથી તે ગ્રન્થોમાંથી પણ ઘણાં ગ્રન્થોનો તો નાશ થયેલ છે. ઘણાં થોડા ગ્રન્થો બચવા પામેલ છે. આમ ઘણાં શ્રતનો નાશ થવાથી હાલ સિંધુ જેટલાં શ્રુતજ્ઞાનમાંથી માત્ર બિંદુ જેટલું જ શ્રુતજ્ઞાન બચવા પામેલ છે. છતાં આજે આ બિંદુ જેટલું પણ શ્રુતજ્ઞાન મહાસમુદ્ર જેવું લાગે છે. કારણકે સપ્તભંગી, સપ્તનય, ચાર નિક્ષેપા વગેરે દ્વારા સત્પદાદિ દ્વારો વગેરે દ્વારા હાલ વિદ્યમાન જૈન શાસ્ત્રોમાં પણ જે પદાર્થોનું વિશદીકરણ છે તેવું વિશદીકરણ બીજા કોઈપણ ઠેકાણે જોવા નહીં મળે. તેમાં આ કર્મસાહિત્યનું મૂળ પણ દષ્ટિવાદમાં આવે છે. આ સાહિત્યનો પણ ઘણો વિનાશ થયેલ છે. સમુદ્રમાંથી બિંદુમાત્ર એટલું જ આ સાહિત્ય પણ આજે ઉપલબ્ધ થાય છે. છતાં એટલું પણ એ ઘણું અગાધ છે. આજે For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ જેની પાસે જે કર્મસાહિત્ય છે તે આખા વિશ્વમાં બીજા કોઈપણ પાસે જોવા મળે તેમ નથી. તેથી આખા વિશ્વમાં અજોડ છે. આ કર્મસાહિત્યની પણ અગાધતા, સૂક્ષ્મતા વગેરે જોતા કેવલી ભગવંત સિવાય આવા પ્રકારનું કથન અન્ય કોઈપણ વ્યક્તિથી શક્ય નથી. એવી પ્રતીતિ થયા વગર રહેતી નથી. આવા આ કર્મસાહિત્યમાં કર્મવાદોને લગતું ઉડાણ, ગંભીર અર્થોની સૂક્ષ્મતા પૂર્વકની જે વિશદ છણાવટ, કાર્યકારણ ભાવની સમજણ, વગેરે જેટલું બારીકમાં બારીક ચીવટભર્યું નિરૂપણ કરવામાં આવેલ છે. એવું ઝીણવટભર્યું નિરૂપણ આખા જગતમાં અન્ય કોઈપણ ઠેકાણે જોવામાં આવતું નથી. આવા આ કર્મવાદનો વિષય અત્યન્ત જટીલ, વષમ, કઠણ અને શુષ્ક હોવાથી ભલભલાને પણ કંટાળાવાળો લાગે તેવો હોવા છતાં જેઓ આ વિષયમાં રસ ધરાવતા એની અંદર ઉંડાણમાં ડુબકી મારે છે તેઓને આમાં પણ અપૂર્વ આહલાદકતા પ્રાપ્ત થાય છે. અને એના માટે આ વિષય પણ રૂચિકર બને છે. જેમ દરિયામાં ઉડાણવાળા તળીયાના ભાગમાં મરજીવાઓ ઉડી ડૂબકી લગાવીને અપૂર્વ રત્નોની પ્રાપ્તિ કરે છે, તેમ કર્મસિદ્ધાન્તના સાહિત્યરૂ૫ દરિયાના ઉંડાણમાં જવાથી અપૂર્વ જ્ઞાનરૂપી રત્નોની પ્રાપ્તિ થાય છે. આવા આ કર્મસાહિત્યને લગતા કર્મપ્રકૃતિ જેવા ગ્રન્થની પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ સાહેબની ટીકાનું ભાષાન્તર કે ભાવાનુવાદ કરવો એ કંઈ ખાવાના ખેલ નથી, છતાં “દરેકે યથાશક્તિ શુભકાર્યમાં પ્રયત્ન કરવો જોઇએ” એ પ્રમાણેના મહાપુરુષોના વચનને અનુસરીને મુનિરાજ શ્રી કેલાસચંદ્ર વિજયજીએ પોતાના ક્ષયોપશમ પ્રમાણે એ માટે જે અપ્રમત્તપણે ભગીરથ પ્રયત્ન કરેલ છે તે ખરેખર સ્તુત્ય છે. અને હું હવે કેટલાક કારણોથી મારા પોતાનું લખેલ કેટલુંક સાહિત્ય એમને એમ પડેલ હોવા છતાં તેમાંથી નિવૃત્ત થતો હોવાથી અને બીજાઓના નવા કામની જવાબદારી માથે ન લેતો હોવા છતાં અને એ રીતે નવી જવાબદારી લેવાની ભાવના ઘણી જ ઓછી હતી છતાં તેમના ઉત્સાહ વગેરેમાં ઓટ ન આવે એટલા જ માટે એ ભાવનાથી પ્રેરાઈને એમનું મેટર તપાસવાનું અને આગળ વધીને પ્રફ તપાસી આપવાનું કાર્ય કરેલ છે. અને આ રીતે સ્વાધ્યાય વગેરે દ્વારા મારા માટે તેઓ કર્મનિર્જરાના નિમિત્ત બનેલ છે. આ પ્રમાણે તેઓ અપ્રમત્તપણે કર્મસાહિત્યરૂપ સદ્દજ્ઞાનને સેવવા દ્વારા સ્વ-પરની કર્મનિર્જરાના કારણ બની પરમ શ્રેયસ્કર પરમ પદને વહેલામાં વહેલા પામનારા બનો. એજ એકની એક શુભેચ્છા. દ. આચાર્ય વિજય વીરશેખર સૂo સંવત-૨૦૫૧ ભાદરવા સુદ-૭, શુક્રવાર શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, વાલકેશ્વર - મુંબઈ - ૪૦૦ ૦૦૬ પ્રેરણાદાતા :- વ્યાકરણાચાર્ય પપૂ. પંન્યાસપ્રવર સોમચંદ્ર વિજય ગણિવર્ય મસા.ની અનુવાદની અંતરથી અનુમોદના આજ દિન સુધી કર્મની સ્થિતિની ગહનતાને જેમ કોઈ પાર પામી શક્યું નથી, તેમ જૈન દર્શનના “કસાહિત્ય” ના વિષયની ગહનતાને પણ કોઈ પાર પામી શક્યું નથી. કર્મવિષયક આકર ગ્રંથ “કર્મપ્રકૃતિ" જેવા ગ્રંથોની તો શી વાત કરવી ? તેમાંય કર્મપ્રકૃતિના પદાર્થોને પોતાની સૂક્ષ્મમતિથી સંપૂર્ણ રીતે ખોલતી / પ્રકાશિત કરતી પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની પૂરક પંક્તિઓના રહસ્યને વ્યક્તિની શક્તિ તો પાર ક્યાંથી પામી શકે ? તે માટે સાથે જોઈએ પૂર્ણ ગુરૂકૃપા, પ્રજ્ઞાની પ્રતિભા અને કાર્ય કરવાની માત્ર લગની...... | મુનિ શ્રી કેલાસચંદ્ર વિજયજીને “કર્મપ્રકૃતિ” ના અભ્યાસ કરાવતી વખતે સ્વાભાવિક રીતે વાત નીકળી કે તમોને જો કર્મસાહિત્યનો થોડો રસ છે તો “કર્મપ્રકૃતિ” ગ્રંથ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની જે વૃત્તિ છે તેનો અનુવાદ હજુ સુધી પ્રકટ થયો નથી તો સારી રીતે પરિશીલન કરી, તેના અનુવાદ માટે તમે પ્રયત્ન કરો.... તેમણે વાત સ્વીકારી - પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમપૂજ્ય ગુરૂદેવ (આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ) ના શુભાશીર્વાદથી કાર્ય શરૂ કર્યું. તનતોડ મહેનતથી પુરુષાર્થ આરંભ્યો. આવા કાર્યના વિશિષ્ટ અનુભવના અભાવે ઝોલા ખાતી તેમની ગાડી - આગમપ્રજ્ઞ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબ, તપસ્વી પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જેવા મહાપુરુષોના સંપૂર્ણ સાથ, સહકાર અને સૂચન - માર્ગદર્શનથી બરોબર પાટે ચઢી ગઈ..... અને કાર્ય કરવાની દિલચસ્પીધી જાણે દોડવા લાગી....... તેના પરિણામરૂપે આ ભાવાનુવાદ તૈયાર થયો. પોતાના ક્ષયોપશમ મુજબ વિવિધ પ્રાચીન ગ્રંથોની સહાયતાથી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની પંક્તિઓને ખોલવાનો સારો એવો પુરુષાર્થ તેઓએ કર્યો છે. છતાંય વિદ્વાનો માટે તે પંક્તિઓના પદાર્થોને પોતાની રીતે ખુલ્લા કરવાનો અવકાશ જરૂર છે. અભ્યાસી જીવોને તો “કર્મપ્રકૃતિ” ગ્રંથના અભ્યાસ માટે મહાપુરુષોના માર્ગદર્શન અને અથાગ પ્રયત્નથી તૈયાર થયેલ આ ભાવાનુવાદ ખૂબ જ ઉપયોગી નીવડે તેમ છે. પ્રાંત, કર્મપ્રકૃતિ ગ્રંથ ઉપરની ઉપાધ્યાયજી મહારાજની વૃત્તિનો ભાવાનુવાદ કરવો આવશ્યક હતો, તે ભાવાનુવાદ મુનિ શ્રી કૈલાસચંદ્ર વિજયજીની વર્ષોની મહેનતથી પ્રકાશિત થઈ રહ્યો છે, તે અનુમોદનીય છે, તેઓ ભવિષ્યમાં પૂજ્ય ગુરુ ભગવંતોની કપા - આશીર્વાદ અને માર્ગદર્શનથી આવા બીજા પણ ગ્રંથોના અનુવાદ કરી સંયમી જીવન સાર્થક કરે તેવી શુભેચ્છા.... પૂજ્યપાદ ગુરૂદેવ આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસાહેબનો ચરણકિંકર સોમચંદ્ર વિજય વિ.સં.- ૨૦૫૧, આસો વદ-૬, શનિવાર શ્રી શાંતિચંદ બાબુભાઈ ઝવેરી આયોજિત ચાતુર્માસ - પાલીતાણા-૩૬૪ ૨૭૦ -: ભાવાનુવાદકર્તા – સંપાદકનું - નિવેદન : -: મુનિ કૈલાસચંદ્ર વિજય : કર્મપ્રકૃતિ" કર્મસાહિત્યનો કળશ :- જૈન દર્શનનું કર્મ સાહિત્ય ખૂબ જ વિશાળ અને રસાળ છે. પ્રથમ “કર્મગ્રંથ" કર્મવાદનો પાયાનો ગ્રંથ ગણી શકાય તો “કર્મપ્રકૃતિ” નામ ધરાવતો આ ગ્રંથ ખૂબ જ ઉંચી, છેલ્લા કક્ષાનો ગણી શકાય એવો ટોચનો ગ્રંથ છે. આ ગ્રંથમાં કર્મવિષયક આવતી ગહન અને ગંભીર ચર્ચા વિચારણા એને કર્મસાહિત્યના કળશનું સ્થાન માન આપી જાય તેવી છે. “કર્મપ્રકૃતિ” એટલે કર્મસાહિત્યનો કળશ ! શ્રી કર્મપ્રકૃતિના મૂલ કર્તા :- શ્રી દૃષ્ટિવાદ સૂત્ર નામના ૧૨મા અંગમાં ૧૪ પૂર્વની અંદર બીજા અગ્રાયણી પૂર્વની અંદર પાંચમી વસ્તુ ૨૦ પ્રાભૃત પ્રમાણ છે, તેમાં ૨૪ કારવાળું કર્મપ્રકૃતિ નામનું ચોથું પ્રાકૃત છે. તેમાંથી આ કર્મપ્રકૃતિ ગ્રંથનો ઉદ્ધાર પૂર્વધર ભગવાન શ્રી શિવશર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબે કર્યો છે. તેની ૪૭૫ ગાથાઓ છે, અને તે પ્રાકૃત ભાષામાં રચેલી છે. મૂલકર્તા પૂર્વધર ભગવાન દશ પૂર્વધારી હોવાની સંભાવના થાય છે. તેઓ છેલ્લા આગમોદ્ધારક પૂજ્ય શ્રી દેવર્ધિગણિ શ્રેમાશ્રમણથી પૂર્વે થયા હોવાનું અનુમાન સિદ્ધાંત મહોદધિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મસાના વિદ્વાન શિષ્યરત્ન પરમપૂજ્ય ઉપાધ્યાય જંબુવિજય ગણીએ જણાવેલ છે. શ્રી કર્મપ્રકૃતિના ચૂર્ણિકાર :- અત્યાર સુધી નહીં પ્રગટ થયેલી ચૂર્ણિ પહેલ વહેલી જ, તથા બન્ને વૃત્તિ સહિત પ્રતાકારે કર્મસાહિત્યના અજોડ નિષ્ણાત પપૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે તૈયાર કરેલ છે. કયા મહાપુરુષે આ ચૂર્ણિ રચી હશે તે સાધનના અભાવે નક્કી જણાયું નથી. જૈન સાહિત્યમાં ચૂર્ણિ સાહિત્યના પિતા પરમપૂજ્ય શ્રી જિનદાસ મહત્તર ગણાય છે. આ ચૂર્ણિ પણ તેઓશ્રીની જ બનાવેલી હોય તો ના કહીં શકાય નહીં. હજાર શ્લોક પ્રમાણ આ ચૂર્ણિ પ્રાકૃત ભાષામાં રચેલી છે. કર્મ જેવા ગહન વિષયમાં સમર્થ ટીકાકારોને પણ આ ચૂર્ણિએ જ માર્ગ દેખાડેલ છે. ચૂર્ણિકાર મહારાજનો સમય અજ્ઞાત છતાં સૂરિ પુરંદર પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીથી પ્રાચીન હોય તેમ વિદ્વાનોનું માનવું છે. કર્મપ્રકૃતિના ટીપ્પણકાર :- જે ડભોઈની ધરતી પર પૂજ્ય ઉપાધ્યાય મસાહેબ સ્વર્ગે સંચર્યા, એજ પુણ્ય ધરતી પર બારમી સદીમાં આ ગ્રંથના ટીપ્પણકાર સૂરિપુરંદર ૫.પૂ. આશ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા નો જન્મ થયો હતો. ૫૦પૂ આ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મસા અને ૫૦પૂ૦ શ્રી ઉપાઠ યશોવિજયજી મસા જેવા સમર્થ તાર્કિકો જ્ઞાનનો જે વારસો આપણને આપી ગયા છે, તેની સરખામણીમાં પ૦પૂ આ શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મહારાજનો વારસો કદાચ અલ્પ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ હશે ! પણ એ વિદ્વ૬ ભોગ્ય વારસો કંઈ ઓછો મૂલ્યવાન નથી ! આ વાત તો અનેકાન્તજયપતાકા ટિપ્પણ, લલિતવિસ્તરાખંજિકા આદિ એમના અનેક લભ્ય ગ્રંથોમાં ચર્ચાઓનો ચમચમતો જવાબ વાળતી ન્યાયની ચમકદાર ભાષાના પૂર્વપક્ષ – ઉત્તરપક્ષના ભાવને પામનારો પંડિતવર્ગ જ સહેજે સમજી શકે એમ છે. ડભોઈમાં માતા મોંઘીબાઈ અને પિતા ચિંતકના કુળ દીપક તરીકે જન્મી જૈન જગતના મુનિપદને પામી ૫૦પૂo આશ્રી મુનિચંદ્રસૂરિજી મસ> સંવત ૧૧૩૯માં આચાર્યપદે અભિષિક્ત થયા. દીક્ષા દિવસથી ૬ વિગઈના ત્યાગ સાથે ૧૨ દ્રવ્યથી વધારે ઉપભોગ નહીં કરવાની પ્રતિજ્ઞા સ્વીકારનાર અને આયંબિલ તપની આરાધના પ્રારંભી દેનાર એઓશ્રી ચૈત્યવાસીઓના એ કાળમાં પ0પૂઆo શ્રી વાદિવેતાલ શાંતિસૂરીશ્વરજી મસાડ પાસે અધ્યયન કરીને સમર્થ નયાયિક થયો. સરસ્વતી અને સાધુતાના વિરલ સંગમધામ સમા પપૂ આ... શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મસા, ૫.પૂ. આ. શ્રી વાદિદેવસૂરીશ્વરજી મસાઇ આદિ ૫૦૦ મુનિવરોના અધિપતિ તરીકે જૈનશાસનમાં જે અજોડ..... પ્રભાવના સરજી શક્યા હતા. એમાં પ0પૂ૦ આ0 શ્રી વાદિદેવસૂરીશ્વરજી મ.સા.ની વાદશક્તિ અને વસ્તૃત્વ શક્તિનો ફાળો કંઈ નાનો-સૂનો ન હતો ! પપૂ આશ્રી મુનિચંદ્રસૂરિજી મસાહેબે સંયમ અને સરસ્વતીના સંસ્કાર દ્વારા પપૂ આ શ્રી વાદિદેવસૂરિજી મસ0 નું ચારિત્ર અને જ્ઞાનનું ઘડતર ન કર્યું હોત તો, સમગ્ર ગુજરાતનો શ્વેતાંબર સંઘ એક ભયંકર આફત તળે રહેંસાઈને દેશ ત્યાગ કરી ગયો હોત તો ગુજરાતમાં એનું નામ નિશાન પણ ન હોત એમ ઈતિહાસના પાના બોલે છે. સંવત ૧૧૭૮ના કારતક વદ-૫ના દિવસે દર્ભાવતીની પુણ્ય ધરતી પર પ્રગટેલી પ.પૂ આ શ્રી મુનિચંદ્રસૂરિજી મસાની જીવન જ્યોત પાટણમાં બુઝાઈ. તેઓશ્રીના રચેલા લભ્યાસભ્ય ૩૧ ગ્રંથો છે. - કર્મસાહિત્યના અભ્યાસીઓનું એટલું પુણ્ય ઓછું કે :- આ કર્મપ્રકૃતિ ટિપ્પણ આટલાં દીર્ધકાળ સુધી પ્રકાશનમાં ન આવી. આ ટિપ્પણ પ્રકાશનમાં આવી ગયું હોત તો પ્રાચીન ટીકાકારો ૫૦પૂ૦ આo શ્રી મલયગિરિજી મ.સા... અને ૫૦૫૦ ઉપા) શ્રી યશોવિજયજી મસાલ્ડ ને સ્વરચિત ટીકાઓમાં કેટલીક ગાથાઓ અને કેટલાક ચૂર્ણિ અંશો ગહનતાના કારણે છોડી દેવા પડ્યા એવું ન બનવા પામત ! એ પુણ્યની પૂર્તિ વહેલી – મોડી આજે પણ થઈ રહી છે. જે પૂજ્ય મુનિરાજ શ્રી જગતચંદ્ર વિજયજી મસા, સંશોધિત સંવત ૨૦૩૫માં ભારતીય પ્રાપ્ય તત્ત્વ પ્રકાશન સમિતિ પિંડવાડા તરફથી પ્રકાશિત થયેલ છે. શ્રી કર્મપ્રકૃતિના પ્રથમ ટીકાકાર :- શ્રી કર્મપ્રકૃતિની સંસ્કૃત ટીકા પ્રથમ કરવાનું માન ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ મલયગિરિજી મ.સા. ને ફાળે જાય છે. આગમોની સુંદર, સરળ અને સ્પષ્ટતર ટીકાઓ કરવા માટે એક સમર્થ ટીકાકાર તરીકે પૂજ્ય શ્રી મલયગિરિ મહારાજની ખ્યાતિ યાવચંદ્ર દિવાકરૌ સુધી રહેશે. આ ટીકાનું શ્લોક પ્રમાણ ૮ હજારનું છે. ટીકાકાર મહારાજ દેવી શક્તિવાળા હતા અને વિદ્યા સિદ્ધિ માટે ગિરનાર ગમનમાં કલીકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મસના સહવર્તિ હતા, એમ શ્રી કુમારપાલ પ્રબંધના કર્તાએ કરેલા ઉલ્લેખ પરથી માલમ પડે છે. શ્રી કર્મપ્રકતિના દ્વિતીય ટીકાકાર :- ચૂર્ણિને અને પૂજ્ય શ્રી મલયગિરિ ટીકાને અનુસરીને આ ગહનશાસ્ત્ર ઉપર બીજી સંસ્કૃત ટીકા કરનાર નવ્ય ન્યાયમાં પારંગત, પરમ સંવેગી, પ્રખર ત્યાગી મહોપાધ્યાય શ્રી યશોવિજય મસા છે. એનું શ્લોક પ્રમાણ પ્રાય: ૧૩,૦૦૦ છે. તેઓશ્રીનો સમય સત્તરમી શતાબ્દીને શોભાવતો હતો. તેઓશ્રીનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર વિદ્વાન ૫૦૫૦ પંન્યાસ પ્રવર પ્રદ્યુમ્ન વિઝ ગણિવર્ય મળo તરફથી પ્રાપ્ત થયેલ છે. તથા તેઓશ્રીની અગ્નિસંસ્કાર ભૂમિ પર પ્રતિષ્ઠીત ચરણ પાદુકા સહિત પ્રતિકૃતિ વર્ધમાન તપની ઓળીના તપસ્વી મુનિરાજ શ્રી રાજચંદ્ર વિ૦ મoo તરફથી પ્રાપ્ત થયેલ છે. દિવ્ય આશીર્વાદ દાતા :- શાસનસમ્રાટુ - તપાગચ્છાધિપતિ અનેક તીર્થોદ્ધારક આચાર્ય મહારાજાધિરાજા ૫૦પૂ૦ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મસ> ના પટ્ટધર વાત્સલ્યવારીધિ પ૦પૂ. આચાર્યદેવ વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મસા ના પટ્ટધર ધર્મરાજ - પ્રાકૃત વિશારદ ૫૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજી મસા) છે, કે જેઓશ્રીએ સ્વહસ્તે મને સંવત ૨૦૨૯ના મહા વદ-૭ના રોજ અમદાવાદ કૃષ્ણનગર મુકામે સંયમ આપેલ હોવાથી અત્યંત ઉપકારી છે. આશીર્વાદ - હિતશિક્ષા દાતા :- શાસન શણગાર - વ્યાખ્યાન વાચસ્પતિ પ૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મસા તથા તેઓશ્રીના ગુરૂબંધુ ૫૦પૂ. ગુરૂદેવ શ્રીમાનું સૂરિમંત્ર સમારાધક આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સાળ છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિનો અભ્યાસ પ0પૂ. ગુરૂદેવ શ્રીમાનુની આજ્ઞાથી આપેલ શુભમુહૂર્ત પ્રમાણે સંવત ૨૦૪૩ આસો વદ-૩ના અમદાવાદ ઓપેરામાં વડીલ ગુરૂભાઈ વ્યાકરણાચાર્ય ૫૦પૂ૦ ગણિવર્ય સોમચંદ્ર વિજય મસાઝ (હાલ પંન્યાસ) પાસે પૂજ્ય મલયગિરિ મસા ની ટીકાનું વાંચન શરૂ કર્યું. જેઓએ સંસ્કૃત - ૨ બુક, લઘુસિદ્ધાન્ત કૌમુદી વ્યાકરણનો અભ્યાસ મને સારી રીતે કરાવ્યો હતો. તથા ચાર પ્રકરણ - ત્રણ ભાષ્ય - છ કર્મગ્રંથાદિનો અભ્યાસ પ0પૂ. ગુરૂદેવે સારી રીતે કરાવ્યો હતો, અને અભ્યાસ કરાવતી વખતે પૂજ્ય ગુરૂદેવ એક વખત બોલેલા કે તેને કર્મસાહિત્યમાં વિદ્વાન કરવાની મારી અંતર ઈચ્છા છે. તે પૂજ્ય ગુરૂદેવના વચન - વચનસિદ્ધિ આજે કંઈક અંશે સાર્થક પામતી હોય તેમ ભાસે છે. જેથી પૂજ્ય ગુરૂદેવનો ઘણો ઉપકાર માનું છું. તથા હિતશિક્ષા આપી સંયમમાં સ્થિર કરનાર ૫૦પૂ. આ0 વિ. ચંદ્રોદયસૂરીશ્વરજી મસા) નો પણ ઘણો ઉપકાર માનું છું. પ્રેરણાદાતા :- મારા પૂજ્ય ગુરૂભાઈ વારંવાર પ્રેરણા કરતાં કે પૂજ્ય મહોપાધ્યાય મસાની ટીકાનો ભાવાનુવાદ કરો. તેઓશ્રીએ ટાઈમના અભાવે પ્રથમ કરણની ગાથા ૬૦નું વાંચન કરાવેલ, પરંતુ તેઓશ્રીએ કાચું લખાણ સુધારવાની જવાબદારી લીધી જેથી મને પપૂ૦ દાદા ગુરૂદેવના દિવ્ય આશીર્વાદથી ભાવાનુવાદ કરવાની ફુરણા થઈ. જે મારા જેવા અલ્પ ક્ષયોપશમવાળા પામર જીવ માટે અતિકઠીન વાત હતી. અને સંવત-૨૦૪૪ ના ચાતુર્માસમાં શાસનસમ્રાટુ પ૦પૂo આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મસા ની જન્મ અને સ્વર્ગભૂમિ એવી (મધુપુરી) મહુવાની પુણ્ય પાવન ધરતી પર પૂજ્ય ગુરૂદેવના આશીર્વાદ લઈ લખાણ શરૂ કર્યું. આ ગ્રંથનું પ0પૂ૦ મલયગિરિ મસા) ની ટીકાનું ભાષાંતર પંડિતવર્ય ચંદુલાલ નાનચંદ સીનોરવાળાએ વિ.સં. ૧૯૭૬માં કરેલ છે. પરંતુ પૂજ્ય ઉપાધ્યાય મસા) ની ટીકા અતિકઠીન હોવાથી અભ્યાસકોને સરળતા રહે તે હેતુથી મારા ક્ષયોપશમ અનુસાર પૂજ્ય ઉપાધ્યાય મસા ની ટીકાનો ભાવાનુવાદ કરેલ છે. વિદ્યાગુરૂદેવ - માર્ગદર્શક - સંશોધક – સંપાદક ઉપકારી ૫.પૂ આચાર્ય ભગવંત - ૮ કરણ સુધી લખાણ થયા બાદ આ વિષયમાં વિશેષ જ્ઞાન ધરાવતા ગીતાર્થ ભગવંતને મેટર સુધારવા માટે સિદ્ધાન્ત મહોદધિ - કર્મશાસ્ત્ર રહસ્ય વેદી સ્વ ૫૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મસા ના પટ્ટધર વર્ધમાન તપોનિધિ - ન્યાય વિશારદ્ ૫૦પૂo આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મસાd ના પટ્ટધર સિદ્ધાંત દિવાકર ૫૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મસા ની ભલામણથી પપૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મસા ના પટ્ટધર નિઃસ્પૃહ શિરોમણી પ૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મસા ના શિષ્ય તપસ્વી ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મસા ના શિષ્ય વિદ્વાન પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્ય કર્મસાહિત્યના નિષ્ણાત ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મસાહેબે પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી અક્ષરશઃ સૂક્ષ્મતાપૂર્વક તપાસી આપેલ છે. પૂજ્યશ્રીને જે મેટર મોકલું તે તુરત જ સુધારીને મોકલતા, તથા અનેક પ્રશ્નોના જવાબો પણ સંતોષકારક આપતા હતા. જેથી મારા ઉત્સાહમાં વેગ આવતો હતો. સુરતમાં સંવત ૨૦૪૮નું ચાતુર્માસ ૫૦પૂo આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મસાલ્ડ તથા ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મસાઇ નું ગોપીપુરા ૐકારસૂરિ આરાધનાભવનમાં નક્કી થતાં મારા પૂજ્ય બન્ને વડીલ આચાર્ય ભગવંતની આજ્ઞાથી જેઠ સુદ-૧૩ના શુભ દિવસે ચિત્રો આદિની સમજુતી સહિત અભ્યાસ પૂજ્ય વિદ્યાગુરૂદેવ પાસે શરૂ કર્યો. અને પૂજ્ય બન્ને વડીલોની આજ્ઞાથી વયોવૃદ્ધ તપસ્વી પ્રવર્તક કુશલચંદ્ર વિજય મ.સા. સાથે ચાતુર્માસ મોહનલાલજી ઉપાશ્રયે કર્યું, જેથી સારી રીતે અભ્યાસ થઈ શકે. પૂજ્યશ્રી પાસે પોતાના સાધુ ભગવંતના પાઠો ચાલતાં હોવા છતાં પૂજ્યશ્રીએ પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી રોજ સાંજે ૫ થી ૭ અભ્યાસ કરાવતાં જુના નવા સહિત ૧૨૫ ચિત્રો સમજુતી સહિત તૈયાર કર્યા. મુનિરાજ શ્રી યશોવિજયજી મ00 કે જેઓ સારા વિદ્વાન છે અને અનેક વાયગ્રંથો ઉપર સંસ્કૃત - ગુજરાતી વિવેચન લખ્યા છે અને લખે છે. તેઓએ પણ આ ગ્રંથમાં સહાય કરી છે. તેમને પણ આ પ્રસંગે યાદ કરવા ઉચિત છે. ત્યારબાદ સંવત ૨૦૪૯માં ગ્રંથ છપાવવાનું નક્કી થતાં સંશોધક ૫૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસુરીશ્વરજી મસાને આગ્રહભરી વિનંતી કરતાં ફાઈનલ મુફ તપાસી આપવા હા પાડી. જેથી પૂજ્યશ્રીનો ઘણો ઉપકાર માનું છું. આ રીતે પૂજ્ય બન્ને આચાર્ય ભગવંતના સાથ સહકારથી જ આ ગ્રંથ મારાથી તૈયાર થયેલ છે. જો બન્ને પૂજ્યશ્રીનો સહકાર ન મળ્યો હોત તો આ ગ્રંથ મારાથી કોઈ પણ સંયોગોમાં તૈયાર થઈ શકત નહીં. જેથી બન્ને પૂજ્ય આચાર્ય ભગવંતનો હું અત્યંત ઋણી છું. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આ ગ્રંથમાં ટીપ્પણાદિ જે લખેલ છે તે કર્મપ્રકૃતિના પૂ૦ મલયગિરિ મસા) ના ટીકાનું ભાષાંતર કર્તા સ્વ. પંડિતવર્ય ચંદુલાલ નાનચંદ સીનોરવાળા, તથા પંચસંગ્રહના ભાષાંતર કર્તા સ્વ. પંડિતવર્ય હીરાલાલ દેવચંદ વઢવાણ નિવાસી અને સ્વચ્છ પંડિતવર્ય પુખરાજજી અમીચંદજી કોઠારી તરફથી બહાર પડેલ પંચસંગ્રહ ભાગ - ૧ - ૨ - ૩માંથી લીધેલ છે. તથા સારસંગ્રહ - પ્રશ્નોત્તરી પણ દરેક કરણ પછી આપેલ છે. તેમના લખાણમાં જે કંઈ ફેરફાર કર્યો છે તે પૂજ્ય બન્ને આચાર્ય ભગવંત પાસે તપાસ કરાવીને પંડિતવર્ય પુખરાજજીના પત્ર દ્વારા કરેલ છે. પંડિતજીનો મહેસાણાથી પત્ર હતો કે મારી ઈન્દ્રિયની શિથિલતાના કારણે કોઈ ક્ષતિ રહી હોય તો તે પૂજ્ય બન્ને આચાર્ય ભગવંતને બતાવીને ફેરફાર કરશો. તથા મારી પણ ઘણી ભાવના હતી કે પૂ૦ મહોપાધ્યાય યશોવિજયજી મસાઇ ની ટીકાનું ભાષાંતર કરું, પરંતુ હું તો સંયોગોવશાતુ કરી શક્યો નથી પરંતુ તમો આ કાર્ય કરી રહ્યા છો તેમાં મને અત્યંત આનંદ છે. તથા આ ગ્રંથમાં અમુક ટીપ્પણ અને પરિશિષ્ટ-૨માં અનુકૃષ્ટિના ૧૦ ચિત્રો કર્મપ્રકૃતિ પદાર્થ-૧માંથી લીધેલ છે. જે ૫૦૫૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયશેખરસૂરીશ્વરજી મસા ના શિષ્ય ગણિવર્ય અભયશેખર વિજય મસા કર્મપ્રકૃતિ પદાર્થ ભાગ - ૧ - ૨ - ૩ બહાર પાડેલ છે. ચિત્રો - યંત્રોના ફાઈનલ પ્રફ પણ ૫૦૫૦ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ0 સાહેબે સૂક્ષ્મતાપૂર્વક સુધારી આપેલ છે. સંવત - ૨૦૫૧ના અમદાવાદ ગીરધરનગર ચાતુર્માસ નક્કી થતાં મારા પૂ. બન્ને વડીલોની આજ્ઞાથી ૫૦પૂ. પંન્યાસપ્રવર હકારચંદ્ર વિજય ગણિવર્ય મસા સાથે ફતાસાપોળ - ભઠ્ઠીબારીમાં ૫૦પૂ. પંન્યાસપ્રવર પંડિત વીરવિજયજી મસા ના ઉપાશ્રયે ચાતુર્માસ નક્કી કર્યું. દર મહીને ૭ થી ૮ વખત ગીરધરનગર પૂજ્યશ્રી પાસે જતાં, પૂજ્યશ્રી ગચ્છાધિપતિ હોવા છતાં અને અનેક શાસનની જવાબદારી હોવા છતાં ૩ થી ૪ કલાકનો અમૂલ્ય સમયનો ભોગ આપી મારા અનેક પ્રશ્નોના જવાબ આપી મને વિશેષ ઉત્સાહિત કર્યો છે. કરણ - ૧ - ૨ની નોટમાંથી ફેર કોપી સાધ્વી સૂર્યપ્રભાશ્રીજીના શિષ્યા સાધ્વી સૌમ્યપ્રભાશ્રીજી આદિએ તથા સાધ્વી વિનીતયશાશ્રીજીના શિષ્યા સાધ્વી ભવ્યયશાશ્રીજી, સાધ્વી રાજીમતિશ્રીજીના શિષ્યા સાધ્વી ભવ્યરત્નાશ્રીજીએ કરી આપેલ છે. કર્મપ્રકૃતિના પ્રથમ ભાગ અંગે પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સાહેબે સુરત નાનપુરા સંવત ૨૦૪૮ના ચાતુર્માસમાં સૂક્ષ્મ નિગોદ આયુષ્ય નિવારણ તપ કરાવેલ તે તપની સ્મૃતિ નિમિત્તે પૂજ્યશ્રીના ઉપદેશથી નાનપુરા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તરફથી જ્ઞાનખાતાની રકમ પ્રાપ્ત થયેલ છે. આ ગ્રંથ સુરત પ્રોગ્રેસીવ પ્રિન્ટીંગ પ્રેસવાળા અસગરભાઈએ સારી રીતે તૈયાર કરેલ છે. અને ટાઈપસેટીંગ ભાવનાબેન અને હેમાલીબેને પણ ઘણું સારી રીતે ઝડપથી કરી આપેલ છે. તથા બંધનકરણના ૧ થી ૧૩ ચિત્રો મદ્રાસ હંસા કોમ્યુટર ગ્રાફીક્સવાળા ચીનુભાઈ શાહે તૈયાર કર્યા છે. | મારા માટે તો મારા પરમ ઉપકારી પ૦પૂ૦ ગુરૂદેવ શ્રીમાનું વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસા... ના સ્વનામધન્ય સુશ્રાવક શાંતિચંદ બાલુભાઈ ઝવેરીએ (સુરતવાળા) પાલીતાણા પન્નારૂપા ધર્મશાળામાં કરાવેલ વિ.સં. ૨૦૫૧ના અભૂતપૂર્વ સાધના - શાસન પ્રભાવના પૂર્વક ચાતુર્માસ પ્રસંગે ૧૭મી વાર શ્રી સૂરિમંત્રની પાંચમા પીઠની આરાધનાના સ્મૃતિરૂપમાં ભાવાનુવાદને ગણું છું. આ ગ્રંથ મારા ક્ષયોપશમ અનુસાર ભાવાનુવાદ કરેલ છે. અને પૂજ્ય બન્ને આચાર્ય ભગવંતે મૂલમેટર અને ફાઈનલ પ્રફ સુધારી આપેલ છે, છતાં કોઈ જગ્યાએ ક્ષતિ રહી હોય અથવા પ્રસાદિના દોષથી ભૂલ થઈ હોય તો વાચક વર્ગે સુધારી લેવી અને મને જણાવવા વિનંતી છે. જિનવચન વિરુદ્ધ કંઈ મિથ્યા લખાયેલ હોય તો ત્રિવિધ કરી મિચ્છામિ દુક્કડ (ક્ષમાપના) લી સંપાદક - ભાવાનુવાદકર્તા પ૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસા ના ચરણરેણું મુનિ કેલાસચંદ્ર વિજય સંવત-૨૦૫૧, શ્રાવણ વદ-૧૨ (બી) અઢાઈધર શ્રી વીરવિજયજી જૈન ઉપાશ્રય, ભટ્ટીની બારી, ફતાસાપોળ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ GS શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: કર્મપ્રકૃતિના અભ્યાસથી સંભવિત લાભ - મુનિશ્રી અભયશેખર વિજય ગણી साम्यं विभर्ति यः कर्मविपाकं हृदि चिन्तयन् । स एव स्याच्चिदानन्दमकरंदमधुव्रतः ॥ ज्ञानसार । કર્મવિપાકને ચિત્તવતો હૃદયમાં સમતા ધારણ કરે છે તે જ ચિદાનંદરૂપી મકરંદને માણનારો ભ્રમર બને છે. એક સામાન્ય સમજણ ધરાવતો કેદી પણ અણગમતી - કષ્ટપ્રદ સજા ભોગવવા છતાં એ સજા ફટકાવનાર જ્જ કે જેલર પર જે રોષે ભરાતો નથી એમાં એક મહત્વનું કારણ એ હોય છે કે એને “ફલાણા ગુનાની તને આ સજા કરવામાં આવી છે” એવી જાણકારી આપવામાં આવી હોય છે. મેં ગુનો કર્યો છે ને આ એની સજા ભોગવી રહ્યો છું’ આ વિચાર જ ક્રોધ - દ્વેષ - દુર્ભાવ વગેરેને ઓછે વત્તે અંશે પણ મોળો પાડી સમભાવ તરફ જીવને દોરી જનારો છે. જીવનમાં, કોઈક કંઈક ચીજ-વસ્તુ તોડી ફોડીને નુકશાન પહોંચાડે છે..... - કોઈક નિંદા - અપમાન કરે છે.. કોઈક આપણને મળનારો જશ ઝૂંટવી જાય છે..... - કોઈક જૂઠા આળ-આરોપ મૂકે છે..... - કોઈક આક્રોશ કરતો આવે છે, માર માર છે.... - કોઈક યાવતું પ્રાણ હરી લે છે.... આ બધી બાબતો અણગમતી છે. - કષ્ટપ્રદ છે - સજારૂપ છે. એ વખતે જો “મેં પૂર્વે આવો ગુનો કર્યો હશે એની પ્રકૃતિ તરફથી મને થયેલી આ સજા છે' આટલો વિચાર ફરવા લાગે તો વેર - ઝેરની અગનજાળ શાંત પડવા લાગે ને સમતાના શીતળ કુંડમાં ડુબકી લગાવવાનો અનેરો આનંદ અનુભવાવા લાગે એ સ્પષ્ટ છે. જૈન ધર્મે આપેલું કર્મ અંગેનું વિપુલ સાહિત્ય કઈ સજા કેવા કર્મનું પરિણામ છે ને એવું કર્મ કયા ગુનાનું ફળ છે એ અંગે વિશદ પ્રકાશ ફેંકે છે. જે સાધકને સમભાવમાં આગળ વધારી ચિદાનંદરૂપી મકરંદનો અપૂર્વ આસ્વાદ માણવાની અવસ્થા સુધી લઈ જાય છે. કર્મપ્રકૃતિ (કમ્મપયડી) એ કર્મસાહિત્યના અદ્દભૂત ખજાનાનું એક જાજ્વલ્યમાન રત્ન છે. એટલે એ પણ છેવટે જીવને સચ્ચિદાનંદમય અવસ્થા પમાડવાનો અપાર ઉપકાર તો કરે જ.... પણ એ અંતિમ ફળ પામવા માટે કેટલીય પૂર્વભૂમિકાઓનું ઘડતર કરવામાં સિંહફાળો નોંધાવે છે.... ઢીલી પડી ગયેલી કંપનીના ભારે ફટકો પાડનારા શેરને, બીજી સારી કંપનીના વિપુલ લાભપ્રદ શેરમાં કન્વર્ટ કરવાની કલા હસ્તગત થાય તો શેરહોલ્ડર કેટલો આનંદ વિભોર બની જાય છે ? ભારે વેદના આપનારાં અશુભ કર્મોને અપાર અનુકૂળતા સર્જનારાં શુભ કર્મોમાં શી રીતે પલટાવી રોકાય ? વગેરે અનેક વાતો આ ગ્રન્થ શીખવે છે... આ વિષય પણ, અનેક લાભો આ ગ્રન્થના અભ્યાસથી સંભવિત બને છે. જેવા કે * જૈન શાસ્ત્રો ખરેખર સર્વજ્ઞ પ્રણિત છે. એવો રણકાર દિલમાંથી ઉઠે.... આનું કારણ એ છે કે, કર્મ - ભાગ્ય - અવિદ્યા - વાસના - અદષ્ટ - પ્રકૃતિ - ધર્માધર્મ... વગેરે નામે કર્મની કલ્પના તો લગભગ દરેક ભારતીય દર્શને આપી છે. પણ એ માત્ર સાવ સામાન્ય કે આવું એક તત્ત્વ છે... પણ કર્મનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? એના ભેદ-પ્રભેદ વગેરે કેટલા છે ? કેવી કેવી વૃત્તિ - પ્રવૃત્તિથી કેવા કેવા કર્મોનું સર્જન થાય છે ? ત્યારબાદ પણ એમાં શું શું ફેરફાર થાય છે ? એ કર્મોની જીવને શું શું - કેવી કેવી અસર થાય છે? એ કર્મોનો નિકાલ શી રીતે થઈ શકે ? વગેરે બાબતોનું વિશદ છણાવટવાળું - અત્યન્ત સ્પષ્ટ અસન્દિગ્ધ નિરૂપણ માત્ર જૈન શાસ્ત્રોએ આપ્યું છે. * એટલે આ ગ્રન્થના અધ્યયન - પુનરાવર્તન – મનન - પરિશીલનથી શ્રી જિનવચનોનો પરિચય કેળવાય છે - એના પ્રત્યે આદર - બહુમાન વધતા જાય છે. * જેટલો કાળ એના સ્વાધ્યાયાદિમાં વીતે એટલો કાળ તો સીધી જ રીતે સંકલ્પો વિકલ્પોના તોફાનોથી બચવા મળે... ને આ જ્ઞાનને જીવનમાં ઉતારવાનું થઈ જાય તો તો હંમેશ માટે એમાંથી છૂટકારો... For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ * અંતર્મુખતા અને માનસિક સ્થિરતા - એકાગ્રતા કેળવવા મળે... * આ બધા અતીન્દ્રિય પદાર્થો છે. અતીન્દ્રિય પદાર્થોનું પુનરાવર્તન - પરિશીલન - અનુપ્રેક્ષા વિપુલ નિર્જરા સાધક હોય છે... * જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધતા - વધતા ક્ષાયિકજ્ઞાન સુધી પહોંચાડે... * “જ્ઞાનમા વચ્છ તદુવ રોપવા નોમેર શિવાજો બંનઃ '' આની પ્રતીતિ કરાવે... લખવા બેસીએ તો પાર ન આવે એટલા અપરંપાર લાભ કરાવતા આ ગ્રન્થ પાછળ ભારે ધગશ - ખંત - ઉત્સાહ - વૈર્ય સાથે વર્ષોની જહેમત ઉઠાવીને તેમજ સિદ્ધાન્તદિવાકર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મસા ની જેની કોઈ કલ્પના ન કરી શકાય એવી જ્ઞાનદાન સાથેની બધી સહાયક ઉદારતાને પામીને તથા કર્મવિ પૂજ્ય આચાર્યદેવ ભગવંત શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મસા) ની પણ સુંદર સહકારવૃત્તિ પામીને... પૂજ્યપાદ તપસ્વી મુનિરાજ શ્રી કેલાસચંદ્ર વિજય મસાઝ આ ભવ્ય ગ્રન્થ શ્રી સંઘ સમક્ષ પ્રકાશિત કરી રહ્યા છે ને એ રીતે વિશાળ કર્મસાહિત્યમાં પોતાનો ફાળો પણ નોંધાવી રહ્યા છે એ ખરેખર અનુમોદનીય છે, અભિનંદનીય છે ને અનુકરણીય છે... આ પ્રકાશનમાં, આ જ કર્મપ્રકૃતિ ગ્રન્થ પરના મારા કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ - ૧ - ૨- ૩ના ત્રણ પુસ્તકોમાંની ટીપ્પણો - યંત્રો વગેરેને સ્થાન આપીને, તથા આ લેખ લખવાની તક આપીને.... જૈન સાહિત્યમાં કંઈક ફાળો નોંધાવવાનો મને પણ જે લાભ આપ્યો છે તે બદલ એમનો આભારી છું. જીવો કર્મ અંગેનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કરીને સ્વ-પર હિત સાધવામાં આ પ્રકાશનનો સહારો લઈ એમના ઉદ્યમને સફળ કરે એવી શુભકામના... શ્રી પ્રેમ-ભુવનભાનુ - ધર્મજિત - જયશેખરસૂરીશ્વર શિષ્યાણુ, મુનિ અભય શેખર વિજય ગણી - શ્રી કર્મપ્રકૃતિ ગ્રંથનું રહસ્ય :- સ્વ. પંડિતવર્ય પુખરાજજી અમીચંદજી કોઠારી : આ ગ્રંથમાં ૮ કરણોનું સ્વરૂપ અને ઉદય સત્તા પ્રકરણનો વિષય આવે છે. કેટલીક વખત આ ગ્રન્થ કેવળ જાણી લેવાની દૃષ્ટિએ જ ભણાય છે. ત્યાં સમજવું જોઈએ કે - કેવળ જાણી જવા માટે જ આ ગ્રંથ નથી, પરંતુ ખૂબ જ ચિંતન - મનન - સાથે આઠ કરણરૂપ આ કર્મપ્રકૃતિ ગ્રન્થનું તલસ્પર્શી જ્ઞાન સૂક્ષ્મ બુદ્ધિથી જો પ્રાપ્ત કરવામાં આવે તો કેટલુંય નવું નવું જાણવા મળી શકે છે. સાથે સાથે બંધાયેલ કર્મો ઉપર અધ્યવસાયો દ્વારા કેવા પ્રકારનું પરિણમન થાય છે, આત્મા કર્મપાશમાંથી કેવી રીતે મુક્ત બની મોક્ષગામી બને છે - તેનો સચોટ ખ્યાલ આવે છે. પ્રત્યેક સમયે દરેક કર્મો એક સરખી રીતે બંધાતા નથી પરંતુ અનેક રીતે બંધાય છે. વળી જે કર્મ જે રીતે બંધાયું હોય તે કર્મ તેજ રીતે ઉદયમાં આવે છે અને ફળ આપે છે એમ નથી. કેટલીક વાર કેટલાંક કર્મો જે રીતે બંધાયા હોય તેજ રીતે નિયત કાળે ઉદયમાં આવે છે અને ફળ પણ આપે છે, પરંતુ કેટલીક વાર કેટલાંક કર્મો બંધ સમયે જે રીતે બંધાયા હોય તેનાથી અન્ય રીતે ફળ આપે છે અગર નક્કી થયેલ સમય કરતાં વહેલાં - મોડા અગર વધારે કાળ સુધી ફળ આપે છે, વળી કેટલાંક કર્મો તો ફળ આપ્યા વિના ક્ષય થઈ જાય છે એવું પણ બને છે. એ રીતે કર્મોમાં બંધ સમયે અને બંધાયા પછી અધ્યવસાયો દ્વારા કેવી અસર થાય છે તે બાબત આઠ કિરણોનું સ્વરૂપ સમજવાથી સારી રીતે જાણી શકાય છે. કર્મોને બંધ સામાન્યતયા ચાર પ્રકારે થાય છે તેમાં ૧૧માથી ૧૩મા સુધીના ત્રણ ગુણસ્થાનકોમાં અસાંપરાયિક અર્થાતુ યોગમાત્રથી કેવળ સતાવેદનીયનો બંધ થાય છે - તે સ્પષ્ટ બંધ કહેવાય છે. જેમ સુકા કપડા અગર દિવાલ ઉપર પવન દ્વારા ચટેલ રજ કણો તુરત જ છૂટાં પડી જાય છે, તેમ માત્ર યોગ દ્વારા બંધાયેલ સાતા વેદનીય કર્મ પણ બીજા For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સમયે ભોગવાઈને છૂટું પડી જાય છે. આ બંધ અસાંપરાયિક = અકષાયી હોવાથી બહુલતાએ તેની વિવક્ષા કરવામાં આવતી નથી એટલે મોટા ભાગે સાંપરાયિક = સકષાયી બંધને જ બંધ તરીકે ગણવામાં આવે છે. જેમ દરેક રાજ્યમાં નીચેની તથા ડીસ્ટ્રીક્ટ અને હાઈકોર્ટ એમ ત્રણ પ્રકારની અદાલતો હોય છે અને તદુપરાંત ભારત અગર પાકિસ્તાન જેવા સંપૂર્ણ એક-એક દેશમાં ચોથી એક સુપ્રીમ અદાલત હોય છે. વળી આ ચારેય કોર્ટોમાં જેમ દરેક પ્રકારના કેસો ચાલતા નથી પણ અમુક ચોક્કસ પ્રકારના ગુન્હાઓના અને રકમોના કેસો અમુક અમુક કોર્ટમાં ચાલે છે. તથા કેટલીક વખત નીચેની કે ડીસ્ટ્રીક્ટ કોર્ટે આપેલ ચુકાદો આખરી હોતી નથી કારણકે તે ચુકાદાથી જો વાદી કે પ્રતિવાદીને સંતોષ ન થયો હોય તો આગળ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે અને હાઈકોર્ટે આપેલા નિર્ણયથી પણ જો સંતોષ ન થાય તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે અને તે કોર્ટ દ્વારા કરવામાં આવેલો નિર્ણય સર્વને બંધનકર્તા ગણાતો હોવાથી તે પ્રમાણે અવશ્ય વર્તવું પડે છે. તેમ અમુક અમુક પ્રકારના અધ્યવસાયો દ્વારા આત્મા કર્મબંધ ત્રણ પ્રકારે કરે છે. બંધનકરણ :- જેવી રીતે નીચેની અથવા ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ન્યાયાધીશ અમુક ચુકાદો આપે છે અને વાદી કે પ્રતિવાદી ઉપરની કોઈપણ કોર્ટમાં ન જાય તો તે ચુકાદ બંધનકર્તા થાય છે. અને ઉપરની કોર્ટમાં જાય તો તે ચુકાદામાં ફેરફાર પણ થાય છે. તેવી રીતે સામાન્ય બંધનકરણના અધ્યવસાયોથી બંધાયેલ કર્મ ઉપર અમુક કાળ પછી સંક્રમણ આદિ સાત કરણમાંના કોઈપણ કરણની અસર ન થાય તો તેમાં કોઈપણ જાતનો ફેરફાર થતો નથી. અર્થાતું બંધ સમયે જેટલાં કાળે, જે રીતે, જેટલું ફળ આપવા વિગેરેનો સ્વભાવ નિયત થયો હોય તે જ રીતે ઉદયમાં આવે છે અને જો કોઈ કરણની અસર થઈ જાય તો તેમાં ફેરફાર થઈ જાય છે અથવા તે તે પ્રકૃતિઓ અન્યથા રૂપે ફળ આપનારી પણ બની જાય છે. નિદ્ધત્તિકરણ :- હાઈકોર્ટમાં અપાયેલ ચુકાદામાં જો સુપ્રીમ કોર્ટમાં જાય તો તે દ્વારા ફેરફાર પણ થઈ જાય છે તેમ નિદ્ધત પ્રકારના અધ્યવસાયો દ્વારા જે કર્મ જે સ્વરૂપે બંધાયેલ હોય તે જ રીતે ભોગવવું પડે, માત્ર આવા અધ્યવસાયથી બંધાયેલ કર્મના સ્થિતિ અને રસમાં વધારો કે ઘટાડો થઈ શકે છે આવા બંધને નિદ્ધત બંધ કહેવાય છે. | નિકાચનકરણ :- સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં જાહેર થયેલા દંડ કે સજા વિગેરેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો જ નથી, અર્થાત્ તે દંડ કે સજા ભોગવ્યા વિના ચાલે જ નહીં, તેજ પ્રમાણે જેના વડે અત્યંત ગાઢ નિકાચિત થાય તેવા પ્રકારના તીવ્રતમ અધ્યવસાયોથી જે સમયે જેવા સ્વરૂપવાનું કર્મ બંધાયું હોય તે કર્મ તેવા સ્વરૂપે અવશ્ય ભોગવવું જ પડે છે, અર્થાતુ - તે કર્મમાં કોઈપણ કરણ લાગી શકતું નથી અને તેથી કંઈ પણ ફેરફાર થતો નથી. આવા બંધને નિકાચિત બંધ કહેવાય છે. બંધનકરણની જેમ નિદ્ધત્તિ અને નિકાચના આ બન્નેય કરણો આત્મા જે સમયે કર્મ બાંધે છે તે સમયે પણ પ્રવર્તે છે. અને નીચેની અદાલતમાં ચાલેલ કેસનો ચુકાદો ઉપરની કોર્ટમાં ન જવાથી બંધનકર્તા થાય છે અને ઉપરની કોર્ટમાં જવાથી તેમાં ફેરફાર પણ થઈ જાય છે. - એમ નીચેની કોર્ટે આપેલ જ્જમેન્ટનો ફલિતાર્થ છે. તેમ સામાન્ય બંધનકરણના અધ્યવસાયોથી બંધાયેલ કર્મ ઉપર અન્ય અધ્યવસાયરૂપ બીજા કરણોની અસર ન થાય તો જે સ્વરૂપે બંદાયેલ હોય તે સ્વરૂપે ફળ આપે છે અને અન્ય કિરણોની અસર થાય તો તેના સ્વરૂપમાં ફેરફાર પણ થઈ જાય છે, એમ બંધનકરણથી બંધાયેલ કર્મનો ફલિતાર્થ છે. જેમ સુપ્રીમ કોર્ટમાં ન જનાર વ્યક્તિને હાઈકોર્ટે આપેલ ચુકાદો અવશ્ય બંધનકર્તા છે અને તેના ફેરફાર માટે સુપ્રીમ કોર્ટમાં જવું એ જ કેવળ ઉપાય છે કેમકે તેથી તેમાં ફેરફાર પણ થઈ જાય છે. તેમ પ્રથમથી જ નિદ્ધત્ત અધ્યવસાયો દ્વારા બંધાયેલ કર્મમાં સ્થિતિ - રસ વધારનાર ઉદુવર્ણના અને ઘટાડનાર અપવર્નના એ બે કરણો પ્રવર્તી શકે છે. અન્ય કોઈ કરણ લાગી શકતું નથી – એમ નિયત થયેલ હોય છે. હવે તે પૂર્વબદ્ધ કર્મ જો નિકાચના અધ્યવસાયરૂપ સુપ્રીમ કોર્ટના તાબામાં ન આવે તો તે જ રીતે ભોગવાઈને ક્ષય થઈ જાય છે. પરંતુ નિકાચના અધ્યવસાય રૂપ સુપ્રીમ કોર્ટના તાબામાં આવી જાય તો તેમાં ઉદ્વર્તના અને અપવર્નના આ બે કરણો પણ લાગી શકતાં નથી. બંધારણીય કાયદા વિ.... ની બાબતમાં પ્રથમથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલેલ કેસનો અગર નીચેની અદાલતમાં ચાલેલ કેસનો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે ચુકાદો આપે છે તેમાં ફરમાવેલ દંડ કે સજા વિગેરેમાં ક્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી અને અવશ્ય બંધનકર્તા હોય છે, તેજ પ્રમાણે નિકાચના અધ્યવસાય દ્વારા બંધન સમયે જેટલી સ્થિતિવાળું જેટલા રસવાળું અને જે ફળ આપવા વિગેરેના સ્વરૂપવાળું જે કર્મ બંધાયું હોય તે બંધ પછી અને પહેલા બંધન કે નિદ્ધત્તિ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ શાળાના અખખાઇપ ખારાષ્ટ્ર કાયદા છે. તથા જ ક્યારય પણ નિવ્રુત્ત અને નિકાચિત થયેલ જે કોઈ કર્મો સત્તામાં હોય છે તે પોતાના અપૂર્વકરણ સુધી અથવા અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનક સુધી નિદ્ધત્ત અને નિકાચિત રૂપે સત્તામાં હોય છે, પરંતુ પોતાના અનિવૃત્તિ કરણથી અથવા તો અનિવૃત્તિકરણ નામના નવમા ગુણસ્થાનકના પ્રથમ સમયથી કોઈપણ કર્મનો કોઈપણ ભાગ નિદ્ધત્ત તે નિકાચિત રૂપે હોતો જ નથી. તાત્પર્ય એ કે - આયુષ્ય વિના સત્તાગત સર્વ કર્મો ભોગવ્યા વિના પણ ક્ષય પામે તેવાં થઈ જાય છે. સંક્રમણકરણ :- નીચેની કે ટીસ્ટ્રીક્ટ કોર્ટમાં ન્યાયાધીશે એક જ પ્રકારના કેસમાં સંડોવાયેલ ચાર વ્યક્તિઓમાંથી અમુકને નિર્દોષ ઠરાવ્યા હોય અને અમુકને દોષિત ઠરાવી સજાપાત્ર ગણાવ્યા હોય પરંતુ તેમાંથી કોઈપણ વ્યક્તિ ઉપરની અદાલતમાં અપીલ ન કરે તો તે ફેંસલો તે જ પ્રમાણે રહે છે. પરંતુ ઉપરની અદાલતમાં જો અપીલ કરે તો પ્રથમના ફેંસલામાં ઠરાવેલ નિર્દોષ વ્યક્તિ દોષિત અને દોષિત વ્યક્તિ નિર્દોષ જાહેર થાય છે તેમ બંધનકરણના અધ્યવસાયથી બંધાયેલ કર્મમાં સંક્રમણક૨ણ ન લાગે તો જે કર્મ સુખાદિક કે દુઃખાદિક જે ફળ આપવાના સ્વરૂપે બંધાયેલ હોય તે કર્મ તે સ્વરૂપે ફળ આપે છે અને જો બંધાયેલ તે કર્મમાં સંક્રમણકરણ લાગી જાય તો સુખાદિક કે દુઃખાદિકરૂપે ફળ આપવાના સ્વરૂપે પ્રથમ બંધાયેલ હોવા છતાં વિપરીત થઈ જાય છે, અર્થાત્ દુઃખાદિક કે સુખાદિક સ્વરૂપે ફળ આપવાના સ્વભાવવાળાં થઈ જાય છે. ઉર્જાનાકરણ :- નીચેની અદાલતે ગુન્હેગારને એકાદ વર્ષની સામાન્ય કેદની અથવા એકાદ હજાર રૂપિયાના દંડની સજા કરી હોય અને જો તે ગુન્હેગાર ઉપરની અદાલતમાં કેસ લડે તો ક્યારેક એકાદ વર્ષના બદલે બે ચાર વર્ષની અને સામાન્ય કેદના બદલે સખત મજુરી સાથેની કેદની અગર હજારના બદલે બે હજારના દંડની સજા થઈ જાય છે, તેમ બંધ સમયે અમુક સ્થિતિ કે અમુક રસવાળું કર્મ બંધાયું હોય અને પછી તેમાં ઉત્તનાકરણરૂપ અધ્યવસાયોની અસર થાય તો ઉર્જાના થઈ જાય, તેથી પ્રથમ બંધાયેલ કર્મની સ્થિતિ અને રસમાં વધારો થઈ જાય છે. અપવર્દનાકરણ – નીચેની અદાલતમાં ગુન્હેગારને બે વર્ષ વિગેરે મુદતની અને સખત મજુરી સાથેની કેદની અગર બે હજારના દંડની સજા થઈ હોય અને પછી તે ઉપરની અદાલતમાં અપીલ કરીને કેસ લડે તો કેટલીક વાર બે વર્ષ વિગેરેના બદલે ઘટીને એકાદ વર્ષની અને સખત મજુરીની કેદના બદલે સામાન્ય કેદની તથા બે હજારની ૨કમના બદલે એકાદ હજા૨ની ૨કમના દંડની સજા થાય છે, તેમ બંધ સમયે જેટલી સ્થિતિ અને જેટલાં રસવાળું જે કર્મ બંધાયું હોય તેમાં અપવર્તનાકરણરૂપ અધ્યવસાયોની અસર થાય તો તેની અપવર્નના થઈ જાય - એટલે કે બંધ સમયે બંધાયેલ પુનર્જનતા અને રતનાં ઘટાડો થઈ જાય છે. ઉસનાકરણ :- નાચના અદાલતે ગુન્ડગોરને એકાદ વર્ષની સામાન્ય..હની અથવા ખેડા ઇ રૂપિયાના હુંડી: પ્રજા, લીયેય સારા રામ કે સભાએ 2 દો તે પગાર ખન આદિના કાર્ધક બાજ઼ા ચત્તું અને ત્યા બેના પગ જ ઓટો તા પ્રવનના ગુન્હાના બદલામાં થયેલ જલ ન માની, સમ ભોગવાઈ જાય છે તેવી રીતે પ્રથમ બંધાયેલ કર્મના ઉદયકાળમાં પ્રાપ્ત થયેલ દલિકોની સાથે અમુક પ્રકારના ઉદીરણાકરણરૂપ અધ્યવસાયો દ્વારા ઉદ્યકાળે પ્રાપ્ત નહિ થયેલા સંઘલકો પાઉવ્યમાં આવી પેસાર્યને દઈ. જ્યાં રહે અપસનાકરણઃ ચિના અદાલતમાં ગુન્હેગારને બં વર્ષ વિગેરે મુદતની અને સખત મજુરી સાથેની પેદની સરખાના જમીનમાં ગઇ જુન સુધી ને કુદેગાર ઠેલ આ પિતા બન્દ્રાના રેક મુક્ત રહ્ય પર્ણ'બિગેડુત યૂ' જે છે યુવત્ઝબર્ટ ૨ જુછાયીય છેતેાવન બંધાયેલ સત્તાગત મોહનીયામા બદલે એકાદ હજા૨ની. ક્રમના દંડની સજા શાય છે. પથ્થરોની હોય તેમાં ત" "વોની અસર એ તેની કનના ાિંત અને રસમાં ધટાડો થઈ જાય છે. .. બં સ્થાન સાર્ધ પધ હાલ નર નીપાત ઉદીરણાકરણ :- ખૂન આદિનો મોટો ગુન્હો કરનાર વ્યક્તિ ઉપર અદાલતમાં કેસ ચાલુ હોય અગર કેસના ચુકાદામાં જેલ વિગેરેની અમુક સજા થઈ હોય અને તે જ દરમ્યાન તે જ ગુન્હેગાર ખૂન આદિનો કોઈક બીજો ગુન્હો કરે અને તે ગુન્હાના બદલામાં થયેલ જેલ આદિની સજા પ્રથમના ગુન્હાના બદલામાં થયેલ જેલ આદિની સજાની સાથે ભોગવાઈ જાય છે તેવી રીતે પ્રથમ બંધાયેલ કર્મના ઉદયકાળમાં પ્રાપ્ત થયેલ દલિકોની સાથે અમુક પ્રકારના ઉદીરણાકરણરૂપ અધ્યવસાયો દ્વારા ઉદયકાળે પ્રાપ્ત નહિ થયેલા કર્મદલિકો પણ ઉદયમાં આવી ભોગવાઈને દૂર થઈ જાય છે. ઉપશમનાકરણ :- કોઈપણ અદાલતમાં ગુન્હેગારને અમુક મુદત પ્રમાણ જેલ વિગેરેની સજા થયેલ હોવા છતાં ખાસ કોઈ કારણસર જામીન આપી અમુક મુદત સુધી તે ગુન્હેગાર જેલ આદિ વિના બિનગુન્હેગારની માફક મુક્ત રહી શકે છે અને મુદત પૂર્ણ થતાં જ પુનઃ જેલ આદિના બંધનમાં આવી જાય છે, તેમ પ્રથમ બંધાયેલ સત્તાગત મોહનીયકર્મનો ઉદય ચાલુ હોવા છતાં જેનાથી મોહનીયકર્મ સર્વથા દબાઈ જાય તેવા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયરૂપ સર્વોપશમના For Personal & Private Use Only www.jaitlibrary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કરણથી અંતર્મુહૂર્ત કાળ સુધી આત્મા મોહનીયકર્મની ઉદયમાંથી મુક્ત બની વીતરાગ સમાન થઈ જાય છે અને તે અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ થતાં જ મોહનીયકર્મનો ઉદય પુનઃ શરૂ થઈ જાય છે. એમ બંધ સમયે બંધન, નિદ્ધત્તિ અને નિકાચના એમ ત્રણમાંથી કોઈપણ એક કરણ દ્વારા કર્મ બંધ થાય છે અને બંધનકરણથી બંધાયેલ કર્મમાં અધ્યવસાયાનુસાર સાતેય કરણો લાગી અનેક પ્રકારના ફેરફાર થાય છે અને નિદ્ધત્તિ કરણથી બંધાયેલ કર્મમાં ઉદ્વર્તન અને અપવર્નના એ બે કરણો લાગી તેમાં ફેરફાર થાય છે પરંતુ નિકાચનાકરણ દ્વારા બંધાયેલ કર્મમાં આઠમાંનું કોઇ પણ કરણ લાગતું નથી. માટે તે કર્મમાં કંઈ જ ફેરફાર થતો નથી, તેથી જે સ્વરૂપે બંધાયેલ હોય તે જ સ્વરૂપે અવશ્ય ભોગવવું પડે છે. તેમ હોવા છતાં શ્રેણિગત શુકલધ્યાન કે ધર્મધ્યાન સ્વરૂપ વિશિષ્ટ અધ્યવસાયો દ્વારા તે નિકાચિત કર્મો રસોદયથી ભોગવ્યા વિના પણ ક્ષય થઈ જાય છે. માટે સાધક આત્માઓએ શુભ ધ્યાનરૂપ અત્યંત૨ તપની પ્રેકટીશ કરવી અને તેમાં આગળ વધવાની ખૂબ જ જરૂર છે તેથી ગાઢ નિકાચિત કર્મોનો પણ ભોગવ્યા વિના ક્ષય કરી તે જ ભવમાં મોક્ષગામી બની શકાય છે. ઉપર લખેલ આઠ કરણાદિનું સ્વરૂપ પંચસંગ્રહ - ભાગ - રમાં પંડિતવર્ય પુખરાજજી અમીચંદજી કોઠારીએ લખેલ નિવેદનમાંથી લખ્યું છે. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ -: પ્રકાશકીય નિવેદન : વિ સં૦ - ૨૦૪૮માં અમને રાંદેર રોડ જૈન શ્વે૰ મૂ॰ પૂ શ્રી સંધના ભાગ્યોદયે ૫૦ પૂ૦ શાસનસમ્રાટ્ આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિ - વિજ્ઞાન - કસ્તૂરસૂરીશ્વરજી મસા૰ ના પટ્ટધર પંચ પ્રસ્થાનમય સૂરિમંત્ર આરાધક ૫૦પૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ૰સા, ૫૦પૂર્વ પંન્યાસ પુષ્પચંદ્ર વિ∞ ગણિ૰ મસા, ૫૦પૂ પંન્યાસ સોમચંદ્ર વિજય ગણિવર્ય મસા આદિ ઠાણા ચોમાસું બિરાજમાન હતા. પૂજ્યશ્રીના વિદ્વાન પંન્યાસપ્રવર સોમચંદ્ર વિ ગણી મસા જેસલમેર - પાટણ - ખંભાતના જ્ઞાનભંડારોની દુષ્પ્રાપ્ય હસ્તલિખિત પ્રતોની પ્રીન્ટો તથા ઝેરોક્ષનું કાર્ય ચાલતું હોય તેઓશ્રી તો સતત પ્રવૃત્તિ જિનશાસનના આ મહાગ્રન્થોની સાચવણી માટે દતચિત્ત કાર્ય કરતા નજરે જોતા ત્યા૨ે સહેજે લાગતું કે મુનિશ્રી જિનશાસન માટે શું કરી રહ્યા છે ? પુછ્યું ત્યારે કહ્યું છેલ્લા વર્ષોથી દુઃપ્રાપ્ય બનતા આપણા ગ્રન્થોનું જતન કરવાનું કામ શરૂ કર્યું છે. આ અંગે અમો શ્રી સંઘને લાભ મળે તેમ કરવા વિનંતી કરી તે વિનંતી પૂ॰ આચાર્ય મસા૰ પાસે ગઈ તો તેઓશ્રીએ જણાવ્યું કે આ કાર્યની વ્યવસ્થા તો અમદાવાદ ઓપેરા સોસાયટીના શ્રી મહાવીર સ્વામી જૈન શ્વે૰ મૂ॰ પૂ શ્રી સંધ કરે છે. પણ તમો શ્રી સંઘની લાભ લેવા ભાવના છે તો જે જે ગ્રન્થો તૈયાર થાય તેના સંપાદન તથા પ્રકાશન અંગે વ્યવસ્થા તંત્ર તમો ગોઠવો તો પણ ઘણો ઉત્તમ લાભ મળશે. પૂજ્યશ્રીનું આ વચન શ્રી સંઘે સ્વીકારી લીધું. સદ્ભાગ્યે વિ૰ સં૦ ૨૦૪૯ના ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મસા૰ તથા ૫૦પૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસા૰ આદિ ઠાણા-૨૦ નું ચાતુર્માસ રાંદેર રોડ થયું. અને તે વખતે સચિત્ર સિદ્ધ સરસ્વતી સિંધુ પુસ્તકનું કાર્ય મુનિશ્રી કુલચંદ્ર વિજયજી કરી રહ્યા હતા. તો તે પુસ્તકનું પ્રકાશન ખર્ચ અમો શ્રી સંધે સ્વીકાર્યું અને આજે તે પુસ્તકની માંગણી તે રીતે ચાલે છે કે ટુંક સમયમાં પ્રાયઃ બીજી આવૃત્તિ પણ છપાવવાનો પ્રસંગ આવે તેમ લાગે છે. આવું જ આ ગ્રન્થનું પ્રકાશન કાર્ય કે જે કર્મસાહિત્ય અંગે એક અને અજોડ ગણી શકાય તેવા કમ્મપયડી - કર્મપ્રકૃતિ ગ્રન્થ પૂ૦ મહોપાધ્યાય યશોવિજયજી વિરચિત વૃત્તિનો ભાવાનુવાદ પ૰પૂ૰ મુનિશ્રી કૈલાસચંદ્ર વિજયજી મહારાજે તૈયાર કર્યો છે. તે ગ્રન્થનું પ્રકાશન કરતાં અમો અતિ આનંદ માનીએ છીએ. આ ગ્રન્થના પ્રકાશન અંગે ૫૦પૂ૰ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ૰ની પ્રેરણાથી વિસં૰ ૨૦૪૮ના નાનપુરા જૈન શ્વે૰ મૂ૰ પૂ શ્રી સંઘની વિનંતીથી ચાતુર્માસ કરવાનું થયું અને તે વખતે અનેકવિધ આરાધનાઓ શાસન પ્રભાવનાઓના તે રીતે કાર્યો થયા હતા કે જેથી તે કાર્યોની અનુમોદનારૂપ સ્મૃતિ અંગે નાનપુરા જૈન શ્રી સંધે આ ગ્રન્થના પ્રકાશન કાર્ય અંગે ૧લાખ ૭પહજાર જ્ઞાનદ્રવ્યમાંથી સમર્પણ કર્યા. જેથી આ ગ્રન્થનું પ્રકાશન કાર્ય થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાનપુરા જૈન શ્રી સંઘને અમારી હાર્દિક અનુમોદના. પુનઃ તે રીતે વિનંતી કરીએ છીએ કે આ રીતે જ્યારે પણ અન્ય અન્ય ગ્રન્થો જે પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્યો તૈયાર કરી રહ્યા છે તે નાનપુરા શ્રી સંધ ભાવિના અન્ય પ્રકાશન કાર્યમાં જરૂરી આર્થિક સહયોગ પ્રદાન કરતાં રહેશે એવી અભ્યર્થના..... લી. રાંદેર રોડ શ્વે મૂ॰ પૂ॰ જૈન શ્રી સંઘ, સુરત For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ કર કર કર કર કર : Eા રાઈ :: ::: શારિરીક કાર કિ ::::::::::::: : રીસર જી રીતે છે. .. .. . ... કાર ચર્થના પ્રકાશન કરી કે સહયોગ દાતા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કાશન કાર્ય માટે દાતા સુરત નાનપુરા જિક જૈન શ્રી સંઘનો તાકિ બીમાર સુરત નાનપુરા ૨૦ મૂ૦ પૂ. જૈન શ્રી સંઘની વિનંતીથી વિક્રમ સંવત-૨૦૪૮ના ચોમાસા માટે પ૦ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણા૧૨ પધાર્યા હતા અને તેઓશ્રીની નિશ્રામાં શ્રી ભગવતી સૂત્રના દૈનિક પ્રવચનો - વિવિધ આરાધનાઓ તેમજ શાસન પ્રભાવનાના અનેકવિધ કાર્યોથી યશસ્વી ચાતુર્માસની અનુમોદનાર્થે નાનપુરા જૈન શ્રી સંઘે આ ગ્રન્થ પ્રકાશન અંગે જ્ઞાનદ્રવ્યમાંથી માતબર રકમનો સહયોગ પ્રદાન કર્યો તે બદલ શ્રી સંઘના ઉદાર ભાવનાની ભૂરી ભૂરી અનુમોદના ... For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૦ -: વિષયાનુક્રમ :-: બંધનકરણ : કમ ગાથા પેઈજ નંબર ૧ થી ૭ | જ | છ | ૯ - ૧૦ ૧૧ થી ૨૨ ૨૩ થી ૪૧ ૩૮ થી ૪૧ ૩૭ - ૪૨ ૪૨ થી ૪૫ ૪૩ વિષય મૂલગાથા ૧ થી ૧૦૨ ટીપ્પણકાર ૫૦પૂ આ શ્રીમદ્ મુનિચંદ્રસૂરીશ્વરજી મસા ની સ્તુતિ ટીકાકાર મંગલાચરણ અષ્ટકર્મનું સ્વરૂપ ધ્રુવબંધિ આદિ ૩૧ દ્વારોનું સ્વરૂપ ધ્રુવબંધિ - ૪૭ પ્રકૃતિઓમાં કાલભાંગાનું યંત્ર નંબર - ૧ ધ્રુવોદયી ૨૭ પ્રકૃતિઓમાં કાલભાંગાનું યંત્ર નંબર - ૨ પરાવર્તમાન- ૯૩ પ્રકૃતિઓનું યંત્ર નંબર - ૩ ક્રમવ્યવચ્છિદ્યમાન બંધોદીનું યંત્ર નંબર - ૪ ધ્રુવબંધી આદિ - ૩૧ દ્વારોનું યંત્ર નંબર - ૫ આઠ કરણનું સ્વરૂપ વીર્યનું સ્વરૂપ ૩ - ૪ વીર્યભેદ - સ્થાપના યંત્ર નંબર - ૬ યોગ વિષયમાં અવિભાગાદિ ૧૦ અર્થાધિકાર ૫ થી ૧૭ ૧ લી અવિભાગ પ્રરૂપણા રજી વર્ગણા પ્રરૂપણા ૩જી- ૪થી સ્પર્ધક - અંતરપ્રરૂપણા પમી સ્થાન પ્રરૂપણા ૬ઠ્ઠી અનંતરોપનિધા પ્રરૂપણા ૭મી પરંપરીપનિધા પ્રરૂપણા ? ૧૦ યોગસ્પર્ધક ચિત્ર નંબર-૧, યોગસ્થાન ચિત્ર નંબર-૨ ૭ થી ૧૦ ૮મી વૃદ્ધિ પ્રરૂપણા યોગસ્થાનોની દરેક જીવ પ્રત્યે વૃદ્ધિ કે હાનિ સ્થાપના યંત્ર નંબર-૭ ૯મી સમય પ્રરૂપણા ૧૨ - ૧૩ યવમધ્ય ચિત્ર નંબર - ૩ ૧૨ - ૧૩ અવસ્થાન પ્રાયોગ્ય યોગસ્થાનોનું કાલ-અલ્પબદુત્વ અપેક્ષાએ ચિત્ર નં-૪] ૧૨ - ૧૩ ૧૦મી જીવસ્થાનોનું અલ્પબદુત્વ પ્રરૂપણા ૧૪ થી ૧૬ જીવભેદે જઘન્ય - ઉત્કૃષ્ટ યોગના અલ્પબદુત્વ યંત્ર નંબર - ૮ ૧૪ થી ૧૬ યોગ વડે જીવનું કાર્ય શું ? ૧૭ દારિકાદિ વર્ગણાનું સ્વરૂપ ૧૮ થી ૨૦ | ૪૫ થી ૫૬ ૪૫ ૪૬ - ૪૭ ૪૭ થી ૪૯ ૪૯ ૫/૧ ૧૧ ૫o. ૫૧ ૫૨ - ૫૩ ૫૩/૧ ૫૩/૨ ૫૩ - ૫૪ ૫૫ - ૫૬ ૫૪ - ૫૫ ૫૬ થી ૬૫ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૦ વિષય ઔારિકાદિ પુદ્ગલ સંબંધી ગ્રાહ્ય - અગ્રાહ્ય ૨૬ વર્ગણાનું યંત્ર નંબર-૯ જીવ કયા પુદ્ગલોને દેશથી કે સર્વ આત્મા વડે ગ્રહણ કરે ? તે સ્વરૂપ સ્નેહ પ્રરૂપણા ૧લી સ્નાપ્રત્યયસ્પર્ષક પ્રરૂપ ને સ્પર્ધક ચિત્ર નંબર - ૫ ૨૦ નામપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા ૩૦ પ્રયોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા શરીરસ્થાન ચિત્ર નંબર - ૬ પ્રકૃતિબંધાદિ-૪ની ભાવના અને પ્રકૃતિબંધનું સ્વરૂપ મૂલપ્રકૃતિ વિષે પ્રકૃતિબંધમાં સાદ્યાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર-૧૦ મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે નીચે પ્રમાણે જીવ આવે છે અને જાય છે તે – મંત્ર નંબર ૧૧ ઉત્તરપ્રકૃત્તિઓ વિષે પ્રકૃતિબંધમાં સઘાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર-૧૨ ૨જો પ્રદેશબંધ પ્રકૃત્તિઓમાં કર્મપ્રદેશની વહેંચણ ઉત્કૃષ્ટપદે પ્રદેશાગ્રાલ્પબહુત્વ જઘન્યપદે પ્રદેશાગ્રાલ્પબહુત્વ મૂલપ્રકૃતિઓમાં કર્મદલનું અલ્પબહુત્વ યંત્ર નંબર - ૧૩ ઉત્તરપ્રકૃતિઓને વિષે પ્રદેશાગ્રનું ઉત્કૃષ્ટ તથા જઘન્યપદનું અલ્પબહુત્વ યંત્ર નંબર - ૧૪ પ્રદેશબંધ વિષે સાચાદિ પ્રરૂપણા મુલપ્રકૃતિઓના જથથાદિ-૪ પ્રદેશબંધ વિષે સાઘાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૧૫ ઉત્તર પ્રકૃતિઓના જધન્ધાદિ-૪ પ્રદેશબંધ વિષે સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૧૬ પ્રદેશ બંધ વિષે સ્વામિત્વ પ્રરૂપણા મૂત્ર ઉત્તરપ્રકૃતિઓને વિષે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામિત્વ પ્રરૂપણા મૂલ ઉત્તરપ્રકૃતિઓને વિષે જધન્ય પ્રદેશબંધ સ્વામિત્વ પ્રરૂપણા ૧૨૦ પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૧૭ ૧૨૦ પ્રકૃતિના જઘન્ય પ્રદેશબંધના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૧૮ ત્રીજા અનુભાગબંધનું સ્વરૂપ અવિભાગાદિ-૧૪ અનુયોગ દ્વારોનું સ્વરૂપ મંત્રી અવિભાગ પ્રરૂપણા ૨જી વર્ગણા પ્રરૂપણા ૩૦ સ્પર્ધક પ્રરૂપણા, ૪થી અંતર પ્રરૂપણા, પમી સ્થાન પ્રરૂપણા For Personal & Private Use Only ગાથા ૧૮ થી ૨૦ ૨૧ ૨૨ - ૨૩ ૨૨ ૨૩ ૨૨ - ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૫ થી ૨૮ ૨૫ થી ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૦ થી ૬.૩ ૨૯ થી ૪૩ ૨૯ - ૩૦ ૩૦ ૩૧ પેઈજ નંબર ૬૪ – ૬૫ 1 ૬૬ ૬૬ થી ૭૨ ૬૭ થી ૮ ૬૮/૧ ૭૦ થી ૭૨ ૭૨ ૭૨/૧ ૭૩ થી ૭૭ ૭૫ ૭૬ ૭૬ - ૭૭ ૭૫ - ૭૭ થી ૯૩ ૩૫, ૭૩ થી ૮૬ ૭૮ થી ૮૦ ૮૦ - ૮૧ ૮૧ ૮૨ થી ૮૬ ૮૧, ૮૭, ૮૮ ८८ ८८ ૮૯ થી ૯.૩ ટીધી. ત ૯૧ - ૯૩ ૯૨ 22 ૯૪ થી ૧૬૦ ૯૪ થી ૧૧૭ ૯૪ થી ૯૬ ૯૬ 62 www.jairhelibrary.org Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૧૯ ક્રમ વિષય ગાથા પેઈજ નંબર અનુભાગ સ્થાન ચિત્ર નંબર - ૭ ૨૯ થી ૩૧ ૯૭/૧ ૬ઠ્ઠી કંડક પ્રરૂપણા ૩૨ ૯૭ - ૯૮ ૭મી ષસ્થાનક પ્રરૂપણા ૩૩ થી ૩૭ ૯૮ થી ૧૦૧ ૮મી અધનસ્થાન પ્રરૂપણા ૧૦૧ થી ૧૦૩ અસતુકલ્પનાથી ષસ્થાનકની અંક સ્થાપના - યંત્ર નંબર - ૧૯ ૩૩ થી ૩૭. ૧૦૪ થી ૧૧૨ ૯મી વૃદ્ધિસ્થાન પ્રરૂપણા ૩૮ ૧૧૨ - ૧૧૩ ૧૦મી સમય પ્રરૂપણા ૧૧૩ જીવોની રસબંધસ્થાનોમાં વૃદ્ધિ-હાનિ ચિત્ર નંબર - ૮ ૧૧૩/૧ ૧૧મી યવમધ્ય પ્રરૂપણા ૪૦ - ૪૧ ૧૧૪ અનુભાગ સ્થાનોનું અલ્પબદુત્વ ડમરૂકના આકારે ચિત્ર નંબર-૯ ४० ૧૧૩/૨ ૧૨મી ઓજોયુગ્મ પ્રરૂપણા, ૧૩મી પર્યવસાન પ્રરૂપણા ૪૨ ૧૧૫ ૧૪મી અલ્પબહુવ પ્રરૂપણા ૪૩ ૧૧૫ થી ૧૧૭ જીવ સમુદાહારના ૮ અનુયોગ દ્વારા ૪૪ થી ૫૧ | ૧૧૭ થી ૧૨૧ એક જીવને આશ્રયીને સ્પર્શનાનું અલ્પબદુત્વ તથા અનુભાગબંધસ્થાનના નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતા જીવોનું અલ્પબદ્ધત્વ યંત્રનંબર-૨૦ ૪૯ થી ૧૧ ૧૨૧ અનુભાગ અધ્યવસાયસ્થાનોનું સ્વરૂપ પર થી પ૬ ૧૨૨ થી ૧૨૪ સ્થિતિબંધના અધ્યવસાયમાં અનુભાગ અધ્યવસાય ચિત્ર નંબર - ૧૦ પર થી ૩૬ ૧૨૪/૧ સ્થિતિસ્થાનોમાં રસબંધના અધ્યવસાય સ્થાનો ચિત્ર નંબર - ૧૧ ૫૨ થી ૫૬ ૧૨૪/૨ સ્થિતિસ્થાનમાં કષાયોદયસ્થાનો અને રસબંધસ્થાનક ચિત્ર નંબર - ૧૨ | પ૨ થી ૫૬ ૧૨૪/૩ આયુષ્યના સ્થિતિસ્થાનોમાં અનુભાગના અધ્યવસાયો ચિત્ર નંબર - ૧૩ ૫૨ થી ૩૬ ૧૨૪/૪ ૨૧ | અનુભાગ અધ્યવસાયસ્થાનોની અનુકૃષ્ટિ ૫૭ થી ૬૪ | ૧૨૪ થી ૧૩૬ પ્રથમ અપરાવર્તમાન અશુભપ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ ૫૭ - ૫૮ બીજા અપરાવર્તમાન શુભપ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ ૫૯ - ૬૦ ૧૨૭ અપરાવર્તમાન શુભાશુભ પ્રવૃતિઓની અનુકુષ્ટિ યંત્ર નંબર - ૨૧ ૫૭ થી ૧૯ ૧૨૯ ત્રીજા પરાવર્તમાન શુભપ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ પ૯ - ૬૦ ૧૨૮ ચોથા પરાવર્તમાન અશુભપ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ ૧૩૦ પરાવર્તમાન શુભાશુભ પ્રવૃતિઓની અનુકષ્ટિ યંત્ર નંબર - ૨૨ પ૯ થી ૬૧ ૧૩૨ તિર્યંચદ્ધિક અને નીચગોત્રની અનુકૃષ્ટિ ૬૨ - ૬૩. ૧૩૧ - ૧૩૩ તિર્યંચદ્ધિક અને નીચગોત્રની અનુકૃષ્ટિ યંત્ર નંબર - ૨૩ ૧૩૪ ત્રણચતુષ્કની અનુકૃષ્ટિ ૧૩૩ - ૧૩૫ ત્રસચતુષ્કની અનુકૃષ્ટિ યંત્ર નંબર - ૨૪ ૧૩૬ અનુભાગ અધ્યવસાયની તીવ્રમંદતા ૬૫ થી ૬૭ |૧૩૫, ૧૩૭ થી ૧૫૧ પ્રથમ અપરાવર્તમાન અશુભપ્રકૃતિવર્ગની તીવ્રમંદતા ૧૩૫, ૧૩૭ અપરાવર્તમાન ૫૫ અશુભ પ્રકૃતિઓની તીવ્રમંદતા યંત્ર નંબર - ૨૫ | ૬૫ - ૬૬ ૧૩૮ For Personal & Private Use Only ૨૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કેમ ૨૪ વિષય ગાથા | પેઈજ નંબર દ્વિતીય અપરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા * ૧૩૭ અપરાવર્તમાન પરાઘાતાદિ ૪૬ શુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા યંત્ર નં-૨૬ ૧૩૯ તૃતીય પરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા ૧૪o : ૧૪૧ પરાવર્તમાન સાતાદિ-૧૬ શુભ પ્રવૃતિઓની તીવ્રમંદતા યંત્ર નંબર-૨૭ ૧૪૨ - ૧૪૩ ચતુર્થ પરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા ૧૪૧ - ૧૪૬ અસાતાદિ-૨૮ પરાવર્તમાન અશુભ પ્રકૃતિના અનુભાગ સંબંધી તીવ્રમંદતા યંત્ર નંબર - ૨૮ ૧૪૪ - ૧૪૫ તિર્યંચદ્ધિક - નીચગોત્રની તીવ્રમંદતા ૧૪૬ ત્રસચતુષ્કની તીવ્રમંદતા ૧૪૭. તિર્યંચદ્ધિક અને નીચગોત્રની તીવ્રમંદતા યંત્ર નંબર - ૨૯ ૧૪૮ - ૧૪૯ ત્રસચતુષ્કની તીવ્રમંદતા યંત્ર નંબર - ૩૦ ૧૫૦ - ૧૫૧ અનુભાગબંધ વિષે સાદ્યાદિ પ્રરૂપણા ૧૪૭-૧૫૨-૧૫૩. મૂલપ્રકૃતિઓના જઘન્યાદિ-૪ અનુભાગબંધ વિષે સાદ્યાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૩૧ ૧૫૨ ઉત્તરપ્રકૃતિઓના જઘન્યાદિ-૪ અનુભાગબંધ વિષે સાઘાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૩૨ ૧૫૩ સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ અનુભાગબંધ સ્વામિત્વ પ્રરૂપણા ૧૫૩ થી ૧૫૫ ઉત્કૃષ્ટ અનુભાગબંધના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર ૩૩ ૧૫૬ જઘન્ય અનુબાગબંઘના સ્વામિત્વ પ્રરૂપણા | |૧૫૫, ૧૫૭ થી ૧૫૯ જઘન્ય અનુભાગબંધના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૩૪ ૧૫૯ - ૧૬૦ આ ચોથા સ્થિતિબંધનું સ્વરૂપ ૬૮ થી ૧૭૧ - ૧૬૧ થી ૨૦૨ ૧લી સ્થિતિસ્થાન પ્રરૂપણા ૬૮ થી ૮૨ ૧૬૧ થી ૧૮૦ સર્વ જીવભેદમાં સ્થિતિસ્થાન સંકુલેશ વિશુદ્ધિ સ્થાનનું સ્થાપના યંત્ર નં૦-૩૫ ૬૮ થી ૭૦ સર્વ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ તથા અબાધા ૭૦ થી ૮૧ ૧૬૩ થી ૧૭૮ ઉત્તર પ્રવૃતિઓ વિષે જઘન્ય - ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રદર્શક યંત્ર નંબર-૩૬, ૭૦ થી ૭૯ ૧૭૨ થી ૧૭૫ ઉત્તરપ્રવૃતિઓ વિષે એકેન્દ્રિયાદિ જીવોના ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું યંત્ર નં-૩૭ પમા કર્મગ્રંથ ૧૭૬ - ૧૭૭ જઘન્ય - ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું અલ્પબદુત્વ ૮૦ થી ૮૨ - ૧૭૮ થી ૧૮૦ સ્થિતિબંધનું અલ્પબદુત્વ યંત્ર નંબર - ૩૮ ૮૦ થી ૮૨ ૧૮૧ રજી નિષેક પ્રરૂપણા ૮૩ - ૮૪ ૧૮૦ - ૧૮૨ ૩જી અબાધાકંડક પ્રરૂપણા ૧૮૨ - ૧૮૩ ૪થી અલ્પબદુત્વ પ્રરૂપણા ૮૬ ૧૮૩ થી ૧૮૬ સંગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્તને વિષે આયુષ્ય સિવાય ૭ કમ્મા ૧૦| ભેદે અલ્પબદુત્વ યંત્ર નંબર - ૩૯ ૧૮૪ આયુષ્યમાં સંક્ષિ-અસંગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તને વિષે ૮ ભેદે અલ્પબદુત્વ યંત્ર નંબર - ૪૦ ૧૮૫ રપ. | | ૨૮ ૨૯ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ 2૬ ૧૦૧ કેમ વિષય ગાથા | પેઈજ નંબર સંક્ષિ-અસંગ્નિ પંચેન્દ્રિય અપર્યાપ્ત અને વિકસેન્દ્રિય સૂક્ષ્મ – બાદર એકેન્દ્રિય પર્યાપ્ત એ ૧૨ જીવભેદના આયુષ્યમાં ૬ ભેદે અલ્પબહુત યંત્ર નંબર-૪૧| અસંક્ષિપંચેન્દ્રિય, વિકલેન્દ્રિય, સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત ૧૨ જીવભેદના આયુ સિવાયના ૭ કર્મમાં ૧૦ ભેદે અલ્પબહુત યંત્ર ન. ૪૨ ૩૦ | સ્થિતિબંધના અધ્યવસાયસ્થાન પ્રરૂપણા ૮૭ થી ૧૦૧ | ૧૮૬ થી ૧૯૬ - (૧) સ્થિતિ સમુદાહાર (૨) પ્રકૃતિ સમુદાહાર (૩) જીવ સમુદાહારનું સ્વરૂપ ૮૭ થી ૫ | ૧૮૬ થી ૧૯૨ સ્થિતિબંધના અધ્યવસાયોનું અલ્પબદુત્વ યંત્ર નંબર - ૪૩ ૧૮૯ ધ્રુવબંધના સ્થિતિબંધમાં શુભાશુભ રસબંધની સ્થાપના યંત્ર નંબર - ૪૪ | ૯૦ થી ૯૨ | ૧૯૧ અનાકાર - સાકારોપયોગ ૯૬ થી ૧૦૦ | ૧૯૨ થી ૧૯૪ અસતુકલ્પનાએ બતાવેલા પરાવર્તમાન શુભાશુભ પ્રવૃતિઓના રસ યવમધ્યથી સ્થિતિસ્થાનાદિકના અલ્પબદુત્વની સ્થાપના યંત્ર નંબર - ૪૫ | -૬ થી ૧૦૦ ૧૯૫ રસબંધમાં જીવના અલ્પબદુત્વ સ્થાપના યંત્ર નંબર - ૪૬ ૧૦૧ ૧૯૭ ૩૧ સાદાદિ પ્રરૂપણા ૧૦૧ ૧૯૬, ૧૯૭. મૂલ-ઉત્તર પ્રવૃતિઓમાં જઘન્યાદિ-૪ સ્થિતિબંધ વિષે સાઘાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૪૭ ૧૯૮ ૩૨ ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામિત્વ પ્રરૂપણા ૧૦૧ ૧૯૭, ૧૯૯ જઘન્ય સ્થિતિબંધના સ્વામિત્વ પ્રરૂપણા ૧૦૧ ૧૯૯, ૨૦૦ | ઉપસંહાર ૧૦૨ ૨૦૦ | ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૪૮ ૧૦૧ ૨૦૧ જઘન્ય સ્થિતિબંધના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૪૯ ૨૦૨ ૩૪ બંધનકરણ - સારસંગ્રહ ૨૦૩ થી ૨૪૫ ૩૫ આઠ કરણનું સ્વરૂપ ૨૦૩ ૩૬ ] વીર્યનું સ્વરૂપ ૨૦૩ - ૨૦૪ ૩૭ | અવિભાગાદિ- ૧૦ પ્રરૂપણા ૨૦૪ થી ૨૦૬ ગ્રાહ્ય - અગ્રાહ્ય પુદ્ગલ વર્ગણાનું સ્વરૂપ ૨૦૬ થી ૨૧૦ ૩૯ | સ્નેહ પ્રરૂપણા - (૧) સ્નેહપ્રત્યય સ્પર્ધક (૨) નામપ્રત્યય સ્પર્ધક (૩) પ્રયોગ પ્રત્યય સ્પર્ધક ૨૧૦ થી ૨૧૪ પ્રતિબંધાદિનું સ્વરૂપ : ૨૧૪ - ૨૧૫ | ૪૧ | પ્રદેશબંધનું સ્વરૂપ ૨૧૫ - ૨૧૬ ૪૨ અનુભાગ (રસ) બંધનું સ્વરૂપ ૨૧૬ થી ૨૩૬ ૪૩ | (૧) અવિભાગાદિ - ૧૪ અનુયોગ દ્વાર ૨૧૬ થી ૨૨૨ ૪૪ | (૨) જીવ સમુદાહાર - ૮ દ્વારોનું સ્વરૂપ ૨૨૩ - ૨૨૪ ૪૫ | (૩) સ્થિતિબંધના કારણભૂત અધ્યવસાયનું સ્વરૂપ ૨૨૫ થી ૨૨૭ ૪૬ | (૪) અધ્યવસાયોની અનુકૃષ્ટિ તીવ્રમંદતા ૨૨૭ થી ૨૩૬ ૪૭ | ચોથો સ્થિતિબંધ ૨૩૭ થી ૨૪૫ ૧૦૧ ૩૮ AT 5. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ કેમ ગાથા પેઈજ નંબર ૨૩૭ - ૨૩૮ ૨૩૮ ૨૩૮, ૨૩૯ ૨૩૯ ૫૩. ૨૩૯, ૨૪૦ ૨૪૦ થી ૨૪૫ ૨૪૬ થી ૨૫૯ ૨૫૯ થી ૨૬૫ ૨૬૬ - ૧૭૭ ૨૬૭ થી ૨૭૬ ૨૭૮ થી ૨૯૯ ૨૭૮ થી ૨૮૫ ૨૮૬ થી ૨૯૧ વિષય ૪૮ | ૧લી સ્થિતિસ્થાન પ્રરૂપણા | ૪૯ | ૨જી નિષેક પ્રરૂપણા ૫૦ ૩જી અબાધાકાલ પ્રરૂપણા ૫૧ | ૪થી અલ્પબદુત્વ પ્રરૂપણા પર | ૧૦ સ્થાનકોનું અલ્પબદુત્વ ૫૧ | સ્થિતિબંધના અધ્યવસાયોમાં ૩ સમુદાહારનું સ્વરૂપ બંધનકરણ પ્રશ્નોત્તરી બંધનકરણ પરિશિષ્ટ-૧ પ્રદેશબંધનું અલ્પબદુત્વ ૫૪. શ્રી દેવસૂરિકૃત વૈરાગ્ય ગર્ભિત ગુરુવિરહ વિલાપ ૫૫ I બંધનકરણ પરિશિષ્ટ - ૨ અનુકૃષ્ટિ તીવ્રમંદતાના ચિત્રો ૧ થી ૧૦ પ૬ બંધનકરણ પરિશિષ્ટ-૩ ઉત્તરપ્રકૃતિઓના યંત્રો ઉત્તરપ્રકૃતિઓ વિષે ધ્રુવબંધિ આદિ-૩૧ દ્વારા પ્રદર્શક યંત્ર નંબર-૧ મૂલ ઉત્તરપ્રકૃતિ વિષે પ્રતિબંધ તથા પ્રદેશબંધના સ્વામિત્વ તથા સાદ્યાદિ પ્રદર્શક યંત્ર નંબર - ૨ મૂલ ઉત્તર પ્રવૃતિઓ વિષે અનુભાગબંધ તથા સ્થિતિબંધના સાદ્યાદિ તથા સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૩ ૫૭ ૫૦ પૂ૦ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર્ય મસા ની સ્તુતિ સંક્રમણકરણ સંક્રમણકરણ - મૂલગાથા પ્રથમ પ્રકૃતિસંક્રમ સંક્રમનું લક્ષણ પતગ્રહનું લક્ષણ સંક્રમને વિષે અપવાદ | સંક્રમને વિષે ક્રમ - ઉત્ક્રમનો નિયમ પતગ્રહને વિષે અપવાદ પ્રકૃતિસંક્રમને વિષે સાદ્યાદિ પ્રરૂપણા ૧૫૪ સંક્રમ પ્રકૃતિઓના સાઘાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૧ કઈ પ્રકૃતિઓ ક્યાં સુધી સંક્રમ થાય તે સ્વરૂપ ૧૫૪ પ્રકૃતિનું સંક્રમ ગુણસ્થાનક વિષે સ્વામિત્વ યંત્ર નંબર - ૨ પતગ્રહને આશ્રયી સાઘાદિ પ્રરૂપણા પતદ્મહતા પ્રકૃતિઓના સાઘાદિ ભાંગાનું યંત્ર નંબર - ૩ ૧૦. સંક્રમસ્થાન અને પતગ્રહસ્થાનની સંખ્યા અને સાધાદિ પ્રરૂપણા મોહo આયુ0 નામ સિવાયની પ્રકૃતિ સંક્રમસ્થાનોના સાઘાદિ ભાંગા પ્રદર્શક' યંત્ર નંબર - ૪ ૨૯૨ થી ૨૯૯ ૩૦૦ ૧ થી ૧૧૧ | ૧ થી ૨૭ | ૩૦૧ થી ૩૦૬ ૩૦૭ થી ૩૫૪ ૩૦૭, ૩૦૮ ૩૦૮ ૩૦૮ - ૩૦૯ ૩૯, ૩૧૦ ૩૧૦ - ૩૧૧ ૩૧૧, ૩૧૨ ૩૧૧ ૩૧૨ ૩૧૩ ૩૧૪ ૩૧૪ ૩૧૪ થી ૩૧૬ ૮ - ૯ ૩૧૬ Jain Education Interational For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧૧. વિષય ગાથા પેઈજ નંબર મોહ, આયુ) નામ સિવાયના કર્મોનું પતગ્રહસ્થાનોનું સાદ્યાદિ ભાંગાનું યંત્ર નંબર - ૫ ૮ - ૯ ૩૧૭ મોહ૦આયુ નામ સિવાય બાકીના ૫ કર્મોને વિષે પતદ્ગહાદિ યંત્ર નં. ૬, ૮ - ૯ ૩૧૭ મોહનીયકર્મ વિષે સંક્રમ - પતગ્રહ વિધિ થી ૨૨ ૩૧૮ થી ૩૪૩ મોહનીય કર્મના સંક્રમ- અસંક્રમ સ્થાન પ્રરૂપણા ૩૧૮ થી ૩૨૦. મોહનીયકર્મના ૧૫ સત્તાસ્થાનકોનું યંત્ર નંબર - ૭. ૩૨૧ મોહનીય કર્મના સંક્રમસ્થાનોમાં સ્વામિત્વ-કાલ સાઘાદિનું પ્રદર્શક ૩૨૨ થી ૩૨૫ યંત્ર નળ ૮ મોહનીય કર્મના મિથ્યાદૃષ્ટિ આદિ જીવોના સંક્રમણસ્થાનોનું યંત્ર નંબર - ૯ ૩૨૬ - ૩૨૭ મોહનીયકર્મમાં પતગ્રહ-અપતગ્રહ સ્થાનોની પ્રરૂપણા ૩૨૧, ૩૨૭ થી ૩૩૨ ૧લી અશ્રેણિગત જીવોની સંક્રમ-પતગ્રહ વિધિ ૩૨૭ થી ૩૨૯ રજી ઉપશમશ્રેણિમાં વર્તતાં પથમિક સમ્યગુદૃષ્ટિ જીવોની સંક્રમને ૩૨૯ - ૩૩૦ આશ્રયીને પતગ્રહવિધિ ૩જી ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદષ્ટિ જીવોની સંક્રમ ૩૩૦ - ૩૩૧ પતગ્રહવિધિ ૪થી ક્ષપકશ્રેણિમાં વર્તતાં ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ જીવને આશ્રયીને સંક્રમ પતગ્નવિધિ ૩૩૧ - ૩૩૨ મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનનું યંત્ર નંબર - ૧૦ ૩૩૨ મોહનીયકર્મના ૧૮ પતગ્રહસ્થાનોનું યંત્ર નંબર ૧૧ ૩૩૩ મોહનીય કર્મ વિષે અશ્રેણિગત જીવોના પતધ્રહ - સંક્રમસ્થાનો વિષે સ્વામિત્વ - કાલમાન પ્રદર્શક યંત્ર નંબર - ૧૨ ૩૩૪ - ૩૩૫ ઉપશમશ્રેણિમાં રહેલ પશમિક સમ્યગુદષ્ટિ જીવના પતગ્રહ ૩૩૬ - ૩૩૭ સં કમસ્થાનો વિષે સ્વામિત્વ - કાલમાન પ્રદર્શક યંત્ર નંબર - ૧૩ ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદષ્ટિ જીવોના પતઘ્રહ સંક્રમસ્થાનો વિષે સ્વામિત્વ - કાલમાન પ્રદર્શક યંત્ર નંબર ૧૪ ૩૩૮ ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદષ્ટિના પતગ્રહ સંક્રમસ્થાનો વિષે સ્વામિત્વ - કાલમાન પ્રદર્શક યંત્ર નંબર ૧૫ ૧૧ ૩૩૯ મોહનીયકર્મની પતગ્રહમાં સંક્રમસ્થાનોની સંકલના અને સ્વામી | ૧૨ થી ૨૨ | ૩૪૦ થી ૩૪૩ મોહનીય કર્મના પતંગ્રહમાં સંક્રમસ્થાનોની સંકલના અને સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર ૧૬-અ ૧૨ થી ૨૨ ३४४ શ્રેણિપ્રાયોગ્ય પતગ્રહ સંક્રમસ્થાનો મંત્ર નંબર - ૧૬-બ ૧૨ થી ૨૨ * ૩૪૫ શ્રેણિપ્રાયોગ્ય પતઘ્રહ સંક્રમસ્થાનો ૩ વિભાગમાં યંત્ર નંબર - ૧૬-ક | ૧૨ થી ૨૨ ૪૭૯ પશ્ચાનુપૂર્વીથી સંક્રમસ્થાનો કયા ગુણસ્થાનકે કયું પતગ્રહ હોય? (૧૨ થી ૨૨ ૩૪૬ યંત્ર નં૦૧૭ નામકર્મના સંક્રમ - પતૐહવિધિ ૨૩ થી ૨૦ |૩૪૫, ૩૪૭ થી ૩૫૪ નામકર્મના સત્તાસ્થાનો સંક્રમસ્થાનો ૩૪૫ - ૩૪૭ નામકર્મના પતધ્રહસ્થાનો ૨૪ ૩૪૮ ૧૨ ૨૩ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કેમ ગાથા પેઈજ નંબર ૩૪૮ થી ૩૫૪ ૨૫ થી ર૭. ૧૮ વિષય કયા સંક્રમસ્થાનો કયા પક્ઝહમાં સંક્રમે ? તે સ્વરૂપ નામકર્મને વિષે સંક્રમસ્થાન અને પદ્મહસ્થાનોનું સાદ્યાદિ ભાંગાનું યંત્ર નંબર - ૧૮ નામકર્મના પતઘ્રહસ્થાનમાં સંક્રમસ્થાનો યંત્ર નંબર - ૧૯ નામકર્મને વિષે સંક્રમસ્થાનોમાં પદ્મહસ્થાનો મંત્ર નંબર - ૨૦ બીજા સ્થિતિસંક્રમ વિષે ૬ અનુયોગ દ્વારા ૨૦ | ૧લી - ૨જી - ભેદ વિશેષલક્ષણ પ્રરૂપણા ૩જી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણ પ્રરૂપણા બંધોસ્કૃષ્ટા સ્થાપના ચિત્ર નંબર - ૧ સંક્રમોત્કૃષ્ટા સ્થાપના ચિત્ર નંબર - ૨ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અને યતુસ્થિતિનું પ્રમાણ યંત્ર નંબર - ૨૧ ૨૨. ૪થી જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ દ્વાર ૨૩ પમી સાઘાદિ પ્રરૂપણા દ્વાર મૂલ તથા ઉત્તર પ્રવૃતિઓ વિષે સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૨૨ ૬ઠ્ઠી સ્વામિત્વ પ્રરૂપણા ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામિત્વ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૨૩ જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામિત્વ જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ - યતુસ્થિતિ - સ્વામીનું યંત્ર નંબર - ૨૪ ૩જો અનુભાગ સંક્રમ | ૧લી ભેદ પ્રરૂપણા ૨૭ | રજી સ્પર્ધક પ્રરૂપણા ૩જી વિશેષલક્ષણ પ્રરૂપણા ૪થી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પ્રરૂપણા પમી જઘન્ય અનુભાગસંક્રમ પ્રરૂપણા ઉત્કૃષ્ટ-જઘન્ય અનુભાગ સંક્રમ પ્રમાણ પ્રદર્શક યંત્ર નંબર - ૨૫ ૩૧ ૬ઠ્ઠી સાઘાદિ પ્રરૂપણા મૂલ - ઉત્તરપ્રવૃતિઓ વિષે અનુભાગસંક્રમના સાઘાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં ૨૬ ૭મી સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ સ્વામિત્વ ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૨૭ જઘન્ય અનુભાગસંક્રમ સ્વામિત્વ જઘન્ય અનુભાગસંક્રમ સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૨૮ ૪થો પ્રદેશસંક્રમ ૨૫ થી ૨૭ ૩૫૪ ૨૫ થી ૨૭ ૩પ૬ થી ૩૬૧ ૨૫ થી ૨૭ ૩૬૨થી ૩૬૫ ૨૮ થી ૪૩ ૩૫૫, ૩૬૬ થી ૩૮૨ ૨૮. ૩૫૫ ૨૯ થી ૩૧ | ૩૬૬ થી ૩૭૦ ૨૯ ૩૬૭/૧ ૨૯ ૩૬૭ીર ૨૯ થી ૩૧ ૩૭૦ ૩૨ થી ૩૫ ૩૭૧ થી ૩૭૩. ૩૬ - ૩૭. ૩૭૪ થી ૩૭૫ ૩૬ - ૩૭. ' '૩૭૬ - ૩૭૭ ૩૮ થી ૪૩ |૩૭૫, ૩૭૮ થી ૩૮૨ ૩૮ - ૩૯ , ૩૭૫ ૩૮ - ૩૯ ૩૭૮ ૪૦ થી ૪૩. ૩૭૮, ૩૭૯, ૩૮૨ | ૩૨ થી ૪૩ | ૩૮૦ - ૩૮૧ ૪૪ થી ૫૯ | ૩૮૨ થી ૩૯૬ રે, ૩૮૩ ૪૪ - ૪૫ ૩૮૩ ૩૮૩ - ૩૮૪. ૪૭ - ૪૮ ૩૮૪ - ૩૮૫ ૪૮ ૩૮૫ ૪૭ - ૪૮ ૪૯ થી ૫૧ | ૩૮૬ ૩૮૬ થી ૩૮૯ ૩૨ ૪૯ થી ૫૧ ૩૯૦ - ૩૯૧ ૫૨ થી ૫૪ | ૩૮૯, ૩૯૨, ૩૯૩ પર થી ૧૪ ૩૯૩ ૫૫ થી ૫૯ | ૩૯૪ થી ૩૯૬ પપ થી ૫૯ ૩૯૭ ૬૦ થી ૧૧૧ [૩૯૬, ૩૯૮ થી ૪૩૪ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ક્રમ વિષય ગાથા પેઈજ નંબર ૩૪ [ ૧લી - ૨જી સામાન્ય લક્ષણ - ભેદ પ્રરૂપણા ૬૦ થી ૭૧ ૩૯૮ થી ૪૧૦ ૩૫ | ૨જી ભેદ પ્રરૂપણા વિષે ૧લું ઉર્વલના સંક્રમ ૬૦ થી ૬૭ ૩૯૮ થી ૪૦૩ ઉદ્દલનાસંક્રમના સ્વામિત્વ - કાલ પ્રદર્શક યંત્ર નંબર - ૨૯ ૬૦ થી ૬૭. ઉર્વલના સંક્રમનું ચિત્ર નંબર - ૩ ૬૦ થી ૬૭ ૪૦૩/૧ ૨જી ભેદ પ્રરૂપણા વિષે રજું વિધ્યાસક્રમ ૪૦૩ - ૪૦૪ વિધ્યાતસંક્રમ સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૩૦ ૪૫ ૨જી ભેદ પ્રરૂપણા વિષે ૩જું ગુણસંક્રમ ૪૦૬ - ૪૦૭ ગુણસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૩૧ ૪૦૭ રજી ભેદ પ્રરૂપણા વિષે ૪થું યથાપ્રવૃત્તસંક્રમ ૪૦૭ યથાપ્રવૃત્તસંક્રમ યંત્ર નંબર - ૩૨ ४०८ અપહાકાલનું અલ્પબદુત્વ ૭૦ - ૭૧ | ૪૦૮ થી ૪૧૦ અપહાકાલનું અલ્પબદુત્વ યંત્ર નંબર - ૩૩ ૭૦ - ૭૧ ૪૧૦ ૩૬. ૩જી સાદ્યાદિ પ્રરૂપણા ૭૨ - ૭૩ ૪૧૦ - ૪૧૧ ઉત્તરપ્રકૃતિઓ વિષે જઘન્યાદિ પ્રદેશસંક્રમમાં સાદ્યાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૩૪ ૭૨ - ૭૩ ૪૧૨ - ૪૧૩ ૩૭. | ૪થી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સ્વામિત્વ પ્રરૂપણા અને ગુણિતકમાંશ જીવનું સ્વરૂપ ૭૪ થી ૯૩ ૪૧૧, ૪૧૪ થી ૪૨૩ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૩૫ ૭૯ થી ૯૩ ૪૨૩ - ૪૨૪ ૩૮ | પમી જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામિત્વ પ્રરૂપણા અને પિતકમાંશ જીવનું સ્વરૂપ ૯૪ થી ૧૧૧ ૪૨૫ થી ૪૩૩ જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૩૬ ૯૭ થી ૧૧૧ ૪૩૩ - ૪૩૪ સંક્રમણકરણ સારસંગ્રહ ૪૩પ થી ૪૦૨ ૪૦ પ્રથમ પ્રકૃતિસંક્રમ ૪૩૫ થી ૪૫૦ દ્વિતીય સ્થિતિસંક્રમ ૪૫૦ થી ૪૫૫ ૩જો અનુભાગસંક્રમ ૪૫૬ થી ૪૬૦ ૪૩ ૪થો પ્રદેશસંક્રમ ૪૬૦ થી ૪૦૨ ૪૪ કર સંક્રમણીકરણ પ્રશ્નોત્તરી ૪૭૨ થી ૪૭૮ સંક્રમણકરણ પરિશિષ્ટ - ૧ ૪૮૦ થી ૪૮૯ ઉત્તરપ્રવૃતિઓ વિષે પ્રકૃતિસંક્રમ અને સ્થિતિસંક્રમના સાઘાદિ સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૧ ૪૮૦ થી ૪૮૩ ઉત્તરપ્રવૃતિઓ વિષે અનુભાગસંક્રમ અને પ્રદેશસંક્રમના સાઘાદિ સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૨ ૪૮૪ થી ૪૮૭ ઉત્તરપ્રકૃતિઓ વિષે વિધ્યાતાદિ-૫ પ્રદેશસંક્રમનું યંત્ર નંબર - ૩ ૪૮૮ થી ૪૮૯ શાસનસમ્રાટુ પ૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મસા) ની સંસ્કૃત - ગુજરાતી સ્તુતિ ૪૯૦ ૩૯ ૪૧. ૪૨. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ * દિક - એક કરે છે, ૮૯ ૧૦. મળે. ૨૧ પેઈજ લીટી અશુદ્ધ શુદ્ધ પેઈજ લીટી અશુદ્ધ શુદ્ધ ૪ ૧૨ શ્વમળ્યુરિં જ્યાં fÉ પર ૬૩ ૨૮-૨૯ તદનંતરથી આ લીટી કેન્સલ અનુસ્વર અગ્રહણ સમજવી. કોમ્યુટરમાં સ્પષ્ટ પ્રાયોગ્ય છે. આવ્યો નથી માટે ૬૮ ૩૨ દ્વિગુણહિનતા દ્વિગુણહીનતા આગળ પણ તે ૭િ૪ ૧. અદ્ભવ અધ્રુવ પ્રમાણે જાણવું ૭૮ ૧૦-૧૧ આપ આપણી પોત પોતાની ફક્ત ઉર હોય ૮૧ ૫ તેના પણ તેનો પણ ત્યાં અનુસ્વર નથી. ૧૩ બંધ વિચ્છેદ, અથવા બંધવિચ્છેદ कर्माष्टकस्यकरणा कर्माष्टकस्य करणा ૧૬ તે એક ૧૭ - ૩૯ જયારે જ્યારે બીજું હેડીંગ ઉપર પ્રથમ વિહાયોગગતિ વિહાયોગતિ ફકરા પછી ૧૯ પ્રતિજિલ્લા પ્રતિજિદ્વા ( ૧૪ તો નીચે જવાબમાં ૪૧ થયો હોય થયો હોય સમજવી અનોદય અનાદેય ૮૯ ૧૭-૧૮ મિશ્રથી યુક્ત છે. આ લીટી કેન્સલ પિંડદેખાય પિંડ દેખાય જાણવી. • • ૨૫ य्यशः ૩૬ મળે નહીં. ૧૮ વિંવાલા વિવક્ષા ૩૭ મલે નહીં મળે. સમયકત્વ સમ્યકત્વ ૩૯ કહ્યું કરેલ ૨૫ તઓના તેઓના ૯૩ ૧૦૯ ૧૦૭ - ૩૮ સંઘતાન સંઘાતન ૯૪ અસુભ અશુભ એવું કહેવું આ લીટી નીચે ૯૫ આવતી નથી) આવે તેવી છે.). જોઈએ નહીં. જવાબમાં સમજવી. ૯૭ अंगुल असंखभागो अंगुलअसंखभागो ઉદય થાય, ઉદય ન થાય, ૯િ૮ अनंतभागोत्तरंकण्डं अनंतभागोत्तरं कण्डं ૩૦ વૃતાદિ વૃતાદિ ૧૦૨ त्र्यंन्तरित त्र्यंतरित પ્રશ્ન પ્રશ્ન ૧૦૨ ૧૪ त्रयन्तरित त्र्यंतरित એ પ્રમાણે શંકા છે આ લીટી નીચે |૧૦૨ त्रयन्तरिता त्र्यंतरिता તે બરાબર નથી. જવાબમાં સમજવી ૧૦૨ ડિં . એ પ્રમાણે આ લીટી નીચે ૧૧૧ ૧૮ વ્યપ્રદેશ વ્યપદેશ કહેવું ન જોઈએ જવાબમાં સમજવી. ૧૧૬ આશ્રયયીને આશ્રયીને ૩૩ સ્થિતિ સત્તમાં ઉત્કૃષ્ટ સ્થિતિ द्वितियादौ द्वितीयादौ સત્તામાં ૧૨૪ ૩૬ અગુરુલઘુ, અગુરુલઘુ પ૩ ૨૨ असंखयगुणो असंखगुणो ૧૨૪૩ ચિત્રમાં કષય કષાય ૫૭ ૧૫ સકલ અને સકલ ૧૩૦ ટી-૧૦૪ . ત્ (દરેક જગ્યાએ) સમજવું લોકવ્યાપિની લોકવ્યાપિની છે. ૧૩૦ ૩૭ बघ्नति बध्नाति જાણવી. ૧૩૦ त्रिशत त्रिशत ૫૯ ૩૦ થાય છે, વાળો હોય છે. પ્રિતિપક્ષ પ્રતિપક્ષ ૬૩ ૧૭ તંત્વ ૧૩૬ નીચે પલ્યો. ૨૦ થી ૧૬ ૬૩ ૨૬ થી ૩૦ તદનંતર તદનંતર અસંખ્ય ભાગ સુધીમાં જાણવું. ૯૧ ૩૯ ને છે. ૨૫ |૧૨૨ તેવ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પેઈજ ૧૫૯ ૧૬૧ ૧૬૩ ૧૬૩ ૧૬૪ ૧૬૯ ૧૬૯ ૧૬૯ ૧૬૯ ૧૭૦ ૧૭૦ ૧૭૦ લીટી ૧૭૯ ૧૭૯ ૧૭૯ ૧૮૦ ૧૮૦ ૧૬ ૨૧ રજ છ ૨૪ ૧૯ ૨૩ ૩૯ ર ૧૭૨ ૫મું ખાનું ૧૦ ૧૭૩ ૬ઠ્ઠું ખાનું ૧૭ ૧૭૪ ૪થું ખાનું ૧૬ ૧૭૪ ટી.-ની.૧ ૧૧ ૧૭ ૧૭૬ ૬ઠ્ઠું ખાનું ૮ ૧૭૬૬ઠ્ઠું ખાનું ૧૯ ૧૭૬ ટી.ની-૧ ૧૭૮ ૨૧ ૧૭૮ ૨૪ * * * ‰ ૭ અશુદ્ધ સ્વામીત્વ સ્વામિત્વ અસંખ્યાતાગુણ અસંખ્યાતગુણ *વિષે. “વિષે” અપર્યાય અપર્યાપ્ત જીવસ્વાભાવ નિકચિતમાં પમાદ્વારની સંખેભાગ આંયુષ્યમાં ૧૨ મુહૂર્ત ૧/૩૫ સાગ. અંતમુહૂર્ત વિકેન્દ્રિય તિક્તસ સુરભિ-ગંધ વૌક્રિયદ્વિક અધીક બંધન્ય શુદ્ધ સખ્યાતગુણ સમયગ્નિષ્ટ જીવસ્વભાવ અનિકાચિતમાં પમા દ્વારની સંધ્યેયભાગ જધન્ય અતઃકોડાકોડી આયુષ્યવાળા નરકમાં ऋद्धि પ્રકૃતિનો સમુદાય તે દર્શનાવરણીય વર્ગ, વેદનીય પ્રકૃતિનો સમુદાય તે વેદનીય વર્ગ, ૧૨ મુહૂર્ત ૭/૩૫ સાગ. અંતર્મુહૂર્ત વિકલેન્દ્રિય તિક્તરસ સુરભિગંધ વૈક્રિયદ્વિક ધ ના બદલે ધ થયેલ છે તે વાચકવર્ગે સ્વયં સમજવું. સંખ્યાતગુણ સમ્યગ્દષ્ટ દેશવિરતિદ્વિકમાં દેશવિરતિકમાં અધિક જધન્ય (તે રીતે આગળ પણ જ્યાં ધ છે ત્યાં ઘ અને ૨૯ ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડી પેઈજ લીટી ૧૮૦ ૧૮૨ ૧૮૨ ૧૪ ટી.ની ૧ : ऋद्वि યંત્ર૪૧ના પર્યાપ્ત હેડીંગમાં मिथ्यात्वोत्कृष्टकैन मिथ्यात्वोत्कृष्टकेन જ્ઞાનવરણીય વર્ગ, જ્ઞાનવરણીય વર્ગ, ૧૮૫ યંત્ર ૪૧ના દર્શનાવરણીય ૧૮૩ ૧૮૩ ૧૮૩ ૧૮૫ ૧૮૫ ૧૮૫ |૧૮૬ ૧૮૬ ૧૮૮ ૧૯૦ ૧૯૦ ૨૯ 7 ૫ ૨૨ ૧૨ ૩-૪થા ખાનામાં ૩જા ખાનામાં ૬ઠ્ઠા ખાનામાં ૨ યંત્ર ૪૨નું ૭મું ખાનું ૯ ૭ For Personal & Private Use Only ८ ૧૯૦ |૧૯૦ |૧૯૦ ૧૨ ૧૯૦ ૧૩ ૧૯૧ ૧૧ ૧૯૩ ૨૧ 2 ૧૧-૧૨ ૧૯૩ ૨૯ ૧૯૪ ૨૧-૨૨ ૨૯ ૧૯૪ ૧૯૫ નં. ૮-૯ ૧૯૫ નં. ૨૦-૨૨ ૧૯૫ ૨૧ અશુદ્ધ શુદ્ધ दुगुमेवमुक्कोसा दुगुणूमेवमुक्कोसा • અતિક્રાંન્ત અમા અલ્પ બહુત્વ (c) (૯) સાધિક ૭૩૩૩ વર્ષ પોતાના સ્વ આયુષ્યના संखि या સંખ્યયગુણ सर्व विशुद्धास्तु जयेष्ठां પૂર્વોક્ત એ સમેયે બદ્ધા ડાયસ્થિતિ અતિક્રાન્ત એમાં અલ્પબહુત્વ વાક્યનનો જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ બધ્ધ ડાયસ્થિતિ (૮) બે દ્વિગુણહાનિ વચ્ચેના સ્થાનો અને (૯) (૧૦) તેનથી, संकिलिट्टतरगा दुवपगडित जहन्नठि, जेट्टगं बघ्नन्ति +(ભાગાકારનું ચિહ્ન) પર્યાપ્ત અને અપર્યાપ્ત ૭૩૩૩ ૧/૩ વર્ષ પોતાના ઉત્કૃષ્ટ સ્વ ઉત્કૃષ્ટ આયુષ્યના संखिया અસંખ્યયગુણ તે નથી, संकिलिट्ठतरगा धुवपगडिजहन्नठि, गं बध्नन्ति सर्वविशुद्धास्तु ज्येष्ठां પૂર્વોક્ત એ વચનથી ‘તુ’ શબ્દ અહીં સમયે બદ્ધડાયસ્થિતિ વાક્યનો જઘન્ય સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બદ્ધડાયસ્થિતિ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉO પેઈજ લીટી તેને તત્ત્વ ૧૯૭ ૭ ૧૯૮ : ૧૩ ૧૯૯ ૧૯૯ ૨૦૧ ૨૦૪ ૩૦-૩૬ ૨૧૨ ૮ ૨૧૪ સમુહ ૨૬૩ ૨૧૪ ૨૧૫ ૯ ૨૧૬ ૨૧૮ ૨૦ ૨૩ ૨૯ કલ્લે ા ૨૦ પરંતુ ૨૧૯ ૨૨૨ ૨૨૨ ૨૨૪ ૨૨૫ ૨૨૭ ૨૨૯ ૨૩૦ ૨૩૨ ૨૩૩ ૨૩૩ ૨૩૪ અશુદ્ધ શુદ્ધ પેઈજ લીટી અશુદ્ધ શુદ્ધ અગુરુલઘુ અગુરુલઘુ ૨૫૯ ૩૩ પ્રકૃતિનનું પ્રકૃતિનું પડેલાંન પડેલાંને ૨૬૧ ૧૬ • તને કહેવી. થતી. ૨૬૧ ૨૪-૨૬ નપુસંક નપુંસક અગુરુલઘુ અગુરુલઘુ [૨૬૧ ૩૨ તત્વ નરકંદ્રિક નરકલિંક ૨૬૨ ૩૩ કર્મણબંધનને કાર્મણબંધનને સમૂહ ૨૬૩ ની સામે પ્રશ્નોત્તરી પરિશિષ્ટ-૧ અનંતગુણહીને અનંતગુણહીન ૨૬૩ ૧૬ ચૂર્ણિકારના ૧૭ સુરભિગંધને સુરભિગંધને સ્વાભાવમાં સ્વભાવમાં ૨૬૪ ૨૩ નિગેદિયાની નિગોદિયાને ગ્રંથોમાં ગ્રંથોમાં ૬૪ ૨૯ નિગદિયાને નિગોદિયાને બંધતાં નથી. બંધાતા નથી. ||૨૮૮ ૫ થી ૮ અધ્યવસાયનું અધ્યવસાયનું ખાનામાં ૨ ૨ ૨ ૨. + + + + ૨૦-૨૧ પાચ પાંચ ૨૮૯ જ. સ્વામીમાં મનુ. તિર્ચ. આયુ.ખાનું ભેગું સમજવું. સંખ્યાતાભાગ સંખ્યાતભાગ ૨૮૯ ૧લું ખાનું કે નરકાયુ જેમ નરકાયુ જેમ પાચની પાંચની ૧૧-૩૭ (પરંતુ નામની ૨૮ પરતું 'બાંધતા) , , લોકાકશપ્રદેશ લોકાકાશપ્રદેશ | |૨૯૪ ૪થું ખાનું-૩ સ્વામિ સ્વામી અગુરુલઘુ અગુરુલઘુ ૨૯૫ છેલ્લું ખાનું-૬ A તિર્મયદ્વિકની તિર્યંચદ્વિકની ૨૯૭ પ્રથમખાનું ૧૫ તિર્યચદ્ધિકનો તિર્યચકિનો : | છેલ્લું ખાનું ૧૭ સ. કમશઃ ક્રમશ: ૨૯૭ છેલ્લખાનું ૩૪ A * સંખ્યતમાં સંખ્યાતમા ૨૯૯ ૭મું ખાનું અતિ સં. તત્કા. સં. અનંતુણ અનંતગુણ ૩૦ ૩ મતથા भक्त्या સમાનજ સમાન જ शिष्यजसकालितः शिष्यजसकलितः પાંચમાં પાંચમા બાંધનરા બાંધનારા ૩૦૦ चापर्योपाधि चार्योपाधि બાધતાં બાંધતા 'વાતે સ્થિતિસ્થાનનો સ્થિતિમાથાનને ૨૦. निर्वाधा निर्बाधा ૪૪માં ૪૫માં ૨૮ प्रतिपातः प्रतिप्रातः પ્રકૃતિઓ ૪થે પ્રકૃતિઓ यच्छुतवाधि यच्छुतवाधि હોવા છતાં હોવા છતાં जट्ठिई जट्ठिइ વિશિષ્ઠ વિશિષ્ટ ૩૦૩ दंसण તિબૂક સ્તિબુક ૩૦૪ अबझंतिगाणं अबझंतिगाण સંકષાય અકષાય પૂણે, णूणं સમુહને સમુહને ૩૬ TI – ૬ -त्तगदी સ્થિતિબંધ સ્થિતિબંધ- ૩૦૫ समए समए, સ્થાનાથી સ્થાનથી ૩૦૫ चरमिदुचरिमे चरिमदु-चरिमे શુભપ્રકૃતિઓ શુભપ્રકૃતિઓનો ૩૦૫ असुभाण - ऽब असुभा-णडब સૌથીનો સૌથી ૩૦૫ ૧૨ વિંધાવની- ધંધા-વતી ૩૬ ૩૬ ૧ ર ૨૩૬ ૩૦ ૨૪૩ ૨૪૩ ૨૪૩ ૧૧ ૧૮ वादे ૨૪૫ ૩% છે ૨૪૬ ૨૪૬ ૨૪ ૩૨ ૩ * * * * * & ક ક ૨૪૭ दसंण ૨૪૮ ૨૪૮ ૨૫૧ ૨૫૪ ૩૦૪ ૩૦૪ ૨ ૧૯ ૨૫૮ ૨૩ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ૩૦૫ लिगं સહિત ઉચ્છવાસ તેથી તિર્યંચ ઉદ્યોતરહિત ૨૯ વર્તતાં (આહા. જિનની બંધાવલિકામાં) વર્તતાં (આહા.ની બંધાવલિકામાં) મનુષ્ય જિનનામની સત્તાવાળો સમયે જ एयस्य ૩૦૬ ૩૩. ૩૦૭ ૧૧મેથી નિદ્રાદ્ધિક તરણે” પેઈજ લીટી અશુદ્ધ શુદ્ધ પેઈજ લીટી અશુદ્ધ ૩૦૫ ૨૪ #ોદ, कोहस्स |૩૫૦ ૯ સહીત ૩૦૫ નામ नामा-णा |૩૫૦ ૧૯ ઉચ્છવાસ ૩૦૫ ૨૮ बतीस बत्तीस ૩૫૭ છેલ્લી તેથી ૩૦૫ ૨૯ कोडीपुहुत्त कोडी-पुत्त ૩૫૯ ૧૫ ૨૯ लिंग ૩૬૩ ૩૨ વર્તતાં ૩૦૫ માગોળ, भागोण ૩૦૬ विरई વિરડું, मिच्छत्त-गय मिच्छतगय ૩૬૩ ૩૩ વર્તતાં ૩૦૬ ૩૧ ગોળ, जोग्गाण ૩૦૬ तिपल्लस्संते तिपल्ल-स्संते ૩૬૫ ૧૮ મનુષ્ય ૩૦૭ जीसे, तं जीसे तं, ૩૦૭ ૨૯ દ્રષ્ટિ દ્રશેઃ दृष्टि दृष्टेः ૩૬૬ સમયેજ ૩૦ परिणमर्यात परिणमयति ૩૬૯ ૧૧૪ एवस्य ૩૧૧ ૯ अधुवा अधुवा ૩૭૩ ૨૯-૩૦ નપુ. ૩૧૭ યંત્રનંદનું ૩૭૬ ૭ સાયિક સમ્ય. - પ-૬ઠું ખાનું ૧૧મેથી કેન્સલ સમજવું. ૩૭૮ ૭ , નિદ્રદ્ધિક ૩૨૨ ૧ સાદ્યાદિ સાઘાદિ ૩૭૯ ૧૨ “તરો ” ૩૨૨ ૭મા ખાનામાં અનાદિ શબ્દો ઉત્કૃષ્ટ ખાનામાં આવે. ૩૮૨ ૨૫-૨૬-૨૭ પુરૂષવેદ ૩૨૭ છેલ્લીમાં તિમજ ૨૮ની ૩૮૩ ૧૦ ઉત્તપ્રકૃતિ ' ઉમેરવું . સત્તાવાળાને ૩૮૪ ૧૩ आयवमिस्से, ' સમ્યક્ત્વ સંક્રમ વિચ્છેદ) ૩૮૬ ૧૨ सेसिगाण, ૩૨૮ છેલ્લીમાં ઉમેરવું (૧ આવલિકા ૨૪ની સત્તા ઘટે) ૩૮૮ થીણદ્ધિ ૩૨૯ ૩જીમાં ઉમેરવું (અહીં સત્તા ૨૩ની આવલિકા ઘટી શકે) ૩૮૯ થીણદ્ધિ ૩૩૨ ૧૦ (યંત્ર ૩૮૯ અનુકૃષ્ટ ૩૩૩ ૧૬ ૪ના ૩૮૯ मुहूतान्तः ૩૩૬ ૬ નપુ. નપું. ૩૯૨ ૯ ઉપઘાત, ૩૩૭ ૧૫ ૯માં ૯માં ૩૯૩ ૧૯ . ૧ ૩૩૮ ૫ નપુ. ૩૯૩ ૨૦ ૩૩૯ ૭ નપુ. ૩૯૩ ત્રસાદિ-૧૦ ૩૪૮ ૧૧ पप-चउपउई पण-चउणउई ૩૯૪ પ્રકૃતિઓની ૩૪૯ ૧૮-૨૦ સપ્તકના સપ્તકની ૩૪૯ છેલ્લી ઉમેરવું. સાથેજ શરૂ કરે એવો નિયમ ન કરવો, પરંતુ આગળ પાછળ પણ ૧જ બંધાવલિકામાં જેટલો કાળ કરે તેટલો કાળ અને યુગપતુ શરૂ કરે તો ઉત્કૃષ્ટ કાળ ૧ આવલિકા મળી શકે. ૩૯૫ ૨૧ થીણદ્ધિ પુરુષવેદ ઉત્તરપ્રકૃતિ आयव-मिस्से सेसिगाण થીણદ્ધિ થીણદ્ધિ અનુત્કૃષ્ટ मुहूर्तान्तः ઉપઘાત, ૫ના ૩. પર ૫૩ ત્રસાદિ-૯ પ્રકૃતિઓની અનુભાગસત્તા અસંજ્ઞિ પંચેન્દ્રિય કરતાં અનંતગુણ કેવલી ભગવંતને હોય છે. તેથી થીણદ્ધિ For Personal & Private Use Only For Personals Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પેઈજ લીટી અશુદ્ધ શુદ્ધ અશુદ્ધ શુદ્ધ ૩૯૯ ૪૦૫ ૪૦૫ ૩૫ ૧૭ પેઈજ લીટી ૪૯૦ ૧૪ ૪૯૦ ૧૫ ૪૯૦ ૧૮ ૪૯૦ ૨૯ ૪૯૦ ૩૮ ૧૯ જ્ઞાયિત मूप्रिं नन्टनो ભુપાલ આશિષ ज्ञपयितुं मूर्ध्नि नन्दनो ભૂપાલ આશીષ ૪૦૭ ૩૨ ઉદવલના અનાદિ વિધ્યાય સંક્રમ સંયમથી શીધ ત્રિચિરમ मुहूर्तेशेषे, एकस्मित् ૧ પોતાના સફળે ૨૩ ૪૧૪ ૧૭ ૪૧૫ ૪૧૭ ૪૨૩ ૪૨૩ ૨૧ ૪૨૫ ૮ : ૪૨૮ ૪૨૮ ૧૪ ૪૩૬ ૨૦-૨૨-૨૪ ૪૩૬ ૩૪. ૪૩૭ ૧૦ ૪૩૮ ૨૩ ૪૩૮ ૩૦ ૪૩૯ ૪૩૯ ૩૬ ૪૪૬ ૨૬ ૪૫ર ૩૪ ૪૫૩ ૨-૯. ૪૫૪ - ૩૨ મતર ષ જયારે દેવગિત જયારે સમાન્યથી સંક્રમ અને હોવાની હોવથી બધ્યામાન અતઃકોડાકોડી અતઃકોડાકોડી અભવ્યોને ઉદ્દલના આનતાદિ વિધ્યાતસંક્રમ સમયથી શીધ્રા ત્રિચરમ मुहूर्ते शेषे, एकस्मिन् પોતાના सङ्ख्येय नस्तोके अतरषट् જયારે દેવગતિ જ્યારે સામાન્યથી સંક્રમ અને હોવાથી હોવાથી બધ્યમાન અંત:કોડાકોડી અંતઃકોડાકોડી અભવ્યોને ભવ્યને પણ અભવ્યોને અને ભવ્યોને પણ અભવ્યોને અભવ્યોને ભવ્યને પણ રસસંક્રમના સમચતુર શુભધ્રુવબંધી હોવાથી બાવન, પરંતુ ઉવલનામાં સંજવલન ક્રોધાદિ-૩ પુરુષવેદ વિના-૪૮ કૃતકરણ ૪૫૫ અભવ્યોને ૪૫૫ ૪૫૭ ૧૧ તેઓને અભવ્યોને ૪૫૯ ૩૩-૩૪-૩૭ રસબંધના ૪૬૨ ૧૮ ચતુચતુર ૪૬૭ ૨૩ શુભધવબંધી હોવાતી ૪૭૭ ૫ બાવન, ૪૬૭ ૪૮૧ ૪૮૩ ૧૩ ૯ કતકરણ મા For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ -: कर्मप्रकृति बंधनकरण गाथा : सिद्धं सिद्धत्यसुर्य, वंदिय गिद्धोयसबकम्ममलं । कम्मट्ठगस्स करणट्टगुदयसंताणि वोच्छामि . ॥१॥ बंधण संकमणुबट्टणा य अववट्टणा उदीरणया । उवसामणा निधत्ती, निकायणा च त्ति करणाई ॥२॥ विरियंतरायदेसक्खयेण सव्वक्खयेण वा लद्धी । अभिसंधिजमियरं वा, तत्तो विरियं सलेसस्स ॥३॥ परिणामालंबणगहणसाहणं तेण लद्धनामतिगं । कज्जब्भासात्रोत्र-प्पवेसविसमीकयपएसं ॥४॥ अविभागवग्गफड्डग - अंतरठाणं अणंतरोवणिहा । जोगे परंपरावुडिसमयजीवपबहुगं च पण्णाछेयणछिना, लोगासंखेजगप्पएससमा । अविभागा एक्केक्के, होति पएसे जहन्नेणं ॥६॥ जेसिं पएसाण समा, अविभागा सबतो य थोवतमा । ते वग्गणा जहना, अविभागहिया परंपरओ सेढिअसंखियमित्ता, फड्डगमेत्तो अणंतरा णत्थि । जाव असंखा लोगा, तो बीयाई य पुवसमा ॥८ ॥ सेढिअसंखिअमेत्ताई फड्डगाइं जहन्नयं ठाणं । फडगपरितुष्टि अओ, अंगुलभागो असंखतमो ॥९॥ सेटिअसंखियभागं, गंतुं गंतुं हवंति दुगुणाई । पल्लासंखियभागो, णाणागुणहाणिठाणाणि ॥१०॥ वडिहाणिचउक्कं, तम्हा कालोत्थ अंतिमल्लाणं । अंतोमहुत्तमावलि - असंखभागो य सेसाणं ॥११॥ चउराई जावट्ठग-मित्तो जावं दुगं ति समयाणं । पज्जत्तजहन्नाओ, जावुक्कोसं ति उक्कोसो ॥१२॥ एगसमयं जहनं, ठाणाणपाणि अट्ठ समयाणि । उभओ असंखगुणियाणि समयसो ऊणठाणाणि ॥१३॥ सब्वत्थोवो जोगो, साहारणसुहमपढमसमयम्मि । बायरबियतियचउरमणसन्नपज्जत्तगजहण्णो ॥ १४ ॥ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ॥ १५ ॥ ॥१६॥ ॥ १७ ॥ ॥ १८ ॥ ।। १९ ॥ ।। २० ।। ।। २१ ।। आइदुगुक्कोसो सिं, पज्जत्तजहन्नगेयरे य कमा । उक्कोसजहनियरो, असमत्तियरे असंखगुणो. अमणाणुत्तरगेविज्जभोगभूमिगयतइयतणुगेसु । कमसो असंखगुणिओ, सेसेसु य जोग उक्कोसो जोगेहिं तयणुरूवं, परिणमइ गिहिऊण पंच तणू । पाउग्गे चालंबइ, भासाणुमणत्तणे खंधे परमाणुसंखऽसंखा - ऽणंतपएसा अभवणंतगुणा । सिद्धाणणंतभागो, आहारगवग्गणा तितणू अग्गहणंतरियाओ, तेयगभासामणे य कम्मे य । धुवअद्भुवअच्चित्ता, सुत्राचउअंतरेसुप्पिं पत्तेयतणुसु बायर-सुहुमनिगोए तहा महाखंधे । गुणनिष्फनसनामा, असंखभागंगुलवगाहो एगमवि गहणदव्वं , सव्वप्पणयाइ जीवदेसम्मि । सबप्पणया सव्वत्थ, वावि सब्वे गहणखंधे णेहप्पच्चयफडग-मेगं अविभागवग्गणाऽणंता । हस्सेण बहु बद्धा, असंखलोगे दुगुणहीणा णामप्पओगपच्चयगेसु वि णेया अणंतगुणणाए । धणिया देसगुणा सिं, जहन्नजेट्टे सगे कटु मूलुत्तरपगतीणं, अणुभागविसेसतो पगइभेदो । अविसेसियरसपगई, उ पगइबंधो मुणेयब्बो जं सबघातिपत्तं, सगकम्मपएसणंतमो भागो । आवरणाण चउद्धा, तिहा य अह पंचहा विग्घे मोहे दुहा चउद्धा, य पंचहा वा वि बज्झमाणीणं । वेयणियाउयगोएसु बज्झमाणीण भागो सिं पिंडपगतीसु बझंतिगाण वण्णरसगंधफासाणं । सब्बासिं संघाए, तणुम्मि य तिगे चउक्के वा सत्तेक्कारविगप्पा, बंधणणामाणं मूलपगईणं । उत्तरसगपगईण य, अप्पवहुत्ता विसेसो सिं गहणसमयम्मि जीवो, उप्पाएई गुणे सपच्चयओ । सबजियाणंतगुणे, कम्मपएसेसु सब्बेसुं ।। २२ ।। ।। २३ ।। ।। २४ ।। ॥ २५ ॥ ॥ २६ ॥ ॥ २७ ॥ ॥ २८ ॥ ॥ २९ ॥ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ सब्बप्पगुणा ते पढमवग्गणा सेसिया विसेसूणा । अविभागुत्तरियाओ, सिद्धाणमणंतभागसमा ।। ३०॥ फङगमणंतगुणियं, सबजिएहिं पि अंतरं एवं । सेसाणि वग्गणाणं, समाणि ठाणं पढममित्तो ॥ ३१ ॥ एत्तो अंतरतुल्लं अंतर-मणंतभागुत्तरं बिइयमेवं । अंगुलअसंखभागो, अणंतभागुत्तरं कंडं ।। ३२ ॥ एगं असंखभागेणणंतभागुत्तरं पुणो कंडं । एवं असंखभागुत्तराणि जा पुबतुल्लाणि ॥ ३३ ॥ एग संखेज्जुत्तर-मेत्तोतीयाणऽतिच्छिया बीयं । ताणि वि पढमसमाई, संखेज्जगुणोत्तरं एक्कं ॥ ३४ ॥ एत्तो तीयाणि अइच्छियाण विइयमवि ताणि पढमस्स । तुल्लाणऽसंखगुणियं, एक्कं तीयाणऽइक्कम्म ॥३५ ।। विइयं ताणि समाई, पढमस्साणंतगुणियमेगं तो । तीयाणऽतिच्छियाणं, ताणि वि पढमस्स तुल्लाणि ॥ ३६ ।। सबजियाणमसंखेज्जलोगसंखेज्जगस्स जेट्टस्स । भागो तिसु गुणणा तिसु, छट्टाणमसंखिया लोगा ॥३७ ।। वुट्टीहाणीछक्कं, तम्हा दोण्हं वि अंतमिल्लाणं । अंतोमुत्तमावलि, असंखभागो य सेसाणं ।। ३८ ॥ चतुराई जावट्ठग-मेत्तो जावं दुगं ति समयाणं । टाणाणं उक्कोसो, जहण्णओ सव्वहिं समओ ॥३९ ।। दुसु जवमझं थोवाणि अट्ठसमयाणि दोसु पासेसु । समऊणियाणि कमसो, असंखगुणियाणि उप्पिं च ॥४० ॥ सुहुमगणिपवेसणया, अगणिकाया य तेसिं कायठिई । कमसो असंखगुणिया, यऽज्झवसाणाणि अणुभागे ॥४१ ।। कडजुम्मा अविभागा, टाणाणि य कंडगाणि अणुभागे। पज्जवसाणमणंतगुणाओ उणि नणंतगुणं ॥ ४२ ॥ अप्पवहुमणंतरतो, असंखगुणियाणणंतगुणमादि । तबिवरीयमियरओ, संखेज्जक्खेसु संखगुणं ॥ ४३ ।। थावरजीवाणंता, एक्किक्के तसजिया असंखेज्जा । लोगा सिमसंखेज्जा, अंतरमह थावरे नत्थि ॥ ४४ ॥ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ॥४५ ॥ ॥४६॥ ॥४७॥ ॥४८॥ . ॥४९ ॥ ॥५०॥ ॥५१॥ आवलिअसंखभागो, तसा णिरंतरमहेगठाणंमि । नाणा जीवा एवइ-कालं एगिदिया णिच्चं थोवा जहजठाणे, जा जवमझं विसेसतो अहिया । एतो हीणा उक्कस्सगंति जीवा अणंतरओ गंतूणमसंखेने, लोगे दुगुणाणि जाव जवमझं । एत्तो य दुगुणहीणा, एवं उक्कोसगं जाव नाणंतराणि आवलिय-असंखभागो तसेसु इयरेसु । एगंतरा असंखिय-गुणाइ नाणंतराई तु फासणकालोऽतीए, थोवो उक्कोसगे जहन्ने उ । होइ असंखेज्जगुणो, य कंडगे तत्तिओ चेव । जवमझकंडगोवरि, हेट्ठा जवमझओ असंखगुणो । कमसो जवमझुवरि, कंडगहेट्टा य तावइओ जवमझुवरि विसेसो, कंडगहेट्ठा य सबहिं चेव । जीवप्पाबहुमेवं, अज्झवसाणेसु जाणेज्जा एक्केक्कम्मि कसायोदयम्मि लोगा असंखिया होति । ठिइबंधट्ठाणेसु वि, अज्झवसाणाण ठाणाणि थोवाणि कसाउदये, अज्झवसाणाणि सब्बडहरम्मि । बिइयाइ विसेसहियाणि जाव उक्कोसगं ठाणं गंतूणमसंखेज्जे, लोगे दुगुणाणि जाव उक्कोसं । आवलिअसंखभागो, नाणागुणवुडिठाणाणि सब्बासुभपगईणं, सुभपगईणं विवज्जयं जाण । ठिइबंधट्टाणेसु वि, आउगवजाण पगडीणं पल्लासंखियभागं, गंतु दुगुणाणि आउगाणं तु । थोवाणि पढमबंधे, बिइयाइ असंख्गुणियाणि घाईणमसुभवण्णरसगंधफासे जहनठिइबंधे । जाणज्झवसाणाई, तदेगदेसो य अबाणि पल्लासंखियभागो, जावं बिइयस्स होइ बिइयम्मि । आ उक्कस्सा एवं, उवधाए वा वि अणुकडि परघाउज्जोउस्सासायवधुवनामतणुउवंगाणं । पडिलोमं सायस्स उ, उक्कोसे जाणि समऊणे ॥५२॥ ॥५३ ॥ ॥ ५४॥ ॥ ५७ ॥ ॥५८॥ ॥५९ ॥ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ताणि य अन्नाणेवं, टिइवंधो जा जहन्नगमसाए । जोयसमेवं परित्तमाणीण उ सुभाणं > जाणि असायजहन्ने, उदहिपुहुत्तं ति ताणि अण्णाणि । आवरणसमुप्पेवं, परित्तमाणीणमसुभाणं सेकाले सम्मत्तं, पडिवज्जंतस्स सत्तमखिईए । जो टितिबंधो हस्सो, एत्तो आवरणतुल्लो उ जा अभवियपाउग्गा, उप्पिमसायसमया उ आजेट्टा । एसा तिरियगतिदुगे, नीयागोए य अणुकडी तसवायरपज्जत्तग-पत्तेगाण परघायतुल्लाओ । वारसकोडा - कोडी हेट्टा य साएणं तणुतुल्ला तित्थयरे, अणुकडी तिब्वमंदया एत्तो । सव्व गईण नेया, जहन्नयाई अनंतगुणा निव्वत्तणा उ एक्किक्करसे हेट्टोवरि तु जेट्टियरे । चरमटिईणुक्कोसो, परित्तमाणीण उ विसेसो ताणन्त्राणि त्ति परं, असंखभागाहिं कंडगेक्काण । उक्कोसियरे नेया, जा तक्कंडोवरि समत्ती टिइवंधट्टाणाई, सुहुमअपज्जत्तगस्स थोवाई । बायरसुहुमेयरविति-चउरिदियअमणसत्रीणं संखेज्जगुणाणि कमा, असमत्तियरे य विंदियाइम्मि । नवरमसंखेज्जगुणाणि, संकिलेसा य सव्वत्य एमेव विसोहीओ, विग्धावरणेसु कोडिकोडीओ । उदही तीसमसाते, तद्धं थीमणुयदुगसाए तिविहे मोहे सत्तरि, चत्तालीसा य वीसई य कमा । दस पुरिसे हासरई-देवदुगे खगइचेट्टाए थिरसुभपंचगउच्चे, चेवं संटाणसंघयणमूले । तव्वीतियाइ विबुड्डी, अट्टारस सुहुमविगलतिगे तित्थगराहारदुगे, अंतो वीसं सनिच्चनामाणं । तेत्तीसुदही सुरनारयाउ सेसाउ पल्लतिगं आउचउक्कुक्कोसो, पल्लासंखेज्जभागममणेसुं । सेसाण पुव्वकोडी, साउतिभागो अबाहा सिं For Personal & Private Use Only ।। ६० ।। ॥ ६१ ॥ ।। ६२ ।। ॥ ६३ ॥ ।। ६४ ।। ।। ६५ ।। ।। ६६ ।। ।। ६७ ।। ।। ६८ ।। ।। ६९ ।। ।। ७० ।। ।। ७१ ।। 1102 11 ।। ७३ ।। ।। ७४ ।। ५ Page #45 -------------------------------------------------------------------------- ________________ वाससहस्समबाहा, कोडाकोडी सगस्स सेसाणं । अणुवाओ अणवट्टण-गाउसु छम्मासिगुक्कोसो भिन्नमुहुत्तं आवरणविग्धदंसणचउक्कलोभंते । बारस साय मुहुत्ता, अट्ठ य जसकित्तिउच्चेसु दो मासा अद्धद्धं, संजलणे पुरिस अट्ठ वासाणि । भिन्नमुहुत्तमबाहा, सव्वासिं सबहिं हस्से खुडागभवो आउ उववायाउ समा दस सहस्सा । उक्कोसा संखेज्जा, गुणहीणा - ऽऽहारतित्थयरे वग्गुक्कोसठिईणं, मिच्छुत्तुक्कोसगेण जं लद्धं । सेसाणं तु जहन्त्रो, पल्लासंखेज्जगेणूणो एसेगिंदियडहरो, सव्वासिं ऊणसंजुओ जेट्टो | पणवीसा पन्नासा सयं सहस्सं च गुणकारो कमसो विगलअसन्नीण पल्लसंखेज्जभागहा इयरो । विरए देसजइदुगे, सम्मचउक्के य संखगुणो सन्नीपज्जत्तियरे, अब्भिंतरओ उ कोडिकोडीओ । ओक्कोस सन्निस्स होइ पज्जत्तगस्सेव मोत्तूण सगमबाहं, पढमाइ टिईइ बहुतरं दव्वं । एत्तो विसेसहीणं, जावुक्कोसं ति सब्वेसिं पल्लासंखियभागं, गंतुं दुगुणूणमेवमुक्कोसा । नाणंतराणि पल्लस्स मूलभागो असंखतमो मोत्तूण आउगाई, समएसमए अबाहहाणीए । पल्लासंखियभागं, कंडं कुण अप्पबहुमेसिं बंधाबाहाणुउक्कस्सियरं कंडकअबाहबंधाणं । ठाणाणि एक्कनाणंतराणि अत्थेण कंडं च ठिइबंधे टिइबंधे, अज्झवसाणाणसंखिया लोगा । हस्सा विसेसवुड्डी, आऊणमसंखगुणवुड्डी पल्लासंखियभागं, गंतुं दुगुणाणि जाव उक्कस्सा । नाणंतराणि अंगुल - मूलच्छेयणमसंखतमो टिइदीहयाइकमसो, असंखगुणिया अनंतगुणणाए । पढमजहनुक्कोस्सं, बिइयजहन्नाइ आचरमा For Personal & Private Use Only ।। ७५ ।। ।। ७६ ।। ।। ७७ ।। 1102 11 ।। ७९ ।। ।। ८० ।। ।। ८१ ।। ।। ८२ ।। 11 23 11 ।। ८४ ।। ।। ८५ ।। ।। ८६ ।। 1120 11 ॥ ८८ ॥ ॥ ८९ ॥ કર્મપ્રકૃતિ Page #46 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ॥९० ॥ ॥९१ ॥ ॥९२ ॥ = ॥ ९३ ॥ = ॥ ९४ = ॥ ९५ = बंधता धुवपगडी, परित्तमाणिगसुभाण तिविहरसं । चउ तिग विट्ठाणगयं, विवरीयतिगं च असुभाणं सबविसुद्धा बंधति मज्झिमा संकिलिट्ठतरगा य । धुवपगडिजहन्नटिइं, सबविसुद्धा उ बंधति तिट्ठाणे अजहण्णं, विट्ठाणे जेट्टगं सुभाण कमा । सट्टाणे उ जहत्रं, अजहनुक्कोसमियरासिं थोवा जहनियाए, होति विसेसाहिओदहिसयाई । जीवा विसेसहीणा, उदहिसयपुहुत्त मो जाव एवं तिट्ठाणकरा, बिट्ठाणकरा य आ सुभुक्कोसा । असुभाणं बिट्ठाणे, तिचउटाणे य उक्कोसा पल्लासंखियमूलानि गंतुं दुगुणा य दुगुणहीणा य । नाणंतराणि पल्लस्स मूलभागो असंखतमो अणगारप्पाउग्गा, विट्ठाणगया उ दुविहपगडीणं । सागारा सब्वत्थ वि, हिट्ठा थोवाणि जवमज्झा ठाणाणि चउट्ठाणा, संखेनगुणाणि उवरिमेवं । तिट्ठाणे बिट्ठाणे, सुभाणमेगंतमीसाणि उवरि मिस्साणि जहन्नगो सुभाणं तओ विसेसहिओ । होइ असुभाण जहन्नो, संखेज्जगुणाणि ठाणाणि बिट्टाणे जवमज्झा, हेट्टा एगंतमीसगाणुवरि । एवं ति चउट्ठाणे, नवमझाओ य डायठिई अंतोकोडाकोडी, सुभविट्ठाण जवमझओ उवरि । एगंतगा विसिट्ठा, सुभजिट्टा डायठिइजेट्टा संखेज्जगुणा जीवा, कमसो एएसु दुविहपगईणं । असुभाणं तिट्ठाणे, सबुवरि विसेसओ अहिया एवं बंधणकरणे, परविए सह हि बंधसयगेणं । बंधविहाणाहिगमो, सुहमभिगंतुं लहुँ होइ ॥ ९६ ॥ ॥ ९७ ॥ = ॥९८ ॥ ॥ ९९ ॥ ॥ १००॥ ॥१०१॥ ॥ १०२ ॥ इति बंधनकरण गाथा समाप्ता For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ -: ટીપ્પણકાર પ. પૂ. આચાર્ય શ્રીમદ્ મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા. ની સ્તુતિ - | રચયિતા - તેઓશ્રીના પટ્ટધર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ દેવસૂરીશ્વરજી મ.સા. नाणु चरणु संमत्तु जसु रयणत्तउ सुपहाणु । जिण कुग्गह फेडिय नरह पयडिवि निम्मलनाणु । जय सु मुणिसूरि इत्यु जगि मोडियवम्महरवाणु ॥१॥ सो मुणिसूरि महु माइ गुरु अइमणहरसंटाणु ॥१४ ।। उवसमरयणसमुद्दसमु विहलियजणसाहारु । मुणिसूरिहिं जितणा गुणा तहिं को संख मुणेइ ?। वंदउ मुणिसूरि भवियजण जिम छिंदउ संसार ॥२॥ कि रयणायरु कुवि मुणिवि रयणह संख कहेइ ? ।। १५ ।। अमियमहुरदेसणरसिण भवियण रुंखमुलाई । दुद्धरदप्पगइंदहरि कोइलकोमलवाणि । जिंव सिंचइ मुणिचंदह सूरि तिअ तुंवि कुवि काई ॥ ३ ॥ सो मुणिचंदु नमेहु पर संजमरयणह खाणि ॥१६ ।। वक्खाणंतउ जिणवयणु सिरिमुणिचंद मुणिंद । हरिभद्दसूरिकय गंथ जिणिं वक्खाणिय नियवुद्धिं । चउदिसि मुणिपरिवारियउ, नावइ पुत्रिमचंदु ॥४ ।। सो मुणिचंदु नमेह पर जिव पावहु वर सुद्धि ॥१७ ।। जिणि छट्टट्ठमिमाइतवि सोसीउ इहुं निय देहु । जिव बोलइ तिम जो करइ सीलु अखंडु धरेइ। वरकरुणाजलणीरुनिहि सो गुरु मुणिधुरिलेहु ॥५॥ मुणिसूरि पंडिय तोसयरु पण्हुत्तरइ दलेइ ॥१८ ।। जो पिहि पक्खसमुद्धरणु, पंचमहब्बयधारु । जिंव महुयर आवई कमलि गंधाइडियसत्त । सो नंदउ मुणिचंदसूरि, जिणी वूहउ तिव भारु ॥६॥ तिम मुणिसूरिहि सीसगण सुयमयरंदासत्त ॥१९ ।। मेरुहु जिंव विरु पभ गुरु, सायरु जिम्ह गंभीरु । जहिं विहरइ मुणिचंदसूरि तहिं नासइ मिच्छत्तु । सिरी मुणिसूरि नवनाणनिहि जच्चसुवन्नसरीरु ॥७॥ चरइ नउलु जहिं टावडइ सप्पु कि हिंडइ तत्थु ? ॥ २० ॥ जं संसारमहाडविहिं निवडियजणसत्थाहु । जिम्ह मेहागम तोसियहिं मोरहतणा निकाय । सो गुरु मुणिसूरि सुमरियई सरण विहीणहं नाहु ॥८॥ तिम्ह मुणिसूरिहिं आगमणि भवियाणं समुदाय ॥२१ ।। जिंव तारयहिं पहाणु ससि सेलहिं मेरु पहाणु । सरयागमि जिव हंसुला हरिसिज्जंति न मंति । तिंव सूरिहिं मुणिचंदमुणि गरुयउ निज्जियमाणु ॥९॥ मुणिसूरि पडिखडिया जणा तुह आगम निभंति ॥ २२ ।। मोहमहाचलि कुलिससमु सुयजलपूरियऽपारु । तिह मणुयहं गउ विहल जम्मु जेहिं न मुणिसूरि दिट्ठ । सुविहियमुणिसिरि सेहरउ मुणिसूरि बालकुमारु ॥१०॥ किंव जच्चंधिहि लोयणिहिं जेहिं न ससिहरु दिट्ट ।। २३ ।। ता मज्जहि परतित्यिया जा नवि कोइ कहेइ । जाह पसन्ना तुह नयण तह मणुयह सय कालु । जिणसासणि उज्जोयकरु मुणिसूरि एत्यु वसेइ ॥११॥ हियइच्छिय सुह संपडहिं अनुछिंदहि दुहजालु ॥२४ ।। ते धन्ना घरि गावडां जहिं विहरइ मुणिसूरि । दूसमरयणिहिं सूर जिम्ब तुह उट्ठिउ मुणिनाह । हरइ मोहु फेडइ दुरिउ संसओ घल्लइ दूरि ॥१२॥ सिरिमुणिचंदमुणिंद पर महु फेडइ कुग्गाह ॥२५ ।। कुंददलुज्जलजसपसरधवलियसयलतिलोय । कम्मपयडिपयडणपवणु मुणिसूरि नमहु असोउ ॥१३ ॥ इति श्रीमुनिचन्द्राचार्यस्तुतिः समाप्त । For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं श्री सिद्धाचलमण्डन श्री आदिनाथाय नमः । ॐ हीं श्री शङ्खेश्वर पार्श्वनाथाय नमः । ॐ हीं श्री चंद्रप्रभस्वामिने नमः । ॐ हीं श्री अन्नतलब्धिनिधान गौतमस्वामिने नमः । खनामधन्य प.पू. आचार्य श्री शिवशर्मसूरीश्वरेभ्यो नमः । प.पू. आचार्य मलयगिरिसूरीश्वरेभ्यो नमः । न्याय विशारद प.पू. महोपाध्याय श्री यशोविजय सद्गुरुभ्यो नमः । परमोपास्य श्री विजय नेमि - विज्ञान - कस्तूर - चन्द्रोदय - अशोकचन्द्रसूरीश्वरेभ्यो नमः । 卐卐卐卐卐卐卐卐卐卐 पूर्वधरश्री शिवशर्माचार्यकृत - 卐卐卐म卐卐 - क म प्र कृ तिः । 卐卐卐म卐卐 तिः भाग : - १ 卐卐卐卐卐卐卐卐卐卐 महोपाध्याय यशोविजय कृत कर्मप्रकृति टीकानो भावानुवाद महोपाध्याय श्री १९ कल्याणविजयगणिशिष्य मुख्यपण्डित श्री ५ श्रीलाभविजयगणिशिष्य शिरोमणि पण्डित श्रीश्रीश्री नयविजयगणिगुरुभ्यो नमः (-: अथ टीकाकार मङ्गलाचरण :-) ऐन्द्री समृद्धिर्यपास्तिलभ्या, तं पार्श्वनाथं प्रणिपत्य भक्त्या । व्याख्यातुमीहे सुगुरुप्रसाद - मासाद्य कर्मप्रकृतिं गभीराम् ॥१॥ અર્થ :- જેની ઉપાસનાથી ઇન્દ્રસંબંધી અર્થાતુ આત્મા સંબંધી સમૃદ્ધિ મેળવી શકાય છે, તેવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને ભક્તિથી પ્રણામ કરીને સુગુરુની કૃપાને મેળવીને અત્યંત ગંભીર “કર્મપ્રકૃતિ' ની વ્યાખ્યા કરવા માટે હું ઇચ્છા धुं. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ मलयगिरिगिरां या व्यक्तिरत्रास्ति तस्याः, किमधिकमिति भक्तिर्मेऽधिगन्तुं न दत्ते । वद वदन पवित्रीभावमुद्भाव्य भाव्यः, શ્રમ રૂદ સમનતે નિત્યનિત્યે વિત્ત || ૨ || અર્થ :- પૂજ્ય મલયગિરિ મહારાજની વાણીની જેઅહીં અભિવ્યક્તિ છે, તે અભિવ્યક્તિથી અધિક શું હોય ? આવા પ્રકારની ભક્તિ અને આગળ જવા દેતી નથી. માટે હે મુખ! (મને આગળ વધારવા માટે) તું પવિત્રતાને ધારણ કરીને એવી વાણી બોલ કે (હે યશોવિજય !) અહીં થનારો તારો શ્રમ હંમેશા સફળ જ થાય છે. इह चूर्णिकृदध्वदर्शकोऽभून्मलयगिरिय॑तनोदकण्टकं तम् । इति तत्र पदप्रचारमात्रात्, पथिकस्येव ममास्त्वभीष्टसिद्धिः ।। ३ ।। અર્થ :- અહીં ચૂર્ણિકાર મહારાજ માર્ગ બતાવનાર (ભોમીયા) છે. મલયગિરિ મહારાજે તે માર્ગને કંટક વગરનો કરનાર છે. ત્યાં પગે ચાલવા માત્રથી મુસાફરની જેમ મારી ઇષ્ટની સિદ્ધિ થશે. અર્થાતુ જેમ ભોમીયાના માર્ગદર્શનથી મુસાફર નિષ્ફટક માર્ગમાં પાદવિહાર કરીને ઇષ્ટક્ષેત્રમાં પહોંચી જાય છે. તેમ હું પણ મારા ઇષ્ટની સિદ્ધિને પ્રાપ્ત કરું.' सिद्धं सिद्धत्थसुयं, वंदिय गिद्धोयसबकम्ममलं । कम्मट्ठगस्स करणगुदयसंताणि वोच्छामि ॥१॥ सिद्धं सिद्धार्थसुतं, वन्दित्वा निर्धीतसर्वकर्ममलम् । कर्माष्टकस्यकरणा - ऽष्टकोदयसत्ता वक्ष्यामि ॥ १ ॥ ગાથાર્થ :- સિદ્ધિપદને પામેલા અને સર્વ કર્મરૂપી મલને દૂર કર્યો છે, જેમણે એવા શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને આઠ કર્મના આઠ કરણ - ઉદય અને સત્તા એ ત્રણ વિષય કહીશ. ટીકાર્ય :- સિદ્ધ ભગવંતને વંદન કરીને કહીશ, આ પ્રમાણે “સિદ્ધ વહિતા' નો યોગ વક્ષ્યામિ ક્રિયાપદની સાથે છે. કોઇક નામથી પણ સિદ્ધ હોય છે. તેથી તેના વ્યવચ્છેદ માટે વિશેષણ ‘નાદ્વોયસમમત' પદ મૂકવામાં આવેલ છે. અર્થાતુ સિદ્ધ પરમાત્માએ સર્વ કર્મમલોને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી જલથી એવી રીતે ધોઇ નાંખ્યા છે કે જે ફરી ક્યારેય આવવાના જ નથી. (“આ વિશેષણ તો નામની સિદ્ધ વ્યક્તિમાં તો ઘટી જ ન શકે”) હવે ચાર અતિશય કહે છે. ૧. વચનાતિશય :- વિશેષ્ય બતાવે છે. સિદ્ધાર્થ સુતં સિદ્ધાર્થ મહારાજના પુત્ર વર્ધમાન સ્વામીને... અથવા સિદ્ધ' એ વિશેષ્ય, “સિહત્યસુ' એ વિશેષણ બનાવીએ તો એનાથી વચનાતિશય મલશે કે સંસારનું નીસ્તાર થવાથી શ્રત રૂપી પ્રયોજન જેમના સિદ્ધ થયા છે, એવા સિદ્ધ બનેલા પરમાત્માને.... (વંદન કરીને કહીશ.) ૨. જ્ઞાનાતિશય :- પોતાના અનંતજ્ઞાનથી પ્રાપ્ત ભાવના અવબોધથી સિદ્ધ પ્રયોજનવાળા બનેલા પુત્ર જેના શિષ્ય ગણધરો કે જેમના એવા (સિદ્ધ પરમાત્માને વંદન કરીને કહીશ.) ૩. પૂજાતિશય :- “સિદ્ધાર્થ' એ ભાવપ્રધાન નિર્દેશવાળો હોવાથી “સિદ્ધાર્થતયા’’ =દેવ નરેન્દ્ર આદિ માટેના પૂજા યોગ્ય ગુણથી પ્રસિદ્ધ બનેલા (સિદ્ધ પરમાત્માને વંદન કરીને કહીશ.) ૪. અપાયાપગમાતિશય :- “ નિતસર્વજર્મની'' પદથી અપાયાપગમાતિશય પ્રગટ છે. ત્તિ માતાવરણ સમાર. ૧ “ાલન ! વિમાવકુમાર જવા તે કરો નિત્ય, સની માયત્વે (૧ મતિઃ) વિત્ત'' બની આ ત્રણ શ્લોક દ્વારા પૂ. ઉપાધ્યાય મસા, કેટલા સમર્થ જ્ઞાની હતા. છતાં જ્ઞાન સાથે પૂજ્યશ્રીનો નમ્રતાભાવ કેટલો બધો છે !ચૂર્ણિકાર મહારાજને ભોમીયા તરીકે કહ્યા અને પૂ૦ મલયગિરિ મ0 સાહેબે તે માર્ગ કંટક વગરનો કર્યો છે. એટલે પોતે તો પગ ઉપાડીને મૂકવા સિવાય કશું કાર્ય જ કર્યું નથી તેમ પોતાની લઘુતા વર્ણવે છે. પણ ઉપાધ્યાય મહારાજનું લખાણ વાંચતા લાગે છે કે, કંટક વગરનો માર્ગ કર્યા પછી પૂજ્યશ્રીએ તે માર્ગને જાણે આરસથી પાથર્યો હોય તેવો સુંવાળો કર્યો છે. અહીં ચૂર્ણિકાર અને પૂ૦ મલયગિરિ મત્સાહની સુવર્ણભાષામાં વિશેષ વિવેચનરૂપી સુગંધ ઉમેરવાનો પ્રયત્ન થાય છે. For Personal Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ -: અથ અષ્ટકર્મનું સ્વરૂપ :એ પ્રમાણે ભગવાનના ચાર અતિશય વર્ણવ્યા છે. ચાર અતિશયથી યુક્ત એવા પ્રકારના પ્રભુને વંદન કરીને આઠ કર્મના બંધ, સંક્રમાદિના કારણભૂત આઠ કરણ, ઉદય સત્તાને હું કહીશ. ત્યાં આઠ કર્મનું સ્વરૂપ બહુ ઉપયોગી છે. માટે પંચસંગ્રહ અનુસાર ભેદ – ઉત્તરભેદ સહિત લખાય છે. આઠ કર્મના નામઃ- (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર, (૮) અંતરાય. આ આઠ કર્મની મૂળ પ્રકૃતિ છે. (૧) જ્ઞાનાવરણકર્મ :- સામાન્ય વિશેષ રૂ૫ બે પ્રકારે વસ્તુનો બોધ હોય છે, તેમાં વિશેષ ગ્રહણ સ્વરૂપ બોધ તે જ્ઞાન અને તે આવરણ કરાય છે, ઢંકાય છે, જેના વડે તે જ્ઞાનાવરણકર્મ કહેવાય છે. (૨) દર્શનાવરણકર્મ :- સામાન્ય ગ્રહણ સ્વરૂપે બોધ તે દર્શન, અને તે આવરણ કરાય છે જેના વડે તે દર્શનાવરણકર્મ કહેવાય છે. (૩) વેદનીયકર્મ :- આહલાદ-આનંદ આદિ રૂ૫ વડે જે વેદાય. તે વેદનીય. જો કે સર્વ કર્મ વેદાય છે તો પણ પંકજાદિ પદની જેમ વેદનીય પદની રૂઢી વેદનીયકર્મમાં છે. (અર્થાતુ જેમ પંકજ કમળ અર્થમાં રૂઢ છે. તે રીતે દરેક કર્મ વેદાય છે. છતાં વેદનીય પદથી સાતા - અસાતારૂપ જ વેદનીયકર્મ કહેવાય છે.) (૪) મોહનીયકર્મ:- સદ્અ સદ્ વિવેકને વિકલ કરે તે મોહનીય “ વહુન'' નિતિ (સિ-પ-૧-૧,૨) સુત્રથી કર્તરિમાં સનીય પ્રત્યય થયો છે. (૫) આયુષ્યકર્મ :- કુગતિમાંથી નીકળવાની ઇચ્છાવાળા પ્રાણીને પ્રતિબંધકતાને પમાડે, અર્થાત્ રોકે તે આયુષ્ય કર્મ. ચારેબાજુથી પ્રાણીને ભવાંતરની સંક્રાંતિમાં જે વિપાકનો ઉદય આવે તે આય. બન્ને જગ્યાએ ગોવિજ થી પ્રત્યય થયો છે. (૬) નામકર્મ - નામયતિ અર્થાત્ ગત્યાદિ પર્યાયના અનુભવ પ્રતિ જીવને લઇ જાય તે-નામકર્મ કહેવાય છે. (૭) ગોત્રકર્મ :- - = ઊંચ નીચ શબ્દથી બોલાવાય છે. આત્મા જેનાથી તે ગોત્રકર્મ, ઊંચ નીચ કુલની ઉત્પત્તિથી વ્યક્ત થતો પર્યાય વિશેષ. અર્થાતુ ભોગવવા યોગ્ય અથવા ઊંચ-નીચના વિપાકથી વેદ્ય એવા કર્મને પણ ગોત્ર કહેવાય છે. (૮) અંતરાયકર્મ :- જીવ અને દાનાદિકથી વચમાં આંતરૂં કરવા માટે જાય અર્થાતું કારણ બને તે અંતરાયકર્મ કહેવાય છે. - -૯-૨-૨૮-૪-૪૨-૨-૫ યથાક્રમ જ્ઞાનાવરણાદિક કર્મની ઉત્તર પ્રવૃતિઓ છે. ( -: ૧લું જ્ઞાનાવરણીય કર્મ :-) જ્ઞાનાવરણીયકર્મની ઉત્તર પ્રકૃતિ ૫ છે. મતિ - શ્રત - અવધિ - મન:પર્યવ - કેવલજ્ઞાનાવરણના ભેદથી પાંચ જ્ઞાનાવરણની ઉત્તર પ્રવૃતિઓ છે. મતિ - શ્રત - આદિનું સ્વરૂપે પ્રસિદ્ધ છે. Cઃ રજું દર્શનાવરણીય કર્મ :-) તેના ૯ ભેદ છે. તે આ પ્રમાણે છે. ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, વીણદ્ધિ. (૧) ચક્ષુદર્શનાવરણ :- ત્યાં ચક્ષુ વડે દર્શન તે ચક્ષુદર્શન, તેનું આવરણ તે ચક્ષુદર્શનાવરણ. (૨) અચક્ષુદર્શનાવરણ :- બાકીની ઇન્દ્રિયો અને મન વડે દર્શન તે અચક્ષુદર્શન, તેનું આવરણ તે અચક્ષુદર્શનાવરણ. (૩) અવધિદર્શનાવરણ:- અવધિ જે દર્શન, તેનું આવરણ તે અવધિદર્શનાવરણ. ૩ મત્યાદિ - ૫ જ્ઞાનનું સ્વરૂપ પ્રથમ કર્મગ્રંથ તથા પંચસંગ્રહ ભાગ-૧માંથી જાણી લેવું. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ (૪) કેવલદર્શનાવરણ :- કેવલ એજ દર્શન તે કેવલ દર્શન, તેનું આવરણ તે કેવલદર્શનાવરણ. (૫) નિદ્રા :- ““કા - ગુસ્સાયાં '' દ્રા ધાતુ કુત્સિત અર્થમાં છે. “નિયત તિ' નિદ્રા જે સુવાની અવસ્થામાં ચૈત્યન્ય અસ્પષ્ટપણે કુત્સિતતાને પામે તેને નિદ્રા કહેવાય. આ નિદ્રા જેને હોય તે ચપટી વગાડતા જ ઉઠી શકે છે. (૬) નિદ્રાનિદ્રા - નિદ્રાથી અતિશય તે નિદ્રા નિદ્રા - મધ્યમ પદ લોપી સમાસ - તેમાં અત્યંત અસ્ફટિભૂત ચૈતન્ય ઘણાં યત્ન વડે જાગે, તે નિદ્રાનિદ્રા. (૭) પ્રચલા :- બેઠો, ઊભો રહેલ, ઘોરે - (નસ્કોરા બોલે) જેની સૂવાની અવસ્થામાં તે પ્રચલા. (૮) પ્રચલા પ્રચલા :- પ્રચલાથી અતિશાયિની પ્રચલા, તે પ્રચલાપ્રચલા - ચાલવું આદિ ક્રિયા કરતાં પણ ઉદયે આવે એ પ્રચલાથી અતિશયપણું છે તે પ્રચલાપ્રચલા (૯) થીણદ્ધિઃ- જે ઊંઘવાની અવસ્થામાં આત્મશક્તિરૂપ ઋદ્ધિથી જ થાય - પિડીભૂત થાય તે “સ્યાનષ્ક્રિનિદ્રા' આ થીણદ્ધિનિદ્રા હોય ત્યારે પ્રથમ સંઘયણવાળા જીવને અર્ધચક્રી (વાસુદેવ) કરતાં અડધી શક્તિ હોય છે. ગંધહસ્તી નામના આચાર્ય એમ માને છે કે નિદ્રા વિગેરે આવે ત્યારે જ દર્શનલબ્ધિનો ઉપઘાત થાય છે. જ્યારે દર્શનાવરણચતુષ્ક એ તો મૂળથી ઉચ્છેદક હોવાથી દર્શનલબ્ધિને મૂળથી હણે છે. અને વળી પ્રાપ્ત દર્શનની નાશક હોવાથી અને અપ્રાપ્તદર્શનની પ્રતિબંધક રૂપ હોવાથી આ નવે પ્રકૃતિઓને દર્શનાવરણીય (દર્શનના આવરણ કારક તરીકે) કહેલ છે. ( – ૩ જું વેદનીયકર્મ :-) તે બે ભેદે છે. (૧) સાતા (૨) અસાતા. (૧) સાતા :- ત્યાં જેના ઉદયથી આરોગ્ય, વિષય, ઉપભોગ, આદિથી ઉત્પન્ન થતાં આફ્લાદ (આનંદ) લક્ષણ સાતાને વેદે તે સાતવેદનીય. (૨) અસતાવેદનીય :- સાતાથી વિપરીત, તે અસાતવેદનીય. ( - ૪થું મોહનીયકર્મ - ) (૧) મિથ્યાત્વ, (૨) સમ્ય મિથ્યાત્વ (મિશ્ર), (૩) સમ્યકત્વ, ૧૬ કપાય, ૯ નોકષાય તે ૨૮ મોહનીયની પ્રકૃતિઓ છે. (૧) મિથ્યાત્વ :- ત્યાં જેના ઉદયથી જિન પ્રણીત તત્ત્વની શ્રદ્ધા ન રાખે તે મિથ્યાત્વમોહનીય. (૨) મિશ્ર:- જેના ઉદયથી જિન પ્રણીત તત્ત્વની સમ્યક શ્રદ્ધા ન કરે અને નિંદા પણ ન કરે, તે સમ્યકમિથ્યાત્વ = મિશ્રમોહનીય. (૩) સમ્યકત્વ :- જેના ઉદયથી જિન પ્રણીત તત્ત્વની સમ્યક્ શ્રદ્ધા કરે, તે સમ્યકત્વમોહનીય. આ ત્રણ પ્રકૃતિઓ દર્શનમોહનીયની કહેવાય છે. ૧૬ કષાય :- કષ = સંસારનો આય = લાભ જેનાથી થાય તે કષાય. ક્રોધ, માન, માયા, લોભ તે દરેકને અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજવલન એ ૪ ભેદ, ૪ X૪ = ૧૬ ભેદ થાય છે. (૧) અનંતાનુબંધિ :- ત્યાં અનંત સંસારનો અનુબંધ કરે તેવો સ્વભાવવાળો અનંતાનુબંધિ છે. તેનું સંયોજના બીજું નામ છે. અનંત ભવો સાથે પ્રાણીઓ જેના વડે બંધાય, તે સંયોજના એ પ્રમાણે વ્યુત્પત્તિ જાણવી. (૨) અપ્રત્યાખ્યાનાવરણ :- જેના ઉદયથી થોડું પણ પચ્ચખાણ ન આવે, તે અપ્રત્યાખ્યાનાવરણ કષાય કહેવાય. (૩) પ્રત્યાખ્યાનાવરણ :- જેના ઉદયથી સર્વવિરતિને આવરે, ગ્રહણ કરવા ન દે, તે પ્રત્યાખ્યાનાવરણ કષાય. (૪) સંજ્વલન :- પરીષહ ઉપસર્ગ થયે છતે ચારિત્રને (સંયમીને) પણ સ્ટેજ જ્વલન કરે તે સંજ્વલન કષાય. નવ નોકષાય :- અહીં ‘નો' શબ્દ સાહચર્ય અર્થમા છે. તે કષાયોની સાથે રહેનાર છે, તે નોકષાય. કયા કષાય સાથે ? પ્રથમના ૧૨ કપાય સાથે તે આ પ્રમાણે, આદ્ય ૧૨ કપાયો ક્ષય થયે છતે નોકષાય રહેતા નથી. તે પછી તરત For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૩ જ તેઓનો (નવ નોકષાયનો) ક્ષય કરવા માટે ક્ષપક પ્રવૃત્તિ કરે, અથવા ઉત્પન્ન થતાં જે અવશ્ય કષાયોની ઉદીરણા કરે તેથી કષાય સાથે રહેનારા છે. તું 7-‘વૃષાયસત્તાષાયપ્રેરળાવનિ હાસ્યાધિ નવજ્યોત્તા નોષાયષાયતા || ’’ કષાય સાથે રહેનાર અને કષાયને પ્રેરણા કરનારા હોવાથી હાસ્યાદિ નવની નોકષાય રૂપ કષાયતા કહી છે. અને તે નોકષાય ૯ ભેદે છે. વેદત્રિક, હાસ્યાદિષક. વેદત્રિક ઃ- (૧) સ્ત્રીવેદ (૨) પુરુષવેદ (૩) નપુંસકવેદ (૧) સ્ત્રીવેદ :- જેના ઉદયથી સ્ત્રીને પુરુષની ઇચ્છા થાય. જેમ પિત્તના ઉદયે મધુર ગળ્યા પદાર્થો ખાવાની ઇચ્છા થાય તેમ સ્ત્રીવેદ છે. (૨) પુરુષવેદ : :- જેના ઉદયથી પુરુષને સ્ત્રીની ઇચ્છા થાય. તે શ્લેષ્મના ઉદયથી ખટાશવાળા પદાર્થો ખાવાની ઇચ્છા થાય તેમ પુરુષવેદ છે. (૩) નપુંસકવેદ :- જેના ઉદયથી સ્ત્રી-પુરુષ બન્નેની ઇચ્છા થાય તે જેમ પિત્ત - શ્લેષ્મના ઉદયથી ‘‘ખિજા’’ જેની અંદર ખટાશ અને ગળપણ બન્ને હોય એવી રાબ ખાવાની ઇચ્છા થાય તેમ નપુંસકવેદ છે. હાસ્યાદિષટ્ક ઃ- (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) ભય, (૫) શોક, (૬) જુગુપ્સા. (૧) હાસ્ય :- જેના ઉદયથી. નમિત્ત કે નિમિત્ત વિના હસે, તે હાસ્યમોહન ય. (૨) રત ઃ- .જેના ઉદયથી બાહ્ય-અત્યંતર વસ્તુને વિષે પ્રીતિ આનંદ થાય, તે રતિમોહનીય. (૩) અતિ :- જેના ઉદયથી તેઓને વિષે અપ્રીતિ થાય, તે અરતિમોહનીય. પ્રીતિ અપ્રીતિ સાતા અસાતાત્મકમાં છે. વેદનીયકર્મ વડે જે તે બન્ને રતિ-અરુતિની અન્યથા સિદ્ધિ છે. તેમ શંકા ન કરવી. તેનાથી પ્રાપ્ત થતાં સુખ-દુઃખનું કારણ સમીપ હોવા છતાં પણ ચિત્તનું ફે૨ફા૨ી એ તેનો વ્યાપાર છે. (૪) શોક :- જેના ઉદયથી પ્રિયનો વિયોગ થાય તો આક્રંદ કરે, (૨ડે) જમીન પર આળોટે, નિઃશ્વાસ મૂકે, તે શોકમોહનીય. (૫) ભય :- જેના ઉદયથી નિમિત્ત કે નિમિત્ત વિના અથવા પોતાના સંકલ્પથી ભય પામે તે ભયમોહનીય. . (૬) જુગુપ્સા :- જેના ઉદયથી શુભ કે અશુભ વસ્તુ ૫૨ દુર્ગંચ્છા થાય, તે જુગુપ્સામોહનીય. કે આ ૧૬ કષાય અને ૯ નોકષાયની ચારિત્રમોહનીય સંજ્ઞા છે. -: ૫ મું આયુષ્યકર્મ : તે ૪ ભેદો છે. (૧) દેવાયુ, (૨) મનુષ્યાયુ, (૩) તિર્યંચાયુ, (૪) નરકાયુ. -: ૬ હું નામકર્મ : ૧૪ પિંડ પ્રકૃતિઓ, ૮ અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ અને ત્રસાદિ દશ પ્રતિપક્ષ. ૨૦ =૪૨ નામકર્મની પ્રકૃતિઓ છે. ત્યાં (૧) ગતિ, (૨) જાતિ, (૩) શરીર, (૪) અંગોપાંગ, (૫) બંધન, (૬) સંઘાતન, (૭) સંઘયણ, (૮) સંસ્થાન, (૯) વર્ણ, (૧૦) ગંધ, (૧૧) રસ, (૧૨) સ્પર્શ, (૧૩) આનુપૂર્વી, (૧૪) વિહાયોગતિ અવાન્તર ભેદ સહિત હોય તે પિંડપ્રકૃતિ કહેવાય. (૧) ગતિ :- ત્યાં તથા પ્રકારના કર્મરૂપી મંત્રી દ્વારા જીવ વડે જે પ્રાપ્ત કરાય તે ગતિ નારકત્વાદિ પર્યાયથી પરિણતિ તે ૪ પ્રકારે છે. (૧) નરકગતિ, (૨) તિર્યંચગતિ, (૩) મનુષ્યગતિ, (૪) દેવગતિ. તે વિપાક વેદ્ય કર્મપ્રકૃતિ છે. તે ઉપર મુજબ ૪ પ્રકારે જાણવી. (૨) જાતિ :- એકેન્દ્રિયાદિ જીવોનો એકેન્દ્રિયત્પાદિરૂપ જે સમાન એક સરખો પરિણામ કે જેને લઇ અનેક પ્રકારના એકેન્દ્રિયાદિ જીવોનો એકેન્દ્રિયાદિ રૂપે વ્યવહાર થાય એવું જે સામાન્ય તે જાતિ. અને તેના કારણભૂત જે કર્મ ૪ જે કર્મના ઉદયથી આત્માનો દેવ-મનુષ્ય-તિર્યંચ અને નરક પર્યાય અમુક નિયત કાલ પર્યંત ટકી રહે તે આયુકર્મ કહેવાય. આયુષ્યકર્મ અમુક ગતિમાં કાલ પર્યંત આત્માની સ્થિતિ થવામાં તેમજ તે તે ગતિને અનુરૂપ કર્મ ઉપભોગ થવામાં હેતુ છે. આ પ્રમાણે આયુષ્યકર્મના ઉત્તર ભેદો કહ્યા. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કર્મપ્રકૃતિ તે જાતિનામકર્મ. અહીં પૂર્વસૂરિઓનો આ અભિપ્રાય છે. દ્રવ્યરૂપ ઇન્દ્રિય અંગોપાંગ નામકર્મ અને ઇન્દ્રિય પર્યાપ્તિ નામકર્મના સામર્થ્યથી સિદ્ધ છે. અને ભાવરૂ૫ ઇન્દ્રિય સ્પર્શનાદિ ઇન્દ્રિયાવરણ કર્મના ક્ષયોપશમથી સિદ્ધ છે. “ “ક્ષારોપમાનજિયાતિવન'' ઇન્દ્રિયાવરણ કર્મના ક્ષયોપશમથી ભાવેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. પરંતુ આ એકેન્દ્રિયાદિ છે. એવા શબ્દ વ્યવહારમાં કારણ તથા પ્રકારના સમાન પરિણામ રૂપ જે સામાન્ય છે અન્યથી અસાધ્ય હોવાથી તેનું કારણ જાતિનામકર્મ છે. પ્રશ્ન :- અહીં કોઇ શંકા કરે કે શબ્દ વ્યવહારના કારણ માત્રથી જાતિની સિદ્ધિ નહીં થાય ? જો એમ થાય તો હરિ આદિ શબ્દ વ્યવહારમાં કારણરૂપે હરિતાદિ જાતિની પણ સિદ્ધિ થાય માટે એકેન્દ્રિયાદિ પદનો વ્યવહાર ઔપાધિક છે, જાતિનામકર્મ માનવાનું કોઇ કારણ નથી. વળી જો એકેન્દ્રિયત્નાદિ જાતિનો સ્વીકાર કરશો તો નારકત્વાદિકને પણ તે નારકત્વ નારકાદિ વ્યવહારનું કારણ હોવાથી તે પંચેન્દ્રિયની અવાત્તર જાતિ તરીકે માનવી પડશે અને પછી તે ગતિનામકર્મ માનવાની જરૂર પડશે નહીં. જવાબ :- અપકષ્ટ ચૈત્યન્યાદિના નિયામક તરીકે એકેન્દ્રિયત્નાદિ જાતિની સિદ્ધિ થાય છે. (એટલે કે પંચેન્દ્રિય થી ચઉરિન્દ્રિયનું ચૈતન્ય અલ્પ અલ્પ એટલે અલ્પ ક્ષયોપશમ, આ પ્રમાણે ચૈતન્યની વ્યવસ્થા થવામાં એકેન્દ્રિયવાદિ જાતિ હેતુ છે.) તેમજ એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહારનું કારણ પણ તે જાતિ જ છે. તેથી તેના કારણ રૂપે જાતિનામકર્મ સિદ્ધ છે. નારકત્વાદિ જાતિ નથી, કેમકે તિર્યકત્વનું પંચેન્દ્રિયત્વ સાથેનું સાંકર્ય બાધક છે. (ભિન્ન ભિન્ન અધિકરણમાં રહેનાર ધર્મનો એકમાં જે સમાવેશ થાય તે સાંકર્ય કહેવાય, એટલે તે તિર્યકત્વ એકેન્દ્રિયાદિમાં છે. પંચેન્દ્રિયત્વ નરકાદિમાં છે. જ્યારે તિર્યચપંચેન્દ્રિયમાં પંચેન્દ્રિયત્વ અને તિર્યકત્વ બન્ને છે.) નારકત્વાદિ જો ગતિ છે. તે અમુક પ્રકારના સુખ દુ:ખના ઉપભોગમાં નિયામક છે. અને તેના કારણ રૂપે જાતિનામકર્મ પણ સિદ્ધ છે. ( તાત્પર્ય એ કે ગતિનામકર્મ સુખ દુઃખના ઉપભોગમાં નિયામક છે અને જાતિનામકર્મ ચૈતન્યના વિકાસમાં નિયામક છે.) અને જાતિ પાંચ છે. તે આ પ્રમાણે એકેન્દ્રિયજાતિ, બેઇન્દ્રિયજાતિ, ઇન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, પંચેન્દ્રિયજાતિ છે. તે વિપાક વેધ કર્મપ્રકૃતિ પણ જાતિ. તે પણ પાંચ પ્રકારે છે. | (૩) શરીર ઃ- જે ક્ષય થાય, (જીર્ણ થાય) તે શરીર. તે પાંચ પ્રકારે છે. (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તૈજસ, (૫) કાર્મણ. તે શરીર પ્રાપ્ત થવામાં હેતુભૂત જે કર્મ તે શરીરનામકર્મ. તે ઉપર પ્રમાણે પાંચ પ્રકારે છે. ત્યાં જે કર્મના ઉદયથી ઔદારિક શરીર યોગ્ય પગલો ગ્રહણ કરી ઔદારિકપણે પરિણમાવે અને પરિણાવીને જીવપ્રદેશો સાથે પરસ્પર એકાકાર રૂપે જે જોડે તે ઔદારિકશરીરનામકર્મ. આ રીતે બાકીના શરીરનામકર્મની પણ વ્યાખ્યા કરી લેવી. (૪) અંગોપાંગ :- અંગો-૮ શિર વિગેરે. ‘‘સિસFરોકપિટ્ટી તો વહિં કયા ૫ મન '' મસ્તક, છાતી, પેટ, પીઠ, બે બાહુ અને બે જંઘા એ આઠ અંગ છે. તેના અવયવરૂપી આંગળી, નાક, કાન, આદિ ઉપાંગ છે. અને તેના અવયવરૂપ પર્વરેખા, નખ, વાળ, વિગેરે અંગોપાંગ કહેવાય છે. તેથી અંગ અને ઉપાંગની સંધિ થવાથી અંગોપાંગ થાય છે. તેનો અને અંગોપાંગ શબ્દનો એક શેષ સમાસ થવાથી ““ચાયાવસય !'' (સિ-૩-૧-૧૧૧) વ્યાકરણના નિયમ ૫ અર્થાતુ જે જે શરીર નામકર્મનો ઉદય થાય છે તે શરીર યોગ્ય લોકમાં રહેલા પુદ્ગલ ગ્રહણ કરી તેને તે તે શરીર રૂપે પરિણાવવા તે શરીર નામકર્મનું કાર્ય કરે છે. જેમ કે ઘરિકનામકર્મનો ઉદય થાય ત્યારે ઘરિક વર્ગણામાંથી ૫ગલો ગ્રહણ કરી તેને એ દારિકપણે પરિસમાવે છે. કર્મ એ કારણ છે, અને શરીર એ કાર્ય છે. કર્મ એ કાર્મણ વર્ગણોનો પરિણામ છે. દારિકાદિ શરીર એ દારિકાદિ વર્ગણાઓનો પરિણામ છે. દારિક, વૈક્રિય, આહારક અને તેજસ નામકર્મનો ઉદય થાય ત્યારે દારિક, વૈક્રિય, આહારક અને તેજસ વર્ગણામાંથી પુદ્ગલો ગ્રહણ કરી તેનું તે તે શરીર બનાવે છે. એ પ્રમાણે કાર્માણ શરીરનામકર્મ વડે કાશ્મણ વર્ગણામાંથી પુદ્ગલો ગ્રહણ કરે છે. અને તેને કર્મ રૂપે પરિસમાવે છે. કામર્ણ શરીરનામકર્મ એ પણ કર્મ વર્ગણાનાં પરિણામ છે. અને કાર્મા શરીર પણ કાર્મસ વર્ગણાનું જ બનેલું છે. આમ હોવાથી બન્ને ભિન્ન ભિન્ન છે. કાર્પણા શરીર નામકર્મ તે નામકર્મની ઉત્તર પ્રકૃતિ છે, અને કાર્મ વર્ગમાના પુદ્ગલોના ગ્રહણમાં હેતુ છે. જયાં સુધી કાર્પણ શરીર નામકર્મનો ઉદય છે ત્યાં સુધી કામ વર્ગણોમાંથી કર્મ યોગ્ય પુલોનું ગ્રહણ થાય છે. આત્માની સાથે એકાકાર થયેલ આઠે કર્મની અનંત વર્ગણાના પિંડનું નામ કામણ શરીર છે. કામણ શરીર એ અવયવી છે અને કર્મની દરેક ઉત્તર પ્રવૃતિઓ તેના અવયવો છે. કાર્પણ શરીર નામકર્મ બંધમાંથી ૮/૬ ભાગે ઉદયમાંથી ૧૩ મા ગુણઠાણે અને સત્તામાંથી ૧૪ ના દ્વિચરિમ સમયે જાય છે. જયારે કાશ્મણ શરીરનો સંબંધ ચૌદમાના ચરમ સમય પર્યત છે. કાશ્મણ શરીર નામકર્મનો ઉદય ૧૩ માં ગુણઠાણા સુધી જ હોય છે. માટે ત્યાં સુધીજ કર્મ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થાય છે. ૧૪ મે થતું નથી. કાશ્મણ નામકર્મનું કાર્ય કાશ્મણશરીર ૧૪માના ચરમ સમય પયંત હોય છે. For Personal & Private Use Only www jainelibrary.org Page #54 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૫ - માલાગ. પ્રમાણે એક અંગોપાંગ શબ્દનો લોપ થઇ અંગોપાંગ શબ્દ સિદ્ધ થાય છે. તેના નિમિત્ત કર્મ અંગોપાંગ તે ત્રણ પ્રકારે (૧) ઔદારિક અંગોપાંગ (૨) વૈક્રિય અંગોપાંગ (૩) આહારક અંગોપાંગ.. ત્યાં જે કર્મના ઉદયથી ઔદારિક શરીરપણે પરિણામ પામેલાં પૂગલનો ઔદારિક શરીરને યોગ્ય અંગ-ઉપાંગ અને અંગોપાંગના સ્પષ્ટ વિભાગ રૂપે પરિણામ થાય તે ઔદારિક અંગોપાંગ નામકર્મ એ પ્રમાણે વૈક્રિય આહારક અંગોપાંગ વિષે સમજી લેવું. તેજસ-કાશ્મણ :- શરીર જીવ પ્રદેશની આકૃતિને અનુસરતાં હોવાથી તેને અંગોપાંગનો સંભવ નથી. (ઔદારિકાદિ ત્રણ શરીરની આકૃતિને આત્મા અનુસરતો હોવાથી તે તે અંગોપાંગ ઘટી શકે છે.) (૫) બંધન :- જેના વડે બંધાય - જોડાય તે બંધન, જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલો અને ગ્રહણ કરાતા ઔદારિકાદિ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય છે. જેમકે કાષ્ટને એકાકાર કરવામાં રાળ કારણ છે તેમ. તે ઔદારિકબંધન આદિ ભેદે પાંચ પ્રકારે છે. () સંઘાતન :- જેના વડે દારિકાદિ પુદ્ગલો પિંડ રૂપે કરાય તે સંધાતન. તે પણ દારિક સંઘાતન આદિ પાંચ પ્રકારે છે. હવે આનો વ્યાપાર કયો ? પુગલો ભેગા કરવા માત્ર બરાબર નથી. પુદ્ગલોમાં ભેગા થવાપણું તો ગ્રહણ માત્રથી જ સિદ્ધ થાય છે. ત્યાં સંઘાતન નામકર્મનો ઉપયોગ નથી. ઔદારિકાદિ શરીર રચના કરનાર સંઘાત વિષે તેનો વ્યાપાર છે. એ પ્રમાણે સંપ્રદાયનો મત છે. તે પણ બરોબર નથી. જેમ તંતુ ભેગા થવાથી પટ થાય તેમ ઔદારિકાદિ વર્ગણામાંથી ઉત્પન્ન થયેલ પુદ્ગલોનો સમૂહ જ દારિક શરીરાદિમાં હેતુ છે. ત્યાં અધિક વિશેષનો આશ્રય ન હોવાથી સત્ય વાત ઠીક છે. પ્રતિ નિયત પ્રમાણ જેટલા પ્રમાણમાં જોઇએ તેટલા પ્રમાણાનુસાર ઔદારિકાદિ શરીર રચના માટે સમૂહ વિશેષનો અવશ્ય આશ્રય કરવા યોગ્ય હોવાથી તગ્નિમિતક તરતમતાના કારણરૂપે સંઘાતન નામકર્મની સિદ્ધિ થાય છે. આ પ્રમાણે પ્રાચીન આચાર્યોનો અભિપ્રાય જ યુક્ત છે. (૭) સંઘયણ :- અસ્થિની રચના વિશેષને સંઘયણ કહે છે. તે છ પ્રકારે છે. (૧) વજ8ષભનારાચ, (૨) ઋષભનારાચ, (૩) નારાએ, (૪) અર્ધનારાચ, (૫) કલિકા, (૬) છેવટું-સેવાર્ત. (૧) વજઋષભનારાચસંઘયણ :- તેમાં વજ શબ્દનો અર્થ ખીલી, ઋષભનો અર્થ હાડકાને વીંટાડનાર પાટો, નારાયણે 'અર્થ મર્કટબંધ, જેની અંદર બે હાડકા બન્ને બાજુ મર્કટબંધ વડે બંધાયેલ હોય, અને તે પાટાની આકૃતિવાળા ત્રીજા હાડકા વડે વીંટળાયેલા હોય અને તેના ઉપર તે ત્રણ હાડકાને ભેદનાર ખીલીરૂપ હાડકું હોય. (આવા પ્રકારના હાડકાના બંધને વજઋષભનારાચસંઘયણ કહે છે.) - (૨) ઋષભનારાચસંઘયણ :- જે સંઘયણ ખીલી સરખા હાડકા રહિત છે. (મર્કટબંધ અને પાટો જેની અંદર હોય છે, તે ઋષભનારાચસંઘયણ નામકર્મ કહેવાય છે. (૩) નારાચસંઘાણ :- જેની અંદર બે હાડકા માત્ર મર્કટબંધથીજ બંધાયેલા હોય, તે નારાચસંઘયણ નામકર્મ છે. (૪) અર્ધનારાચસંઘયણ - જેની અંદર એક બાજુ મર્કટબંધ હોય અને બીજી બાજુ હાડકારૂપ ખીલીનો બંધ હોય, તે અર્ધનારાચ સંઘયણ નામકર્મ છે. (૫) કીલિકા સંઘયણ - જેની અંદર હાડકાઓ માત્ર કાલિકા - ખીલીથી બંધાયેલા હોય, તે કલિકાસંઘયણ નામકર્મ કહેવાય છે. પ્રશ્ન :- સંઘાતન નામકર્મ માનવાનું શું પ્રયોજન છે ? માત્ર પુદ્ગલનો સમૂહ કરવો તેની અંદર તે કર્મ કારણ છે. એવો ઉત્તર આપતા હો તો તે યોગ્ય નથી. કેમકે પુદ્ગલનો સમૂહ તો દારિક નામકર્મના ઉદયથી જે પુદગલો ગ્રહણ કરે છે તે ગ્રહણ કરવા માત્રથી જ સિદ્ધ છે. તેમાં તો સંઘાત નામકર્મનો કંઇ ઉપયોગ નથી. તથા દારિકાદિ શરીરની રચના પ્રમાણે સંધાત સમૂહ વિશેષ કરવો તેમાં સંઘાતન નામકર્મ કારણ છે. આવો પૂર્વાચાર્યનો અભિપ્રાય પણ યુક્ત નથી, કારણકે જેમ તંતુનો સમૂહ પટ પ્રત્યે કારણ છે તેમ દારિકાદિ પુદ્ગલોનો સમૂહ ઔદારિકાદિ શરીરોનું કારણ છે. અને સમૂહ તો ગ્રહણ માત્રથી સિદ્ધ છે. તેમાં સંઘાતનને વિશેષ કારણરૂપે માનવાની શી આવશ્યકતા છે ? ઉત્તર :- અમુક પ્રમાણમાં જ લંબાઇ, જાડાઇ નિશ્ચિત પ્રમાણ વાળા દારિકાદિ શરીરની રચના માટે સમૂહ વિશેષની દારિકાદિ શરીરને અનુસરતી રચનાની આવશ્યકતા છે. અને તેથીજ શરીરનું તારતમ્ય થાય છે. માટે સમૂહ વિશેષના કારણરૂપે સંઘાતન નામકર્મ અવશ્ય માનવું જોઇએ. એ રીતે પૂર્વાચાર્યોનો અભિપ્રાય જ યુક્ત છે. તાત્પર્ય એ કે દારિકાદિ નામકર્મના ઉદયથી જે દારિકાદિ પુદ્ગલો ગ્રહણ કરે તેની નિયત પ્રમાણ વાળી રચના થવામાં સંઘાતન નામકર્મ હેતુ છે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ (૬) સેવાર્તસંઘયણ :- જેની અંદર હાડકાના છેડાઓ પરસ્પર સ્પર્શીને જ રહેલા હોય અને જે હંમેશા તૈલાદિનું મર્દન ચંપી આદિ સેવાની અપેક્ષા રાખે, તે સેવાર્તાસંઘયણ નામકર્મ કહેવાય છે. તેના હેતુભૂત જે કર્મ તે સંઘયણ નામકર્મ છ પ્રકારે છે. (હાડકાનો મજબૂત કે શિથિલ બંધ થવામાં સંઘયણ નામકર્મ કારણ છે.) (૮) સંસ્થાન :- એટલે આકાર વિશેષ ગ્રહણ કરાયેલી શરીરની રચનાને અનુસરી ગોઠવાયેલ અને પરસ્પર સંબંધ થયેલા ઔદારિકાદિ પુદ્ગલોમાં સંસ્થાન નામકર્મ (શરીરમાં આકાર વિશેષ જે કર્મના ઉદયથી ઉત્પન્ન થાય તે સંસ્થાન નામકર્મ કહે છે.) તે છ પ્રકારે છે. (૧) સમચતુરસ (૨) યોગ્રોધ પરિમંડલ (૩) સાદિ (૪) કુબ્જ (૫) વામન (૬) હુંડક ૧૬ (૧) સમચતુરસ્ત્રસંસ્થાન :- ત્યાં જેના ઉદયથી સમચતુરસ્ર સંસ્થાન થાય તે સમચતુરસ્ર સંસ્થાન. તેમાં સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ લક્ષણ અને પ્રમાણને અવિસંવાદિ મળતા ૪ ખૂણા ૪ દિક્ વિભાગ વડે ઉપલક્ષિત ઓળખતા શરીરના અવયવો જેની અંદર હોય તે સમચતુરસ સંસ્થાન કહેવાય છે. (૨) ન્યોગ્રોધ પરિમંડલસંસ્થાન :- ન્યુગ્રોધ વડના જેવો પરિમંડલ આકાર જેની અંદર હોય છે તે ન્યગ્રોધ પરિમંડલસંસ્થાન કહેવાય છે. (૩) સાદિ સંસ્થાન :- અહીં સાદિ શબ્દથી ઉત્સેધ જેની સંજ્ઞા છે. તેવો નાભિના નીચેનો દેહભાગ ગ્રહણ ક૨વો. તેથી આદિ નાભિની નીચેના દેહભાગ યુક્ત જે હોય તે સાદિ કહેવાય. વિશેષણ બીજી રીતે ન ઘટે તેથી વિશિષ્ટ અર્થનો લાભ થાય છે. અન્ય આચાર્યો સાદિ શબ્દને બદલે સાચી એવું નામ બોલે છે. ત્યાં સાચી એટલે શાલ્મલી વૃક્ષ એમ સિદ્ધાંત રહસ્યને જાણનાર બોલે છે. જેમ શાલ્મલી વૃક્ષનો સ્કંધભાગ અતિપુષ્ટ અને સુંદર હોય છે અને ઉપરના ભાગમાં તેના અનુરૂપ મહાન વિશાળતા હોતી નથી, તેમ જે સંસ્થાનમાં શરીરનો અધોભાગ પરિપૂર્ણ હોય, ઉપરનો ભાગ તથા પ્રકારનો ન હોય તે સાદિસંસ્થાનનામકર્મ કહેવાય છે. (૪) કુખ્તસંસ્થાન :- જ્યાં માથું ડોક અને હાથ પગ વિગેરે અવયવો પ્રમાણ અને લક્ષણ યુક્ત હોય, અને પેટ આદિ અવયવો પ્રમાણ અને લક્ષણયુક્ત ન હોય, તે કુઞ્જસંસ્થાનનામકર્મ કહેવાય છે. (૫) વામનસંસ્થાન – જ્યાં છાતી અને ઉદરાદિ અવયવો પ્રમાણ અને લક્ષણ યુક્ત હોય - અને હસ્ત પાદાદિ અવયવો હીન હોય, તે વામનસંસ્થાનનામકર્મ કહેવાય છે. (૬) હુંડકસંસ્થાન :- જેની અંદર શરીરના સઘળા અવયવો પ્રમાણ અને લક્ષણ હીન હોય તે હુંડકસંસ્થાનનામકર્મ કહેવાય છે. (૯) વર્ણ :- જે કર્મના ઉદયથી શરીર શોભાયુક્ત થાય તે વર્ણ. તે પાંચ પ્રકારે છે. (૧) શ્વેત, (૨) પીત, (૩) રક્ત, (૪) નીલ, (૫) કૃષ્ણ. તે પ્રકારનો વર્ણ થવામાં હેતુભૂત કર્મ પણ પાંચ પ્રકારે છે. જેના ઉદયથી જીવોના શરીરમાં બગલા વિગેરે જેવો શ્વેત વર્ણ થાય, તે શ્વેતવર્ણનામકર્મ. આ રીતે બીજા વર્ણનામકર્મનો પણ અર્થ સમજી લેવો. (૧૦) ગંધ :- જે સુંધી શકાય તે ગંધ તેના બે ભેદ છે. (૧) સુરભિગંધ, (૨) દુરભિગંધ તે હેતુભૂત જે કર્મ તે પણ બે પ્રકારે છે. જે કર્મના ઉદયથી શતપત્ર અને માલતી આદિના પુષ્પની જેમ જીવોના શરીરની સુંદર ગંધ થાય, તે સુરભિગંધનામકર્મ તેનાથી વિપરીત (એટલે કે જે કર્મ ના ઉદયથી જીવોના શરીરમાં લસણ, હીંગ જેવી ખરાબ ગંધ ઉત્પન્ન થાય તે દુરભિગંધનામકર્મ સારી કે ખરાબ ગંધ થવામાં ગંધનામકર્મ કારણ છે.) (૧૧) રસ ઃ- ૮ સ ગ્રાસ્તાવનસ્નેહનો '' જેનો આસ્વાદ લઇ શકાય તે ૨સ, તે પાંચ પ્રકારે છે. (૧) તિક્ત = તિખો, (૨) કટુ = કડવો, (૩) કષાય = તુરો, (૪) આમ્લ = ખાટો, (૫) મધુર = મીઠો. તેવો ૨સસ્વાદ થવામાં ૭ ८ એટલે કે જેની અંદર સામુદ્રિક શાસ્ત્રમાં જે પ્રમાણે શ૨ી૨નું પ્રમાણ અને લક્ષણ કહ્યું છે. તે પ્રમાણે શરીરનું પ્રમાણ અને લક્ષણ થાય. તથા જેની અંદર જમણો ઢીંચણ અને ડાબો ખભો, ડાબો ઢીંચણ અને જમણો ખભો બન્ને ઢીંચણ તથા મસ્તક અને પલાંઠી એ ચારે ખૂણાનું અંતર સરખું હોય તે સમચતુરસ સંસ્થાન. જેમ વડનો ઉપરનો ભાગ શાખા પ્રશાખા અને પાંદડાઓથી સંપૂર્ણ પ્રમાણવાળો સુશોભિત હોય છે અને નીચેનો ભાગ હીન સુશોભિત હોતો નથી તેમ જેની અંદર નાભિની ઉપરના અવયવો સંપૂર્ણ લક્ષણ અને પ્રમાણ હોય અને નાભિની નીચેના લક્ષણ અને પ્રમાણ યુક્ત ન હોય, તે ન્યગ્રોધપરિમંડલસંસ્થાન. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ હેતભૂત જે કર્મ તે પણ પાંચ પ્રકારે છે. તેમાં જે કર્મના ઉદયથી જીવોના શરીરમાં મરીની જેમ તિક્ત રસ થાય, તે તિક્તરસનામકર્મ એ પ્રમાણે અન્ય રસનો અર્થ સમજી લેવો. (૧૨) સ્પર્શ - “છા સં ' જેનો સ્પર્શ થઇ શકે તે સ્પર્શ આઠ પ્રકારે છે. (૧) કર્કશ = કઠોર, (૨) મૃદુ = કોમળ, (૩) લઘુ =હલકો, (૪) ગુરૂ =ભારે, (૫) સ્નિગ્ધ =ચીકણો, (૬) રૂક્ષ =લુખો, (૭) શીત, (૮) ઉષ્ણ તેના હેતુભૂત જે કર્મ તે પણ આઠ પ્રકારે છે. જે કર્મના ઉદયથી જીવોના શરીરમાં પથ્થર આદિના જેવો કઠોર સ્પર્શ થાય તે કર્કશસ્પર્શનામકર્મ એ પ્રમાણે બાકીનાં સઘળા સ્પર્શનામકર્મનો અર્થ સમજી લેવો. (૧૩) આનુપૂર્વી - વિગ્રહ ગતિએ એક ભવમાંથી બીજા ભવમાં જતાં જીવની આકાશપ્રદેશની શ્રેણીને અનુસરીને જે ગતિ થાય તે આનુપૂર્વી તેવા વિપાક વડે વેદ્ય એટલે તે પ્રકારના રૂપનો અનુભવ કરાવનારી જે કર્મપ્રકૃતિ તે આનુપૂર્વીનામકર્મ. તે ૪ પ્રકારે છે. નરકગયાનુપૂર્વી, તિર્યગુગત્યાનુપૂર્વી, મનુષ્યગત્યાનુપૂર્વી, દેવગત્યાનુપૂર્વી. (૧૪) વિહાયોગતિ :- તથા “વિદાય'' આકાશ વડે જે ગતિ થાય તે વિહાયોગગતિ કહેવાય છે. તે બે પ્રકારે (૧) શુભવિહાયોગતિ, (૨) અશુભવિહાયોગતિ. જે કર્મના ઉદયથી હાથી અને બળદના જેવી સુંદર ગતિ ચાલ પ્રાપ્ત થાય, તે શુભવિહાયોગતિનામકર્મ. જે કર્મના ઉદયથી ગધેડું, ઊંટ, પાડો, આદિના જેવી અશુભ ગતિ પ્રાપ્ત થાય તે અશુભવિહાયોગતિનામકર્મ. આ પ્રમાણે ૧૪ પિંડ પ્રકૃતિઓના અવાન્તર ૬૫ ભેદો થાય છે. હવે પ્રત્યેક પ્રવૃતિઓ કહે છે. તે બે ભેદે છે. (૧) સપ્રતિપક્ષ. (૨) અપ્રતિપક્ષ. તેમાં પહેલાં ઓછું કહેવા યોગ્ય હોવાથી તે અપ્રતિપક્ષ કહે છે. તે અગુરુલઘુ , ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, તીર્થંકર એ ૮ પ્રકૃતિઓ છે. (૧) અગુરુલઘુ :- જે કર્મના ઉદયથી જીવોનું શરીર ન ભારે , ન લઘુ કે ન ગુરુલઘુ થાય, પરંતુ અગુરુલઘુ | પરિણામ પરિણત થાય તે અગુરુલઘુનામકર્મ કહેવાય છે. (૨) ઉપઘાત :- જે કર્મના ઉદયથી પોતાના શરીરના અવયવો વડે જે પ્રતિજીદ્દવા = જીભ ઉપર થયેલી બીજી જીભ, ગલવૃદલક, રસોળી અને ચોરદંત = દાંત પાસે ધારવાળા નીકળેલા બીજા દાંત એ આદિ વડે હણાય, દુઃખી થાય, અથવા પોતે કરેલા ઉદ્દબંધન, ઝાડ પર ઊંધે માથે લટકવું, પર્વત પરથી ઝંપાપાત કરવો, એ આદિ વડે હણાય, તે ઉપઘાતનામકર્મ કહેવાય છે. (૩) પરાઘાત - જે કર્મના ઉદયથી ઓજસ્વી પ્રતાપી પોતાના દર્શન માત્રથી તેમજ વાણીની પટુતા વડે (મહારાજાઓની) સભામાં જવા છતાં પણ તે સભાના સભ્યોને ત્રાસ ઉત્પન્ન કરે ક્ષોભ પેદા કરે અને પ્રતિવાદી સામા પક્ષની પ્રતિભાને દબાવે, તે પરાઘાતનામકર્મ કહેવાય છે. (૪) ઉચ્છવાસ - જે કર્મના ઉદયથી ઉચ્છવાસ- નિચ્છવાસ લબ્ધિ ઉત્પન્ન થાય તે ઉચ્છવાસનામકર્મ કહેવાય છે.' ૯ તે કર લાંગલ અને ગોમૂત્રિકાના આકારે અનુક્રમે બે-ત્રણ-ચાર સમય પ્રમાણ વિગ્રહગતિ હોય છે. ૧૦ પ્રશ્ન :- આકાશ સર્વ વ્યાપક હોવાથી આકાશ સિવાય ગતિનો સંભવ જ નથી, તો પછી વિહાયસ્ એ વિશેષણ શા માટે ગ્રહણ કર્યું ? કારણ કે વ્યવચ્છેદ પૃથક કરવા લાયક વસ્તુનો અભાવ છે. વિશેષણ લગભગ એક વસ્તુથી બીજી વસ્તુને જુદી પાડવી હોય ત્યાં મૂકાય છે. આકાશ વિના ગતિનો સંભવ જ નહીં હોવાથી અહીં કોઈ વ્યવચ્છેદ્ય નથી તેથી વિહાયસ્ એ વિશેષણ નકામું છે. જવાબ:- અહીં વિહાયસ્ એ વિશેષણ નામકર્મની પ્રથમ પ્રકૃતિ જે ગતિનામકર્મ છે. તેનાથી પૃથક્ કરવા માટે મૂકેલ છે. કારણ કે અહીં માત્ર ગતિ નામકર્મ એટલું જ કહેવામાં આવે તો પહેલું ગતિનામકર્મ તો આવી ગયું છે. ફરી શા માટે મુકેલ છે. ? એવી શંકા થાય તે શંકા ન થાય તે માટે વિહાયસ્ એ વિશેષણ સાર્થક છે. તેથી આપણે જે ચાલીએ છીએ તે ગતિમાં વિહાયોગતિ નામક હેતુ છે. પરંતુ નારકત્વાદિ પર્યાય થવામાં હેતુ નથી. ૧૧ અહીં એમ શંકા થાય કે સઘળી લબ્ધિઓ ક્ષયોપશમ ભાવે એટલેકે વિયાંતરાયકર્મના ક્ષયોપશમ થવાથી કહી છે. વાસોચ્છવાસ લબ્ધિમાં શ્વાસોચ્છવાસનામકર્મનો ઉદય માનવાનું શું પ્રયોજન ? તેના જવાબમાં સમજવું કે કેટલીક લબ્ધિઓમાં કે જેની અંદર લોકમાં રહેલા પુદ્ગલો ગ્રહણ કરવાના હોય, અને ગ્રહણ કરી શ્વાસોચ્છવાસદિ રૂપે પરિણાવવાના હોય ત્યાં કર્મનો ઉદય પણ માનવો પડે છે. કારણકે કર્મના ઉદય વિના લોકમાં રહેલ પુદ્ગલો ગ્રહણ કરી પરિણાવી શકાતાં નથી. જેમ કે આહારક લબ્ધિ જેને થઇ હોય તેને જ્યારે આહારક શરીર કરવું હોય ત્યારે લોકમાં રહેલી આહારક વર્ગણામાંથી પુદગલો ગ્રહણ કરી તેને આહારક પણ પરિણામાવે છે. આ ગ્રહણ અને પરિણામ કર્મના ઉદય વિના થતો નથી. જો કે તદનુકુળ વિયાંતરાયકર્મનો ક્ષયોપશમ તો થવો જ જોઇએ જોતું ન હોય તો લબ્ધિ ફોરવી શકે નહીં. જો કે વૈક્રિય શરીર નામકર્મ લગભગ દરેક સંક્ષિપંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યોને સત્તા હોય છે. છતાં સઘળા મનુષ્ય-તિર્યંચ વૈશ્યિ શરીર કરી શકતા નથી. પરંતુ જેને તદનુકૂળ લયોપશમ થયો હોય તે જ કરી શકે છે. તેમ અહીં શ્વાસોચ્છુવાસ પુદ્ગલોનું ગ્રહણ તેમજ પરિણમન કરવાનું હોવાથી શ્વાસોચ્છવાસનામકર્મ માનવાની આવશ્યકતા રહે છે. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ (૫) આતપ:- જે કર્મના ઉદયથી જીવોના શરીરો સ્વરૂપે ઉષ્ણ નહીં છતાં ઉષ્ણ પ્રકાશ રૂપે આતપ કરે તે આતપનામકર્મ.* તેનો વિપાક સૂર્યના વિમાનની નીચે રહેલાં બાદર પૃથ્વીકાયના જીવોને જ હોય છે. અગ્નિકાય જીવોને હોતો નથી. કારણ કે સિદ્ધાંતમાં તેનો ઉદય નિષેધ્યો છે. તે જીવોના શરીરમાં જે ઉષ્ણતા છે તે ઉષ્ણસ્પર્શનામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી છે. અને જે પ્રકાશત્વ છે તે ઉત્કૃષ્ટ રક્તવર્ણનામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલું છે. (૬) ઉદ્યોત - જે કર્મના ઉદયથી જંતુઓના શરીરો શીત પ્રકાશ રૂ૫ ઉદ્યોત કરે તે ઉદ્યોતનામકર્મ. તેનો ઉદય યતિ અને દેવના ઉત્તર વૈક્રિય શરીરમાં અને ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, અને તારાના વિમાનની નીચે રહેલાં પૃથ્વીકાયના શરીરમાં તેમજ કેટલીક વનસ્પતિ વિગેરેમાં હોય છે. (૭) નિર્માણ :- જે કર્મના ઉદયથી જંતુઓના શરીરમાં પોત-પોતાની જાતિને અનુસાર અંગ-પ્રત્યંગની નિયત સ્થાન વર્તિતા વ્યવસ્થા જે સ્થળે જે અંગ-ઉપાંગ કે અંગોપાંગ જોઇએ તેની ત્યાં ગોઠવણ થાય તે નિર્માણનામકર્મ. આ કર્મ સુથાર જેવું છે. જો આ કર્મ ન હોય તો તેના નોકર જેવા અંગોપાંગ નામકર્મ આદિ વડે થયેલ મસ્તક અને પેટ વિગેરે અવયવોની નિયત સ્થળે રચના થવામાં કોઇ નિયમ ન રહે, તેથી નિયત સ્થળે રચના થવામાં નિર્માણનામકર્મ કારણ છે. | (૮) તીર્થકર :- જે કર્મના ઉદયથી આઠ મહાપ્રાતિહાર્ય આદિ ૩૪ અતિશયો ઉત્પન્ન થાય, તે તીર્થંકરનામકર્મ. એ પ્રમાણે અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ કહી. હવે સપ્રતિપક્ષ પ્રકૃતિ કહે છે. તે (૧) ત્રસ, (૨) બાદર, (૩) પર્યાપ્ત, (૪) પ્રત્યેક, (૫) સ્થિર, (૬) શુભ, (૭) સુસ્વર, (૮) સુભગ, (૯) આદેય, (૧૦) યશકીર્તિ તે ત્રસદશક (૧) સ્થાવર, (૨) સૂક્ષ્મ, (૩) અપર્યાપ્ત, (૪) સાધારણ, (૫) અસ્થિર, (૬) અશુભ, (૭) દુઃસ્વર, (૮) દુર્ભગ, (૯) અનોદય, (૧૦) અયશ-કીર્તિ એ સ્થાવરદશક. (૧) ત્રસ - તાપ, આદિથી પીડિત થયા છતાં જે સ્થાને રહ્યા છે તે સ્થાનથી બીજે સ્થાને જાય છે, તે બેઇંદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય અને પંચેંદ્રિય ત્રસ કહેવાય છે. તેના હેતુભૂત જે કર્મ તે ત્રસનામકર્મ. (૧) સ્થાવર :- તેનાથી વિપરીત સ્થાવરનામકર્મ ઉષ્ણતા આદિથી તપ્ત થવા છતાં પણ તે સ્થાનનો ત્યાગ કરવા માટે જેઓ અસમર્થ છે. તે પૃથ્વી-અપ-તેઉ-વાઉ અને વનસ્પતિ સ્થાવર કહેવાય છે. તેના હેતુભૂત જે કર્મ તે , સ્થાવરનામકર્મ. (૨) બાદરઃ- જેના ઉદયથી જીવોને ચક્ષુથી જોઇએ તેવા શરીરપણાનું લક્ષણ તે બાદર પણ થાય. તે બાદર નામ પૃથ્વીકાયાદિ એક એક શરીરને ચક્ષુ વડે ગ્રહણના અભાવે પણ બાદરપણાના પરિણામ વિશેષથી ઘણાં સમુદાય થાય ત્યારે ચક્ષુ વડે ગ્રહણ થાય તે છે. તેના હેતુભૂત જે કર્મ, તે બાદરનામકર્મ.* (૨) સુક્ષ્મ - તેનાથી વિપરીત તે સૂક્ષ્મ જેના ઉદયથી ઘણાં જીવોનો સમુદાય ભેગો થાય છતાં ચક્ષુ વડે ગ્રહણ ન થાય તે સૂક્ષ્મનામકર્મ. (૩) પર્યાપ્ત - જે કર્મના ઉદયથી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવામાં સમર્થ થાય, તે પર્યાપ્તનામકર્મ. ૧૨ આતપનું લક્ષણ અગ્નિમાં ઘટતું નહીં હોવાથી પણ તેને આતપનો ઉદય હોતો નથી. આતપનું લક્ષણ પોતે અનુણ હોઇ દૂર રહેલી વસ્તુ પર ઉષ્ણ પ્રકાશ કરે એ છે. જ્યારે અગ્નિ સ્વયં ઉષ્ણ છે. અને માત્ર થોડે દૂર રહેલ વસ્તુ પર જ ઉષ્ણ પ્રકાશ કરી શકે છે. ૧૩ જેમ સુથાર પુતળી વિગેરમાં હાથ વિગેરે અવયવોની વ્યવસ્થા કરે છે. ૧૪ બાદર નામકર્મ એ જીવવિપાકી પ્રકૃતિ છે. એટલે જીવનો કંઇક બાદર પરિણામ ઉત્પન્ન કરી પુદ્ગલ ઉપર અસર કરે છે. જેને લઇ એક અથવા અસંખ્ય શરીરનો પિંડ ચલુનો વિષય થાય છે. જીવ વિપાકી પ્રકૃતિ પુદ્ગલ ઉપર જરૂ૨ અસર કરે છે. જેમ ક્રોધ, નિદ્રા વિગેરે જીવવિપાકી છતાં તેની અસર પુગલ પર થાય છે. તેમ બાદર અને સૂક્ષ્મ જીવ વિપાકી છતાં પુદ્ગલ પર અસર થાય છે. એમ ન હોય તો બાદરનું પણ ઘરિક શરીર છે. સનું શરીર પણ ઘરિક શરીર છે. બન્નેના શરીર અનંતાનંત વર્મશાના બનેલા છે. છતાં ગમે તેટલા સુક્ષ્મ જીવોના શરીરો એકઠા થવા છતાં તે દેખાય જ નહીં અને બાદર જીવોના એક અથવા અસંખ્ય શરીરનો પિંડદેખાય તેનું કારણ શું? કારણ એજ કે બાદર અને સૂક્ષ્મનામકર્મ જીવ પર પોતાની અસર ઉત્પન્ન કરી પુદગલ પર અસર કરે છે તેથી જ એવો અર્થ કરવામાં આવ્યો છે કે જે કર્મના ઉદયથી ચલુથી દેખી શકાય એવા સ્થળ શરીરની પ્રાપ્તિ થાય તે બાદરનામકર્મ અને તેનાથી વિપરીત સૂક્ષ્મનામકર્મ, બાદરનામકર્મ જો જીવ વિપાકી ન હોત તો ૧૪ મે ગુણસ્થાનકે તેનો ઉદય હોઇ શકે જ નહીં કેમ કે ૧૪ મે ગુણસ્થાનકે માત્ર જીવવિપાકી પ્રકૃતિઓનો જ ઉદય હોય છે. For Personal Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૯ (૩) અપર્યાપ્ત :- જે કર્મના ઉદયથી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવામાં અસમર્થ થાય તે અર્થાતું અધૂરી પર્યાપ્તિ એજ મરણ થાય, તે અપર્યાપ્તનામકર્મ. (૪) પ્રત્યેક - જે કર્મના ઉદયથી એક એક જીવને ભિન્ન ભિન્ન શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેકનામકર્મ. અહીં પ્રશ્ન થાય છે કે, આગમમાં જો કોઠ, પીપળો, પીલું વિગેરે વૃક્ષોમાં મૂળ, સ્કંધ, છાલ, શાખા વિગેરે દરેક અસંખ્યય જીવો કહ્યા છે. પરંતું દેવદત્તના શરીરના જુદા જુદા અવયવો પણ અખંડ એક શરીર રૂપે દેખાય છે તેમ મૂળ અંધ વગેરે પણ અવયવો જુદા જુદા હોવા છતાં અખંડ એક શરીર કોઠ-પીપળા આદિ રૂપે દેખાય છે. તો તેઓનું પ્રત્યેક શરીરત્વ કેમ કહેવાય ? કારણ કે દરેક જીવોનું પોતાનું શરીર હોય તો જ પ્રત્યેક શરીરત્વ કહેવાય. અહીં તો દરેક જીવમાં શરીર ભેદ તો છે જ નહીં ? જવાબ :- એવી વાત નથી, કોઠના મુળ આદિને વિષે અસંખ્યય જીવોના જુદા જુદા શરીર સ્વીકાર્યા છે. તેથી પ્રતિ જીવમાં શરીરભેદ છે જ અહીં વળી પ્રશ્ન થશે કે જો તે મૂળ આદિ દરેકના જુદા જુદા શરીર સ્વીકાર્યા છે તો તે દરેક દેખાતા કેમ નથી ? તેના જવાબમાં કહે છે કે જેમ ચીકાશવાળા દ્રવ્યથી ભેગી થયેલ સરસવની વાટમાં દ્રવ્યો જુદા જુદા હોવા છતાં વાટરૂપે એક જ દેખાય છે તેમ કોઇ એવા પ્રબળ રાગ દ્વેષરૂ૫ હેત વડે બાંધેલા તથા પ્રકારના પ્રત્યેક નામકર્મના પુદગલોના ઉદયથી તે સઘળાં જીવોનું શરીર ભિન્ન ભિન્ન છે. છતાં પરસ્પર વિમિશ્ર એકાકાર શરીરવાળા સંભવે છે. (૪) સાધારણ - જેના ઉદયથી અનંતા જીવોનું એક શરીર થાય તે સાધારણનામકર્મ. ૧૫ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે ““uf{ મૂતા સ્થિ% વહુવીનવૃત અપનાવતરે ગાંવન્ન વીડિવા ના વિ ઉંઘા વિસા વિ સાતા પિતાના પિતા જોવ વિયા'' ઇત્યાદિ એકાસ્થિક = બીજવાળા અને બહુબીજવાળા વૃક્ષની પ્રરૂપણ પ્રસંગે કહ્યું છે કે તે વૃક્ષોના મૂળ અસંખ્ય જીવોવાળા છે. એટલે કે મૂળમાં અસંખ્ય જીવો હોય છે. એ પ્રમાણે કંદ (ભૂળિયા ઉપર જમીનમાં રહેલા ભાગને કદ કહે છે.) અને જમીન બહાર નીકળેલા ભાગને સ્કંધ કહે છે. તે અંધ છાલ મોટી ડાળીઓ અને પ્રવાલ = (નવી કુંપળો) માં પણ અસંખ્ય જીવોવાળા છે. અને પાંદડા એક એક જીવવાલા છે. १६ सपना सूत्रमा छजह सगलसरिसवाणं सिलेस मिस्साण वट्टिया बट्टी । पत्तेय सरीराणं तह हंति सरीर संघाया । जह वा विल पपडिया बहएहि तिलेहि કાસિયા સંતી જય શીરા તe તિ શર-સંવાલા ) અર્થ:- શ્લેષ દ્રવ્યથી મિશ્ર થયેલા ઘણા સરસવોની બનાવેલી વાટ જેમ એકાકાર જણાય છે. તેમ પ્રત્યેક શરીરી જીવોના શરીરનો સંઘાત એકાકાર જણાય છે. અથવા ઘણાં તલમાં તેને મિશ્ર કરનાર ગોળ વિગેરે નાંખી તેની તલપાપડી કરવામાં આવે તે જેમ એકાકાર દરેક તલ તેમાં ભિન્ન હોવા છતાં એક પિંડરૂપ જણાય છે. તેમ વિચિત્ર પ્રત્યેક નામકર્મના ઉદયથી મુળ આદિ દરેકને ભિન્ન ભિન્ન શરીર હોવા છતાં એકાકાર જણાય છે. અહીં બન્ને ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે છે. જેમ કોઇ સંયોજક દ્રવ્યથી ઘણાં સરસવોની વાળેલી વર્સિ = વાટ અથવા સંયોજક દ્રવ્યથી ઘણાં તલ વડે વિમિશ્ર થયેલી તલ પાપડી થાય છે. તેમ પ્રત્યેક શરીરી જીવોના શરીર સંઘાત શરીરના પિંડો થાય છે. ૧૭ પ્રબ - અનંત જીવો વચ્ચે એક શરીર કેમ ઉત્પન્ન થાય ? ન થવું જોઇએ ? કારણકે જે જીવ પહેલો ઉત્પન્ન થયો તેણે તે શરીર બનાવ્યું અને તેની સાથે પરસ્પર જોડાવા વડે સંપૂર્ણપણે પોતાનું કર્યું. તેથી તે શરીરમાં પ્રથમ ઉત્પન્ન થયેલ જીવોનો જ અવકાશ હોવો જોઇએ. અન્ય જીવોનો અવકાશ કેમ હોઇ શકે ? દેવદત્તના શરીરમાં દેવદત્તનો જીવ પોતાના સંપૂર્ણ શરીર સાથે સંબંધ ધરાવે છે તેમ બીજા જીવો તેના સંપૂર્ણ શરીર સાથે કંઇ સંબંધ ધરાવતાં ઉત્પન્ન થતાં નથી. વળી કદાચ અન્ય જીવોને ઉત્પન્ન થવાનો અવકાશ હોવા છતાં પણ જે જીવે તે શરીર ઉત્પન્ન કરીને પરસ્પર જોડાવા વડે પોતાનું કર્યું. તે જીવ જ તે શરીરમાં મુખ્ય છે. માટે તેના સંબંધે જ પર્યાપ્ત-અપર્યાપ્ત વ્યવસ્થા પ્રાણાપાનાદિ યોગ્ય પુદગલોનું ગ્રહણ વિગેરે હોવું જોઇએ પરંતુ અન્ય જીવોના સંબંધે તે કંઇ હોવું જોઇએ નહીં. સાધારણમાં તો તેમ નથી કારણકે તેમાં પ્રાણાપાનાદિ વ્યવસ્થા જે એકની તે અનંતાની અને જે અનંતાની તે એકની હોય છે. તો તે કઇ રીતે હોઇ શકે ? જવાબ :- ઉપર જે કહ્યું તે જિનવચનના જ્ઞાનનો અભાવ હોવાથી યોગ્ય નથી. કારણકે સાધારણનામકર્મના ઉદયવાળા અનંતા જીવો તથા પ્રકારના કર્મોદયના સામર્થ્યથી એક સાથે જ ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થાય છે. એક સાથે જ તે શરીરનો આશ્રય લઇ પર્યાપ્તિઓ કરવાનો આરંભ કરે છે. એક સાથે જ પર્યાપ્ત થાય છે. એક સાથે જ પ્રાણાપાનાદિ યોગ્ય પુલોને ગ્રહણ કરે છે. એકનો જે આહાર તે બીજા અનંતાનો, અને અનંતાનો જે આહાર તે વિવક્ષિત એક જીવનો હોય છે. શરીરને લગતી સઘળી ક્રિયા જે એક જીવની તે અનંતાની અને અનંતાની જે ક્રિયા તે એક જીવની. એ પ્રમાણે સમાન જ હોય છે, તેથી અહીં કોઇ અસંગતિ નથી. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે એક સાથે અનંત જીવો ઉત્પન્ન થાય છે. એક સાથે તેઓના શરીરની નિષ્પત્તિ થાય છે. એક સાથે શ્વાસોચ્છવાસાદિ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થાય છે. અને એક સાથે શ્વાસોશ્વાસ લેવાની ક્રિયા પણ કરે છે. એક જીવનું ગ્રહણ તે અનંતાનું સાધારણ હોય છે. અનંતા જીવોનું જે ગ્રહણ તે એકનું પણ હોય છે. આહાર, શ્વાસોચ્છવાસ, યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ એ વિગેરે શરીરને લગતી સઘળી ક્રિયા સાધારણ એટલે અનંતાઇવની તે એક જીવની, અને એક જીવની તે અનંતા જીવની હોય છે. સાધારણ જીવોનું એ લક્ષણ છે. જો કે શરીરની લગતી સઘળી ક્રિયા સમાન હોય છે. પરંતુ કર્મનો બંધ ઉદય, આયુષ્યનું પ્રમાણ એ કંઇ સઘળા સાથે ઉત્પન્ન થયેલા ને સરખા જ હોય છે. એમ નથી સરખાયે હોય તેમ ઓછાવત્તા પણ હોય છે. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ 20 કર્મપ્રકૃતિ (૫) સ્થિર :- જે કર્મના ઉદયથી મસ્તક, હાડકા, દાંત આદિ શરીરના અવયવોમાં સ્થિરતા નક્કરપણું થાય તે ‘સ્થિર નામકર્મ. (૫) અસ્થિરઃ- તેનાથી વિપરીત અસ્થિરનામકર્મ, જે કર્મના ઉદયથી જીભ આદિ શરીરના અવયવો અસ્થિર હોય, તે અસ્થિર નામકર્મ. (૬) શુભ :- જે કર્મના ઉદયથી નાભિથી ઉપરના અવયવો શુભ થાય, તે શુભનામકર્મ. ) અશુભ :- તેનાથી વિપરીત અશુભનામકર્મ, જે કર્મના ઉદયથી નાભી નીચેના શરીરના અવયવો અશુભ થાય તે, “અશુભનામકર્મ. તે આ પ્રમાણે મસ્તક વડે કોઇને સ્પર્શ કરીએ તો તે સંતોષ પામે છે. કેમકે તે શુભ છે. પગથી અડકીએ તો ગુસ્સે થાય છે. કેમકે તે અશુભ છે. કદાચ અહીં એમ કહેવામાં આવે કે સ્ત્રીના પગ વડે સ્પર્શ કરાયેલો પુરૂષ સંતુષ્ટ થાય છે. માટે ઉપરના લક્ષણમાં દોષ આવે છે. તેના ઉત્તરમાં કહે છે કે તે સંતોષ થવામાં તો મોહ કારણ છે. અહીં તો વસ્તુ સ્થિતિનો વિચાર થાય છે. માટે કોઇ દોષ નથી. (૭) સુસ્વર :- જે કર્મના ઉદયથી જીવનો સ્વર કર્ણ પ્રિય થાય, શ્રોતાને પ્રીતિના હેતુભૂત થાય તે સુવરનામકર્મ. (૭) દુઃસ્વર:- તેનાથી વિપરીત દુઃસ્વરનામકર્મ, જે કર્મના ઉદયથી જીવનો સ્વર કર્ણ કટુ થાય, શ્રોતાને અપ્રીતિનું કારણ થાય, તે દુઃસ્વરનામકર્મ. (૮) સુભગ :- જે કર્મના ઉદયથી ઉપકાર નહીં કરવા છતાં પણ સઘળાના મનને પ્રિય થાય તે સુભગનામકર્મ. (૮) દુર્ભગ :- તેનાથી વિપરીત તે દુર્ભગ નામકર્મ, જે કર્મના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ જીવોને અપ્રિય થાય, તે દુર્ભગનામકર્મ. જેમ અભવ્યના જીવને તીર્થંકર પરમાત્મા દ્વેષ અને અપ્રિય થાય છે, ત્યાં તીર્થકરમાં દુર્ભગપણું નિમિત્ત નથી. પણ તે જીવમાં રહેલ મિથ્યાત્વ દોષ છે. (૯) આદેયઃ- જે કર્મના ઉદયથી જે વચન બોલે સર્વ લોકો પ્રમાણ કરે અને દેખ્યા પછી તરત જ અભ્યસ્થાન, ઊભા થવું, સામે જવું આદિ સત્કાર કરે, તે આદેયનામકર્મ. | (૯) અનાદેય - તેનાથી વિપરીત તે અનાદેય નામકર્મ. જે કર્મના ઉદયથી યુક્તિ યુક્ત બોલવા છતાં પણ તેનું વચન લોકો માન્ય કરે નહીં, તેમજ ઉપકાર કરવાં છતાં પણ અભ્યત્થાનાદિ આચરે નહીં, તે અનાદેય નામકર્મ. (૧) યશકીર્તિ - તપ શૌર્ય અને ત્યાગાદિથી ઉપાર્જિત યશ વડે લોકોમાં જે પ્રશંસા થવી. વાહ વાહ બોલવી તે યશ-કીર્તિ. અથવા યશ એટલે સામાન્યથી ખ્યાતિ. અને કીર્તિ એટલે ગુણના વર્ણન રૂપ પ્રશંસા. અથવા “વ વિજાનિ શર્સિ, સનિદૈ થના: સન પૂમવા હર્સિ, પૂE8મ યાઃ '' એક દિશામાં : પૂણ્યથી થયેલી જે પ્રશંસા તે કીર્તિ, અને સર્વ દિશામાં પ્રસરનાર તથા પરાક્રમ કરનાર યશ તે યશકીર્તિ જેના ઉદયથી થાય, તે યશ-કીર્તિનામકર્મ. (૧૦) અયશકીર્તિ :- તેનાથી વિપરીત તે અયશકીર્તિનામકર્મ. જે કર્મના ઉદયથી મધ્યસ્થ મનુષ્યોને પણ અપ્રશંસનીય થાય તે અયશકીર્તિનામકર્મ, એ પ્રમાણે સપ્રતિપક્ષી પ્રત્યેક પ્રવૃતિઓ કહીં. અહીં ત્રસાદિ દશ પ્રકૃતિ ત્રસદશક, સ્થાવરાદિ દશ સ્થાવરદશક એ પ્રમાણે સંજ્ઞા ગ્રહણ કરાય છે. -: ૭મું ગોત્રકર્મ:-) ગોત્રકર્મની બે ઉત્તર પ્રકૃતિ છે. (૧) ઉચ્ચગોત્ર (૨) નીચગોત્ર. ૧૮ દુકર ઉપવાસાદિ તપ કરવા છતાં પણ જેના ઉદયથી અગોપાંગનું સ્થિર૫શું થાય તે સ્થિર નામકર્મ અને જેના ઉદયથી અલ્પ ઉપવાસાદિ કરવાથી સ્વલ્પ શીત કે ઉષ્ણ આદિના સંબંધથી અંગોપાંગ કૃશ થાય તે અસ્થિરનામકર્મ એમ રાજવાર્તિકકાર કહે છે. ૧૯ જે કર્મના ઉદયથી વ્યક્તિ જોનાર અથવા સાંભળનારને રમણીય થાય તે શુભ નામકર્મ અને અરમણીય થાય તે અશુભનામકર્મ તેમ રાજવાર્તિકકાર કહે છે. ૨૦ આદેય:- જેના દર્શન માત્રથી શ્રદ્ધેયપણું થાય એવો શરીરનો ગુણ પ્રભાવ જે કર્મના ઉદયથી થાય તે આદેયનામકર્મ એમ તત્ત્વાર્થવૃત્તિમાં કહેલ છે, જ્યારે જે કર્મના ઉદયથી પ્રતિભાયુક્ત શરીર મળે તે આદેયનામકર્મ અને પ્રતિભા રહિત શરીર મળે તે અનાદેયનામકર્મ એમ રાજવાર્તિકકાર કહે છે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ (૧) ઉચ્ચગોત્ર- જેના ઉદયથી ઉત્તમ જાતિ, કુલ, બળ, તપ, રૂ૫, ઐશ્વર્ય, શ્રત, સત્કાર, ઊભા થઇ આસન આપવું, અંજલિ જોડવી આદિ જે થાય, તે ઉચ્ચગોત્ર. (૨) નીચગોત્ર:- જેના ઉદયથી જ્ઞાનાદિ સંપન્ન હોય પણ નિંદાને પામે, હીન જાતિ આદિ સંભવ થાય તે નીચગોત્ર. ( - ૮મું અંતરાયકર્મ :દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીયતરાયના ભેદથી તેની પાંચ પ્રકૃતિ છે. (૧) દાનાંતરાય :- ત્યાં જે કર્મના ઉદયથી વૈભવ આવે છતે અને ગુણવાન પાત્રમાં આપવાથી મહાન ફલ જાણવા છતાં આપવા માટે ઉત્સાહ ન કરે, તે દાનાંતરાયકર્મ. (૨) લાભાંતરાય :- જે કર્મના ઉદયથી દાતા ઘરે વિદ્યમાન હોવા છતાં દાતા ગુણવાન હોય, છતાં પણ યાચમાન ન મેળવી શકે, તે લાભાંતરાયકર્મ. (૩) ભોગાંતરાય :- જે કર્મના ઉદયથી વિશિષ્ટ આહારાદિ પ્રાપ્ત હોવા છતાં ને પચ્ચખાણ આદિનો પરિણામ ન હોવા છતાંય કંજૂસાઇથી ખાવા માટે ઉત્સાહ ન થાય, તે ભોગાંતરાયકર્મ. (૪) ઉપભોગાંતરાય - એ પ્રમાણે જ અહીં જાણવું. બન્નેમાં વિશેષ ફેર આ પ્રમાણે છે એક વખત ભોગવાય તે ભોગ અને વારંવાર ભોગવાય તે ઉપભોગ. . (૫) વીર્યંતરાયઃ- જે કર્મનો ઉદય થયે છતે નિરોગી શરીર, યૌવાનમાં પણ વર્તતાં અલ્પ સામાÁવાળો થાય, તે વિયતરાય કહેવાય છે. અહીં પિંડ પ્રકૃતિઓ ૬૫ + ૨૮ પ્રત્યેક પ્રકતિઓ =૯૩ નામકર્મની પ્રકૃતિઓ, ત્યાં બંધ અને ઉદયમાં બંધન સંઘાતનનો સ્વશરીર અંતર્ગત વિવાક્ષા કરે છે. અને વર્ણાદિ-૪ ના અવાન્તરભેદ ન ગણતાં કેવલ મૂળભેદ-૪ જ ગણે છે. તે આ પ્રમાણે – બંધના વિચારમાં નામકર્મની ૯૩માંથી બંધન-૫, સંઘાતન-૫, વર્ણાદિ-૧૬ = ૨૬ પ્રકૃતિઓને ૯૩-૨૬ = ૬૭ પ્રકૃતિઓ ગ્રહણ કરવી. મોહનીયમાં સમ્યકત્વ અને મિશ્રનો અધિકાર નથી. કારણ કે સમ્યકત્વને અનુરૂપ વિશોધિ વિશુદ્ધિ વિશેષથી ૩ ભાગ કરેલ મિથ્યાત્વ યુગલોનો શુદ્ધ-અર્ધશદ્ધ-અવિશુદ્ધનો અનુક્રમે સમયકત્વ-મિશ્ર મિથ્યાત્વનો વ્યવહાર થાય છે. તેથી બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ, ઉદયમાં ૧૨૨ છે. કારણ કે ત્યાં સમ્યકત્વ મિશ્રમોહનીયના ઉદયનો સંભવ છે. હવે ૧૫ બંધનો કેમ થાય તે કહે છે. દારિક, વૈક્રિય, આહારક, પોતાની સાથે અને તેજસ, કાર્મણ બે સાથે ભેળવતા ૯, તૈજસ કાર્પણ બે સાથે ભેળવતાં તઓના ત્રણ તથા તૈજસ-તૈજસ બંધન, તૈજસ-કાર્પણ બંધન, કાર્પણ કાર્પણ બંધન = કુલ ૧૫ તે નીચે પ્રમાણે : . (૧) દારિક-દારિક, (૨) ઔદારિક-તેજસ, (૩) દારિક-કાશ્મણ, (૪) વૈક્રિય-વૈક્રિય, (૫) વૈક્રિય-તૈજસ, (૬) વૈક્રિય-કાશ્મણ, (૭) આહારક-આહારક, (૮) આહારક-તૈજસ, (૯) આહારક-કાશ્મણ, (૧૦) ઔદારિક-તૈજસ-કાશ્મણ, (૧૧) વૈક્રિય-તૈજસ-કાશ્મણ, (૧૨) આહારક-તૈજસ-કાશ્મણ, (૧૩) તૈજસ-તેજસ, (૧૪) તૈજસકાર્મણ, (૧૫) કાર્મણ-કાર્પણ. આ રીતે ૧૫ ભેદ બંધનના થાય છે. (૧) દારિક-દારિકબંધન - ત્યાં પૂર્વે ગ્રહણ કરેલાં ઔદારિક પુદ્ગલોનું ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલ સાથે જે સંબંધ થાય, તે ઔદારિક-ઔદારિકબંઘન. (૨) ઓદારિક-તેજસબંધન :- પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતાં તે જ ઔદારિક પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતાં તૈજસ પુગલો સાથે જે સંબંધ તે ઔદારિક-તૈજસબંધન. | (૩) દારિક-કાશ્મણબંઘન :- પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં તે જ ઔદારિક પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતાં કાર્પણ પુદ્ગલો સાથે જે સંબંધ તે ઔદારિક-કાશ્મણબંધન. (૪) વેક્રિય-વેક્રિયબંધન - ત્યાં પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં વક્રિય પુદ્ગલોનો વૈક્રિય પુદ્ગલ સાથે જે સંબંધ થાય, તે વૈક્રિય-વૈક્રિયબંધન. (૫) વૈક્રિય-તેજસબંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં વૈક્રિય પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલ અને કરાતાં તૈજસ પુદ્ગલો સાથે જે સંબંધ, તે વૈક્રિય-તૈજસબંધન. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કર્મપ્રકૃતિ (૬) વેક્રિય-કાશ્મણબંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં વૈક્રિય પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરાયેલા અને ગ્રહણ કરાતાં કાર્પણ પુદ્ગલો સાથે જે સંબંધ, તે વૈક્રિય-કાર્પણબંધન. (૭) આહારક-આહારકબંધન - ત્યાં પૂર્વે ગ્રહણ કરેલાં આહારક પુદ્ગલોનું ગ્રહણ કરાતાં આહારક પુદ્ગલો સાથે જે સંબંધ, તે આહારક-આહારક બંધન. (૮) આહારક-તેજસબંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં આહારક પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતાં તૈજસ પુલો સાથે જે સંબંધ, તે આહારક-તૈજસ બંધન. (૯) આહારક-કાશ્મણબંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં આહારક યુગલોનો પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતાં કાર્મણ પુદ્ગલો સાથે જે સંબંધ, તે આહારક-કાશ્મણબંધન. (૧૦) દારિક-તેજસ-કાશ્મણબંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં ઔદારિક પગલો તેજસ પુદ્ગલો અને કાશ્મણ પુદ્ગલોનો જે પરસ્પર સંબંધ, તે ઔદારિક-તૈજસ-કામણબંધન. (૧૧) વેક્રિય-તેજસ-કાશ્મણબંધન :- અને (૧૨) આહારક-તેજસ-કાશ્મણબંધન માં પણ ઉપર પ્રમાણે જાણવું. (૧૩) તેજસ-તેજસ-બંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં તૈજસ પુદગલોનો અને ગ્રહણ કરાતાં પોતાના જ તૈજસ પુગલો સાથે જે સંબંધ, તે તૈજસ-તૈજસબંધન. (૧૪) તેજસ-કાર્મબંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં તૈજસ પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં કાર્મણ પુદ્ગલો સાથે જે સંબંધ, તે તૈજસ-કાશ્મણબંધન. (૧૫) કાર્મણ-કાશ્મણબંધન :- પૂર્વે ગ્રહણ કરેલાં કામણ પુદ્ગલોનો અને ગ્રહણ કરાતાં પોતાના જ કાર્પણ પગલો સાથે જે સંબંધ તે કાર્મણ-કાર્પણબંધન. અહીં પ્રશ્ન થાય છે કે જેઓ પાંચ બંધનો ઇચ્છે છે (માને છે) પરપુગલોના સંયોગરૂ૫ બંધન હોવા છતાં પણ અવિવક્ષા કરવાથી તેના મતે સંઘાતનો પણ પાંચ થાય છે. જે ૧૫ બંધનો માને છે તેના મતે “વાસંદતર વં તિ '' એટલે કે અસંત (ભેગા નહીં થયેલા) પુદ્ગલોનું બંધન સંભવતું નથી. એવો ન્યાય હોવાથી સંઘાતનો પણ ૧૫ પ્રાપ્ત થાય. તેથી કહેલી સંખ્યાનો વિપ્લવ =વિરોધ થશે ? ઉત્તર :- એ પ્રમાણે નથી. તેઓના મતે સંઘાતનનું કામ બંધનને અનુરૂપ પુદ્ગલોનું એકીકરણ (સમૂહ થવું) માત્ર નથી પરંતું દારિકાદિ શરીરની રચનાને અનુસરી પુદ્ગલોનું એકીકરણ (ભેગું થવું) એ લક્ષણ છે. એ પ્રમાણે દોષ નથી. તે પ્રમાણે સર્વ કર્મની ઉત્તરપ્રવૃતિઓ કહી. इति अष्टकर्मनुं स्वरूप समाप्त । ૨૧ પ્રશ્ન:- જેઓ ૧૫ બંધનને માને છે તેના મતે અસંહત પુદગલોનો બંધ થતો નથી. એવો ન્યાય હોવાથી સંઘાતનો પણ ૧૫ હોવા જોઇએ. કેમ કે જેવા જેવા પ્રકારનો પુલોનો પિંડ થાય તે પ્રમાણે તેનું બંધન થાય. હવે ૧૫ માનવામાં પ્રવાપર વિરોધ કેમ ન આવે ? કેમ કે સંઘાતનો તો કઇ ૧૫ માનતા જ નથી. સઘળા આચાર્યો પાંચ જ માને છે. ઉત્તર :- ઉપર કહેલ દોષ ઘટતો નથી, કારણ કે તેઓએ સંઘાતનનું લક્ષણ જ બીજું કર્યું છે. સંધાતન નામકર્મના લક્ષણનું તેઓ આ પ્રમાણે વર્ણન કરે છે. માત્ર પુદગલોની સંહતિ - સમુહ થવામાં સંઘાતનનામકર્મ હોતું નથી. કારણકે સમુહ તો પ્રકા માત્રથી જ સિદ્ધ છે. તેથી માત્ર સંહતિમાં હેતુભૂત સંઘાતનનામકમ માનવાની આવશ્યકતા નથી. પરંતુ દારિકાદિ શરીરની રચનાને અનુસરી સંઘાત વિશેપ પિંડ વિરપ તે તે પુદ્ગલોની રચના વિરોષ થવામાં સંઘાતનનામકર્મ નિમિત્ત છે અને રચના તો દારિક, વંક્રિય. આહારક, તંજસ અથવા કાર્ય વર્ગણાના ૫ગલોની થાય છે. કારણ કે જગતમાં દારિકાદિ શારીર યોગ્ય પુદગલો છે અને તેના હેતુભૂત આંદારિકાદિનામ કર્યો છે, ઘરિક તૈજસ વાંસા કે આંદારિક કાર્મસ વર્ગણાદિ નથી. તેમજ તેના હેતુભૂત આંદારિક તેજસનામકર્મ આદિકર્મો પણ નથી. જેથી તેવા પ્રકારની વર્ગણા ગ્રહણ કરી રચના થાય. પરંતુ આંઘરિક વર્ગણા છે, અને તેના હેતુભૂત ઘરિકનામકર્મ છે. દારિકનામકર્મના ઉદયથી શરીર યોગ્ય વર્ગણાનું પ્રમાણ અને આંદારિક સંઘાતનનામકર્મના ઉદયથી આંદારિક શરીરને યોગ્ય રચના થાય છે. અને દારિકટિબંધન નામકર્મના ઉદયથી તેનો દારિકાદિ શરીર સાથે સંબંધ થાય છે. એટલે જે શરીરનામકર્મના ઉદયથી જે પુદગર્જા ગ્રહણ કરે તે શરીરને અનુસરીને જ થાય છે. પછી સંબંધ ભલે ગમે તેની સાથે થાય. તેથી સંઘાતનનામકર્મ તો પાંચ જ પ્રકાર છે. અને જુદા જુદા શરીરો સાથે સંબંધ થતો હોવાથી બંધન પંદર પ્રકારે છે. જેઓ પાંચ બંધન અને પાંચ સંઘાતન માને છે. તેઓના મતે તો ઉપર કહેલ શંકાને અવકાશ જ નથી. તે સંઘતાન નામકર્મ પાંચ પ્રકારે છે. આંધરિક સંઘાતન નામ, આદિ ૫. તેમાં ઘરિક શરીરની રચનાને અનુસરી આંદારિક પુદ્ગલોની સંહતિ રચના થવામાં નિમિત્તભૂત જે કર્મ તે દારિક સંઘાતને નામકર્મ એમ શેષ ચાર સંઘાતન કમનો અર્થ જાણી લેવો. આ લક્ષણ ઘટતું હોવાથી કોઇ દોષ પ્રાપ્ત થતો નથી. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - અથ ધ્રુવબંધિ આદિ ૩૧ ધારોનું સ્વરૂપ :-) હવે આઠ કર્મનું (૧) ધ્રુવબંધિપણું, (૨) અધૃવબંધિપણું, (૩) ધ્રુવોદયપણું, (૪) અધુવોદયપણું, (૫) ધ્રુવસત્તાપણું, (૬) અધ્રુવસત્તાપણું, (૭) સર્વઘાતિપણું, (૭) A દેશઘાતિપણું =ઘાતિપણું, (૮) અધાતિપણું (૯) પરાવર્તમાનપણું, (૧૦) અપરાવર્તમાનપણું, (૧૧) અશુભપણું, (૧૨) શુભપણું, (અહીં સુધી ૬ X ૨ = ૧૨ ધારો સપ્રતિપક્ષ છે.) (૧૩) પુદ્ગલવિપાકિપણું, (૧૪) ભવવિપાકિપણું, (૧૫) ક્ષેત્રવિપાકિપણું, (૧૬) જીવવિપાકિપણું, (૧૭) સ્વાદયબંધી, (૧૮) સ્વ ઉદયબંધી, (૧૯) ઉભયબંધી, (૨૦) સમકવ્યચ્છિઘમાનબંધોદય, (૨૧) ક્રમવ્યવચ્છિદ્યમાનબંધોદય, (૨૨) ઉત્ક્રમવ્યવચ્છિદ્યમાનબંધોદય, (૨૩) સાંતરબંધ, (૨૪) સાંતરનિરંતરબંધ, (૨૫) નિરંતરબંધ, (૨૬) ઉદયસંક્રમ ઉત્કૃષ્ટ, (૨૭) અનુદયસંક્રમ ઉત્કૃષ્ટ, (૨૮) ઉદયબંધ ઉત્કૃષ્ટ, (૨૯) અનુદયબંધ ઉત્કૃષ્ટ, (૩૦) ઉદયવતી (૧૧) અનુદયવતી. એ ૩૧ દ્વારોનું સ્વરૂપ વિસ્તારથી કહે છે. (- અથ પ્રથમ ધ્રુવબંધિ દ્વાર :-) ત્યાં પોતાના હેતુ (કારણ) સંભવે જેઓનો અવશ્યભાવી બંધ થાય તે ધ્રુવબંધિની (બંધવિચ્છેદ કાળપર્યત દરેક સમયે દરેક જીવોને જેઓનો બંધ હોય તે ધ્રુવબંધિની) તે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૯, ૧૬ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, એ પ્રમાણે ૩૮ ઘાતિ પ્રકૃતિઓ અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, તૈજસ, વર્ણાદિ-૪, કાર્મણ, તે નામકર્મની ૯ પ્રકૃતિઓ સર્વ સંખ્યા ૪૭ ‘‘આનો અબંધકાલ વ્યવચ્છેદથી ધ્રુવબંધિ. ત્યાં મિથ્યાત્વ મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક સુધી નિરંતર બાંધે પછી તો ઉદયના અભાવથી તેનો બંધ ન થાય તે મિથ્યાત્વે જ્યાં સુધી વેદાય ત્યાં સુધી બંધાય, ““ને વેરૂ સે વ ત્તિ વવનાત્'' અનંતાનુબંધિ-૪, થીણદ્વિત્રિક, એટલે કે નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને થીણદ્ધિ કુલ = ૭ પ્રકૃતિઓનો સાસ્વાદન ગુણસ્થાનક સુધી બંધ થાય, પછી અનંતાનુબંધિ અનુદયે તેના બંધનો અભાવ છે. એ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણ-૪ તે સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનક સુધી. પ્રત્યાખ્યાનાવરણ-૪ દેશવિરતિ ગુણસ્થાનક સુધી, નિદ્રા - પ્રચલા = ૨નો અપૂર્વકરણના પ્રથમ ભાગ સુધી, પછી તે બંધયોગ્ય અધ્યવસાયના અભાવથી ન બાંધે એ પ્રમાણે ૯ નામકર્મની ધ્રુવબંધિની અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધી, અને ભય જુગુપ્સા ચરમ સમય ૮૭ સુધી, સંજ્વલન ક્રોધ (૯૨), માન (૯૩), માયા (૯૪), લોભ (૯૫), અનિવૃત્તિનાદર સુધી પછી બાદર કપાયના ઉદયનો અભાવ હોવાથી તેનો બંધ સંભવતો નથી. જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪ = ૧૪ પ્રકૃતિઓ સૂક્ષ્મસં૫રાય સુધી પછી કષાયના ઉદયનો અભાવ હોવાથી તેનો બંધ અયોગ્ય છે. (યંત્ર નંબર-૧ જુઓ). ઇતિ પ્રથમ ધ્રુવબંધિ દ્વાર સમાપ્ત (- અથ રજું અધુવબંધિ દ્વાર :-) પોતાના બંધનો હેતુ (કારણ) હોવા છતાં પણ ભજનાથી બાંધે તે અધવબંધિની તે ઔદારિક, વૈક્રિય, આહારક, વિહાયોગતિ, ગોત્ર, વેદનીય, યુગલદ્ધિક =હાસ્ય-રતિ, શોક-અરતિ = ૮ X ૨ = ૧૬, વેદત્રિક, આયુષ્ય ગતિ આનુપૂર્વ ૪ X ૩ = ૧૨, જાતિ-૫, સંસ્થાન-૬, સંઘયણ-૬, ત્રસાદિ-૨૦, ઉચ્છવાસ, તીર્થકર, આતપ, ઉદ્યોત, પરાઘાત એ ૭૩ પ્રકૃતિઓ આ સ્વબંધ હેતુ સામ્રાજ્યમાં પણ અવશ્ય બંધમાં આવતી નથી. પરાઘાત ઉચ્છવાસ અવિરતિ આદિ સ્વહેતુ હોવા છતાં અપર્યાપ્ત પ્રાયોગ્ય બંધકાલે બંધ અભાવથી, પર્યાપ્ત પ્રાયોગ્ય બંધ કાલે જ બંધ કરે. આપ પણ એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિ બંધમાં જ બાંધે તે ઉદ્યોતનો પણ તિર્યંચગતિ પ્રાયોગ્ય પ્રકૃતિ બંધમાં જ બાંધે. જિનનામ સમ્યકત્વમાં અને આહારદ્ધિક સંયમમાં બંધનું કારણ હોવા છતાં ક્યારેક જ બાંધે, બાકીની ઔદારિકદ્ધિકાદિ સપ્રતિપક્ષપણું હોવાથી ગમે તે એક જ બાંધે. જો કે યત્કિંચિત્ = કંઇક પણ બંધનો હેતુ રહે છતે જે ન બંધાય તે પ્રકૃતિ અધૂવબંધિ એમ કહીએ તો તેવો બંધનો અભાવ અતિપ્રસક્ત થશે. જેમકે કર્મબંધ હેતુ યોગ હોવા છતાં ૧૩મે ગુણઠાણે કેવલજ્ઞાનાવરણીયનો કર્મબંધ થતો નથી તેથી તેને અધવબંધિ કહેવાની આપત્તિ આવશે. એ દોષ નિવારણ માટે યાવત્ - અર્થાત્ બધાજ બંધના હેતુ રહે છતે જે ન બંધાય તે કર્મપ્રકૃતિ અધ્રુવબંધિ એમ કહીએ તો તેવા પ્રકારનો બંધનો અભાવ માનવામાં અસંભવદોષ આવશે, કારણકે નરકાયુ - દેવાયુ વગેરે વિરુદ્ધ પ્રકૃતિના બંધના હેતુઓ એક જીવમાં એક સાથે સંભવી શકતા નથી. તેથી ૨૨ પંચસંગ્રહ ભાગ-૧ ત્રીજા દ્વારની ગાથા ૧૫માં કહ્યું છે કે નાતરીયર્લસન ઘુવવા સામજીમયછી ગગુરુપુનિના કવથા વણવડન્મ | અર્થ :- ટીકામાં કહેવા પ્રમાણે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કર્મપ્રકૃતિ મિથ્યાત્વાદિ પરીગણિત સામાન્ય બંધના કારણો રહે છતે જે અવશ્ય બંધાય તે ધ્રુવબંધિ અને તેનાથી વિપરીત અર્થાત્ મિથ્યાત્વાદિબંધ હેતુ રહે છતે જેના બંધની ભજના-વિકલ્પ છે તે અધ્રુવબંધિ આ પરિભાષાનું રહસ્ય છે. | ઇતિ ૨જુ અધુવબંધિ દ્વાર સમાપ્ત - (ધ્રુવબંધિ ૪૭ પ્રકૃતિઓમાં કાલભાંગાનું યંત્ર નંબર-૧ પ્રકૃતિઓના નામ કુલ પ્રકૃતિઓ અનાદિ અનંત કયા જીવને ? અનાદિસાંત કયા જીવને ? સાદિ અનંત કયા જીવને? | સાદિસાંત કયા જીવને મિથ્યાત્વ | o | : અભવ્ય અનંતા.-૪, થીણદ્ધિ-૩, ૭] ૧ o | 0 1 0 1 1 અપ્રત્યાખ્યo-૪ ૪ | ૧ | ૧ | ""| | o | ૧ પ્રત્યાખ્યા -૪ ૪ | ૧ | '' ૧ | "| ૦ o | ૧ નિદ્રા-પ્રચલા. ૨ | ૧ | ”| ૧ 0 | બંધનું સાંતપણું કયા ! બંધની આદિ ક્યાં ગુણસ્થાનકે ? ગુણસ્થાનક સુધી ? ‘ભવ્ય ૧લા ના ૨-૩-૪-૫-૬થી પડી ૧ લે આવતાં અન્ને ૨જા ના ૩-૪-૫-૬થી પડી ૧લે આવતાં , ૪-૫-૬થી પડી રજે આવતાં ” ૪થાના અન્ને પ-૬થી ૫ડી ૪-૩-૨-૧લે આવતાં કે પથી૧૧ સુધીના કાલ કરી ૪થે જતાં પમાના અત્તે ૬થી પડી ૫-૪-૩-૨-૧લે આવતાં કે ૧૧ વગેરેથી કાલ કરી ૪થે જતાં ૮/૧ લા ૧૮/રથી પડી ૮/૧લા ભાગે આવતાં અન્ને કે ૧૧ વગેરેથી કાલ કરી ૪થે જતાં ૮િ/૬ઢા અન્ને ૮/૭ થી પડી ૮/૬ઠ્ઠા ભાગે આવતાં કે ૧૧ વગેરેથી કાલ કરી ૪થે જતાં | ” [૮/૭માં અજો|થી પડી ૮/૭મા ભાગે આવતાં કે ૧૧-૧૦-૯ થી કાલ કરી ૪થે જતાં ૯/રજાના ||૩થી પડી ૯/૨જા ભાગે આવતાં કે, અત્તે ૧૧-૧૦-૯/૩થી કાલ કરી ૪થે જતાં ૯/૩જાના ૯િ/૪થી પડી હ૩જા ભાગે આવતાં કે અન્ને ૧૧-૧૦-૯૪થી કાલ કરી ૪થે જતાં ૯/૪થાના ૯િ/પથી પડી ૯૪થા ભાગે આવતાં કે અન્ને ૧૧-૧૦-૯/પથી કાલ કરી ૪થે જતાં ૯/પમાન ૧૦મે થી પડી ૯/પમા ભાગે આવતાં અન્ને કે ૧૧-૧૦થી કાલ કરી ૪થે જતાં ૧૦માના ૧૧થી પડી ૧૦મે આવતાં કે ૧૧ અત્તે થી કાલ કરી ૪ થે જતાં | ૦ 0 | ૧ | તo-કાર્મ-વર્ણાદિ-૪ | ૯ | ૧ | "| ૧ | "| અંગુરૂ૦-ઉપ૦-નિર્માણ ભય-જુગુપ્સા ૨ | ૧ | "| ૦ [ 0 | ૦ ૦| ૧ | સંજ્વલન ક્રોધ | ૧ | ” ૧| "| ૦ ૦ ૧ | સંજવલન માન 0 | ૦) ૦| ૧ | | સંજવલન માયા | | ૧ | ૧ | ”| ૧ | "| ૦| 0 | | ૧ | | સંજ્વલન લોભ | | ૧ | ૧ | '' ૧ ૦ | ૦ ૧ | ૧૪ જ્ઞાન-૫ દર્શ૦-૪ અંતરાય-૫ યંત્ર ૧ની ટીખણ ૧ - ધ્રુવબંધી પ્રવૃતિઓ વિષે - નીચે અપવાદ છે. અપવાદ-૧ શ્રેણિથી પડીને ૬ઢે-પમે-૪થે થઇને ૧લે કે જે ગુણઠાણે આવેલાને અથવા વિસંયોજના કરીને અથવા કર્યા વગર પણ અને શ્રેણિથી આવીને પણ ૩ થી ૬ ગુણસ્થાનકથી પડીને મિથ્યાત્વ ગુણસ્થાનકે આવેલા જીવને જો કે પ્રથમ આવલિકા વખતે અનંતાનુબંધિનો બંધ છે. પરંતુ ઉદય નથી તો તે વખતે અનંતાનુબંધિનો બંધહેતુ મિથ્યાત્વ પણ છે એમ જાણવું. અપવાદ-૨ - ૧૦મા ગુણસ્થાનકે સુક્ષ્મ કષાયનો ઉદય હોવા છતાં પણ કષાયનો બંધ નથી, તેનું કારણર્ક કષાયનો બાદર ઉદય એ જ કષાયનો બંધહેતું છે, માટે તે સ્થાને કષાયનો બંધ નથી. અપવાદ-૩ - જે જે પ્રકૃતિને અંતે કષાયોદય હેતુ કહ્યો છે તે સંબંધમાં કેટલીક પ્રવૃતિઓને અંગે અમુક અમુક હદ સુધીનો કષાય હેતુભૂત છે, જેથી આગળ કષાયોદય હોવા છતાં પણ તે તે પ્રકૃતિનો બંધ ન હોય તો વિરોધ સમજવો નહીં, જેમ વર્ણાદિ-૪ના બંધમાં અપૂર્વગુણસ્થાનકના ૬ઠ્ઠા ભાગ સુધીનો જ કષાય બંધહેતુ છે. પરંતુ તેથી આગળનો નહીં, અને કેટલીક પ્રવૃતિઓમાં કષાયબંધ હેતુ પર્યત સુધી પણ છે. અથવા ટીકામાં કહેલ અર્થનો ભાવાર્થ આ પ્રમાણે છે કે સ્વબંધવિચ્છેદસ્થાન પયત અવશ્ય નિરંતર બંધાય તે ધ્રુવબંધી. એ પ્રમાણે પણ આ સર્વ પ્રકૃતિઓ પોત પોતાના બંધવિચ્છેદ સ્થાન પયત સતત બંધવાળી હોવાથી ધ્રુવબંધી છે. ટીપ્પણ ૨ : અહીં જે ભવ્ય જીવને કહેલ છે તે ઉપશમશ્રેશિથી પડતાં પડતાં આવેલો જાણવો. અથવા ૪ થી 5 ગુણસ્થાનકે રહેલ ક્ષયોપશમ સમ્યકત્વવાળ પણ જાણવો. Jain Education Interational For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ( - અથ ત્રીજું ધ્રુવોદયી દ્વાર:-) ઉદયકાલના વિચ્છેદ પહેલાં જે નિરંતર ઉદય થાય તે ધ્રુવોદયી તે નિર્માણ - સ્થિર - અસ્થિર - તેજસ-કાશ્મણ, વર્ણાદિ-૪, અગુરુલઘુ-શુભ-અશુભરૂ૫ નામકર્મની ૧૨ પ્રકૃતિ, જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, મિથ્યાત્વ એ ૧૫ ઘાતિ પ્રકૃતિઓ સર્વસંખ્યા-૨૭. ત્યાં મિથ્યાત્વને મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક સુધી ધ્રુવોદયી, ઘાતિ પ્રકૃતિઓ ક્ષીણમોહના ચરમ સમય સુધી, નામકર્મ-૧૨નો સયોગી કેવલી ચરમ સમય સુધી. (યંત્ર નં. ૨ જુઓ). ઇતિ ત્રીજું ધ્રુવોદય દ્વાર સમાપ્ત. - અથ ચતુર્થ અધૂવોદયી દ્વાર :-) વ્યવચ્છિન્ન (વિચ્છેદ) અટકી ગયેલ ઉદયવાળી છતાં પણ જે પ્રકૃતિ હેતુ (કારણ)ની પ્રાપ્તિ થવાથી ફરીથી પણ ઉદયમાં આવે છે તે અધૂવોદયી, તે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ રહિત અધુવબંધિની = ૬૯ અને મિથ્યાત્વ વિના મોહનીયની ધ્રુવબંધિની-૧૮, નિદ્રાદિક-૫, ઉપઘાત, મિશ્ર, સમ્યકત્વ =૯૫ પ્રશ્ન :- ખરેખર એ પ્રમાણે છે તો મિથ્યાત્વ પણ કેમ અધૂવોદયી નથી ? સમ્યકત્વ લાભમાં તેનો વિચ્છેદ થાય - છતાં ઉદયનો મિથ્યાત્વમાં જવાથી ફરી સંભવ છે. જવાબ :- જે પ્રકૃતિઓનો ગુણ નિમિત્તકથી ઉદયવિચ્છેદ જે ગુણસ્થાનકે નથી, દ્રવ્ય ક્ષેત્રાદિની અપેક્ષાએ તે જ ગુણસ્થાનકોને વિષે ક્યારેક હોય ક્યારેક ન હોય તે અધૂવોદયી - જેમ ક્ષીણમોહ સુધી અવિચ્છેદ ઉદય હોવા છતાં પણ નિદ્રાનો ક્યારેક જ ઉદય હોય. મિથ્યાત્વનો સ્વ-ઉદય વિચ્છેદ સુધી સતત ઉદયમાં જ આવે છે તેથી અધૂવોદયી નથી - પણ ધ્રુવોદયી છે. પ્રશ્ન :- અહીં પ્રશ્ન થાય છે કે એ પ્રમાણે મિશ્રપણું મિશ્ર ગુણસ્થાનકે સતત ઉદય આવે તે ધ્રુવોદય થાય ? જવાબ :- એવું નથી. ગુણ પ્રત્યય ઉદયવિચ્છેદની પહેલા ઉદયનો ભાવ (હોય), અથવા અભાવ (ન હોય) એટલે કે મિશ્રના ઉદયનો વિચ્છેદ ૩જા ગુણસ્થાનકના અંતે હોય છે. તે પહેલાના પ્રથમ, બીજા ગુણસ્થાનકે અભાવ હોય છે. અને ત્રીજા ગુણસ્થાનકે ભાવ હોય છે. તેથી તેનું અધુવોદયપણે કહેલું છે. જો એક ગુણસ્થાનક અવચ્છેદથી એક ગુણસ્થાનને આશ્રયીને ઉદયના ભાવ - અભાવ પ્રતિયોગિત્ત્વ અર્થાતુ એકજ ગુણસ્થાનકમાં ભાવાભાવ = અભાવ અને અભાવાભાવ =ભાવ એટલે ભાવ અને અભાવ બન્ને હોય તો અધૂવોદયત્વ કહેવાય. અને કહીએ તો ત્રીજે ગુણસ્થાનકે મિશ્રનો ભાવ જ છે. અભાવ નથી. તેથી ભાવ અને અભાવ બન્ને ન હોવાથી અધ્રુવોદયત્વ રહેશે નહીં પણ મિશ્રનું ધ્રુવોદયત્વ રૂ૫ દોષ થશે. ઇતિ ૪થું અધ્રુવોદયી દ્વારા સમાપ્ત ( ધ્રુવોદયી ૨૭ પ્રકૃતિઓમાં કાલભાંગાનું યંત્ર નંબર-૨ પ્રકૃતિઓ અનાદિ અનંત કયા જીવને ? અનાદિ સાંત કયા જીવને ? સાદિ અનંત કયા જીવને ? કયા જીવને ? ઉદયનું સાતપણું ક્યાં ? ઉદયની આદિ ક્યાં ?' | 0 | સાદિ સાંત અભવ્ય ૧ | ભવ્ય ૦ | ૧૨માના અને જ્ઞાનાપ વિનpપ દર્શના૦ - ૪, (એ ૧૪) | મિથ્યાત્વ ૦ ૧ ભવ્ય ૧લાના અન્ને ૨-૩-૪-૫-૬થી પડી આવતાં ૦ | 0 | 0 |૧૩માના અત્તે શેષ ૧૨ ધ્રુવોદયમાં | ૧ ” | ૦ o For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ - અથ પમું ધ્રુવસત્તા ધર) વિશિષ્ટ ગુણ પ્રાપ્તિ વિના ધ્રુવા - નિરંતર સત્તા જેની હોય તે ધ્રુવસત્તા તે ત્રસાદિ = ૨૦, વર્ણાદિ-૨૦, તૈજસ કાર્મણસપ્તક, તથા વર્ણચતુષ્ક અને તેજસ કાર્મણ સિવાયની ૪૧ ધ્રુવબંધિની, વેદત્રિક, સંસ્થાન-૬, સંઘયણ-૬, જાતિ-૫, સાતા-અસાતાદનીય-૨, બે યુગલ =હાસ્ય રતિ, અરતિ શોક, દારિકસપ્તક = દારિક શરીર, ઔદારિક અંગોપાંગો, દારિક સંઘાતન, ઔદારિક ઔદારિક બંધન, ઔદારિક તેજસ બંધન, ઔદારિક કામણબંધન, ઔદારિક તૈજસ કાર્પણ બંધન, ઉચ્છવાસ, ઉદ્યોત, આતપ-પરાઘાત ચતુષ્ક, વિહાયોગતિદ્ધિક, તિર્યચઢિક, નીચગોત્ર એ ૧૩૦ પ્રકૃતિઓ સમ્યકત્વના લાભ પહેલાં સર્વ પ્રાણીઓને હંમેશા જ હોય છે. ઇતિ પમું ધ્રુવસત્તા દ્વાર સમાપ્ત -: અથ ૬ä અધ્રુવસત્તા દ્વાર :ક્યારેક હોય અને ક્યારેક ન હોય એ પ્રમાણે અનિયત જે પ્રકૃતિઓ હોય તે અધ્રુવસત્તા. તે ઉચ્ચગોત્ર, તીર્થંકરનામ, સમ્યકત્વ, મિશ્ર, દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, એ (વક્રિયષક) આયુષ્ય-૪, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, આહારકશરીર - આહારક અંગોપાંગ રૂ૫ આહારકટ્રિક લક્ષણવાલી = ૧૮ પ્રકૃતિઓ તે આ પ્રમાણે ઉચ્ચગોત્ર + વેક્રિયષર્ક = ૭ પ્રકૃતિઓ ત્રસપણાની અપ્રાપ્તિમાં ન હોય. અથવા જો ત્રપણાની અવસ્થામાં આ સાત પ્રકૃતિઓ પામેલ સ્થાવર ભાવમાં જવાથી અવસ્થા વિશેષ પામીને એ સાતનું ઉદ્વલન કરે છે તેથી અધ્રુવસત્તા. સમ્યકત્વ અને મિશ્ર જ્યાં સુધી તથા ભવ્યત્વ પરિપાક થાય નહીં ત્યાં સુધી ન હોય, તથા ભવ્યત્વ પરિપાક વડે પ્રાપ્ત થાય તો મિથ્યાત્વે ગયે છતે ફરી તે ઉદ્વલન કરે, અભવ્યને તે સર્વથા ન હોય તેથી અધ્રુવસત્તા. તીર્થકર નામકર્મ વિશુદ્ધ સમ્યકત્વ હોય તેને હોય. અન્ય સમયે અન્યને ન હોય, આહારદ્ધિ ક તથાવિધ સંયમ હોતે છતે બંધ કરે. તેના અભાવે નહીં અને બાંધે તો પણ અવિરતિ પ્રત્યય (ગયે) ઉદ્દલના કરે. મનુષ્યદ્ધિક પણ તેઉ -વાઉકાયના ભવમાં જવાથી ઉદ્ગલના કરે. દેવ-નરકાયુષ્ય - સ્થાવરમાં, તિર્યંચાયુ તો અહં ઇન્દ્રોને સત્તામાં ન હોય. મનુષ્પાયુ = તેલ - વાઉકાય અને સાતમી નારકોને સર્વથા બંધના અભાવથી સત્તામાં ન હોય. બીજાઓ ને તો સંભવ છે પણ તીર્થંકર આદિ પ્રકૃતિઓનું અધ્રુવસત્તાપણું છે. અહીં પ્રશ્ન થાય છે કે આયુ-૪ તીર્થકર નામ વર્જીને ૧૮માંથી ૫ ઓછી (૧૮-૫) કરતાં ૧૩ પ્રકૃતિઓ અનંતાનુબંધિ સાથે ૧૭ પ્રકૃતિઓ શ્રેણિ આરોહના અભાવે ઉદૂર્વલન યોગ્ય કહી છે. તેથી અનંતાનુબંધિની ઉદૂવલના સંભવે છે, તો તેની ધ્રુવસત્તા કેવી રીતે થાય ? એવું કહેવું જોઇએ નહીં. જવાબ :- સમ્યકત્વ આદિ અપ્રાપ્તિમાં ક્યારેક હોય તે અધુવસત્તાનું લક્ષણ છે. ઉત્તર ગુણ પ્રાપ્તિમાં સત્તા હોય તો અધુવસત્તા કહીયે તો સર્વ પ્રકૃતિ પણ તે પ્રમાણે અધ્રુવસત્તા થાય. તેથી કહેલું લક્ષણ યુક્તિ સંગત છે. સમ્યકત્વગુણની પ્રાપ્તિમાં ઉદ્વલના થતી એવી પણ અનંતાનુબંધિ પ્રવૃતિઓને તેની અપ્રાપ્તિમાં ક્યારેક જ રૂતિ “હાવાવિત્રુત્વામીન'' =હોય તેવું હોતું નથી, તેથી ધ્રુવસત્તાપણું જતું નથી. | ઇતિ ૬ઠું અવસત્તા દ્વાર સમાપ્ત ( - અથ ૭-૮ મું સર્વઘાતિ - દેશઘાતિરૂપ ઘાતિ - અઘાતિ દ્વાર:-) પોતાના વિષયને સંપૂર્ણપણે હણી નાખે એવો કેવળજ્ઞાનાદિ ગુણોનો જે સર્વથા ઘાત કરે તે સર્વઘાતિ તે કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ આદ્ય ૧૨ કષાય મિથ્યાત્વ નિદ્રાદિ = ૫ કુલ ૨૦ પ્રકૃતિઓ યથાયોગ્ય આત્માના ૨૩ ધ્રુવસત્તામાં તે-૭, ઔ૦-૭ લીધેલ હોવાથી અહીં અધુવસત્તામાં પણ વૈભ૭ અને આહા૦-૭ લેવા જોઇએ અને એ રીતે અધુવસત્તા ૨૮ બતાવી જોઇએ. કારણ કે ધ્રુવસત્તા ૧૫૮ પ્રકૃતિઓ અપેક્ષાએ ૧૩૦ બતાવી છે. ૨૪ સમત્વમોહનીય તથા મિશ્રમોહનીયની સત્તા હોય તો ઉપશમ સમકિત અથવા ક્ષયોપશમ સમકિતવાળો હોય છે પણ ક્ષાયિક સમકિતવાળા જીવને દર્શનસપ્તકનો ક્ષય થયેલો હોવાથી સત્તા નથી હોતી. ૨૫ શ્રેણિમાં ઉદ્વલન યોગ્ય ૩૬ પ્રકૃતિઓ જે ૯ મા ગુણઠાણે ઉવેલાય છે તે આ છે - અનંતા-૪, સંવ-લોભ વિના ૧૧ કષાય, નોકષાય ૯, થીણદ્વિત્રિક, સ્થાવરઢિક, નર કઢિક, તિર્યંચદ્રિક, આતપદ્રિક, એકેન્દ્રિયાદિ-૪ જાતિ અને સાધારણનામકર્મ. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ (ગણોને ઘાત કરનાર જે) સમ્યકત્વ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણને સર્વ રૂપથી હણે (તે સર્વઘાતિ કહેવાય) છે. બાકી રહેલ ઘાતિ કર્મની પ્રકૃતિઓ તે દેશઘાતિની છે. તેઓ જ્ઞાનાદિ ગુણના એક દેશનો ઘાત કરનાર હોવાથી અહીં આ પ્રમાણે ભાવના છે. જો કે કેવલજ્ઞાનાવરણીયકર્મ જ્ઞાન લક્ષણ ગુણને સર્વ રૂપે હણવા માટે પ્રવૃત્ત થાય છે તો પણ તેને મૂલથી હણવા માટે શક્ય નથી, તથા સ્વભાવપણું હોવાથી જેમ વાદળ વડે સૂર્ય-ચંદ્રના કિરણ ઢાંકવા પ્રવૃત્ત થવા છતાં તેની પ્રભા હોય છે. અન્યથા દિન-રાતનું જુદાપણું સિદ્ધ થાય નહીં તેથી કેવલજ્ઞાનાવરણીય વડે આવૃત્ત પણ સર્વ પ્રકારે કેવલજ્ઞાનમાં જે કોઇપણ તગતું તેમાં રહેલાં મંદ, વિશિષ્ટ, વિશિષ્ટતર, પ્રકાશરૂપ જ્ઞાનનો એક દેશ મતિજ્ઞાનાદિ સંજ્ઞારૂપ તેને યથાયોગ્ય મતિ-શ્રત અવધિ, મન:પર્યવજ્ઞાનાવરણ હણે છે. તેથી તે દેશઘાતિ છે. એ પ્રમાણે કેવલદર્શનાવરણ વડે આવૃત્ત પણ સર્વ સ્વરૂપે કેવલદર્શનમાં જે તગત તેમાં રહેલ મંદ, મંદતમ, વિશિષ્ટાદિ રૂપ પ્રભા ચક્ષુદર્શનાદિ સંજ્ઞા તેને યથાયોગ્ય ચક્ષુ-અચક્ષુ અવધિ દર્શનાવરણને આવરે છે. તેથી તે પણ દર્શનના એક દેશનો ઘાત કરનાર હોવાથી દેશઘાતિ છે. નિદ્રા આદિ જે પાંચ પ્રકૃતિઓ જો કે કેવલદર્શનાવરણ આવૃત કેવલદર્શનગત પ્રભા માત્રને દર્શનના એક દેશનો ઘાત કરે છે. તો પણ તે ચક્ષુદર્શનાવરણાદિ કર્મ ક્ષયોપશમથી ઉત્પન્ન થતી દર્શન લબ્ધિને સમુલને હણે છે. માટે તે સર્વાતિ કહીં છે. સંજવલન કષાય નોકષાયો - તે આદ્ય ૧૨ કપાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ ચારિત્રલબ્ધિને દેશથી હણે છે. તેઓ અતિચાર માત્રને ઉત્પન્ન કરનાર હોવાથી કહ્યું છે કે “સને મગારા સંગના તુ ઉતયો તિ ! મૂ ખ્યું પુન સો વારસ વસાયા '' સંજ્વલનના ઉદયથી ચારિત્રમાં અતિચારો ઉત્પન્ન થાય છે. અને પહેલા ૧૨ ક્ષાયોનો ઉદય તો મૂળ ગુણને છેદ કરનારો છે. તથા ““તમોવસને સમરિતારું નાડું નીવસ 1 તાળ હરિ રેસ સંગના ગોસીયા '' ઘાતિ કર્મના ક્ષયોપશમથી સમ્યકત્વ ચારિત્રાદિ ઉત્પન્ન થાય છે. અને તેને સંજ્વલન અને નોકષાય દેશથી હણે છે તેથી તે પણ દેશઘાતિ છે. અંતરાય :- તથા અહીં જે વસ્તુ જીવ ગ્રહણ ધારણાદિ યોગ્યને ન આપે, ન મેળવે, ન ભોગવે, ન ઉપભોગ કરે, તે દાનાંતરાયાદિ અને તે સર્વ દ્રવ્યના અનંતમે ભાગે છે. તેથી તથારૂપ સર્વ દ્રવ્યના એક દેશવિષય દાનાદિનો વિઘાત કરનાર હોવાથી દાનાંતરાય આદિ દેશઘાતિ છે. અહીં દેશઘાતિનું લક્ષણ સર્વઘાતિથી અન્યત્વ ગર્ભવાળુ જાણવું. તેથી ચારિત્રના એક દેશરૂપ દેશવિરતિના પ્રતિબંધક તે અપ્રત્યાખ્યાન કષાયોનું દેશાતિપણું નથી અથવા ચારિત્ર અપેક્ષા એ દેશઘાતિપણે ચારિત્રમાં રહેલા અપકર્ષે જનકત્વ (ઉત્પન્ન કરવું તે જ દેશધાતિ) અને તે અપ્રત્યાખ્યાનને નથી તેથી દોષ નથી. આ પ્રમાણે ઘાતિકર્મપ્રકૃતિઓ કેટલીક સર્વઘાતિ અને કેટલીક દેશઘાતિ છે. ૨૬ જેનો ઉદય હોવા છતાં કયોપશમ થઇ શકતો હોય તે દેશઘાતિ અને જેનો ઉદય ક્ષયોપશમને વિરોધિ હોય તે સર્વઘાતિ કહેવાય છે. સર્વદ્યાતિ પ્રકૃતિઓ ઉદય ગુણને સર્વથા રોકે છે, અનાચાર ઉત્પન્ન કરે છે ત્યારે દેશવાતિ પ્રકૃતિઓ ગુણના એક દેશને રોકે છે, અતિચાર માત્ર ઉત્પન્ન કરે. ૨૭ તાત્પર્ય એ કે દેશયાતિ પ્રકૃતિઓનો ઉદય હોવા છતાં ક્ષયપશમ થઇ શકે છે, અને સર્વથાતિની પ્રકૃતિઓનો ઉદય છતા ક્ષયપામ થઇ શકતો નથી. પરંતુ પ્રદેશોદય છતાં ક્ષયોપશમ થઇ શકે છે. તેમાં કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીયનો તો ક્ષયોપશમ થતો જ નથી, કારણકે તે સાયિકભાવની છે. તથા દેશઘાતિની પ્રકૃતિઓનો રસોદય હોય ત્યારે જ તે ગુણને દબાવનારી થાય છે, પ્રદેશોદય હોય ત્યારે નહીં, અને સર્વઘાતિની પ્રવૃતિઓનો પ્રદેશોદય પણ કંઇક અંશે વિઘાત કરનાર થાય છે. લયોપશમનાં અર્થ ઉદય પ્રાપ્ત કર્મપુદ્ગલનો ક્ષય કરવો અને ઉદય અપ્રાપ્ત પુદગલાને ઉપશમાવવા. અહી ઉપશમના બે અર્થ થઇ શકે - ૧. ઉપરામ એટલે ઉદય પ્રાપ્ત કર્મયુગલોનો ક્ષય કરવો અને સત્તાગત દલિકોને અધ્યવસાયને અનુસરી હીન શક્તિવાળા કરવા. ૨. ઉદયપ્રાપ્ત કર્મપુદ્ગલોનો ક્ષય કરવો અને સત્તાગત દલિકોને અધ્યવસાયાનુસાર હીન શક્તિવાળા કરી સ્વરૂપે ફળ ન આપે એવી સ્થિતિમાં મૂકવા. પહેલો અર્થ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મમાં લાગુ થાય છે. તેઓના ઉદયપ્રાપ્ત દડિhકો તય કરે છે. અને સાગત લિકોને પરિક્ષામાનુસાર હીન શક્તિવાળા કરી તેનો સ્વરૂપે અનુભવ કરે છે. સ્વરૂપે અનુભવ કરવા છતાં પણ તે ગુજરાત વિઘાતક થતાં નથી, કારણકે તેમાંથી શક્તિ ઓછી કરેલી છે. તેથી હવે તે પુદગલોમાં જેટલા પ્રમાણમાં શક્તિ છે તે પ્રમાણમાં ગુરાને દબાવે છે. અને જેટલા પ્રમાણમાં શક્તિ ઓછી કરી તેટલા પ્રમાણમાં ગુણ પ્રગટ થાય છે. મોહનીયકર્મમાં બીજો અર્થ લાગુ પડે છે. તેના ઉદયપ્રાપ્ત દલિકોનો ક્ષય કરી સત્તાગત દલિકોમાંથી પરિણામોનુસાર હીન શક્તિવાળા કરી એવી સ્થિતિમાં મૂકે છે કે તેનો સ્વરૂપે ઉદય થાય, જેમકે મિથ્યાત્વ અને અનંતાનુબંધિ આદિ બાર કષાયોના ઉદયપ્રાપ્ત ઇલિકોનો ક્ષય કરી સત્તાગત દલિકોને હીન શક્તિવાળા કરી એવી સ્થિતિમાં મૂકે છે કે તેનો સ્વરૂપે ઉદય ન થાય ત્યારે સમ્યકત્વાદિ ગુણો પ્રગટ થાય છે. જ્યાં સુધી આ પ્રવૃતિઓનો રસોદય હોય ત્યાં સુધી સ્વાવાર્ય (અર્થાતુ ગુણને ઢાંકનાર) ગુણને પ્રગટ થવા દેતા નથી કેમકે તે સઘળી પ્રકૃતિઓ સર્વઘાતિની છે. મોહનીયકર્મની દેશઘાતિની પ્રવૃતિઓમાં પહેલો અર્થ જ લાગુ થાય છે. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નામ - ગોત્ર - વેદનીય - આયુષ્ય - અંતર્ગત પ્રકૃતિઓ તો હણવા યોગ્યનો અભાવ હોવાથી કાંઇ પણ હણતી નથી. તેથી તે અઘાતિ જાણવી. | સર્વઘાતિનો રસ “તાંબાના ભાજનની જેમ છિદ્ર વગરનો, ઘીના જેમ અતિ સ્નિગ્ધ, દ્રાક્ષની જેમ અલ્પ પ્રદેશથી યુક્ત, સ્ફટિક અભ્રની જેમ અતિ નિર્મલ - સઘળા પોતાના વિષયનો ઘાત કરનાર હોવાથી સર્વઘાતિ છે. દેશઘાતિનો રસ કાંઇક વંશદલથી બનાવેલ સાદડીની જેમ અતિપૂલ, સેંકડો છિદ્રવાળો, કાંઇક કા વચમાં સેંકડો છિદ્રોવાળો, કોઇ કાજલ વાંસની જેમ અતિ સૂક્ષ્મ છિદ્ર સંવૃત્ત, અલ્પસ્નેહ, નિર્મળ પોતાના વિષયનો એક દેશથી ઘાત કરે તે દેશઘાતિ છે. અઘાતિ તે આ બન્નેથી વિલક્ષણપણું અર્થાત્ જુદાપણું હોવાથી અઘાતિનો રસ ફક્ત અઘાતિ પ્રકૃતિઓનો ઘાતિ પ્રકૃતિના સંપર્કથી તેનો રસ વિપાક બતાવનાર થાય છે. જેમ પોતે ચોર ન હોય, પણ ચોરના સંપર્કથી ચોરપણું થાય છે. ઇતિ ૭ - ૮મું સર્વજ્ઞાતિ - દેશઘાતિરૂપ ઘાતિ - અઘાતિ દ્વાર સમાપ્ત -: અથ ૯ - ૧૦ મું પરાવર્તમાન - અપરાવર્તમાન ધાર:- ) જે પ્રકૃતિઓ બીજી પ્રકૃતિઓનો બંધ ઉદય નિવારીને પોતાના બંધ કે ઉદયમાં આવે તે પરાવર્તમાન. તેનાથી વિપરીત તે અપરાવર્તમાન. એટલે કે જે પરનો બંધ કે ઉદય અટકાવ્યા વિના જ પોતાનો બંધ કે ઉદય દેખાદે, તે અપરાવર્તમાન. અને તે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, પરાઘાત, તીર્થકર, ઉછુવાસ, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, અને ધ્રુવબંધિ નવ નામકર્મની - આ ૨૯ પ્રકૃતિઓ બંધ અને ઉદય આશ્રયીને અપરાવર્તમાન છે. આના બંધ અથવા ઉદયને બંધાતી કે વેદાતી બાકીની પ્રકૃતિઓથી હણવામાં અશક્યમાન થાય છે. બાકીની બંધને આશ્રયીને ૯૧ અને ઉદયને આશ્રયીને (સમ્યક્ત - મિશ્ર સહિત) ૯૩ પ્રકૃતિઓ પરાવર્તમાન છે. (યંત્ર નં. ૩ જુઓ) ઇતિ ૯ - ૧૦મું પરાવર્તમાન - અપરાવર્તમાન દ્વારા સમાપ્ત. ( -: અથ ૧૧ - ૧૨ મું શુભ – અશુભ દ્વાર :-) જીવને પ્રમોદ (આનંદ) નું કારણ તેવા રસથી યુક્ત તે શુભપ્રકૃતિઓ, જેઓમાં શુભરસ ન હોય તે અશુભ પ્રકૃતિઓ. ત્યાં મનુષ્યત્રિક, દેવત્રિક, તિર્યંચાયુષ્ય, ઉચ્છવાસ, શરીર-૫, અંગોપાંગ-૩, શુભવિહાયોગતિ, શુભવર્ણાદિ-૪, ત્રસાદિ-૧૦, તીર્થંકરનામ, નિર્માણ, પ્રથમ સંસ્થાન - સંઘયણ, આતપ, પરાઘાત, પંચેન્દ્રિયજાતિ, અગુરુલઘુ, સાતાવેદનીય, ઉચ્ચગોત્ર, ઉદ્યોત એ ૪૨ પ્રકૃતિઓ. શુભવર્ણાદિ-૪ શુભ પ્રકૃતિ સંખ્યામાં અને અશુભપ્રકૃતિ સંખ્યામાં ગ્રહણ કરી તેના બે પ્રકાર હોવાથી બાકી ૮૨ પ્રકૃતિઓ અશુભ છે. સમ્યત્વ મિશ્ર તો ઉદયને આશ્રયીને અશુભ બંધને આશ્રયીને નહીં, તેના બંધનો અસંભવ છે. તે જૂદી કરી છે. ઇતિ ૧૧ - ૧૨ મું શુભ – અશુભ દ્વાર સમાપ્ત ૨૮ અહીં રસનું સ્વરૂપ કહ્યું છે. અહીં કેવળ રસ હોતો નથી. પરંતુ રસસ્પદ્ધકો હોય છે. કારણકે રસ ગુણ છે. તે ગુણી પરમાણુ વિના રહી શકે નહીં, માટે રસ કહેવાથી તેવા રસયુક્ત રૂદ્ધ કો લેવા. તેમાં સર્વાતિ રસ સર્તકો તાંબાના પાત્રની જેમ છિદ્ર વિનાના હોય છે. એટલે જેમ ત્રાંબાના પાત્રમાં છિદ્ર નથી હોતા અને પ્રકાશક વસ્તુની પાછળ તે મૂક્યું હોય તો તેનો પ્રકાશ બહાર આવે છે. તેમ સર્વઘાતિ રસસ્પદ્ધકોમાં ક્ષયોપશમ રૂ૫ છિદ્રો હોતા નથી, પરંતુ તેને ભેદીને પ્રકાશ બહાર આવે છે. તથા ધૃતાદિ જેમ સ્નિગ્ધ હોય છે, તેમ સર્વઘાતિ રસ પણ અત્યંત ચીકાશયુક્ત હોવાથી અલ્પ પણ ઘણું કામ કરી શકે છે. તથા જેમ દ્રાલા અલ્પ પ્રદેશથી બનેલી છતાં તૃપ્તિરૂપ કાર્ય કરવા સમર્થ છે. તેમ સર્વઘાતિ પ્રકૃતિઓના ભાગમાં અલ્પલિકો આવવા છતાં તેઓ તેવા પ્રકારના તીવ્ર રસવાળા હોવાથી જ્ઞાનાદિ ગુણને દબાવવા રૂપ કાર્ય કરવા સમર્થ થાય છે. તથા સ્ફટિક જેવા નિર્મળ કહેવાનું કારણ કોઇ વસ્તુની આડે સ્ફટિક રહેલું હોય છતાં તેની આરપાર જેમ તે વસ્તુનો પ્રકાશ આવે છે તેમ સર્વઘાતિ રસરૂદ્ધકને ભેદ્ય જડ ચૈતન્યનો સ્પષ્ટ વિભાગ માલમ પડે તેવો પ્રકાશ બહાર આવે છે. દેશઘાતિ રસ તેવો હોતો નથી. તેમાં ક્ષયોપશમરૂપ છિદ્રની જરૂર હોય છે. ક્ષયોપથમિક જો ન હોય તો તે કર્મ ભેદી તેને પ્રકાશ બહાર ન આવે, એટલા માટે અનેક પ્રકારના છિદ્રોથી ભરેલો કહ્યો છે. તેમજ તેને અલ્પસ્નેહ વાળો કહ્યો છે કારણ કે તેમાં સર્વથાતિ રસ જેટલી શક્તિ નથી હોતી તેથી તેના ભાગમાં વધારે પુદગલો આવે છે તેથી તે રસ અને પુદગલો બંને મળી કાર્ય કરે છે. તેમજ તેને અનિર્મલ કહ્યો છે કારણકે તેને ભેદીને પ્રકાશ બહાર આવી શકતો નથી. For Personal Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ પરાવર્તમાન ૯૩ પ્રકૃતિઓનું યંત્ર નંબર-૩ ) કયા વિષયમાં વિરોધી ? પ્રકૃતિઓના નામ નિદ્રાદિ સંખ્યા કોની સાથે વિરોધી ? ૫ પરસ્પર ઉદયમાં પરસ્પર બંધ - ઉદયમાં વેદનીય સમ્યકમોહo, મિશ્રમોહo ૨ ૨ પરસ્પર ઉદયમાં ક્રોધ ઉદયમાં માન ઉદયમાં માયા ઉદયમાં લોભ હાસ્ય યુગલની શોક યુગલની વેદ આયુષ્ય ગતિ જાતિ ઔદારિકાદિ શરીર ઔદારિકાદિ ઉપાંગ સંઘયણ - ૪ શેષ માનાદિ ૩ કષાય સાથે ૪ શેષ ક્રોધાદિ ૩ કષાય સાથે ૪ શેષ ક્રોધાદિ ૩ કષાય સાથે ૪ શેષ ક્રોધાદિ ૩ કષાય સાથે ૨ શોક યુગલની સાથે ૨ હાસ્ય યુગલ સાથે પરસ્પર ૪ પરસ્પર ૪ પરસ્પર ૫ પરસ્પર م لها هو يعا ઉદયમાં બંધ-ઉદયમાં બંધ-ઉદયમાં બંધ-ઉદયમાં બંધ-ઉદયમાં બંધ-ઉદયમાં બંધ-ઉદયમાં બંધ-ઉદયમાં બંધ-ઉદયમાં બંધ-ઉદયમાં બંધ-ઉદયમાં બંધ-ઉદયમાં બંધ-ઉદયમાં ૩ પરસ્પર ૩ પરસ્પર ૬ પરસ્પર ૬ પરસ્પર જ | | | જ સંસ્થાન આનુપૂર્વી . ખગતિ આતપ-ઉદ્યોત ત્રસાદિ સ્થિર- શુભ સૌભાગ્યાદિ. સ્થાવરાદિ અસ્થિર - અશુભ ' દૌભંગ્યાદિ | ૪ પરસ્પર ૨ પરસ્પર ૨ પરસ્પર ૪ સ્થાવરાદિ - ૪ સાથે ક્રમશઃ ૨ અસ્થિર - અશુભ સાથે ક્રમશઃ ૪ દૌભંગ્યાદિ - ૪ સાથે ક્રમશઃ ૪ ત્રિસાદિ-૪ સાથે ક્રમશઃ ૨ સ્થિર - શુભ સાથે ક્રમશઃ ૪ સૌભાગ્યાદિ ૪ સાથે ક્રમશઃ ૨ પરસ્પર બંધ-ઉદયમાં બંધ-ઉદયમાં બંધમાં બંધ-ઉદયમાં બંધ-ઉદયમાં L | જ Tw બંધમાં | બંધ-ઉદયમાં | ગોત્ર બંધ-ઉદયમાં ૯૩ યંત્ર નં.ની ટo :- આહારકદ્વિક બંધ કે ઉદયમાં કોઇ સાથે પરસ્પર નથી, પણ ૭મે બંધાય અને દુદ્દે ન બંધાય એવી રીતે વારાફરતી બંધ - અબંધ થવાથી પરાવર્તમાન તરીકે લીધી હોય તેમ લાગે છે. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ (- અથ ૧૩ મું પગલવિપાકી દ્વાર:-) જે પ્રકૃતિઓ પુદ્ગલના વિષયમાં ફલ આપવાને સન્મુખ હોય તે પુદ્ગલવિપાકી, (એટલે કે જે પ્રકૃતિઓના ફલને આત્મા પુદ્ગલ દ્વારા અનુભવે, ઔદારિકાદિ નામકર્મના ઉદયથી ગ્રહણ કરેલા પુદ્ગલોમાં જે કર્મપ્રકૃતિઓ પોતાની શક્તિ બતાવે તે પુદગલવિપાકી કહેવાય છે.) તે ૩૬ છે. તે આ પ્રમાણે – આતપ, ઉદ્યોત, સંઘયણ-૬, સંસ્થાન-૬, ધ્રુવોદય-૧૨ નામકર્મની પ્રકૃતિઓ, પહેલા ત્રણ શરીર, અંગોપાંગ-૩, ઉપઘાત, પરાઘાત, પ્રત્યક, સાધારણ આ પ્રવૃતિઓ પોતાનો વિપાક પુદ્ગલને વિષે બતાવે છે. તે આ પ્રમાણે સ્પષ્ટ લક્ષણપણું છે તેથી પુદ્ગલવિપાકી છે. ' અહીં પ્રશ્ન થાય છે કે રતિ અરતિનો ઉદય પણ પુદ્ગલને પામીને થાય છે. તે આ પ્રમાણે કાંટા આદીના સ્પર્શથી અરતિ વિપાકનો ઉદય થાય, અને માળા ચંદન આદિના સ્પર્શથી રતિનો ઉદય છે. તો તે પણ પુદગલવિપ જવાબ :- એ પ્રમાણે નથી, કાંટાદિના સ્પર્શ વગર પણ પ્રિય કે અપ્રિયના દર્શન કે સ્મરણ વડે રતિ અરતિના વિપાકનો ઉદય દેખાતો હોવાથી, પુદ્ગલનો વ્યભિચાર છે. (અર્થાત્ પુદ્ગલ વગર પણ રતિ-અરતિનો વિપાક દેખાતો હોવાથી) તેથી પુદ્ગલવિપાકીપણું અસિદ્ધ છે. એ પ્રમાણે ક્રોધ આદિના પ્રશ્ર અને સમાધાનમાં વિચારવું. ઇતિ ૧૩ મું પુગલવિપાકી દ્વાર સમાપ્ત ( - અથ ૧૪ મું ભવવિપાકી વાર:-) જે કર્મપ્રકૃતિઓ નારકાદિ રૂ૫ પોતપોતાને યોગ્ય ભવમાં ફલનો અનુભવ કરાવતી હોય તે કર્મપ્રકૃતિઓ ભવવિપાકી છે, કારણ કે આયુ0 ના બે ભાગ આદિ ગયા પછી ત્રીજા આદિ ભાગે આયુ બંધાવા છતાં પણ જયાં સુધી પૂર્વભવનો ક્ષય થવા વડે ઉત્તર (પછીનો) સ્વયોગ્ય ભવ પ્રાપ્ત થયો હોતો નથી. ત્યાં સુધી તે ઉદયમાં આવતું નથી માટે તે ભવવિપાકી કહેવાય છે. અહીં પ્રશ્ન એ થાય છે કે આયુષ્યની જેમ ગતિ પણ સ્વયોગ્ય ભવ પ્રાપ્તિમાં જ ઉદયમાં આવે છે. તો તે પણ ભવવિપાકીનો વ્યવહાર કેમ ન કર્યો ? જવાબ :- તમારી વાત બરાબર છે, આયુષ્યનો પરભવમાં સંક્રમણ વડે પણ ઉદય નથી. સર્વથા સ્વભવના વ્યભિચારનો અભાવ હોવાથી, અર્થાતુ પોતાના ભવ સિવાય ઉદયમાં ન આવતી હોવાથી આયુષ્ય ભવવિપાકી કહેલ છે. ગતિનો વળી પરભવમાં પણ સંક્રમણથી ઉદય થાય છે. તેથી તે સ્વ ભવનો વ્યભિચાર હોવાથી ભવવિપાકી નથી. ઇતિ ૧૪ મું ભવવિપાકી દ્વારા સમાપ્ત -: અથ ૧૫ મું ક્ષેત્રવિપાકી દ્વાર :ક્ષેત્રમાં એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં સંક્રમણ કારણ આકાશમાર્ગમાં જે વિપાક ફલ આપવાને યોગ્ય હોય તે ક્ષેત્રવિપાકિની કહેવાય છે. તે નારકાનુપૂર્વી આદિ-૪ આનુપૂર્વી જે પૂર્વની ગતિમાં થઇ નીકળીને ગત્યન્તરમાં સંક્રમણ થતા વચ્ચે ઉદયમાં આવે છે, બાકીના કાલમાં નહીં, જો કે સ્વ યોગ્ય ક્ષેત્ર વગર બીજે પણ આનો સંક્રમણ દ્વારા ઉદયનો સંભવ છે, તો પણ જેમ આનો ક્ષેત્ર હેતુક પોતાના વિપાકનો ઉદય ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે બીજી પ્રકૃતિઓનો નહીં તેથી બીજી પ્રવૃતિઓને સ્પર્યા વિના અસાધારણ ક્ષેત્રના હેતુક આ પ્રવૃતિઓનો ક્ષેત્રવિપાકિની વ્યવહાર છે. ઇતિ ૧૫ મું ક્ષેત્રવિપાકી દ્વારા સમાપ્ત (-: અથ ૧૬ મું જીવ વિપાકી દ્વાર:-) જીવના જ્ઞાનાદિ રૂ૫ સ્વરૂપને ઉપઘાતાદિ કરવારૂપ વિપાક જેઓનો હોય તે જીવવિપાકી. અર્થાતુ જે પ્રવૃતિઓ પોતાના ફળનો અનુભવ જીવના જ્ઞાનાદિ ગુણને ઉપઘાતાદિ કરવા સાક્ષાતુ જીવને જ કરાવતી હોય ( પછી શરીર હોય કે ન હોય, તેમજ ભવ કે ક્ષેત્ર ગમે તે હોય ) તે જીવવિપાકી કહેવાય છે, તે આ પ્રમાણે જ્ઞાનાવરણ-૫ દર્શનાવરણ-૯, સાતા-અસાતાવેદનીય ૨, (સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય વર્જીને ) ૨૬ મોહનીયની પ્રકૃતિઓ , અંતરાય-૫, ૨૯ આનુપૂર્વીઓ સ્વયોગ્ય ક્ષેત્ર સિવાય અન્યત્ર સંક્રમવડે ઉદય હોય છે. છતાં પણ જેવી રીતે તે પ્રકૃતિઓનો આકાશ પ્રદેશરૂપ ક્ષેત્ર નિમિત્તે રસોદય થાય છે, તેમ અન્ય કોઈ પણ પ્રકતિઓનો થતો નથી. તેથી આનુપૂર્વીઓના રસોઇયમાં આકાશપ્રદેશરૂપ ક્ષેત્ર અસાધારણ હેતુ છે. એ જણાવવા માટે તેઓને ક્ષેત્રવિપાકી કહીં છે. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ગતિ-૪, જાતિ-૫, વિહાયોગતિદ્ધિક, ત્રસત્રિક, સ્થાવરત્રિક, સુસ્વર, દુઃસ્વર, સુભગ દુર્ભગ, આદેય અનોદય, યશઃકીર્તિ, અયશઃકીર્તિ, તીર્થંકરનામ, ઉચ્છ્વાસ, નીચગોત્ર, ઉચ્ચગોત્ર, =૭૬ બંધ યોગ્ય ઉદ્દેશીને પંચસંગ્રહમાં કહીં છે. બીજે તો ઉદય યોગ્ય સ્વીકારીને સમ્યક્ત્વ અને મિશ્રના ગ્રહણથી ૭૮ પ્રકૃતિઓ છે. આ પ્રકૃતિઓ જીવમાં જ પોતાનો વિપાક બતાવે છે. બીજે નહીં તે આ પ્રમાણે જ્ઞાનાવરણ-૫, જીવના જ્ઞાનગુણને હણે છે. દર્શનાવ૨ણ-૯ દર્શનગુણને, મિથ્યાત્વમોહનીય સમ્યક્ત્વગુણને, ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ-ચારિત્રગુણને, દાનાંતરાયાદિ દાન આદિ લબ્ધિનેં (હણે છે ) સાતા અસાતાવેદનીય (જીવને) સુખ દુ:ખ ઉત્પન્ન કરે છે. ગતિ ૪ તે ગતિ આદિના પર્યાયને ઉત્પન્ન કરે છે. ૩૧ અહીં પ્રશ્ન એ થાય છે કે ભવવિપાકાદિ સર્વ પ્રકૃતિઓ પણ પરમાર્થથી વિચારતાં જીવવિપાકી જ છે. કારણ કે ચારે આયુ પોત-પોતાને યોગ્ય ભવમાં તે તે ભવધારણ કરવારૂપ વિપાક દેખાડે છે અને તે તે ભર્વમાં ધારણ જીવનું જ થાય છે, અન્ય કોઇનું નહીં. આનુપૂર્વીઓ પણ વિગ્રહગતિરૂપ ક્ષેત્રમાં વિપાક બતાવતી આકાશપ્રદેશની શ્રેણીને અનુસરીને ગમન કરવારૂપ સ્વભાવ જીવોને જ કરે છે. ઉદયપ્રાપ્ત આતપનામ અને સંસ્થાન નામકર્માદિ પુદ્ગલવિપાકી પ્રકૃતિઓ પણ તે તે પ્રકારની શક્તિ જીવમાં જ ઉત્પન્ન કરે છે, કે જે વડે જીવ તેવા જ પ્રકારના પુદ્ગલો ગ્રહણ કરે છે. અને ગ્રહણ કરાયેલાં પુદ્ગલોની તે તે પ્રકારની રચના કરે છે. માટે સર્વ જીવવિપાકી જ છે. (તો પછી અન્ય અન્ય વિપાકી શા માટે કહીં ? ) જવાબ :- તમારી વાત બરાબર છે. સર્વ પ્રકૃતિઓ જીવવિપાકી જ છે. જીવ વિના વિપાક ફળનો અનુભવ હોતો નથી. પણ ફક્ત ભવાદિ પ્રાધાન્ય બતાવવા માટે ભવિપાકીથી ભિન્નરૂપમાં જીવવિપાકી કહેવાય છે. વિપાકને આશ્રયીને આનો બીજી રીતે અનુયોગ છે. તે આ પ્રમાણે કહે છે - વિપાકને આશ્રયીને બે પ્રકારે પ્રકૃતિઓ છે. (૧) હેતુવિપાકા (૨) ૨સવિપાકા ત્યાં હેતુ અધિકારીને વિપાક બતાવે, તે હેતુવિપાકી તે પુદ્ગલ, ક્ષેત્ર, ભવ, જીવ, હેતુભેદથી ચાર પ્રકારે પહેલાં જ કહી છે. રસને મુખ્ય કરીને વિપાક બતાવાય છે જેઓમાં તે રસવિપાક :- તે ચાર પ્રકારે - એકસ્થાનક૨સ, દ્વિસ્થાનકરસ, ત્રિસ્થાનકરસ, ચતુઃસ્થાનકરસ - ત્યાં શુભપ્રકૃતિઓનો ૨સ તે દૂધ-ખાંડ જેવો છે અને અશુભપ્રકૃતિઓનો રસ લીમડા અને કડવા પટોળની ઉપમા જેવો તે સ્વાભાવિક એક સ્થાનક૨સ કહેવાય છે. બે ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તે દ્વિસ્થાનકરસ, અને ત્રણ ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તે ત્રિસ્થાનકરસ, અને ચાર ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તે ચતુઃસ્થાનકરસ કહેવાય છે. એક સ્થાનકરસથી બે સ્થાનક આદિ રસ યથાક્રમે અનંતગુણ રસ છે. અહીં મતિ - શ્રુત - અવિધ - મન:પર્યાયજ્ઞાનાવરણ, ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શનાવરણ, પુરુષવેદ, સંજ્વલન-૪, અંતરાય-૫ =૧૭ પ્રકૃતિઓનો એક-બે-ત્રણ-ચાર સ્થાનક બંધને આશ્રયીને પ્રાપ્ત થાય છે. ત્યાં જ્યાં સુધી શ્રેણીનો સ્વીકાર ન કરે ત્યાં સુધી ત્યાં ૧૭ પ્રકૃતિઓનો જેવા પ્રકારનો અધ્યવસાયને ૨-૩-૪ સ્થાનક ૨સ બંધ કરે છે. શ્રેણીના સ્વીકારમાં તો અનિવૃત્તિબાદર અહ્વાના સંખ્યાતા ભાગ ગયે છતે પછી તુરત આ પ્રકૃતિઓ અશુભપણાથી અત્યંત વિશુદ્ધ અધ્યવસાય યોગી એકસ્થાનક જ રસ બંધ હોય છે. એ પ્રમાણે બંધને આશ્રયીને ચાર સ્થાનક પ્રાપ્ત થાય છે. બાકીની તો શુભ કે અશુભપ્રકૃતિઓનો ૨-૩-૪ સ્થાનક ૨સ પ્રાપ્ત થાય છે. કયારેક પણ એક સ્થાનક રસ હોતો નથી જે કારણથી કહેલી ૧૭ પ્રકૃતિઓ સિવાય હાસ્ય વિગેરે અશુભપ્રકૃતિઓનો એક સ્થાનક૨સ બંધ યોગ્ય શુદ્ધિ અપૂર્વકરણ, પ્રમત્ત, અપ્રમત્તને હોતી નથી, જ્યારે એક સ્થાનક૨સ બંધ યોગ્ય અતિ ઉત્કૃષ્ટ શુદ્ધિ અનિવૃત્તિબાદરઅદ્ધાના સંખ્યેયભાગ પછી ઉત્પન્ન થાય છે. ત્યારે તે પ્રકૃતિઓનો બંધ જ થતો નથી. તેથી તે પ્રકૃતિઓનો એક સ્થાનક૨સ બંધ નથી. અહીં પ્રશ્ન થાય છે કે જેમ શ્રેણીમાં ચઢે ત્યારે અનિવૃત્તિબાદરઅદ્ધાના સંખ્યેયભાગ ગયે છતે પછી અતિ વિશુદ્ધપણું' હોવાથી મતિજ્ઞાનાવરણ વિગેરેનો એક સ્થાનકરસ, તેમ ક્ષપકશ્રેણિએ ચઢે ત્યારે સૂક્ષ્મસં૫રાયના દ્વિચરમાદિ (છેલ્લા બે) સમયમાં વર્તમાન જીવને અત્યંત વિશુદ્ધપણાથી કેવલદ્ધિકની સંભાવના બંધનો એક સ્થાનક૨સબંધ સંભવ કેમ થતો નથી ? એ પ્રમાણે શંકા છે તે બરાબર નથી. જવાબ :- કેવલદ્વિકનો રસ સર્વઘાતિ હોવાથી સર્વઘાતિનો ૨સ જઘન્યપદે પણ બે સ્થાનકરસનો જ સંભવ હોવાથી શુભપ્રકૃતિઓનો મિથ્યાદષ્ટિ સંશ્લિષ્ટ એક સ્થાનક૨સ બાંધે નહીં, સ્હેજ વિશુદ્ધિવાળાને જ તે પ્રકૃતિઓના બંધનો સંભવ હોવાથી અતિ સંક્લિષ્ટ મિથ્યાદૃષ્ટિ જીવને વિષે નરકગતિ પ્રાયોગ્ય વૈક્રિય - તેજસ આદિ શુભ પ્રકૃતિઓ બંધમાં આવે છે. તે પ્રકૃતિઓનો પણ તથા સ્વભાવથી જઘન્યથી પણ બે સ્થાનક જ, ૨સબંધમાં આવે છે. એક સ્થાનક નહીં. અહીં પ્રશ્ન એ થાય છે કે દરેક ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્લેશના ઉત્કર્ષ વડે થાય છે. તેથી જે અધ્યવસાયો વડે શુભ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે જ (અધ્યવસાયો વડે) એક સ્થાનક રસ પણ કેમ ન થાય ? For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કર્મપ્રકૃતિ જવાબ :- અહીં પ્રથમ સ્થિતિથી શરૂ કરીને સમયવૃદ્ધિ વડે અસંય સ્થિતિ વિશેષ હોય છે. અને એક એક સ્થિતિમાં અસંખ્યય રસસ્પર્ધકના સમૂહ વિશેષ હોય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા દરેક સ્થિતિ વિશેષે અસંખ્યય જે રસસ્પર્ધક સંઘાત વિશેષો છે તે તેટલા બે સ્થાનકરસને જ ઘટે છે. પણ એક સ્થાનકરસને ઘટતો નથી. એટલે શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં પણ એક સ્થાનકરસ બંધ નથી. કહ્યુ છે કે - ““વોટિવસાહિં ટાગો હોરી સમયમાં તે ન ન સિલળિયાનો મામા' '' ઉત્કૃષ્ટ સ્થિતિ અધ્યવસાયમાં શુભ ઠાણિયો રસ હોતો નથી. સ્થિતિ કરતાં અસંખ્યયગુણ અનુભાગ હોય છે. અહીં સર્વઘાતિની કે દેશઘાતિની પ્રકૃતિઓનો ચાર - ત્રણ સ્થાનક રસના સ્પર્ધકો હોય તો નિયમા સર્વઘાતિ હોય છે. (એટલે કે દેશઘાતિ પ્રકૃતિ ૩ -૪ સ્થાનક જે રસ હોય તો તે દેશઘાતિ પ્રકૃતિ પણ સર્વઘાતિ થાય છે.) બે સ્થાનકરસ તો સર્વઘાતિનો સર્વઘાતિ જ હોય છે. દેશધાતિનો કેટલોક દેશઘાતિ, કેટલોક સર્વઘાતિ એ પ્રમાણે મિશ્ર હોય અને એક સ્થાનકરસ દેશઘાતિનો જ હોય છે અને તે દેશઘાતિ જ છે. અહીં દેશઘાતિ અવધિજ્ઞાનાવરણ વિગેરેના સર્વાતિ રસસ્પર્ધકોમાં વિશુદ્ધ અધ્યવસાયથી દેશઘાતિ રૂપે પરિણમાવી નિહત કરેલાં અતિ સ્નિગ્ધ અલ્પ રસવાળા દેશઘાતિ રસસ્પર્ધકમાં ઉદયાવલિકામાં પ્રવેશ કરેલ તેમાંના કેટલાક રસસ્પર્ધક ભાગનો ક્ષય કરે અને બાકી રહેલાંનો વિપાક ઉદયને અટકાવવારૂપ ઉપશમ કરે છે. તે જીવને અવધિ - મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, અવધિદર્શન આદિ ગુણો ક્ષાયોપથમિક ભાવે ઉત્પન્ન થાય છે. ત્યારે અવધિજ્ઞાનાવરણાદિના કેટલાક દેશઘાતિ રસસ્પર્ધકના ક્ષયોપશમથી અને કેટલાક દેશઘાતિ રસસ્પર્ધકોના ઉદયથી ક્ષયોપશમયુક્ત ઔદાયિક ભાવ ફક્ત હોય છે. મતિ-શ્રતાવરણ, અચદર્શનાવરણ, અંતરાય = ૮ પ્રકૃતિનો હંમેશા દેશઘાતિના જ રસસ્પર્ધકોનો ઉદય હોય છે. સર્વઘાતિનો નહીં. તેથી હંમેશા તે પ્રકૃતિઓનો ઔદાયિક +લાયોપથમિક બન્ને ભાવ મિશ્રપણે પ્રાપ્ત થાય છે. પણ ફક્ત ઔદાયિક ભાવ પ્રાપ્ત થતો નથી. તેથી આ પ્રમાણે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયના ઉદયમાં પણ લાયોપથમિકભાવ અવિરુદ્ધ છે અર્થાત્ સંભવે છે. મોહનીયનો તો અનંતાનુબંધિ આદિ પ્રકૃતિઓનો પ્રદેશના ઉદયે ક્ષાયોપથમિકભાવ સંભવે છે પણ વિપાકોદયમાં નહીં, કારણકે અનંતાનુબંધિ આદિ પ્રવૃતિઓ સર્વઘાતિ છે. અને સર્વઘાતિના રસસ્પર્ધકો સર્વઘાતિ જ છે, તે (પ્રકૃતિઓનો) વિપાકોદયમાં ક્ષયોપશમભાવનો સંભવ નથી. પણ પ્રદેશના ઉદયમાં સંભવ છે. અહીં પ્રશ્ન થાય છે કે સર્વઘાતિના રસસ્પર્ધક પ્રદેશો પણ સર્વઘાતિગુણોનો ઘાત કરવાના સ્વભાવવાળા છે. તેથી તેના પ્રદેશોદયે પણ કેવી રીતે ક્ષાયોપશમિક ભાવ સંભવે ? એ પ્રમાણે કહેવું ન જોઇએ. જવાબ :- તે સર્વઘાતિ રસસ્પર્ધક પ્રદેશોના અધ્યવસાય વિશેષથી જ સ્ટેજ મંદાનુભાવ કરેલ સામાન્ય વેદાતી દેશઘાતિ રસસ્પર્ધકની અંદર પ્રવેશ કરેલના યથાસ્થિત પોતાના બળને પ્રગટ કરવામાં અસમર્થ થાય છે. મિથ્યાત્વ અને પહેલાના બાર કષાય સિવાયની બાકી મોહનીયકર્મની પ્રકૃતિઓના પ્રદેશોદયમાં કે વિપાકોદયમાં ક્ષયોપશમ ભાવનો સંભવ છે, તે પ્રકૃતિઓ દેશઘાતિ છે. પરંતુ તે પ્રકૃતિઓ અધૂવોદયી છે. તેથી તેના વિપાકોદયના અભાવમાં ક્ષાયોપથમિકભાવ અટકાવે છતે પ્રદેશોદયવાળી પણ તે પ્રકૃતિઓ સહેજ પણ દેશાતિ નથી. વિપાકોદય વર્તતે છતે ક્ષાયોપથમિક ભાવ સંભવે ત્યારે સહેજ માલિન્ય માત્ર કરવા વાલી છે. માટે દેશઘાતિની થાય છે. અર્થાત્ વિપાકોદય ન હોય, ક્ષયોપશમ ભાવ અટકાવેલ હોય ત્યારે પ્રદેશોદયવાળી તે પ્રકૃતિઓ સહેજપણ દેશઘાતિ નથી. ૩૦ દેશઘાતિની સર્વ કર્મપ્રકૃતિઓ બંધાતી વખતે સર્વઘાતિ રસથી જ બંધાય છે. અને ઉદયમાં મતિ-શ્રુત જ્ઞાનાવરણ અચકુદર્શનાવરણ અને અંતરાય. એટલી પ્રકૃતિઓનો હંમેશા દેશઘાતિનો જ રસ હોય છે. અને બાકીની પ્રવૃતિઓનો સર્વઘાતિ રસ પણ ઉદયમાં હોય છે, દેશધાતિ પણ હોય છે. જ્યારે જ્યારે સર્વઘાતિ રસ ઉદયમાં હોય ત્યારે ત્યારે તે રસ સ્વઆવર્ય = (ઢાંકનાર) ગુણને સર્વથા દબાવતો હોવાથી ચક્ષુદર્શન, અવધિજ્ઞાનાદિ ગુણો ખુલ્લા હોતા નથી, દેશઘાતિ રસસ્પર્ધકનો ઉદય હોય ત્યારે જ ગુણો ઉઘાડા થાય છે. તેથી જ્યારે સર્વઘાતિ રસસ્પર્ધકનો ઉદય હોય ત્યારે કેવળ દાયિક ભાવ જ પ્રવર્તે છે. તથા સર્વઘાતિ રસસ્પર્ધકોને અધ્યવસાય વડે દેશઘાતિ રૂપે કરી અને તેને પણ હીન શક્તિવાળા કરે અને તેનો અનુભવ કરે અર્થાતુ ઉદયમાં આવે ત્યારે દાયિક અને ક્ષયોપશમ એ બંને ભાવો પ્રવર્તે છે. માટે ઉદયાનુવિદ્ધ યોપશમભાવ પ્રવર્તે છે. એમ કહેવાય છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૩૩ એટલે કે સર્વઘાતિ છે. અને વિપાકોદય હોય અને ક્ષાયોપશમિક ભાવ હોય ત્યારે સહેજ માલિન્ય કરતી હોવાથી દેશઘાતિ છે. બહુ કહેવાથી સર્યું. ઇતિ ૧૬મું જીવવિપાકી દ્વારા સમાપ્ત - અથ ૧૭મું સ્વાનુદયબંધી દ્વાર:-) પોતાનો અનુદય હોય (અર્થાતુ પોતાનો ઉદય ન હોય) ત્યારે જે પ્રકૃતિઓનો બંધ થાય તે સ્વાનુદયબંધી અને તે દેવાયુ, નરકાયુ, દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, વક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, આહારકદ્ધિક, જિનનામ એ ૧૧ પ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે દેવદ્વિકનો દેવગતિના ઉદયમાં, નરકત્રિકનો નરકગતિના ઉદયમાં, વૈક્રિયદ્ધિક બન્ને ગતિના ઉદયમાં - દેવ કે નારકો આ પ્રવૃતિઓ બાંધે નહીં. તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી. તીર્થંકર નામ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં ઉદયયોગ્ય થાય ત્યારે તેનો બંધ હોતો નથી. કારણકે અપૂર્વકરણ ગુ0 સુધી જ બંધ થાય. ત્યારપછી તેનો બંધ વિચ્છેદ થવાથી આહારકટ્રિક તે આહારક કરવાના સમયે લબ્ધિ ફોરવવારૂપ પ્રમાદથી તેના ઉત્તર કાલે – આહારક શરીર થયા બાદ મંદ સંયમ સ્થાનવર્તી છે તેથી આહારકદ્ધિક ઉદયમાં તેનો બંધ નથી. એ પ્રમાણે તે સર્વ પણ સ્વાનુદયબંધી છે. ઇતિ ૧૭મું સ્વાનુદયબંધ દ્વાર સમાપ્ત. - અથ ૧૮મું સ્વોદયબંધી દ્વાર :-) પોતાનો જ ઉદય હોય ત્યારે જે પ્રકૃતિઓનો બંધ થાય તે સ્વોદયબંધી. તે જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અંતરાય-૫, મિથ્યાત્વ, નિર્માણ, તેજસ, કામણ, સ્થિર, અસ્થિર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, શુભ, અશુભ લક્ષણવાળી ૨૭ પ્રકૃતિઓનો હંમેશા ઉદય હોવાથી ધવોદયી છે. | ઇતિ ૧૮મું સ્વોદયબંધી દ્વાર સમાપ્ત. -: અથ ૧૯મું સ્વોદયાનુદયબંધી = ઉભયબંધી દ્વાર:-) જે પ્રકૃતિઓ ઉદયે અથવા અનુદયે બંધ થાય તે ઉભયબંધી, તે નિદ્રાપંચક-૫, જાતિ-૫, સંસ્થાન-૬, સંઘયણ-૬, કષાય-૧૬, નોકષાય-૯, પરાઘાત, ઉપઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છવાસ, અસતાવેદનીય, સાતાવેદનીય, ઉચ્ચગોત્ર, નીચગોત્ર, મનુષ્યત્રિક, તિર્યંચત્રિક, ઔદારિકદ્ધિક, શુભ - અશુભવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, સુસ્વર, સુભગ, આદેય, યશકીર્તિ, દુઃસ્વર, દુર્ભગ, અનાદેય, અયશ-કીર્તિ. આ ૮૨ પ્રકૃતિઓ તિર્યંચ કે મનુષ્યને યથાયોગ્ય ઉદયમાં કે અનુદયમાં બંધનો સંભવ છે. ઇતિ ૧ભું ઉભયબંધી દ્વારા સમાપ્ત. (-: અથ ૨૭મું સમકવ્યવચ્છિદ્યમાન બંધોદયી દ્વાર:-) - જે પ્રકતિઓનો સાથે એક કાલે બંધ- ઉદયનો વિચ્છેદ થાય તે સમકવ્યવચ્છિદ્યમાન બંધોદયી. તે સંજ્વલન લોભ વિના ૧૫ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, હાસ્ય, રતિ, મનુષ્યાનુપૂર્વી, સૂક્ષ્મત્રિક, આતપ, પુરુષવેદ એ ૨૬ પ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વનો - મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે, અનંતાનુબંધિનો. સાસ્વાદન ગુણસ્થાનકે, મનુષ્યાનુપૂર્વી બીજા કષાયનો (અપ્રત્યાખ્યાનાવરણ) - અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનકે, પ્રત્યાખ્યાનાવરણનો દેશવિરતિ ગુણસ્થાનકે, હાસ્ય રતિ, ભય, જુગુપ્સાનો અપૂર્વકરણગુ0માં, સંજ્વલનત્રિક, અને પુરૂષવેદ - અનિવૃત્તિ બાદરગુ0માં બંધ-ઉદય સાથે જ વિચ્છેદ થાય તેથી આ પ્રવૃતિઓ સમકવ્યવચ્છિદ્યમાન બંધોદયી. (- અથ ૨૧મું ક્રમવ્યવચ્છિદ્યમાન બંધોદયી દ્વાર:-) જે પ્રકૃતિઓનો ક્રમથી પૂર્વ બંધ પછી ઉદય એ પ્રમાણે જે બંધ ઉદયમાં વિચ્છેદ થાય તે ક્રમવ્યવચ્છિદ્યમાન બંધોદયી તે પૂર્વે કહેલી અને જે આગળ કહેવાશે તે સિવાયની ૮૬ પ્રકૃતિઓ છે. તે નીચે યંત્ર દ્વારા જ ટીકાનો અર્થ છે. ૩૧ અહીં મનુષ્ય તિર્યંચોને ઉદય હોય કે ન હોય ત્યારે બંધાય છે. એમ કહેવાનું કારણ ઉક્ત પ્રવૃતિઓમાંથી લગભગ સઘળી પ્રવૃતિઓ તેઓ બાંધે છે તે છે. દેવ નારકીઓ પણ ઉક્ત પ્રકૃતિઓમાંથી તેને જેનો ઉદય સંભવી શકે છે. તેનો ઉદય હોય ન હોય છતાં ઉક્ત પ્રકૃતિઓમાંથી સ્વયોગ્ય પ્રવૃતિઓ બાંધે છે. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ (ક્રમવ્યવચ્છિદ્યમાન બંધોદીનું યંત્ર નંબર-૪) . પ્રકૃતિઓના નામ જ્ઞાના-પ, અંતo-૫, દર્શ૦-૪ નિદ્રા - પ્રચલા, અસતાવેદનીય કયા ગુણસ્થાનકે કયા ગુણસ્થાનકે પ્રકૃતિઓ બંધવિચ્છેદ ? ઉદયવિચ્છેદ ? ૧૪ સૂક્ષ્મસંપાયના અંત્યસમયે ક્ષીણકષાયના અંત્ય સમયે - અપૂર્વકરણના પ્રથમ ભાગે ક્ષીણકષાયના ઉપાંત્ય સમયે પ્રમત્ત ગુણ) સયોગી કે અયોગી ના અંત્ય સમયે સયોગીના અંત્ય સમયે મિથ્યાષ્ટિગુણ) સાસ્વાદન ગુણ Lil સાતાવેદનીય છેલ્લું સંસ્થાન મધ્યમ સંસ્થાન-૪, અપ્રશસ્તવિહાયોગતિ, દુિઃસ્વર દારિકદ્રિક, પ્રથમ સંઘયણ અસ્થિર, અશુભ તૈજસ, કાર્મણ, સમચતુરસ્ત્ર, વર્ણાદિ-૪, અગુરુ૦, ઉ0, ઉપ0, પરાળ, પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર, શુભવિહાયોગતિ, નિર્માણ મનુષ્યગતિ - આયુ0 પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, તીર્થકર યશ-કીર્તિ, ઉચ્ચ ગોત્ર સ્થાવર, એકેડ, બે, તે, ચઉ જાતિ નરકત્રિક અંત્ય સંઘયણ નપુંસકવેદ સ્ત્રીવેદ તિર્યંચાનુપૂર્વી, દુર્ભગ, અનાદેય તિર્યંચગતિ, - આયુ0 ઉદ્યોત, નીચગોત્ર થીણદ્વિત્રિક ૪-૫મું સંઘયણ ૨-૩જું સંઘયણ અરતિ, શોક સંજ્વલન લોભ અવિરત ગુણ૦ પ્રમત્ત ગુણo = ૨૯નો અપૂર્વકરણના છઠ્ઠા ભાગે સયોગીના અંત્ય સમયે ૨ સ્વર- સ્વર નિરોધ અંતે ઉચ્છવાસ - ઉચ્છવાસ નિરોધ અંતે અવિરત ગુણo અપૂર્વકરણના ૬ઠ્ઠા ભાગે |= ૧૧ નો અયોગીના અંત્ય સમયે સૂક્ષ્મસં૫રાયના અંત્ય સમયે મિથ્યાષ્ટિ ગુણ૦ સાસ્વાદન ગુણ) મિથ્યાદૃષ્ટિ ગુણ અવિરત ગુણ મિથ્યાષ્ટિ ગુણ) અપ્રમત્ત ગુણ) મિશ્રાદષ્ટિ ગુણ) અનિવૃત્તિનાદર ગુણ) સાસ્વાદન ગુણo. અનિવૃત્તિ બાદર ગુણo. સાસ્વાદન ગુણ, અવિરત ગુણ) સાસ્વાદ ગુણo દેશવિરત ગુણ૦ સાસ્વાદન ગુણo પ્રમત્ત ગુણo સાસ્વાદન ગુણo અપ્રમત્ત ગુણ સાસ્વાદન ગુણo ઉપશાંતમો ગુણ પ્રમત્ત ગુણ) અપૂર્વકરણ ગુણ અનિવૃત્તિબાદરના અંત્ય સૂક્ષ્મસંપાયના અંત્ય સમયે સમયે ८६ ઇતિ ૨૧મું કમવ્યવચ્છિધમાન બંધોદયી દ્વાર સમાપ્ત. For Personal & Private Use Only www ainelibrary.org Page #74 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ -: અથ ૨૨મું ઉત્કમવ્યવચ્છિદ્યમાન બંધોદયી કાર ) જે પ્રકૃતિઓનો પૂર્વ - ઉદય પછી બંધનો વિચ્છેદ થાય તે ઉત્ક્રમથી થાય, તે ઉર્જમવ્યવચ્છિદ્યમાન બંધોદયી કહેવાય છે. અયશ-કીર્તિ, સુરત્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક. એ ૮ પ્રકૃતિઓ. કારણકે અયશ-કીર્તિનો પ્રમત્તમાં, દેવાયુષ્યનો - અપ્રમત્તમાં, દેવદ્ધિક વૈક્રિયદ્ધિકનો અપૂર્વકરણમાં બંધવિચ્છેદ અને તે ૬ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ અવિરતિમાં, આહારકદ્ધિકનો અપૂર્વકરણમાં બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ - પ્રમત્તસંયતમાં. ઇતિ ૨૨મું ઉર્જમવ્યવચ્છિધમાન દ્વારા સમાપ્ત (Cઃ અથ ૨૩મું સાંતરબંધ દ્વાર :-) જે પ્રકૃતિઓનો જઘન્યથી સમયમાં બંધ અને ઉત્કૃષ્ટથી સમયથી શરૂ કરીને અંતર્મુહૂર્ત સુધી પછી ન બાંધે તે સાંતરબંધ. અર્થાત્ અંતર્મુહૂર્ણ મધ્યમાં પણ વિચ્છેદ થાય, અંતર સહિત બંધ જેઓનો થાય તે સાંતરબંધ, અંતર્મુહુર્ત પામતી બંધવૃત્તિ જાતિ તે સાંતરબંધ એ પ્રમાણે નક્કી થયું. તે અસતાવેદનીય, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક, નરકદ્રિક, આહારકદ્વિક, પહેલા સિવાય પાંચ સંસ્થાન, પાંચ-સંઘયણ, પહેલી જાતિ-૪, આતપ, ઉદ્યોત, અપ્રશસ્તવિહાયોગતિ, સ્થિર, શુભ, યશકીર્તિ, સ્થાવરદશક, આ ૪૧ પ્રકૃતિઓ જઘન્યથી સમયમાત્ર બાંધે. ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત પછી પોતાના બંધનો હેતુ સદૂભાવમાં પણ તથા પ્રકારના સ્વભાવથી યોગ્ય અધ્યવસાય ફેરફાર થવાથી નિયમથી પ્રતિપક્ષ પ્રકૃતિઓ બાંધે. એટલે સાંતરબંધ કહેવાય છે. ઇતિ ૨૩મું સાંતરબંધ દ્વાર સમાપ્ત. (-: અથ ૨૪મું સાંતરનિરંતરબંધ દ્વાર :-) - જે પ્રકૃતિઓનો જઘન્યથી સમયમાત્ર બંધ અને ઉત્કૃષ્ટથી સમયથી શરૂ કરીને અંતર વિના અંતર્મુહૂર્ત ઉપર પણ અસંખ્યય કાલ સુધી તે સાંતર-નિરંતરબંધ. અંતર્મુહૂર્ત મધ્યમાં પણ સાંતર અને નિરંતર કરીને અંતર્મુહૂની મધ્યમાં વિચ્છેદ અને તેનો બંધ અને અંતર્મુહુર્તની ઉપર વિચ્છેદને તેનો બંધ એ રીતે ઉભયવૃત્તિ જાતિ તે સાંતર નિરંતરબંધ કહેવાય છે. અને તે સમચતુરટ્સ, વજહૃષભનારાય, પરાઘાત, ઉચ્છવાસ, પુરુષવેદ, પંચેન્દ્રિયજાતિ, સાતવેદનીય, શુભવિહાયોગતિ, વૈક્રિયદ્રિક, ઔદારિકદ્રિક, દેવદ્વિક, મનુષ્યદ્ધિક, તિર્યંચદ્ધિક, ગોત્રઢિક, સુસ્વર - સૌભાગ્ય - આદેય (ત્રિક) ત્રસ - બાંદર - પર્યાપ્ત - પ્રત્યેક એ ૪ = ૨૭ પ્રકૃતિઓ તે જઘન્યથી સમય માત્ર બાંધે તે સાંતર, ઉત્કૃષ્ટથી અનુત્તર દેવ આદિ અસંખેય કાલ સુધી પણ બાંધે. અંતર્મુહૂર્ણ મધ્યમાં વિચ્છેદના અભાવથી નિરંતર. ઇતિ ૨૪મું સાંતરનિરંતરબંધ દ્વાર સમાપ્ત. - અથ ૨૫મું નિરંતરબંધ દ્વાર :-) - જઘન્યથી પણ જે અંતર્મુહુર્ત સુધી અંતર વિના જે બંધ તે નિરંતરબંધ, અંતર્મુહૂર્ણ મધ્યમાં ચાલ્યું ગયું છે અંતર વ્યવચ્છેદરૂપ જેનું તેવા પ્રકારનો બંધ જેઓનો છે તે વ્યુત્પત્તિથી અંતર્મુહૂર્ણ મધ્ય અવિચ્છેદ બંધવૃત્તિ જાતિ લક્ષણ જે તે નિરંતરબંધ કહેવાય છે. અને તે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૯, કષાય-૧૬, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, અગુસ્લઘુ, નિર્માણ, તૈજસ, કાર્પણ, ઉપઘાત, વર્ણાદિ-૪ તે ૪૭ ધ્રુવબંધી, જિનના આયુષ્ય-૪ = એ પર પ્રકૃતિઓનો બંધ અંતર્મુહૂર્ત મધ્યમાં વિચ્છેદ થતો નથી. ઇતિ ૨૫મું નિરંતરબંધ દ્વાર સમાપ્ત. - અથ ૨૬મું ઉદય સંક્રમોત્કૃષ્ટા દ્વાર :-) જેઓનો વિપાક ઉદયે ચાલુ હોય સંક્રમણથી સ્થિતિ સત્તમાં પામે બંધથી નહીં. તે ઉદયસંક્રમોત્કણ કહેવાય છે. તે મનુષ્યગતિ, સાતાવેદનીય, સમ્યકત્વ, સ્થિરાદિ-૬, હાસ્યાદિ-૬, વેદત્રિક, શુભવિહાયોગતિ, પહેલા પાંચ સંઘયણ, પાંચ સંસ્થાન, ઉચ્ચગોત્ર એ ૩૦ પ્રકૃતિઓ ઉદયપ્રાપ્ત આ પ્રકૃતિના જે વિપક્ષભૂત નરકગતિ, અસતાવેદનીય, મિથ્યાત્વ આદિ પ્રકૃતિઓ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને ઉદયપ્રાપ્ત આજ ૩૦ પ્રકૃતિઓના બંધની શરૂઆત કરે. બંધાતી એ પ્રકૃતિઓમાં પૂર્વબદ્ધ નરકગતિ આદિ વિપક્ષ પ્રકૃતિના દલિયા સંક્રમાવે છે. શુભ પ્રવૃતિઓની સ્થિતિ પોતાના બંધથી અલ્પ જ છે. પણ સંક્રમણથી આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પામે છે. ઇતિ ૨૬મું ઉદયસંક્રમોત્થા દ્વાર સમાપ્ત. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ (- અથ ૨૭મું અનુદયસંક્રમોત્કૃષ્ટા દ્વારઃ-) જે પ્રકૃતિઓના અનુદયમાં સંક્રમણથી ઉત્કૃષ્ટ સ્થિતિ પામે તે અનુદયસંક્રમોત્કૃષ્ટા કહેવાય છે. અને તે મનપ્પાનપર્વ મિશ. આહારકટિક, દેવદ્રિક, વિકલત્રિક. સસ્પત્રિક. તીર્થંકરનામ' એ ૧૩ પ્રકતિઓ. કારણકે આ પ્રકૃતિઓનો પોતાના બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિ પામે નહીં પણ સંક્રમણથી પામે છે. અને સંક્રમણથી પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્યારે પામે કે જ્યારે આની વિપક્ષ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને તે પછી તે બંધાતી પ્રકૃતિમાં તેના દલિયાને સંક્રમાવે છે. આની વિપક્ષ પ્રકતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધક પ્રાય: મિથ્યાદૃષ્ટિ આદિ મનુષ્ય છે. અને ત્યારે આ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી માટે અનુદયસંક્રમોત્કૃષ્ટા. ઇતિ ૨૭મું અનુદય સંક્રમોત્થા દ્વાર સમાપ્ત. (- અથ ૨૮-૨É ઉદયબંધોત્કૃષ્ટા - અનુદયબંધોસ્કૃષ્ટા દ્વાર:-) જે પ્રકૃતિઓનો વિપાકોદય હોતે છતે બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં પામે તે ઉદયબંધોસ્કૃષ્ટા. અને જે પ્રકૃતિઓ વિપાકોદયના અભાવમાં બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા કર્મ પામે તે અનુદયબંધોસ્કૃષ્ટા કહેવાય છે. ત્યાં નરકદ્ધિક, તિર્યંચદ્રિક, ઔદારિકદ્વિક, સેવાર્તસંઘયણ, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ, નિદ્રા-૫, એ પ્રમાણે ૧૫ પ્રકૃતિઓ અનુદયબંધોસ્કૃષ્ટા છે. બાકીની આયુષ્ય-૪ સિવાય, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક, હુંડક, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અપ્રશસ્તવિહાયોગતિ, અગુરુલઘુ, તેજસ, કાર્મણ, નિર્માણ, ઉપઘાત, વર્ણાદિ-૪, અસ્થિરાદિ-૬, ત્રસાદિ-૪, અસાતાવેદનીય, નીચગોત્ર, ૧૬ કષાય, મિથ્યાત્વ, જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, તે ૬૦ પ્રકૃતિઓ ઉદયબંધોસ્કૃષ્ટા. ઉદય પ્રાપ્ત આ પ્રવૃતિઓ પોતાના બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિ પામે છે. આયુષ્યની પ્રકૃતિઓનો તો અન્યોન્ય સંક્રમ થતો નથી અને બંધાતા આયુષ્યના દલિયા પૂર્વ બંધાયેલ આયુષ્યને ભેગું કરવામાં સમર્થ નથી. તેથી તિર્યંચ - મનુષ્પાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ન પામે તે અનુદયબંધોસ્કૃષ્ટાદિ સંજ્ઞા. દેવ નરકાયુષ્ય તો અનુદય બંધાત્કૃષ્ટ છે, પણ પ્રયોજનના અભાવથી ચતુષ્ટય વગરની (ચાર આયુષ્ય વગરની) પૂર્વાચાર્યોએ સંજ્ઞા વિવક્ષા કરી છે. ઇતિ ૨૮-૨ભું ઉદયબંધોણ - અનુદાયબંધોત્કૃષ્ટ દ્વાર સમાપ્ત ( -: અથ ૩૦ - ૩૧મું ઉદયવતી - અનુદયવતી દ્વાર : જે પ્રકૃતિઓના દલિયા ચરમ સમયમાં બીજી પ્રકૃતિઓને વિષે તિબુક સંક્રમણથી સંક્રમાવીને અન્ય પ્રકૃતિનો વ્યવહારથી અનુભવે પણ પોતાના ઉદયથી નહીં તે અનુદયવતી કહેવાય છે. અને જે પ્રકૃતિઓના દલિયા ચરમ સમયે પોતાના વિપાકથી વેદે તે ઉદયવતી કહેવાય છે. તે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, આયુષ્ય-૪, દર્શનચતુષ્ક, સાતા, અસતાવેદનીય, સ્ત્રીવેદ, નપુંસકવેદ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, યશકીર્તિ, આદેય, જિનનામ લક્ષણવાળી ચરમોદય સંજ્ઞા નામનવક ઉચ્ચગોત્ર, વેદક સમ્યકત્વ, સંજ્વલન લોભ એ ૩૪ પ્રકૃતિઓ ઉદયવતી છે. તે આ પ્રમાણે - જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪ =૧૪ પ્રકૃતિઓનો ક્ષીણકષાયના ચરમ સમયમાં, કહેલી નામનવક, સાતા, અસાતા વેદનીય, ઉચ્ચગોત્રનો અયોગીના ચરમ સમયમાં, સંજ્વલન લોભનો સૂક્ષ્મસં૫રાયના અંત્ય સમયમાં, વેદક સમ્યકત્વનો પોતાના ક્ષપણના અવસરે, સ્ત્રી-નપુંસકવેદનો ક્ષપકશ્રેણિ અનિવૃત્તિ બાદરઅદ્ધાના સંખ્યાતાભાગ અતિક્રાન્ત થયે છતે તેના ઉદયના અંત્ય સમયમાં અને આયુષ્યનો પોત પોતાના ભવના ચરમ સમયમાં પોતાનું વેદન છે માટે આ પ્રવૃતિઓ ઉદયવતી કહી છે. જો કે સાતા - અસાતાવેદનીય, સ્ત્રી-નપુંસકવેદ, અનુદયવતી એ પ્રમાણે સંભવે છે તો પણ પ્રાધાન્યથી જ વ્યવહાર છે માટે ઉદયવતી કહીં છે, એ પ્રમાણે સંપ્રદાયનો મત છે. ઉદયવતી પ્રવૃતિઓમાં આવૃત્તિ - નહીં રહેવાવાળી એવી જે જાતિ તદ્વત્ત્વ એવું અનુદયવતીપણું તે પ્રકૃતિઓમાં નથી એવો તેઓનો અભિપ્રાય છે. પૂર્વે કહેલ સિવાયની ૧૧૪ અનુદયવતી તેના દલિયાનો ચરમ સમયે બીજી પ્રકૃતિમાં સંક્રમણ નક્કી હોવાથી પોતાના વિપાક વેદનનો અભાવ છે. તે આ પ્રમાણે ચરમોદય સંજ્ઞા નામનવક, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિદ્રિયજાતિ, સ્થાવર, સુક્ષ્મસાધારણ, આતપ, ઉદ્યોત, તે સિવાયની ૭૧ પ્રકૃતિઓ નામકર્મની અને For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ નીચગોત્ર =૭૨ સજાતીયને વિષે બીજી પ્રકૃતિને વિષે ઉદય આવે છતે ચરમ સમયે સ્તિબુકસંક્રમણથી નાંખીને પરપ્રકૃતિને વ્યવહારથી અયોગી કેવલી અનુભવે. એ પ્રમાણે નિદ્રા પ્રચલાને ક્ષીણકષાય ગુણસ્થાનકે અનુભવે છે. મિથ્યાત્વને મિશ્રને સમ્યક્ત્વમાં નાંખી સપ્તક ક્ષય કાલે અનુભવે. અનંતાનુબંધિના ક્ષપણ સમયમાં તેના દલિયા બંધાતા ચારિત્રમોહનીય પ્રકૃતિને વિષે ગુણસંક્રમણથી સંક્રમાવીને ઉદયાવલિકામાં આવેલ ઉદયવતી પ્રકૃતિઓને વિષે સ્તિબુકસંક્રમણથી સંક્રમાવીને તે વ્યવહા૨થી અનુભવે છે. સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, ઉદ્યોત, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયજાતિ, નરકદ્ધિક, તિર્યંચદ્વિક રૂપ નામકર્મની ૧૩ પ્રકૃતિઓ બંધાતી યશઃકીર્તિમાં ગુણસંક્રમણથી સંક્રમાવીને તે પ્રકૃતિના ઉદયાવલિકામાં રહેલ દલિયા નામકર્મની ઉદયમાં આવેલ પ્રકૃતિને વિષે સ્તિબુકસંક્રમણથી નાંખીને તે વ્યવહા૨થી અનુભવે છે. થીણદ્વિત્રિકને પણ પ્રથમ દર્શનાવરણ ચતુષ્કમાં ગુણસંક્રમણથી સંક્રમાવે તેથી ઉદયાવલિકામાં રહેલ સ્તિબુકસંક્રમણ વડે સંક્રમાવે છે. એ પ્રમાણે ૮ કષાયોનો હાસ્યાદિ-૬, પુરુષવેદ, સંજ્વલન ક્રોધાદિત્રિક ઉત્તર પ્રકૃતિની મધ્યમાં નાંખે છે. એ પ્રમાણે સર્વ પણ અનુદયવતી છે. (યંત્ર નં-૫ જુઓ) ઇતિ ૩૦-૩૧ ઉદયવતી - અનુદયવતી દ્વાર સમાપ્ત. વક્ષ્યમાન હંમીરાર્યનીરાશિપ્રવેશતુ / વર્ભાવસ્ય નૌરિવયં પ્રક્ષા ॥ આગળ કહેવાશે એવા ગંભીર અર્થના સમુદ્રમાં પ્રવેશ કરવા માટે ૮ કર્મના સ્વરૂપની આ પ્રરૂપણા નાવ જેવી છે. એ પ્રમાણે આઠ કર્મનો વિસ્તાર કહ્યો, તેના બંધ-સંક્રમ આદિના કારણભૂત ક૨ણોના અર્થાત્ વીર્ય વિશેષરૂપના આઠ તે કરણાષ્ટક બંધનાદિ કહેવાશે તથા યથાસ્થિતિ બંધાયેલ કર્મ પુદ્ગલોનો અબાધાકાલ પૂરો થવાથી સંક્રમ અપવર્ઝના આદિ કરણ વિશેષથી ઉદયાવલિકા પ્રાપ્તને અનુભવે તે ઉદય, તે કર્મો કે જેને બંધ - સંક્રમથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થયેલ છે, તેવા કર્મોનું નિર્જરા કે સંક્રમદ્વારા સ્વરૂપને ન ગુમાવવું તેનું નામ સત્તા. અહીં આઠ કરણ અને ઉદય-સત્તા કહેવાશે, તેનું જે વિશેષ જ્ઞાન તે શ્રોતાને અનંતર (સીધું) પ્રયોજન (ફળ) છે. અને ગ્રંથ કર્તાનો બીજા જીવો ઉપર ઉપકાર અનંતર પ્રયોજન છે. પરંપરાએ ફળ તે બંનેને મોક્ષની પ્રાપ્તિ સંબંધ તો હેતુ (કારણ) હેતુવાળો (કારણ જેમાં હોય તે કાર્ય) ભાવ લક્ષણ છે. આ પ્રકરણ કરણાદિ જ્ઞાનનો હેતુ છે. અને તેનું જ્ઞાન તે હેતુમત છે. અને અહીં અધિકારી તત્ત્વની જીજ્ઞાસાવાળો અથવા મોક્ષની ઇચ્છાવાળો છે. તથા જે પ્રમાણે ઉદ્દેશ બતાવ્યો તે પ્રમાણે નિર્દેશ કરવો જોઇએ. એ ન્યાયથી પ્રથમ આઠ કરણ પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા કહે છે. ૩૭ -: અથ ૮ કરણોનું સ્વરૂપ : बंधन १ कम २ वट्टणा य ३, अववट्टणा ४ उदीरणया ५ । उवसामणा ६ निधत्ति ७, निकायणा ८ च त्ति करणाई ।। २ ।। बंधन संक्रमणोद्वर्तनाश्च, अपवर्तनोदीरणे । ઉપશમના - નિયી, નિષ્ઠાપના ચેતિ રળનિ | ૨ B ગાથાર્થ :- બંધનકરણ, સંક્રમણકરણ, ઉદ્ધત્તનાકરણ, અપવર્તનાકરણ, ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિત્તિકરણ, નિકાચનાકરણ, એ આઠ જ કરણ છે. ટીકાર્થ :- (૧) બંધનકરણ :- બંધાય અર્થાત્ જીવપ્રદેશો સાથે પરસ્પર આઠ પ્રકારના કર્મ ભેગા કરાય જે વીર્ય વિશેષથી તે બંધનકરણ. (૨) સંક્રમણકરણ :- સંક્રમાય અર્થાત્ અન્ય કર્મરૂપ વડે વ્યવસ્થિત એવા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશો અન્ય કર્મરૂપ વડે વ્યવસ્થા કરાય જે વીર્ય વિશેષથી તે સંક્રમણકરણ. (૩) ઉત્તનાકરણ :- તેના ભેદ ઉર્જાના, અપવર્ત્તના છે. અને તે કર્મની સ્થિતિ અને રસને આશ્રયીને રહેલ છે. ત્યાં ઉત્ત્પત =સ્થિતિ - અનુભાગ મોટા કરાય જે વીર્યપરિણતિથી તે ઉર્તનાકરણ. (પે નં ૪૨ જુઓ) ૩૨ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કર્મપ્રકૃતિ ( - ધ્રુવબંધી આદિ ૩૧ હારોનું યંત્ર નંબર-૫-) ૨૭ || ૨. For Personal & Private Use Only નંબર દ્વારનું નામ શાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય | આયુષ્ય નામકર્મ ગોત્ર અંતરાય કુલ ૧ ધ્રુવબંધી | ભય,દુગચ્છા,મિથ્યાત્વ, - | વર્ણાદિ-૪, તૈજસ, કાર્મણ, અગુરુલધુ, નિર્માણ, ૫ = | ૪૭ ૧૬ કષાય = ૧૯ ઉપધાત =૯ ૨ | અધ્રુવબંધી હાસ્યાદિ-૪, વેદ-૩ ૩ શરીર, ૩ ઉપાંગ, ૬ સંસ્થાન, ૬ સંઘયણ, ૫ ૨ | -- | ૭૩ =૭ જાતિ, ૪ ગતિ, ૨ વિહાયોગતિ, ૪ આનુપૂર્વી, જિનનામ, શ્વાસોચ્છવાસ, ઉદ્યોત, આતપ, પરાધાત, ત્રસાદિ-૨૦ = ૫૮ ૩ | ધુવોદયી ચક્ષુઆદિ-૪ મિથ્યાત્વમોહનીય નિર્માણ, સ્થિર, અસ્થિર, અગુરુલધુ, શુભ, અશુભ, તૈજસ, કાર્મણ, વર્ણાદિ-૪ = ૧૨ ૪ | અધૂવોદયી નિદ્રાદિ-૫ | હાસ્યાદિ-૬,વેદ-૩, અધવબંધીમાંથી-સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, ૯૫ કષાય-૧૬, વિના ૫૪ + ઉપઘાત = ૫૫ મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીય-૨૭ ૫ | ધ્રુવસત્તા ૫ | ૯ | ૨ | હાસ્યાદિ-૬, ત્રસાદિ-૨૦, વર્ણાદિ-૨૦, તેજસ-કાશ્મણસપ્તક, ૧૬-કષાય, અગુરુલધુ નિર્માણ, ઉપધાત, ૬ સંસ્થાન, ૬ નીચ મિથ્યાત્વમોહનીય, સંઘયણ, ૫ જાતિ, ઔદારિકસપ્તક, ઉચ્છવાસ, | ગોત્ર વેદ-૩ = ૨૬ ઉદ્યોત, આતપ, પરાધાત, શુભવિહાયોગતિ, અશુભવિહાયોગતિ, તિર્યંચદ્ધિક = ૮૨ ૬ | અધુવસત્તા સમ્યકત્વમોહનીય મનુષ્યદ્ધિક, વૈક્રિય-૧૧ (દેવદ્ધિક,નરકદ્વિક, મિશ્રમોહનીય = ૨ વૈક્રિયસપ્તક). આહારકસપ્તક, જિનનામ = ૨૧ સર્વઘાતી | ક્વલજ્ઞાન | નિદ્રાદિ-૫ પ્રથમ ૧૨ કષાય,. કેવલદર્શન મિથ્યાત્વ = ૧૩ દેશઘાતી ૪ જ્ઞાન | ૩ ચક્ષુ આદિ સંજ્વલન-૪, નોકષાય૯ = ૧૩ e queue o Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૯ બંધનકરણ નંબર દ્વારનું નામ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, વેદનીય આયુષ્ય ગોત્ર અંતરાય કુલ અઘાતી નામકર્મ ૮ પ્રત્યેક +૩૫ તણઅષ્ટક, (૫ શરીર,૩ ઉપાંગ,૬ સંસ્થાન,૬ સંઘયણ,૫ જાતિ,૪ ગતિ,૨ ખગતિ,૪ આનુપૂર્વી = ૩૫) ત્રસાદિ-૨૦, વર્ણાદિ ૭૫ ૯ | પરાવર્તમાન નિદ્રાદિ-૫ | વેદ-૩, હાસ્યાદિ-૪, કષાય-૧૬ = ૨૩ ભય, જુગુપ્સા, મિથ્યાત્વ =૩ ૪ | તણુઆદિ-૮,(તે.કા વિના) ૩૩, ઉદ્યોત, તપ, | ૨ | -- | ૯૧ | ત્રસાદિ-૨૦, = ૫૫ ધ્રુવબંધી-૯, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ = ૧૨ ચક્ષુદર્શનાદિ ૧૦| અપરા વર્તમાન =૪ ૧૧ | શુભ ૧ સાતા ૪૨. ઉચ્ચ For Personal & Private Use Only ૧૨ | અશુભ ૫ | ૯ | ૧ | ૨૬ અસાતા દેવદ્ધિક, મનુદ્ધિક ત્રણ-૧૦, શરીર-૫, ઉપાંગ-૩, વજ8ષભ, સમચતુરસ પરાઘાત-૭ ૧૦ (ઉપઘાતવિના) શુભવર્ણાદિ-૪ પંચે જાતિ, શુભવિહાયોગતિ = ૩૭ નરા- | સંસ્થાન-૫, અશુભવિહાયોગતિ, સંઘયણ-૫, કાયુ-૧ | તિર્યંચદ્ધિક, ઉપઘાત,એકેડ-આદિ-૪, નરકદ્વિક, સ્થાવરાદિ-૧૦, અશુભવર્ણાદિ-૪, = ૩૪ ધ્રુવોદયી-૧૨, શરીર-૩, ઉપાંગ-૩, સંસ્થાન-૬, સંઘયણ-૬, ઉપઘાત, સાધારણ, પ્રત્યક, ઉદ્યોત, આત૫, પરાઘાત =૩૬ ૧ | | નીચ | ૫ | ૮૨ | ગોત્ર ૧૩ | ૩૬ યુગલ વિપાકી ૧૪ ભવવિપાકી ૧૫ ક્ષેત્રવિપાકી ૧૬ જીવવિપાકી ૯ | ૨ | ૨૮ ૫ | ૭૮ ૪ આનુપૂર્વી જિનનામ, ત્રસાદિ-૩, સ્થાવર-૩, સુભગ-૪,દુર્ભગ- | ૪ ઉચ્છવાસ, જાતિ-૫, ગતિ-૪, ખગતિ-૨ = ૨૭ દેવ-નરક દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, આયુ-૨ | વૈશ0, અંગોપાંગ, આહારકદ્ધિક, જિનનામ = ૯ નિર્માણ, તેજસ, કાર્મણ સ્થિર, અસ્થિર, વર્ણાદિ-૪ અગુરુલઘુ, શુભ, અશુભ = ૧૨ | સ્વાનુદય બંધી સ્વોદયબંધી ૧૧ ૧૮ ૫ | ચક્ષુઆદિ-૪ -- મિથ્યાત્વ-૧ ૨૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ કo. કર્મપ્રકૃતિ ૨૧ તિય For Personal & Private Use Only નખર દ્વારનું નામ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય | આયુષ્ય નામકર્મ ગોત્ર અંતરાય કુલ ૧૯ ઉભયબંધી નિદ્રાદિ-૫ | ૨ | કષાય-૧૬,નોકષાય-૯) મનુo | પિંડપ્રકૃતિ = (પજાતિ, ૬ સંસ્થાન,૬ સંઘ, ૨ | -- | ૮૨ = ૨૫ તિર્ય- | મનુદ્ધિક, તિદ્ધિક, ઔદાદ્ધિક, વિહાયોદ્ધિક ) પ્રત્યેક-૫ (પરા, ઉપ૦ આતપ, ઉદ્યોત, ઉચ્છ) ત્રસાદિ-૮, (સ્થિર-શુભ વિના) સ્થાવરાદિ-૮ (અસ્થિર-અશુભ વિના) =૪૬ ૨૦ સમક કષાય-૧૫(સંલોભ મનુષ્યાનુપૂર્વી, સૂક્ષ્મત્રિક, આતપ = ૫ વ્યચ્છિદ્ય વિના) મિથ્યાત્વ,હાસ્ય, માન રતિ,ભય, જુગુપ્સા બંધોદયી પુરુષવેદ = ૨૧ ક્રમ- ૫ | ૯ | ૨ | સંજ્વલન લોભ, ૩ | દેવદ્રિક, વૈક્રિયદ્રિક, આહાર કાઢક અને વ્યવચ્છિધ નપુંસકવેદ, સ્ત્રીવેદ, મનુ0 | મનુષ્યાનુપૂર્વી વિના પિંડ-૩૨, આતપ વિના પ્રત્યેકમાન અરતિ, શોક = ૫ ૭, ત્રસ-૧૦, સ્થાવર, અસ્થિરાદિ-૫ = ૫૫ બંધોદયી નરકo ૨૨ ઉર્જમવ્યવ | અયશ-કીર્તિ, દેવદ્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્વિક છિદ્યમાન બંધોદયી ૨૩ સાન્તાબંધી અસાતા- સ્ત્રી-નપુંવેદ, હાસ્ય, નરકદ્રિક, આહારકદ્ધિક પ્રથમસિવાય સંસ્થાન-૫, -- | - 1 ૪૧ ૧ | રતિ, અરતિ, શોક સંઘયણ-૫, પ્રથમ જાતિ-૪, આતપ, ઉદ્યોત, અશુભવિહાયોગતિ, સ્થિર,શુભ,યશ-કીર્તિ, સ્થાવરદશક =૩૪ ૨૪ સાત્તર- સાતા-૧ પુરુષવેદ-૧ સમચતુરસસંસ્થાન, વજ8ષભનારાચ સંઘ, નિરન્તર પરાઘાત, ઉચ્છવાસ, પંચેન્દ્રિયજાતિ, બિંધી શિભવિહાયોગતિ, વૈશ્ચિક, ઔદ્રિક, દેદ્ધિક, મ0 દ્વિક, તિદ્વિક, સૌભાગ્ય-ત્રિક, ત્રસચતુષ્ક = ૨૩ ૨૫ | નિરન્તર- * કષાય-૧૬ ભય, || ૪ . અગુરુલઘુ, નિર્માણ, તેજસ, કાર્મણ, ઉપઘાત, -- ૫ | પર | જુગુપ્સા, મિથ્યાત્વ વર્ણચતુષ્ક, જિનનામ = ૧૦ = ૧૯ દેવાયું | અરીકા બંધી www jainelibrary.org Page #80 -------------------------------------------------------------------------- ________________ Jain Ed બંધનકરણ on in ગોત્ર ૧૩ ઉદય નંબર દ્વારનું નામ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય | આયુષ્ય નામકર્મ ગોત્ર અંતરાય કુલ ૨૬ ઉદયસાતા | સમ્યકત્વમોહ હાસ્યાદિ આયુનો મનુષ્યગતિ, સ્થિરાદિ-૬, શુભવિહાયોગતિ, ૩૦ સંક્રમોત્કૃષ્ટા -૬, વેદત્રિક = ૧૦ | અન્યોન્ય પ્રથમસંઘયણ-૫, સંસ્થાન-૫ = ૧૮ સંક્રમ થાય નહીં પૂર્વે - બધ્યમાન ૨૭) અનુદય મિશ્રમોહનીય આયુના મનુષ્યાનુપૂર્વી, આહારદ્ધિક, દેવદ્ધિક, વિકલત્રિક, સંક્રમોત્કૃષ્ટ દલિયાને સૂક્ષ્મત્રિક, જિનનામ = ૧૨ વધારે પણ ન કરી ચક્ષુઆદિ-૪ ૧ | ૧૬ કષાય-મિથ્યાત્વ - | શકે .તિય | પંચેન્દ્રિયજાતિ, વૈદ્રિક,હંડક, પરાઘાત, નીચ ( ૫ ૬૦ બંધોસ્કૃષ્ટા અસાતા | ૧૭. | મનુo ઉત્કૃ૦ ઉચ્છવાસ, ઉદ્યોત, અશભવિહાયોગતિ, અગુરુલધુ, | ગોત્ર સ્થિતિ તૈજસ, કાર્મણ, નિર્માણ, ઉપઘાત, વર્ણાદિ-૪, - અસ્થિરાદિ-૬ ત્રસચતુષ્ક = ૨૭ નાર૮આયુo અનુદય ૨૯ અનુદયનિદ્રા-૫ બંધોષ્ટા નરકદ્ધિક, તિર્યદ્વિક, ઔદારિકદ્ધિક, સેવાર્ત, – – | ૧૫ T | બંધોસ્કૃષ્ટા છે પણ એકે જાતિ, સ્થાવર, આતપ = ૧૦ પ્રયોજન અભાવથી પૂર્વાચાર્ય સંજ્ઞાચતુષ્ક કહે છે. ૩૦ ઉદયવતી ! ૫ ચક્ષુઆદિ-૪ ૨ ૫ | ૩૪ | ૩૧ અનુદયવતી નિદ્રાદિ-પ -- સ્ત્રી-નપું વેદ, વેદક- સ્વ, સ્વ મનુષ્યગતિ, પર મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, | ઉચ્ચ સમ્યકત્વ, સંજ્વલન | આયુના | સુભગ, યશકીર્તિ, આદેય, જિનનામ = ૯ લોભ =૪ ચરમ સમયે-૪ કષાય-૧૫, પુરુષવેદ, ૩ ગતિ,જાતિ,૫ શરીર, ૩ ઉપાંગ, ૫ બંધન, ૫ નીચ હાસ્ય-પક, સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, વર્ણાદિ-૨૦, | મિશ્રમોહનીય, આનુપૂર્વી-૪, વિહાયોગતિ-૨ પ્રત્યેક પ્ર0-૭, મિથ્યાત્વમોહનીય પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર, સ્થાવર -૧૦, =૮૪ = ૨૪ ૧૧૪ orary.org Page #81 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ (૪) અપવર્તનાકરણ :- અપવર્યંત તે બન્ને (સ્થિતિ-૨સ) જે (વીર્ય પરિણતિ) વડે ઓછા કરાય તે અપવર્તનાકરણ ૩૨ ૪૨ - (૫) ઉદીરણાકરણ :- વીર્યંત - અર્થાત્ ઉદયમાં નહીં આવેલ કર્મદલિયાને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવાય જે (વીર્ય પરિણતિ) વડે તે ઉદીરણાકરણ. (૬) ઉપશમનાકરણ :- ૬પશમ્યતે - અર્થાત્ જે કર્મ ઉદય, ઉદીરણા, નિત્તિ, નિકાચનાકરણને અયોગ્યપણે વ્યવસ્થા કરાય જે વીર્યપરિણતિ વડે તે ઉપશમનાકરણ. ૩૩ (૭) નિધત્તિકરણ :- નીયતે - અર્થાત્ ઉર્જાના, અપવત્તના સિવાય બીજા કરણને અયોગ્યપણે કરી વ્યવસ્થાપિત જે વીર્ય પરિણતિ વડે થાય તે નિધત્તિકરણ. પૃષોદરાદિનો હોવાથી ઇષ્ટરૂપ “નિવૃત્તિ ’ સિદ્ધ થયું છે. - (૮) નિકાચનાકરણ :- વું ધાતુ બંધન અર્થમાં છે. હંમેશા જ્યંતે – પોતાની જાતે જ બંધાય તેવા પ્રકારના સંક્લિષ્ટ અધ્યવસાયવાળા જીવનું જે કર્મ તે પ્રયોજે જીવ જ તથા પ્રકારની અનુકૂલતા વડે થાય છે તેથી પ્રયોતૢ વ્યાપારમાં વૂિ પ્રત્યય તેથી નિષ્ઠાતે – અર્થાત્ સકલ કરણને અયોગ્યપણે કરી અવશ્ય વેદ્યરૂપે વ્યવસ્થા કરાય છે. કર્મ જીવને જે (વીર્ય પરિણતિ ) વડે તે નિકાચનાકરણ. અથવા વ્ ધાતુ બંધન અર્થમાં ચૌરાદિકગણનો પણ છે. તેનું આ રૂપ છે. ય સમુચ્ચય અર્થમાં છે રૂતિ શબ્દ પરિસમાપ્તિ =પૂર્ણતા બતાવનાર અર્થમાં છે. અર્થાત્ એટલા જ કરણ છે પણ અધિક નથી. બંધ સંક્રમણ આદિના કાર્યોના આઠ પ્રકાર વડે કરણ પણ આઠ પ્રકારે છે. એ પ્રમાણે ભાવ છે. અને આ કરણો જીવના વીર્ય વિશેષરૂપ છે માટે પ્રથમ વીર્યની પ્રરૂપણા કરે છે. ઇતિ આઠ કરણનું સ્વરૂપ સમાપ્ત -: અથ વીર્યનું સ્વરૂપ ઃ विरियंतरायदेसक्खणए सव्वक्खएण वा लद्धी । अभिसंधिजमियरं वा तत्तो विरियं सलेसस्स ।। ३॥ वीर्यन्तरायदेशक्षण, सर्वक्षयेण वा लब्धिः । મિથિમિતરવું વા, તતો વીર્ય સત્નેશ્વસ્ય | રૂ ૫ ગાથાર્થ :- વીર્યંતરાય કર્મના દેશક્ષયથી અથવા સર્વક્ષયથી વીર્યલબ્ધિ ઉત્પન્ન થાય છે. તેમાં પણ સલેશ્ય જીવની વીર્યલબ્ધિ અભિસંધિજ ને અનભિસંધિજ એમ બે પ્રકારની હોય છે. ટીકાર્થ ઃ- વીર્યાન્તરાયના દેશક્ષયથી અથવા સર્વક્ષયથી જે લબ્ધિ થાય છે, ત્યાં દેશક્ષયથી છદ્મસ્થોને અને સર્વક્ષયથી કેવલીને વીર્યલબ્ધિ પ્રાપ્ત થાય છે. તો’* ત્તિ તસ્યાઃ તે ક્ષાયિક ક્ષયોપશમ રૂપ વીર્યલબ્ધિ સકષાયથી ઉત્પન્ન થતી જે સલેશ્યનું વીર્ય અભિસંધિજ, તે બુદ્ધિપૂર્વક દોડવું, કૂદવું, વલગવું આદિ ક્રિયાને વિષે જોડે તેનાથી બીજુ અનભિસંધિજ ખાધેલ આહારનો મળ આદિ પણે પરિણામ પામે અથવા એકેન્દ્રિય આદિની તે તે ક્રિયાઓનું કારણ તેનો અહીં અધિકાર છે. એટલે ઉપસ્કાર ભેદ સહિત અહીં વ્યાખ્યા કરીશું. વીર્ય બે પ્રકારે છે. છાહ્મસ્થિક (છદ્મસ્થને) અને કૈવલિક (કેવલીને) બન્ને પણ દરેકને અકષાય અને સલેશ્ય (લેશ્યા સહીત) હોય છે. ત્યાં છદ્મસ્થોને અકષાયિ સલેશ્ય ઉપશાન્ત, ક્ષીણમોહિઓને અને કૈવલિકી સયોગી કેવલીઓને, ૩૨ આ બન્ને ક૨ણ સંક્રમના જ પેટા વિભાગો છે. તેમ છતાં, જ્યારે પ્રકૃતિ વગેરે ચારેય અન્યરૂપે થાય છે, ત્યારે સંક્રમ કહેવાય છે. અને પ્રકૃતિ બદલાયા વિના જ્યારે સ્થિતિ | રસમાં વૃદ્ધિ હાનિ થાય છે, ત્યારે એ ઉર્જાના / અપવર્નના કહેવાય છે. ૩૩ ઉપશમનામાં વિપાકોદય અને પ્રદેશોદયમાં વર્તતા કર્મનો વિપાકોદય અને પ્રદેશોય પણ બંધ પડે છે. એટલે કે એમ પણ કહી શકાય કે સર્વોપશમનામાં વિપાકોદય અને પ્રદેશોદય ન હોય અને દેશોપશમનામાં ઉપશમિત દલિકોમાં વિપાકોદય અને પ્રદેશોદય ન હોય, અને ઉપશમિત સિવાયના લિકોમાં વિપાકોદય અને પ્રદેશોદય બન્ને હોય છે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૪૩ સૂક્ષ્મસં૫રાય સુધીનાને છાઘસ્થિક કષાયિક પણ હોય છે. અને અયોગીકેવલીઓ અને સિદ્ધોને કેવલિક અલેશ્ય પણ છે. પરંતુ અહીં જે સલેશ્ય છે. તે જ લેવાય છે. તે જ બંધ આદિનું કારણ છે. અને સૂક્ષ્મ બાદર પરિસ્પદ રૂપ ક્રિયાત્મક યોગસંજ્ઞક કહેવાય છે. વીર્યશબ્દના પર્યાયો આ છે. પંચસંગ્રહ-૨, ગાથા-૪ “નોનો વિવુિં થાનો ઉછાહ વિશ્વનો તા પેટ્ટા | સત્તા સામત્ય વિય. નોવાસ રવતિ પમ્બાયા '' અર્થ :- જોગ, વીર્ય, સ્થામ (બળ) ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ સામર્થ્ય આ જોગ શબ્દના પર્યાયો છે. (યંત્ર નં જૂઓ) હવે આ વીર્યભેદની કાર્યભેદથી સંજ્ઞાભેદ જીવપ્રદેશને વિષે તરતમતાથી રહેવાનું કારણ કહે છે. परिणामालंबणगहणसाहणं तेण लद्धनामतिगं । कज्जब्भासण्णोण्ण-पवेसविसमीकयपएसं ॥ ४ ॥ परिणामाऽऽलम्बनग्रहणसाधनं तेन लब्धनामत्रिकम् । कार्याभ्यासाऽन्योन्य-प्रवेशविषमीकृतप्रदेशम् ॥ ४ ॥ ગાથાર્થ :- પરિણામે, આલંબન ને ગ્રહણ એ ત્રણ ક્રિયામાં સાધનરૂપ (હતુરૂપ) અને તે કારણે મનયોગ, વચનયોગ ને કાયયોગ એ ત્રણ નામને પ્રાપ્ત કરેલ છે. જેણે, તથા કાર્યાભ્યાસ અને જીવપ્રદેશોના અન્યોન્ય પ્રવેશ વડે કરીને વિષમ કર્યા છે, જીવપ્રદેશો જેણે એવા (ત્રણ વિશેષણવાળો) યોગ છે. ટીકાર્થ :- વીર્ય પરિણામ, આલંબન, ગ્રહણરૂપ સાધન તે હેતુ વડે પ્રાપ્ત ત્રણ નામ, અર્થાનુસારી જેના વડે તે પ્રમાણે સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે તે યોગસંજ્ઞક વીર્ય વિશેષણ વડે ઔદારિકાદિ શરીર પ્રાયોગ્ય પગલોને જીવ પ્રથમ ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરીને દારિકાદિ રૂપે પરિણમાવે છે. (વીર્ય ભેદ સ્થાપના (ગાથા-૩ના આધારે) યંત્ર નંબર-૬ ) વીર્ય અલેશ્ય સલેશ્ય ક્ષાયિક અયોગીકેવલી- સિદ્ધને ક્ષાયોપથમિક છદ્મસ્થોને ક્ષાયિક (સયોગીને) અભિસંધિજ અનભિસંધિજ અકષાયિક (ઉપશાંતમોહ) ક્ષીણમોહીને સકષાયિક (સુક્ષ્મસંપરાય સુધીનાને) અભિસંધિજ અનભિસંધિજ અભિસંધિજ અનભિસંધિજ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ તથા શ્વાસોચ્છવાસ, ભાષા અને મન યોગ્ય પુદ્ગલોને જીવ પ્રથમ ગ્રહણ કરે છે અને ગ્રહણ કરીને શ્વાસોચ્છવાસાદિ રૂપપર્ણ પરિણમાવે છે, તેથી મંદાક્તિ પરિભ્રમણને માટે ૪ લાકડીની જેમ તે સ્વાભાવિક કારણરૂપ સામર્થ્ય વિશેષ સિદ્ધિ માટે તે જ પુદ્ગલોને અવલંબન કરે છે, તેથી ગ્રહણ પરિણામ આલંબન રૂપ સાધન તે ગ્રહણાદિ સંજ્ઞા ઇષ્ટ છે: તેથી કહ્યું છે કે હળગામતળજાં તે દિ'' તે પરિણમાદિ હેતુતા પ્રતિપાદન કરી, તેથી મન-વચન-કાયાના આધારથી ઉત્પન્ન થતાં યોગસંજ્ઞક વીર્ય વધુ “નામંત્રિક પ્રાપ્ત થાય. કરણભૂત મન વર્ડ યોગ તે મનોયોગ, વાણી વડે યોગ તે વાગ્યોગ, કાયથી યોગ તે કાયયોગ એ પ્રમાણે બીજા અન્વયથી સંજ્ઞાભેદ પ્રતિપાદન કરેલ છે. એ પ્રમાણે વ્યાખ્યા છે. ૪૪ અહીં પ્રશ્ન થાય છે કે સર્વ જીવપ્રદેશોને વિશે ક્ષાર્યોપામિક આદિ લબ્ધિ સમાન છે, તો શા માટે કોઇને થોડી કોઇને તેથી થોડી ઓછી એ પ્રમાણે વિષમતાથી વીર્ય પ્રાપ્ત થાય છે ? એ પ્રમાણે અહીં જવાબ કહે છે, “હાર્વે' ત્યાતિ જેને માટે ચેષ્ટા કરાય તે કાર્ય અર્થાત્ વીર્ય પ્રવર્તાવે તેનો અભ્યાસ એટલે તેની નજીકતા, તેમજ જીવપ્રદેશોનો પરસ્પર પ્રવેશ સાંકળના અવયવોની જેમ સંબંધ વિશેષ તે બે વડે વિષમ કરેલો અર્થાતુ ઘણી ઓછી તેનાથી ઓછી પોતાની યોગ્યતા વર્ડ ફેરફાર કરેલ (જાડા - પાતળા ) જીવ પ્રદેશો જેના વડે તે તથા, તે આ પ્રમાણે - જે આત્માપ્રદેશોના હાથ વિગેરેમાં રહેલ ઉપાડેલા ધડા વિગેરે કાર્યની નજીક્તા તેઓની તે આત્માપ્રદેશોની અત્યંત વધારે ચેષ્ટા દૂર રહેલા ખભા વિગેરેમાં ઓછી, તેનાથી અત્યંત દૂર રહેલ પગ વિગેરેમાં અત્યંત ઓછી એ પ્રમાણે અનુભવ સિદ્ધ છે. જેવી રીતે ઢેફા આદિથી ઘાત કરે છતે સર્વપ્રદેશોને વિષે એકી સાથે વેદનાનો ઉદય થયે છતે પણ જે ઘાતક ઢેફા આદિથી જે આત્મપ્રદેશોની નજીકના છે. તેઓને વિષે અત્યંત તીવ્ર વેદના બાકીનામાં ઓછી, અત્યંત ઓછી, તેમ અહીં પણ આત્મપ્રદેશોમાં કાર્યદ્રવ્યની સમીપતાને દૂરપણાને કારણે વીર્યની વિષમતા ભાવવી જોઇએ. અને જવપ્રદેશોનો પરસ્પર સંબંધ વિશેષ હોર્ન ને સંભવી શકે અન્યથા નહીં. જેમ સાંકળના અવયવોના પરસ્પર સંબંધ વિશેષથી એક અવયવમાં પરિસ્પન્દન થયું છેતે બીજામાં પણ પરિસ્પન્દન થાય છે, ફક્ત કેટલાક ઠંડા બીજામાં તેથી સ્તોક્તર સંબંધ વિશેષના અભાવે તો એક ચાલે તો બીજાનું ચાલવાનું અવશ્યભાવે ન હોય, જેમ ગાય ને પુરુષને વિશેષ સંબંધ ન હોવાથી ગાય ચાલે તો પુરુષનું ચાલવું અવશ્ય હોતું નથી. તેથી કાર્ય દ્રવ્યની નજીકતાથી અને પરસ્પર પ્રવેશથી વિષમ કરેલ જે પ્રદેશો જેમાં એ પ્રમાણે જે કહે છે, તે બરોબર છે. ૩૬ અહીં પ્રશ્ન થાય છે કે જે પ્રદેશને આશ્રયીને ઢેફા વિગેરેથી ઘાત થાય તે પ્રદેશને જ આશ્રયીને વેદનાનો ઉત્કર્ષ થાય એ પ્રમાણે સંભવે છે, તેનું તે કારણ હોવાથી અર્થાત્ વેદના ઉત્કર્ષમાં ઢેફાનો આધાત કારણ છે તેથી, પરંતુ જે પ્રદેશને આશ્રયીને ઘટ આદિ ઉપાડવાની ક્રિયા છે તે પ્રદેશોને આશ્રયીને તેના વીર્યનો ઉત્કર્ષ હોય તે વાત સંભવતી નથી. તેનું તેમાં અહેતુપણું હોવાથી (અર્થાત્ ઉત્પાદન ક્રિયાનું કારણ વીર્યોત્કર્ષ ન હોવાથી) પરંતુ ઘડો ઉપાડવાની ઇચ્છાથી ઉત્પન્ન થતી ધડો ઉપાડવાની પ્રવૃતિરૂપ વીર્ય વડે જ ઘડો ઉપાડવાની ક્રિયાની ઉત્પત્તિ થાય છે. તેથી કાર્યદ્રવ્યની નજીકતાથી વીર્ય ર્ષિ એ વાત ભરોબર નથી. ૩૪ આ દૃષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે. - જેમ મંદ શક્તિવાળો પુરુષ પ્રથમ લાકડીનો ટેકો કરે ને તે ટેકાથી ઉત્પન્ન થયેલા સામર્થ્ય વડે પગ ઉપાડી આગળ પગલું ભરે એ રીતે વારંવાર લાકડીને ટેકે ટેકે આગળ આગળ પગલાં ભરતો જાય. તેમ ઉચ્છવાસ પુદ્ગલને વારંવાર અવલંબન કરી વિસર્જન કરે. એ અવલંબન રૂપ પ્રયત્નથી જ વિસર્જન શક્તિ પ્રાપ્ત થાય છે. અથવા બિલાડી જેમ શીકા ત૨ફ કૂદકો મા૨વાને પ્રથમ, જે અંગ સંકોચ ક૨ે છે, તે અંગ સંકોચરૂપ પ્રયત્નથી પ્રાપ્ત થયેલા સામર્થ્ય વડે જ શીકા ત૨ફ કૂદકો મારવાની શક્તિ પેદા થાય છે. અત્રે બિલાડીને જેમ અંગ સંકોચ એ આલંબન છે, તેમ ઉચ્છવાસાદિ પુદ્ગલોને વિસર્જન કરવામાં તથાવિધ પ્રયત્નરૂપ આલંબન અવશ્ય હોય છે, (તિ પંચસંગ્રહેપિ) અથવા પણછ પર ચઢાવેલું બાણ આગળ ફેંકવાને માટે જેમ પ્રથમ પાછળ ખેંચવું પડે છે ને એ પશ્ચાદાકર્ષણરૂપ પ્રયત્નથી જ જેમ બાણમાં અગ્રગમન રૂપ શક્તિ પેદા થાય છે. તેમ જ ઉચ્છ્વાસાદિ વિસર્જનમાં જાણવું. ૩૫ જીવ એ કર્તા, મન એ ક૨ણ, ને વીર્ય પ્રવૃત્તિ એ ક્રિયા છે માટે અત્રે મનને રળભૂત એવું વિશેષણ આપ્યું છે. એ વિશેષણ વચન-કાયાને પણ લાગુ પડી શ. ૩૬ પરિસ્પદન :- સલેશ્ય વીર્ય ત્રણ પ્રકારે હોય છે. તે આ પ્રમાણે (૧) આવૃત્તવીર્ય કર્મ વડે અવરાયેલુંવીર્ય, (૨) લબ્ધિવીર્ય = વીર્યંત૨ાય કર્મના ક્ષયોપશમ વા ક્ષયથી પ્રગટ થયેલું વીર્ય (૩) પરિસ્પન્દવીર્ય =લબ્ધિ વીર્યમાંથી જેટલું વીર્ય મન-વચન ને કાયયોગ દ્વારા પ્રવર્તે તે અત્રે વીર્યનું હીનાધિકપણું તે પરિસ્મન્દ વીર્યની અપેક્ષાએ જાણવું અને લબ્ધિવીર્ય તો સર્વ આત્મપ્રદેશે એકસરખું જ હોય છે. અત્રે વીર્યના હીનાધિકપણાની વિવક્ષા ધણી છે. તે પ્રસંગે કહેવા યોગ્ય છે. = For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ જવાબઃ- એ પ્રમાણે નથી. દારિકાદિ, વર્ગણાના ગ્રહણ આદિના આશ્રય રૂ૫ વીર્યનો જ અહીં અધિકાર છે અને તેના ઉત્કર્ષમાં કાર્યદ્રવ્યની નજીકતા જ હેતુપણું છે. એક પ્રદેશમાં રહેલી તે વર્ગણાઓ ગ્રહણ આદિમાં વિષયભૂત બને છે, તેથી જે પ્રદેશોને વિષે તે સાક્ષાતુ નજીકમાં છે તે પ્રદેશોને વિષે તે ગ્રહણ વિગેરેનો વીર્યનો ઉત્કર્ષ છે, પરંપરાથી નજીક રહેલ પ્રદેશોને વિષે તો અપકર્ષ છે, બાહ્ય પ્રયત્નનો તેના અવયવ આશ્રયીને ઉત્કર્ષમાં તદ્ અવયવને આશ્રયીને રહેલ ક્રિયા વિશેષની ઇચ્છા વિગેરે કારણ છે, અને બીજા પ્રદેશોમાં તેની વિષમતામાં તેના સંબંધની વિષમતા કારણ છે, તેથી કોઇ દોષ નથી. એ પ્રમાણે યથાગમથી ભાવવું, બહુ કહેવાથી સર્યુ. ઇતિ વીર્યનું સ્વરૂપ સમાપ્ત. (અથ યોગ વિષયમાં અવિભાગાદિ – ૧૦ અર્થાધિકાર ) अविभागवग्गफड्डग - अंतरठाणं अणंतरोवणिहा । जोगे परंपरावुष्टि - समयजीवप्पबहुगं च ॥५॥ अविभाग - वर्गणा - सर्धकाऽन्तर - स्थानमनन्तरोपनिधा । योगे परंपरावृद्धि - समयजीवाऽल्पबहुत्वानि च ॥ ५ ॥ ગાથાર્થ :- યોગ સંબંધી પ્રકરણમાં અવિભાગ પ્રરૂપણા, વર્ગણા પ્રરૂપણા, સ્પર્ધક પ્રરૂપણા, અંતર પ્રરૂપણા, સ્થાન પ્રરૂપણા, અનંતરપિનધા પ્રરૂપણા, પરંપરોપનિધા પ્રરૂપણા, વૃદ્ધિ પ્રરૂપણા, સમય પ્રરૂપણા અને જીવાલ્પબદુત્વ પ્રરૂપણા એ પ્રમાણે ૧૦ અર્થાધિકાર કહેવાશે. ટીકાર્ચ - તે પ્રમાણે વીર્યનું સ્વરૂપ કહીને તેનું જ જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટના અવબોધને માટે ( જણાવવા માટે) પ્રરૂપણા કરવાની ઇચ્છાવાળા અર્વાધિકારોને કહે છે. યોગ વિષયમાં પ્રથમ (૧) અવિભાગ પ્રરૂપણા કરવી જોઇએ પછી (૨) વર્ગણા પ્રરૂપણા, (૩) સ્પર્ધક પ્રરૂપણા, (૪) અંતર પ્રરૂપણા, (૫) સ્થાન પ્રરૂપણા, (૬) અનંતરોપનિધા પ્રરૂપણા, (૭) પરંપરોપનિધા પ્રરૂપણા, (૮) વૃદ્ધિ પ્રરૂપણા, (૯) સમય પ્રરૂપણા, (૧૦) જીવોનું અલ્પબદુત્વ પ્રરૂપણા. ( -: અથ ૧લી અવિભાગ પ્રરૂપણા:-) पण्णाछेयणछिन्ना, लोगासंखेज्जगप्पएससमा । વિમા પ્રવક્ત, રતિ પાસે નહોf ૬ | प्रज्ञाछेदनकाछिन्नाः, लोकाऽसंख्येयकप्रदेशसमा । अविभागा एकैकस्मिन्, भवन्ति प्रदेशे जघन्येन ॥ ६ ॥ - ગાથાર્થ :- સર્વજ્ઞની બુદ્ધિરૂપ શસ્ત્ર વડે છેદાયા છતા જે વીર્યાવિભાગો થયા તે એકેક જીવ પ્રદેશે વિચારતાં જઘન્યથી પણ અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણે હોય છે, અને ઉત્કૃષ્ટથી પણ જીવના પ્રત્યેક પ્રદેશે અસંખ્યલોકપ્રદેશ પ્રમાણ વિર્યાવિભાગો હોય છે, પરંતુ પ્રથમ કહેલાં જઘન્યપદના વીર્યાવિભાગોથી આ ઉત્કૃષ્ટ પદના વીર્યાવિભાગો અસંખ્યગુણા જાણવાં. ટીકાર્ય - ત્યાં પ્રથમ અવિભાગ પ્રરૂપણા - કહે છે. અહીં જીવનું વીર્ય કેવલીની બુદ્ધિરૂપ શસ્ત્રથી છેદાયા છતા જ્યારે વિભાગ ન થાય, ત્યારે જે અંશ રહે તે વીર્યાવિભાગ કહેવાય છે. અને તે કેવલીની બુદ્ધિથી છેદ્યતા છેદાતા તે વીર્યાવિભાગ, એક એક જીવપ્રદેશને વિષે વિચારતાં જઘન્યથી પણ અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. ઉત્કૃષ્ટથી પણ એટલી જ સંખ્યા હોય છે, પરંતુ તે જઘન્યપદમાં થતા વીયવિભાગોથી અસંખ્યયગુણા જાણવાં. તો સંભૈયાજેશસના'' અહીં જે લોકનો અસંખ્યયભાગ તેના જેટલાં પ્રદેશો થાય તેટલાં, એવો અર્થ કરવો, અને પંચસંગ્રહમાં બંધનકરણની ગાથા-પમાં કહ્યું છે કે - પન્નાવિમા મહાવિરિયસ્ત વરિય છa | વેનન્સ ૫સસ સંતોનાપસસને '' અર્થ :- સર્વજ્ઞના બુદ્ધિરૂપ શસ્ત્રથી જઘન્ય વીર્યવાળા જીવનું એકના બે ભાગ ન થઇ શકે એવી રીતે છેદાયેલું જે વીર્ય તે અવિભાગ કહેવાય છે. તેવા અવિભાગો એક એક પ્રદેશમાં અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. ઇતિ ૧ લી અવિભાગ પ્રરૂપણા સમાપ્ત For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કર્મપ્રકૃતિ -: અથ રજી વર્ગણા પ્રરૂપણા :-) जेसिं पएसाण समा, अविभागा सब्बतो य थोवतमा । ते वग्गणा जहना, अविभागहिया परंपरओ ॥७॥ येषां प्रदेशानां समा, अविभागाः सर्वतश्च स्तोकतमाः । ते वर्गणा जघन्याः, अविभागाधिकाः परंपरतः ।।७।। ગાથાર્થ :- જે જીવ પ્રદેશોના વીર્યાવિભાગો તુલ્ય સંખ્યાવાળો હોય અને બીજા જીવપ્રદેશોમાં રહેલાં વિવિભાગોની અપેક્ષાએ થોડા હોય તે જીવપ્રદેશોની પ્રથમ જઘન્ય વર્ગણા કહેવાય. તદનંતર એકેક વીર્યાવિભાગે અધિક એવી બીજી - ત્રીજી વિગેરે આગળની વર્ગણાઓ થાય. ટીકાર્થ :- અવિભાગ પ્રરૂપણા કહી, હવે વર્ગણા પ્રરૂપણા:- કહે છે. જે જીવપ્રદેશોના વીર્યાવિભાગો તુલ્ય સંખ્યાવાળા હોય અને તે બીજા સર્વ પ્રદેશમાં રહેલ વીર્યાવિભાગોની અપેક્ષાએ અતિ અલ્પ હોય. ઘનીકતલોકના અસંખ્યયભાગવતિ અસંખેય પ્રતરગત અસંખ્ય આકાશપ્રદેશ રાશિ પ્રમાણ જીવપ્રદેશોના સમુદાયની પ્રથમ વર્ગણા હોય અને તે સર્વ અલ્પ વીર્યાવિભાગયુક્ત હોવાથી જઘન્ય વર્ગણા છે. ત્યાર પછી તરતની વર્ગણા ફક્ત અવિભાગાધિક =એક એક અવિભાગથી અધિક કહેવી. તે આ પ્રમાણે જઘન્ય વર્ગણાથી પર જે જીવપ્રદેશો એક વીર્યાવિભાગથી અધિક ઘનીકૃત લોકના અસંખ્યયભાગવર્નિ અસંખ્યય પ્રતરમાં રહેલા પ્રદેશરાશિ પ્રમાણ જે છે, તેઓનો સમુદાય તે બીજી વર્ગણા, પછી અનંતર બે વર્યાવિભાગે કરી અધિક, કહેલ સંખ્યાના જીવપ્રદેશોનો સમુદાય તે ત્રીજી વર્ગણા. એ પ્રમાણે એક એક વીર્યાવિભાગની વૃદ્ધિથી વધતાં વધતાં અસંખ્યય વર્ગણા જીવપ્રદેશોના સમુદાય જેટલી કહેવી. ઇતિ ૨જી વર્ગણા પ્રરૂપણા સમાપ્ત - અથ ૩જી - ૪થી સ્પર્ધક - અંતર પ્રરૂપણા -) सेढिअसंखिअमित्ता, फड्डगमेत्तो अणंतरा णत्थि । जाव असंखा लोगा, तो बीयाई य पुब्बसमा ॥८॥ श्रेण्यसंङ्ख्येयमात्रा, सर्धकमितोऽनन्तरा न सन्ति । यावदसंख्येया लोकास्ततो द्वितीयादयश्च पूर्वसमाः ॥ ८ ॥ . ગાથાર્થ :- શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વર્ગણાઓનું એક સ્પર્ધક હોય ને અહીંથી આગળ ચાવતુ અસંખ્યલોકાકાશના પ્રદેશ જેટલી અનંતર વર્ગણાવાળા જીવપ્રદેશો નથી, તદનંતર દ્વિતીયાદિક સ્પર્ધકની દ્વિતીયાદિ વર્ગણાઓ પ્રથમ સ્પર્ધકની વર્ગણાઓ સરખી કહેવી. ટીકાર્થ :- (વર્ગણાઓ) કેટલી હોય તે બતાવવા માટે (૩) સ્પર્ધક પ્રરૂપણા - કહે છે. ધનીકત લોકની એક એક પ્રદેશ પંક્તિરૂપ જે શ્રેણિ તેના અસંખ્યાતમે ભાગે જેટલાં આકાશપ્રદેશો તેટલા પ્રમાણની પૂર્વે કહેલા સ્વરૂપવાળી વર્ગણાનો સમુદાય તે પ્રથમ સ્પર્ધક = જેને વિષે વર્ગણાઓ ઉત્તરોત્તર (એક પછી એક) તુલ્ય બુદ્ધિ વડે (એકોત્તર વૃદ્ધિ વડે) કરીને સ્પર્ધા કરે તે સ્પર્ધક કહેવાય. એ પ્રમાણે અહીં વ્યુત્પત્તિ છે. સ્પર્ધક પ્રરૂપણા કહી. હવે - (૪) અત્તર પ્રરૂપણા - કહે છે. પૂર્વે કહેલ સ્પર્ધકમાં રહેલ અંત્ય વર્ગણાથી આગળ અનન્તર જીવપ્રદેશો નથી એટલે કે એક એક વીર્યાવિભાગ વૃદ્ધિ વડે નિરંતર વૃદ્ધિ વડે વધતાં એવા જીવપ્રદેશો પ્રાપ્ત થતા નથી. પરંતુ અસંખ્યય લોકના પ્રદેશો જેટલાં થાય ત્યાં સુધી સાન્તર જ હોય છે. પૂર્વ કહેલ સ્પર્ધકમાં રહેલી છેલ્લી વર્ગણાથી આગળ એક-બે ત્રણ વગેરે વીર્યાવિભાગ અધિક જીવપ્રદેશો પ્રાપ્ત થતા નથી. સંખેય પણ નહીં, અસંખેય પણ નહીં. પરંતુ અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ વડે પ્રાપ્ત થાય છે. તેઓનો સમુદાય તે બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા. ૩૭ પુરુષાકૃતિવાળા લોકને બુદ્ધિ વડે ધન કરતાં ૭ રાજ દીધે, ૭ રાજ વિખંભ અને ૭ રાજ ઊંચો એવો ધનલોક થાય. તેમાં એક પ્રદેશ પ્રમાણ જાડાઇવાળાને ૭ રાજ લાંબા પહોળાં અસંખ્ય પ્રતર હોય. (અબરખના પડની જેમ = પટલવતું) તે પ્રત્યેક પ્રતરમાં ૧ પ્રદેશ પ્રમાણ જાડી અને ૭ રાજ ધ એવી અસંખ્ય સૂચિ શ્રેણિઓ (સોયના આકારે લાંબી) હોય તેવી શ્રેણીઓ અહીં જાણવી. For Personal & Private Use Only www ainelibrary.org Page #86 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ““રો' રિ - ત્યાર પછી બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાથી પર દ્વિતીયાદિ વર્ગણા પૂર્વના જેટલી હોય છે. તે પૂર્વ સ્પર્ધકની જેમ કહેવું. તે આ પ્રમાણે પ્રથમ વર્ગણાથી પર એક વીયવિભાગથી અધિક જીવપ્રદેશોનો સમુદાય તે બીજી વર્ગણા, બે (વર્યાવિભાગ) અધિક તે ત્રીજી વર્ગણા, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે, જ્યાં સુધી શ્રેણિનો અસંખ્યયભાગગત પ્રદેશરાશિ પ્રમાણ વર્ગણા થાય, અને તેઓનો સમુદાય તે બીજું સ્પર્ધક. ફરી પણ એક-બે ત્રણ આદિ સંખ્યય કે અસંખ્યય વિર્યાવિભાગો વડે અધિક જીવપ્રદેશો મળતા નથી. પણ અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણથી અધિક પ્રાપ્ત થાય છે. તેઓનો સમુદાય તે ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા. ત્યારપછી એક એક વીર્યાવિભાગ વૃદ્ધિ બીજી આદિ વર્ગણા, શ્રેણિનો અસંખ્ય ભાગગત પ્રદેશની રાશિપ્રમાણ કહેવી. તેઓનો સમુદાય તે ત્રીજું સ્પર્ધક એ પ્રમાણે અસંખ્યય સ્પર્ધકો કહેવાં. ઇતિ ૩જી- ૪થી સ્પર્ધક અંતર પ્રરૂપણા સમાપ્ત - અથ પમી સ્થાન પ્રરૂપણા - ) सेढिअसंखियमित्ताइं, फड्डगाइं जहन्नयं ठाणं । फडगपरिवुष्टि अओ, अंगुलभागो असंखतमो ॥ ९ ॥ श्रेण्यसंख्येयमात्राणि, सर्वकानि जघन्यकं स्थानम् । सर्धकपरिवृद्धिरतो, गुलभागो ऽसङ्ख्येयतमः ॥ ९ ॥ ગાથાર્થ - શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્પર્ધકોનો સમુદાય તે જઘન્ય યોગસ્થાન છે અને આગળના (દ્વિતીયાદિ) સર્વ યોગસ્થાનોમાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલાં સ્પર્ધકો અધિક હોય છે. - ટીકાર્થ :- આ પ્રમાણે અત્તર પ્રરૂપણા કરી, હવે (૫) સ્થાન પ્રરૂપણા - કરે છે. શ્રેણિના અસંખ્યયભાગગત પ્રદેશરાશિ પ્રમાણ પૂર્વ કહેલ સ્પર્ધકો તે જઘન્ય યોગસ્થાન હોય છે, અને આ યોગસ્થાન ભવના (નિગોદના) પ્રથમ સમયે વર્તતાં અને સર્વ અલ્પ વીર્યવાળા એવા સૂક્ષ્મનિગોદ જીવને હોય છે. તેથી અધિક વીર્યવાળા અન્ય જીવના (સૂક્ષ્મ નિગોદના) જે સર્વ અલ્પતર વીર્યવાળા જીવપ્રદેશોનો સમુદાય તે (બીજા યોગસ્થાનના પ્રથમ સ્પર્ધકની) પ્રથમ વર્ગણા. પછી એક-એક વીર્યાવિભાગ અધિક વૃદ્ધિથી શ્રેણિના અસંખ્ય ભાગગત પ્રદેશરાશિ પ્રમાણ વર્ગણા થાય ત્યાં સુધી કહેવું. તેઓનો સમુદાય તે પ્રથમ સ્પર્ધક. પછી પહેલા બતાવેલ રીત પ્રમાણે બે આદિ સ્પર્ધકો કહેવાં, જયાં સુધી શ્રેણિના અસંખ્યયભાગગત પ્રદેશરાશિ પ્રમાણ થાય. તેઓનો સમુદાય તે બીજું યોગસ્થાન. પછી તેથી અધિક (પૂર્વ યોગસ્થાનગત વીર્ય અપેક્ષાએ અધિક અને ઉર્ધ્વ યોગસ્થાનગત વીર્યાપેક્ષાએ હીન) વીર્યવાળા અન્ય જીવને પહેલા બતાવેલ રીતે ત્રીજું યોગસ્થાન કહેવું. એ પ્રમાણે અન્ય જીવોની અપેક્ષાએ ત્યાં સુધી યોગસ્થાન કહેવાં કે જ્યાં સુધી સર્વથી ઉત્કૃષ્ટ (અંતિમ) યોગસ્થાન આવે, આ સર્વ (યોગસ્થાનો) શ્રેણિના અસંખ્યયભાગગત પ્રદેશ રાશિપ્રમાણ હોય છે. ૩૮ કોઇપણ એક સમયે એક યોગસ્થાન હોય છે. એ વખતે તે તે આત્મપ્રદેશો પર જે સમવિષમ વિર્યાણુઓ પેદા થાય છે એના કારણે વર્ગણાઓ અને સદ્ધકો રચાય છે. આવા શ્રેણિના અસંમા ભાગ પ્રમાણ રૂદ્ધ કોની રચના થવામાં બધા આત્મપ્રદેશો રોકાઇ જાય છે. અને એક યોગસ્થાન બને છે. આત્મપ્રદેશોની સંખ્યા અને દરેક સ્પર્ધકમાં રહેલ વર્ગણાઓની સંખ્યા એક-એક સ્થિર ૨કમ છે. તેથી ઉત્તરોત્તર યોગસ્થાનકોમાં રૂદ્ધકોમાં વધવાથી એક એક સ્પર્ધકમાં અને એક એક વર્ગણામાં આત્મપ્રદેશોની સંખ્યા ઓછી ઓછી થતી જાય છે. અસત્કલ્પનાથી યોગસ્થાનની સમજણ, ધારો કે સૂક્ષ્મનિગોદ જીવના જઘયોગસ્થાનમાં સર્વાલ્પ વિર્યાણુઓવાળા આત્મપ્રદેશોમાં એક એક લાખ વિર્યાણું છે. (અસં.લોક), આવા આત્મપ્રદેશો ધારો કે ૧૦૦ (અસં પ્રતર) છે. આ ૧૦૦ આત્મપ્રદેશોની પ્રથમ વર્ગના થઇ. ત્યારબાદ ૧,૦૦,૦૦૧ વિર્યાણુઓવાળા ૯૯ આત્મપ્રદેશો છે. આ બીજી વર્ગણા થઇ. ત્યારબાદ ૧,૦૦,૦૦૨ વિર્યાણુઓવાળા ૯૮ આત્મપ્રદેશો છે. આ ત્રીજી વર્ગણા થઈ. ત્યારબાદ ૧,૦૦,૦૦૩ વિર્યાણુઓવાળા ૯૭ આત્મપ્રદેશો છે, આ ચોથી વર્ગણા થઇ. આ ચાર એકોત્તર વૃદ્ધિવાળી વર્ગણાઓ કહેવાય, એનો સમૂહએ પ્રથમ સ્પર્ધક. ત્યારબાદ ૧,૦,૦૦૪ વીર્યાસુઓ કોઇ આત્મપ્રદેશમાં હોતા નથી, એમ ૧,૦,૦૫, ૧,00,0૬.. યાવત્ ૧,૯૯,૯૯૯ વર્યાણુઓ કોઇ આત્મપ્રદેશ પર હોતા નથી. આ અંતર કહેવાય છે. તેથી અંતર ૨ લાખ - ૧,૦,૦૦૩-૧ =૯,૯૯૬ (અંસ.લોક), એ પછી ૨ લાખ વીર્યાસુઓવાળા ૯૬ આત્મપ્રદેશો છે. આ બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગના થઇ. ત્યારબાદ ૨,૦૦,૦૦૧ વીર્યાસુઓવાળા ૯૫, ૨,૦૦,૦૦૦ વિર્યાણુઓવાળા ૯૪ અને ૨,૦૦,૦૦૩ વિર્યાણુઓવાળા ૯૩ આત્મપ્રદેશો છે. આ ૪ વર્ગન્નાઓનો સમૂહ એ બીજું સ્પર્ધક થયું. ત્યારબાદ ૯૯,૯૯૬ નું અંતર છે. પછી ત્રીજું સ્પર્ધક શરૂ થાય છે. એની પ્રથમ વર્ગનાના પ્રત્યેક આત્મપ્રદેશમાં ૩ લાખ વિર્યાણુઓ હોય છે. આવા ૯૨ આત્મપ્રદેશો છે. એમ ૩,૦૦,૦૦૧ વાળા ૯૧, ૩,૦૦,૦૦ર વાળા ૯૦, ૩,૦૦,૭૩ વાળા ૮૯ આત્મપ્રદેશો છે. ત્યારબાદ પાછું ૯૯,૯૯૬નું અંતર છે. પછી ચોથું સ્પર્ધક શરૂ થાય છે. એમાં પ્રથમ વર્ગલામાં ૪,૦૦,૦૦૦ વીર્યાસુઓવાળા ૮૮ આત્મપ્રદેશો, ૪,૦,૦૦૧ વીર્યાસુઓવાળા ૮૭ આત્મપ્રદેશો, ૪,૦૦,૦૦૦ વાળા ૮૬ આત્મપ્રદેશો અને ૪,૦૦,૦૦૩ વાળા ૮૫ આત્મપ્રદેશો છે. આ ૪ સ્પર્ધકોનું ધારી લ્યો કે પ્રથમ યોગસ્થાન છે. તેથી For Personal Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ અહીં પ્રશ્ન થાય છે કે જીવોનું અનંતપણું હોવાથી યોગસ્થાનો પણ અનંતા થાય, કારણકે દરેક જીવને યોગસ્થાન સંભવે છે. તો કહેલી સંખ્યા યુક્ત નથી. જવાબ - એ પ્રમાણે નથી. એક એક સરખા યોગાનમાં સ્થાવર જીવો અનંતા વર્તતાં હોય છે. તેથી સર્વ જીવ અપેક્ષાએ પણ સર્વ યોગસ્થાનો સર્વજ્ઞની બુદ્ધિવડે વિચારતાં જે પ્રમાણે કહેલ છે, તે પ્રમાણવાળા જ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે સ્થાન પ્રરૂપણા કરી. ઇતિ પાંચમી સ્થાન પ્રરૂપણા સમાપ્ત પ્રથમ સ્પર્ધક : વર્ગણા ૧ લી વર્ગણા ૨ જી વર્ગણા ૩ જી વર્ગના ૪ થી વર્ગણા ૪ વર્ગણા . ૧૦૦ આત્મપ્રદેશ પ્રતિપ્રદેશવર્યાણ ૧,00,000 ૯૯ ૧૦,૦૦૧ ૧,00,00૨ ૧,૦૦,૦૦૩ ૩૯૪ પ્રથમયોગસ્થાન કુલ વિર્યાણ ૧,૦૦,૦૦,૦૦૦ ૯૯,૦૦,૦૯૯ ૯૮,૦૦,૧૯૬ ૯૭,૦૦,૨૯૧ ૩,૯૪,૦૦,૫૮૬ ૯૮ ૪૦૦૦૦૩ ૪૦૦૦૦૨ ૪૦૦૦૦૧ ૪00.00 ......... ૮૫ .... ૮૬ ............. ૮૭ ......... ૮૮ ચતુર્થ સ્પર્તક અંતર =૯૯૯૯૬ ૩૦૨૦૦૩ ૩OOOO ૩૦૦૦૧ ૩00000 .......... .............. ૯૦ .......... તૃતીય રૂદ્ધક ........... અંતર =૯૯૯૯૬ (અસંતુલોક) ............... વિર્યાણઓ ૨૦૦૩ ૨૦OOQર ૨૦૦૦૦૧ ૨OOOOO •••••••••••••••••••••••••••••••••••••••••++++++++++++ ..... ૯૪ દ્વિતીય - ............ ૯૫ રૂદ્ધક .................. ૯૬ ૧0000૪ થી ૧૯૯૯૯૯ વિર્યાણુઓવાળા એકેય આત્મપ્રદેશો ક્યારેય હોતા નથી. માટે આને અંતર કહેવાય છે. (અંતર =૯૯૯૯૬) ચતુર્થ ) ....... : ... ... ૧૦૦ ૧૦૦૦૦૩ .. ...................... ૯૭ ૧૦૦૦૦ર તૃતીય પ્રથમ ૧૦૦૦૦૧ .. ૯૯ દ્વિતીય સર્તક ૧૦00 પ્રથમ (વર્ગણા) (અસંવલોક) (આત્મપ્રદેશો પ્રત૨ | a ૦, ૦ આત્મપ્રદેશો એટલે કે પ્રથમ સ્પર્ધકમાં ૪ વર્ગાઓ છે, ૩૯૪ આત્મપ્રદેશો છે અને ૩,૯૪,૦૦,૫૮૬ વિર્યાણુઓ છે. એમ બીજા સ્પર્ધકમાં ૪ વર્ગણાઓ, ૩૭૮ આત્મપ્રદેશો છે અને ૭,૫૬,૦૦,૫૬૨ વયણઓ છે. એમ ત્રીજા સ્પર્ધકમાં ૪ વર્ગનાઓ, ૩૬૨ આત્મપ્રદેશો છે અને ૧૦,૮૬૦,૫૩૮ વિર્યાણઓ છે. એમ ચોથા સ્પર્ધકમાં ૪ વર્ગણાઓ, ૩૪૬ આત્મપ્રદેશો છે અને ૧૩,૮૪,૦૦,૫૧૪ વર્યાણઓ છે. એટલે કે આ કલ્પના મુજબ, એક જીવના આત્મપ્રદેશો ૧૪૮૦ (૧ લોકાકાશ) છે. પ્રથમ યોગસ્થાનમાં ૪ સ્પર્ધક, ૧૬ વર્ગણા અને કુલ ૩૬,૨૦,૦૨,૨૦૦ વર્યાણુઓ છે. બીજા યોગસ્થાનમાં આના કરતાં વિશેષાધિક એટલે કે ધારો કે ૫ રૂદ્ધક છે. તો વર્ગણાઓ ૨૦ થવાની.. વળી આત્મપ્રદેશો તો ૧,૪૮૦ જ છે, એટલે એક એક સ્પર્ધકમાં અને વર્ગણાઓમાં આત્મપ્રદેશો ઓછા ઓછા હશે એ સમજી શકાય એમ છે. ત્રીજા યોગસ્થાનમાં ધારો કે ૬ સ્પર્ધક, ૪થામાં ૭ અને પમામાં ૮ સ્પર્ધક છે. તો પમું યોગસ્થાન એ દ્વિગુણવૃદ્ધિવાળું થયું અને પાંચમાં યોગસ્થાન વચ્ચે ૩ યોગસ્થાનનું અંતર પડ્યું... For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૪૯ ( -: અથ ૬ઠ્ઠી અનંતરોપનિધા પ્રરૂપણા:હવે અનંતરોપનિધા પ્રરૂપણાનો અવસર છે. ત્યાં ઉપનિધાન ઉપનિધા કહેવાય. ધાતુના અનેક અર્થ હોવાથી. માર્ગણા એ પ્રમાણે અર્થ થાય. અંતર વગર જે ઉપનિધા, તે અનંતરોપનિધા એટલે અનન્તર (પૂર્વાનંતર) યોગસ્થાનની અપેક્ષાએ ઉત્તર (આગળના) યોગસ્થાનમાં સ્પર્ધકની સંખ્યા કહેવી, તે આ પ્રમાણે - અહીં જે પ્રથમ યોગસ્થાનથી બીજા આદિ યોગસ્થાનને વિષે દરેક સ્પર્ધકોની અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલાં સ્પર્ધકોની વૃદ્ધિ હોય છે. અર્થાત્ એક અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમે ભાગે જેટલાં પ્રદેશો તેટલા પ્રમાણના સ્પર્ધકો પૂર્વ - પૂર્વ યોગસ્થાનગત સ્પર્ધકની અપેક્ષાએ ઉત્તરોત્તર યોગસ્થાનને વિષે સ્પર્ધકો અધિક હોય છે, એ પ્રમાણે અર્થ છે. અહીં આ પ્રમાણે ભાવના છે. અહીં પ્રથમ યોગસ્થાન વર્ગણાથી સર્વ પણ બીજી યોગસ્થાનગત વર્ગણા મૂલથીજ હીન, હીનતર, જીવપ્રદેશો વાળી હોય છે, કારણકે અધિક અધિક વીર્યવાળા જીવપ્રદેશો અલ્પ, અલ્પતર પ્રાપ્ત થાય છે. તેથી અહીં પહેલેથીજ વર્ગણાઓનું અલ્પ પ્રદેશપણે મહાવકાશપણાથી વિચિત્ર વર્ગણા બાહુલ્યના સંભવથી જે પ્રમાણે કહ્યું તે સ્પર્ધકનું બહુત પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ઉત્તરોત્તર યોગસ્થાનને વિષે સ્પર્ધકનું બાહુલ્ય વિચારવું. અર્થાત્ આગળ આગળના યોગસ્થાનોમાં પહેલેથીજ વર્ગણાઓ અલ્પપ્રદેશવાળી હોય છે. તેથી અવકાશ જગ્યા વધારે રહેવાને કારણે વિચિત્રપણે વર્ગણાઓનું અધિકપણું સંભવે છે. તેથી જેમ કહ્યું તેમ સ્પર્ધકોની બહુલતા થાય છે. ઇતિ ૬ શ્રી અનંતરોપનિધા પ્રરૂપણા સમાપ્ત ( - અથ ૭મી પરંપરોપનિધા પ્રરૂપણા - ) सेढिअसंखियभागं, गंतुं गंतुं हवंति दुगुणाई । पल्लासंखियभागो, णाणागुणहाणिठाणाणि ॥ १० ॥ श्रेण्यसंख्येभाग, गत्वा गत्वा भवन्ति द्विगुणानि । पल्यासंख्येयभागे, नानागुणहानिस्थानानि ॥ १०॥ ગાથાર્થ - પ્રથમ યોગસ્થાનથી પ્રારંભીને શ્રેણિના અસંખ્યયભાગ પ્રમાણ યોગસ્થાનોને અતિક્રમીને જતાં જતાં જે જે યોગસ્થાન આવે તે યોગસ્થાનમાં દ્વિગુણ - દ્વિગુણ સ્પર્ધકો હોય તેમજ ઉત્કૃષ્ટ યોગસ્થાનથી પાછળ હઠતાં દ્વિગુણ - દ્વિગુણ હાનિસ્થાનો હોય, તે દ્વિગુણ - વૃદ્ધિ અને દ્વિગુણ હાનિવાળા યોગસ્થાનો તે સર્વ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોય છે. 1 ટીકાર્થ :- આ પ્રમાણે અનંતપરોપનિધાની પ્રરૂપણા કરી. હવે પરંપરોપનિધાને કહેવાની ઇચ્છાવાળા કહે છે. પ્રથમ આદિ યોગસ્થાનથી શ્રેણિના અસંખ્યાતમે ભાગે જતાં જતાં ઉત્તર - ઉત્તર યોગસ્થાનમાં દ્વિગુણ સ્પર્ધકો હોય છે. આ તાત્પર્ય છે. પ્રથમ યોગસ્થાનમાં જેટલાં સ્પર્ધકો છે. તે અપેક્ષાએ શ્રેણિના અસંખ્યયભાગગત પ્રદેશ રાશિપ્રમાણ યોગસ્થાનો અતિક્રમી (ઉલ્લંઘીને) પછી તરતના યોગસ્થાનમાં દ્વિગુણ (બમણાં) સ્પર્ધકો છે. પછી તે યોગસ્થાનથી પર (પછી) બીજા તેટલાં યોગસ્થાનો જવા દીધા પછીના યોગસ્થાનમાં દ્વિગુણ (બમણાં) પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે અંતિમ યોગસ્થાન સુધી કહેવું. અને તે દ્વિગુણ - દ્વિગુણ સ્પર્ધકો પલ્યાસંખ્યયભાગ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમના અસંખ્યાતમા ભાગે જેટલાં સમયો તેટલાં દ્વિગુણ-વૃદ્ધિસ્થાનો હોય છે. એ પ્રમાણે અર્થ છે. નાWISાણગિટા '' - ત્તિ - જુદી જુદા રૂપે જે ગુણહાનિ સ્થાનો એટલે દ્વિગુણહાનિસ્થાનો પણ તેટલાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો સમય તેટલાં જ છે, ઉપર ચઢવાથી વૃદ્ધિસ્થાનો અને નીચે ઉતરવાથી હાનિ સ્થાનો સરખા છે. તે આ પ્રમાણે કહે છે - ઉત્કૃષ્ટ યોગસ્થાનથી નીચે ઊતરતાં શ્રેણિના અસંખ્યાતમાં ભાગ જેટલાં પ્રદેશ પ્રમાણ યોગસ્થાનો ઉલ્લંઘીને નીચે રહેલ યોગસ્થાનમાં ચરમ યોગસ્થાનના સ્પર્ધકની અપેક્ષાએ અર્ધા For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કર્મપ્રકૃતિ સ્પર્ધકો પ્રાપ્ત થાય છે. પછી ફરી પણ તેટલાં જ યોગસ્થાનો અતિક્રમીને નીચેના યોગસ્થાનમાં અર્ધા સ્પર્ધકો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી જઘન્ય યોગસ્થાનો આવે. પ્રશ્ન થાય છે કે દ્વિગુણની હાનિથી બે ગુણ હાનિ (ઓછા) થયા, એ પ્રમાણે અર્થ થાય. પરંતુ અધહાનિ તે અર્થમાં મહાનિ શબ્દ ઘટતો નથી. જવાબ:- આ વાત સત્ય છે. તે તે દ્વિગુણવૃદ્ધિની અવધિની સમાપ્તિને આશ્રયીને હાનિને જ દ્વિગુણહાનિનું વિવક્ષિતપણું છે. એ પ્રમાણે બતાવવા માટે સૂત્રમાં “નાન''ત્તિ પદ અને જે આ દ્વિગણવૃદ્ધિસ્થાનો અથવા દ્વિગુણહાનિ સ્થાનો તે સર્વથી થોડા છે. (પલ્યોપમના અસંખ્યયભાગવતિ સમય પ્રમાણ માત્ર હોવાથી) તેથી એક દ્વિગુણવૃદ્ધિસ્થાન કે દ્વિગુણહાનિસ્થાનના અંતરાલમાં જે યોગસ્થાનો છે તે અસંખ્ય ગુણ છે. (પ્રત્યેક દ્વિગુણવૃદ્ધિ કે હાનિસ્થાનના અંતરમાં અસંખ્ય - અસંખ્ય હોવાથી) (ચિત્ર ન ૧-૨ જુઓ) ઇતિ ૭મી પરંપરોપનિધા પ્રરૂપણા સમાપ્ત ( - અથ ૮મી વૃદ્ધિ પ્રરૂપણા - ) वुट्टिहाणिचउक्कं, तम्हा कालोत्थ अंतिमल्लाणं । अंतोमुत्तमावलि - असंखभागो य सेसाणं ॥ ११ ॥ वृद्धिहानिचतुष्कं, तस्मात्कालोऽत्राऽन्तिमयोः । अन्तर्मुहूर्त्तमावल्य - संख्येयभागश्च शेषाणाम् ।। ११ ॥ ગાથાર્થ :- યોગસ્થાનોની હાનિ વૃદ્ધિ ચાર ચાર પ્રકારની છે. તેથી અત્રે તે વૃદ્ધિ હાનિઓનો કાળ આ પ્રમાણે છે. અંત્યની વૃદ્ધિને હાનિ એ બેનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે ને શેષ ત્રણ વૃદ્ધિ હાનિનો કાળ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. ટીકાર્થ :- પરંપરોપનિધાની પ્રરૂપણા કરી, હવે (૮) વૃદ્ધિપ્રરૂપણા:- કરતાં કહે છે. વર્ષાન્તરાયના ક્ષયોપશમ ક્યારેક ક્યારેક કોઇ રીતે હોય છે. તે સંબંધી યોગસ્થાનો પણ ક્યારેક ઓછા થાય છે. ત્યાં વૃદ્ધિ ચાર પ્રકારે છે. (૧) અસંખ્યયભાગવૃદ્ધિ (૨) સંખે ભાગવૃદ્ધિ (૩) સંખેયગુણવૃદ્ધિ (૪) અસંખ્યયગુણવૃદ્ધિ. એ પ્રમાણે હાનિ પણ ચાર પ્રકારે છે. ((૧) અસંખ્યયભાગહાનિ (૨) સંખે ભાગહાનિ (૩) સંખ્યયગુણહાનિ (૪) અસંખ્યયગુણહાનિ.) જેથી આ પ્રમાણે વૃદ્ધિહાનિ જ પ્રવર્તે છે. તેથી અહીં કાલ પણ નિયત કહેવો. એ પ્રમાણે સંબંધ સહિત અન્વય કરવો. તે જણાવેલ વાત જ કહે છે. અંતિમ જે અસંખ્યયગુણવૃદ્ધિ અને અસંખ્યયગુણહાનિ તે દરેકનો કાલ અંતર્મુહર્ત છે. બાકીના પ્રથમ ત્રણ વૃદ્ધિહાનિનો આવલિકાના અસંખ્યયભાગ માત્ર કાલ હોય છે. અહીં આ પ્રમાણે ભાવના છે. ક્ષયોપશમ વધવાથી બતાવેલ યોગસ્થાનથી દરેક સમયે પછી પછીના અસંખ્યયગુણવૃદ્ધિવાળા યોગસ્થાનમાં જીવનું જે ચઢવાનું થાય તે અસંખ્યયગુણવૃદ્ધિ. જે ફરી ક્ષયોપશમ ઓછો થતાં દરેક સમયે પછી પછીના અસંખ્યયગુણહાનિવાળા યોગસ્થાનમાં (જીવનું જે) નીચે ઉતરવું તે અસંખ્યયગુણહાનિ થાય છે. આ બન્ને હાનિવૃદ્ધિનો ઉત્પષ્ટકાળ, અંતર્મુહુર્તકાલ નિરંતરપણે હોય છે. પ્રથમના ત્રણ વૃદ્ધિ કે હાનિનો ઉત્કૃષ્ટ કાલ આવલિકાના અસંખ્યયભાગ હોય છે. અને જઘન્યથી તો ચારે પણ એક-બે સમય સુધી હોય છે. (યંત્ર નં ૭ જૂઓ) ઇતિ ૮મી વૃદ્ધિ પ્રરૂપણા સમાપ્ત For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૦/૧ કર્મપ્રકૃતિ ચિત્ર નં. ૧ ૨ યોગ સ્પર્ધક યોગ સ્થાનક (ગાથા- ૭ થી ૧૦ ના આધારે) વિર્યાણુઓ વર્ગણામાં રહેલા વર્ગણામાં રહેલા આત્મપ્રદેશો અસત્કલ્પનાથી - યોગ સ્થાનકો – - - - - • આત્મપ્રદેશો 8 9 9 8 9 ૧ સ્પર્ધક લું - ૧૭મા ર છે ? : શ્રેણી અસંખ્યયભાગ સ્પર્ધકો ૦ તેથી વિશેષાધિક --- HTTTTT ૨૦ ---||||||૨૧ ---[IT||||| -HTTTTTL) ૨૩ -WITTTTTT ૨૪ I I અંતર ગ ૦ ૦ ૦ ૦ ૦ાગ ૦ ૦ ૦ ૦ ૦ 1 [TTTTTTTTE-- A! IITTTTTT |-- ૦ દ્વિગુણ (બમણા) તેથી વિશે 1 1 સ્પર્ધક 1 -HTTTTTTTTT]૪૨ - TTTTTTTTT૪૩ HTTTTTTTTTT૪૪ ૨૬ - - - - (n&iklo ) hafez o ૦ તેથી વિશે. ૩ સ્પર્ધક જુ -1 |||||||||||| ૬૦ -WITTTTTTTTTTT] ૧ HTTTTTTTTTTTT]૬૨ ---IITTTTTTTTTTTT] ૩ --HTTTTTTTTTTTTT]૪ અને ૦ દ્વિગુણ (બમણા) તેથી વિશે ---- TTTTTTTTTTTTTT] ૦ ૦ ૦ ૦ 0ાગ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૭ : શું છે ? ||||||||||||||||-- TTTTTTTTTTTTTTTT IF --- sTTTTTTTTTTTTTTTT |-- * TTTTTTTTTTTTTTTTT IF સ્પર્ધક 10 દ્વિગુણ (બમણા) Jain Educ dainelibrary.org Page #92 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ચિત્ર નંબર ૧ ની સમજુતી :- પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં જે આત્મપ્રદેશો છે, તેમાં એક આત્મપ્રદેશની અપેક્ષાએ વીર્યાણઓ થોડા છે. જેમ અસતુકલ્પનાથી ૪૦ આત્મપ્રદેશો અને વીર્યાણુઓ ૨૦ છે. ઉપર ઉપરની વર્ગણામાં એક એક વીર્વાણુ વધતો જાય છે. (જેમ ૨૦ પછી ૨૧ આદિ) પ્રથમ વર્ગણામાં જેટલાં આત્મપ્રદેશો છે. તેના કરતાં પછી પછીની વર્ગણામાં આત્મપ્રદેશો ઘટતાં જાય છે. દરેક વર્ગણામાં અસંખ્ય આત્મપ્રદેશો ઘટે છે. જેમ ૪૦ પછી ૩૯ને અસત્કલ્પનાથી બતાવ્યા છે. તે અસંખ્ય પ્રદેશ ઘટતાં સમજવા. અહીં ૨૫ થી ૩૯ સુધી અવિભાગવાલા કોઇ આત્મપ્રદેશ નથી, તેથી આ ૧૫ની સંખ્યાનું અસતુકલ્પનાથી અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણનું અંતર પડે છે. હવે પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ વીર્યાણ કરતાં બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ વીર્વાણ દ્વિગુણ (ડબલ) થાય છે. (જેમ ૨૦ કરતાં ૪૦ ડબલ છે) તે રીતે ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ વીર્યાણુઓ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ વિર્યાણુઓની અપેક્ષાએ ત્રિગુણ થાય છે. (જેમ ૨૦ કરતાં ૬૦ ત્રિગુણ છે.) તે પ્રમાણે દરેક સ્પર્ધક કહેવાં. ચિત્રમાં ૪ સ્પર્ધક બતાવ્યા છે. પણ અસંખ્ય સ્પર્ધકો જાણવાં. ચિત્ર નંબર ૨ ની સમજુતી :- અહીં પ્રથમ યોગસ્થાન રૂ૫ ૦ બિન્દુ છે. ત્યાં શ્રેણિના અસંખ્યયભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ જેટલાં સ્પર્ધકો છે. અસત્કલ્પનાથી ૬ જાણવાં. પ્રથમ યોગસ્થાન કરતાં પછી પછીના યોગસ્થાનમાં સ્પર્ધકો વધતા જાય છે. (જેમ ૭ આદિ) તે શ્રેણિના અસંખ્યયભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ જેટલાં યોગસ્થાનો પસાર થાય ત્યારે ડબલ સ્પર્ધક થાય છે. અહીં પે બિંદુ ગયા પછી ૬ ઠ્ઠા બિંદુમાં પ્રથમ બિંદુ કરતાં ડબલ સ્પર્ધક (૧૨) બતાવ્યા છે. તેથી દરેક ૬ઠ્ઠા યોગસ્થાનકે સ્પર્ધકો ડબલ ડબલ થાય છે. આ ૬ની સંખ્યા અસત્કલ્પનાથી છે. વાસ્તવમાં શ્રેણિના અસંખ્યયભાગમાં રહેલ આકાશપ્રદેશ જેટલાં યોગસ્થાનકો ગયા બાદ સ્પર્ધકો ડબલ થાય છે. (આ જ વાત બીજી રીતે અસત્કલ્પનાથી પૂર્વે ટીપ્પણ નં. - ૩૮માં બતાવી છે.) યોગસ્થાનોની દરેક જીવ પ્રત્યે વૃદ્ધિ કે હાનિ સ્થાપના યંત્ર નંબર-૭ (ગાથા ૧૧ ના આધારે) જઘન્ય કાળ, ઉત્કૃષ્ટ કાળ સંખ્યા ધોગોની વૃદ્ધિ કે હાનિ ૧ અસંખ્યયભાગવૃદ્ધિ ૧ કે ૨ સમય આવલિકાનો અસંખ્યયભાગ ૨ સંખ્યયભાગવૃદ્ધિ ૧ કે ૨ સમય આવલિકાનો અસંખ્ય ભાગ ૩ સંખ્યયગુણવૃદ્ધિ ૧ કે ૨ સમય આવલિકાનો અસંખ્ય ભાગ ૪ અસંખ્ય ગુણવૃદ્ધિ ૧ કે ૨ સમય અંતર્મુહૂર્ત ૧ અસંખ્યયભાગહાનિ ૧ કે ૨ સમય આવલિકાનો અસંખ્યયભાગ ૧ કે ૨ સમય આવલિકાનો અસંખ્યયભાગ ૨ સિંખ્યયભાગહાનિ ૩ સંખ્યયગુણહાનિ ૧ કે ૨ સમય આવલિકાનો અસંખ્યયભાગ ૪ અસંખ્યયગુણહાનિ ૧ કે ૨ સમય અંતર્મુહૂર્ત યંત્રની ટી-૧ ૧ સમય સામાન્ય કાલની અપેક્ષાએ જાણવો. ૨ સમય નિરંતર કાલની અપેક્ષાએ જાણવો. યંત્રની ટી-૨ વિવક્ષિત સમયના યોગસ્થાનમાં જેટલાં રૂદ્ધકો હોય છે એના કરતાં અસંહ ગુણસ્પદ્ધકવાળું યોગસ્થાન જો બીજા સમયે હોય તો અસંખ્યગુણવૃદ્ધિ જાણવી. આ જ પ્રમાણે અન્ય વૃદ્ધિ હાનિ માટે યથાયોગ્ય જાણી લેવું. ત્રીજા સમયે જો બીજા સમયના યોગસ્થાનના સ્પર્તક કરતાં અસંતુ ગુણ રૂદ્ધ કવાળું યોગસ્થાન આવે તો એ પણ અસંહ ગુણવૃદ્ધિવાળા થયા કહેવાય. આ રીતે અસં૦ ગુણ - અસં૦ ગુણ વૃદ્ધિવાળા યોગસ્થાનો નિરંતર અંતર્મુહર્ત સુધી મળે છે. કારણકે અપર્યાપ્ત અવસ્થામાં જીવનો યોગ નિરંતર અસંખ્યગુણ અસંખ્યગુણ વધતો હોય છે. શેષ - ૩ હાનિ - વૃદ્ધિ આ રીતે નિરંતર થાય તો પણ આવલિ0/અસં સુધી જ થાય છે, એ પછી અવશ્ય એ બદલાઈ જાય. રૂદ્ધકો અનંતની સંખ્યામાં ન મળવાથી અનંતગુણ કે અનંતભાગ હાનિ-વૃદ્ધિ સંભવતા નથી. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ - અથ ૯મી સમય પ્રરૂપણા:-) चउराई जावट्ठग-मित्तो जावं दुगं ति समयाणं । પન્નત્તનદત્રાણો, નાકુવોસ તિ વોસો || ૧૨ // चतुरादिविदष्टकम् , इतो यावत् द्विकमिति समयानाम् । पर्याप्तजघन्याद् , यावदुत्कृष्टमित्युत्कृष्टः ॥ १२ ॥ ગાથાર્થ :- પર્યાપ્ત સુક્ષ્મ નિગોદના જઘન્ય યોગસ્થાનથી સર્વોત્કૃષ્ટ યોગસ્થાન સુધીના યોગસ્થાનોનો ઉત્કૃષ્ટ અવસ્થિતકાળ ચારથી આઠ સમય સુધીનો હોય છે. ટીકાર્ય :- હવે કહેલ વૃદ્ધિ હાનિ વિના તે જ યોગસ્થાનમાં જીવ અવસ્થિતપણે કેટલો કાલ સુધી રહે, એ પ્રમાણે જાણવાની ઇચ્છાવાળાને હવે (૯) સમય પ્રરૂપણા:- કહે છે - સમયનું અવસ્થિતકાલ નિયામક ચારથી શરૂ કરી તે ચતુરાદિ વૃદ્ધિ કહેવાય, તે ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ૮ સમય આવે, “ફો’ ત્તિ અહીંથી આગળ સમયોની હાનિ કહેવી. એ રીતે વાક્યપૂર્તિ કરી જોડવું, તે ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ૨ સમય આવે. અને તે ચતુરાદિ વૃદ્ધિ પર્યાપ્ત જઘન્ય સુક્ષ્મ નિગોદના જઘન્ય યોગસ્થાનથી શરૂ કરીને આઠ સમય સુધી ત્યાંથી આગળ હાનિ કહેવી તે પણ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ યોગસ્થાન આવે, એ પ્રમાણે આ ઉત્કૃષ્ટ અવસ્થિતકાલ કહ્યો. આ પ્રમાણે જ અર્થને આધીન શબ્દોનો સંબંધ કરવો જોઇએ. અહીં આ પ્રમાણે ભાવાર્થ છે. સર્વ અલ્પ વીર્યવાળો પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવના જઘન્ય યોગસ્થાનથી શરૂ કરીને ક્રમથી જે યોગસ્થાનો તે શ્રેણિના અસંખ્યયભાગગત પ્રદેશરાશિ પ્રમાણ તે ઉત્કૃષ્ટથી ૪ સમયો સુધી અવસ્થિત પ્રાપ્ત થાય છે. ત્યાંથી આગળ તેટલાં જ યોગસ્થાનો ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી. ત્યાંથી આગળ તેટલાં યોગસ્થાનો ઉત્કૃષ્ટથી છ સમય સુધી, ત્યાંથી આગળ તેટલાં યોગસ્થાનો ઉત્કૃષ્ટથી ૭ સમય સુધી, ત્યાંથી આગળ તેટલાં યોગસ્થાનો ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી અવસ્થિત રહે છે. ત્યાંથી આગળ ક્રમથી શ્રેણિના અસંખ્ય ભાગગત પ્રદેશરાશિ પ્રમાણ યોગસ્થાનો ઉત્કૃષ્ટથી સાત સમય સુધી અવસ્થિત રહે છે. પછી તરત કહેલ સંખ્યા તેટલાં ઉત્કૃષ્ટ છ સમય અવસ્થિત રહે, એ પ્રમાણે ઉતરતાં ક્રમે ત્યાં સુધી કહેવું અંતિમ શ્રેણિના અસંખ્યયભાગગત પ્રદેશ પ્રમાણ બે સમય સુધી અવસ્થિત પ્રાપ્ત થાય. एगसमयं जहन्नं, ठाणाणपाणि अट्ठ समयाणि । उभओ असंखगुणियाणि समयसो ऊणठाणाणि ॥ १३ ॥ एकसमयं जघन्यम्, स्थानान्यत्मान्यष्ट सामयिकानि । उभयतोऽसंख्येयगुणितानि समयश ऊनस्थानानि ॥ १३ ॥ ગાથાર્થ :- સર્વ યોગસ્થાનોનો જઘન્ય અવસ્થાન કાળ એક સમય માત્ર છે, અસામયિક યોગસ્થાનો અલ્પ છે, અને ઉભય પાર્શ્વવર્તિ એકેક સમયહીન યોગસ્થાનો અસંખ્યગુણા છે. ટીકાર્થ:- તે પ્રમાણે ઉત્કૃષ્ટ અવસ્થાન =સ્થિતિ કાલમાન કહ્યું. હવે જઘન્ય અવસ્થાન કાલમાન કહે છે. - કહેલાં સર્વ યોગસ્થાનોનો જઘન્ય-૧ સમય સુધી અવસ્થાન હોય છે. જે અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદ સંબંધી અસંખ્ય યોગસ્થાનો છે. તેઓનો જઘન્યથી અથવા ઉત્કથી એક સમય સુધી અવસ્થાન હોય છે. ઉત્કૃષ્ટથી પણ તેઓનો સમય માત્ર અવસ્થાન છે. તેનું શું કારણ છે. શ્લોક - “સનો વિ નાખતો, પવનસંવIણ ગોદી વડ''ત્તિ વવનાત્ - સર્વ અપર્યાપ્ત પ્રતિસમયે અસંખ્યાત ગુણ યોગવૃદ્ધિએ વધે છે. એ પ્રમાણે વચન હોવાથી બીજા સમયે અસંખ્યયગુણવૃદ્ધિ થાય છે. એ પ્રમાણે સમય પ્રરૂપણા કરી. - હવે તે ચાર આદિ સમયોના યોગસ્થાનોનું અલ્પબહુત કહે છે. આઠ સામયિક સ્થાનોના યોગસ્થાનો સર્વથી થોડા તેથી સમય સમય વડે ન્યુન સપ્ત સામયિકાદિ સ્થાનો બંને બાજુ પૂર્વોત્તરરૂ૫ ઉભયપાર્શ્વવત્તિ સંખ્યયગુણ. તે આ પ્રમાણે કહે છે - અષ્ટસામયિક લાંબા સમય સુધી રહે તો થોડા જ પ્રાપ્ત થાય છે. તેથી બંને બાજુના સખસામયિક અલ્પ સ્થિતિપણાથી અસંખ્યયગુણ સ્વસ્થાનમાં તો તે બંને પરસ્પર તુલ્ય છે. તેથી બંને બાજુના સામયિક અસંખ્યયગુણ ૩૯ યવમધ્યરૂપ અષ્ટ સામયિક યોગસ્થાનોના પૂર્વ ભાગવર્તિ અને અગ્રભાગવતિ એ બન્ને પ્રકારના સપ્તસામયિક યોગસ્થાનો તે “પૂર્વોત્તરરૂપ ઉભય પાર્થવત્તિ સપ્તસામયિક યોગસ્થાનો” કહેવાય, ઇતિ સર્વત્ર. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૫૩ સ્વસ્થાનમાં તુલ્ય છે. તેથી પણ બંને બાજુના પંચસામયિક અસંખ્યયગુણ સ્વસ્થાનમાં તુલ્ય છે. તેથી પણ બંને બાજુના ચાર સામયિક સ્થાનો અસંખ્ય ગુણ સ્વસ્થાનમાં તુલ્ય છે. તેથી પણ ત્રણસામયિક અસંખ્ય ગુણ, તેથી દ્વિસામયિક અસંખ્ય ગુણ હોય છે. (ચિત્ર નંબર - ૩-૪ જુઓ) ઇતિ ૯મી સમય પ્રરૂપણા સમાપ્ત - અથ ૧૦મી જીવસ્થાનોનું અલ્પબદુત્વ પ્રરૂપણા - ) सबथोवो जोगो, साहारणसुहुमपढमसमयम्मि । बायरबियतियचउरमणसनपज्जत्तगजहण्णो ॥ १४ ॥ सर्वस्तोको योगो, साधारणसूक्ष्मप्रथमसमये । વવિદ્વિત્રિવત મનઃસંચપર્યાતગવચઃ || ૧૪ | ગાથાર્થ :- સમ સાધારણ વનસ્પતિકાયના જીવને પ્રથમ સમયે સર્વથી જઘન્ય (અલ્પ) યોગ હોય, અને બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંક્ષિપંચેન્દ્રિય અને સંશિપંચેન્દ્રિય એ સાત અપર્યાપ્ત જીવનો અનુક્રમે અસંખ્ય ગુણ યોગ હોય છે. ટીકાર્થ :- ચતુરાદિ સમયોના યોગસ્થાનોનું અલ્પબદુત્વ કહ્યું. હવે - (૧૦) જીવસ્થાનોનું જઘન્ય - ઉત્કૃષ્ટ યોગ - વિષય અલ્પબહુવં કહે છે. અહીં અસંખ્યયગુણ પદનો આગળની ગાથાથી સંબંધ છે. સાધારણ સૂક્ષ્મના લબ્ધિ અપર્યાપ્તના પ્રથમ સમયે વર્તતાંનો જઘન્ય યોગ સર્વથી અલ્પ છે. તેથી બાદર એકેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્ત પ્રથમ સમયે વર્તતાંનો જઘન્ય યોગ અસંખ્ય ગુણ છે. તેથી બેઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્ત પ્રથમ સમયે વર્તતાંનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી તે ઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તના પ્રથમ સમયે વર્તતાંનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી ચઉરિદ્રિય લબ્ધિ અપર્યાપ્તના પ્રથમ સમયે વર્તતાંનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી અસંક્ષિપંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તના પ્રથમ સમયે વર્તતાંનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે, તેથી સંક્ષિપંચેન્દ્રિય લબ્ધિ પર્યાપ્તના પ્રથમ સમયે વર્તતાંનો જઘન્ય યોગ અસંખ્ય ગુણ છે. आइदुगुक्कोसो सिं, पज्जत्तजहन्नगेयरे य कमा । उक्कोसजहनियरो, असमत्तियरे असंखयगुणो ॥ १५ ॥ आदिद्विकोत्कृष्टोऽनयोः, पर्याप्तजघन्येतरो च क्रमात् । ઉનવજેતરો - સનાતેતરોસંઘેયાઃ || ૧૧ / ગાથાર્થ :- તેથી પ્રથમના બે જીવભેદનો (સુક્ષ્મસાધારણ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય) ઉત્કૃષ્ટ યોગ તથા એજ બે પર્યાપ્તાનો જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગ તથા શેષ (બેઇન્દ્રિય આદિ પાંચ) અપર્યાપ્ત જીવોનો ઉત્કૃષ્ટ યોગ તથા તે જ પર્યાપ્તા જીવોનો જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે અસંખ્યગુણો છે. ટીકાર્થ:- તેથી આદિ દ્વિક એટલે અપર્યાપ્ત સૂક્ષ્મ બાદર એકેન્દ્રિય રૂ૫ તેનો ઉત્કૃષ્ટ યોગ ક્રમથી અસંખ્ય ગુણ કહેવો. તે આ પ્રમાણે લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞિપંચેન્દ્રિયના જઘન્ય યોગથી સૂક્ષ્મ નિગોદના લબ્ધિ - અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગણ છે. તેથી બાદર એકેન્દ્રિયના લબ્ધિ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી “સિં” તિ આ બંનેનો સુક્ષ્મ-બાદર એકેન્દ્રિયના પર્યાપ્ત જઘન્ય યોગથી ઇતર = ઉત્કૃષ્ટ યોગ ક્રમથી અસંખ્યયગુણ કહેવો. તે આ પ્રમાણે કહે છે - લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તાનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી બાદર એકેન્દ્રિય પર્યાપ્તાનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી પણ બોદર એકેન્દ્રિય પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી અસમાપ્ત =અપર્યાપ્તા બેઇન્દ્રિય આદિ પરિશેષથી મળે છે. તેનો = અપર્યાપ્તો ઉત્કૃષ્ટ યોગથી ઈતર = પર્યાપ્ત બેઇન્દ્રિય આદિમાં જઘન્ય અને ઇતર = ઉત્કૃષ્ટ એ રીતથી અસંખ્યયગુણ કહેવો. તે આ પ્રમાણે કહે છે. - બાદર પર્યાપ્ત એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી બેઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી તે ઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણ છે. તેથી ચઉરિન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી અસંશિપંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણ છે. તેથી પણ સંક્ષિપંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી બેઇન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી તે ઇન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી ચઉરિન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. For Personal & Private Use Only www jainelibrary.org Page #95 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ તેથી અસંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી બેઇજિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી તે ઇન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી પણ ચઉરિન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણ હોય છે. अमणाणुत्तरगेविज्ज - भोगभूमिगयतइयतणुगेसु । कमसो असंखगुणिओ, सेसेसु य जोग उक्कोसो ॥ १६ ॥ अमनोऽनुत्तरौवेयक - भोगभूमिगत - तृतीयतणुकेषु । મોસંબૅયતઃ, શેષ ર યોગ કરઃ || ૧૬ ગાથાર્થ:- અસંશિ, અનુત્તર, રૈવેયક અકર્મભૂમિગત. અર્થાત્ યુગલિક મનુષ્ય, તિર્યંચ, તૃતીય દેહધારી (આહારક શરીરી) એ સર્વમાં અનુક્રમે અસંખ્યગુણ યોગ હોય, એ સિવાય શેષ ચતુર્ગતિક જીવોમાં ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણો હોય છે. ટીકાર્થ - કનના = અસંજ્ઞિ. પર્યાપ્ત ચઉરિન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી અસંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણ છે. તેથી અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનાર દેવનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી રૈવેયક દેવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી યુગલિક તિર્યંચ મનુષ્યનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણ છે. તેથી ત્રીજા આહારકશરીરવાળાનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. પછી બાકીના દેવ-નારક-તિર્યંચો-મનુષ્યોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. અસંખ્ય ગુણાકાર અહીં સુક્ષ્મક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના પ્રદેશ રાશિ પ્રમાણ જાણવું. અને પર્યાપ્તા સર્વત્ર કરણ પર્યાપ્તા જાણવાં. (યંત્ર નં ૮ જુઓ). ઇતિ ૧૦મી જીવસ્થાનોનું અભબહત્વ પ્રરૂપણા સમાપ્ત -: અથ યોગ વડે જીવનું કાર્ય શું? તે કહે છે. - ) जोगेहिं तयणुरूवं, परिणमइ गिहिऊण पंच तणू। पाउग्गे चालंबइ, भासाणुमणत्तणे खंधे ॥ १७ ॥ योगैस्तदनुरूपं, परिणमयति गृहीत्वा पंच तनूनि । प्रायोग्यांश्चालंबते, भाषाऽऽणप्राणमनस्तवेन खंघान् ॥ १७ ॥ ગાથાર્થ - (જીવ) યોગવડે તદનુસારે પાંચ શરીર યોગ્ય પગલસ્કંધોને ગ્રહણ કરીને પાંચ શરીરપણે પરિણમાવે તથા ભાષા-ઉચ્છવાસ અને મનઃ પ્રાયોગ્ય સ્કંધોને તદનુરૂપે અવલંબે. ટીકાર્ય :- તે પ્રમાણે વિસ્તારથી યોગ પ્રરૂપણા કરી, હવે તે જ યોગ વડે જીવ જે કરે છે તે કહે છે. - પૂર્વે કહેલ સ્વરૂપવાળા યોગ વડે યોગને અનુરૂપ જઘન્ય યોગમાં વર્તતો જીવ અલ્પ, મધ્યમ યોગમાં વર્તતો મધ્યમ અને ઉત્કૃષ્ટ યોગમાં ઘણા પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરે છે. પ્રાયોનું =ઔદારિકાદિ યોગ્ય સ્કંધો =પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરીને પરિણાવે છે. “વતy''ત્તિ ભાવપ્રધાન પ્રયોગ હોવાથી દારિકાદિ પાંચ શરીરપણા વડે પરિણાવે છે. એ પ્રમાણે અર્થ છે. તથા ભાષા શ્વાસોચ્છશ્વાસ મનપણે પ્રાયોગ્ય પુદ્ગલ સ્કંધોને પ્રથમ ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરીને ભાષાદિપણે પરિણમાવે છે. અને પરિણમાવીને તનિસર્ગ હેતુ સામર્થ્ય વિશેષની સિદ્ધિ માટે તે પુલસ્કંધોને અવલંબે છે. પછી તરત આલંબનથી ઉત્પન્ન થયું છે સામર્થ્ય વિશેષ જેને એવો થયો છતો તે (પુદ્ગલસ્કંધોને) વિસર્જે, અન્યથા વિસર્જે નહીં. તે આ પ્રમાણે જેમ બિલાડો પોતાના અંગને ઉર્ધ્વ ફેંકવાને માટે પ્રથમ સંકોચના બહાનાથી અવલંબે છે. તદનંતર તેના આલંબનથી ઉત્પન્ન થયેલા સામર્થ્યવાળો થયો છતો તે અંગોને ઉર્ધ્વ ફેંકે છે. અન્યથા ફેંકી શકતો નથી. ““વ્યનિતિ વર્ષ ૪૦ અહીં એટલું સમજવાનું છે કે દરિકાદિ પુદગલોને યોગદ્વારા ગ્રહણ કરે છે. તેઓને ઘરિકાદિ શરીરરૂપે પરિશમાવે છે, પણ છોડી મૂકતો નથી, પરંતુ બંધન નામકર્મ વડે તેઓને આત્મા પોતાની સાથે જોડી દે છે અને ભાષા, ઉચ્છવાસ અને મનોવર્ગસાઓને ગ્રહણ કરી તે તે રૂપે પરિમાવી તેઓને છોડી મુકે છે, કારણકે આત્મા સાથે સંબંધ થવામાં હેતુભૂત તેઓનું બંધન નામકર્મ નથી. એટલે પૂર્વના સમયે ગ્રહણ કરે છે, પછીના સમયે છોડી મૂકે છે. આ પ્રમાણે થયા કરે છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ પ૩/૧ ચિત્ર નં. ૩ – યવ મધ્ય (ગાથા ૧૨-૧૩ ના આધારે) બિન્દુ = યોગસ્થાનો છે. ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝတ္တပ္ပဝဂ္ဂ ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝထိဝ°°°888 For Personal & Private Use Only અપર્યાપપ્ત. પ્રાયોગ્ય - ૩ | ૧ | ' ૫ ૪ - ૭ ૮ ૨ નોધઃ- ૮ વિગેરે અંક સ્થિતિ સમય રૂપ જાણવાં, ઉત્તરોત્તર યોગસ્થાનકોના સ્પર્ધક અપેક્ષાએ મોટા થાય છે. યોગસ્થાનસંખ્યા અલ્પબદુત્વ એક એક બિન્દુની વૃદ્ધિથી અસંખ્યયગુણ જાણવું. યવમધ્યમાં ૮ સમયના યોગસ્થાનકો સોથી અલ્પ છે. અસકલ્પનાથી ૩ બિંદુ છે. તેના કરતાં ઉભય બાજુ (૭ સમયના) યોગસ્થાનો અસંખ્યગુણા છે, તે બિંદુ વઘારે જાણવું, બન્ને બાજુ તુલ્ય. આ રીતે ૬-૫-૪ સમય સુધી જાણવું. તેના કરતાં ઉપરની બાજુ ૩ સમયના યોગસ્થાનકો અસંખ્યગુણા છે. તેના કરતાં ૨ સમયના અસખ્ય ગુણા છે. નીચે ૩-ર નથી ૪ સમયની નીચે યોગસ્થાનકો ૧-૧ સમયના અપર્યાપ્ત પ્રાયોગ્ય છે. બંધનકરણ Page #97 -------------------------------------------------------------------------- ________________ Pj*r}es ૫૩/૨ ↑ * ile eve અ = ale "ae ર બ T અસં. ગુણ ખ બીજીરીતે યવ અને ડમરૂના આકારે (ગાથા ૧૨-૧૩ ના આધારે) ચિત્ર નં. ૪ અવસ્થાન પ્રાયોગ્ય યોગસ્થાનોનું કાલ અને અલ્પબહુત્વની અપેક્ષાએ ĭ ગુણ 15116 ની કાલમાનની અપેક્ષાએ અલ્પબહુત્વની અપેક્ષાએ “ “ યવ” ની આકૃતિ ડમરૂ” ની આકૃતિ afe " " બ નર થક 7 ક્ષા ह्नে ઇં 2: ale eve نه For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ યોગ | | સંસારાકુનાયતે” રૂરિ વનપ્રામાથાત્ કારણકે સંસારી જીવોનું વીર્ય દ્રવ્યના નિમિત્તથી જ ઉત્પન્ન થાય છે. એ વચન પ્રમાણ હોવાથી, અહીં પણ તેમજ વિચારવું. ઇતિ યોગ વડે જીવનું કાર્ય સમાપ્ત ચિત્ર નં૪ ની સમજુતી :- કાલમાનની અપેક્ષાએ “યવ' નું ચિત્ર છે. :- યવનો મધ્ય ભાગ જે સ્થૂલ (મોટો) હોય છે. તેમ યોગસ્થાનના કાલનો મધ્ય વિભાગ ૮ સમયની મોટી સ્થિતિવાળો છે. ને યવની પૂર્વોત્તરરૂપ બન્ને બાજુઓ જેમ હીન હીન કાળ થાય છે. તેમ યોગરૂપ યવના ૮ સમયાત્મક મધ્ય વિભાગથી ૭ સામયિકાદિ પૂર્વોત્તર પાર્શ્વ વિભાગો અનુક્રમે હીન હીન સ્થિતિવાળા છે. અલ્પબદુત્વની અપેક્ષાએ ડમરૂકનું આ ચિત્ર છે. જેમ ડમરૂકનો મધ્યભાગ અતિ અલ્પ (સાંકડો) હોય છે. તેમ આ યોગરૂપે ડમરૂકના મધ્યવિભાગરૂ૫ ૮ સામયિક યોગસ્થાનો અલ્પ છે. ને ડમરૂકના પૂર્વોત્તર બન્ને ભાગ જેમ ચઢતા ચઢતા હોય છે. તેમ આ યોગરૂપ ડમરૂકના પૂર્વોત્તર પાર્થરૂપ ૭ સામયિકાદિ વિભાગો અસંખ્યગુણ અસંખ્યગુણ અધિક અધિક છે, ને બન્ને બાજુના ૭ સામયિક યોગસ્થાનો પરસ્પર સમસંખ્યાવાળાં છે. એ રીતે બન્ને બાજુના યાવતુ ૪ સામયિક યોગસ્થાન વિભાગ સુધીના સર્વ વિભાગ પરસ્પર તુલ્ય છે. તેથી ઉત્તરપાર્શ્વવર્તિ ૩ સામયિક ને ૨ સામયિક યોગસ્થાનો અનુક્રમે અસંખ્યગુણ અસંખ્યગુણ છે. શ્રી ગ્રંથકારે ૧ સામયિક રૂ૫ પ્રથમ વિભાગનું અલ્પ બહુત્વ બતાવ્યું નથી માટે અહીં ૧૨ વિભાગ ને સ્થાને ૧૧ વિભાગ જ ગ્રહણ કર્યા છે. ૧ સમય વાળા યોગસ્થાનકો અપર્યાપ્ત પ્રાયોગ્ય જીવોમાં હોય છે. અને તે યોગસ્થાનકો નીચેના ૪ સમયના યોગસ્થાનો કરતા પણ અસંખ્યતમા ભાગે છે. (ઇતિ ચિત્ર નં. ૪ની સમજુતી સમાપ્ત) (જીવભેદે જઘન્ય-ઉત્કૃષ્ટયોગના અલ્પબદુત્વનું યંત્ર નંબર-૮) જીવસ્થાનો અલ્પ કે અધિક લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદ એકેન્દ્રિયનો જઘન્ય યોગ અલ્પ લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ લબ્ધિ અપર્યાપ્ત બેઇન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ લબ્ધિ અપર્યાપ્ત તે ઇન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ લબ્ધિ અપર્યાપ્ત ચઉરિદ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ લબ્ધિ અપર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ || પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો (એકેન્દ્રિય) જઘન્ય યોગ | તેથી અસંખ્યયગુણ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ પર્યાપ્ત સૂક્ષ્મનિગોદ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ ૧૩ | પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ ૧૪ લબ્ધિ અપર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ ૧૫ લબ્ધિ અપર્યાપ્ત તે ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ | લબ્ધિ અપર્યાપ્ત ચઉરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ ૧૭ લબ્ધિ અપર્યાપ્ત અસંક્ષિપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ | તેથી અસંખ્યયગુણ ૧૮ લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞિપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ | તેથી અસંખ્યયગુણ ૧૯ કરણપર્યાપ્ત બેઇન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ | ૨૦ | કરણપર્યાપ્ત તે ઇન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ ૨૧ | કરણપર્યાપ્ત ચઉરિન્દ્રિયનો જઘન્ય યોગ | તેથી અસંખ્યયગુણ - ૧% | દ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ | ૨૫ | ૨૯ ૩૦ ૩૧ ૨૨ કરણપર્યાપ્ત અસંક્ષિપંચેન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ કરણપર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિયનો જઘન્ય યોગ તેથી અસંખ્યયગુણ કરણપર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ કરણપર્યાપ્ત તે ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ કરણપર્યાપ્ત ચઉરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ | ૨૭ કરણપર્યાપ્ત અસંક્ષિપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ ૨૮ કરણપર્યાપ્ત અનુત્તર દેવનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ કરણપર્યાપ્ત રૈવેયક ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ કરણપર્યાપ્ત યુગલિક તિર્યંચ મનુષ્યનો ઉત્કૃષ્ટ યોગ | તેથી અસંખ્યયગુણ કરણ પર્યાપ્ત આહારક શરીરીનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસંખ્યયગુણ ૩૨ કરણપર્યાપ્ત શેષ દેવો - નારકો - તિર્યંચો અને મનુષ્યોનો | ઉત્કૃષ્ટ યોગ | તેથી અસંખ્યયગુણ અને પરસ્પર તુલ્ય ઇતિ અવિભાગાદિ - ૧૦ અર્વાધિકાર સમાપ્ત. હવે કઇ ગ્રહણયોગ્ય અને કઇ અગ્રહણ યોગ્ય વર્ગણા તે માટે ઔદારિકાદિ વર્ગણાનું સ્વરૂપ કહે છે.' ( - અથ દારિકાદિ વર્ગણાનું સ્વરૂપ - ) परमाणुसंखऽसंखाऽ-णंतपएसा अभवणंतगुणा। सिद्धाणणंतभागो, आहारगवग्गणा तितणू॥ १८ ॥ ४'अग्गहणंतरियाओ, तेयगभासामणे य कम्मे य । શુવયુવત્તા , સુરીવાસંતરસુબૈ ! ૧૧ || पत्तेयतणुसु बायर - सुहमनिगोए तहा महाखंधे । गुणनिफजसनामा, असंखभागंगुलवगाहो ॥ २० ॥ परमाणुसंख्येयाऽसंख्येयाऽ-नन्तप्रदेशा अभव्याऽनंतगुणा। . सिद्धानामनन्तभाग, आहारकवर्गणास्त्रितनुषु ॥१८॥ अग्रहणान्तरिता-स्तैजसभाषामनसि च कर्मणि च । . gવાયુના વિસ્તા, ચાતુરજપૂરિ II 99 II प्रत्येकतनूषु बादर-सूक्ष्मनिगोदे तथा महास्कन्धे । . गुणनिष्पनखनामानो, ऽसङ्ख्येयभागाऽगुलावगाहः ॥२०॥ ગાથાર્થ - પરમાણુ વર્ગણા, સંખ્યાતાણુક વર્ગણા, અસંખ્યાતાણુક વર્ગણા ને અનંતાણુક વર્ગણા એ સર્વ વર્ગણાઓ જીવને અગ્રહણ પ્રાયોગ્ય છે. અને અભવ્યથી અનંતગુણ અથવા સર્વ સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ પ્રદેશોની વર્ગણા તે (જીવને) ત્રણ શરીરપણે પ્રાયોગ્ય વર્ગણા છે. ૧૮. તથા અગ્રહણ વર્ગણાઓ કરીને અંતરિત તૈજસ, ભાષા, ઉચ્છવાસ, મન અને કાર્મણ વર્ગણા છે, ત્યાર પછી વાચિત્ત અને અધુવાચિત્ત વર્ગણા છે. ત્યાર પછી ચાર શુન્ય વર્ગણાઓ છે, તે ચાર શુન્ય વર્ગણાના અંતરાલમાં અને ઉપર, ૧૯. ૪૧ ઘરિક, વયિ ને આહારક એ ત્રણ વર્ગણાને અંતરાલે અગ્રહણ વર્ગશાઓનો વિસંવાદ હોવાથી સ હિયારો એ સૂત્ર પૂર્વોક્ત ત્રણ વર્ગવાને અતિક્રમીને રાખેલું છે.યથા હાલારવિવાર રામાન માસના સુત્રવત્ ઇતિ ચૂર્ણિકતાદય:. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૫૭ પ્રત્યેક શરીરી, બાદર નિગોદ (યોગ્ય), સૂક્ષ્મનિગોદ (યોગ્ય), અને (અચિત્ત) મહાત્કંધવર્ગણા એ ચાર વર્ગણાઓ છે. એ પ્રત્યેક વર્ગણાઓ ગુણ નિષ્પન્ન નામવાળી છે. અને પ્રત્યેક વર્ગણાનો અવગાહ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલો છે. ૨૦. ટીકાર્થ - ઔદારિકાદિ પ્રાયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે, અવલંબન કરે છે. એ પ્રમાણે કહ્યું તો.. ત્યાં કયા પુદ્ગલો ગ્રહણ પ્રાયોગ્ય છે ? અને કયા અગ્રહણ પ્રાયોગ્ય છે ? એ પ્રમાણે જાણવાની ઇચ્છાવાળા શિષ્યને માટે ગ્રહણયોગ્ય, અગ્રહણયોગ્ય પુદ્ગલ વર્ગણાની પ્રરૂપણા કરે છે. એક એક પરમાણુરૂ૫, સંખ્યાતપ્રદેશો, અસંખ્યાતપ્રદેશો અને અનંતપ્રદેશોવાળી વર્ગણા હોય છે. ત્યાં એક એક પરમાણુઓની વર્ગણા તે પરમાણુ વર્ગણા છે. અહીં વર્ગણા શબ્દ સમુદાય વાચી છે. વર્ગણા યોગ્યપણે લઇને સમર્પન કરવું. એક એક પરમાણુને વિષે જે વર્ગણા શબ્દ કહ્યો છે તે અનેક પર્યાયના આરોપની અપેક્ષાએ જાણવો. એ પ્રમાણે પણ કહ્યું છે. અને જો પરમાણુઓની વર્ગણા તે પરમાણુવર્ગણા, એ પ્રમાણે કહીએ ત્યારે જગતમાં જે કોઇપણ પરમાણુ છે તેનો સમુદાય તે પરમાણુવર્ગણા એમ પ્રાપ્ત થાય, અને તેની આગળ કહેવાશે તેમ વર્ગણાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. એ સૂત્ર વિરોધ થાય. સમુદિતનો અર્થ = સર્વલોકમાં રહેલ હોવાથી. તેથી એક એક પરમાણુઓની જ પરમાણુવર્ગણા જાણવી, અને તે અનંત છે. સર્વ અગ્રથી = સરવાળો લોકવ્યાપિની છે. બે પરમાણુના સમુદાયવાળી તે દ્ધિપરમાણુવર્ગણા અને તે પણ અનંત સકલ લોકવ્યાપિની છે. એ પ્રમાણે સર્વ પણ વર્ગણી પ્રત્યેક અનંત છે. સકલ લોકવ્યાપિની જાણવી. (૧) અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા :- ત્રણ પરમાણુ સમુદાયરૂપ ત્રિપરમાણુવર્ગણા. એમ ઉત્તર ઉત્તર વૃદ્ધિથી સંખેય પરમાણુ સ્વરૂપે સંખ્યય વર્ગણા કહેવી. અસંખ્યય પરમાણુ સ્વરૂપે “અસંખ્યાતી વર્ગણા કહેવી. અસંખ્યાતના અસંખ્યાત ભેદ પડતાં હોવાથી. અનંત પરમાણુ સ્વરૂપે ઉપરોક્ત ઉત્તરોત્તર વૃદ્ધિથી અનંતી વર્ગણા થાય. અનંતના અનંત ભેદ હોવાથી. આ મૂલથી શરૂ કરી સર્વ વર્ગણાઓ અલ્પ પરમાણુવાળી અને સ્થૂલ પરિણામી હોવાથી જીવને અગ્રહણ પ્રાયોગ્ય છે. અનંત પરમાણુ સ્વરૂપે પણ પહેલાની ગ્રહણ પ્રાયોગ્ય નથી. જે અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમે ભાગે પરમાણુનો સમુદાય સ્વરૂપે તે. “સાહારવા” ત્તિ આહારણ કરવું તે આકાર ગ્રહણ કહેવાય. આહાર એજ આહારકે, તે પ્રાયોગ્ય વર્ગણા હોય તે ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય છે. એ પ્રમાણે અર્થ છે. કયા વિષયે ? અર્થાતુ કયા શરીરને યોગ્ય ગ્રહણ પ્રાયોગ્ય છે ? તે કહે છે. ““તિ ત'' રૂતિ = ઔદારિક, વૈક્રિય, આહારકરૂપે ત્રણ શરીર વિષયમાં ૪૨ પરમાણુ સ્વતઃ એક હોવાથી પરમાણુમાં સમુદાયીપણાનો અભાવ છે. માટે સમુદય વાચક વર્ગણા શબ્દને પરમાણુ સાથે સંયુક્ત કરવો અનુચિત છે તો “પરમાણુ વર્ગના” એમ કહેવું કેમ ઘટે ? આ શંકાના ઉત્તરમાં જણાવ્યું છે કે પરમાણુમાં અનેક પ્રયોગોનો સંપાત (જેમાં અનેક પર્યાયો આર્વિભાવ થઈ શકે તેવી યોગ્યતાનો સદ્ભાવ) હોવાથી વર્ગણા શબ્દ પરમાણુ સાથે સંયુક્ત કરી “પરમાણુ વર્ગણા” કહી શકાય. આ ભાવાર્થને પૂ૦ | ઉપામ0 સાતો એમ કહે છે કે વળાવોચતામવિલાસ-પરમાણમાં વર્ગણાપણે પરિણામવાની યોગ્યતા હોવાથી તે યોગ્યતાને ગ્રહણ કરીને “પરમાણુ વર્ગણા” એમ કહી શકાય. શ્રી દેવેંદ્રસુરિવર્થ તો એક જ પરમાણુને પરમાણુ વર્ગશા કહેતા નથી પરંતુ સર્વ પરમાણુના સમુદાયમાં વર્ગણા શબ્દ કહે છે, માટે ત્યાં આ પ્રશ્નનો અવકાશ જ ન હોય. ૪૩ પાંચમા કર્મગ્રન્થમાં દેવેન્દ્રસૂરિ મહારાજે જગતમાં તમામ છુટા પરમાણુની એક વર્ગલા કહી છે. તેમજ બે પરમાણુના બનેલા જેટલાં સ્કંધો છે તેની પણ એક વર્ગના કહી છે. આવી રીતે સ્વજાતીય અંધોના સમૂહની એક એક વર્ગણા કહી છે. અહીં જગતમાંના તમામ છુટા પરમાણુઓને ભિન્ન ભિન્ન વર્ગના રૂપે કહ્યા છે. એમ જ બે પરમાણુઓના જેટલાં સ્કંધો છે તે દરેકને પણ ભિન્ન ભિન્ન વર્ગલારૂપે કહેલ છે. આવી રીતે સ્વજાતીય તમામ સ્કંધોને ભિન્ન ભિન્ન વર્ગલારૂપે કહેલ છે. અહીં જો કે વિરોધ લાગે છે. પણ વાસ્તવિક રીતે વિરોધ નથી. કારણકે કર્મપ્રકૃતિ પંચસંગ્રહમાં વર્ગણા અને સ્કંધને એક જ અર્થમાં ગ્રહણ કરેલ છે. ત્યારે દેવેન્દ્રસૂરિ મહારાજે સ્કંધના સમૂહને વર્ગશા કહી છે. એમ સમજાય છે. તત્ત્વ કેવલિગમ્ય. ૪૪ એકેક પરમાણુ અધિક સ્કંધરૂપ અસંખ્યવર્ગલા, પરંતુ તે જાતીય રૂ૫ વર્ગવા અસંખ્ય નહીં, તે જાતીયરૂપ સમાન વર્ગણા અનંત છે. ૪૫ અહીં એ સમજવાનું છે કે સ્કંધમાં જેમ જેમ પરમાણ વધતા જાય છે તેમ તેમ તેનો પરિણામ સુક્ષ્મ સૂક્ષ્મ થતો જાય છે. જેમ ઓછા ઓછા પરમાણુ હોય છે. તેમ તેમ તેનો પરિણામ સ્થલ હોય છે. કારણકે પુદ્ગલનો તેવા પ્રકારનો સ્વભાવ જ છે. જ્ઞાનીની દૃષ્ટિએ અમુક અમુક જાતના પરિણામવાળા અંઘો જ અમુક અમુક શરીરપણે પરિણમે છે અને તે પરિણામ ઓછામાં ઓછા અમુક સંખ્યાવાળા અને વધારેમાં વધારે અમુક સંખ્યાવાળા પરમાણુના બનેલા સ્કંધોમાં જ હોય છે. ઓછામાં ઓછા અને વધારેમાં વધારે જે સંખ્યાવાળા પરમાણુના બનેલા સ્કંધોમાં તે પરિણામ હોય છે. તેમાં એક પણ પરમાણુ વધે કે ઘટે તો તેનો પરિણામ ફરી જાય છે. જે જે પરિણામવાળા સ્કંધો જે જે શરીરને યોગ્ય હોય છે, તેને ગ્રહણ કરીને તે તે શરીરપણે પરિણાવે છે. કેટલી કેટલી સંખ્યાવાળા પરમાણુઓના બનેલા સ્કંધો ક્યા ક્યા શરીરને યોગ્ય હોય છે તે આગળ કહેવાશે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કર્મપ્રકૃતિ એ પ્રમાણે અર્થ છે. આ તેમજ તેજસ - ભાષા-શ્વાસોચ્છવાસ-મન-કાર્યણ વિષયમાં અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા વડે અન્તરિત આંતરાવાળી ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા હોય છે. તે આ પ્રમાણે કહે છે. (૨) ઔદારિક પ્રાયોગ્ય ગ્રહણ વર્ગણા :- અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધોને અનંતમે ભાગ જેટલાં પરમાણુઓના સમુદાયની જેટલી વર્ગણા તે ઔારિક શરીર બનાવવા માટેની ગ્રહણ યોગ્ય વર્ગણા થાય છે, અને તે જઘન્ય વર્ગણા કહેવાય. તેનાથી એક પરમાણુ અધિક સ્કંધરૂપ વર્ગણા તે ગ્રહણ યોગ્ય બીજી વર્ગણા. બે પરમાણુ અધિક સ્કંધરૂપ વર્ગણા તે ત્રીજી ગ્રહણ યોગ્ય વર્ગણા. એ પ્રમાણે એક એક પરમાણુ અધિક સ્કંધરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ ઔદારિક શરીર યોગ્ય વર્ગણા થાય. જઘન્ય ઔદારિક ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા વિશેષાધિક છે. અને એટલું વિશેષ કે તે જ જઘન્ય વર્ગણાનો અનંતમો ભાગ છે. (૩) અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા ઔારિક પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ વર્ગણા અગ્રહણ પ્રાયોગ્ય જઘન્ય વર્ગણા. તેથી બે પરમાણુ અધિક સ્કંધરૂપ બીજી અગ્રહણ યોગ્ય વર્ગણા. એ પ્રમાણે એક એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ અગ્રહણ વર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ ૪૬પ્રાયોગ્ય થાય છે. અને તે જધન્ય (વર્ગણા)થી અનંતગુણ છે. અને ગુણાકાર અભવ્યથી અનંતગુણ સિદ્ધને અનંતમે ભાગ જેટલી રાશિ પ્રમાણ ૪ જાણવી. અને આ ૪૮. -અગ્રહણ પ્રાયોગ્ય છે, કારણકે તે ઔદારિક પ્રતિ ઘણાં પરમાણુવાલી અને સૂક્ષ્મ પરિણામીપણું હોવાથી અને વૈક્રિય પ્રત્યે થોડા જ પરમાણુવાલી અને સ્થૂલ પરિણામીપણું હોવાથી. એ પ્રમાણે આગળ પણ વિચારવું. (કાર્મણ વર્ગણાથી પૂર્વની અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા સુધી). (૪) વૈક્રિય પ્રાયોગ્ય ગ્રહણ વર્ગણા :- કહેલી અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ વૈક્રિય શરીર પ્રાયોગ્ય જધન્ય વર્ગણા. તેથી બે ૫૨માણુ અધિક સ્કન્ધરૂપ બીજી વર્ગણા. એ પ્રમાણે એક એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ વર્ગણા, વૈક્રિય ગ્રહણ પ્રાયોગ્ય ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. તે (ઉત્કૃષ્ટ વર્ગણા) જધન્ય વર્ગણાથી વિશેષાધિક વિશેષ તે જ (જઘન્ય) વર્ગણાનો અનંતમા ભાગે છે. (૫) અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા ઃ- વૈક્રિય શરીર ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ જધન્ય અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા. તેથી બે પરમાણુ અધિક સ્કન્ધરૂપ બીજી અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા. એ પ્રમાણે એક એક ૫૨માણુ અધિક સ્કન્ધરૂપ અગ્રહણ પ્રાયોગ્ય ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. અને તે ઉત્કૃષ્ટ વર્ગણા જઘન્ય વર્ગણાથી અનંતગુણ, ગુણાકાર અભવ્યથી અનંતગુણ સિદ્ધને અનંતભાગ પ્રમાણ છે. (૬) આહારકશરીર પ્રાયોગ્ય વર્ગણા ઃ- પછી ઉત્કૃષ્ટ - અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ વર્ગણા તે આહારક શ૨ી૨પ્રાયોગ્ય વર્ગણા તે જઘન્ય વર્ગણા. તેથી બે પરમાણુ અધિક સ્કન્ધરૂપ બીજી વર્ગણા. એ પ્રમાણે એક એક ૫૨માણુ અધિક સ્કન્ધરૂપ આહારક ગ્રહણ પ્રાયોગ્ય ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ આહારક ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. જધન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા (તે જઘન્યના) અનંતમા ભાગે વિશેષાધિક હોય છે. (૭) અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા :- આહા૨ક શરીર પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ અગ્રહણ પ્રાયોગ્ય જઘન્ય વર્ગણા. તેથી એક એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ અગ્રહણ પ્રાયોગ્ય ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ વર્ગણા થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ વર્ગણા અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતભાગ રાશિ પ્રમાણથી અનંતગુણ છે. અહીં ચૂર્ણિકા વિગેરેના મતે ઔદારિક, વૈક્રિય, આહા૨ક શરીર ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાને આંતરે અગ્રહણ વર્ગણા માનતા નથી. પરંતુ આવશ્યક ભાષ્ય આદિ ઇચ્છે (માને) છે. તેમના મતે કહી છે. ૪૬ જધન્ય વર્ગણામાં જેટલાં પરમાણુ છે તેથી ઉત્કૃષ્ટ વર્ગણા સ્કંધમાં અનંતગુણ પરમાણુ છે. ઇતિ સર્વત્ર. ૪૭ જધન્ય વર્ગણાગત અનંત પરમાણુને અભવ્યથી અનંતગુણા પરમાણુ વડે ગુણતાં જેટલાં પરમાણુ થાય તેટલાં પરમાણુ ઉત્કૃષ્ટ વર્ગણામાં છે. ઇતિ સર્વત્ર. ૪૮ વર્ષશાઓનું આ સ્વરૂપ પંચસંગ્રહ-કર્મપ્રકૃતિમાં પૂ મલયગિરિ મ૰ અને પૂ૰ ઉપામ૰ એ જે આપ્યું છે, તેને અનુસરીને છે. જો કે વૃત્તિમાં અગ્રાહ્ય વર્ગણાઓને માટે અગ્રાહ્ય વર્ગણારૂપે જ જણાવી છે. પણ વિશેષ સ્પષ્ટતા માટે અહીં એના ઔારિક, અગ્રાહ્ય, વૈક્રિય અગ્રાહ્ય વગેરે નામો લીધા છે. ચૂર્ણિકાર વગેરે ઔારિક, વૈક્રિય અને આહારક ગ્રાહ્ય વર્ગણાઓને આહારક દ્રવ્ય વર્ગણા તરીકે માને છે. અને એમાં વચ્ચે અગ્રાહ્ય વર્ગણાઓ માનતા નથી. એટલે કે એમના મતે અહીં કહેલ વૈક્રિય અગ્રાહ્ય, આહારક અગ્રાહ્ય વર્ગણાઓ છે નહીં. આમાં તત્ત્વ કેવલીગમ્ય. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૫૯ | (૮) તેજસ શરીર પ્રાયોગ્ય વર્ગણા - આહારક શરીર અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂ૫ તેજસ શરીર પ્રાયોગ્ય જઘન્ય વર્ગણા. તેથી એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂપે ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ તૈજસ પ્રાયોગ્ય વર્ગણા થાય. (૯) અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા - તેથી એક પરમાણુ અધિક જઘન્ય અગ્રહણ વર્ગણા તેથી એક એક પરમાણુ અધિક સ્કન્વરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ = અગ્રહણ વર્ગણા થાય. (૧૦) ભાષા પ્રાયોગ્ય વર્ગણા:- પછી તે ઉત્કૃષ્ટ અગ્રહણ વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કન્વરૂપ જઘન્ય ભાષા પ્રાયોગ્ય વર્ગણા, જે પુદ્ગલોને ગ્રહણ કરીને પ્રાણીઓ સત્યાદિ ભાષારૂપે પરિણાવીને અવલંબી અને વિસર્જન કરે છે. તેથી એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ ભાષા પ્રાયોગ્ય વર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ વર્ગણા થાય. (૧૧) અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા :- તેથી એક પરમાણુ અધિક જઘન્ય અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા. તેથી એક એક પરમાણુ અધિક સ્કન્વરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. (૧૨) શ્વાસોચ્છવાસ પ્રાયોગ્ય વર્ગણા - તેથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ જઘન્ય શ્વાસોચ્છવાસ પ્રાયોગ્ય વર્ગણા, જે પુદ્ગલોને ગ્રહણ કરીને પ્રાણીઓ શ્વાસોચ્છવાસરૂપે પરિણમાવીને અવલંબી અને વિસર્જન કરે છે. તેથી એક એક પરમાણુ અધિક સ્કન્વરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. . (૧૩) અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા :- શ્વાસોચ્છવાસ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક જઘન્ય ' અગ્રહણ પ્રાયોગ્ય. તેથી એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય થાય. (૧૪) મનઃ પ્રાયોગ્ય વર્ગણા - પછી અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ મનઃ પ્રાયોગ્ય જઘન્ય વર્ગણા, જે પુગલોને ગ્રહણ કરીને પ્રાણીઓ સત્ય આદિ મનરૂપે પરિણમાવીને અવલંબી અને વિસર્જન કરે છે. તેથી એક એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ મનઃ પ્રાયોગ્ય વર્ગણા થાય. (૧૫) અંગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ મન:પ્રાયોગ્ય વર્ગણાથી એક પરમાણુ અધિક જઘન્ય અગ્રહણ પ્રાયોગ્ય. તેથી એક એક પરમાણુ અધિક સ્કન્વરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. (૧૬) કાર્પણ પ્રાયોગ્ય વર્ગણા - પછી અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણું અધિક કન્વરૂપ જઘન્ય કાર્પણ પ્રાયોગ્ય વર્ગણા, જે પગલોને ગ્રહણ કરીને જીવ જ્ઞાનાવરણ (કર્મ) આદિરૂપે પરિણમાવે છે. તેથી એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ કર્મ પ્રાયોગ્ય વર્ગણા થાય. સર્વ ઠેકાણે ઉત્કૃષ્ટ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા પોતાની જઘન્ય વર્ગણાના અનંતમાભાગરૂપે વિશેષણથી પોત પોતાની જઘન્ય વર્ગણાથી અધિક છે, અને અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા પોતાની જઘન્ય વર્ગણાની અપેક્ષાએ અભવ્યથી અનંતગુણ, સિદ્ધના અનંતમાં ભાગ જેટલાં રાશિ પ્રમાણથી અનંતગણ જાણવી,માસાનને ય અહીં ર- શબ્દનો નહીં કહેલ સમુચ્ચય અર્થ પણ છે. તેથી ભાષા વર્ગણાની પછી વચમાં અગ્રહણ વર્ગણા હોય તેવી શ્વાસોચ્છવાસ વર્ગણા જાણવી. અને તેની જ વ્યાખ્યા કરે છે. ને " એ અહીં - શબ્દ સર્વ સમુચ્ચય = બધાનો સંગ્રહ અર્થમાં છે. હવે આ ઔદારિક આદિ વર્ગણાની વર્ણ આદિ પ્રસંગથી નિરૂપણ કરે છે. ત્યાં ઔદારિક - વૈક્રિય - આહારક વર્ગણાના પાંચવર્ણ - બે ગંધ - પાંચ રસ અને આઠ સ્પર્શ છે. જો કે પરમાણુ એક જ વર્ણ, એક જ રસ, એક જ ગંધ, બે જ અવિરુદ્ધ સ્પર્શ થાય છે, તો પણ સમુદાયમાં કોઇ પણ પરમાણુ કોઈ પણ વર્ણાદિ યુક્ત થાય છે. એ પ્રમાણે સમુદાયમાં પંચવર્ણાદિત્વનું પ્રતિપાદન વિરુદ્ધ નથી. ૪૯ અહીં મૂળમાં શ્વાસોચ્છવાસ વર્ગના કહી નથી. પણ એનો ‘ચ' શબ્દથી સમુચ્ચય છે. એમ સ્વીકારી વૃત્તિકારોએ એ વર્ગરાઓ પણ સમાવી છે, જ્યારે ચૂર્ણિકારે સુત્રકારને સીધા અનુસરીને એનો સમાવેશ ક્યું નથી. જે જીવને દરિકાદિ ૩માંથી જે શરીર હોય તેને પ્રાયોગ્ય પુદ્ગલોને જ તે જીવ શ્વાસોચ્છવાસરૂપે પરિશમાવીને છોડે છે એવો જે કેટલાક આચાર્યોનો મત છે એને અનુસરીને શ્વાસોવર્ગશાઓને સરકારે પૃથર્ બતાવી નથી એવો ખુલાસો ટપકાર શ્રી મુનિચંદ્ર સૂરિ મહારાજે આપ્યો છે. “આપણા શ્વાસોચ્છવાસમાં જે વાયુ બહાર નીકળે છે તે વાયુકાયનું શરીર હોવાથી ઘરિક પુદ્ગલમય હોવો જોઇએ” આવી કો'ક ગણતરીથી કદાચ તે આચાર્યોનો ઉપરોક્ત અભિપ્રાય હોય. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ તૈજસ પ્રાયોગ્ય આદિની વર્ગણાને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ જાણવી. સ્પર્શના વિચારમાં તો ચાર સ્પર્શ હોય છે. ત્યાં મૃદુ-લઘુરૂપ બે સ્પર્શ અવસ્થિત હોય જ બીજા બે સ્પર્શ સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રૂક્ષ-ઉષ્ણ, અથવા રૂક્ષ-શીત હોય છે. તે આ પ્રમાણે કહ્યું છે. “પંવરસપાવર પરિયા ગblસલો ઘા નાવાહાર નો ૨૩etવસિયા હરિ ' પાંચરસ, પાંચવર્ણ, આઠ સ્પર્શ, બે ગંધ, પરિણતપણે આહારક સુધી હોય છે, ત્યાર પછી આગળ ચાર સ્પર્શ વિશેષ રીતે જાણવા. તથા ઔદારિક વર્ગણા શેષ વૈક્રિયાદિ વર્ગણાઓથી સર્વથી અલ્પ પ્રદેશવાળી છે. તેથી વૈક્રિયશરીર પ્રાયોગ્ય અનંતગુણ, તેથી આહારક પ્રાયોગ્ય અનંતગુણ છે, એ પ્રમાણે તૈજસ, ભાષા, શ્વાસોચ્છુવાસ, મન, કર્મ, પ્રાયોગ્ય પણ વર્ગણા અનુક્રમે અનંતગુણ કહેવી. ધ્રુવ-અધ્રુવ ઇત્યાદિ કર્મ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા પછી તરત ધ્રુવાચિત્ત દ્રવ્ય વર્ગણા પછી તરત અધુવાચિત્ત દ્રવ્ય વર્ગણા. પછી “સુત્રા ૨૩''ત્તિ ચાર ધૃવશુન્ય વર્ગણા છે. તે ચાર ધૃવશુન્ય વર્ગણાને અંતરે ઉપર રહેલી પ્રત્યેક શરીરિ, બાદર નિગોદ, સૂક્ષ્મ નિગોદ તથા મહાકલ્પ વર્ગણા યથાસંખ્ય હોય છે તે આ પ્રમાણે કહે છે. - પ્રથમ ધ્રુવશુન્ય વર્ગણાની ઉપર પ્રત્યેક શરીરી વર્ગણા, બીજી ધ્રુવ શુન્ય વર્ગણાની ઉપર બાદર નિગોદ વર્ગણા, ત્રીજી ધ્રુવશૂન્ય વર્ગણાની ઉપર સૂક્ષ્મ નિગોદ વર્ગણા, ચોથી ધ્રુવશૂન્ય વર્ગણાની ઉપર માસ્કન્ધ વર્ગણા હોય છે. (૧૭) ધુવાચિત્ત દ્રવ્ય વર્ગણા:- ત્યાં કામણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા પછી અનંતર (પછી તુરતજ) એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ જઘન્ય ધૃવાચિત્તદ્રવ્યવર્ગણા. તેથી એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ ધ્રુવાચિત્ત દ્રવ્ય વર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ ધ્રુવાચિત્તદ્રવ્યવર્ગણા થાય. ધ્રુવાચિત્તદ્રવ્યવર્ગણા જે હંમેશા લોકને વિષે પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે કહે છે. આની મધ્યમાંથી કોઇ બીજી ઉત્પન્ન થાય તો કોઇ બીજી વિનાશ થાય, પરંતુ તેઓનો યથાસ્થિત સંખ્યાનો એકાદનો પણ બીજે ક્યારે પણ લોકમાં વિરહ થતો નથી. અર્થાત્ કોઇને કોઇ તો રહે છે. આ વર્ગણાને)-જીવ વડે ક્યારે પણ ગ્રહણ કરાઇ નથી, તેથી અચિત્તપણું છે. ઔદારિક આદિ વર્ગણાને જીવ વડે ગ્રહણ કરાતી હોવાથી ક્યારેક સચિત્તપણું થાય છે. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા અનંતગુણ છે. અને ગુણાકાર સર્વ જીવથી અનંતગણ રાશિ પ્રમાણ જાણવો. (૧૮) અધુવાચિત્ત દ્રવ્ય વર્ગણા :- તેથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ જઘન્ય અધુવાચિત્ત દ્રવ્ય વર્ગમાં તેથી એક એક પરમાણુ અધિક વડે અધુવાચિત્તદ્રવ્યવર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ અધૂવાચિત્ત દ્રવ્ય વર્ગણા થાય. અધુવાચિત્ત દ્રવ્યવર્ગણા તે કહેવાય કે જેઓની મધ્યમાં કેટલીક વર્ગણા ક્યારેક લોકને વિષે હોય. (અને ક્યારેક ન હોય) તેથી આ (વર્ગણાને) 'સાન્તર નિરન્તરા પણ કહેવાય છે. (મૂળવર્ગણાની અપેક્ષાએ તો હંમેશા વિદ્યમાન હોય જ પણ ઉત્તર વર્ગણાની અપેક્ષાએ વિદ્યમાન કે અવિદ્યમાન) જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા સર્વ જીવથી અનંતગુણ રાશિ પ્રમાણથી અનંતગુણ હોય છે. ' (૧૯) પ્રથમ ધ્રુવશૂન્ય વર્ગણા - તેથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ જઘન્ય પ્રથમ ધ્રુવન્ય વર્ગણા. તેથી એક એક પરમાણુ અધિક પ્રથમ ધ્રુવશુન્ય વર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ પ્રથમ ધ્રુવન્ય વર્ગણા થાય. ધ્રુવશુન્ય વર્ગણા તે કહેવાય કે જે ક્યારે પણ લોકમાં ન હોય, પણ ફક્ત ઉપરની (આગળની) વર્ગણાનું બાહુલ્ય જણાવવા માટે પ્રરૂપણા માત્રથી જ કરાય છે. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા અનંતગુણ છે. અને ગુણાકાર સર્વ જીવથી અનંતગુણ રાશિ પ્રમાણ હોય છે. ૫૦ ભગવતીજીમાં તેજસ સ્કંધમાં આઠેય સ્પર્શી અને કાશ્મણ સ્કંધમાં સ્નિગ્ધ - રૂક્ષ - શીત - ઉષ્ણ એમ ૪ સ્પર્શે કહેલા છે તે મતાંતર જાણવો. તત્ત્વ કેવલીગમ છે. ૫૧ ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાગત પ્રદેશ રાશિથી અનંતગુણ અગ્રહણ વર્ગણાઓ અંતરે અંતરે હોવાથી દારિક વર્ગણાની અપેક્ષાએ વક્રિય વર્ગણામાં અનંતગુણ પ્રદેશ હોય, ઇતિ સર્વત્ર. પર આ વર્ગણાઓમાં જે એકોત્તરવૃદ્ધિની પ્રાપ્તિ તે કોઇ કોઇ કાળે તૂટી જાય છે, તેથી વર્ગણાગત એકોત્તરવૃદ્ધિના અનુક્રમમાં અત્તર પડી જાય છે, ત્યારે એ વર્ગશાઓ સાન્તરપણે પ્રાપ્ત હોય છે. ૫૩ અહીં પ્રથમ શબ્દ ઉત્તરવર્ગણાની અપેક્ષાએ નહીં, પણ મૂળ વર્ગણા અપેક્ષાએ જાણવો, તેમજ દ્વિતીય ઇત્યાદિ શબ્દ આગળ મૂળ ધ્રુવશન્યવર્ગણા માટે જ જાણવો. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ | (૨૦) પ્રત્યેક શરીર દ્રવ્યવર્ગણા:- તેથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂ૫ જઘન્ય પ્રત્યેક શરીરી દ્રવ્યવર્ગણા. આ પ્રત્યેક શરીરી દ્રવ્ય વર્ગણા કોને કહેવાય ? તે કહે છે. પ્રત્યેક શરીર (જીવોના) યથાસંભવ (જે જીવને જેટલાં શરીર નામકર્મનો બંધાદિ સંભવે તેટલાં શરીર નામકર્મને વિષે) ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ શરીર નામકર્મને વિષે જે પ્રત્યેકમાં વિશ્રસા પરિણામથી (સ્વ સ્વભાવથી) ભેગા થયેલા જે સર્વજીવોથી અનંતગુણ પગલો તે પ્રત્યેકશરીરી દ્રવ્યવર્ગણા શતકબૃહણમાં કહ્યું છે. - “યવUI દ વાતકરસમાજ ા પંદુ સરીર તણુમ્મસ ને . ૧ | તત્યેવન, વીસસપરિણામડલ કુંતિ | સગિયાતા, જેવા વાળા તાલે II ૨ '' અહીંયા પ્રત્યેક વર્ગણા પdયાતિ =ારિક આદિ પાંચ શરીરોના જે શરીર કર્મના પ્રદેશો છે. તેમાં એક એક પ્રદેશો વિશ્રસા પરિણામથી ભેગા થાય છે. તે સર્વજીવોથી અનંતગુણ છે. તે પ્રત્યેક શરીરી વર્ગણા કહે છે. તેથી એક પરમાણુ અધિક સ્કંધરૂપ બીજી પ્રત્યેક શરીરી દ્રવ્યવર્ગણા. એ પ્રમાણે એક એક પરમાણુ અધિકથી પ્રત્યેક શરીરીદ્રવ્યવર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ વર્ગણા થાય. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા અસંખ્યયગુણ છે. અને ગુણાકાર સુક્ષ્મક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યયભાગ રૂ૫ હોય છે. આ પ્રમાણે કેમ સમજાય તો કહે છે. જઘન્ય કર્મપ્રદેશ ભેગા કરવામાં ત્યાં વૈશ્રસિટી જઘન્ય પ્રત્યેક શરીરીદ્રવ્યવર્ગણા, અને ઉત્કૃષ્ટને વિષે ઉત્કૃષ્ટ, જઘન્ય યોગથી જઘન્ય કર્મપ્રદેશો ભેગા થાય છે અને ઉત્કૃષ્ટ યોગથી ઉત્કૃષ્ટ કર્મપ્રદેશો ભેગા થાય છે. અને જઘન્ય યોગસ્થાનથી ઉત્કૃષ્ટ યોગસ્થાન સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમના અસંખ્યયભાગ ગુણિત જ પ્રાપ્ત થાય છે, તેથી જઘન્ય કર્મપ્રદેશો ભેગા કરવામાં અને ઉત્કૃષ્ટ કર્મપ્રદેશો ભેગા કરવામાં તેટલાં જ માત્ર હોય છે. અને જઘન્યથી ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરીદ્રવ્યવર્ગણા પણ તેટલાં જ પ્રમાણથી સિદ્ધ થાય છે. (૨૧) દ્વિતીય ધ્રુવશન્ય વર્ગણા:- પછી તરત જ એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ જઘન્ય દ્વિતીય ધ્રુવ શૂન્ય વર્ગણા બે પરમાણુ અધિક સ્કલ્પરૂપ બીજી (વર્ગણા) એ પ્રમાણે એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ બીજી ધ્રુવ શૂન્ય વર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ દ્વિતીય ધ્રુવશુન્ય વર્ગણા થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્ય ગુણ હોય છે, અને ગુણાકાર અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ જાણવો. | (૨૨) બાદરનિગોદ દ્રવ્યવર્ગણા - તેથી એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ જઘન્ય બાદરનિગોદદ્રવ્યવર્ગણા. હવે બાદરનિગોદદ્રવ્યવર્ગણા કોને કહેવાય તે કહે છે. બાદરનિગોદ જીવોના ઔદારિક - તેજસ - કાર્પણ - શરીરનામકર્મને વિષે જે પ્રત્યેકને સર્વજીવથી અનંતગુણ પુદગલો વિશ્રસા પરિણામથી (સ્વ સ્વભાવથી) ભેગા થાય છે. (એટલે નિગોદીયા જીવના એ ત્રણ શરીરને આશ્રિત થઇને રહે છે. પરંતુ નિગોદીયો જીવ ગ્રહણ કરતો નથી, તે બાદરનિગોદ દ્રવ્યવર્ગણા કહેવાય. જો કે કેટલાક બાદરનિગોદ જીવોને વૈક્રિય આહારક શરીર નામકર્મનો સંભવ છે, તો પણ પ્રથમ સમયથી જ નિરન્તર (હિંમેશા) ઉદૂવલણપણું હોવાથી અત્યંત અસાર છે, તેથી તેની વિવક્ષા કરી નથી. તેથી બે પરમાણુ અધિક પ૪ પ્રથમ યોગસ્થાનથી દ્વિતીય યોગસ્થાન અસંખ્ય લોકપ્રદેશ પ્રમાણ વિશેષાધિક છે, દ્વિતીય યોગસ્થાનથી તૃતીય યોગસ્થાન પણ તેટલું જ વિશેષાધિક છે, એ વિગત પુર્વે યોગસ્થાનના ચિત્રમાં કહી છે, તે પ્રમાણે સર્વ યોગ સ્થાનો અનુક્રમે અસંખ્ય વિશેષત્વયુક્ત છે, તો એક પ્રત્યેક શરીરી જીવ પ્રાયોગ્ય જઘન્ય યોગસ્થાનથી પ્રત્યેક શરીરી પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ યોગસ્થાન સુક્ષ્મક્ષેત્ર પલ્યાસંખ્યયભાગ પ્રમાણ સંભવે, આ અસંખ્યવિશેષગુણપણું વીર્ય સંબંધી છે, પરંતુ સ્પર્ધક સંબંધી નહીં. તથા શંકા થાય કે યોગસ્થાનગત અંતરો અસંખ્ય લોકપ્રદેશપ્રમાણ છે, તેથી પૂર્વ યોગસ્થાનથી પર યોગસ્થાન અસંખ્ય લોકપ્રદેશના ગુણાકાર જેટલું છે, ને એ પ્રમાણે પ્રત્યેક શરીરીના પ્રથમયોગસ્થાનથી પ્રશ૦નું બીજું યોગસ્થાન અસંખ્ય લોક(પ્રદેશ)ગુણ છે, તો પ્રશ0નું ઉત્કૃષ્ટ યોગસ્થાન તે પોતાના જ યોગસ્થાનથી સૂલેપલ્યો. ના અસંખ્યાતમા ભાગ જેટલું જ કેમ હોય ? અહીં સમજવાનુ એ છે કે અન્તરો અસંખ્ય લોક વર્ગણાત્મક હોવાથી પર પર યોગસ્થાનો અસંખ્યલોકગુણાકારે ન સંભવે, કારણકે પ્રથમયોગસ્થાનગત અંતિમ વર્ગણાગત વીર્યાવિભાગોથી દ્વિતીયયોગસ્થાનની સર્વ જઘન્યવર્ગશા વા સર્વોત્કૃષ્ટ વર્ગણા અસંખ્યલોકપ્રદેશપ્રમાણ અધિક સંભવે, પરંતુ અસંખ્ય લોકપ્રદેશગુણ ન સંભવે તેથી એક્યોગસ્થાનથી બીજું યોગસ્થાન અસંખ્ય લોકપ્રદેશ પ્રમાણ વિશેષાધિક છે. પરંતુ અસંખ્યલોક ગુણાકારે નથી.) માટે પ્ર00 નું ઉયોગસ્થાન સ્વજઘન્યથી સૂપના અસંખ્યાતમા ભાગ ગુણાકાર જેટલું કહ્યું તે ઘટી શકે છે. આ વ્યાખ્યા ગણિત સમજનારને સુગમ છે. પપ જે જીવો પ્રથમ 4 નામકર્મનો બંધ કરીને મરણ પામી બાદર સાધારણ વનસ્પતિકાયપણે ઉત્પન્ન થાય, તે જીવોને બાદરનિમેદ ભવમાં પણ વૈ૦નામકર્મની સત્તા હોય. તેમજ તે અપ્રમત્ત મુનિ ગુણસ્થાને આહo નામકર્મનો બંધ ર્યો હોય ને પુનઃ પ્રમાદના વશ થકી સાતમા ગુણસ્થાનથી પડતાં યાવતુ પ્રથમ ગુણસ્થાને આવી કાળ કરીને બાદરનિગોદમાં ઉત્પન્ન થાય તો બાદરનિગોદ જીવમાં પણ (અપર્યાપ્ત અવસ્થામાં) આહારક કર્મની સત્તા સંભવે. ૫૬ આહારક સપ્તકની ઉદ્વલના વાસ્તવિક રીતે અવિરતિપણાના પ્રથમ સમયથી હોય છે, પરંતુ ઉદ્વવનકાળ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોવાથી બાદર નિગોદમાં પણ ભવ પ્રથમ સમયથી ઉદવલના પ્રતિપગ ભાવની અપેક્ષાએ હોય છે. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ સ્કન્ધરૂપ બીજી બાદરનિગોદ દ્રવ્યવર્ગણા એ પ્રમાણે એક એક પરમાણુ અધિક સ્કન્ધરૂ૫ વર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમનો અસંખ્ય ભાગ લક્ષણથી ગુણાકાર વડે અસંખ્યયગુણા છે. અહીં રીત - પ્રત્યેક શરીરી દ્રવ્યવર્ગણાની જેમ જ વિચારવું. (૨૩) તૃતીય ધ્રુવશૂન્ય વર્ગણા - તેથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ જઘન્ય ત્રીજી ધૃવશુન્યવર્ગણા. તેથી એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂ૫ વર્ગણા ત્યાં સુધી કહેવી. જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્રીજી ધ્રુવશુન્યવર્ગણા થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યયગુણા હોય છે. ગુણાકાર અંગુલમાત્ર ક્ષેત્ર પ્રમાણ આવલિકા અસંખ્યયતમ ભાગમાં રહેલ સમય પ્રમાણમાં વર્ગમૂલ ગ્રહણ કરવું, અને જે છેલ્લા વર્ગમૂલના અસંખ્યયતમ ભાગને વિષે જેટલાં આકાશપ્રદેશ તેટલાં પ્રમાણ જાણવું. (૨૪) સુક્ષ્મ નિગોદ વર્ગણા :- તેથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ વર્ગણા જઘન્ય સૂક્ષ્મ નિગોદ વર્ગણા અને તે ઔદારિક શરીરથી આશ્રિત વિશ્રસા પરિણામથી (સ્વ સ્વભાવથી) ભેગા થયેલ પુદ્ગલરૂ૫ બાદરનિગોદ વર્ગણાની જેમ જાણવું જ્યાં સુધી ઉત્કૃષ્ટ થાય, જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યયગુણ છે અને ગુણાકાર આવલિકાના અસંખ્યયતમ ભાગમાં જેટલાં સમયો છે તેટલાં પ્રમાણ જાણવું. કારણ કે સૂક્ષ્મનિગોદ જીવોના જઘન્ય યોગસ્થાનથી ઉત્કૃષ્ટ યોગસ્થાન આવલિકાના અસંખ્યયભાગ ગુણિત જ પ્રાપ્ત થાય છે. અધિક નહીં. અને યોગને આધીન કર્મપ્રદેશ ભેગા થાય. અને તેને આધીન સૂક્ષ્મનિગોદ વર્ગણા હોય છે. (૨૫) તુરીય (ચોથી) ધ્રુવશુન્યવર્ગણા - તેથી એક પરમાણુ અધિક સ્કન્વરૂ૫ વર્ગણા જઘન્ય - ચોથી ધ્રુવશુન્યવર્ગણા. તેથી એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ ચોથી ધ્રુવશુન્યવર્ગણા થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યયગુણ હોય છે. અને ગુણાકાર પ્રતરના અસંખ્યયભાગવર્તિ અસંખ્યયશ્રેણિગત આકાશ-પ્રદેશ રાશિપ્રમાણ જાણવો. (૨૬) મહાસ્કન્ધ વર્ગણા:- તેથી એક પરમાણુ અધિક વર્ગણા જઘન્ય મહાસ્કન્ધવર્ગણા તે છે કે જે પુદ્ગલ સ્કંધો વિશ્રસા પરિણામથી (સ્વ સ્વભાવથી) ટંક (સુદ્રગિરિ) કૂટ (શીખર) પર્વત (બૃહગિરિ) આદિને આશ્રિત રહેલા છે. તેથી બે પરમાણુ અધિક સ્કલ્પરૂપ બીજી મહાસ્કન્ધવર્ગણા. એ પ્રમાણે એક એક પરમાણુ અધિક સ્કન્વરૂપ મહાસ્કન્ધવર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી “ઉત્કૃષ્ટ માસ્કન્ધ વર્ગણા થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્ય ગુણ છે. અને ગુણાકાર પલ્યોપમનો અસંખ્ય ભાગ લક્ષણ જાણવું. અને આ માસ્કન્ધવર્ગણા ત્રસકાય વધારે હોય તો સૌથી ઓછી અને (ત્રસકાય) ઓછી હોય તો વધારે પ્રાપ્ત થાય છે એ પ્રમાણે આ વસ્તુ સ્વભાવ જ છે તે શતકબૃહત્ ચૂર્ણમાં કહ્યું છે કે : "महखंधवम्गणा टंककूड तह पवायाइठाणेसु । जे पोग्गला समसिया, महखंधा ते उ बुच्चंति ॥ १ ॥ तत्य तसकायरासी, जम्मि य कालम्मि होंति बहुगो अ । महखंधवग्गणाओ, तम्मि य काले भवे थोवा ॥२।। जं पुण होइ अ काले, रासी तसकाइयाण थोवो उ । महखंधवम्गणाओ, तहिं काले होति बहुगाओ ॥३॥" (૧) મહાત્કંધની વર્ગણાઓ :- ટંક-કુડ-પર્વત આદિ સ્થાનોને વિષે જે યુગલો ભેગા થાય. તેટલી મહારૂંધવર્ગણા કહે છે. (૨-૩) ત્યાં જે કાલે ત્રસકાય વધારે હોય તો તે કાલે મહારૂંધવર્ગણાઓ ઓછી હોય છે. અને જે કાલે ત્રસકાય થોડા હોય તો તે કાલે મહારૂંધવર્ગણા વધારે હોય છે. ૫૭ બાદરનિગોદ પ્રાયોગ્ય જઘન્ય યોગસ્થાનથી બાદરનિગોદ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ યોગસ્થાન સુક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના ગુણાકાર જેટલું છે તેથી જઘન્ય શરીર નામકર્મ પ્રદેશરાશિથી ઉત્કૃષ્ટ શરીર નામકર્મ પ્રદેશરાશિ સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમાસંપેય ભાગ ગુણાકાર જેટલી જ છે. પરંતુ વિશેષ એ છે કે પ્રત્યેક શરીરી પ્રાયોગ્ય યોગસ્થાનોથી બાદરનિગોદ પ્રાયોગ્ય યોગસ્થાનો અલ્પ હોવાથી પ્રત્યેક શરીરી પ્રાયોગ્ય ગુણકરાશિથી બાદરનિગોદ પ્રાયોગ્ય ગુણકરાશિ પણ અલ્પ જાણવો. ૫૮ આ વર્ગશાથી પૂર્વની પ્રત્યેક શરીરી વિગેરે વર્ગણાઓ જે દારિક નામકર્માદિ કર્મસ્કંધને આશ્રિત છે. તે કર્મસ્કન્ધોની અપેક્ષાએ આ વર્ગણા કટ-પર્વતાદિ જેવા મોટા સ્કન્ધોને આશ્રિત હોવાથી આ વર્ગણાનું નામ મહાઅર્ધવર્ગણા અથવા કોઇક કાળે વર્ગણામાંની કોઈ પણ એક વર્ગણાના (૩૫) એક સ્કન્દમાંથી વિશ્રસાં પરિણામ વડે પ્રથમ સમયે ઉર્ધ્વ અધો લોકાંતદીર્ધ દંડ, બીજે સમયે કપાટ, ત્રીજે સમયે મંથન, ચોથા સમયે અંતરપૂર્તિ, પાચમા સમયે અંતરસંહાર ૬ઠ્ઠા સમયે મંથનસંહાર, સાતમે સમયે કપાટસંહાર ને ૮ મા સમયે સ્વભાવસ્થ થાય છે. એ પ્રમાણે ૧૪ રાજ પ્રમાણ અચિત્ત મહાસ્કન્ધપણે પરિણમતી હોવાથી આ વર્ગણાનું નામ મહાસ્કલ્પવર્ગણા છે. ૫૯ સુક્ષ્મક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ઇતિ અનુવૃત્તિ. ૬૦ ત્રસજીવની અધિકતાએ મહાઅર્ધવર્ગણાનું અલ્પત્ય, ને ત્રસજીવની અલ્પતાએ મહાસ્કન્ધવર્ગણાનું અધિકપણું, એમાં અનાદિ જગતુસ્થિતિ એ જ હેતુ છે. અથવા એવો જ કુદરતી નિયમ છે. ઇતિ તાત્પર્ય. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૬૩ - અને આ પરમાણુ વર્ગણા આદિ મહાસ્કંધ વર્ગજ્ઞા સુધી સર્વ વર્ગણાઓ “મુળરસનામ'' ત્તિ એટલે ગુણે કરીને પ્રાપ્ત થયું છે, સ્વનામ તે જેને એવી ગુહાનિષ્પન્ન સ્વનામ વાળી છે. (અર્થાત્ એ સર્વ વર્ગડ્ડાઓના નામ ગુાર્સજ્ઞકે છે.) તે આ પ્રમાણે કહે છે . ''એક એક પરમાણુઓ તે પરમાણુવર્ગન્ના બે બે પરમાલુની દ્વિપરમાણુવર્ગણા. એ પ્રમાણે બે નાોની સાર્થકતા સ્પષ્ટ જણાય છે. તથા ‘સંઘમા જીવો''ત્તિ તે સર્વે ‘જૈવર્તણાઓનો અવગાહ (ક્ષેત્રરોધન) અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. જો કે સઘળી ભેગી કરતાં આ પ્રત્યેક અનંતા અને સકલ લોક આશ્રિત પહેલાં કહી તો પણ એક એકને આશ્રયી તે અંગુલના અસંખ્યેયભાગ ક્ષેત્ર અવગાહ જ છે. એ પ્રમાણે અર્થ છે તથા કાર્પણ શ૨ી૨ પ્રાયોગ્ય વર્ગણાથી શરૂ કરી પૂર્વની ઔદારિક શરીર પ્રાયોગ્ય વર્ગણા સુધી ક્ષેત્ર અવગાહ પક્ષાનુપૂર્વીથી અસંખ્યયગુણ જાણવો (યંત્ર નંબર - ૯ જુઓ). ૬૩. ઇતિ ઔદારિકાદિ વર્ગાનું સ્વરૂપ સમાપ્ત ૬૧ કર્મપ્રકૃતિ તથા પંચસો પણ પરમાણુવત્રણાના અર્થમાં સર્વ પરાબૂને ભિન્ન ભિન્ન વર્ગણા શબ્દ સંયુક્ત કર્યો છે. એ જ પ્રમાણે બે પરમાણુ આદિ સર્વ વર્ગણા કહી છે. જેથી તાત્પર્ય એ નીકળે છે કે ૫૨માણુરૂપ વર્ગણા અનંત છે, દ્વિપરમાણુરૂપવર્ગણાઓ પણ અનંત છે, ઇત્યાદિ પરંતુ કર્મગ્રંથમાં તો સર્વ પરમાણુના સંગ્રહ અર્થમાં પરમાણુ વર્ગણા કહી છે. સર્વ દ્વિપરમાણુ સ્કંધોના સંગ્રહમાં દ્વિપરમાણુ વર્ગણા કહી છે, અર્થાત્ પરમાણુ વર્ગણા એક છે પણ અનંત નહીં. દ્વિપરમાણુ વર્ગણા એક ને સ્કંધ અનંત, ત્રિપરમાણુરૂપ વર્ગણા એક જ પરંતુ સ્કંધ અનંત આ પ્રમાણે કહેલું છે. આ વક્તવ્યતામાં તફાવત એ જ કે કર્મગ્રંથ ટીકાકાર મહારાજ દ્વિપરમાણુરૂપ અનંતસ્કંધોને એક જ દ્વિપ૨માણુ વર્ગણા કહે છે, ત્યારે પૂ૰ઉપા૰ અને પૂ.મલયગિરિજી મ.દ્વિપરમાણુરૂપ અનંતસ્કંધો તે દ્વિપ૨માણુરૂપ અનંતવર્ગણાઓ કહેવાય એમ કહે છે. આ અર્થમાં સ્કંધ ને વર્ગણા એ બે શબ્દમાં વિશેષતાનો અભાવ થાય છે, કારણ કે જે દ્વિપરમાણુરૂપ એક સ્કંધ તે જ દ્વિપરમાણુરૂપ એક વર્ગણા થાય છે. આ સંબંધી અધિક ચર્ચા અત્રે ઉચિત નથી. તત્વ શ્રી બહુશ્રુતગમ્ય તથા અપેક્ષાપૂર્વક વિચારતાં બન્ને વાત અવિરોધિ સમજાય છે. વિચારવા યોગ્યમાત્ર બે વાત જ છે તે આ પ્રમાણે પૂ ઉપા૰ અને પૂમલયગિરિજી મ૰ ના કથનમાં સ્કંધ અને વર્ગણાની અવિશેષતા અને શ્રી દેવેન્દ્રસૂરિવર્યના કથનમાં સ્કંધ અને વર્ગણામાં વિશેષતા રહે છે. પુન : શ્રી વિશેષાવાચક મહાભાષ્યમાં કહ્યું છે કે ફ ખાનીયત વાવો ના, તો, વડ, શિ, રતિ પર્યાવાઃ- સતજી સમસ્તलोकाकाशप्रदेशवर्त्तिनामेकैकपरमाणुन समुदाय एकावर्षणा ततः समस्तलोकवर्तिनां द्विप्रदेशिकस्कंघानां द्वितीयावर्गणा ततः समस्तानामपि त्रिप्रदेशिक कंपानां तृतीया वर्गणा, चतुष्प्रदेशिकानां चतुर्थी पंचप्रदेशिकस्यानां पंचमी इत्यादि । અત્રે વર્ગણા શબ્દ સજાતીય સમુદાયની અપેક્ષાએ કહેલો હોવાથી સર્વ પરમાણુઓનો સંગ્રહ પરમાણુ નામવાળી એક જ વર્ગણામાં થાય છે, ને દ્વિપરમાણુરૂપ એક જ વર્ગણામાં સર્વે દ્વિપ્રદેશિકસ્કંધોનો સંગ્રહ થાય છે, એ સર્વ વર્ણન કર્મગ્રંથને અનુસરતું છે. તથા જે સ્વરૂપ કંઇક ભિન્નતાવાળું છે. તે આ પ્રમાણે પરમાણુથી પ્રારંભીને યાવતુ અનંત પ્રદેશિસ્કંધ સુધીની અનંતવર્ગણાઓ ઔદારિકદેહને અગ્રહણપ્રાયોગ્ય છે. તદનંતર એક એક પરમાણુ અધિક સ્કંધવાળી અનંતવર્ગણાઓ ઔારિકદેહગ્રહણ પ્રાયોગ્ય છે. તદનંતર એકેક પરમાણુ અધિક સ્કંધવાળી અનંતવર્ગણાઓ પુનઃ ઔદારિકદેહને અગ્રહણપ્રાયોગ્ય છે. તદનંતર એકેક ૫૨માણુ અધિક સ્કંધવાળી અનંતવર્ગણાઓ વૈક્રિયદેહને અગ્રહણ પ્રાયોગ્ય છે. તદનંતર એકેક પરમાણુ અધિકસ્કંધવાળી અનંતવર્ગણા વૈક્રિયદેહને અગ્રહણ પ્રાયોગ્ય છે તદનંત૨ એકેક પરમાણુ અધિક સ્કંધવાળી અનંતવર્ગણા વૈક્રિયદેહને ગ્રહણપ્રાયોગ્ય છે. તદનંતર એકેક પરમાણુ અધિકસ્કંધ અનંતવર્ગણાઓ પુનઃ વૈક્રિયને અગ્રહણપ્રાયોગ્ય છે. એ પ્રમાણે જીવને ગ્રહણ પ્રાયોગ્ય આઠે વર્ગણાઓને ત્રણ ત્રણ રૂપથી કહેતાં ૨૪ વર્ગણા થાય તે આ પ્રમાણે, (૧) ઔારિક અગ્રહણપ્રાયોગ્ય વ (૪) વૈક્રિય અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૭) આહારક અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૧૦) તેજસ અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૧૩) ભાષા અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૧૬) ઉચ્છવાસ અગ્રહણપ્રાયોગ્ય વ (૧૯) મન અગ્રહણપ્રાયોગ્ય વ૦ (૨૨) કાર્પણ અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૨) ઔદારિક ગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૫) વૈક્રિય ગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૮) આહારક ગ્રહણપ્રાયોગ્ય વ૦ (૧૧) તેજસ ગ્રહણપ્રાયોગ્ય વ૦ (૧૪) ભાષા ગ્રહણપ્રાયોગ્ય વ૦ (૧૭) ઉચ્છવાસ ગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૨૦) મન ગ્રહણપ્રાયોગ્ય વ૦ (૨૩) કાર્પણ ગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૨૫) પ્રથમ ધ્રુવગંધા (૨૮) અશૂન્યાન્તરવર્ગણા (૩૧) તૃતીય પુવાનંતવર્ગજ્ઞા (૩૪) વૈક્રિય તનુવર્ગણા (૩૭) બિપ ધ અહીં બે ગ્રહણવર્ગણાના મધ્યમાં વસ્તુતઃ એક જ અગ્રહણ વર્ગણાઓ છે. પરંતુ એક જ અગ્રહણવર્ગણાનો જે અર્ધભાગ જે દેહની સમીપમાં આવ્યો તે દેહના નામની વિવક્ષાએ એક જ અગ્રહણવર્ગણાને બે બે નામથી પ્રરૂપી છે તથા. (૩) ઔારિક અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૬) વૈક્રિય અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૯) આહારક અગ્રહણપ્રાયોગ્ય વ (૧૨) તેજસ અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૧૫) ભાષા અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૧૮) ઉચ્છવાસ અગ્રહન્નપ્રાયોગ્ય ૧૦ (૨૧) મન અગ્રહણપ્રાયોગ્ય વ૦ (૨૪) કાર્પણ અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૨૬) અધવવર્ગવા (૨૯) પ્રથમ ધ્રુવાનંત૨વર્ગણા (૩૨) ચતુર્થ ઘ્રુવાનંત૨વર્ગન્ના (૩૫) આઝારકે તેનુવર્તતા (૩૮) અચિત્તમહાપ (૨૭) શ્ધા-નરવવંતા (૩૦) દ્વિતીય ધ્રુવાનંતરવર્ગણા (૩૩) ઔદારિક તનુવર્તણા (૩૬) તેજસ તનુવગે એ પ્રમાણે વર્ગણા પ્રરૂપણા ભિન્ન પ્રકારની છે. ૬૨ આ પ્રકરણ અંગે ‘વર્ગણા’’ એ નામના ૩ વિશેષ છે તે આ પ્રમાણે મૂળવર્ગણા :- તે ઔારિક, વૈક્રિય, આહારક ઇત્યાદિ નામવાળી ૨૬ વર્ગણા. ઉત્તરવર્ગણા :- તે પ્રત્યેક મૂળ વર્ગણાંતર્ગત એકેક પરમાણુ અધિકરૂપ અનંતવર્ગણા કેજે સર્વ એકેક મૂળવર્ગન્ના યોગ્ય છે. ને તે સર્વ એકેક સ્કંધરૂપ છે. વર્ગણા ઃ- પ્રત્યેક ઉત્તર વર્ગણાગતસમ પ્રદેશોવાળા સર્વે સ્કંધો અત્રે “ સર્વ વર્ગણાઓનો અવગાહ” એટલે મૂળ પ્રત્યેક ઉત્તર વર્તણાઓનો અવગાહ. ૬૩ કર્મપ્રાયોગ્ય મૂળવર્ગન્નામાંની કોઇપણ એક ઉત્તરવર્ગણાપેક્ષાએ ઔદ્યરિક મૂલવત્રંબામાંની કોઇપણ એક ઉત્તરવર્ગણાનો ફૈઝવગાહ અસંગ છે. ઇતિ સર્વત્ર. For Personal & Private Use Only www.jairtelibrary.org Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અનુ ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ |૭| *|||૪|| 8 | વર્ગકાઓના નામ અગ્રહણ વિક અગ્રહણ વૈક્રિય અંગ્રહણ આહારક અગ્રહણ તેજસ અગ્રહણ ભાષા અગ્રહણ પ્રાણાપાન અગ્રહણ મન અગ્રહણ કાર્ય યુવાચિન અધુવાચિત (સાત્તરનિરંતરા) ૧૯ ૧લી ધ્રુવશૂન્ય પ્રત્યેકશરીરી દ્વિતીયદુશુન્ય બાદનિોવર્ગના તૃતીયવશૂન્ય સૂક્ષ્મનિગોદવર્ગણા ચોથીધ્રુવશૂન્ય ચિનાપ ઉત્તરવર્ગના અંતર્ગત સમ-વર્ગણાપિ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત ઔદારિક આદિ પુદ્દગલ સંબંધી ૩ પૂર્વમૂળવર્ગણાની ઉત્તરવર્ગણાઓથી કેટલી ઉત્તરવર્ગધ્રા અધિક છે? અભવ્યથી અનંતગુલ સિદ્ધના અનંતમા ભાગે, સર્વથી અક્ષ અનંતગુણ અલ્પથી અનંતગુણ સિદ્રને અનંતમા ભાગે ગુજ અભવ્યથી અનંતગુપ્ત સિને અનંતમા ભાર્ગ અનંતઃગુણ અમધ્યથી અનંતણ હિને અનંતમા ભાર્ગ અનંતગુણ અભવ્યથી અનંતગુણ સિદ્ધને અનંતમા ભાગે અનંતગુણ અભવ્યથી અનંતગુણ સિદ્ધી અનંતમાં ભાર્ગ અનંતગણ અભવ્યથી અનંતા સિદ્ધી અનંતમા ભાર્ગ અનંતગુણ અમન્મથી અનંતા સિંહને અનંતમા ભાર્ગ અનંતગુણ અનંતગુણ કર્મપ્રકૃતિ અનંતગુણ અસં ચૈયગુણ For Personal & Private Use Only અસંÀયજ્ઞ અસંખ્યયસ અસંખ્યયગુણ અસંખ્યયગુ અસંખ્યયગુણ અસંખ્યયગુણ ૧. સ્વજઘન્ય વર્ગણાગત પ્રદેશરાશિના અનંતમા ભાગ પ્રમાણ એટલી ઔઘરિકની ઉત્તરવર્ગણાઓ છે, એ પ્રમાણે સર્વ વર્ગણા માટે જાણવું. પરંતુ ભાગપ્રમાણને સ્થાને જ્યાં ગુણપ્રમાØ હોય ત્યાં ગુણપ્રમાણ અધિક જાણવી. ૩. પ્ર૰ શરીરી જ૰ વર્ગણાથી પ્ર૰ શરીરી ઉ. વર્ગણા અસંખ્યગુણ હોતે પણ ઉત્તરવર્ગણાઓ અનંત જ હોય, કારણ કે જઘન્ય વર્ગણાગત રાશિ અનંત છે. અથવા જઘન્યવર્ગણાગત પ્રદેશ રાશીથી ઉત્કૃષ્ટ વર્ગણામાં જેટલાં પ્રદેશો અધિક હોય તેટલી જ વર્ગણાઓ પણ હોય. Page #108 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ગ્રાહ્ય - અગ્રાહા ૨૬ વર્ગણાનું યંત્ર નં- ૯ (ગાથા ૧૮ થી ૨૦ ના આધારે ) સ્વજઘન્યવર્ગણાથી સ્વઉ૦૦૦ ગુણકરાશિ સ્વજઘ0વર્ગણાથી જીવને ગ્રહણ કે | લોકમાં વિદ્યમાન કેટલા પ્રદેશ વડે અધિક છે. સ્વોત્કૃષ્ટવર્ગણામાં અગ્રહણ પ્રાયોગ્ય છે કે અવિદ્યમાન અનંતગુણ અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે | અગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અનંતમા ભાગે વિશેષાધિક અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે ગ્રહણપ્રાયોગ્ય વિદ્યમાન અનંતગુણ અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે અગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અનંતમા ભાગે વિશેષાધિક અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે ગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અનંતગુણ અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે અગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અનંતમા ભાગે વિશેષાધિક અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે ગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અનંતગુણ અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે અગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અનંતમા ભાગવિશેષાધિક અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે ગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અનંતગુણ અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે | અગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અનંતમા ભાગે વિશેષાધિક અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે ગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અનંતગુણ અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે અગ્રહણ પ્રાયોગ્ય વિધમાન અનંતમા ભાગે વિશેષાધિક અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે ગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અનંતગુણ અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે અગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અનંતમા ભાગે વિશેષાધિક અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે ગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે અગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અનંતમા ભાગે વિશેષાધિક અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતમા ભાગે ગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અનંતગુણ સર્વ જીવથી અનંતગુણ અગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન અનંતગુણ સર્વ જીવથી અનંતગુણ અગ્રહણ પ્રાયોગ્ય વિદ્ય, અવિદ્ય, દેશતઃ . . અનંતગુણ અનંતગુણ અગ્રહણ પ્રાયોગ્ય અવિદ્યમાન અસંખ્યયગુણ વિદ્યમાન અવિદ્યમાન વિદ્યમાન સર્વ જીવથી અનંતગુણ સૂક્ષ્મક્ષેત્ર પલ્યો નો અસંખ્ય ભાગ અસંખ્યય લોકાકાશપ્રદેશ સૂક્ષ્મક્ષેત્ર પલ્યો, નો અસંખ્ય ભાગ અંગુલક્ષેત્ર અંતિમ વર્ગમૂળનો અસં. આવલિકા અસંખ્યયભાગ અસંખ્ય શ્રેણિ - ૧ ખતરનો અસં, મેં ભાગે સૂછે છે, પલ્યો, અસં, ભાગ અગ્રહણ પ્રાયોગ્ય અગ્રહણ પ્રાયોગ્ય અગ્રહણ પ્રાયોગ્ય અગ્રહણ પ્રાયોગ્ય અગ્રહણ પ્રાયોગ્ય અસંખ્યયગુણ " અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ અસંખ્યયગુણ અસંખ્ય ગુણ અવિદ્યમાન વિદ્યમાન અગ્રહણ પ્રાયોગ્ય અવિદ્યમાન અગ્રહણ પ્રાયોગ્ય વિદ્યમાન ૨. ઉત્તરવર્ગસાઓમાંથી કંઇક વર્ગનાઓ કોઇક વખતે અભાવ હોય છે. તે અવસરે વિદ્યમાના વિદ્યમાન, ને કોઇ વખતે સર્વ વર્ગલાઓ વિદ્યમાન હોય તે અપેક્ષા એ વિધમાન, ને મૂળ વર્ગસાપેક્ષાએ તો સદાકાળ વિદ્યમાન જ છે. For Personal Private Use Only www jainelibrary.org Page #109 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ( - અથ જીવ કયા પુદ્ગલોને દેશથી કે સર્વ આત્માવડે ગ્રહણ કરે? તે સ્વરૂપ - ) एगमवि गहणदवं, सव्वप्पणयाइ जीवदेसम्मि । सवप्पणया सव्वत्थ वावि सबे गहणखंधे ॥ २१ ॥ एकमपि ग्रहणद्रव्यम्, सर्वात्मना जीवदेशे। सर्वात्मना सर्वत्र वाऽपि सर्वे ग्रहणस्कन्धे ।। २१ ।। ગાથાર્થ :- એક જીવ પ્રદેશાવવાહિત એક ગ્રહણ પ્રાયોગ્ય દ્રવ્યને જીવ સર્વ પ્રદેશોવડે ગ્રહણ કરે છે, અને સર્વપ્રદેશાવગાહિત સર્વગ્રહણપ્રાયોગ્ય સ્કંધોને પણ જીવ સર્વપ્રદેશોવડે જ ગ્રહણ કરે છે. ટીકાર્થ - હવે પુદગલોને જીવ દેશથી ગ્રહણ કરે છે. અથવા સર્વ આત્મા વડે એ પ્રમાણે પ્રશ્ન અવકાશ થયે છતે કહે છે. - અહીં જીવ સ્વ પ્રદેશમાં અવગાહી રહેલ જ દલિકને ગ્રહણ કરે છે, પણ અનન્તર કે પરંપર પ્રદેશે અવગાહી (રહેલ દલિકને ગ્રહણ કરે) નહીં. એ પ્રમાણે એક જીવ પ્રદેશે અવગાહેલું જે ગ્રહણ પ્રાયોગ્ય એક પણ (દલિત) સર્વ આત્મ સર્વ જે આત્મપ્રદેશોવડે ગ્રહણ કરે છે. સર્વ જીવપ્રદેશો શૃંખલા અવયવની જેમ પરસ્પર સંબંધ વિશેષ હોવાથી સ્વ ક્ષેત્રમાં (આત્મપ્રદેશો જે આકાશપ્રદેશમાં અવગાહ્યા છે તે જ આકાશ પ્રદેશોમાં) અવગાહ કરી રહેલા ગ્રહણ પ્રાયોગ્ય દ્રવ્યને ગ્રહણ કરવાને માટે એક જ જીવ પ્રદેશ વ્યાપારિત થયે છતે અનંતર પરંપરા વડે તે દ્રવ્ય ગ્રહણ કરવાને માટે સર્વ પણ (આત્મપ્રદેશો પ્રયત્નશીલ થાય છે) જેમ ઘટાદિ પદાર્થને હસ્તના અગ્રભાગવડે ગ્રહણ કરતાં મણિબંધ, કોણી, ખભા આદિ અવયવો પ્રયત્નવાનું થાય છે. તથા સવ િવા વિ''ત્તિ સર્વ પણ જીવ પ્રદેશોને વિષે જે અવગાહ ગ્રહણ પ્રાયોગ્ય સ્કંધો છે તે બધાને જીવ સર્વ આત્માપ્રદેશોવડે ગ્રહણ કરે છે. એક એક પ્રદેશમાં રહેલ સ્કંધને ગ્રહણ કરવામાં સર્વ જીવ પ્રદેશોનું (અનંતર કે પરંપરાપણે) વ્યાપારપણું સિદ્ધ થાય છે. બધી જગ્યાએ રહેલ સ્કન્ધોને ગ્રહણ કરવામાં સર્વ જીવ પ્રદેશોનો વ્યાપારપણું સંગત છે. ( -: અથ સ્નેહ પ્રરૂપણા - ) णेहपच्चयफड्डग-मेगं अविभागवग्गणा णंता । દસેળ વહૂ વા, સંતોને કુળદીના ૨૨ | * स्नेहप्रत्ययस्पर्धक-मेकम् अविभागवर्गणा अनन्ताः । દૂર્લેન દવઃ વઢી, બસંઘે તો દિ દીનાઃ || ૨૦ | ગાથાર્થ :- નેહપ્રત્યય સ્પર્ધક એક જ છે., ને તેની અવિભાગ વર્ગણાઓ અનંત છે. તથા અલ્પસ્નેહ યુક્ત પગલો ઘણાં છે ને અસંખ્યલોકપ્રમાણ વર્ગણાને અતિક્રમતાં જે જે વર્ગણા આવે તેમાં દ્વિગુણહીન દ્વિગુણહીન પુદ્ગલો હોય છે. ટીકાર્ય :- અહીં પુદ્ગલ દ્રવ્યનો પરસ્પર સંબંધ સ્નેહથી થાય છે. તેથી સ્નેહપ્રરૂપણા કરવી જોઇએ. અને તે ત્રણ પ્રકારે છે. (૧) સ્નેહપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા. (૨) નામપ્રત્યયસ્પર્ધકપ્રરૂપણા. (૩) પ્રયોગપ્રત્યયસ્પર્ધકપ્રરૂપણા. (૧) ત્યાં નેહનિમિત્તક જે સ્પર્ધકની પ્રરૂપણા કરાય તે સ્નેહપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા. (૨) શરીર બંધન નામકર્મના ઉદયથી પરસ્પર બંધાયેલા શરીર પુદ્ગલોના સ્નેહની અપેક્ષાએ (સ્નેહ સંબંધી) જે પ્રરૂપણા કરાય તે નામપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા. ૩) પ્રકૃષ્ટ યોગ (ઉત્કૃષ્ટ યોગ) તે પ્રયોગ તેના નિમિત્ત વડે ગ્રહણ કરેલા જે પુલો તેના સ્નેહને અધિકારીને જે સ્પર્ધક પ્રરૂપણા કરવી તે પ્રયોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - અથ ૧લી સ્નેહપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા:- ) ત્યાં પ્રથમ સ્નેહપ્રત્યયસ્પર્ધકની પ્રરૂપણા કરવાની ઇચ્છાવાલા કહે છે. એક એક સ્નેહાવિભાગ વૃદ્ધિ યુક્ત પુગલ વર્ગણાઓનો સમુદાય રૂપ-સ્નેહ નિમિત્ત સ્પર્ધક (જે સ્પર્ધક પ્રરૂપણામાં માત્ર સ્નેહ એ જ નિમિત્ત ભૂત છે. તે સ્નેહપ્રત્યયસ્પર્ધક) તે સ્નેહપ્રત્યયસ્પર્ધક એક જ છે. અને તે સ્પર્ધકમાં અવિભાગ વર્ગણા એક એક “સ્નેહાવિભાગ અધિક પરમાણુ સમુદાય રૂ૫(વર્ગણાઓ) અનંત જાણવી. ત્યાં અલ્પ સ્નેહ વડે બંધાયેલા પુદ્ગલો તે ઘણાં હોય છે, અર્થાતુ ઘણાં નેહ વડે બંધાયેલા (પગલો) ઓછા હોય છે. તથા અસંખ્યલોકે દ્વિગુણહીના = પ્રથમ વર્ગણાથી આગળ અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ વર્ગણાઓ અતિક્રાન્ત કરી જે અગ્રિમ (અનંતર) વર્ગણા આવે તેના પુદ્ગલો પ્રથમ વર્ગણામાં રહેલ પુદ્ગલની અપેક્ષાએ દ્વિગુણહીન (અર્ધા) હોય છે. તેથી પણ તેટલાં પ્રમાણની વર્ગણાઓ અતિક્રાન્ત કરીને અગ્રિમ (અનંતર) વર્ગણામાં દ્વિગુણહીન હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી વક્ષ્યમાણ (આગળ કહેવાશે.) સંખ્ય ભાગ હાનિગત અંતિમ વર્ગણા પ્રાપ્ત થાય. અહી ભાવાર્થ આ પ્રમાણે છે : જે સર્વ ઉત્કૃષ્ટ નેહનો કેવલિ પ્રજ્ઞારૂપ શસ્ત્ર વડે છેદીને નિર્વિભાગ ભાગ કરાય તે સ્નેહાવિભાગ. ત્યાં કેટલાક પરમાણુ જગતમાં એક સ્નેહાવિભાગથી યુક્ત હોય, તેઓના સમુદાય તે પ્રથમ વર્ગણા, બે સ્નેહાવિભાગ વડે યુક્ત જે પરમાણુ હોય તેઓના સમુદાય તે બીજી વર્ગણા. એ પ્રમાણે સંખ્યાત સ્નેહાવિભાગ વડે યુક્ત હોય તે સંખ્યય વર્ગણા કહેવી, અસંખ્ય સ્નેહાવિભાગ વડે યુક્ત હોય તે અસંખ્ય વર્ગણા, અને અનંત સ્નેહાવિભાગ વડે યુક્ત હોય તે અનંત વર્ગણા. અને તે સર્વ વર્ગણાનું એક સ્પર્ધક થાય છે, વચ્ચે એક એક અવિભાગ વૃદ્ધિ વ્યવચ્છેદના = અભાવથી એક એક અવિભાગ વૃદ્ધિ વ્યવેચ્છેદ તે સ્પર્ધકની પરિસમાપ્તિ થાય છે. અને કહ્યું છે કે “વૃત્તાવડૂતો છેમો ફા” તિ હવે આ વર્ગણાની પ્રરૂપણા બે પ્રકારે થાય છે. (૧) અનંતરોપનિધા અને (૨) પરંપરોપનિધા ત્યાં પ્રથમ - (૧) અનંતરોપનિધા:- પ્રરૂપણા કરાય છે. એક સ્નેહાવિભાગ યુક્ત પુદ્ગલ સમુદાયરૂપ પ્રથમ વર્ગણામાં જેટલાં પુદ્ગલો તેની અપેક્ષાએ બીજી વર્ગણામાં અસંખ્યયભાગહીન હોય છે. તેથી પણ ત્રીજી વર્ગણામાં અસંખ્યયભાગહીન હોય છે. એ પ્રમાણે દરેક વર્ગણાને અસંખ્યયભાગહીન પુદ્ગલો ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી અનંત વર્ગણા જાય. તેથી અનંતર વર્ગણામાં પુદ્ગલો પૂર્વે કહી તે વણાગત પુદગલની અપેક્ષાએ સંખ્યયભાગહીન, તેથી આગળની વર્ગણામાં પુગલો સંખે ભાગહીન, એ પ્રમાણે સંખ્યયભાગહીન પણ અનંત વર્ગણા કહેવી. તેથી ઉપરની વર્ગણામાં પુદગલો પહેલા કહી તે વર્ગણાગત પુદ્ગલ અપેક્ષાએ સંખ્યયગુણહીન હોય છે. તેથી આગળની વર્ગણામાં પુગલો સંખ્યયગુણહીન, એ પ્રમાણે સંખ્યયગુણહીન પણ અનંત વર્ગણા કહેવી. તેથી અનંતર વર્ગણામાં પુગલો પહેલા કહી તે વર્ગણાગત પુદ્ગલ અપેક્ષાએ અસંખ્ય ગુણહીન હોય છે, તેથી આગળની વર્ગણામાં પુદ્ગલો અસંખ્યયગુણહીન, એ પ્રમાણે અસંખ્યયગુણહીન પણ અનંત વર્ગણા કહેવી. તેથી અનંતર વર્ગણામાં પુદ્ગલો પહેલા કહી તે વર્ગણાગત પુદ્ગલો અપેક્ષાએ અનંતગુણહીન હોય છે, તેથી આગળની વર્ગણામાં પુદ્ગલો અનંતગુણહીન કહેવાં, એ પ્રમાણે અનંતગુણહીન પણ અનંત વર્ગણા કહેવી જ્યાં સુધી સર્વ ઉત્કૃષ્ટ વર્ગણા થાય. તે પ્રમાણે અનંતરોપનિધા પ્રરૂપણા કરી. ૬૪, પુદ્ગલોનો પરસ્પર સંબંધ સ્નેહથી થાય છે. તેથી અહીં સ્નેહનો વિચાર કરવામાં આવે છે. તત્વાર્થાધિરમસુત્ર પંચમ અધ્યાય સુત્ર ૩૨ માં ““ઘિક્ષતાકુનઃ' થી નિગ્ધતા અને રુક્ષતા એ બંને પુદગલોનો પરસ્પર સંબંધ થવામાં કારણ કહેલ છે અને અહીં તો રુલતાની વિચારણા કરવામાં આવી જ નથી તેનું કારણ સ્નિગ્ધતાના ઉપલક્ષણથી રુલતાનું પણ ગ્રહણ કર્યું હોય તેમ લાગે છે. અથવા તો વ્યવહારમાં કોઈ પણ વસ્તુઓ પરસ્પર સંબંધ થવામાં ચીકાશને કારણ માનવામાં આવે છે, તેથી અહીં સ્નિગ્ધતાની જેમ રુક્ષતાને પણ સ્નેહ શબ્દથી બતાવેલ હોય તેમ લાગે છે. તેમજ સ્નિગ્ધ અને રુક્ષ એ સ્પર્શ વિશેષ છે, અને અહી એ બન્ને સ્પર્શીને સ્નેહશબ્દથી કહ્યા હોય તેમ લાગે છે. ' જગતમાં રહેલ કોઇપણ પુગલોનો પરસ્પર સંબંધ થવામાં પુગલોમાં જે કુદરતી સ્નેહ છે તેનો વિચાર સ્નેહપ્રત્યયસ્પર્ધકમાં કરવામાં આવશે. પંદર પ્રકારના બંધનનામકર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરાયેલ અને નવીન ગ્રહણ કરાતાં પુદ્ગલોનો પરસ્પર સંબંધ થતી વખતે તે સંબંધ થવાના કારણભૂત જીવના સામર્થ્ય વિશેષથી પુદ્ગલોમાં જે સ્નેહ ઉત્પન્ન થાય છે. તેનું સ્વરૂપ નામપ્રત્યયસ્પર્ધકમાં અને યોગથી કર્મરૂપે ગ્રહણ કરાતી કાર્મસવર્ગણાના પગલોનો આત્મપ્રદેશો સાથે એકાકારરૂપે સંબંધ થવામાં કારણભૂત જીવના સામર્થવિશેષથી જે સ્નેહ ઉત્પન્ન થાય છે. તેનો વિચાર પ્રયોગપ્રત્યયસ્પર્ધકમાં કરવામાં આવશે. ટીકામાં ઘણે ઠેકાણે સ્નેહને બદલે રસ શબ્દ વાપરેલ છે. પરંતુ રસથી આ સ્નેહ જ સમજવાનો છે. અને તેનાથી જ સ્કંધો અને વર્ગનાઓ બને છે, માટે પ્રથમ સ્નેહપ્રત્યયસ્પર્ધકનું અને પછી આત્માના સામર્થ્ય વિશેષથી ગ્રહણ કરાતાં પુદ્ગલોમાં જે વધારે સ્નેહ ઉત્પન્ન થાય છે તે સ્નેહનું સ્વરૂપ નામપ્રત્યય અને પ્રયોગપ્રત્યય સ્પર્ધકમાં કરવામાં આવશે. પરંતુ કર્મપરમાણુઓમાં શુભાશુભ ફળ આપવાની શક્તિરૂપ જે રસ છે, તે રસ આત્માના કાષાયિક અધ્યવસાયો દ્વારા ગ્રહણ કરતી વખતે અધ્યવસાયોને અનુરૂપ ઓછો છે કે વધારે ઉત્પન્ન થાય છે, અને તેનું સ્વરૂપ હવે પછી અનુભાગબંધના સ્વરૂપમાં ગ્રંથકાર પોતે બતાવવાના છે તેથી અહીં રસ શબ્દથી તે રસ સમજવાનો નથી પણ સ્નેહ સમજવાનો છે. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ હવે પરમ્પરોપનિધા :- કહે છે, ત્યાં પહેલી વર્ગણાથી આગળ અસંખ્યેય લોકાકાશપ્રદેશ પ્રમાણ વર્ગણા અતિક્રમી પછી જે વર્ગણા આવે તેના પુદ્ગલો પ્રથમ વર્ગણાગત પુદ્ગલ અપેક્ષાએ દ્વિગુણહીન અર્થાત્ અર્ધા હોય છે. પછી ફરી પણ તેટલી વર્ગણા અતિક્રમી જે અનંતર વર્ગણા આવે તેના પુગલો અર્ધા હોય છે. એ પ્રમાણે વારંવાર ત્યાં સુધી કહેવું જ્યાં સુધી-અસંખ્યેયભાગહાનિ ગત ચરમ વર્ગણા આવે. તેથી આગળ “સંખ્યાતી સંખ્યાતભાગહાનિગત વર્ગણા અતિક્રમી જે અનંતર વર્ગણા હોય. તેના પુદ્ગલો અસંખ્યયભાગહાનિગત ચરમ વર્ગણાના પુદ્ગલ અપેક્ષાએ અર્ધા થાય છે. તેથી ફરી પણ સંખ્યાતી વર્ગણા અતિક્રમી અનંતર વર્ગણામાં પુદ્ગલો અર્ધા થાય છે. એ પ્રમાણે વારંવાર ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સંધ્યેયભાગહાનિમાં પણ ચરમ વર્ગણા આવે. ઉ૫૨ની (આગળની) ત્રણ હાનિને વિષે (સંધ્યેયગુણહાનિ, અસંખ્યયગુણહાનિ, અનંતગુણહાનિ) દ્વિગુણહાનિ માર્ગણા લક્ષણ પરમ્પરોપનિધા સંભવે નહીં કારણ કે પહેલી સંધ્યેયગુણહાનિ વાળી વર્ગણામાં જ પુદ્ગલો પૂર્વે કહી તે સંધ્યેયભાગહાનિવાળી અંતિમ વર્ગણાની અપેક્ષાએ સંખ્યયગુણહીન પ્રાપ્ત થાય છે. અને સંધ્યેયગુણહીન જઘન્યથી પણ ત્રિગુણહીન, ચતુર્ગુણહીન ગ્રહણ કરાય છે, પણ દ્વિગુણહીન નહીં. ‘‘સિદ્ધંતે ગત્ય નત્ય સંલેખ્વાહળ તત્વ તત્વ નહળમજીવોસયં વદવ ।'' તિ = સિદ્ધાતને વિષે જ્યાં જ્યાં સંખ્યેયનું ગ્રહણ કર્યું છે ત્યાં ત્યાં અજઘન્ય - ઉત્કૃષ્ટરૂપ સંખ્યેય જાણવું. એ પ્રમાણે અનુયોગદ્વાર ચૂર્ણિનું વચન છે. સંખ્યેયનું પ્રાયઃ સર્વ ઠેકાણે અજઘન્ય ઉત્કૃષ્ટનું જ ગ્રહણ હોવાથી. તેથી અહીંથી શરૂ કરી બીજી રીતે પણ પરમ્પરોપનિધા પ્રરૂપણા કરાય છે. અસંખ્યેયભાગહાનિમાં પહેલી અને છેલ્લી વર્ગણાની વચ્ચે પ્રથમ વર્ગણાની અપેક્ષાએ કેટલીક અસંખ્યયભાગહીન, કેટલીક સંધ્યેયભાગહીન, કેટલીક સંધ્યેયગુણહીન, કેટલીક અસંખ્યયગુણહીન, કેટલીક અનંતગુણહીન એ પ્રમાણે અસંખ્યેયભાગહાનિમાં પ્રથમ વર્ગણાની અપેક્ષાએ પાંચે પણ હાનિ સંભવે છે. સંધ્યેયભાગહાનિમાં.. અસંખ્યેયભાગહાનિ સિવાય પ્રથમ વર્ગણાની અપેક્ષાએ બાકીની ચાર હાનિ સંભવે છે. સંધ્યેયગુણહાનિમાં વળી અસંખ્યેયભાગહાનિ, સંધ્યેયભાગહાનિ સિવાય બાકીની ૐ હાનિ સંભવે છે. અસંખ્યયગુણહાનિમાં...... કેટલીક અસંખ્યયગુણહાનિ, કેટલીક અનંતગુણહાનિ એ પ્રમાણે બે જ હાનિ સંભવે છે. અનંતગુણહાનિમાં તો અનંતગુણહાનિ એક જ હોય. એ પ્રમાણે પરસ્પરોપનિધા પ્રરૂપણા કરી. ૬૮ હવે પાંચ હાનિમાં વર્ગણાઓનું અલ્પબહુત્વ કહે છે. અસંખ્યેયભાગહાનિમાં વર્ગણાઓ સૌથી અલ્પ, તેથી સંધ્યેયભાગહાનિમાં વર્ગણા અનંતગુણ, તેથી પણ સંખ્યયગુણહાનિમાં વર્ગણા અનંતગુણ, તેથી પણ અસંખ્યયગુણહાનિમાં વર્ગણા અનંતગુણ, તેથી પણ અનંતગુણહાનિમાં વર્ગણા અનંતગુણ હોય છે. હવે પાંચ હાનિમાં પુદ્ગલોનું અલ્પબહુત્વ :- અનંતગુણહાનિમાં પુદ્ગલો ‘સર્વથી અલ્પ તેથી અસંખ્યયગુણહાનિમાં પુદ્ગલો અનંતગુણા, તેથી પણ સંખ્યયગુણહાનિમાં પુદ્ગલો અનંતગુણા, તેથી પણ સંખ્યયભાગહાનિમાં પુદ્ગલો અનંતગુણા, તેથી પણ અસંખ્યેયગુણહાનિમાં પુદ્ગલો અનંતગુણા હોય છે. અને કહ્યું છે. ૮૮ થોવા ૩ વાળાઓ પમહાળીરૂ રમાતુ મા । હોતિ અનંતનુળાલો અનન્તમાનો પસાપ્ન'' કૃતિ । પ્રથમ હાનિમાં વર્ગણાઓ ઓછી હોય છે. અને ત્યારે પછી ક્રમસર આગળની હાનિમાં અનંતગુણ હોય છે. અને પ્રદેશ અનંતભાગ હોય છે. (ચિત્ર નં. - ૫ જુઓ) ઇતિ સ્નેહપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા સમાપ્ત ૬૫ અસંખ્યભાગહાનિ વર્તણાઓમાં અસંખ્યલોકપ્રમાણ વર્ગણા અતિક્રમ્યાથી દ્વિગુણહાનિ પ્રાપ્ત થાય છે. ને અત્રે સંખ્યભાગહાનિ વર્ગણાઓમાં સંખ્યાતી વર્ગણાઓજ માત્ર અતિક્રમતા દ્વિગુણહિનતા તે કેમ ? એ પ્રશ્નના ઉત્તરમાં જાણવું જોઇએ કે અસંખ્યયભાગ કરતાં સંખ્યેયભાગનો રાશિ ઘણો મોટો છે. જેમકે કલ્પના તરીકે ૫ એ સંખ્યાતરાશિ છે ને ૨૫ એ અસંખ્યાતરાશિ છે. હવે ૧,૦૦,000 (એકલાખ) ની રકમને સંધ્યેયરૂપ ૫ થી ભાગ આપતાં ૨૦,000(વીસ હજાર) થાય. અને અસંખ્યેયરૂ૫ ૨૫ થી ભાગ આપતાં ૪,૦૦૦(ચાર હજાર) થાય. એમાં ૪૦૦૦ એ અસંખ્યેય ભાગ રાશિથી સંધ્યેયભાગ રાશિ ૨૦,૦૦૦ ઘણો મોટો છે. હવે આ વર્ગણાના સંબંધમાં વિચારીએ તો અસંખ્યયભાગહીન વર્ગણાઓમાં પ્રત્યેક વર્ગણાઓ ૪,૦૦૦ - ૪,૦૦૦ પુદ્ગલોનો રાશિ ત્રુટે છે. ને સંધ્યેયભાગહીન વર્ગણાઓમાં પ્રત્યેક વર્ગણાએ વીશ વીશ હજાર પુદ્ગલોનો રાશિ ત્રુટે છે. માટે સંધ્યેયભાગહીન વર્ગણાઓમાં પુદ્ગલોનો મોટો મોટો રાશિ ઓછો પડવાથી પુદ્ગલોનું દ્વિગુણ હીનપણું - અર્ધપણું - અલ્પવર્ગણા અતિક્રમે થઇ જાય છે. ૬૬ અનંતગુન્નહાનિમાં અનંતગુણ જેવા મોટા મોટા ભાગ ઓછા પડવાથી અહીં ‘અનંતગુણ” માં ગુણ શબ્દથી અનંત પુદ્ગલરાશિ પ્રમાણ એક ભાગ એવા અનંતભાગ સમજવા. પરંતુ ગુણ શબ્દથી ગુણાકાર જેવડો ભાગ ન જાણવો. વળી અનંતગુણરૂપ ભાગ, તે સર્વ ભાગ કરતાં બૃહતુ, પ્રમાણવાળો જ હોય છે. તથા સર્વત્ર જ્યાં જ્યાં હાનિનો પ્રસંગ આવે ત્યાં ત્યાં ગુણ શબ્દથી ભાગ પ્રમાણ જ જાણવું પરંતુ ગુણાકાર રૂપ નહીં તથા જ્યાં વૃદ્ધિનો પ્રસંગ આવે ત્યાં જ ગુણ શબ્દથી ગુણાકાર જાણવો. એ સમય પરિભાષાનો વિસ્તાર લોકપ્રકાશથી જાણવો. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૬૮/૧ કર્મપ્રકૃતિ | ચિત્ર નં. ૫ સ્નેહ સ્પર્ધક (ગાથા ૨ રના આધારે) દરેક પરમાણુમાં દરેક વર્ગણામાં અનંતા રહેલ સ્નેહાણ. પછી પુદ્ગલ પરમાણુઓ છે અને પછીની વર્ગણામાં એક Jક્રમથી હીન હીનતર થાય છે. એક સ્નેહાણુની વૃદ્ધિ. IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII) -viiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiil: વર્ગણા હીન ભાગ અસંખ્યય અસંખ્યયલોકાકાશના પ્રદેશ પ્રમાણ વર્ગના પસાર થયા પછી દ્વિગુણહીન (અડધા) પરમાણું થાય છે. આવું અનંતવાર થાય છે. વર્ગણા હીન ભાગ સંખ્યય સંખ્યય વણા પસાર થયા પછી ગુણહીન (અડધા) પરમાણુ થાય છે. આવું અનંતવાર થાય છે. વર્ગણા સંખ્યય વર્ગણા ગુણહીન અસંખ્યય IIIIIIIIIIIIIIIII IIIIIIIII IIIIIIIII villIIIIIIIIIIIIII) વર્ગણા હીન અનંતગુણ IIIIIIIIIIIIII -IIIIIIIIIIIIII IIIIIIIII IIIIIIIIIIII For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ચિત્ર નં. પની સમજુતી :- સ્નેહ પ્રત્યયની વર્ગણાઓ અનંતી છે. તેમાં જઘન્ય વર્ગણામાં ૧ સ્નેહાણ છે પછી પછીની વર્ગણાઓમાં ૧ - ૧ - સ્નેહાણ વધારતા છેક છેલ્લી વર્ગણા સુધી જવું. પ્રથમ વર્ગણામાં સૌથી વધારે પુદ્ગલો છે. પછી પછીની વર્ગણાઓમાં સ્નેહ (રસ) વધે તેમ પુદ્ગલો ઘટતાં જાય છે. આમાં પ્રથમની અનંત વર્ગણાઓમાં પુદ્ગલો ઉત્તરોત્તર વર્ગણામાં અસંખ્યભાગ જેટલાં ઘટે છે. એટલે આગળની વર્ગણામાં જેટલાં પુદ્ગલો હોય તેના કરતાં એક અસંખ્યાતમો ભાગ ઓછો એટલા યુગલો બીજી વર્ગણામાં હોય, આ પ્રથમ વિભાગ થયો. બીજા વિભાગમાં પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરની વર્ગણામાં સંખ્યામાં ભાગ જેટલાં પુદગલો ઘટે છે. અર્થાતુ સંખ્યાતમા ભાગના પુદ્ગલો ઘટીને સંખ્યાત બહુભાગ જેટલાં પુદ્ગલો પછીની વર્ગણામાં હોય છે. આવી અનંતી વર્ગણાઓ ગયા પછી ત્રીજો વિભાગ આવે છે. તે ત્રીજા વિભાગમાં પણ અનંતી વર્ગણાઓ છે. અને ઉત્તરોત્તર વર્ગણામાં પૂર્વ પૂર્વ વર્ગણા કરતાં સંખ્યામાં ભાગના પગલો રહે છે. એટલે સંખ્યા બહુભાગ જેટલાં પગલો ઘટે છે. તે રીતે આગળના બે વિભાગમાં અસંખ્યયગુણ હીન અને અનંતગુણ હીનમાં પણ જાણવું પ્રથમ અને બીજા વિભાગમાં દ્વિગુણ હાનિ આવી છે. પછીના ભાગમાં ઘણા પુદ્ગલો ઘટતાં હોવાથી દ્વિગુણ હાનિ ન આવે.' ટીકામાં બીજી રીતે પણ પરમ્પરોપનિધા બતાવી છે.' ટી-૧, સંખ્યાતગુણ હીનની પ્રથમ વર્ગશામાં ધારો કે ૯૯ લાખ પરમાણુઓ છે. તો એની બીજી વર્ગશામાં પણ ૩૩ લાખથી વધુ પરમાણું તો હોય જ નહીં. કારણકે સંખ્યાતગુસ હીનમાં સામાન્યથી વધુમાં વધુ ત્રીજો ભાગ લઈ શકાય છે. તેથી દ્વિગુણ હાનિ મળે નહીં. ટી-૨. અસતુકલ્પનાથી હાનિ વૃદ્ધિના સ્થાનો : અ માં ક નો અનંતમો ભાગ બાદ કરવાથી જે ૨કમ આવે (• ગણે અનંત) તે ગ ની અપેક્ષાએ અનંતભાગહીન હોય છે. અને અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તે અનંતભાગ વૃદ્ધિવાળી રકમ (ગ / અનંત) કહેવાય. આ રીતે અસંતુ મો ભાગ બાદ કરવાથી કે ઉમેરવાથી જે આવે તે અનુક્રમે અસંeભાગ હીન (ગ-/ સંખ્યય) અને અસંવે ભાગ વૃદ્ધિવાળી (સ + / અસંખ્યય) કહેવાય. આ જ રીતે સંખ્યામાં ભોગ બાદ કરવાથી અને ઉમેરવાથી જે રકમો આવે તે અનુક્રમે સંખ્યાતભાગહીન (ક - ૨ / સંખ્યય) અને સંખ્યાતભાગ વૃદ્ધ (ય + | સંખ્યય) કહેવાય છે. | ગ ને ક્રમશઃ અનંત, અસંવ અને સંખ્યાના વડે ભાગવાથી જે રકમો આવે તે અનુક્રમે અનંતગુણહીન (ક , અનંત) અસંતુગુણ હીન (ગ)અસંખ્યય) અને સંખ્યાતગુણહીન (ા | સંખ્યય) કહેવાય છે. એમ ક ને ક્રમશઃ અનંત અસંત અને સંખ્યાના વડે ગુણવાથી જે રકમો આવે તે અનુક્રમે અનંતગુણવૃદ્ધ ( x અનંત) અસંતુ ગુસવૃદ્ધ (ા x અસંખ્યય) અને સંખ્યાતગુણ વૃદ્ધ (8 x સંખ્યય) કહેવાય છે. ધારો કે મુળ રકમ = ૧૦ લાખ છે, ૧૦૦ એ સંખ્યાતુ છે, ૧૦,૦૦૦ એ અસં% છે. અને ૧ લાખ એ અનંત છે, તો ૧૦ લાખ+૧ લાખ =૧૦ એ અનંતમો ભાગ થશે, ૧૦ લાખ ૧૦,૦૦૦ = ૧૦ એ અસં. મો ભાગ થશે અને ૧૦ લાખ ૧૦૦ = ૧૦,૦૦૦ એ સંખ્યામાં ભાગ થશે તેથી ૯,૯૯,૯૯૦, ૯,૯૯,૯૦૦ અને ૯,૯૦,૦૦૦ આ રકમો ક્રમશ: અનંતભાગ, અioભાગ અને સંખ્યાતભાગ હાનિવાળી થશે. તેમ જ ૧૦,૦૦૧૦, ૧૦,૦૦,૧૦૦ અને ૧૦,૧૦,૦૦૦ આ રકમો ક્રમશ: અનંતભાગ, અસં ભાગ અને સંખ્યાતભાગ વૃદ્ધિવાળી થશે. ૧૦ લાખને અનુક્રમે ૧ લાખ, ૧૦,૦૦૦ અને ૧૦૦ વડે ભાગવાથી જે રકમો ૧૦,૧૦૦ અને ૧૦,૦૦૦ આવે તે ક્રમશ: અનંતગુણહીન અસગુણહીન અને સંખ્યાતગુણહીન ૨કમો થશે, એમ ૧૦ લાખ ને ૧ લાખ, ૧૦,૦૦૦ અને ૧૦૦ વડે ગુણવાથી જે ૨કમો દશ હજાર કરોડ, એક હજાર કરોડ, અને દશ કરોડ આવે છે. તે ક્રમશઃ અનંતગુણવૃદ્ધ, અસં ગુણવૃદ્ધ અને સંખ્યાતગુણવૃદ્ધ ૨કમો થશે. - હવે પ્રસ્તુતમાં વિચારીએ : ધારો કે પ્રથમ વર્ગણામાં ૧૦૦ અબજ પરમાસુઓ છે. ૧૦૦ સુધી સંખ્યાતું છે, ૧૦,૦૦૦ સુધી અસં% છે અને તે ઉપર અનંત છે. તેથી ૧૦૦ અબજમાંથી ૯૯,૯૯,૯૯૯ સુધીના પરમાણુઓ ઓછા થયા હોય અનંતભાગહીન કહેવાય. ૧૦ અબજ : ૧૦૦% =૧ કરોડ કે તેથી વધુ પરમાણુઓ ઓછા થયા હોય તો અસંહભાગહીન કહેવાય, ૧૦૦ અબજ ૧૦ =૧ અબજ કે તેથી વધુ પરમાણુઓ ઓછા થયા હોય તો સંખ્યાતભાગહીન કહેવાય, ૧૦૦ અબજ: ૩ =લગભગ ૩૩.૩૩ અબજ કે તેથી વધુ પરમાણુઓ શેષ રહે ત્યારથી સંખ્યાતગુણહીન કહેવાય, ૧૦ અબજ:૧૦ =૧ અબજ શેષ રહે તે ઉત્ક0 સંખ્યાતગુણહીન છે. એનાં કરતાં પણ ઓછા શેષ રહે ત્યારથી અસં ગુણહીન કહેવાય. ૧૦ અબજ: ૧૦૦ = ૧ કરોડ થી પણ ઓછા શેષ રહે ત્યારથી અનંતગુણહીન કહેવાય. તેથી પ્રથમ વર્ગણામાં ૧૦ અબજ, બીજીમાં ૯૯ અબજ ૯૯ કરોડ, ત્રીજીમાં ૯૯ અબજ ૯૮ કરોડ પરમાણુઓ જાણવાં. આમાં પ્રથમની અપેક્ષાએ ૨ કરોડની હાનિ થઇ એ પણ ૧૦૦ અબજના પ000 મા ભાગ રૂપે હોવાથી અસભાગહીન જ છે. (કારણકે ૧૦૧ થી ૧૦,૦૦૦ એ અસં છે.) એમ ચોથી વર્ગશામાં બીજા ૧ કરોડ ઘટવાથી કુલ ૩ કરોડની હાનિ થશે. જે લગભગ ૩૩૩૩ મો ભાગ હોવાથી અસંભાનહાનિ જ છે. આમ પ્રતિવર્ગના ૧ કરોડની (અસંતુભાગની). હાનિ ૯૯ વાર થશે ત્યાં સુધી (૧૦૦મી વર્ગણા સુધી) પ્રથમની અપેક્ષાએ અસંહ ભાગહીનની વર્ગનાઓ મળશે. ૧૦૧મી વર્ગણામાં ૧૦મી વર્ગણાના ૯૯ અબજ ૧ કરોડ પરમાણુઓની અપેક્ષાએ અસં% ભાગ જેટલાં ૧કરોડ પરમાણુઓ ઘટવાથી ૯૯ અબજ પરમાણુઓ હશે. એટલે કે પ્રથમ વર્ગણા કરતાં ૧ અબજ પરમાણુઓ (સંખ્યાતમો ભાગ) ઓછા છે. તેથી આ પણ અસં.ભાગહીનની જ વર્ગના હોવા છતાં પ્રથમ વર્ગણાની અપેક્ષાએ સંખ્યાતભાગહીન છે. હવે પછીની બધી વર્ગણાઓ પ્રથમની અપેક્ષાએ સંખ્યાતભાગહીન હશે. એમ કરતાં કરતાં લગભગ ૫૦૦૦મી વર્ગણા આવશે. એમાં ૫૦ અબજ પરમાણુઓ રહ્યા હોવાથી એ દ્વિગુણહાનિ વાળી હશે. લગભગ ૬૬૬૮મી વર્ગણા જે આવશે તેમાં ૩૩.૩૩ અબજ પરમાણુઓ રહ્યા હોવાથી એ પ્રથમ વર્ગણાની અપેક્ષાએ ત્રીજા ભાગની થવાથી સંખ્યાતગુણહીન થશે. એમ ૬૬૬૯મી વર્ગણામાં ૩૩.૩૨ અબજ પરમાણુઓ હોવાથી એ પણ લગભગ ત્રીજા ભાગની થવાથી સંખ્યાતગુણહીન થશે. આમ હવે વર્ગણાઓ પ્રથમની અપેક્ષાએ સંખ્યાતગુણહીન હશે. આમ કરતાં કરતાં લગભગ ૯૦૧મી વર્ગણા આવશે ત્યારે એમાં ૧ અબજ કરતાં ઓછા પરમાણુ રહ્યા હોવાથી એ પ્રથમ વર્ગણાની અપેક્ષાએ અસં ગુણહીન થશે. ત્યાર પછીની વર્ગશાઓ અસં ગુણહાનિ વાળી આવશે. આવી ઘણી વર્ગસાઓ ગયા બાદ એવી વર્ગણા આવશે જેમાં ૧ કરોડથી પણ ઓછા પરમાણુઓ હશે, જે ૧૦૦ અબજની અપેક્ષાએ અનંતગુણહીન છે. ત્યારબાદની બધી જ વર્ગણાઓ પ્રથમની અપેક્ષાએ અનંતગુણહીન થશે, કારણ કે બીજી બધીમાં ૧ કરોડથી ઓછા પરમાણુઓ છે અહીં એટલો ખ્યાલ રાખવો કે અનંરોપનિધાની અપેક્ષાએ આ બધી વર્ગનાઓ અસંતુ ભાગ હીનની જ છે. એટલે પ્રારંભમાં જ્યાં પૂર્વ પૂર્વની વર્ગણાઓ ૧૦૦ અબજની આસપાસ પરમાણુઓ ધરાવતી હતી ત્યાં ઉત્તરોત્તર વર્ગણામાં ૧ કરોડની હાનિ પણ અસંભોગ હાનિ કહેવાય અને નીચે ઉતરતાં ઉતરતાં એ હાનિ પણ ઓછી ઓછી થવા છતાં અસંdભાગ હાનિ રહેશે. તેથી જે વર્ગણામાં માત્ર ૧ અબજ પરમાણુઓ રહ્યા હોય ત્યારથી ઉત્તરોત્તર ૧ લાખ જેટલી હાનિ હશે તોય અસંહભાગહીનતા જળવાઈ રહેશે, એમ ૧ કરોડ પરમાણુઓ વાળી વર્ગણા બાદ ૧૦૦ જેટલી ઉત્તરોત્તર હાનિ થશે તો પણ અભાગહીનતા જળવાઈ રહેશે (કારણકે ૧ કરોડ ૧૦,000 =૧00o) એટલે કે ૧ કરોડ પછી ૯૯,૯૯,૦૦, ૯૮,૯૮,૦૦, ૯૯,૯૭,૦૦૦ વગેરે પરમાણુઓવાળી ઉત્તરોત્તર વર્ગણાઓ હશે જે પ્રથમની અપેક્ષાએ અનંતગુણહીન છે. આ પ્રમાણે અનંતરોપનિધાના શેષ ૪ વિભાગોમાં કલ્પી લેવું. ઇતિ ચિત્ર નં. - પની સમજુતી સમાપ્ત For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ - અથ ૨જી નામપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા:-) णामप्पओगपच्चयगेसु वि, णेया अणंतगुणणाए । धणिया देसगुणा सिं, जहवजिट्टे सगे कटु ॥ २३ ॥ नामप्रयोगप्रत्ययोरपि, ज्ञेया अनन्तगुणनया । निचिता देशगुणा एषां, जघन्यज्येष्ठे खके कृत्वा ॥ २३ ॥ ગાથાર્થ :- આ સ્નેહપ્રત્યય, નામપ્રત્યય અને પ્રયોગપ્રત્યય સ્પર્ધકને વિષે આપ અપણી જઘન્ય અને ઉત્કૃષ્ટ વર્ગણાને પૃથક પૃથક સ્થાપીને તેને વિષે સંગ્રહિત કરેલા સકલ પુદ્ગલગત સ્નેહવિભાગો અનંતગણ અનંતગુણપણે અનુક્રમે છ એ વર્ગણાઓમાં કહેવાં. ટીકાર્થ:- આ પ્રમાણે સ્નેહપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા કરી, હવે નામપ્રત્યયસ્પર્ધક, પ્રયોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા કરવા માટે કહે છે. અહીં નામપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણાને વિષે ૬ અનુયોગ દ્વાર છે. (૧) અવિભાગ પ્રરૂપણા, (૨) વર્ગણા પ્રરૂપણા, (૩) સ્પર્ધક પ્રરૂપણા, (૪) અત્તર પ્રરૂપણા, (૫) વર્ગણા પુદ્ગલ નેહાવિભાગ સકલ સમુદાય પ્રરૂપણા અને (૬) સ્થાન પ્રરૂપણા. (૧) અવિભાગ પ્રરૂપણા:- ત્યાં ઔદારિક આદિ પાંચ શરીર પ્રાયોગ્યના પરમાણુનો જે રસ તે કેવલિ બુદ્ધિરૂપ શસ્ત્રથી છેદીએ અને છેદીને નિર્વિભાગ ભાગો કરાય તે અવિભાગ, ગુણપરમાણુ અથવા ભાવપરમાણુ કહેવાય. આ અવિભાગ પ્રરૂપણા કરી. (૨) વર્ગણા પ્રરૂપણા:- ત્યાં એક સ્નેહાવિભાગ યુક્ત પુદ્ગલો શરીર યોગ્ય ન થાય. પંદર બંધન યોગ્ય પણ ન થાય એ સ્નેહાવિભાગ પણ નહીં. સંખેય પણ નહીં, અસંખેય પણ નહીં અનંત પણ નહીં. પરંતુ સર્વજીવથી, અનંતગુણ વડે “અનંતાનંત વડે જ તેઓનો સમુદાય તે પ્રથમ વર્ગણા અને તે જઘન્ય થઇ. (૩) સ્પર્ધક પ્રરૂપણા:- તેથી એક એક અવિભાગ વૃદ્ધિથી નિરન્તર ત્યાં સુધી વર્ગણા કહેવી, જ્યાં સુધી અભવ્યથી અનંતગુણ અને સિદ્ધથી અનંતભાગ જેટલાં થાય છે. તેઓનો સમુદાય તે એક પ્રથમ સ્પર્ધક. તેથી આગળ એકાદિ સ્નેહાવિભાગ અધિક પરમાણુ પ્રાપ્ત નથી. પરંતુ સર્વજીવથી અનંતગુણ વડે અનંતાનંત જ અધિક પ્રાપ્ત થાય છે. તેઓનો સમુદય તે બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગ. અને તેના સ્નેહાવિભાગ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ સ્નેહાવિભાગથી દ્વિગુણા (બમણા) હોય છે. તેથી એક એક સ્નેહાવિભાગ વૃદ્ધિથી નિરન્તર વર્ગણાં ત્યાં સુધી કહેવી, જ્યાં સુધી અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતભાગ જેટલાં થાય. તેઓના સમુદાય તે બીજું સ્પર્ધક. તેથી એક આદિ સ્નેહાવિભાગ વૃદ્ધિ પરમાણુ પ્રાપ્ત નથી, પરંતુ સર્વ જીવથી અનંતગુણ વડે અનંતાનંત સ્નેહાવિભાગ વૃદ્ધિથી પ્રાપ્ત થાય છે. તેઓનો સમુદાય તે ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા. તેના સ્નેહવિભાગ પ્રથમ સ્પર્ધક સંબંધી પ્રથમ વર્ગણાથી ત્રણ ગુણા થાય છે. તેથી એક એક સ્નેહાવિભાગ વૃદ્ધિથી પૂર્વે કહી તેટલા પ્રમાણની વર્ગણા કહેવી. તેઓનો સમુદાય તે ત્રીજું સ્પર્ધક. એ પ્રમાણે જે સંખ્યાનું સ્પર્ધક વિચારીએ તેની આદિ વર્ગણામાં પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ સ્નેહવિભાગને તે સંખ્યાની ગુણતાં પ્રાપ્ત થાય છે. અને તેવા સ્પર્ધકો અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતભાગ જેટલાં પ્રમાણ થાય છે. ૬૭ ઘરિકાદિ ૫ શરીરમાંના કોઇપણ શરીરપણે પરિશમતા નથી. ૬૮ તાત્પર્ય એ છે કે સર્વ જીવથી અનંતગુણ નેહાવિભાગયુક્ત પરમાસુ(સ્વરૂપતઃ પ્રદેશ વ્યપદેશભાક, પરંતુ અંધાતિરિક્ત કેવલ પરમાણુ નહીં.) દેહપશે પરિમવા યોગ્ય છે. અથવા દેહપણે પરિણમતા પુગલસ્કંધોના પ્રત્યેક પ્રદેશમાં જઘન્યથી જઘન્ય પણ સર્વ જીવથી અનંતગુણ નેહાવિભાગો અવશ્ય હોય છે. એ જઘન્ય સ્નેહાવિભાગ યુક્ત જેટલાં પરમાણુઓ છે તે સર્વનો સમુદાય તે પ્રથમ વર્ગણા(આ પ્રરૂપણામાં પરમાણુ અથવા પુદગલ એવા શબ્ધથી સર્વત્ર ત~ાયોગ્ય સ્કંધાતરવર્તિ પ્રદેશ જાણવાં, પરંતુ છટા પરમાણુ અથવા વણકાદિસ્કંધ ન જાણવાં. એ વાત અવિસ્મરણાર્થે પુનઃ કહી છે.) ૬૯ પંચસંગ્રહમાં ઘરિકૌઘરિક બન્ધન યોગ્ય પ્રથમવર્ગના કહી છે. ૭૦ યથા પ્રથમ સ્પર્ધક ગત પ્રથમ વર્ગણામાં ૧૦ સ્નેહાવિભાગ છે. તો પાંચમાં સ્પર્ધકની પ્રથમ વર્ગનામાં ૫૦૦ દસમા સ્પર્ધકની પ્રથમ વર્ગશામાં ૧000, વીસમા સ્પર્ધકની પ્રથમ વર્ગશામાં ૨000, હજારમા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ૧,૦૦,૦૦૦ ને લાખમા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ૧,00,00,000 સ્નેહવિભાગ હોય છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ 9 (૪) અંતર પ્રરૂપણા - અને અંતરો તેઓના એક રૂપ ઉન (ઓછું) સ્પર્ધક તુલ્ય છે. જેથી ચારના અંતરો ત્રણ જ થાય છે. તથા વર્ગણાઓને વિષે અનંતરવૃદ્ધિ બે થાય છે, અને એક એક અવિભાગવૃદ્ધિ અને અનંતાનંત અવિભાગવૃદ્ધિ. ત્યાં સ્પર્ધકગત વર્ગણાઓમાં અનુક્રમે એક એક અવિભાગવૃદ્ધિ જ છે. અને પૂર્વે સ્પર્ધકગત ચરમ વર્ગણાની અપેક્ષાએ આગળના સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અનંતાનંત અવિભાગવૃદ્ધિ છે. પરંપરવૃદ્ધિ તો પ્રથમ સ્પર્ધકગત પ્રથમ વર્ગણાની અપેક્ષાએ છ પ્રકારે પણ વૃદ્ધિ જાણવી.'તે પ્રમાણે વર્ગણા સ્પર્ધક અંતર પ્રરૂપણા કરી. (૫) વર્ગણાગત પુગલ સ્નેહાવિભાગ સમુદાય પ્રરૂપણા - કરાય છે, ત્યાં પ્રથમ શરીરસ્થાનની પ્રથમ વર્ગણાને વિષે સર્વથી થોડા નેહાવિભાગ. તેથી બીજા શરીરસ્થાનની પ્રથમ વર્ગણાને વિષે અનંતગુણ.*તેથી પણ ત્રીજા શરીરસ્થાનની પ્રથમવર્ગણાને વિષે અનંતગુણ. એ પ્રમાણે સર્વ પણ સ્થાનોને વિષે અનંતગુણ જ કહેવું. હવે તે તે બંધનને યોગ્ય એવા શરીર પરમાણુઓનું અલ્પબદુત્વ કહેવાય છે. ત્યાં ઔદારિક બંધન યોગ્ય પુદ્ગલો સર્વથી થોડા, તેથી ઔદારિક તેજસ બંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ દારિક કાર્મણબંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ ઔદારિક - તેજસ - કાર્મણ બંધન યોગ્ય અનંતગુણ હોય છે. તથા વૈક્રિય - વૈક્રિય બંધન યોગ્ય પુદ્ગલો સર્વથી થોડા, તેથી પણ વૈક્રિય - તેજસ બંધન યોગ્ય પગલો અનંતગુણ, તેથી પણ વૈક્રિય કાર્મણ બંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ વૈક્રિય - તેજસ કાર્પણ બંધન યોગ્ય પગલો અનંતગુણ હોય છે. તથા આહારક આહારક બંધન યોગ્ય પગલો સર્વથી થોડા, તેથી આહારક તેજસ બંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ આહારક કાર્પણ બંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ આહારક તૈજસ - કાર્પણ બંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ તૈજસ - તેજસ બંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ તૈજસ - કાર્પણ બંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ કાર્યણ - કાર્પણ બંધન યોગ્ય અનંતગુણ હોય છે. હવે - (૬) સ્થાન પ્રરૂપણા - ત્યાં પ્રથમ સ્પર્ધકથી શરૂ કરીને અભવ્યથી અનંતગણ સિદ્ધથી અનંતભાગ પ્રમાણ અનંત સ્પર્ધકોથી પ્રથમ શરીર* પ્રાયોગ્ય સ્થાન થાય છે. પછી તેટલાં જ સ્પર્ધકોથી અનંતભાગ વૃદ્ધિથી બીજું શરીરસ્થાન, ફરી તેટલાં જ સ્પર્ધક અનંતભાગ વૃદ્ધિથી ત્રીજું શરીરસ્થાન, એ પ્રમાણે નિરન્તર અનંતભાગ વૃદ્ધ શરીરસ્થાનો અંગુલમાત્ર ક્ષેત્ર અસંખ્યયભાગગત પ્રદેશ રાશિપ્રમાણ કહેવાં. આ સ્થાનોનો સમુદાય તે એક પ્રથમ 'કંડક કહેવાય, કહેલ પ્રમાણ સંખ્યા જ શાસ્ત્રીય પરિભાષાથી કંડક કહેવાય છે. અને આ કંડક ઉપર જે શરીરસ્થાન પ્રથમ કંડકગત ચરમ શરીરસ્થાનની અપેક્ષાએ અસંખ્યયભાગવૃદ્ધ છે. તેથી આગળના શરીરસ્થાનો યથા ઉત્તરક્રમથી અનંતભાગવૃદ્ધ કહેવાં. અને આ સમુદાય તે બીજું કંડક. તે બીજા કંડક ઉપર જે અન્ય શરીરસ્થાન તે બીજા કંડકગત ચરમ શરીરસ્થાનની અપેક્ષાએ અસંખ્યયભાગવૃદ્ધ છે. પછી ફરી પણ કંડક માત્ર અનંતભાગ વૃદ્ધ કંડકો કહેવાં. તે સમુદાય તે ત્રીજું કંડક. એ પ્રમાણે અસંખ્યયભાગ અન્તરિત અનંતભાગ વૃદ્ધ કંડકો ત્યાં સુધી કહેવાં, જ્યાં સુધી અંતરાલભાવિ અસંખ્યયભાગવુદ્ધ સ્થાનોનું કંડક પરિસમાપ્ત =પૂર્ણ થાય. પછી ચરમ અસંખ્યયભાગાધિક સ્થાનથી બીજા યથા ઉત્તર અનંતભાગ વૃદ્ધ કંડક માત્ર શરીરસ્થાનો કહેવાં. તેથી આગળ એક સંખ્યયભાગવૃદ્ધ સ્થાન પછી મૂલથી આરંભીને જેટલાં સ્થાનો પૂર્વે અતિક્રાન્ત કર્યા તેટલાં તે પ્રમાણે કહીને ફરી પણ એક સંખ્યયભાગાધિક સ્થાન કહેવું અને આ સંખ્યયભાગાધિક (સ્થાનો) ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી કંડક પરિપૂર્ણ થાય. પછી કહેલા ક્રમ પ્રમાણે ફરી પણ સંખ્યયભાગાધિક સ્થાન પ્રસંગે સંખ્યયગુણાધિક સ્થાન એક કહેવું. પછી ફરી પણ મૂલથી શરૂ કરીને તેટલાં શરીરસ્થાનો કહેવાં. પછી ફરી પણ એક સંખ્યયગુણાધિક સ્થાન કહેવું. આ પણ તે પ્રમાણે સંખ્યયગુણાધિક સ્થાનો ત્યાં સુધી કહેવાં, જ્યાં સુધી કંડક માત્ર થાય. પછી પૂર્વેની રીતે સંખ્યયગુણાધિક સ્થાન પ્રસંગે અસંખ્યયગુણાધિક સ્થાન કહેવું. પછી ફરી પણ મૂલથી શરૂ કરીને પૂર્વ અતિક્રાન્ત કર્યા તે કહેવાં. પછી ફરી પણ ૭૧ તે આ પ્રમાણે અનંતાભાગવૃદ્ધિ - અસંખ્ય ભાગવૃદ્ધિ - સંખે ભાગવૃદ્ધિ-સંખે ગુણવૃદ્ધિ - અસંખ્ય ગુણવૃદ્ધિ ને અનંતગુણવૃદ્ધિ. અહીં દરેક વૃદ્ધિ અનંતવર્ગશાઓ સુધી પમાય છે. ૭૨ પ્રથમ સ્થાનની પ્રથમવર્ગણા તથા બીજા સ્થાનની પ્રથમવર્ગણા એ એના અંતરાલમાં સર્વજીવાતંતગુણ અવિભાગ યુક્ત અત્તરસ્થાન પ્રાપ્ત હોવાથી. ૭૩ પૂર્વોક્ત સ્નેહસંબંધી નામપ્રત્યય સ્પર્ધકોમાંના પ્રથમ રસસ્પર્ધકથી. ૭૪ સર્વજઘન્ય સ્નેહયુક્ત એક જ દેહમાં જે દેહપુગલો છે. તે સર્વમાં એક સરખો સ્નેહ નથી. પરંતુ ભિન્ન ભિન્ન પ્રકારનો સ્નેહ છે. તે તે ભિન્નતા પણ અનંત પ્રકારની છે. ને તે અનંત પ્રકારની ભિન્નતાવાળા સ્નેહવિભાગ યુક્ત પુગલોના સમુદાયરૂપ એક દેહસ્થાન કહેવાય. ઇતિ ભાવાર્થ. ૭૫ કંડક એ અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણ અસંખ્યદર્શક સંજ્ઞાશબ્દ જૈનપરિભાષાએ જાણવો જે આગળ કહેવાશે. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કર્મપ્રકૃતિ અસંખ્યયગણાધિક કહેવું. એ પ્રમાણે આ અસંખ્યયગુણાધિક સ્થાનો કંડક માત્ર કહેવાં. પછી પૂર્વેની રીતે અસંખ્ય ગુણાધિક સ્થાન પ્રસંગે અનંતગુણાધિક સ્થાન એક કહેવું. પછી પૂર્વ અતિક્રાન્ત કર્યા તે સર્વ કહી ક્રમથી અનંતગુણાધિક કંડકમાત્ર કહેવાં. તેઓની ઉપર ફરી પણ પોતાના પાંચ વૃદ્ધિ સ્થાનો કહેવાં. જે અનંતગુણવૃદ્ધ સ્થાન પ્રાપ્ત ન થાય, ષસ્થાનનું પરિસમાપ્તિપણું હોવાથી. એ પ્રમાણે અસંખ્યષસ્થાનકો શરીરસ્થાનને વિષે થાય છે. સર્વ પણ શરીરસ્થાનો *અસંખ્યયલોકાકાશ પ્રદેશ પ્રમાણ થાય છે. એ રીતે નામપ્રત્યયસ્પર્ધકની પ્રરૂપણા કરી. | ઇતિ નામપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા સમાપ્ત - -: અથ ૩ જી પ્રયોગપ્રત્યય સ્પર્ધક પ્રરૂપણા :-) ટીકાર્થ :- ત્યાં પ્રયોગ =પ્રકષ્ટ યોગ એ પ્રમાણે વ્યુત્પત્તિ છે, સ્થાનવૃદ્ધ વડે (અર્થાત્ યોગસ્થાનની વૃદ્ધિ વડે) કેવલ યોગ પ્રત્યયથી બંધાતા કર્મપરમાણુને વિષે જે રસ સ્પર્ધકની રીતથી વધે તે પ્રયોગપ્રત્યયસ્પર્ધક. અને પંચસંગ્રહ બંધનકરણની ગાથા ૩૬ માં કહ્યું છે કે ““રોડ પોનો ગોળો, તાવિવVIફ નો ૩ રસો. પરિવર્ડ ની ઘોડાફ તવ રેંતિ | '' અર્થ :- પ્રયોગ એટલે યોગ વીર્યવ્યાપાર જીવ સંબંધી યોગસ્થાનની વૃદ્ધિ વડે જે રસ સ્પર્ધકરૂપે વૃદ્ધિ પામે છે તે પ્રયોગપ્રત્યય સ્પર્ધક કહેવાય છે. આની પ્રરૂપણા નામપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણાની જેમ જાણવી. તે પંચસંગ્રહ બંધનકરણની ગાથા ૩૭ માં કહ્યું છે. “માનવા-તરતા-I પ્રત્યે નર પત્ર ટાણાવાળો, મત ગણવું વર્જીતિ . ' અર્થ :- અવિભાગ, વર્ગણા, સ્પર્ધક, અંતર, અને સ્થાનાદિનું સ્વરૂપ જેમ પહેલા નામપ્રત્યયસ્પર્ધકમાં કરી તેમ અહીં પ્રયોગપ્રત્યયસ્પર્ધકમાં પણ કરવી. સ્થાનોની આદિ વર્ગણા અનંતગુણપણે લઇ જવી. તે આ પ્રમાણે કહે છે. પ્રથમ સ્થાન સંબંધી પ્રથમ વર્ગણામાં સકલ પુદ્ગલગત સ્નેહાવિભાગ સર્વથી થોડા, તેથી બીજા સ્થાનમાં રહેલા પ્રથમ વર્ગણામાં અનંતગુણ, તેથી પણ ત્રીજા સ્થાનમાં રહેલ પ્રથમ વર્ગણામાં અનંતગુણ, એ પ્રમાણે ત્યાં સુધી જાણવું કે છેલ્લું સ્થાન આવે. “અત્તરાખI ''અહીં આદિ શબ્દથી કંડક અને ષસ્થાન એ બે ગ્રહણ કરવા. તેથી તેના અધિકપણાથી તે બે વધવાથી નામપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા અને પ્રયોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણામાં દરેકમાં ૬ + ૨ =૮ અનુયોગદ્વારા કહેવાં. - હવે આનું અલ્પબહુત કહે છે. સ્નેહપ્રત્યયસ્પર્ધકની જઘન્ય વર્ગણામાં સકલ પગલગત સ્નેહવિભાગ સર્વથી થોડા છે, તેથી તેની જ ઉત્કૃષ્ટ વર્ગણામાં અનંતગુણ, તેથી પણ નામપ્રત્યયસ્પર્ધકની જઘન્યવર્ગણામાં અનંતગુણ, તેથી પણ તેની જ ઉત્કૃષ્ટ વર્ગણામાં અનંતગુણ, તેથી પણ પ્રયોગપ્રત્યયસ્પર્ધકની જઘન્ય વર્ગણામાં અનંતગુણ, તેથી પણ તેની જ ઉત્કૃષ્ટ વર્ગણામાં અનંતગુણ હોય છે. હવે ગાથાનો અક્ષરાર્થ કહે છે. નામપ્રત્યયને પ્રયોગપ્રત્યયસ્પર્ધકને વિષે પણ અવિભાગ વર્ગણાદિ અનુયોગ પૂર્વની જેમ જાણવાં. તે આ પ્રમાણે કહે છે. સ્નેહપ્રત્યયસ્પર્ધક જેમ અહીં પણ અવિભાગ વર્ગણા એક એક સ્નેહાવિભાગ વૃદ્ધિથી અનંત છે. તથા થોડા સ્નેહથી બંધાયેલા પુદ્ગલો વધારે, ઇતર (એટલે વધારે નેહથી બંધાયેલા પુદ્ગલો) થોડા હોય છે. જે અસંખ્યલોકે દ્વિગુણહીન એ પ્રમાણે કહ્યું તેનો અહીં અસંભવ હોવાથી સંબંધ નથી. સ્નેહપ્રત્યયસ્પર્ધકને વિષે પણ તે વ્યાતિથી બધાનું ગ્રહણ થાય તે રીતે જોડવાનું નથી, પરંતુ સંભવ પ્રમાણે જ તેને જોડવાનું જ ત્યાં ઇષ્ટ છે. યથાસંભવ જ કહેલ છે. તથા “સિ” તિ આ સ્નેહપ્રત્યય, નામપ્રત્યય, પ્રયોગપ્રત્યય સ્પર્ધકોની પ્રત્યેકની પોત પોતાની જઘન્ય ઉત્કૃષ્ટ વર્ગણા બુદ્ધિથી જૂદી કરીને તેઓને ક્રમથી તે (વર્ગણાઓને વિષે) “ઘાય’ તિ નિવિતા: તેરા - દેશગુણ નિર્વિભાગ ભાગરૂપ સકલ પુદ્ગલગત નેહાવિભાગ અનંતગુણપણે જાણવાં. એ પ્રમાણે ઉચિત અધ્યાહારથી વ્યાખ્યા કરવી. (ચિત્ર નં. - જુઓ) ઇતિ પ્રયોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા સહ સ્નેહપ્રરૂપણા સમાપ્ત ૭૬ અત્રે છ સ્થાન વૃદ્ધિ પણ અસંખ્ય સંભવે. ૭૭ એ ભાવાર્થ બહુશ્રુતથી જાણવો. ૭૮ અહીં યોગ પ્રત્યયથી ગ્રહણ થતા દરિકાદિ પરમાણુ નહીં કહેતાં માત્ર કર્મ પરમાણુનું ગ્રહણ કરવાનું કારણ શ્રી બહુશ્રુતથી વિચારવું. ૭૯ સ્નેહપ્રત્યયસ્પર્ધકના અંતિમ વિભાગથી જ પુદગલોમાં અનંતગુણ હાનિનો પ્રારંભ થયેલો છે. તે જ અનંતગુણહાનિ અત્રે પણ ચાલુ હોવાથી શેષ હાનિના અભાવે દ્વિગુણ હાનિનો સંભવ પ્રયોગપ્રત્યય સ્પર્ધકમાં કેમ સંભવે ? માત્ર અનંતગુણહાનિ સંભવે ઇતિ હેતુ. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૭૩ ( - અથ પ્રકૃતિબન્ધાદિ ૪ ની ભાવના અને પ્રકૃતિબંધનું સ્વરૂપ:-). मूलुत्तरपगतीणं, अणुभागविसेसतो पगइभेदो । વિસિરસ ફિ૩, ફતંઘો મુળવો | ૨૪ | मूलोत्तर प्रकृतिनाम्, अनुमागविशेषतः प्रकृतिभेदः । માવશેષિત પ્રકૃતિખ્ત, પ્રકૃતિવંશો જ્ઞાતિઃ | ૨૪ | ગાથા:- મૂળ અથવા ઉત્તર પ્રકૃતિના ભેદ, અનુભાગ (સ્વભાવ) ભેદને લઇને થાય છે. પુનઃ અહીં પ્રકૃતિબંધ તે અવિવક્ષિત રસ પ્રકૃત્યાદિ રૂપ જાણવો. ટીકાર્થ :- પ્રમાણે પુગલોનો અરસપરસ સંબંધ, હેતુભૂત સ્નેહની પ્રરૂપણા કરી. હવે બંધનકરણ સામર્થ્યથી બંધાતા મૂલ-ઉત્તર પ્રવૃતિઓનો વિભાગ કારણ બતાવવા માટે પૃથુકપણે સ્પષ્ટતા કહે છે. મૂળ ઉત્તર પ્રવૃતિઓનો “દવા પચડી મે''ત્તિ એ પ્રમાણે ભાષ્યનું વચન હોવાથી, અથવા પ્રકૃતિ-ભેદ-પ્રકૃતિ શબ્દનો ભેદ પર્યાયપણું હોવાથી મૂલ-ઉત્તર ભેદોનો કર્મ સંબંધીઓનો અનુભાગ વિશેષથી જ્ઞાનાવરણપણા આદિ સ્વભાવ વૈચિત્ર્યથી ભેદ થાય છે. અનુભાગ શબ્દ અહીં સ્વભાવ પર્યાય ગણુમારો વિ સાવો'' એ પ્રમાણે ચૂર્ણિકારનું વચન હોવાથી. જેમ ઘાસ-દૂધ આદિ વસ્તુભેદ સ્વભાવ ભેદથી થાય છે. તે પ્રમાણે દલિયાના કર્મરૂપથી તુલ્યના પણ સ્વભાવ ભેદથી ભેદ છે. તથા અવિશેષતા - અવિવલિતા રસપ્રકૃતિ ઉપલક્ષણથી સ્થિતિ આદિ પણ જે પ્રકૃતિબંધ જાણવો. “1'' શબ્દનો અધિક અર્થ સૂચકપણું હોવાથી અવિવક્ષિત રસ-પ્રકૃતિ-પ્રદેશ સ્થિતિબંઘ, અવિવક્ષિત પ્રકૃતિ-સ્થિતિ-પ્રદેશ રસબંધ તથા અવિવક્ષિત પ્રકૃતિ-સ્થિતિ-રસ પ્રદેશબંધ એ પ્રમાણે જાણવું. અને અહીં કર્મોનું પ્રકૃતિ આદિ મોદક દૃષ્ટાન્તથી લક્ષણ જાણવું. તે આ પ્રમાણે કહે છે - મોદકનો જેમ વાયુ આદિ વિનાશપણાનો સ્વભાવ છે. તે પ્રમાણે જ્ઞાનાવરણ આદિ સ્વભાવ તે પ્રકૃતિ, જે પ્રમાણે તેની સ્થિતિ એક-બે આદિ દિનની અવસ્થા છે તે પ્રમાણે કર્મોની સ્થિતિ પ્રતિનિયત કાલ અવસ્થા રૂ૫ છે, જે પ્રમાણે તેનો રસ નિગ્ધ, મધુર આદિ છે તે પ્રમાણે કર્મોની સ્થિતિ પણ શુભ-અશુભ આદિ રસ છે, જે પ્રમાણે તેના પ્રદેશો એક બે પસલી આદિ પ્રમાણ છે. તે પ્રમાણે કર્મોની પણ બહુતર બહુતમ આદિ વિભાગરૂપે છે. પંચસંગ્રહ બંધનકરણની ગાથા ૪૦ માં કહ્યું છે - ““ફિસંધુ રત્નસ રિર્ડ, પાસવંઘો પસંદvi iા તાપ રસો અનુમાનો, તત્સમુરાગો પફવંઘો '' અર્થ - સ્થિતિબંધ એટલે દલિકની સ્થિતિ, પ્રદેશોનું જે ગ્રહણ તે પ્રદેશબંધ કહેવાય છે. તેઓનો જે રસ તે અનુભાગબંધ અને તેઓના સમુદાયને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. આ પ્રમાણે પંચસંગ્રહમાં પ્રકૃતિબંધનું લક્ષણ કહ્યું છે, કાષાયિક કર્મ આશ્રયીને સંભવી શકે પરંતુ અહીં તેનો ઉપયોગ નથી. સ્થિતિ આદિ સમુદાયરૂપે પ્રકૃતિબંધના વિચારમાં સ્થિતિ આદિ અંશની અવિવક્ષા કરવી અશક્ય છે. અને પ્રકૃતિબંધે ૧૨૦નો અધિકાર છે. ભૂયસ્કાર આદિ વિશેષ આગળ બતાવશે. અને આ પ્રતિબંધ ચાર પ્રકારે છે. જઘન્ય-અજઘન્ય-ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ છે. ત્યાં જઘન્ય પ્રકૃતિબંધ ઉપશાંતમોહ આદિ ૩ ગુણસ્થાનકે હોય છે, ત્યાં પ્રકૃતિબંધને આશ્રયીને એક પ્રકૃતિબંધ હોવાથી જ સર્વથી અલ્પ બંધ થાય છે. તેથી જઘન્યપણું છે. ઉપશાંતમોહથી ભ્રષ્ટને અજઘન્યબંધ, મૂલપ્રકૃતિ આશ્રયીને ૬ આદિનો, ઉત્તરપ્રકૃતિ આશ્રયીને ૧૭ આદિનો બંધ સંભવ હોવાથી સંશિ મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ કૂલપ્રકૃતિ ૮ અને ઉત્તરપ્રકૃતિ ૭૪ બંધ હોવાથી. તેથી સ્ટોક-સ્તોતર મૂલ પ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિનો જે બંધ તે અનુત્કૃષ્ટબંધ. ઉત્કૃષ્ટબંધથી પરિણામ ઓછો થતાં પડતાં અનુત્કૃષ્ટબંધની સાદિ અથવા જઘન્યબંધથી પડતાં અજઘન્યબંધની સાદિ. આ પ્રમાણે સાદિપણાના વિશેષથી અજઘન્ય અનુકુષ્ટનો ભેદ વિચારવો. અથવા પૂર્વ-પશ્ચિમ દિશાની જેમ અવધિભેદથી જઘન્ય અધિકૃત કરીને જ્યાં સુધી ઉત્કૃષ્ટ થાય ત્યાં સુધી અજઘન્ય અને ઉત્કૃષ્ટને અધિકૃત કરીને જ્યાં સુધી જઘન્ય થાય ત્યાં સુધી અનુકુષ્ટ. આ જ વિશેષહેતુથી સાદિપણા વિશેષ અભાવે પણ અજઘન્ય. અનુત્કૃષ્ટ ભેદ ઓળખાય છે. જો કે પંચસંગ્રહ પમાં દ્વારની ગાથા ૨૪માં કહ્યું છે. “વોસા પડિ સાફ ગણુવોસગો નાગો | બંધાગો વિશે તમારે તો વિ વિસૈસા ા'' અર્થ :- ઉત્કૃષ્ટ બંધથી જ્યારે પડે ત્યારે અનુત્કૃષ્ટબંધ સાદિ થાય. અને જઘન્ય બંધથી પડે અથવા અબંધક થઇ ફરી બાંધે ત્યારે અજઘન્યબંધ સાદિ થાય. તેના અભાવમાં તે બંને સરખા જ છે. આ પ્રમાણે જે કહ્યું છે તે સાદિપણાને આશ્રયીને સ્પષ્ટ વિશેષ બતાવવાના અભિપ્રાયથી છે. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કર્મપ્રકૃતિ [°ત્યાં સાતવેદનીય આદિ અધુવબંધિ પ્રવૃતિઓના જઘન્યાદિ ચારે પણ ભેદ સાદિ અધ્રુવ હોય છે. ધ્રુવબંધિની તો સંભવી અજઘન્ય - અનુત્કૃષ્ટ - અનાદિ - ધ્રુવ - સાદિ - અધ્રુવ પણ થાય છે. જઘન્ય ઉત્કૃષ્ટ તો ધ્રુવબંધિની પણ ક્યારેક સાદિ અધ્રુવ થાય છે] તથા મૂલપ્રકૃતિને વિષે આયુષ્યબંધ સાદિ અને અધ્રુવ જ હોય છે. વેદનીયનો અનાદિ-અધુવ અને ધ્રુવ, ત્યાં અનાદિપણું હંમેશપણે હોય છે. ધ્રુવ-અભવ્યોને ક્યારે પણ વિચ્છેદના અભાવથી, અધ્રુવ ભવ્યોને અયોગીમાં વિચ્છેદ થવાથી હોય છે. બાકીના કર્મોની સાદિ-આદિ ચાર પ્રકારે ત્યાં ઉપશાંતમોહ ગુણસ્થાનથી પડતાં સાદિ. તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અભવ્ય, અધુવ-ભવ્યની અપેક્ષાએ હોય છે. ઉત્તર પ્રકૃતિને વિષે ઘૂવબંધી સર્વ પણ ૪૭ પ્રકૃતિ સાદિ આદિ ચાર ભેદે ત્યાં પોત પોતાના અબંધસ્થાન ભ્રષ્ટોને સાદિ, અને તેઓની મધ્યે મિથ્યાત્વનો - સાસ્વાદનાદિ - ગુણઠાણે, થીણદ્વિત્રિક, અનંતાનુબંધિ-૭ પ્રકૃતિનો મિશ્રાદિ ગુણઠાણે, બીજો કષાય - દેશવિરતાદિ ગુણઠાણે, ત્રીજો કષાય પ્રમત્તાદિ ગુણઠાણે, નિદ્રા – પ્રચલા - અગુરુલઘુ - નિર્માણ - તેજસ - ઉપઘાત - વર્ણાદિ ચતુષ્ક - કાર્પણ - ભય - જુગુપ્સા - અનિવૃત્તિ બાદરાદિ ગુણઠાણે, સંવલનનો સુક્ષ્મસંપાયાદિ ગુણઠાણે, જ્ઞાનાવરણ પંચક - અંતરાય પંચક - દર્શનાવરણ-૪ ઉપશાંતમોહગુણસ્થાનાદિ ગુણઠાણે અબંધ હોય છે. માટે ત્યાંથી પડીને ફરીથી બંધ શરૂ કરે તેને સાદિ, તથા પોતપોતાના અબંધસ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અભવ્યોને અને અધ્રુવ ભવ્યોને અધૂવબંધીનીમાં ૭૩ સાદિ-અધુવ જ યુક્ત છે. તથા નરકત્રિક, દેવત્રિક, વૈક્રિયદ્ધિક-૮ પ્રકૃતિઓના બંધમાં વિકસેન્દ્રિય એકેન્દ્રિય યોગ્ય નથી, તેની ઇતર(પ્રકૃતિઓ)ના જ બંધસ્વામી છે. તથા મનુષ્યત્રિક-ઉચ્ચગોત્ર, અને પૂર્વે કહીં તે ૮ = ૧૨ પ્રકૃતિઓના બંધમાં તેઉકાય-વાઉકાય અયોગ્ય છે. આહારકદ્ધિક-જિનનામ બંધમાં સર્વે પણ તિર્યંચો અયોગ્ય છે. વૈક્રિયદ્ધિક - આહારકદ્ધિક – નરકત્રિક - દેવત્રિક - સુક્ષ્મત્રિક – વિકલત્રિક રૂ૫ ૧૬ પ્રકૃતિઓના બંધમાં દેવો અયોગ્ય છે. આ ૧૬ આતા - સ્થાવર-એકેન્દ્રિયજાતિ સહિત ૧૯ પ્રકૃતિઓના બંધમાં નારક અયોગ્ય છે. અને તેથી તેઉ-વાઉકાય ૧૦૫ પ્રકૃતિઓના બંધસ્વામી છે. બાકીના એકેન્દ્રિય-વિકલેન્દ્રિય ૧૦૯ પ્રકૃતિઓના બંધસ્વામી છે. પંચેન્દ્રિય તિર્યંચ ૧૧૭ પ્રકૃતિઓના, દેવો ૧૦૪ પ્રકૃતિઓના, અને નારકો ૧૦૧ પ્રકૃતિઓના બંધસ્વામી છે. બીજા પણ વિશેષો અન્ય ગ્રન્થથી (ત્રીજા કર્મગ્રન્થથી) જાણવાં. વિસ્તારના ભયથી કહેતાં નથી. (યંત્ર નં. ૧૦ -૧૧-૧૨ જુઓ) | ઇતિ પ્રકૃતિબંધાદિ ૪ ની ભાવના અને પ્રકૃતિબંધનું સ્વરૂપ સમાપ્ત ચિત્ર નં ૬ની સમજુતી :- શરીરસ્થાનમાં પ્રથમ શરીરસ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલા દરેક પુદ્ગલમાં સર્વ જીવથી અનંતગુણ સ્નેહાણ છે. આ બિન્દુઓથી બતાવ્યું છે. ઉત્તરોત્તર એ સ્પર્ધકની વર્ગણાઓમાં ૧-૧નેહાણ વધતા જાય છે. પ્રથમ શરીરસ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પુદ્ગલો અભવ્યથી અનંતગણ અને સિદ્ધના અનંતમાં ભાગે છે. અને ઉત્તરોત્તર વર્ગણાઓમાં પુદ્ગલો ઘટતાં જાય છે. અને તે અનંતમા ભાગ જેટલાં ઘટે છે. ૧ સ્પર્ધકમાં વર્ગણાઓ અભવ્યથી અનંતગુણ છે. પ્રથમ સ્પર્ધકની ચરમ વર્ગણા પછી સર્વ જીવથી અનંતગુણ જેટલાં નેહાણનું અત્તર પડે છે. તેથી પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના સ્નેહાણુઓ કરતાં બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ડબલ સ્નેહાણુઓ હોય છે. પ્રથમ સ્પર્ધકની ચરમ વર્ગણા કરતાં બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પુદગલો એક અનંતમો ભાગ પૂર્વની જેમ ઘટે છે. તે રીતે દ્વિતીયાદિ સ્પર્ધકો જાણવાં. આવા અનંતા શરીર સ્પર્ધકો થાય ત્યારે એક શરીરસ્થાન થાય છે. પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણાના સ્નેહાણ કરતાં કેટલામું સ્પર્ધક લઇએ તેટલાં ગુણા તે સ્પર્ધકની પહેલી વર્ગણામાં સ્નેહાણુ હોય. જેમ ત્રીજામા ત્રિગુણ વિગેરે. | ઇતિ ચિત્ર નં. ૬ની સમજુતી સમાપ્ત ८० "तबाध्रुवबन्धिनीनां सातवेदनीयादीनां जघन्यादयश्चत्वारोऽपि भेदाः सादयोऽध्रुवाश्च भवन्ति । ध्रुववन्धिनीनां तु संभविनावजघन्यानुत्कृष्टावनादी ध्रुवौ સાધવાર રમવતઃ વયોવૃ1શવચિનીનાની ફવિતાન્તન સાથદુવા મવતઃ' આ પ્રમાણે ટીકામાં જે લખેલ છે, તે વિવલા વિશેષથી બરોબર છે. પરંતુ સામાન્યથી પ્રત્યેક મૂળ તથા ઉત્તર પ્રવૃતિઓમાં જઘન્યાદિ ભેદ ન હોય. તેથી તેના સાઘાદિન આવે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ચિત્ર નં ૬ શરીરસ્થાન (ગાથા – ૨૩ના આધારે) દરેકપરમાણુમાં રહેલ સ્નેહાણુઓ છે. અનંતી વર્ગણા ગયા પછી દરેક પુદ્ગલ પરમાણુએ અનંતા નેાણ હોય છે. અહીં પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાથી દ્વિગુણ સ્નેહાણુ હોય છે. અહીં પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગન્નાથી ભિન્ન સ્નેહાણું હોય છે. અહીં પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાથી ચાર ગુણા સ્નેહાણું હોય છે. #ahe nat Tahelo ત્રીજું સ્પર્ધક કòhe âe દરેક વર્ગણામાં પુદ્ગલો અનંતા છે. અને ક્રમ થી હીન હીનતર થાય છે. અત્તર અત્તર For Personal & Private Use Only અન્તર પ્રથમ સ્પર્ધક બીજું સ્પર્ધક ૭૨ ૧ સર્વ જીવી અનંતગુણ સ્નેહાણુનું અંતર પડે છે. ત્રીજાં સ્પર્ધક ચોથું સ્પર્ધક અહીં સર્વ જીવળી અનંતગુણ સ્નેહાણુ હોય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ગાથાર્થ :- સર્વઘાતિ પ્રકૃતિને પ્રાપ્ત થયેલા જે કર્મદલ તે સ્વકર્મપ્રદેશના અનંતમાભાગ જેટલું છે. ને શેષ કર્મદલ જ્ઞાનાવરણીયમાં ૪ ભાગે ને દર્શનાવરણીયમાં-૩ ભાગે વહેંચાય. તથા અંતરાયકર્મના મૂળભાગમાં આવેલું કર્મદલ પાંચ પ્રકારે વહેંચાય. નંબર ટીકાર્ય :- પ્રકૃતિબંધ કહ્યો. હવે પ્રદેશબંધ અવસર પ્રાપ્ત છે. ત્યાં આઠ પ્રકારના બંધકથી, વિચિત્ર પ્રકારના અધ્યવસાયથી ગ્રહણ કરેલ જે દલિયા તેના આઠ ભાગ થાય છે, સાત પ્રકારના બંધકના સાત ભાગ, છ પ્રકારના બંધકના છ ભાગ, એક પ્રકારના બંધકનો એક જ ભાગ, આ મૂલપ્રકૃતિના ભાગ કર્યા. હવે ઉત્તરપ્રકૃતિઓના ભાગ બતાવતા કહે છે. જે કર્મદલિક સર્વધાતિને પ્રાપ્ત કેવલજ્ઞાનાવરણાદિ સર્વધાતિ પ્રકૃતિમાં ગયેલા તે પોતાના કર્મપ્રદેશના અનંતમા ભાગે છે. પોતાની જ્ઞાનાવરણાદિ રૂપથી મૂલપ્રકૃતિનો મૂલભાગ તેના અનંતમા ભાગે જાય છે, એ પ્રમાણે અર્થ છે. એ પ્રમાણે કેવી રીતે ? પોત પોતાની મૂલપ્રકૃતિ ૫૨માણુને વિષે સ્નિગ્ધતર પરમાણુ અનંતમા ભાગ માત્ર છે, કારણકે તેઓનું જ સર્વાતિ પ્રકૃતિ યોગ્યપણું છે. તેનો અનંતમો ભાગ ગયે છતે જે શેષ દલિયા તે સર્વઘાતિ પ્રકૃતિ સિવાયની તે કાલે બંધાતી પોત પોતાની મૂલપ્રકૃતિના અવાન્તર ભેદને ભાગ કરી અપાય છે, તે આ પ્રમાણે કહે છે. ૧ જ્ઞાનાવરણ, દર્શનાવરણના પ્રત્યેક સર્વઘાતિ - પ્રકૃતિ યોગ્ય અનંતમો ભાગ દૂર કરીને બાકીના દલિયા યથાક્રમથી ૪-૩ ભાગ કરાય છે. અને કરીને બાકીની દેશઘાતિ પ્રકૃતિને અપાય છે. જ્ઞાનાવરણ મૂલપ્રકૃતિને ભાગતાં તે ભાગનો અનંતમો ભાગ કેવલજ્ઞાનાવરણને અપાય છે, દર્શનાવરણ મૂલપ્રકૃતિને ભાગતાં ભાગનો અનંતમો ભાગ તેના ૬ ભાગ કરીને નિદ્રાપંચક, કેવલદર્શનાવરણને અપાય છે, દરેકના ચાર, ત્રણ જ દેશઘાતિ ભેદના ભાગ બાકી રહેતા અપાય છે. હવે વિઘ્ન-અંતરાયમાં જે મૂલભાગ આવે તે સમગ્રના પણ પાંચ ભાગ કરીને દાનાંતરાય આદિને અપાય છે, કારણકે ત્યાં સર્વઘાતિ અવાન્તર ભેદ નથી. (૫૦ નં૦ - ૭૭ જુઓ) ૨ -: અથ ૨જો પ્રદેશબંધ : -: અથ પ્રકૃતિઓમાં કર્મપ્રદેશની હેંચણ : મૂલપ્રકૃતિ जं सव्वघातिपत्तं, सगकम्मपएसणंतमो भागो । आवरणाण चउद्धा, तिहा य अह पंचहा विग्धे ॥ २५ ॥ यत् सर्वघातिप्राप्तं स्वकर्मप्रदेशाऽनन्तमो भागः । આવરળવો: તુર્થાં, ત્રિધા વાથ પદ્મમા વિને ।। ૨ ।। આયુષ્ય વેદનીય ૩ થી ૮ | જ્ઞાના-દર્શ મો-ના ગો - અંતo મૂલપ્રકૃતિ વિષે પ્રકૃતિબંધમાં સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર-૧૦ (ગાથા ૨૪ના આધારે) સાદિ અધ્રુવ અનાદિ ધ્રુવ ભાંગા કેવી રીતે અથવા કોને કેવી રીતે-કોને ? કેવી રીતે-કોને ? કેવી રીતે કોને ? અધ્રુવપણું હોવાથી અધ્રુવપણું હોવાથી ભવ્ય હોવાથી ઉપશાંતથી પડેલ, કાળ કરેલ ભવ્ય For Personal & Private Use Only સાર્વદિકપણું હોવાથી ૭૫ - અભવ્યને. સાદિસ્થાન નહીં અભવ્યને પામેલાને કુલ ભાંગા ૨ ૩ ૨૪ ૨૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ગુણસ્થાનક ૧ ૨ ૩ ૪ સંખ્યા ૧ ૫ ૬ ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૨ ૪ ૫ ૨-૩-૪-૫-૬ ૪-૫-૬ ૧-૪-૫-૬ ૧-૩-૫-૬ ૫૬૭૮-૯-૧૦-૧૧ માંથી કાળ કરીને ૧-૪-૬ ૧-૪-૫-૭ ૧-૪-૫-૬-૮ 2-6 ૮-૧૦ ૯-૧૧ ૧૦ ૧૦ ૧૨ ૧૩ ચોકડીમાં લખેલ ગુણસ્થાનકે મતાંતરે ન જાય એમ સમજવું. ઉત્તરપ્રકૃતિ મિથ્યાત્વનો ૩ થીણટિત્રિકો ૪ | અનંતાનુબંધી-૪ મિથ્યાત્વ આદિ ગુણસ્થાનકે નીચે પ્રમાણે જીવ આવે છે અને જાય છે તે (યંત્ર નંબર-૧૧) આવવા માટે ૪ પ્રત્યા-૪ ૪ પ્રત્યા-૪ ૨ | નિદ્રા - પ્રચલા અગુરુ-નિર્મા૰-તૈ કાર્યક ઉપ-વદ-૪ ૯ ભય - જુગુપ્સા સંજ્વલન-૪ જ્ઞાના-૫ ઉત્તરપ્રકૃતિઓ વિષે પ્રકૃતિબંધમાં સાદ્યાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં ૧૨ અનાદિ પોતાના અવસ્થાનો નહીં પામેલાને સાદિ ઉપરથી મિથ્યાત્વના * પડીને પ્રારંભમાં * મિડ - કે સાસ્વાદ પ્રારંભ "" '' * ૧ થી ૪ ગુણ૰ આવેલ '' ૧ થી ૫ '' '' ૮/૧ ભાગે A '' ટા ભાગે | " 39 33 11 ,, ૮ ૭ ભાગે A ** '' ૯મે સ્વ સ્વ બંધારંભે A ' ૧૦મે A '' ૩-૪-૫૨૬૨ ૭ ૧ ૧-૪ ૧-૨-૩-૫[૬] ૭ ૧-૨-૩-૪[૬] ૭ ૧-૨-૩-૪-૫-૭ ૮-૬ અથવા ૪ થે કાળ કરીને. ૯-૭ અથવા ૪ થે કાળ કરીને. ૧૦-૮ અથવા ૪ થે કાળ કરીને. ૧૧-૧૨-૯ અથવા ૪ થે કાળ કરીને. ૧૦ અથવા ૪ થે કાળ કરીને. ૧૩ ૧૪ મોક્ષમાં અધ્રુવ ભવ્યોને 11 ,, ,, "" 33 ,, 31 જવા માટે ,, For Personal & Private Use Only ,, 17 39 13 33 13 33 "" ,, ધ્રુવ માંગા અભવ્યોને ૪ ૪ 23 '' 33 33 ,, 33 કર્મપ્રકૃતિ 31 11 ૧૨ હું તે તે ૧૬ ૩૬ I ૧૬ ૨૦ www.jainlibrary.otg Page #124 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૫ | અંતo-૫ દર્શના૪ ૭૩| અધુવબંધીની-૭૩ | અધૂવબંધપણાથી અધવબંધપણાથી – ૧૪૬ કુલ ૩૩૪ નોંધ:- ઉપર - સ્વ - સ્વ બંધારંભેના ભાગ લખ્યા છે. એટલે કે પડતાંની અપેક્ષાએ છે. (ચઢતાં જ્યાં વિચ્છેદ થયો હોય ત્યાં પડીને આવતાં નવો બંધ શરૂ થાય) A = ઉપરથી પડીને તે તે ગુણસ્થાનકે આવ્યા પહેલાં કાળ કરી દેવલોક જતાં ૪થા ગુણસ્થાનકે સાદિ થાય. मोहे दुहा चउद्धा य, पंचहा वा वि बज्झमाणीणं । वेयणियाउयगोएस, बज्झमाणीण भागो सिं ॥ २६ ॥ मोहे द्विधा चतुर्धा च, पञ्चधा वाऽपि बध्यमानानाम् । वेदनीयायु गोत्रेसु, बध्यमानीनां भागोऽमीषाम् ॥ २६ ॥ ગાથાર્થ :- મોહનીયકર્મને વિષે શેષ ભૂલ ભાગના બે-ચારને પાંચ ભાગ બંધાતી પ્રકૃતિને મળે છે. અને વેદનીય, આયુ, ને ગોત્ર એ ત્રણ કર્મનો પ્રત્યેકનો સમગ્ર મૂલ ભાગ બંધાતી એકેક પ્રકૃતિને પ્રાપ્ત થાય છે. ટીકાર્થ - મોહનીયકર્મમાં સ્થિતિ અનુસારથી જે મૂલભાગ આવે તેનો સર્વઘાતિ યોગ્ય અનંતમો ભાગ છે, તેના ઘગ કરાય છે. - તેનો અર્થો દર્શનમોહનીય અને અ ચારિત્રમોહનીયને જાય છે. ત્યાં દર્શનમોહનીય સંબંધી સમગ્ર પણ અર્ધો ભાગ મિથ્યાત્વમોહનીયને અપાય છે. ચારિત્રમોહનીય સંબંધી જે અર્ધભાગ છે, તેના ૧૨ ભાગ કરીને પ્રથમ ૧૨ કષાયને અપાય છે. પછી બાકી રહેલા એટલે કે અનંતભાગ સિવાયના દલિયાને બે ભાગ કરી બંધાતી કષાય - નોકષાય પ્રકૃતિઓને અપાય છે. ત્યાં એક ભાગ કષાયમોહનીયનો અને એક નોકષાયમોહનીયનો. ત્યાં કષાયમોહનીય ભાગના વળી ચાર ભાગ કરાય છે, અને તે ચારે ભાગ પણ સંજ્વલન ક્રોધાદિને અપાય છે. નોકષાયમોહનીયના પાંચ ભાગ કરાય છે, અને તે પાંચ ભાગ પણ યથાક્રમ ત્રણ વેદમાંથી - ગમે તે એક વેદ બંધાય તેને, હાસ્ય-રતિ, અરતિ-શોક બંને યુગલમાંથી એક યુગલ અને ભય-જુગુપ્સાને અપાય છે, બીજી પ્રકૃતિઓનો બંધ નહીં હોવાથી અન્ય પ્રકૃતિને ભાગ ન હોય. નોકષાયની મધ્યમાં જે કહ્યા છે તેટલાંનો જ એકી સાથે બંધનો સંભવ છે. તથા વેદનીય, આયુષ્ય, ગોત્રને વિષે જે મૂલભાગ આવે તેના પોત પોતાની એક પ્રકૃતિ બંધાતી હોય તેને અપાય છે. કારણકે બે આદિ આ પ્રવૃતિઓ એકી સાથે બંધ થતો નથી. पिंडपगतीसु वझंतिगाण, वण्णरसगंधफासाणं । सव्वासिं संघाए, तणुम्मि य तिगे चउक्के वा ॥ २७ ॥ पिंडप्रकृतिषु बध्यमानानाम् , वर्णरसगंधस्पर्शानाम् । સતાં સંધાતને, તની ર ત્રિવે વા વા . ૨૭ | ગાથાર્થ :- નામકર્મને પ્રાપ્ત થયેલો મૂલ ભાગ પિંડ પ્રકતિઓમાં બંધાતી પ્રકતિને, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારમાં સર્વ ઉત્તર ભેદને અને સંઘાત તથા શરીરને ત્રણ અથવા ચાર ભાગે વહેંચાય છે. * ટીકાર્થ :- અગદિત = પોતાના અર્થને ત્યજે નહીં તેવી શક્તિથી લક્ષણા પિંડ પ્રકૃતિઓ નામ પ્રવૃતિઓ છે. જે ચર્ણિકારે કહ્યું છે. . વિંડપનામો ગામપર્ફો '' ત્તિ તેઓની મધ્યમાં બંધાતી, બીજી ગતિ, જાતિ, શરીર, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, અંગોપાંગ, આનુપૂર્વી, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, નિર્માણ, તીર્થંકરનામ, આતપ, ઉદ્યોત, પ્રશસ્ત કે અપ્રશસ્તવિહાયોગતિ, ત્ર-સ્થાવર, બાદર-સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાપ્ત, પ્રત્યેક-સાધારણ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુસ્વર-દુઃસ્વર, સુભગ-દુર્ભગ, આદય-અનોદય, અને યશ-કીર્તિ-અયશ-કીર્તિ બંનેમાંથી એકને મૂલભાગ આપવો જોઇએ. અને આ જે વિશેષ છે તે કહે છે - વર્ણ, ગંધ, રસ, સ્પર્શનો પ્રત્યેકને જે ભાગ દલિયા આવે તે સર્વના તેના અવાત્તર પ્રવૃતિઓને ભાગી-ભાગીને આપવા જોઇએ. વર્ણ નામને For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કર્મપ્રકૃતિ જે ભાગ મલ્યા તે દલિયાના પાંચ ભાગ કરીને શુક્લ આદિ અવાન્તર ભેદને આપવા જોઇએ. એ પ્રમાણે ગંધ-રસ-સ્પર્શનો પણ જે પ્રમાણે ભેદ હોય તે પ્રમાણે ભાગી ભાગીને આપવા જોઇએ. તે પ્રમાણે સંઘાત-શરીરને પ્રત્યેકને જે ભાગ દલિયા મળ્યા તેના ત્રણ અથવા ચાર ભાગ કરીને આપવા જોઇએ. ત્યાં ઔદારિક-તૈજસ-કાશ્મણ અથવા વૈક્રિય-તૈજસ-કાશ્મણ એકી સાથે ત્રણ શરીર કે સંઘાતન બાંધે તેથી ત્રણ ભાગ કરાય, વૈક્રિય-આહારક-તૈજસ-કાશ્મણ રૂપ ચાર શરીર કે સંઘાતન બાંધે તેથી ચાર ભાગ કરાય. सत्तेक्कारविगप्पा, बंधणणामाणं मूलपगईणं । ઉત્તરસાપન ય, સત્તા વિસો {િ | ૨૮ છે. सप्तेकादशविकल्पाः, बंधननाम्नां मूलप्रकृतिनाम् । उत्तरखप्रकृतीनां चा - ऽल्पबहुत्वाद् विशेष आसाम् ॥ २८ ॥ ગાથાર્થ - બંધન નામકર્મની મુલપ્રકૃતિના ૭ અથવા ૧૧ વિકલ્પ કરીએ, અને હવે એ મૂલપ્રકૃતિઓમાં, આપ આપણી ઉત્તર પ્રવૃતિઓના અલ્પબદુત્વનો વિશેષ કહેવાય છે. ટીકાર્થ :- બંધન નામને ભાગ મળેલ જે દલિયા તેના સાત વિકલ્પો છે. :- ૭ ભાગ અથવા ૧૧ ભાગ કરાય છે. ત્યાં (૧) ઔદારિક-ઔદારિક (૨) ઔદારિક-તૈજસ (૩) દારિક-કાશ્મણ (૪) દારિક-તૈજસ-કાર્પણ (૫) તૈજસ-તૈજસ (૬) તૈજસ-કાશ્મણ (૭) કાર્મણ-કાશ્મણ અથવા વૈક્રિયચતુષ્ક તૈજસત્રિક રૂ૫ ૭ ભાગ કરાય છે. વૈક્રિયચતુષ્ક, આહારકચતુષ્ક, તેજસત્રિક લક્ષણવાલા ૧૧ બંધનો બાંધે છે. અને બાકીની પ્રકૃતિઓ એકી સાથે અવાન્તર બે-ત્રણ આદી ભેદના બંઘનો અભાવ હોવાથી ભાગે દલિયા જે આવે તેનો ભાગ પડે નહીં, પરંતુ તે પરિપૂર્ણને પામે છે. અહીં એક અધ્યવસાયથી ગ્રહણ કરેલ કર્મદલિકના પરમાણુઓના વિભાગ કરીને મૂલપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિને આપવા, ત્યાં જધન્યથી અથવા ઉત્કૃષ્ટથી કઇ પ્રકૃતિને કેટલો ભાગ આવે ? તે વિશેષ જણાવવાની ઇચ્છાવાળા કહે છે. - આ મૂલપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિઓના પરસ્પર ભાગનું વિશેષ અલ્પબદુત્વ અન્ય ગ્રંથમાંથી જાણવું. ત્યાં મૂલપ્રકૃતિઓનું અલ્પબદુત્વ બતાવે છે. કર્મની સ્થિતિ અનુસાર ભાગ પ્રાપ્ત થાય છે, જેની મોટી સ્થિતિ તેનો મોટો ભાગ અને જેની નાની સ્થિતિ તેને થોડો ભાગ પ્રાપ્ત થાય છે. તેથી આયુષ્યનો ભાગ સર્વથી અલ્પ છે, કારણકે તેની ઉત્કૃષ્ટથી પણ ૩૩ સાગરોપમ માત્ર હોવાથી બીજાં સર્વ કર્મોથી અલ્પ સ્થિતિ જ છે. તેથી નામ-ગોત્રકર્મનો ભાગ અધિક છે, કારણકે એ બે કર્મની સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે, ને સ્વસ્થાને પરસ્પર તુલ્ય સ્થિતિ છે. તેથી પણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, - ને અંતરાયકર્મનો ભાગ અધિક છે, કારણકે તે ત્રણે કર્મની સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે, ને પરસ્પર તુલ્ય સ્થિતિ છે. તેથી પણ મોહનીયકર્મની સ્થિતિ અધિક છે, કારણકે તેની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. વેદનીયકર્મની સ્થિતિ જો કે જ્ઞાનાવરણાદિ કર્મ સરખી છે, તો પણ તે વેદનીયકર્મનો ભાગ સર્વ કર્મથી અધિક છે, કારણકે વેદનીયકર્મ અતિસ્પષ્ટ રીતે પોતાનું સુખ-દુઃખ બતાવે છે. મૂલપ્રકૃતિઓનું અલ્પબદુત્વ કહ્યું. હવે પોતપોતાની ઉત્તરપ્રકૃતિઓને જઘન્ય અને ઉત્કૃષ્ટથી પ્રદેશાગ્રનું અલ્પબદુત્વ કહેવાય છે. - -: અથ ઉત્કૃષ્ટપદે પ્રદેશાગ્રાલ્પબદુત્વ :-). ત્યાં ઉત્કૃષ્ટપદે કેવલજ્ઞાનાવરણનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી મન:પર્યાયજ્ઞાનાવરણનો અનંતગુણ, તેથી અવધિજ્ઞાનાવરણનો વિશેષાધિક, તેથી શ્રુતજ્ઞાનાવરણનો વિશેષાધિક, તેથી મતિજ્ઞાનાવરણનો વિશેષાધિક છે. તથા દર્શનાવરણને વિષે ઉત્કૃષ્ટપદે પ્રચલાનો પ્રદેશસમૂહ સર્વથી અલા, તેથી નિદ્રાનો વિશેષાધિક, તેથી પણ પ્રચલા-પ્રચલાનો વિશેષાધિક, તેથી પણ નિદ્રા-નિદ્રાનો વિશેષાધિક, તેથી થીણદ્ધિનો વિશેષાધિક, તેથી કેવલદર્શનારણનો વિશેષાધિક, તેથી અવધિદર્શનાવરણનો અનંતગુણ, તેથી અચક્ષુદર્શનાવરણનો વિશેષાધિક, તેથી પણ ચક્ષુદર્શનાવરણનો વિશેષાધિક છે. તથા અસતાવેદનીયનો ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી સાતવેદનીયનો વિશેષાધિક છે. તથા મોહનીયને વિષે ઉત્કૃષ્ટપદે અપ્રત્યાખ્યાનાવરણ - માનનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી અપ્રત્યાખ્યાનાવરણ-ક્રોધનો વિશેષાધિક, તેથી અપ્રત્યાખ્યાનાવરણ-માયાનો વિ૦ તેથી અપ્રત્યાખ્યાનાવરણ-લોભનો વિ4, તેથી પ્રત્યાખ્યાનાવરણ-માનનો વિ૦, તેથી પ્રત્યાખ્યાનાવરણ-ક્રોધનો વિઇ, તેથી પ્રત્યાખ્યાનાવરણ-માયાનો વિઇ, તેથી પ્રત્યાખ્યાનાવરણ-લોભનો વિડ, તેથી અનંતાનુબંધિ-માનનો વિ૦, તેથી અનંતાનુબંધિ-ક્રોધનો વિઇ, તેથી અનંતાનુબંધિ - For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૭૯ માયાનો વિ), તેથી અનંતાનુબંધિ-લોભનો વિછે, તેથી મિથ્યાત્વનો વિ., તેથી જુગુપ્સાનો અનંતગુણ, તેથી ભયનો, વિ૦, તેથી હાસ્ય-શોકનો વિ૦, સ્વસ્થાને બંને પણ પરસ્પર તુલ્ય, તેથી રતિ-અરતિનો વિઇ, સ્વસ્થાને તે બંને તુલ્ય, તેથી સ્ત્રીવેદ-નપુંસકવેદનો વિO, સ્વસ્થાને તે બંને તુલ્ય, તેથી સંજ્વલન-ક્રોધનો વિ૦, તેથી સંજ્વલન-માનનો વિ૦. તેથી પુરુષવેદનો વિઇ, તેથી સંજ્વલન-માયાનો વિઇ, તેથી સંજ્વલન-લોભનો અસંખ્ય ગુણ છે. તથા ચારે પણ આયુષ્યનો ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ પરસ્પર તુલ્ય છે. નામકર્મને વિષે ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ ગતિને વિષે દેવ-નરકગતિનો સર્વથી અલ્પ, તેથી મનુષ્યગતિનો વિશેષાધિક, તેથી તિર્યંચગતિનો વિશેષાધિક છે. તથા જાતિને વિષે બેઇન્દ્રિયાદિ-૪ જાતિનો ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, સ્વસ્થાને તેઓનો પરસ્પર તુલ્ય, તેથી એકેન્દ્રિયજાતિનો વિશેષાધિક છે. તથા શરીરનામને વિષે આહારકશરીરનો ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી વક્રિયનો વિશેષાધિક, તેથી ઔદારિકનો વિ., તેથી તૈજસનો વિ., તેથી પણ કામણનામનો વિશેષાધિક છે. એ પ્રમાણે સંઘાતનનામને વિષે પણ જાણવું. તથા બંધનનામને વિષે આહારક-આહારક બંધનનો ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી આહારક-તેજસ બંધનનો વિશેષાધિક, તેથી પણ આહારક કાર્પણ બંધનનો વિ, તેથી આહારક-તેજસકાર્પણ બંધનનો વિ., તેથી વૈક્રિય-વૈક્રિય બંધનનો વિ., તેથી વક્રિય-તેજસબંધનનો વિ., તેથી વૈક્રિય-કાર્પણ બંધનનો વિ, તેથી વક્રિય-તૈજસકાર્પણ બંધનનો વિ., તેથી ઔદારિક-દારિક બંધનનો વિ., તેથી ઔદારિક-તૈજસબંધનનો વિ., તેથી દારિક-કાશ્મણ બંધનનો વિ., તેથી પણ દારિક-તૈજસકાર્પણ બંધનનો વિ., તેથી તૈજસ-તેજસ બંધનનો વિ., તેથી તૈજસ-કાશ્મણ બંધનનો વિ., તેથી કાર્પણ-કાર્પણ બંધનનો વિશેષાધિક છે. તથા સંસ્થાનનામને વિષે મધ્યમ ૪ સંસ્થાનનો ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૃહ સર્વથી અલ્પ, સ્વસ્થાને પરસ્પર તેઓ તુલ્ય, તેથી સમચતુરસનો વિશેષાધિક, તેથી પણ હુંડકનો વિશેષાધિક છે. તથા અંગોપાંગનામને વિષે ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ આહારક અંગોપાંગનો સર્વથી અલ્પ, તેથી વક્રિય અંગોપાંગનો વિશેષાધિક, તેથી પણ દારિક અંગોપાંગનો વિશેષાધિક છે. તથા સંઘયણનામને વિષે ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ પ્રથમના પાંચ સંઘયણનો સર્વથી અલ્પ, સ્વસ્થાને તેઓ પરસ્પર તુલ્ય, તેથી સેવાર્ત સંઘયણનો વિશેષાધિક છે. તથા વર્ણનામને વિષે ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ કૃષ્ણવર્ણનો સર્વથી અલ્પ, તેથી નીલવર્ણનો વિશેષાધિક, તેથી લોહિત(લાલ) વર્ણનો વિતેથી હારિદ્ર (પીળો) વર્ણનો વિ., અને તેથી શ્વેત (સફેદ) વર્ણનો વિશેષાધિક છે. તથા ગંધનામને વિષે સરભિગંધનો સર્વથી અલ્પ, તેથી દુરભિગંધનો વિશેષાધિક છે. તથા રસનામને વિષે કટુરસનો સર્વથી અલ્પ, તેથી તિક્તરસનો વિશેષાધિક, તેથી કષાયરસનો વિ., તેથી આશ્લરસનો વિ., અને તેથી મધુરરસનો વિશેષાધિક છે. તથા સ્પર્શનામને વિષે ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ કર્કશ-ગુરુનો સર્વથી અલ્પ, સ્વસ્થાને બંને પણ પરસ્પર તુલ્ય, તેથી મૃદુ-લઘુ સ્પર્શનો વિશેષાધિક, સ્વસ્થાને બંને પણ પરસ્પર તુલ્ય, તેથી રુક્ષ-શીત સ્પર્શનો વિશેષાધિક, સ્વસ્થાને બંને પણ પરસ્પર તુલ્ય તેથી સ્નિગ્ધ-ઉષ્ણસ્પર્શનો વિશેષાધિક, સ્વસ્થાને બન્ને પણ પરસ્પર તુલ્ય છે. તથા આનુપૂર્વનામને વિષે ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ દેવાનુપૂર્વી-નરકાનુપૂર્વીનો સર્વથી અલ્પ, સ્વસ્થાને બંને પણ પરસ્પર તુલ્ય, તેથી મનુષ્યાનુપૂર્વીનો વિશેષાધિક, તેથી તિર્યંચાનુપૂર્વીનો વિશેષાધિક છે. તથા ઉત્કૃષ્ટપદે ત્રસ-નામનો સર્વથી અલ્પ, તેથી સ્થાવર નામનો વિશેષાધિક છે. તથા પર્યાપ્ત નામનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી અપર્યાપ્ત નામનો વિશેષાધિક છે. એ પ્રમાણે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુભગ-દુર્ભગ, આદય-અનાદેય, સૂક્ષ્મ-બાદર, પ્રત્યેક-સાધારણ (એ છ યુગલને) વિષે જાણવું. તથા અયશકીર્તિ નામનો ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ *સર્વથી અલ્પ, તેથી યશકીર્તિનો સંખ્યયગુણ છે. બાકીની આતમ-ઉદ્યોત, શુભ-અશુભ વિહાયોગતિ, સુસ્વર-દુસ્વરને વિષે ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ પરસ્પર તુલ્ય છે. નિર્માણ - ૮૧ અહીં યુક્તિથી વિચારતાં સંs ગુ. સંભવે છે. ચૂર્ણિમાં પણ સંત ગુરુ કહેલ છે. તેથી અસં, ગુઅશુદ્ધ લાગે છે. છતાં તત્ત્વ કેવલિગમ. ૮૨ ચાર આયુષ્યમાં પ્રદેશાગ્ર પરસ્પર તુલ્ય હોતે છતે પણ સ્થિતિની વિષમતા વિરોધવળી સંભવે નહીં, કારણકે સ્થિતિની વિષમતાનું ફળ ઉદય અવસરે છે, તે એવી રીતે એક જ ઉત્કૃષ્ટ યોગે ગ્રહીત દેવ નરકાયુના પુદગલો ઉદય અવસરે નિષેક રચનામાં શેષ બે આયુ થી અલ્પ હોય ને નર તિયાંચાયુષના પુદ્ગલો નિષેક રચનામાં ઘણાં વધારે હોય. એ રીતે તુલ્ય પુદ્ગલોમાં સ્થિતિની વિષમતાનો વિરોધ મટે છે. પુનઃસ્થિતિ અને સ્નેહને આ સ્થાનને અનુસરે એવો અત્યંત સંબંધ નથી. તથા પંચમ કર્મગ્રંથની ટીકામાં જઘન્યપદ વક્તવ્યતા પ્રમાણે અત્રે પણ અલ્પબહુત દર્શાવ્યું છે. ૮૩ પ્રકૃતિ વિશેષના હેતુથી દુરભિ કરતાં સુરભિ વિશેષાધિક જણાય છે. અને તે પ્રમાણે કર્મપ્રકૃતિ ચર્ષિ વગેરેમાં જણાવેલ છે. છતાં ઘણી ટીકાઓમાં સુરભિ કરતાં દુરભિ વિશેષાધિક બતાવેલી છે. તત્ત્વ કેવલિ ગય. ૮૪ આ પ્રમાણે અલ્પબદુત્વ કર્મપ્રકૃતિની અપેક્ષાએ સમજવું. જો કે ૫૦ દેવેન્દ્રસૂરિ મસાના પાંચમા કર્મથની સ્વોપા ટીકામાં કર્મપ્રકૃતિ ટીકાના આધારે બતાવેલ અલ્પબદુત્વમાં વિશેષાધિક બતાવ્યું છે. તેવી રીતે શુભ વિહાયોગતિ કરતાં અશુભ વિહાયોગતિનો અને સુસ્વર કરતાં દુઃસ્વર નામનો પણ વિશેષાધિક બતાવેલ છે. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ઉચ્છવાસ-પરાઘાત-ઉપઘાત-અગુરુલઘુ-જિનનામકર્મ-એ (૬ પ્રકૃતિઓનું) અલ્પબદુત્વ નથી. કારણકે આ અલ્પબદુત્વ બાકીના વર્ષોની અપેક્ષાએ કૃષ્ણવર્ણની જેમ સજાતીય પ્રકૃતિની અપેક્ષાએ વિચારાય છે, અને આ પ્રવૃતિઓ પરસ્પર સજાતીય નથી, અભિન્ન =જુદી ન પાડી શકાય એવી મૂલપ્રકૃતિનો અભાવ હોવાથી, એકી સાથે બંધ થતો હોવાથી પ્રતિપક્ષ પણ નથી. તેથી અહીં તેનો અધિકાર નથી. તથા ઉત્કૃષ્ટપદે નીચગોત્રનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી ઉચ્ચગોત્રનો વિશેષાધિક છે. ' તથા અંતરાયને વિષે ઉત્કૃષ્ટપદે દાનાંતરાયનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી લાભાંતરાયનો વિશેષાધિક, તેથી ભોગાંતરાયનો વિ૦, તેથી ઉપભોગાંતરાયનો વિ૦, અને તેથી વિયતરાયનો વિશેષાધિક છે. ઉત્તરપ્રવૃતિઓનું ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહનું અલ્પબદુત્વ કહ્યું. ઇતિ ઉત્કૃષ્ટપદે પ્રદેશાગ્ર અભબહુત સમાપ્ત -: અથ જઘન્યપદે પ્રદેશાગ્રા~બહુત :હવે જઘન્યપદે તે (પ્રકૃતિઓનું) અલ્પબહુત કહે છે. - ત્યાં જ્ઞાનાવરણ-દર્શનાવરણ પ્રકૃતિઓનું જે પ્રમાણે ઉત્કૃષ્ટપદે કહ્યું તે પ્રમાણે જ જાણવું. મોહનીયને વિષે જઘન્યપદે અપ્રત્યાખ્યાનમાનનો સર્વથી અલ્પ, તેથી અપ્રત્યાખ્યાન-ક્રોધનો વિશેષાધિક, તેથી અપ્રત્યાખ્યાન-માયાનો વિશેષાધિક, તેથી પણ અપ્રત્યાખ્યાન-લોભનો વિશેષાધિક, તેથી પ્રત્યાખ્યાનાવરણ અને અનંતાનુબંધિ માન-ક્રોધ-માયા-લોભનો જે પ્રમાણે પહેલા કહ્યું તે રીતે અનુક્રમે વિશેષાધિક કહેવો, તેથી મિથ્યાત્વનો વિશેષાધિક, તેથી જુગુપ્સાનો અનંતગુણ, તેથી ભયનો વિશેષાધિક, તેથી હાસ્ય-શોકનો વિશેષાધિક, સ્વસ્થાને તે બંને પરસ્પર તુલ્ય, તેથી રતિ-અરતિનો વિશેષાધિક, સ્વસ્થાને તે બંને પરસ્પર તુલ્ય, તેથી કોઇપણ એક વેદનો. વિશેષાધિક, તેથી સંજ્વલન-૪નો યથાક્રમે વિશેષાધિક છે. (માન-ક્રોધ-માયા-લોભ અનુક્રમે વિશેષાધિક છે, એમ પૂ૦ મલયગિરિ મહારાજની ટીકામાં અને ચૂર્ણમાં કહ્યું છે.) તથા આયુષ્યને વિષે જઘન્યપદે પ્રદેશસમૂહ તિર્યંચ - મનુષ્યાયુષ્યનો અલ્પ, તેથી દેવ - નરકાયુષ્યનો અસંખ્ય ગુણ છે. તથા નામકર્મમાં ગતિને વિષે જઘન્યપદે પ્રદેશસમૂહ તિર્યંચગતિનો સર્વથી અલ્પ, તેથી મનુષ્યગતિનો વિશેષાધિક, તેથી દેવગતિનો અસંખ્યયગુણ, તેથી નરકગતિનો અસંખ્યયગુણ છે. તથા જાતિને વિષે બેઇન્દ્રિયાદિ-૪ જાતિનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી એકેન્દ્રિયનો વિશેષાધિક છે. તથા શરીરનામને વિષે દારિકશરીરનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી તેજસનો વિશેષાધિક, તેથી કાર્પણનો વિશેષાધિક, તેથી વૈક્રિયશરીરનો અસંખ્યયગુણ, તેથી પણ આહારક શરીરનો અસંખ્યયગુણ છે. એ પ્રમાણે સંઘાતનનામને વિષે પણ કહેવું. તથા અંગોપાંગનામને વિષે જઘન્યપદે પ્રદેશસમૂહ દારિક અંગોપાંગનો સર્વથી-અલ્પ, તેથી વૈક્રિય અંગોપાંગનો અસંખ્યયગુણ, તેથી આહારક અંગોપાંગનો અસંખ્યયગુણ છે. તથા દેવ-નરકાનુપૂર્વીનો જઘન્યપદે પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી મનુષ્યાનુપૂર્વીનો વિશેષાધિક, તેથી પણ તિર્યંચાનુપૂર્વીનો વિશેષાધિક છે. તથા ત્રસનામનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી સ્થાવરનામનો વિશેષાધિક છે. એ પ્રમાણે બાદર-સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાપ્ત, પ્રત્યેક-સાધારણને વિષે જાણવું. બાકીની નામ પ્રવૃતિઓનું અલ્પબદુત્વ નથી. તથા સાતા-અસતાવેદનીય, ઉચ્ચગોત્ર-નીચગોત્રનું પણ અલ્પબદુત્વ નથી. તથા અંતરાયને વિષે જે પ્રમાણે ઉત્કૃષ્ટપદમાં કહ્યું તે પ્રમાણે જ જાણવું. અહીં જ્યારે પ્રાણી ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તી હોય, અને જ્યારે મૂલપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિઓનો અત્યંત અલ્પ બંધક હોય, તથા અન્ય પ્રકૃતિઓના દલિક ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે, ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશાગ્રનો સંભવ છે, કારણકે ઉત્કૃષ્ટ યોગને વિષે વર્તતો જીવ ઉત્કૃષ્ટ પ્રદેશોના ગ્રહણનો સંભવ હોવાથી, અલ્પપ્રકૃતિના બંધકપણામાં બાકી અબધ્યમાન પ્રકૃતિના ભાગનું (દલિક) બધ્યમાન એવી પ્રકૃતિને વિષે મલવાથી, તથા અન્ય પ્રકૃતિ દલિકના ઉત્કૃષ્ટ સંક્રમને સમયે વિવલિત બધ્યમાન પ્રકૃતિઓને વિષે ઘણાં કર્મપુદ્ગલોનો પ્રવેશ થાય છે. તે કારણો હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશાગ્રનો સંભવ છે. તેથી વિપરીત જઘન્ય પ્રદેશાગ્રનો સંભવ જાણવો. ૮૫ એટલે કે જીવ જ્યારે જઘન્યયોગમાં વર્તતો હોય, તથા ઘણી ભૂલ અને ઉત્તરપ્રકૃતિનો બંધક હોય, તથા અન્ય પ્રકૃતિ લિકનો જઘન્યપ્રદેશ સંક્રમ હોય તે અવસરે જધન્ય પ્રદેશાગ્રનો સંભવ હોય. For Personal Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ પ્રશ્ન :- અહીં પ્રશ્ન થાય છે કે ..... દરેક સમયે બધ્યમાન વિભાગની વિધિ કહીં પણ જ્યારે તે તે ગુણસ્થાનકમાં પોત પોતાના બંધનો ઉચ્છેદ થાય ત્યારે તેના ભાગનું દ્રવ્ય (દલિયું) કોના ભાગે આવે ? ઉત્તર :- જ્યાં સુધી એક પણ સજાતીય પ્રકૃતિ બંધાતી હોય તો તેને ભાગે આવે. અને જ્યારે તેની સજાતીય સર્વપ્રકૃતિનો બન્ધોચ્છેદ થાય અથવા મિથ્યાત્વ પ્રકૃતિની સજાતીય બીજી પ્રકૃતિ ન હોય ત્યારે તેના ભાગનું સર્વ દ્રવ્ય મૂલપ્રકૃતિ અન્તર્ગત વિજાતીય પ્રકૃતિને આપવું. તેના પણ ઉચ્છેદ થાય ત્યારે તેના દલિયા બીજી જ મૂલપ્રકૃતિને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી જાણવું જ્યાં સુધી સૂક્ષ્મસંપાયમાં ગ્રહણ કરેલ દલિયાના ૬ ભાગ થાય છે. તે પછી સર્વ દલિયા સાતાને મળે છે. (યંત્ર નં. ૧૩-૧૪ જુઓ) ઇતિ જઘન્યપદે પ્રદેશાગ્રાભ બહુત સહિત પ્રદેશાગ્રાભબહત્વનું સ્વરૂપ સમાપ્ત ( - અથ પ્રદેશબંધ વિષે સાદ્યારે પ્રરૂપણા - ) હવે સાદિ આદિ પ્રરૂપણા અને સ્વામી આદિ પ્રરૂપણા કરવી જોઇએ. ત્યાં મોહનીય આયુષ્ય સિવાયની ૬ મૂલ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ આદિ-૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે..... આ ૬ કર્મનો સુક્ષ્મસંપરામાં રહેલ ઉત્કૃષ્ટ યોગે વર્તતો એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. તેથી આ સાદિ અને અધ્રુવ. પછી બીજે સર્વ પણ અનુકુષ્ટ છે. અને તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધથી પડતો અથવા બંધવિચ્છેદ કરીને પડતો મંદ યોગસ્થાનમાં વર્તતો હોય તે સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને આશ્રયી ધ્રુવ; ભવ્યને આશ્રયીને અધવ. આ છ કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય અજઘન્ય વિકલ્પો સાદિ-અધવ, ત્યાં ઉત્કૃષ્ટની સાદિ-અધ્રુવ કહ્યો. જઘન્ય :- સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્ત અવસ્થામાં ઉત્પત્તિના સમયે, સર્વ અલ્પવીર્ય, સાત પ્રકૃતિનો બંધક એક સમય બાંધે. પછી બીજા સમયે તેનો અજઘન્ય પછી ફરી પણ... સંખ્યયકાલ અથવા અસંખ્યયકાલ અતિક્રાન્ત થયે પહેલા કહેલ લક્ષણવાળો સૂક્ષ્મનિગોદ ભાવને પ્રાપ્ત થયેલાને પ્રથમ સમયે જઘન્ય. પછી અનન્તર (તરતના) સમયે અજઘન્ય. તે પ્રમાણે અનેક પ્રકારે સંસારીઓના જઘન્ય અને અજઘન્ય પરાવર્તનથી તે બંને પણ સાદિ-અધુવ છે. આયુષ્ય અને મોહનીયનો જઘન્ય આદિ ચારે પણ સાદિ-અધ્રુવ છે, ત્યાં અધ્રુવબંધિપણું છે, તેથી આયુષ્યના જઘન્ય આદિ ચારે ભેદોની સાદિ અધ્રુવતા સ્પષ્ટ છે. મોહનીયનો તો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાત પ્રકૃતિનો બંધક ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ એક અથવા બે સમય થાય છે. પછી તે જ અનુત્કૃષ્ટ થાય છે. તે બંને સાદિ-અધ્રુવ છે, જઘન્ય-અજઘન્યની સાદિ-અધ્રુવ તે જ્ઞાનાવરણીયની જેમ ભાવવું. (૫. નં. - ૮૭ જુઓ) મૂલપ્રકૃતિમાં કર્મદલનું અલ્પબહુત યંત્ર નંબર - ૧૩ કર્મનું નામ અલ્પ બહુત્વ અલ્પ તેથી વિશેષાધિક સ્વસ્થાને પરસ્પર તુલ્ય આયુષકર્મ નામકર્મ ગોત્રકર્મ જ્ઞાનાવરણકર્મ દર્શનાવરણકર્મ અંતરાયકર્મ મોહનીયકર્મ વેદનીયકર્મ તેથી વિશેષાધિક સ્વસ્થાને પરસ્પર તુલ્ય તેથી વિશેષાધિક તેથી વિશેષાધિક વેદનીયકર્મ સ્પષ્ટપણે પોતાનું ફલ-સુખ-દુઃખ બતાવે છે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ઉત્તર પ્રવૃતિઓને વિષે પ્રદેશાગ્રનું ઉત્કૃષ્ટ તથા જઘન્ય પદનું અલ્પબદુત્વ (યંત્ર નં-૧૪) વિશેષ નોંધ :- આ યંત્ર ગાથા નંબર ૨૮ તથા બંધવિધાન ઉત્તરપ્રકૃતિ પ્રદેશબંધ ઉત્તરાર્ધમાંથી પ્રેમપ્રભા ટીકાના અનુસાર લખેલ છે. જેનું ભાષાંતર પરિશિષ્ટ ૧માં આજ ગ્રંથમાં પ્રશ્નોત્તરી પછી લખેલ છે. જે પંચસંગ્રહ ભાગ-૩ પરિશિષ્ટમાંથી લખ્યું છે. કૌંસમાં (A) (S) લખ્યું છે. તે પ્રેમપ્રભાના ટીકાના આધારે છે. સંજ્ઞા - વિ. =વિશેષાધિક, (A) = અસંખ્યાતભાગ અધિક રૂપ, (s) = સંખ્યાતભાગ અધિકરૂપ ૧ TAL | | દ | કર્મ પ્રકૃતિ ઉત્કૃષ્ટ પદે જઘન્ય પદે કેવલજ્ઞાના અલ્પ મન:પર્યવજ્ઞાનાવ, તેથી અનંતગુણ અવધિજ્ઞાનાવ ” (A) વિ. ઉત્કૃષ્ટપદની જેમ શ્રુતજ્ઞાનાવતુ મતિજ્ઞાનાવ પ્રચલા અલ્પ ૧ નિદ્રા : અલ્પ નિદ્રા તેથી (A) વિ) ૨ પ્રચલા તેથી (A)વિ૦ પ્રચલા-પ્રચલા ૩ નિદ્રા-નિદ્રા નિદ્રા-નિદ્રા ૪ પ્રચલા-પ્રચલા થીણદ્ધિ ૫ થીણદ્ધિ કેવલદર્શનાવરણીય ૬ કેવલદર્શનાવરણીય " " " ૭ | અવધિદર્શનાવરણીય | તેથી અનંતગુણ ૭ અવધિ ” તેથી અનંતગુણ અચક્ષુદર્શનાવરણીય તેથી (A) વિ ૮ અચક્ષુ ” તેથી (A) વિ4 ચક્ષુદર્શનાવરણીય તેથી (A) વિ. ૯ ચક્ષુ ” તેથી (A) વિ4 અસતાવેદનીય અલ્પ અલ્પબદુત્વ ન હોય સાતાવેદનીય તેથી (S) વિ. દલિકવિભાગ તુલ્ય છે. અપ્રત્યા માન અલ્પ અપ્રત્યા, ક્રોધ તેથી (A) વિ૦ ઉત્કૃષ્ટપદની જેમ અપ્રત્યા માયા અપ્રત્યા... લોભ પ્રત્યા માન પ્રત્યા0 ક્રોધ પ્રત્યા માયા ઉત્કૃષ્ટપદની જેમ ૮ | પ્રત્યા, લોભ ૯ | અનંતામાન ૧. આ મત ચૂર્ણિકારનો છે. મતાંતરે ટીકાકારના મત પ્રમાણે ઉત્કૃષ્ટ પદની જેમ જાણવું. જે મેં For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૨૨ ૧૦. અનંતા) ક્રોધ તેથી (A) વિ. ૧૧] અનંતા માયા on in w ઉત્કૃષ્ટપદની જેમ ૧૨ | અનંતાળ લોભ ૧૩ | મિથ્યાત્વ જુગુપ્સા તેથી અનંતગુણ . ઉત્કૃષ્ટપદની જેમ ની ૧૫ ભય ” (A) વિ. ૧૭| હાસ્ય-શોક " " " સ્વસ્થાને તુલ્ય રતિ-અરતિ તેથી (A) વિ૦ સ્વસ્થાને તુલ્ય | ૧૯ પ્રકૃતિ સુધી ઉત્કૃષ્ટ પદની જેમ | સ્ત્રી-નપુંસકવેદ " " " " | ૨૨ કોઇપણ એક વેદ તેથી (A) વિશ્વ સંવ, ક્રોધ " વિ૦ - સંખ્યાતગુણ ૨૩ સંજ્વમાન તેથી (A) વિ ૨૩ | સંજ્ય માન તેથી (s) વિ. ૨૪ સંજ્ય૦ ક્રોધ તેથી (A) વિ) ૨૪ પુરુષવેદ, ૨૫ સંજ્વળ માયા તેથી (A) વિ ૨૫] સંવમાયા તેથી (A) વિ) ૨૬ સંવ૦ લોભ તેથી (A) વિ. ૨૬ | સંવ લોભ તેથી સંખ્યયગણ? ૨૮ | મિશ્ર - સમ્યક મોહo બંધને વિષે ન હોય તેથી અહીં અલ્પબદુત્વ બતાવ્યું નથી. | ૧ | દેવાયુષ્ય ૧ તિર્યંચાયુષ્ય અલ્પ ૨ | નરકાયુષ્ય ૨ મનુષ્યાયુષ્ય પરસ્પરતુલ્ય પરસ્પર તુલ્ય તિર્યંચાયુષ્ય ૩ દેવાયુષ્ય તેથી અસંખ્યયગુણ મનુષ્પાયુષ્ય ૪ નરકાયુષ્ય પરસ્પર તુલ્ય દેવગતિ ૧ તિર્ય, ગતિ અલ્પ નરકગતિ પરસ્પરતુલ્ય | ૨ મનુo” તેથી (S) વિ. મનુષ્યગતિ તેથી (s) વિન્ડ ૩ દેવ ” તેથી અસંખ્યયગુણ તિર્યંચગતિ તેથી (s) વિ. | ૪ નરક ” તેથી અસંખ્યયગુણ બેઇ0 ઇ0 ચઉ૦ પંચે જાતિ =૪ અલ્પ સ્વસ્થાને પરસ્પર તુલ્ય . ઉત્કૃષ્ટ પદની જેમ એકેન્દ્રિયજાતિ તેથી (s) વિન્ડ ૧૦ | આહારક શરીર અલ્પ ૧ ઔદાdશરીર અલ્પ ૧૧ | વૈક્રિય શરીર તેથી (s) વિન્ડ ૨ તેજસ " તેથી (A) વિ૦ ૧૨ | દારિક શરીર તેથી (s) વિ. ૩ કાર્પણ” તેથી (A) વિ. ૧૩] તેજસ શરીર તેથી (A) વિ. ૪ વક્રિય ” તેથી અસંખ્યયગુણ ૧૪ | કામણ શરીર તેથી (A) વિ ૫ આહારક ” તેથી અસંખ્યયગુણ ૨. ચૂર્ણિકારોના મતે નપું વેદ કરતાં સંક્રોધનું ઉત્કૃષ્ટ પ્રદેશબંધ વિશેષાધિક છે. યુક્તિથી વિચારતાં સંખ્યાતગુણ છે. તેનું કારણ પરિશિષ્ટ-૧ માં ઉત્કૃષ્ટ પદે મોહનીયનો ત્રીજો ફકરો જુઓ. ૩. અહીં ટીકાકારના મતે અસંખ્ય ગુણ છે. તે અશુદ્ધિ હોવી જોઇએ. કંઇક અધિક ડબલ થાય. અલ્પ Jain Education Interational For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ૧૫ | આણo આહાઇ સંઘાતન અલ્પ ૧૬ | વૈક્રિય ” | તેથી (S) વિ. ૧૭] ઔદ્ય " ૧૮] તેજસ " તેથી (A) વિ) ૧૯] કામણ " ૨૦] આહાd અંગોપાંગ અલ્પ ૨૧ | વૈક્રિય ” તેથી (S) વિ. ૨૨ | ઔદo " ૨૩ | આહાઆહાતુ બંધન અલ્પ ૨૪ | ” તેજ0 તેથી (A) વિ ૨૫] ” કાર્મણ” ૨૬ | ” તે-કાર્મ ” ૨૭ વક્રિયo વક્રિયo " તેથી (S) વિ૦ | ૨૮ | વૈ૦ તેજબંધન | તેથી (A) વિ4 ૨૯ | ” કાર્મ ” ૩૦] " તે કાર્મ” | ૩૧ | ઔદ્યo ઔદo | ” (S) ” ૩૨ ” તૈજ, ” | ” (A) ” | ૩૩" કાર્મ " | " " ક | ૩૪ | ” તે કાર્ય ! ૩૫ | તેજ તેજ ” | ૩૬ ” તે કાર્મ " | " , ૩૭| કાર્મ, કાર્મ ” ૩૮ | ન્યગ્રોધ સંસ્થાના ૩૯] સાદિ ' અલ્પ, સ્વસ્થાને ૪૦] વામન " પરસ્પર તુલ્ય ૪૧ | કુન્જ " ૪૨ | સમચતુરસ્ત્ર " | તેથી (S) વિ. ૪૩| હંડક " તેથી (s) વિન્ડ ૪૪] વજષભ સંઘયણ ૪૫| અષભનારા " અલ્પ સ્વસ્થાને ૪૬ | નારાચ | પરસ્પર તુલ્ય ૪૭) અર્ધનારાય " | ડિલિકા સુધી જાણવી. ૧ ઔદાસંઘા, અલ્પ ૨ તૈ૦ ” તેથી (A) વિ. ૩ કાર્મ " " " " ૪ વૈક્રિય૦ ” તેથી અસંખ્યયગુણ ૫ આહાd " " " " ૧ ઔદાd અંગોપાંગ અલ્પ ૨ વક્રિય ” તેથી અસંખ્યયગુણ ૩ આહાd " " | ૧ ઔદાદા બંધન અલ્પ ૨ દાઇ તે” તેથી (A) વિ) ૩ ઔદા કાર્યd " " " " ૪ ઓતેo કાર્મ " " " " ૫ જ૦ તેજ " " " " ૬ તૈજ0 કાર્મ બંધન તેથી (A) વિ ૭ કાર્મ0 કાર્મ " " " ૮ વૈક્રિ, વૈક્રિ0 ” તેથી અસંખ્ય ગુણ) ૯ ” તૈજ ” તેથી (A) વિ. ૧૦ " કાર્યd " " " " ૧૧ ” તૈજ0કાર્મ0 ” ” ” ” ૧૨ આહ આહo” તેથી અસંખ્યયગુણ ૧૩ " વૈજ0 ” તેથી (A) વિ4 ૧૪ ” કાર્મ " " " " ૧૫ ” તેજસ્વકાર્મ, " " " ) | ૬ એ તુલ્ય ૬ એ તુલ્ય For Personal & Private Use Only www ainelibrary.org Page #132 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ અલ્પ ૪૮ | કિલિકા ” ૪૯ | (છેવä) સેવાd " | તેથી (S) વિ. ૫૦| કૃષ્ણવર્ણ અલ્પ વર્ણાદિ ૨૦નું ઉત્કૃષ્ટ પદની જેમ | ૫૧ | નીલ વર્ણ તેથી (A) વિ. પર | રક્ત (લાલ) વર્ણ ૫૩] પીત (પીળો) વર્ણ ૫૪ | શ્વેત (સફેદ) વર્ણ | ૫૫ | કટુરસ અલ્પ ૫૬ | તિક્તરસ તેથી (A) વિ. | ૫૭] કષાયરસ ૫૮ | આમ્બરસ ૫૯ | મધુરરસ ૬૦ | સુરભિગંધ | ૬૧ | દુરભિગંધ તેથી (A) વિ. ૬૩ | કર્કશ ગુરૂ સ્પર્શ અલ્પ સ્વસ્થાને પરસ્પર તુલ્ય ૬૫ મૃદુ-લધુ સ્પર્શ તેથી વિ. " " " રૂક્ષ-શીત સ્પર્શ '૬૯ સ્નિગ્ધ-ઉષ્ણ સ્પર્શ દેવાનુપૂર્વી અલ્પ પરસ્પર તુલ્ય ૧ તિર્યંચાનુપૂર્વી અલ્પ નરકાનુપૂર્વી ૨ મનુષ્યાનુપૂર્વી તેથી (S) વિ. ૭ર | મનુષ્યાનુપૂર્વી તેથી (s) વિ. ૩ દેવાનુપૂર્વી તેથી અસંખ્યયગુણ ૭૩] તિર્યંચાનુપૂર્વી 1 1 1 ૪ નરકાનુપૂર્વી તેથી અસંખ્યયગુણ ત્રસ અલ્પ ઉત્કૃષ્ટ પદની જેમ ૭૫| સ્થાવર તેથી (s) વિન્ડ પર્યાપ્ત અલ્પ ૭૭અપર્યાપ્ત તેથી (s) વિન્ડ સ્થિર અલ્પ મ | ૭૯ | અસ્થિર તેથી (S) વિ. સ્થિરાદિ ચારમાં પરસ્પર સરખા દલિક છે. શુભ અલ્પ ૮૧ | અશુભ તેથી (S) વિ) ૪, અહીં પરિશિષ્ટમાં બંધવિધાન અને ચૂર્ણિમાં દુરભિગંધને અલ્પ અને સુરભિગંધને વિશેષાધિક બતાવ્યું છે. ૫. અહીં યુક્તિથી ગતિની જેમ ઘટે છે. પણ ટીકા અને ચૂર્ણિમાં ઉત્કૃષ્ટ પદની જેમ બતાવ્યું છે. - For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ના મ * ૮૨ ભગ ૮૩ ભંગ દુર્ભાગ ૮૪ આપ ૮૫ અનાય ત ચ ય ક ર્મ ૮૬ | સમ 62 બાદર ૮૮ પ્રત્યેક ૮૯ | સાધારણ ૯૦| અયશઃકીર્તિ ૯૧ | યશઃકીર્તિ ૯૨ આતપ ૯૩ | ઉદ્યોત ૯૪ શુભવિહાયોગતિ ૯૫ અશુભવિહાયોગતિ ૯૬ | સ્વર ૯૭ | દુસ્વર ૧૦૩ નિર્માણ, ઉચ્છ ઉ૫૦ પરાઘા અગુરુલઘુ, જિન નીચગોત્ર ઉચ્ચત્ર દાનાંતરાય અલ્પ તેથી (S) વિઝ અલ્પ તેથી (S) વિક પરસ્પર' મુલ્ય પરસ્પર તુલ્ય અલ્પ સંખ્યયગુણ પરસ્પર તુલ્ય છે. પરસ્પર તુલ્ય છે. પરસ્પર તુલ્ય સજાતીય પ્રકૃતિ ન હોવાથી અલ્પબહુત્વ નથી. અલ્પ તેથી (S) વિ ૬ અલ્પ તેથી (S) વિટ .. 39 ,, "" ગોત્ર ૧ કર્મ ર ૧ ૨ વાભાંતરાય ૩ ભોગાન્તરાય ૪ ઉપભોગાન્તરાય વીર્યાન્તરાય ૫ ૬. અહીં પરિશિષ્ટ-૧, બંધવિધાન, તેમજ ચૂર્ણિમાં સૂબા તેમજ પ્રત્ય૰ સાધા૰ આ બન્ને યુગલને પરસ્પર તુલ્ય બતાવ્યા છે. ટીકાકારને મતે વિશે કહેલ છે. "" "" ,, 33 સ્થિરાદિ ચારમાં પરસ્પર સરખા લિક છે. બાદર અલ્પ સૂક્ષ્મ તેથી વિ For Personal & Private Use Only પ્રત્યેક - અલ્પ સાધારણ - વિશે પરસ્પર તુલ્ય અપબહત્વ નથી. અલ્પબહુત્વ નથી. અલ્પબહુત્વ નથી. અલ્પબહત્વ નથી. અલ્પબહત્વ નથી. ઉત્કૃષ્ટ પદની જેમ ઇતિ પ્રકૃતિઓમાં કર્મપ્રદેશની હેંચણ સમાપ્ત કર્મપ્રકૃતિ Page #134 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૮૭ ઉત્તરપ્રકૃતિઓને વિષે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, નિદ્રા, પહેલા ચાર નહીં તેવા ૧૨ કષાય, ભય, જુગુપ્સા, દર્શનાવરણ-૪, પ્રચલારૂપ ધ્રુવબંધીની-૩૦ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ-૪ પ્રકારે છે. સાદિ-અનાદિ-ધ્રુવ-અધ્રુવ તે આ પ્રમાણે કહે છે. જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, ચક્ષ-અચકું, અવધિ-કેવલદર્શનાવરણ રૂપ ૧૪ પ્રકૃતિઓનો સૂક્ષ્મસંપરાયગુણ, માં રહેલાને ઉત્કૃષ્ટ યોગવાલાને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ યોગથી ઘણાં દલિયા ગ્રહણ થવાથી, આયુષ્ય મોહનીયના બંધવિચ્છેદના કારણે તેનો ભાગ અધિક પ્રવેશ થવાથી, ચાર દર્શનાવરણ પ્રકૃતિઓનો સજાતીય અબધ્યમાન પ્રકૃતિનો ભાગ મલતો હોવાથી. અને તે પ્રતિનિયત-કાલપણું હોવાથી સાદિ-અધુવ છે. પછી સમયાંતરે (બીજા સમયે) તેનો જ મંદ યોગસ્થાનવર્તિ અથવા બંધવિચ્છેદ કરીને પડતાંને અનુત્કૃષ્ટ સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ અભવ્યની, અને અધુવ ભવ્યની અપેક્ષાએ છે. તથા નિદ્રા-પ્રચલા અવિરત સમગદ્રષ્ટિથી અપકરણની અંતરાલમાં ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ, મલ સાત પ્રકતિના બંધકને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ એક અથવા બે સમય કરે, યોગસ્થાન ઉત્કૃષ્ટને કારણે ઘણાં દલિયા ગ્રહણ થતાં હોવાથી અને થીણદ્વિત્રિકને મલતો પ્રતિભાગ પ્રવેશ થવાથી અને આયુષ્ય ભાગના પણ દલિયા મલતા હોવાથી. અને તે નિયતકાલ ભાવિપણું છે માટે સાદિ-અધુવ છે. પછી બીજા સમયે અનુત્કૃષ્ટ અને તે સાદિ, ઉત્કૃષ્ટપ્રદેશબંધથી બંધવિચ્છેદ સ્થાને (૧૧મા ગુણ,) જઇને પડતો મંદ યોગસ્થાનના બંધને આરંભમાં અનુત્કૃષ્ટ અને તે પણ સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અધુવ પૂર્વની જેમ.. અપ્રત્યાખ્યાનાવરણીય-૪નો અવિરતસમ્યગુદૃષ્ટિ ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ છે, કારણકે ઉત્કૃષ્ટ યોગસ્થાનથી બહુ દલિયા ગ્રહણ થતા હોવાથી, મિથ્યાત્વ-અનંતાનુબંધિને મલતા (દલિયાનો) ભાગ પ્રવેશ થવાથી, પછી ઉત્કૃષ્ટ પ્રદેશબંધથી અથવા બંધવિચ્છેદ સ્થાનથી પડતાં મંદ પરિણામવાળાને અનુત્કૃષ્ટ અને તે સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અધવ પૂર્વની જેમ. પ્રત્યાખ્યાનાવરણીય-૪નો દેશવિરતિને ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ એક અથવા ૨ સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ છે, કારણકે ઉત્કૃષ્ટ યોગથી બહુ દલિક ગ્રહણ થતા હોવાથી, મિથ્યાત્વ-અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનને મલતા (દલિયાનો) ભાગ પ્રવેશ થવાથી અને તે નક્કી કાલપણું હોવાથી સાદિ-અધુવ. પછી ઉત્કૃષ્ટ પ્રદેશબંધથી અથવા બંધવિચ્છેદ સ્થાનથી પડતાં મંદયોગસ્થાનવાળાને અનુત્કૃષ્ટ અને તે સાદિ, તે સ્થાન અપ્રાપ્તને - અનાદિ, ધ્રુવ-અધુવ પૂર્વની જેમ. ભય-જુગુપ્સાનો અપૂર્વકરણવાલા ઉત્કૃષ્ટ યોગીને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ હોય છે, કારણકે ઉત્કૃષ્ટ યોગથી ઘણાં દલિયા ગ્રહણ થતા હોવાથી. મિથ્યાત્વ આદિ સજાતીય નહીં બંધાતી પ્રકૃતિના (દલિયાનો) ભાગ પ્રવેશ થવાથી, અને તે સાદિ-અધુવ, ઉત્કૃષ્ટથી પણ બે સમય ભાવવું. પછી ઉત્કૃષ્ટ પ્રદેશબંધથી) અથવા બંધવિચ્છેદ સ્થાનથી પડતાં મંદ પરિણામવાળાને અનુત્કૃષ્ટ, અને તે સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અધુવ પૂર્વની જેમ. - સંજ્વલન ક્રોધનો અનિવૃત્તિ બાદરભંપરાયવાળાને ઉત્કૃષ્ટદ્યોગ અને ચાર પ્રકારના બંધકને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે, કારણ કે ઉત્કૃષ્ટ યોગથી ઘણાં દલિયા ગ્રહણ થતા હોવાથી, મિથ્યાત્વ આદિ અને પુરુષવેદના (દલિયાનો) ભાગ પ્રવેશ થવાથી, અને તે પ્રતિનિયતકાલપણું હોવાથી સાદિ-અધુવ છે. - સંવ,માન - તથા તેજ ઉત્કૃષ્ટ યોગાનવર્તિ ત્રણ પ્રકારનો બંધક એક અથવા બે સમય સંજવલન-માનનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. સંજ્વલન ક્રોધના (દલિયાનો) ભાગ પ્રવેશ થતો હોવાથી. ૮૬ અહીં અબધ્યમાન મિથ્યાત્વ તથા અનંતાનુબંધિ આદિ ૧૨ કષાયનો ભાગ મલતો હોવાથી ભય-જુગુપ્સાનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી અપૂર્વકરણ ગુણા કહ્યા છે. પરંતુ અબધ્યમાન મિથ્યાત્વાદિ ૧૩ પ્રકૃતિઓનો ભાગ છઠ્ઠા-સાતમા ગુણ પણ મળે છે. તેથી આ બે ગુણઠાણે પણ ભય-જુગુપ્સાના ઉત્કૃષ્ટ પ્રદેશના સ્વામી કહેવા જોઇએ. છતાં અહીં કેમ કહ્યા નથી તે વિચારણીય છે. વળી પાંચમા કર્મગ્રંથ ગાથા-૯૨-૯૪ની ટીકામાં જણાવેલ છે કે - અબધ્યમાન કષાયનો ભાગ બધ્યમાન કષાયોને જ મલે, પરંતુ નોકષાયોને મલે નહીં, માટે આ બંન્ને પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી અનધ્યમાન મિથ્યાત્વનો ભાગ મલતો હોવાથી ૪ થી ૮માં ગુણસ્થાનક સુધીના જીવો છે. તેથી પમાં કર્મગ્રંથાદિના મતે અબધ્યમાન કષાયના ઈલકો શેષ બધ્યમાન કષાયોને જ મળે છે પરંતુ બધ્યમાન નોકષાયોને મળતાં નથી અને પંચસંગ્રહાદિના મતે અબધ્યમાન મિથ્યાત્વની જેમ અવધ્યમાન કષાયોનું લિક પણ બધ્યમાન કષાય તથા નોકષાય એમ બન્ને મલે છે. એમ સમજાય છે. પરંતુ જો એમ હોય તો હાસ્યાદિ બે યુગલમાં યથાસંભવ છઠ્ઠા આદિ ગુણસ્થાને મધ્યમના ૮ કષાયનો ભાગ મળી શકે તેથી તે ગુણસ્થાનકવર્તી જીવોજ આ ચારે પ્રકૃતિઓના સ્વામી કહેવા જોઇએ. છતાં તેમ ન કહેતા અવિરતિ સમ્યગુદષ્ટિ જ સ્વામી કેમ કહ્યા ? તે વિચારણીય છે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૮૮ કર્મપ્રકૃતિ સં.માયા - તે જ ઉત્કૃષ્ટ યોગને દ્વિવિધ બંધકને ઉત્કૃષ્ટ બે સમય સંજવલનમાયાનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, સંજ્વલનમાનના (દલિયાનો) ભાગ પ્રવેશ થતો હોવાથી. સંજ્વલોભ - તે જ ઉત્કૃષ્ટ યોગને એક પ્રકારના બંધકને ઉત્કૃષ્ટ બે સમય સંજ્વલન લોભનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. અને તે સંજ્વલન ચતુષ્કનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નક્કી કરેલ કાલ-ભાવિપણું હોવાથી સાદિ-અધુવ, પછી બીજે સર્વ પણ અનુત્કૃષ્ટ અને તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્થાનથી પડતાં અથવા બંધવિચ્છેદ સ્થાનને ચઢીને પડતાં મંદ પરિણામની-સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અધુવ પૂર્વની જેમ. આ જ ૩૦ પ્રકૃતિઓની જઘન્ય, અજઘન્ય ઉત્કૃષ્ટની સાદિ અધ્રુવ, ત્યાં ઉત્કૃષ્ટ સાદિ-અધ્રુવપણું અંતરાલમાંજ કહ્યું છે. જઘન્ય-અજઘન્ય સાદિ-અધ્રુવ તે પહેલાં કહ્યું તેમ નિગોદ અવસ્થાને આશ્રયીને હોય છે. બાકીની મિથ્યાત્વ, અનંતાનુબંધિ-૪, થાણદ્વિત્રિક, અગુરુલઘુ, તેજસ, કાર્પણ, ઉપઘાત, વર્ણાદિ-૪, નિર્માણરૂપ-૧૭ ધ્રુવબંધિ પ્રવૃતિઓનો જઘન્ય આદિ ચારે પણ સાદિ-અધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે. થાણદ્વિત્રિક, મિથ્યાત્વ, અનંતાનુબંધિ-૪ = ૮ પ્રકૃતિનો મિથ્યાદૃષ્ટિ સાત પ્રકારનો બંધક ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. સમ્યગુદૃષ્ટિને આ પ્રકૃતિઓ બંધમાં આવે જ નહીં તેથી મિથ્યાદૃષ્ટિ જ ગ્રહણ કર્યો છે. અને ઉત્કૃષ્ટથી પડતાંને અનુષ્ટ પછી ફરી પણ સમયાંતરે ઉત્કૃષ્ટ એ પ્રમાણે બંનેની સાદિ- અધુવ છે. તેજસ-કાર્પણ-અગુરુલઘુ-ઉપઘાત-વર્ણાદિ-૪, નિર્માણ રૂ૫ નામધ્રુવબંધીની ૯ પ્રકૃતિઓનો ૨૩નો બંધક મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ એક અથવા બે સમય પ્રદેશબંધ કરે, બીજાને (આ પ્રકૃતિઓનો) ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો અસંભવ છે. કેવલજ્ઞાન વડે તે પ્રમાણે જ જોયું છે. પછી સમયાંતરે (બીજા સમયે) અનુત્કૃષ્ટ, ફરી પણ કાલાંતરે ઉત્કૃષ્ટ એ પ્રમાણે બંને પણ સાદિ-અધવ, જઘન્ય-અજઘન્યની ભાવના તો પહેલાની જેમ. અને અધુવબંધીની તો અધુવબંધીપણું જ છે માટે ચારે પણ વિકલ્પો સાદિ-અધ્રુવ સ્પષ્ટ છે. (યંત્ર નં. ૧૫-૧૬ જુઓ). ઇતિ પ્રદેશબંધ વિષે સાધાદિ પ્રરૂપણા સમાપ્ત (મૂલ પ્રકૃતિઓના જઘન્યાદિ ૪ પ્રદેશબંધ વિષે સાદ્યાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં - ૧૫) ભાંગા સંખ્યા | મુ.પ્રકૃતિના જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ | જ્ઞાd-દર્શ0 | સાદિ-અધ્રુવ | સાદિ-અધ્રુવ | સાદિ-અધ્રુવ | સાદિ-અનાદિ-ધ્રુવ-અધ્રુવ વે ના - ગોળ અંતo ૨ | મોહ૦ આયુ0 સાદિ-અધ્રુવ ૧૬ ૭૬ ( ઉત્તર પ્રવૃતિઓના જઘન્યાદિ-૪ પ્રદેશબંધ વિષે સાદ્યાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં ૧૬ ) સંખ્યા પ્રકૃતિઓના નામ જધન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ભાંગા ૩૦. જ્ઞા-૫, અંતo-૫, દર્શo-૪, નિદ્રા, | સાદિ-અધુવ | સાદિ-અધ્રુવ | સાદિ-અધ્રુવ સાદિ, અનાદિ ૩૦૦ પ્રચલા, પ્રથમ સિવાયના -૧૨ ધ્રુવ - આંધ્રુવ કષાય, ભય, જુગુપ્સા =ધ્રુવબંધી-૩૦ ૧૭ મિથ્યાત્વ, અનંતા-૪, થીણદ્વિત્રિક સાદિ-અધ્રુવ | ૧૩૬ તે-કાર્ય-અગુરૂ૦-ઉપ૦-વર્ણાદિ-૪, નિર્માણ, = ધ્રુવબંધી-૧૭ ૭૩ બાકીની અધુવબંધી - ૭૩ ૫૮૪ ૧૨૦ ૧૦૨૦ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - અથ પ્રદેશબંધ વિષે સ્વામિત્વ પ્રરૂપણા - (૧) ઉત્કૃષ્ટ પ્રદેશ વિષયની અને (૨) જઘન્ય પ્રદેશ વિષયની એમ બે પ્રકારે છે. ત્યાં અલ્પતર પ્રકૃતિ બંધક ઉત્કૃષ્ટ યોગી અને સંજ્ઞિ પર્યાપ્ત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, અલ્પતર પ્રતિબંધમાં ભાગોનું અલ્પપણું અને ઉત્કૃષ્ટ યોગપણું હોવાથી ઘણાં પ્રદેશોનું ગ્રહણ થાય છે. આનાથી વિપરીતને જઘન્ય પ્રદેશબંધ થાય છે. ત્યાં આયુષ્યનો મિથ્યાદૃષ્ટિ અને અવિરત સમ્યગુદૃષ્ટિ આદિ-૪ (૪ થી ૭ ગુણસ્થાનક) ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામી થાય છે. આ સર્વનો ઉત્કૃષ્ટ યોગસ્થાન આયુષ્ય બંધને મલતો હોવાથી. પ્રશ્ન :- સાસ્વાદન કયા કારણથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામી નથી ? જવાબ :- કહે છે - અલ્પકાલ ભાવિપણાથી તેનો ઉત્કૃષ્ટ યોગસ્થાનનો અસંભવ હોવાથી. અન્યથા મિથ્યાત્વ ભાગને મળતાં અનંતાનુબંધિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાસ્વાદન જ પામે છે. તેથી તેઓનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ-આદિ ૪ પ્રકારે હોય છે. અને તે ઇષ્ટ નથી. સાદિ ધ્રુવપણું જ તેનું પૂર્વ કહ્યું. બાકીની પ્રકૃતિઓનો મિથ્યાદૃષ્ટિ જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ - સ્વામી કહેવો. કારણકે સાસ્વાદનને ઉત્કૃષ્ટયોગનો સંભવ નથી. તેથી તેનું ગ્રહણ કર્યું નથી. સાસ્વાદન મિશ્ર વિના. મિથ્યાદૃષ્ટિ આદિ અનિવૃત્તિ બાદર સુધી સાતનો બંધક મોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામી થાય. આ સર્વને પણ ઉત્કૃષ્ટ યોગસ્થાન અને મોહનીયબંધનું પ્રાપ્તપણું છે. પ્રશ્ન :- સાસ્વાદન મિશ્ર કયા કારણથી ત્યાગ કર્યો ? તો જવાબ :- કહે છે તે બંનેને ઉત્કૃષ્ટ યોગનો અભાવ હોવાથી. ત્યાં સાસ્વાદને ઉત્કૃષ્ટ યોગ અભાવની યુક્તિ કહી. તે બરોબર છે. મિશ્ન પણ ઉત્કૃષ્ટ યોગ પામે છતે ત્યાં બીજા કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ પામવાનો પ્રસંગ છે તે બરાબર નથી, તેનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામી અવિરત સમ્યગુદૃષ્ટિ જ કહ્યો છે. અને મિશ્રથી અલ્પતર પ્રકૃતિનો બંધક અવિરત સમ્યગુદૃષ્ટિ જ છે, તે જે કહ્યું તે યુક્ત છે. મૂલપ્રકૃતિ અપેક્ષાએ સાતનો બંધક છે, અને ઉત્તરપ્રકૃતિ અપેક્ષાએ ૧૭ મોહનીય પ્રકૃતિનો બંધક બંનેમાં અવિશેષ હોવાથી. તેથી ઉત્કૃષ્ટ યોગના અભાવને કારણે જ મિશ્રનો ત્યાગ કર્યો છે તે કેટલાક ગ્રંથમાં મળે છે. મલયગિરિ મહારાજ સમ્યક મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ યોગસ્થાન હીનત્વમાં “સાસાણસન્માનીછેસુશોલો બોલે ''ત્તિ સાસ્વાદન અને મિશ્રદૃષ્ટિને ઉત્કૃષ્ટ યોગ હોતો નથી. એ પ્રમાણે એ પૂર્વાચાર્યનું વચન જ પ્રમાણ કહે છે. મિશ્રનું વ્યંજના-વગ્રહ જેવાપણું હોવાથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નથી. એ રીતે પણ અમે યુક્તિ સંગત જોઇએ છીએ. ( - અથ મૂલ-ઉત્તર પ્રવૃતિઓને વિષે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામિત્વ પ્રરૂપણા : જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, નામ, ગોત્ર, અંતરાયનો ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તી સૂક્ષ્મસંપાયે ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી થાય. આયુષ્ય અને મોહનીયનો ભાગ પણ ત્યાં મલવાથી આ મૂલપ્રકૃતિ વિષયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામિત્વ કહ્યું. - હવે ઉત્તરપ્રકૃતિ વિષયમાં તે સ્વામિત્વપણું કહે છે. ત્યાં જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, સાતવેદનીય, યશકીર્તિ, ઉચ્ચગોત્ર, અંતરાય-૫ = ૧૭ પ્રકૃતિઓનો સૂક્ષ્મસંપાયે ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામી થાય. કારણકે અહીં મોહનીય-આયુષ્ય બાંધે નહીં, તેથી તેનો ભાગ અધિક મલે, દર્શનાવરણનો ભાગ અને નામકર્મનો ભાગ સર્વ પણ યથાસંખ્ય-દર્શનાવરણ ચતુષ્કને અને યશ-કીર્તિ એકને મળે છે તેથી સૂક્ષ્મસંપરાયનું જ ગ્રહણ કર્યું છે. અપ્રત્યાખ્યાનાવરણ-૪ નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધક અવિરત સમ્યગુદૃષ્ટિ સાત પ્રકૃતિનો બંધક ઉત્કૃષ્ટ યોગે વર્તતો હોય ત્યારે બાંધે, કારણકે મિથ્યાત્વ અનંતાનુબંધિને બાંધે નહીં. તેથી તેના ભાગનું દ્રવ્ય અધિક પામે, તેથી આનું જ (અવિરત-સમ્યગુદૃષ્ટિનું) ગ્રહણ કર્યું છે. પ્રત્યાખ્યાનાવરણ-૪ નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધક દેશવિરતિ કહેલ રૂ૫ પ્રમાણે છે, કારણકે અપ્રત્યાખ્યાનાવરણનો પણ આ અબંધક છે. તેથી તેના ભાગનું અધિક દ્રવ્ય મલે. પુરુષવેદ-સંજ્વલન-૪ :- નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધક અનિવૃત્તિનાદર સર્વ ઉત્કૃષ્ટ યોગ ૫-૪-૩-૨-૧ના બંધક ઉત્કૃષ્ટ પ્રદેશબંધસ્વામી થાય, કારણકે બંધને આશ્રયીને વિચ્છેદ થતી પ્રવૃતિઓનો ભાગ યથાક્રમે પ્રવેશ થાય. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯૦ કર્મપ્રકૃતિ પ્રશસ્તવિહાયોગતિ, મનુષ્પાયુષ્ય, સુરત્રિક, સુભગત્રિક, વૈક્રિયદ્ધિક, સમચતુરસ્ત્ર સંસ્થાન, અસાતવેદનીય, વજ8ષભનારા સંઘયણ લક્ષણવાલી - ૧૩ પ્રકૃતિઓનો મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યગુદૃષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધસ્વામી થાય. તે આ પ્રમાણે કહે છે. - અસાતાવેદનીય મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યગુદૃષ્ટિ બંને પણ પ્રકૃતિના લાઘવાદિ વિશેષ અભાવથી ઉત્કૃષ્ટ યોગમાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, દેવ મનુષ્યાયુષ્યનો પણ ૮ મૂળ પ્રકૃતિનો બંધક ઉત્કૃષ્ટ યોગવાળો (મિથ્યાદૃષ્ટિ કે સમ્યગુદૃષ્ટિ) ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, દેવદ્રિક, વૈક્રિયદ્ધિક, પ્રથમસંસ્થાન, પ્રશસ્તવિહાયોગતિ, સુભગત્રિક લક્ષણવાલી-૯ નામપ્રકૃતિઓનો નામની-૨૮ બંધકાલે જ બંધને વિષે આવે. તે ૨૮ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. દેવદ્ધિક-વૈક્રિયદ્ધિક -પંચેન્દ્રિયજાતિ-તૈજસ-કાશ્મણ-પ્રથમ સંસ્થાન - વર્ણાદિ-૪- અગુરુલઘુ-ઉપઘાત-પરાઘાત -ઉચ્છવાસ -પ્રશસ્તવિહાયોગતિ ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, સુભગત્રિક, યશ-કીર્તિ કે અયશ-કીતિ નિર્માણ લક્ષણરૂપ દેવગતિ પ્રાયોગ્ય-૨૮ સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ બાંધે છે, તેથી બંને પણ ઉત્કૃષ્ટ યોગમાં સાત પ્રકૃતિનો બંધક ૨૮ બંધકાલે કહેલ નવ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. ૨૯ આદિ બંધકાલે આ નવ પ્રકૃતિઓ બાંધે છે, પણ ત્યાં ભાગ વધારે હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો અસંભવ છે, તેથી તેનું અગ્રહણ છે. વજ>ષભનારાચનો પણ સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાષ્ટિ સાત પ્રકૃતિઓનો બંધક નામની વજ8ષભનારાચ સહિત - તિર્યંચદ્વિક, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકદ્ધિક, તૈજસ, કામણ, પ્રથમસંસ્થાન - સંઘયણ-વર્ણાદિ-૪- અગુરુલઘુ- ઉપઘાત- પરાઘાત- ઉચ્છવાસ, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસચતુષ્ક, સુભગત્રિક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, યશ-કીર્તિ કે અયશ-કીર્તિ, નિર્માણ લક્ષણવાલી અથવા મનુષ્યદ્રિક-પંચેન્દ્રિયજાતિ- દારિકદ્ધિક- તેજસ- કાશ્મણ -પ્રથમસંસ્થાન -સંઘયણ-વર્ણાદિ ૪ - અગુરુલઘુ-ઉપઘાત - પરાઘાત-ઉચ્છવાસ-પ્રશસ્તવિહાયોગતિ-ત્રણચતુષ્ક-સુભગત્રિક-સ્થિર કે અસ્થિર - શુભ કે અશુભ - યશકીર્તિ કે અયશ-કીર્તિ, નિર્માણ લક્ષણરૂપ ૨૯ પ્રકૃતિઓ બાંધતો ઉત્કૃષ્ટ યોગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધક થાય. ૩૦ આદિના બંધમાં ભાગ–બાહુલ્ય આવવાથી તેનું અગ્રહણ છે. ત્યાં નિદ્રા-પ્રચલા-હાસ્ય-રતિ-અરતિ-ભય-શોક-જુગુપ્સા, તીર્થંકરનામ આ ૯ પ્રકૃતિઓનો સમ્યગુદૃષ્ટિ ઉત્કૃષ્ટ યોગ હોય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, ત્યાં નિદ્રા-પ્રચલાનો અવિરત સમ્યગુદૃષ્ટિ આદિથી અપૂર્વકરણ સુધી સાત પ્રકૃતિનો બંધક ઉત્કૃષ્ટ યોગમાં એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધક થાય, કારણકે આયુષ્યના દલિયાનો ભાગ અધિક મલે તેથી સપ્તવિધ બંધકનું ગ્રહણ કર્યું છે, તથા થીણદ્વિત્રિકને ભાગ આવે તે દલિયાનો ભાગ મલે તેથી સમ્યગુદૃષ્ટિનું ગ્રહણ કર્યું છે અને મિશ્ર ગુણસ્થાનકે આ (પ્રકૃતિનું) બંધકપણું છે પણ ઉત્કૃષ્ટ યોગના અભાવથી અહીં અધિકૃત કર્યું નથી. હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સાનો તો અવિરત આદિથી અપૂર્વકરણ સુધી જ્યાં જ્યાં ઉત્કૃષ્ટ યોગ છે. ત્યાં ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધક થાય, કારણકે મિથ્યાત્વ - અનંતાનુબંધિ આદિને (મળતાં દલિયાનો) ભાગ મલે તેથી સમ્યગુદૃષ્ટિનું ગ્રહણ કર્યું છે. તીર્થંકરનામ પણ આજ દેવગતિ પ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિ જિનનામ સહિત (૨૯) બાંધતો ૭ મુલ પ્રકૃતિનો બંધક હોય ત્યારે બાંધે, ૩૦ અને ૩૧ ના બંધકમાં બાંધે, પણ ત્યાં વધારે ભાગ ન મલે તેથી ત્યાગ કર્યો છે. આહારકઢિકનો અપ્રમત્ત અને અપુર્વકરણમાં ફક્ત સ્થિર, શુભ, યશકીર્તિ સહિત પૂર્વ કહેલ તે ૨૮ અને આહારકદ્ધિક સહિત ૩૦ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, તીર્થંકર નામ સહિત ૩૧ના બંધકે તે બાંધે પણ ત્યાં ભાગ વધારે ન આવવાથી તેનું ગ્રહણ કર્યું નથી. બાકીની થીણદ્વિત્રિક, મિથ્યાત્વ, અનંતાનુબંધિ-૪, સ્ત્રીવેદ, નપુંસકવેદ, નરકાયુ, તિર્યંચાયુ, નરકદ્ધિક, તિર્યચકિક, મનુષ્યદ્રિક, દારિકદ્વિક, પંચેન્દ્રિયજાતિ, તેજસ, કાર્મણ, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉછુવાસ, ત્રણચતુષ્ક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અયશ-કીર્તિ, નિર્માણ, પ્રથમ ચાર જાતિ, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, સંઘયણ-૫, આતપ, ઉદ્યોત, અપ્રશસ્તવિહાયોગતિ, સ્થાવરચતુષ્ક, દુર્ભગત્રિક, નીચગોત્ર, એ ૬૬ પ્રકૃતિઓનો મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. તે આ પ્રમાણે કહે છે. મનુષ્યદ્વિક આદિ-૨૫ પ્રકૃતિઓ વિના બાકીની ૪૧ પ્રકૃતિઓને વિષે સમ્યગુદૃષ્ટિ બંધે જ આવે નહીં, સાસ્વાદને કોઇ બાંધે પણ તેનો ઉત્કૃષ્ટ યોગ પામે નહીં, તેથી આ ૪૧ પ્રકૃતિઓનો મિથ્યાદૃષ્ટિ જ ઉત્કૃષ્ટયોગે અત્યંત અલ્પતર ૮૭ અહીં ટીકામાં ગુમાવી:ર્તિ જોઇએ. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૯૧ બંધક ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. પરંતુ જે ૨૫ પ્રકૃતિઓ છે તે સમ્યગ્દષ્ટિ બંધને વિષે યોગ્ય છે, તેઓની મધ્યે પણ ઔદારિક, તૈજસ, કાર્મણ, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, બાદર, પ્રત્યેક, અસ્થિર, અશુભ, અયશઃકીર્તિ, નિર્માણ એ ૧૫ પ્રકૃતિઓ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ પ્રકૃતિના બંધે જ છે. અને બાકીની ૧૦ પ્રકૃતિઓ પર્યાપ્ત પ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિના બંધે જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ પામે, અધિક બંધે નહીં, કારણકે ભાગ વધારે ન મલવાથી. અને તે ૨૩ અને ૨૫ના બંધે સમ્યગ્દષ્ટિ આવે જ નહીં. તેથી તે (૨૫ પ્રકૃતિઓનો) પણ મિથ્યાદ્ગષ્ટિ જ ઉત્કૃષ્ટ બંધસ્વામી થાય. એ પ્રમાણે ઉત્તર પ્રકૃતિઓને વિષે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામીપણું કહ્યું. (યંત્ર નંબર-૧૭ જુઓ) ઇતિ મૂલ ઉત્તર પ્રકૃતિઓને વિષે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત -- અથ મૂલ ઉત્તર પ્રકૃતિઓને વિષે જઘન્ય પ્રદેશબંધ સ્વામિત્વ પ્રરૂપણા : ત્યાં આયુષ્ય સિવાયની ૭ મૂલ પ્રકૃતિઓનો, સૂક્ષ્મનિગોદ, લબ્ધિ અપર્યાપ્તપણામાં, પ્રથમ સમયે જઘન્ય પ્રદેશબંધ સ્વામી થાય, બીજા આદિ સમયે અસંખ્યયગુણ યોગસ્થાનની વૃદ્ધિ થાય, તેથી આદિ સમયનું ગ્રહણ કર્યું છે, આયુષ્યનો પણ તે જ બાકી સૂક્ષ્મનિગોદ અપેક્ષાએ સર્વમંદયોગસ્થાનવર્તી પોતાના આયુષ્યના બાકી રહેલ ત્રીજા ભાગે પ્રથમ સમયે રહેલો બાંધે. હવે ઉત્તરપ્રકૃતિને વિષે જધન્યપ્રદેશબંધ સ્વામિપણું કહે છે. આહારકદ્વિકનો પરાવર્તમાન યોગવાલો ૮ પ્રકારે (મૂલપ્રકૃતિનો) બંધક, સર્વ જઘન્ય વીર્યવાલો અપ્રમત્તયતિ, દેવદ્વિક, વૈક્રિયદ્વિક, પંચેન્દ્રિયજાતિ, પ્રથમ સંસ્થાન, ઉચ્છ્વાસ, પરાઘાત, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસદશક, વર્ણચતુષ્ક, તૈજસ, કાર્યણ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, તીર્થંકરનામ, આહા૨કદ્વિક લક્ષણવાળી નામની ૩૧ પ્રકૃતિઓના બંધકને જધન્ય પ્રદેશબંધ હોય છે, ભાગ અલ્પત્વને કારણે ૩૦ના બંધનો ત્યાગ કર્યો છે. તથા નરકત્રિક, સુરાયુષ્યનો અસંજ્ઞિ (પર્યાપ્તો) ઘોલમાન યોગવાલો સર્વ જઘન્ય વીર્યવાલો બંધક છે. પૃથ્વી આદિ અને અસંજ્ઞિ અપર્યાપ્તો આ પ્રકૃતિઓનો અબંધક છે. તેથી અસંક્ષિ પર્યાપ્તનું ગ્રહણ કર્યું છે, તે પણ એક જ યોગમાં લાંબા સમય સુધી રહે તો ત્યાં તીવ્ર ચેષ્ટા થાય તેથી ધોલમાન યોગનું ગ્રહણ કર્યું છે. એક યોગથી બીજા યોગમાં સંક્રાંત થાય ત્યારે સ્વભાવથી અલ્પ જ ચેષ્ટા હોય છે. અને પર્યાપ્ત સંજ્ઞિને વધારે યોગ હોય તેથી અધિકૃત કર્યું નથી, કારણ કે જધન્ય પણ પર્યાપ્ત સંશિનો યોગ અસંક્ષિ પર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગથી અસંખ્યેયગુણ હોય છે. સુરદ્ધિક, વૈક્રિયદ્ધિક, જિનનામ :- ૫ પ્રકૃતિઓનો સમ્યગ્દષ્ટિ ભવના પ્રથમ સમયે વર્તતો હોય ત્યારે બાંધે તે આ પ્રમાણે કહે છે. - તીર્થંકરનામકર્મનો મનુષ્ય તીર્થંકરનામકર્મ બાંધી કાલ કરીને દેવને વિષે ઉત્પન્ન થાય, ત્યાં પ્રથમ સમયે વર્તતો મનુષ્યગતિ પ્રાયોગ્ય જિનનામ સહિત ૩૦ પ્રકૃતિઓનો બંધક સર્વ જઘન્ય યોગવાલો અવિરત સમ્યગ્દષ્ટિ જધન્ય પ્રદેશબંધ કરે છે. નારક પણ શ્રેણિક વગેરેની જેમ તેના બંધકનો સંભવ છે પણ અહીં દેવ અલ્પ યોગવાળો હોવાથી અનુત્તરવાસીનું ગ્રહણ કર્યું છે. નારકને વિષે એ પ્રકારે જઘન્ય યોગ પામે નહીં તેથી ત્યાં ઉત્પન્ન થયેલાને અહીં ગ્રહણ કર્યું નથી. તિર્યંચ તો જિનનામ બાંધે નહીં તેથી તેની ઉપેક્ષા કરી છે. મનુષ્ય પણ ભવના પ્રથમ સમયે તીર્થંકર નામ સહિત નામની ૨૯ પ્રકૃતિનો બંધક છે, પણ ત્યાં અલ્પભાગ હોવાથી તેની પણ ઉપેક્ષા કરી છે. ૩૧ પ્રકૃતિનો બંધક જિનનામ સહિત સંયતને પણ હોય છે. ત્યાં વીર્ય અલ્પ પામે નહીં તેથી તેનો પણ ત્યાગ કર્યો છે. દેવદ્વિક, વૈક્રિયતિકનો દેવ અથવા ના૨ક તીર્થંકરનામનો બંધક યથાસંખ્ય દેવભવથી અથવા નારક ભવથી આવી મનુષ્યભવમાં ઉત્પન્ન થતાં ઉત્પત્તિના પ્રથમ સમયે દેવગતિ પ્રાયોગ્ય તીર્થંકરનામ સહિત ૨૯ પ્રકૃતિઓને બાંધતો સમ્યગ્દષ્ટિ જઘન્ય યોગસ્થાનવર્તિ જઘન્ય પ્રદેશબંધનો કર્તા થાય છે. કારણકે દેવ-નારકો ભવપ્રત્યયથી જ આ ૪ પ્રકૃતિ બાંધે નહીં તેથી અહીં અધિકૃત કર્યા નથી. કર્મભૂમિના તિર્યંચ ભવના પ્રથમ સમયે બાંધે પણ ફક્ત દેવગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિઓ બાંધે, તેથી ભાગ અલ્પ મળે, તેથી તે પણ અહીં અધિકૃત કર્યા નથી. મનુષ્ય પણ ૨૮ પ્રકૃતિના બંધકને ભાગ ઘણો મલે નહીં. ૩૦-૩૧ પ્રકૃતિઓ દેવગતિ પ્રાયોગ્ય બંધક થાય છે. પણ ત્યાં વીર્ય અલ્પ મલે નહીં અને બીજા દેવગતિ પ્રાયોગ્ય બાંધે નહીં તેથી ૨૯ પ્રકૃતિઓનો બંધક એવા મનુષ્યનું જ ગ્રહણ કહ્યું છે. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ૧૯ - ૪થે For Personal & Private Use Only ( ૧૨૦ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર-૧૭ ) સંખ્યા પ્રકૃતિઓના નામ કિયા ગુણસ્થાનકે ? કયા જીવો બંધક ? : ૧૭ | જ્ઞાના-૫,દર્શ૦-૪,સાતા, યશકીર્તિ, ઉચ્ચગોત્ર, અંતરાય-૫ | ૧૦ માના અન્ને મૂલ ૬નો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો | ૪ | અપ્રત્યાખ્યાનાવરણ - ૪ ૪ થા મુલ ૭નો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો ૪ | પ્રત્યાખ્યાનાવરણ ૪ ૫ માં મૂલ ૭નો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો પુરુષવેદ – સંજ્વલન-૪ અનુક્રમે ૯૧-૨-૩-૪-૫ મુલ ૭નો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો અસાતાવેદનીય ૧૯, ૪થી ૬ સુધી | મૂલ ૭નો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો | અરતિ-શોક ૪ થી ૬ મૂલ ૭નો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો | ૯ | દેવદ્ધિક--દ્વિક, પ્રથમસંસ્થાન, શુભવિહાઇ સુભગત્રિક ૧૩, ૪થી ૮/સુધી | મૂલ ૭નો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો દેવ પ્રાયો. - ૨૮નો બંધક ૧ | વજ8ષભનારાસંઘયણ " " " " " મનુવતિ પ્રાઇપ્રથમ સંઘયણ સહિત ૨૯ નો બંધક ૧ | મનુષ્યાય ૧૯ - ૪થે મૂલ ૮નો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો ૧ | દેવાય ૧ ૯ - ૪ થી ૭ મુલ ૮નો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો ૨ | તિર્યંચ-નરકાય ૧ લે મૂલ ૮નો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો નિદ્રા - પ્રચલા ૪ થી ૮/૧ સુધી મુલ ૭નો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો ૪ | હાસ્ય, રતિ, ભય-જુગુપ્સા ૪ થી ૮/૭ સુધી | મૂલ ૭નો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો ૧ | જિનનામ ૪ થી ૮/૬ સુધી " " " " " " દેવ પ્રાયો, જિનનામ સહિત ૨૯નો બંધક આહારકદ્વિક ૭ થી ૮૬ સુધી " " " " ' દેવ પ્રાયોત આહારકદ્ધિક સહિત ૩૦નો બંધક ૧૫ | દાળશo, તે-કાર્મ, વર્ણાદિ-૪, અગુરુ૦ ઉપ0, બાદર | ૧ લા " " વર્તતો અપર્યા, એકે-પ્રાયો-૨૩નો બંધક પ્રત્યેક, અસ્થિર, અશુભ, અયશ, નિર્માણ. ૫ | પરાધાત, ઉચ્છ0, પર્યાપ્ત, સ્થિર, શુભ " " " " " વર્તતો અપર્યાએ કે પ્રાયો. ૨૫નોબંધક ૨ | મનુષ્યદ્ધિક " " " " " વર્તતો અપર્યાવ મનુ0 પ્રાયો. ૨૫નો બંધક ૨ | ઔદo અંગો, ત્રસ " " " " " અપર્યાવ-વિક0-તિયમનુ0પંચે. પ્રાયો ૨૫ નો બંધક ૧ | પંચેન્દ્રિય જાતિ " " " " " અપર્યાતિયં મનપંચે-પ્રાયો૦-૨૫ નો બંધક ૩૯ | થીણદ્વિત્રિક, મિથ્યા, અનં-૪, સ્ત્રી, નપું-વેદ, " " " " નામ પ્રવૃતિઓ માટે વિશેષ પરિશિષ્ટ-૩માં યંત્ર નરકદ્ધિક, તિર્યંચદ્રિક, પ્રથમજાતિ-૪, પ્રથમ સિવાયના-૫ નંબર - ૨ જુઓ. સંસ્થાન, ૫ સંઘ0,આતપ, ઉદ્યોત, અશુભવિહા, સ્થાવરાદિ-૪, દુર્ભગાદિ-૩, નીચગોત્ર. ૧૨૦ Page #140 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૯૩ અહીં પ્રશ્ન થાય છે કે તિર્યંચ પર્યાપ્ત અસંજ્ઞિ દેવગતિ પ્રાયોગ્ય બાંધે છે. તે આ જ પ્રકૃતિઓનો બંધક કયા કારણે ગ્રહણ ન કર્યો ? તો જવાબ કહે છે વધારે યોગ હોવાથી, કારણકે અપર્યાપ્ત સંજ્ઞિ યોગથી પણ પર્યાપ્ત અસંશિનો જઘન્ય પણ યોગ અસંખ્યયગુણ હોય છે. બાકીની મનુષ્પાયુષ્ય-તિર્યંચાયુષ્ય સિવાયની ૧૦૯ પ્રકૃતિઓનો સૂક્ષ્મનિગોદ લબ્ધિ અપર્યાપ્ત સર્વ અલ્પવીર્યવાલો ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશબંધનો સ્વામી થાય છે. વિશેષ તે એ કે અપર્યાપ્ત, સૂક્ષ્મ, સાધારણ તે નામની ૨૫ પ્રકૃતિનો બંધક, એકેન્દ્રિય-આતપ-સ્થાવરની ર૬ પ્રકૃતિનો બંધક, મનુષ્યદ્ધિકનો ૨૯ પ્રકૃતિનો બંધક, બાકીની નામ પ્રકૃતિઓનો તો ૩૦ પ્રકૃતિઓનો બંધક કહેલ વિશેષણવાલો સૂક્ષ્મ નિગોદિયો જઘન્ય પ્રદેશબંધનો સ્વામી છે. મનુષ્ય-તિર્યંચાયુષ્ય તે જ પોતાના આયુષ્યના શેષ ત્રીજા ભાગે બાંધે તેનું કારણ પહેલા કહ્યું જ છે. (યંત્ર નં૦ ૧૮ જુઓ) ઇતિ મુલ-ઉત્તર પ્રવૃતિઓ વિષે જઘન્ય પ્રદેશબંધ સ્વામિત્વ પ્રરૂપણા સહિત સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત ઇતિ બીજે પ્રદેશબંધ સમાપ્ત -: ૧૨૦ પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશબંધના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર-૧૮:- ) પ્રકૃતિઓ ની સંખ્યા પ્રકૃતિઓના નામ કયા ગુણ બાંધે ? કયા જીવ બંધક હોય? આહારકટ્રિક ૭ મા | પરાવર્તમાન યોગવાલો, ૮ મૂલ પ્રd નો બંધક, સર્વ જઘન્ય વીર્ય અપ્રમત્તયતિ - દેવ પ્રાયો, ૩૧ નો બંધક નરકત્રિક સુરાયુષ્ય ૧ લા અસંજ્ઞિ પર્યાપ્ત, ઘોલમાન યોગવાલો, સર્વ જઘન્ય વીર્યવાલો ૧ | જિનનામ ૪ થા મનુષ્ય જિનનામ બાંધી અનુત્તર દેવમાં ઉત્પન્ન થતાં પ્રથમ સમયે મનુ પ્રાયો, જિનનામ સહિત ૩૦નો બંધક દેવદ્રિક, વૈક્રિયદ્વિક ૪ થા દેવ-નારક જિનનામનો બંધક થઇ ત્યાંથી અવી મનુષ્યભવમાં ઉત્પન્ન થતાં પ્રથમ સમયે દેવ પ્રાયો, જિનનામ સહિત ૨૯ નો બંધક به ૧ લા | મનુષ્ય-તિર્ય આયુષ્ય સર્વમંદ યોગસ્થાનવર્તી પોતાના આયુ. ના '૩ ભાગ ગયા પછી પ્રથમ સમયે વર્તતા લબ્ધિ અપ, સૂનિગોદ | به ૧ લા અપર્યા૦ સૂક્ષ્મ - સાધારણ સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપર્યાસર્વઅલ્પવીર્યવાલો ઉત્પત્તિના પ્રથમસમયે ૨૫ નો બંધક | ૩. | એકેo-આતપ-સ્થાવર ૨૬ નો બંધક له | મનુષ્યદ્ધિક ૨૯ નો બંધક م બાકીની પ્રવૃતિઓ નામ પ્રવૃતિઓમાં ૩૦ નો બંધક ૧૨૦ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કરે છે. -: અથ ત્રીજા અનુભાગબંધનું સ્વરૂપ :-: અથ અવિભાગાદિ-૧૪ અનુયોગ દ્વારોનું સ્વરૂપ : ટીકાર્ય :- તે પ્રમાણે પ્રકૃતિ અને પ્રદેશબંધ કહ્યો, હવે સ્થિતિ અનુભાગબંધની પ્રરૂપણા કરે છે. ત્યાં ઘણું કહેવા યોગ્ય છે. બહુ કહેવા યોગ્ય જ્ઞાનમાં અલ્પ કહેવા યોગ્યનું સારી રીતે જ્ઞાનના સંભવથી તેવા પ્રકારના શિષ્યની ઇચ્છાને અનુરોધ વર્ડ પ્રથમ અનુભાગબંધની પ્રરૂપણા કરે છે. . કર્મપ્રકૃતિ गहणसमयंमि जीवो, उप्पाएई गुणे सपच्चयओ । સર્જનિયાવંતનુળે, જ્ન્મસેતુ સનેનું ।। ૨૨ ।। ग्रहणसमये जीव, उत्पादयति गुणान् स्वप्रत्ययतः । सर्वजीवाऽनन्तगुणान् कर्मप्रदेशेषु सर्वेषु ।। २९ ।। ગાથાર્થ ઃ- જીવ સ્વ પ્રત્યયથી સર્વ કર્મપ્રદેશોને વિષે ગ્રહણ સમયે સર્વ જીવથી અનંતગુણ રસાવિભાગને ઉત્પન્ન ત્યાં ૧૪ અનુયોગદ્વારો છે. (૧) અવિભાગ પ્રરૂપણા (૨) વર્ગના પ્રરૂપણા (૩) સ્પર્ધક પ્રરૂપણા (૪) અંતર પ્રરૂપણા (પ) સ્થાન પ્રરૂપણા (૬) કંડક પ્રરૂપણા (૭) ષસ્થાનક પ્રરૂપણા (૮) અધતનસ્થાન પ્રરૂપણા (૯) વૃદ્ધિ પ્રરૂપણા (૧૦) સમય પ્રરૂપણા (૧૧) યવમધ્ય પ્રરૂપણા (૧૨) ઓજોયુગ્મ પ્રરૂપણા (૧૩) પર્યવસાન પ્રરૂપણા (૧૪) અલ્પબહત્વ પ્રરૂપણા. -: અથ ૧ લી અવિભાગ પ્રરૂપણા : ૮૯ ત્યાં પ્રથમ અવિભાગ પ્રરૂપણા કરતાં કહે છે અહીં અનુભાગનો હેતુ કાષાયિક અધ્યવસાય છે. વિાનુમાન સાવો ફ'' ત્તિ વનાત્ અને તે બે પ્રકારે છે. - શુભ અને અશુભ. બંને પણ પ્રત્યેકના અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણે છે, પણ ફક્ત શુભ વિશેષ અધિક છે, પગથિયા ચઢવામાં અને ઊતરવામાં તુલ્ય છે, તેથી બંનેમાં સરખાપણું છે, છતાં જે અધ્યવસાયને વિષે વર્તમાન શ્રેણિએ ચઢે તે પડવાનો નથી તેથી શુભમાં અશુભ કરતાં વિશેષ અધિકપણું સંભવે છે. એ પ્રમાણે સ્વપ્રત્યય એટલે કે પોતાના આત્માની સાથે સંબંધવાળા અનુભાગબંધમાં કારણભૂત કોઇ એક શુભ અથવા અશુભ અધ્યવસાય વડે એ પ્રમાણે અર્થ છે. ૮૮ જે અધ્યવસાયમાં કષાય કારણભૂત છે તે કાષાયિક અધ્યવસાય. અહીં અશુભ અધ્યવસાય તો પ્રગટ રીતે કષાય જન્મ છે. ને શુભ અધ્યવસાય એ જોકે કષાયની હીનતાથી છે, તો પણ કષાયાનુગત હોવાથી કાષાયિક છે. પુનઃ અકાષાયિક અધ્યવસાયો રસનું કારણ નહીં હોવાથી અત્રે તેની અવિવક્ષા છે. અહીં કષાય શબ્દથી કષાયનો ઉદય જાણવો પરંતુ સત્તા નહીં. ૮૯ અશુભ કરતાં શુભ અધ્યવસાય કઇ રીતે વધારે હોય છે ? તે બતાવે છે. ઉપશમશ્રેણિમાં ૧૦મા ગુણસ્થાનના અંત્ય સમયે જે અધ્યવસાયે પુન્યપ્રકૃતિઓનો સ્વભૂમિકા પ્રમાણે ઉત્કૃષ્ટ અને પાપપ્રકૃતિઓનો જઘન્ય રસ બંધાય છે. તે અધ્યવસાયથી શરૂ કરી પ્રથમ ગુણસ્થાનકે જે અધ્યવસાયે પાપપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ બંધ પુન્યપ્રકૃતિઓનો જન્મ રસ બંધાય છે તે ઉત્કૃષ્ટ અય્યવસાય સુધીના દરેક અધ્યવસાોને ક્રમપૂર્વક સ્થાપવા. ૧૦માં ગુણસ્થાનકથી ક્રમપૂર્વક પડી રહેલા ગુણસ્થાનક સુધી આવતાં ક્રમશઃ સ્થાપેલ બધા અધ્યવસાયોને જેમ સ્પર્શે છે તેમ પહેલેથી ચડી દશમા સુધી જતાં બધા અધ્યવસાયોને સ્પર્શે છે. અધ્યવસાયો તેના તે જ છે. પરંતુ જ્યારે આત્મા પડતો હોય છે ત્યારે કષાયોનું બળ વધતું જતું હોવાથી તે સંશ્ર્લિષ્ટ પરિણામી કહેવાય છે, અને તે વખતે પુન્યપ્રકૃતિઓનો રસમાં હાનિ થતી જાય છે અને પાપપ્રકૃતિઓના રસમાં વૃદ્ધિ થતી જાય છે. તે જ આત્મા પહેલેથી કર્મપૂર્વક ગડતો જતો હોય ત્યારે કયાોનું બળ મટતું જતું હોવાથી તે વિશુદ્ધિ પરિણાથી કહેવાય છે અને તે સમયે પાપકૃતિઓના રસમાં હાનિ અને પુન્યપ્રકૃતિઓના રસમાં વૃદ્ધિ થતી જાય છે . આ રીતે પડતાં અને ચડતાં અધ્યવસાયની સંખ્યા સમાન છે જેમ માળ ઉપરથી ઊતરતાં જેટલાં પગથિયા હોય છે તેટલાં જ ચડતાં હોય છે. તેમ અહીં પણ સંકિલષ્ટ પરિણામી આત્માના જેટલાં અસુભ અધ્યવસાયો હોય છે. તેટલાં જ વિશુદ્ધ પરિણામી આત્માના શુભ અધ્યવસાયો હોય છે. પ્રશ્ન :- એક જ પરિણામ શુભ અને અશુભ બંને પ્રકારે શી રીતે હોઇ શકે ? જવાબ :- એક જ પરિણામ શુભ અને અશુભ બંને રીતે હોઇ શકે છે. શુભાશુભપણું સાપેક્ષ છે, જ્યારે પડતો હોય ત્યારે તે સર્વ અશુભ કહેવાય છે અને ચઢતો હોય ત્યારે તે જ સઘળાં શુભ કહેવાય છે. જેમ ગિરિ પર ચડતાંના અધ્યવસાય ચડતાં અને ઊતરતાના અધ્યવસાય ઊતરતા હોય છે. તેમ અહીં પણ જાણવું. ફક્ત ક્ષપકશ્રેણિના અધ્યવસાયો અધિક છે કારણકે અધ્યવસાયોમાં વર્તમાન ક્ષેપક આત્મા ક્ષપકશ્રેણિ પર ચડે છે ત્યાંથી પડતો નથી તેથી અશુભ અધ્યવસાયોની સંખ્યાથી શુભ અધ્યવસાયની સંખ્યા વધારે છે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ જીવ ગ્રહણ સમયે - એટલે યોગ્ય પગલા લેવાના સમયે સર્વ કર્મપ્રદેશોને વિષે એક એક કર્મપરમાણુને વિષે એ પ્રમાણે અર્થ છે. સર્વ જીવથી અનંતગણ અકથિત સ્વરૂપવાળા રસવિભાગોને ઉત્પન્ન કરે છે. અહીં તાત્પર્ય એ છે કે કર્મ પરમાણુઓ પૂર્વે જ્યારે કર્મપ્રાયોગ્ય વર્ગણારૂપે રહેલા હોય છે, તે અવસરે તેવા પ્રકારના રસવાળા નથી હોતા પરંતુ પ્રાય: નીરસ અને એક સ્વરૂપવાળા હોય છે. ગ્રહણ સમયે જ જીવના કાષાયિક અધ્યવસાય વડે તે (પુદ્ગલ પરમાણુઓને) સર્વ જીવથી અનંતગુણ રસવિભાગવાળા કરે છે. અને જ્ઞાનાવરણત્વાદિ વિચિત્ર સ્વભાવવાળા થાય છે. જીવોની અને પુદ્ગલોની શક્તિ અચિંત્ય રહેલી છે. આ વાત અસંગત નથી (અર્થાતુ માનવામાં આવતી નથી) કારણકે શુષ્ક-તૃણ આદિ અત્યંત નીરસ એવા પરમાણઓને ગાય આદિ વડે ગ્રહણ થતા ક્ષીર (દૂધ) આદિરૂપે અને સાત ધાતુરૂપે પરિણમાવે છે. ૯૦ કેટલાકનું માનવું એવું છે કે રસ (કર્મનો રસ) તે પુદ્ગલોનો સ્નેહ વિશેષ છે. તેની વિશેષ પ્રતીતિ આ પ્રમાણે છે. ૧. કર્મરસના વર્ણન પ્રસંગે ઘણે સ્થાને સ્નેહ શબ્દ આવે છે અને સ્નેહસ્પર્ધકના વર્ણન પ્રસંગે ઘણીવાર રસ શબ્દ આવે છે. એ પ્રમાણે પરસ્પર શબ્દ સાધર્યથી અનુમાન થાય છે કે સ્નેહ અને અનુભાગ (કર્મરસ) ને અતિ નિકટનો સંબંધ હોવો જોઇએ, ને તેથી કર્મરસને સ્નેહવિશેષ કહેવાનું કારણ મલે છે. ૨. “કર્મની ચિક્કરાતા તે રસ” એ અર્થ ઘણીવાર આવે છે. ને ચિક્કસતા તે સ્નેહ જ છે, માટે કર્મનો રસ તે સ્નેહ વિશેષ છે. ૩. પ્રકૃત્યાદિ ચાર મોદકના દ્રષ્ટાંતે કહેતાં પરસ્પર સંયોજક ધૃતરૂપ સ્નેહને રસ કહ્યો છે, તેથી પણ સમજાય છે કે મોદકમાં જેમ કણિક સંયોજક ધૃત એ રસ છે. તેમ કર્મમાં કર્માશુ સંયોજક સ્નેહ એ રસ છે. “ગ્રંથ લેખકનું મન્તવ્ય” કર્મ પુદ્ગલોનો સ્નેહ અને અનુભાગરૂપ રસ એ બે એક નથી. પરંતુ ભિન્ન છે. તે ભિન્નતા આ પ્રમાણે છે. કાર્યભેદ :- કર્મસ્કંધોને પરસ્પર જોડવા એ સ્નેહનું કાર્ય છે અને જીવને તદનુરૂપ (જે કર્મનો જે સ્વભાવ છે તે સ્વભાવ રૂપે) તીવ્ર મંદાદિ શુભાશુભ અનુભવ આપવો એ અનુભાગનું કાર્ય છે, એ પ્રમાણે કાર્યભેદે સ્નેહ અને અનુભાગ એ બે ભિન્ન છે. વસ્તૃભેદ :- સ્નેહ એ કર્માણુઓમાં રહેલો નિગ્ધ સ્પર્શ છે. (સર્વ સ્નેહવિભાગો અણુસંયોજક નથી પરંતુ કયગુણાધિકાદિ વિશિષ્ટ પરિણામે પરિણમેલ અવિભાગોજ અણસંયોજક છે.) ને અનુભાગ તે તદનુરૂપ અનુભવની તીવ્ર મંદતા છે. અથવા તદનુરૂપ તીવ્રમંદાદિ અનુભવ છે. એ પ્રમાણે વસ્તુભેદે પણ સ્નેહ અને અનુભાગ એ બે ભિન્ન છે. કારણભેદ - કર્મસ્કંધોમાં સ્નેહનું કારણ સ્નિગ્ધસ્પર્શરૂપ પુદ્ગલ પરિણામ છે. અને અનુભાગની ઉત્પત્તિમાં જીવના કાષાયિક અધ્યવસાય એ જ કારણરૂપ છે. એ પ્રમાણે કારણભેદે પણ સ્નેહ ને અનુભાગ એ બે ભિન્ન છે. જીવથી ભિન્ન પુદ્ગલોના સ્નેહ રૂપનો વિચાર સ્નેહપ્રત્યયમાં થાય છે. જીવે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતા દારિક આદિ પુદ્ગલોનો પરસ્પર બંધમાં ગ્રહણ કરાતા સમયે જે સ્નેહ ઉત્પન્ન થાય છે, તે નામ પ્રત્યયથી વિચારાય છે. જીવની સાથે જે કર્મવર્ગણા જોડાય છે, તે પુગલોમાં ગ્રહણ વખતે જીવ સાથે જોડાવાના કારણભૂત જે રસ ઉત્પન્ન થાય છે. તેની વિચારણા પ્રયોગપ્રત્યયમાં છે. જીવને જે કર્મ બંધાય છે. તેમાં તે બંધ સમયે કષાયના કારણે જે રસ વિપાક યોગ્ય ઉત્પન્ન થાય છે. તે અનુભાગ પ્રરૂપણામાં આવે છે. પર્યાયભેદ :- સ્નેહ, રસ એ સ્નેહના પર્યાય છે. અને અનુભાગ, રસ, સ્નેહ, અનુભાવ, અનુભવ, તીવ્રમંદતા એ અનુભાગના પર્યાય છે. - પ્રરૂપણા ભેદ - સ્નેહની પ્રરૂપણા સ્નેહપ્રત્યય, નામપ્રત્યય, ને પ્રયોગ પ્રત્યયરૂપે કરેલી છે. અને અનુભાગની પ્રરૂપણા શુભ-અશુભ-ઘાતી-અઘાતી એકસ્થાન, દ્રિસ્થાનાદિરૂપે કરેલી છે, એ પ્રમાણે પણ સ્નેહ ને અનુભાગ એ બે ભિન્ન છે. પૂર્વપક્ષ :- માત્ર સ્નેહ એ જ અનુભાગ છે એમ અમો કહેતા નથી, પરંતુ કાર્મણ વર્ગણાના અણુઓ જે સમયે કર્મપણે પરિણમે છે, તે સમયે તે કાર્પણ અણુના સ્નિગ્ધસ્પર્શમાં અર્થાત્ સ્નેહમાં એક એવા પ્રકારનો નવો સંસ્કાર અથવા નવું સામર્થ્ય ઉપજે છે કે જે સંસ્કાર વા સામર્થ્યથી જીવને તદનુરૂ૫ તીવ્ર મંદદિ અનુભવ પ્રાપ્ત થાય, એ પ્રમાણે કર્મ પરિણામ સમયે જ તથાવિધ સંસ્કારપરિણત જે સ્નેહાવિભાગો (અથવા સ્નેહ) તે જ કર્મનો અનુભાગ રસ સંભવે છે, માટે અનુભાગ તે સ્નેહ વિશેષ છે. ઉત્તર :- તીવ્ર મંદાદિ અનુભવ આપવારૂપ સંસ્કાર પુદ્ગલના સ્નિગ્ધ સ્પર્શમાં ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે માની શકાય ? જો કહો કે ઘણે સ્થાને નેહના સંબંધમાં રસ શબ્દ આવે છે, અને રસને પ્રસંગે સ્નેહ શબ્દ આવે છે, એ શબ્દ સાધર્મથી અનુમાન થાય છે કે કર્મના સ્નેહ અને રસને અતિ નિકટનો સંબંધ હોવો જોઇએ, ને તેથી કર્મરસને સ્નેહ વિશેષ કહેવાનું કારણ મળે છે. તો એ સંબંધમાં એટલું જ જાણવું બસ છે કે સ્નેહના વર્ણનમાં જ્યાં જ્યાં રસ શબ્દ આવે, ત્યાં તે રસ શબ્દ સ્નેહનો જ વાચક છે, પરંતુ અનુભાગવાચક નહીં. તથા કર્મરસના સંબંધમાં જ્યાં જ્યાં સ્નેહ શબ્દ આવે, ત્યાં સ્નેહ શબ્દને કર્મરસનો વાચક જાણવો, પરંતુ સ્નિગ્ધસર્ણવાચક નહીં. જો શબ્દના સાધર્મપણાથી જ અનુભાગને સ્નેહ વિશેષ કહેવામાં આવે તો કર્માણગત તિક્ત મધુરાદિ રસને વયમાણ મતાનુસારે કર્મરસ માનવો વધુ ઇષ્ટ થશે. માટે તીવ્ર મંદદિ અનુભવ રૂપ કર્મરસ, ને અણસંયોજક સ્નિગ્ધસ્પર્શરૂપ સ્નેહ, એ બે ને એકરૂપ અથવા આધારાધેય માનવું વાસ્તવિક નથી. પરંતુ જેમ દુગ્ધના પૌષ્ટિક ગુણની જે તીવ્રમંદતા તે સર્વ દુગ્ધને અંગે છે, પણ દુધના નિષ્પ સ્પર્શરૂપ સ્નેહમાં કે મધુરરસમાં પૌષ્ટિક ગુણની તીવ્રમંદતા રહેલી છે એમ કહી શકાય નહીં, તેમ કર્યાનુભવની તીવ્રમંદતા કર્મસ્કંધના સર્વ અાઓને આશ્રિત છે, પરંતુ કર્મસ્કંધના નિગ્ધસ્પર્શ કે તિક્તાદિ રસને આશ્રિત કહેવાય નહીં, માટે કર્માનુભાગને સ્નેહવિશેષ અથવા રસવિશેષ માનવો ઉચિત નથી. પુનઃ અનુકૃષ્ટિ વર્ણન પ્રસંગે કર્માનુભાગને “તીવ્રમંદતા” શબ્દથી જ વર્ણન કરશે, પુનઃ સ્નેહના અવિભાગ, વર્ગણા, સ્પર્ધકાદિ નામ પ્રત્યયાદિરૂપે જૂઘ કહ્યા છે. અને કર્માનુભાગના અવિભાગ, વર્ગના સ્પર્ધકાદિને ઘાતિ, અઘાતિ, એક સ્થાન, દ્રિસ્થાનાદિરૂપે જુઘ કહ્યા છે. તેથી સંભવે છે કે અનુભાગ તે સ્નેહવિશેષ અથવા વક્ષ્યમાન મતાનુસારે તિક્તાદિ ૨સ વિશેષ નહીં. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ सवप्पगुणा ते पढमवग्गणा सेसिया विसेसूणा । अविभागुत्तरियाओ, सिद्धाणमणंतभागसमा ॥ ३० ॥ सर्वाल्पगुणास्ते प्रथमवर्गणा शेषा विशेषोनाः । વિભાગોરા , સિદ્ધાના મનમાનસમાઃ | ૨૦ | ગાથાર્થ - સર્વથી અલ્પ રસવિભાગયુક્ત કર્મ પરમાણુઓની પ્રથમ વર્ગણા, તેમાં કર્મપરમાણુઓ ઘણાં છે, ને શેષ વર્ગણાઓના કમણુઓ વિશેષ વિશેષહીન છે. તેવી એકેક રસાવિભાગાધિક વર્ગણાઓ પણ સર્વ સિદ્ધ થી અનંતમાભાગ પ્રમાણ છે. ટીકાર્થ :- અહીં પ્રશ્ન કરે છે કે જીવ સર્વ પણ કર્મ પરમાણુઓને વિષે તુલ્ય રસાવિભાગોને ઉત્પન્ન કરે છે કે વિષમ (હીનાધિક) ? તો જવાબ કહે છે. વિષમ રસાવિભાગોને ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે કહે છે. કંઇક પરમાણુઓમાં અતિ અલ્પ તો પણ જઘન્યથી સર્વજીવથી અનંતગણ રસાવિભાગોને ઉત્પન્ન કરે છે. કેટલાક (પરમાણુઓમાં) તેથી પણ અધિક રસાવિભાગોને ઉત્પન્ન કરે છે. ત્યાં જણાતું નથી કે ક્યાં (પરમાણુઓમાં) કેટલો રસ ઉત્પન્ન કરે તે માટે વર્ગણા આદિનું નિરૂપણ કરે છે. ઇતિ ૧લી અવિભાગ પ્રરૂપણા સમાપ્ત ( - અથ રજી વર્ગણા પ્રરૂપણા - ) અન્ય સર્વ પરમાણુની અપેક્ષાએ અલ્પ રસ રસાવિભાગયુક્ત હોય તે પરમાણુઓનો સમુદાય તે પ્રથમવર્ગણા અને તેમાં કર્મપરમાણુઓ અત્યંત ઘણા હોય છે. અને શેષ વર્ગણાઓ કર્મપરમાણુની અપેક્ષાએ વિશેષહીન હોય, તથા અવિભાગ ઉત્તર એક એક સ્નેહાવિભાગ અધિક તે સિદ્ધના અનંતભાગ સમાન હોય છે. તે આ પ્રમાણે કહે છે. - પ્રથમ વર્ગણાગત પરમાણુ અપેક્ષાએ જે પરમાણુઓ છે, એક રસાવિભાગની વૃદ્ધિ તેઓનો સમુદાય તે બીજી વર્ગા, અને તે પ્રથમ વર્ગણાગત પરમાણુ અપેક્ષાએ વિશેષહીન હોય છે. તેથી એક રસાવિભાગ વડે અધિકનો સમુદાય તે ત્રીજી વર્ગણા. અને તે બીજી વર્ગણાગત પરમાણુ અપેક્ષાએ વિશેષહીન હોય છે. એ પ્રમાણે ઉત્તરોત્તર રસાવિભાગવૃદ્ધિ પરમાણુ વિશેષતાનિ ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતભાગ પ્રમાણ વર્ગણાઓ કહેવી. ઇતિ ૨જી વર્ગણા પ્રરૂપણા સમાપ્ત (૨) તથા કર્મની ચિક્કસતા તે રસ કહેવાય ઇત્યાદિ અર્થ દષ્ટાંતરૂપ છે. “જેમ આ પુરુષ એવો ચીકણો છે કે એક પાઇ પણ છોડી શકતો નથી” એ કથનથી પુરુષમાં સ્નિગ્ધસ્પર્શનું બાહુલ્ય નહીં, પરંતુ કંજુસાઇનું બાહુલ્ય જ સમજાય છે. તે કર્મની ચિક્કસતા તે સ્નિગ્ધસ્પર્શનું બાહુલ્ય નહીં, પણ તદનુરૂપ અનુભવની તીવ્ર મંદતા જ સમજવી. (૩) તથા મોદકના દાંતમાં પરસ્પર સંયોજક ધૃતરૂ૫ સ્નેહને રસ કહ્યો છે, તે પણ કમનુભવની તીવ્રતા સુચવવાને જ કહ્યો છે. પરંતુ કર્માસુઓને સંયોજન કરવાની અપેક્ષાએ કહ્યો નથી. માટે કર્મનો અનુભાગ તે સ્નેહ વિશેષ અથવા રસવિશેષ હોઇ શકે નહીં. પુનઃકોઇક કહે છે કે કર્માણમાં રહેલા કટુ તિક્તાદિ પણ રસપર્યાય તે જ કર્મનો રસ કહેવાય, ને જે કર્મસ્કંધોમાં તિક્તાદિ અશુભરસયુક્ત પરમાણુઓ (ઘણાં) હોય તે અશુભકર્મ, ને જે કર્મઅંધોમાં મધુરાદિ શુભરસયુક્ત ઘણાં પરમાણુઓ હોય તે શુભકર્મ કહેવાય. અર્થાતુ અશુભ કર્મના અશુઓમાં કટુ તિક્ત રસ વધુ હોય છે, ને શુભકર્મના અણુઓમાં મધુરાદિ રસ વધુ હોય છે. તથા સર્વધાતી, દેશઘાતી, એકસ્થાન, દ્રિસ્થાનાદિ અનુભાગપ્રરૂપણા તે આ તિક્તાદિ ૫ રસની જ છે, તથા જીવને અશુભ વિપાક આપવાનું સામર્થ્ય તિક્તાદિ અશુભ રસમાં, ને શુભ વિપાક આપવાનું સામર્થ્ય મધુરાદિ શુભ રસમાં છે. અને એજ કારણથી અશુભકર્મ વિપાકમાં નિબંધોષાતકીના કટુ રસનું, ને શુભકર્મના વિપાકમાં લીરખાંડાદિના મધુર રસનું જ દૃષ્ટાંત આપેલું છે. આ કથન અતિ અસમંજસ હોવાથી એ પર વધુ ઉલ્લેખ કરવો અનુચિત છે. (ને કંઇક દિગ્ગદર્શન પ્રથમ દર્શાવ્યું છે.) માટે સુન્નબંધુએ સ્વતઃ શ્રી બહુશ્રુતની સહાયથી વિચારવું. (આ મન્તવ્યમાં શ્રી બહુશ્રત દષ્ટિએ કંઇક અન્યથાપણું હોય તો હું ત્રિવિધે કરીને મિચ્છામિ દુક્કડું આપું છું.) For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ગાથા ૨૯ થી ૩૧ ના આધારે | ચિત્રનં. ૭ ની સમજુતી - અનુભાગ સ્થાનમાં પ્રથમ અનુભાગ સ્થાનના પ્રથમ સ્પર્ધક પ્રથમ વર્ગણામાં રહેલાં દરેક પુદ્ગલમાં સર્વ જીવથી અનંતગુણ રસાણ છે. તે બિન્દુઓથી બતાવ્યું છે. ઉત્તરોત્તર એ સ્પર્ધકની વર્ગણાઓમાં ૧-૧ રસાણ વધતા જાય છે. પ્રથમ અનુભાગ સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પુદગલો અભવ્યથી અનંતગુણ અને સિદ્ધથી અનંતમાં ભાગે છે. અને ઉત્તરોત્તર વર્ગણાઓમાં પુદગલો ઘટતાં જાય છે. અને તે અનંતમા ભાગ જેટલાં ઘટે છે. ૧ સ્પર્ધકમાં વર્ગણાઓ અભવ્યથી અનંતગુણ છે. પ્રથમ સ્પર્ધકની ચરમ વર્ગણા પછી સર્વ જીવથી અનંતગુણ જેટલાં રસાણનું અત્તર પડે છે. આવા અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતભાગ જેટલા સ્પર્ધકો જાણવાં. પ્રથમ સ્પર્ધક બીજુ સ્પર્ધક ત્રીજું સ્પર્ધક ચોથું સ્પર્ધક અત્તર TTTTTTTI - TTTTTTTTI For Personal & Private Use Only અનુભાગ સ્થાન કર્મ પુદ્ગલો ITTTTTTTTTTTT-- TTTTTTI-- -નાTTTTTTTTT - -JITTTTTTTTTTT - - -TTTTTTTTTTT અત્તર IITTTTTTTTTTTTTTTT\- - ITTTTTTTTTTTTTTTE - - ITTTTTTTTTTTTTTT1- - - ITTTTTTTTTTTTIF - -TTTTTTTTTTTTTTTTTTTTTI અત્તર ITTTTTTTTTTTTTTTTTTTTK - - TTTTTTTTTTTTTTTTTTTTI\-- ITTTTTTTTTTTTTTTTTTTY---- ચિત્ર નં. ૭ દરેક પરમાણુએ રસાણુઓ ૯૭/૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૭ -: અથ ત્રીજી સ્પર્ધક પ્રરૂપણા:- ) फडगमणंतगुणियं, सबजिएहिं पि अंतरं एवं । सेसाणि वग्गणाणं, समाणि ठाणं पढममित्तो ॥ ३१ ॥ स्पर्धकमनंतगुणितम्, सर्वजीवेभ्योऽप्यन्तरमेवम् । શેષ વળાનાં, સમરિ સ્થાને પ્રથમતઃ | ૨૧ . ગાથાર્થ :- અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ વર્ગણાઓ મલીને પ્રથમ સ્પર્ધક થાય છે, અને તદનંતર સર્વ જીવથી અનંતગણ વર્ગણાઓનું અંતર પડે, એ પ્રમાણે શેષ સ્પર્ધકો તથા અંતરો યથોક્ત વર્ગણાપ્રમાણ થાય ત્યારે માત્ર પ્રથમ સ્થાન થાય. ટીકાર્થ :- વર્ગણા પ્રરૂપણા કરી, હવે સ્પર્ધક પ્રરૂપણા કહે છે. તે (અભવ્યથી અનંતગુણ) સિદ્ધથી અનંતભાગ પ્રમાણ અનંત વર્ગણાએ એક સ્પર્ધક થાય છે. આ સ્પર્ધક પ્રરૂપણા કરી. | ઇતિ ૩જી સ્પર્ધક પ્રરૂપણા સમાપ્ત (-: અથ ૪થી અંતર પ્રરૂપણા :હવે અંતર પ્રરૂપણા કરે છે. - અહીંથી આગળ એકાદિ રસાવિભાગ અધિક પરમાણુ પ્રાપ્ત ન થાય, પરંતુ અનંતાનંત જ સર્વજીવથી અનંતગણ અધિક (પરમાણુ) પ્રાપ્ત થાય છે. તેથી તેઓનો સમુદાય તે બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા. તેથી એક એક રસાવિભાગ વૃદ્ધિથી અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતભાગ પ્રમાણ વર્ગણા કહેવી, તેઓનો સમુદાય તે બીજું સ્પર્ધક. તેથી આગળ ફરી એકાદિ રસાવિભાગ વૃદ્ધિ પરમાણુ ન મલે, પરંતુ સર્વજીવથી અનંતગણ વડે અનંતાનંત અધિક (પરમાણુઓ) છે, તેથી તેઓનો સમુદાય તે ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા, તેથી એક એક રસાવિભાગ વૃદ્ધિથી અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતભાગ વર્ગણા કહેવી તેઓનો સમુદાય તે ત્રીજું સ્પર્ધક. એ પ્રમાણે સ્પર્ધકો પણ અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતભાગ પ્રમાણ થાય છે. તે સ્પર્ધકોનો સમુદાય તે એક (પ્રથમ) અનુભાગ બંધસ્થાન છે. તથા અંતર કહે છે. પ્રથમ સ્પર્ધકની ચરમ વર્ગણાથી બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા સર્વ જીવથી અનંતગુણ જાણવું. આ અંતરપ્રરૂપણા કરી. ઇતિ ૪થી અંતર પ્રરૂપણા સમાપ્ત -: અથ પમી સ્થાન પ્રરૂપણાં :- સવનિ જિ'' અહીં અપિ શબ્દ ભિન્નક્રમ છે, તેથી શેષાણિ આ પદની પછી જોડવાં. આ પ્રમાણે બાકીના સ્પર્ધકો તથા આંતરા જે પ્રમાણે કહ્યા તે પ્રમાણે જાણવાં. અને તે સ્પર્ધકો અને વર્ગણા એક સ્પર્ધકની વર્ગણા અભવ્યથી અનંતગણ સિદ્ધથી અનંતભાગ પ્રમાણ છે, એ પ્રમાણે પ્રથમ સર્વ જઘન્ય અનુભાગસ્થાન થયું. અનુભાગ બંધસ્થાન તે કહેવાય કે જે એક કાષાયિક અધ્યવસાય વડે ગ્રહણ કરેલા કર્મપરમાણુઓનો રસસ્પર્ધક સમુદાય પરિણામ. (ચિત્ર નં. - ૭ જુઓ) ઇતિ સ્થાન પ્રરૂપણા સમાપ્ત - અથ ૬ઠ્ઠી કંડક પ્રરૂપણા:-) एत्तो अंतरतुल्लं, अंतरमणंतभागुत्तरं बिइयमेवं । अंगुल असंखभागो, अणंतभागुत्तरं कंडं ॥ ३२ ॥ इतोऽन्तरतुल्यम्, अंतरमन्तभागोत्तरं द्वितीयमेवम् । अङ्गुलाऽसङ्ख्येयभागः, अनन्तभागोत्तरं कण्डकम् ।। ३२ ।। ગાથાર્થ :- આ પ્રથમ સ્થાનથી દ્વિતીયસ્થાનના અપાંતરાલે પૂર્વોક્ત અંતરસ્પર્ધક જેટલું અંતર છે. તથા બીજું અનુભાગ બંધસ્થાન તે પ્રથમ સ્થાનની અપેક્ષાએ અનંતભાગ અધિક છે. એ પ્રમાણે અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અનુભાગાનો તે અનંતભાગવૃદ્ધિનું પ્રથમ કંડક છે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ટીકાર્થ :- સ્થાન પ્રરૂપણા કરી. હવે કંડક પ્રરૂપણા કહે છે. પ્રથમ સ્થાનથી શરૂ કરીને બીજા સ્થાનની પૂર્વે અંતર તુલ્ય પહેલા કહ્યું તેટલાં પ્રમાણનું અંતર તુલ્ય જાણવું. જેમ પ્રથમ સ્પર્ધકની ચરમવર્ગણાથી બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાનું અંતર સર્વજીવથી અનંતગુણ કહ્યું તેમ પ્રથમ સ્થાનના અંતિમ સ્પર્ધકની ચરમ વર્ગણાથી બીજા સ્થાનની પ્રથમ વર્ગણાનું અંતર સર્વજીવથી અનંતગુણ કહેવું. એ પ્રમાણે અર્થ છે. અને તે બીજું સ્થાન અનંતભાગોત્તર યથોત્તર અનંતભાગ અધિક સ્પર્ધકથી યુક્ત જાણવું. (અનુભાગ સ્થાનો) ८८ એ પ્રમાણે અનંતભાગવૃદ્ધ સ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી અંગુલ અસંખ્યયભાગગત આકાશપ્રદેશ પ્રમાણ થાય. તેઓનો (અનુભાગસ્થાનોનો) સમુદાય તે એક (પ્રથમ) કંડક. આ અનંતભાગ અધિક સ્થાનના સમુદાયરૂપ હોવાથી અનંતભાગાધિક ઠંડક કહેવાય છે. આ કંડક પ્રરૂપણા કરી. ઇતિ ૬ ટી કંડક પ્રરૂપણા સમાપ્ત. -: અથ ૭મી ષસ્થાન પ્રરૂપણા ઃएगं असंखभागेणणंतभागुत्तरं पुणो कंडं । एवं असंखभागुत्तराणि जा पुव्वतुल्लाणि ।। ३३ ।। एकमसङ्ख्येयभागेन अनंतभागोत्तरं पुनः कण्डकम् । एवमसङ्ख्येयभागोत्तराणि यावत् पूर्वतुल्यानि ।। ३३ ।। ગાથાર્થ ઃ- તે પ્રથમ કંડકથી આગળ અસંખ્યેયભાગાધિક એક અનુભાગબંધસ્થાન જાણવું, ત્યાંથી આગળ પુનઃ પણ અનંતભાગાધિક સ્થાનનું એક કંડક કહેવું, એ પ્રમાણે અસંખ્યેયભાગાધિક સ્થાનો પણ પૂર્વ તુલ્ય એટલે યાવત્ કંડક પ્રમાણ કહેવાં. ટીકાર્થ :- હવે ષસ્થાનક પ્રરૂપણા કરાય છે તે પ્રથમ કંડકથી પર એક અસંખ્યેયભાગાધિક, અર્થાત્ પૂર્વસ્થાનગત સ્પર્ધક અપેક્ષાએ અસંખ્યાતમાભાગે અધિક સ્પર્ધકવાળું જાણવું. એ પ્રમાણે અર્થ છે. ત્યાંથી આગળ પુનઃ પણ અનંતમાચોત્તરંળ્યું એટલે અનુક્રમે એક કંડક પ્રમાણ અનંતભાગાધિક સ્થાનો જાણવાં, તેથી આગળ પણ એક અસંખ્યેયભાગાધિક સ્થાન. એ પ્રમાણે અનંતભાગાધિક કંડકો વડે અંતરિત અસંખ્યેયભાગાધિક સ્થાનો પણ ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી પૂર્વ તુલ્ય કંડક માત્ર થાય. एगं संखेज्जुत्तर- मेत्तो तीयाणतिच्छियाबीयं । ताणि वि पढमसमाई, संखेज्जगुणोत्तरं एक्कं ॥ ३४ ॥ एकं संख्येयोत्तरम्, इतोऽतीतान्यतिक्रम्य द्वितीयम् । તાપિ પ્રથમસમાનિ, સધ્યેયનુળોત્તમેવમ્ ॥ ૩૪ ।। ગાથાર્થ ઃ- તે પ્રથમ સંધ્યેયભાગાધિકસ્થાનથી આગળ મૂલથી આરંભીને જેટલાં અનુભાગબંધ સ્થાનો પૂર્વે અતિકમ્યાં છે તેટલાં અનુભાગસ્થાનો તે રીતે જ અતિક્રમીને બીજું સંખ્યયભાગાધિક કહેવું. તે સંધ્યેયભાગાધિકસ્થાનો પણ પૂર્વોક્ત પરિપાટીએ પ્રથમ બતાવેલ કંડક પ્રમાણ (અનંતભાગાધિક) થાય ત્યાં સુધી કહેવાં. ત્યાંથી આગળ પૂર્વોક્ત પરિપાટીએ સંધ્યેયભાગાધિકસ્થાન કહેવાનો પ્રસંગ આવે ત્યાં એક સંધ્યેયગુણાધિકસ્થાન કહેવું. ટીકાર્થ :- ત્યાંથી આગળ પણ અનંતભાગાધિક સ્થાનો એક કંડક પ્રમાણ કહીને સંધ્યેયભાગાધિક સ્થાન કહેવું. ‘‘ત્તો’’ ત્તિ અહીં સંખ્યેયભાગાધિક સ્થાનથી આગળ મૂલથી આરંભીને જેટલાં અનુભાગબંધ સ્થાનો પૂર્વે અતિક્રમ્યાં છે. તેટલાં (અનુભાગસ્થાનો તે રીતે જ) અતિક્રમીને બીજું સંખ્યેયભાગાધિક સ્થાન કહેવું. તે પણ સંધ્યેયભાગાધિક સ્થાનો ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી પ્રથમ (કંડક અનંતભાગાધિક કંડક પ્રમાણ) થાય. ત્યાંથી આગળ પૂર્વે કહ્યું તે રીતે સંખ્યયભાગાધિકસ્થાનો પ્રસંગે ‘‘સંધ્યેયનુળોત્તરં’' સંખ્યયગુણાધિક સ્થાન કહેવું. तो तीयाणि अइच्छियाण बिइयमवि ताणि पढमस्स । तुल्लाणसंखगुणियं, एक्कं तीयाण इक्कम्म ।। ३५ ।। For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ बिइयं ताणि समाई, पढमस्साणंतगुणियमेगं तो । तीयाणऽतिच्छियाणं, ताणि व पढमस्स तुल्लाणि ॥ ३६ ॥ इतोऽतीतान्यतिक्रम्य द्वितीयमपि तानि प्रथमस्य । तुल्यान्यसङ्ख्येयगुणितम्, एकमतीतान्यतिक्रम्य ।। ३५ । द्वितीयं तानि समानि, प्रथमस्यानन्तगुणितमेकं ततः । ગતીતાનૈતિમ્ય, તાપિ પ્રથમસ્ય તુલ્યનિ ।। ૩૬ ॥ ગાથાર્થ :- તે સંધ્યેયગુણાધિક અનુભાગબંધસ્થાનથી આગળ તીર્ગાળ - પૂર્વાતીત સર્વસ્થાનોને ગચ્છિયાળ અતિક્રમીને બીજું સંખ્યયગુણાધિક સ્થાન કહેવું. એ રીતે તે સંધ્યેયગુણાધિકસ્થાનો પણ પ્રથમ અનંતભાગાધિક સ્થાન પ્રમાણે કહેવાં. ત્યાંથી આગળ એક અસંખ્યગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ પુનઃ પણ એક અસંખ્યેયગુણા -ધિક સ્થાન કહેવું. ૩૫. ૯૯ દ્વિતીય તે અસંખ્યયગુણાધિક સ્થાનો પણ પ્રથમ કંડક તુલ્ય કહેવાં. ત્યાંથી આગળ એક અનંતગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ પૂર્વાતીત સ્થાનોને અતિક્રમીને તે અનંતગુણાધિકસ્થાનો પણ પ્રથમ કંડક તુલ્ય કહેવાં. ૩૬. ટીકાર્થ :- અહીંથી સંધ્યેયગુણાધિક અનુભાગબંધસ્થાનથી આગળ જેટલાં મૂલથી શરૂ કરીને પહેલાં અતિક્રાન્ત સ્થાનો કર્યા તેટલાં અતિક્રમ કરીને બીજું સંખ્યેયગુણાધિકસ્થાન કહેવું. ત્તિ એ પ્રમાણે એ અર્થમાં છે. એ પ્રમાણે તે સંધ્યેયગુણાધિક સ્થાનો ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી પ્રથમ અનંતભાગવૃદ્ધસ્થાન કંડક તુલ્ય થાય. ત્યાંથી આગળ પૂર્વની રીતે ફરી સંખ્યયગુણાધિક સ્થાન પ્રસંગે અસંખ્યેયગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ મૂલથી શરૂ કરીને જેટલાં અતીત કર્યા તેટલાં ફરી પણ અતિક્રમ કરીને (જઇને) બીજું અસંખ્યયગુણાધિક સ્થાન કહેવું. તે પણ અસંખ્યયગુણાધિક સ્થાનો પ્રથમ મૂલભૂત જે અનંતભાગવૃદ્ધ કંડક સમાન તુલ્ય થાય. પછી પૂર્વની રીતે ફ૨ી પણ અસંખ્યયગુણાધિકસ્થાન પ્રસંગે અનંતગુણાધિક સ્થાન કહેવું. ‘‘તો ’' ત્તિ ત્યાંથી આગળ મૂલથી શરૂ કરીને જેટલાં અતીત કર્યા તેટલાં અતિક્રમ કરીને બીજુ અનંતગુણાધિકસ્થાન કહેવું. તે અનંતગુણાધિકસ્થાનો ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી પ્રથમ અનંતભાગવૃદ્ધસ્થાન કંડક તુલ્ય થાય. ત્યાંથી આગળ પૂર્વની રીતે પંચવૃદ્ધિ અનંતર (પછી તુરત) ફરી પણ અનંતગુણાધિક સ્થાન પ્રાપ્ત થાય કે ન થાય ? તો કહે છે ન મલે ષસ્થાનકની પરિસમાપ્તિપણું (પરિપૂર્ણ) થવાથી આ પ્રથમ ષસ્થાનક થયું. सव्वजियाणमसंखेज्जलोगसंखेज्जगस्स जेट्टस्स । भागोति गुणणा तिसु, छट्टाणमसंखिया लोगा ।। ३७ ॥ सर्वजीवानामसङ्ख्येयलोक सङ्ख्येयकस्य ज्येष्ठस्य । भागस्त्रिसृषु गुणना त्रिसृषु, षट्स्थानमसङ्ख्येया लोका: ।। ३७ ।। ગાથાર્થ :- સર્વ જીવપ્રમાણ અસંખ્યેયલોકાકાશપ્રદેશ પ્રમાણને ઉત્કૃષ્ટ સંખ્યાતરાશિ પ્રમાણથી ત્રણને વિષે ગુણાકાર જાણવો, તથા એ ષસ્થાનકો પણ અસંખ્યલોકપ્રદેશ પ્રમાણ છે. - ટીકાર્થ :- આ ષસ્થાનકમાં ત્રણ પ્રકારે ભાગવૃદ્ધિ કહી અનંતભાગવૃદ્ધિ - અસંખ્યેયભાગવૃદ્ધિ સંધ્યેયભાગવૃદ્ધિ. અને ત્રણ પ્રકારે ગુણવૃદ્ધિ :- સંખ્યયગુણવૃદ્ધિ - અસંખ્યયગુણવૃદ્ધિ - અનંતગુણવૃદ્ધિ. ત્યાં કેટલાં પ્રમાણે અનંત અસંખ્યેય - સંધ્યેયતમ ભાગથી અને કેટલાં પ્રમાણે અનંત - અસંખ્યેય - સંધ્યેય ગુણાકાર વડે વૃદ્ધિ થાય ? એ જાણવાને માટે કહે છે. પ્રથમ ત્રણ વૃદ્ધિને વિષે અનંત - અસંખ્યેય - સંધ્યેયના ભાગમાં યથાક્રમ સર્વજીવ - અસંખ્યેયલોકાકાશ - પ્રદેશ અને ઉત્કૃષ્ટ સંખ્યાતાનો જાણવું. અને પછીની ત્રણ ગુણવૃદ્ધિને વિષે ગુણાકાર અનંત - અસંખ્યેય સંખ્યયનો યથાક્રમથી સર્વ જીવ - અસંખ્યયલોકાકાશપ્રદેશ - ઉત્કૃષ્ટ સંધ્યેયનો જાણવો. તે આ પ્રમાણે કહે છે. પ્રથમ અનુભાગબંધસ્થાનને સર્વજીવ સંખ્યાપ્રમાણ રાશિવડે ભાગે છતે જે પ્રાપ્ત થાય તે અહીં અનંતભાગ ગ્રહણ કરવું, તેનાથી અધિક બીજુ અનુભાગબંધસ્થાન, તેને પણ સર્વજીવપ્રમાણ રાશિવડે ભાગે છતે જે For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કર્મપ્રકૃતિ મલે તેનાથી અધિક તે ત્રીજું અનુભાગબંધસ્થાન. એ પ્રમાણે જે જે અનુભાગ બંધસ્થાનને જેનો જેનો અનંતભાગવૃદ્ધ પ્રાપ્ત થાય તેને તેને સર્વજીવ સંખ્યાપ્રમાણ રાશિ વડે ભાગે છતે જે પ્રાપ્ત થાય તે અનંતતમ અંશ વડે અધિક જાણવું. તથા અસંખ્યેયભાગાધિક અનુભાગસ્થાન એટલે પૂર્વના અનુભાગબંધસ્થાનને અસંખ્યેયલોકાકાશ પ્રદેશ રાશિ વડે ભાગે છતે જે પ્રાપ્ત થાય તેટલાં અસંખ્યાતમા ભાગે કરીને અધિક અસંખ્યેયભાગાધિક અનુભાગસ્થાન જાણવું. તથા સંધ્યેયભાગાધિક અનુભાગસ્થાન એટલે પૂર્વના અનુભાગબંધસ્થાનને ઉત્કૃષ્ટ સંખ્યાવડે ભાગે છતે જે પ્રાપ્ત થાય. તેટલાં સંખ્યેયતમભાગે કરીને અધિક તે સંધ્યેયભાગાધિક અનુભાગસ્થાન જાણવું. તથા સંધ્યેયગુણાધિક એટલે પૂર્વના અનુભાગબંધસ્થાનને ઉત્કૃષ્ટ સંખ્યા વડે ગુણતાં છતાં જેટલી રાશિ પ્રાપ્ત થાય - તેટલાં પ્રમાણે સંધ્યેયગુણાધિક અનુભાગસ્થાન જાણવું. તથા અસંખ્યયગુણાધિક એટલે પૂર્વના અનુભાગબંધસ્થાનને અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ રાશિવડે ગુણતાં જેટલી રાશિ થાય. તેટલાં પ્રમાણ તે અસંખ્યેયગુણાધિક અનુભાગબંધસ્થાન જાણવું. તથા અનંતગુણાધિક એટલે પૂર્વના અનુભાગબંધસ્થાનમાં સર્વ જીવ સંખ્યાપ્રમાણ રાશિ વડે ગુણતાં જેટલી રાશિ આવે તેટલાં પ્રમાણે અનંતગુણાધિક અનુભાગબંધસ્થાન જાણવું. પ્રથમ ષસ્થાનકની પરિસમાપ્તિ થયે ઉપરનું જે બીજું અનુભાગસ્થાન અનંતભાગાધિક થાય તે બીજા ષસ્થાનકનું પ્રથમ અનુભાગસ્થાન જાણવું. પછી પૂર્વે કહેલ ક્રમ વડે સંપૂર્ણ બીજું ષસ્થાનક કહેવું એ પ્રમાણે અસંખ્યયલોકાકાશ પ્રદેશપ્રમાણ ષસ્થાનકો થાય છે. અને તે આ પ્રમાણે કહ્યું છે. ‘‘છઠ્ઠાળમસંધ્યા હોગા'' અર્થાત્ ષસ્થાનકો અસંખ્યેયલોક પ્રમાણ છે. અહીં કોઇ પ્રશ્ન કરે છે કે : પ્રથમ અનુભાગસ્થાનનો જે સર્વજીવરાશિવડે ભાગાકાર કરાય છે તે સ્પર્ધક અપેક્ષાએ કે પરમાણુ અપેક્ષાએ કે રસાવિભાગ અપેક્ષાએ ? જવાબ :- ત્યાં સ્પર્ધક અપેક્ષાએ તેટલાં પ્રમાણ સંભવે નહીં કારણકે તદ્ગત સ્પર્ધકો અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતભાગ પ્રમાણ હોવાથી, અત્યંત અલ્પપણું છે. પરમાણુ અપેક્ષાએ પણ નહીં, કારણકે જેમ જેમ અનુભાગવૃદ્ધિ થાય તેમ તેમ પુદ્ગલો અલ્પ અલ્પતર પ્રાપ્ત થાય છે. પ્રથમાદિ સ્થાનથી બીજા આદિસ્થાને પરમાણુઓની હાનિ જ સંભવે છે. અનંતભાગ અધિકત્વ નથી. રસાવિભાગ અપેક્ષાએ પણ નહીં. કારણકે પ્રથમસ્થાનથી બીજા સ્થાનમાં પણ ૨સાવિભાગ સંધ્યેય આદિથી ગુણતાં પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કહે છે. - પ્રથમ સ્થાનમાં, પ્રથમ સ્પર્ધકમાં, પ્રથમ વર્ગણામાં જો કે અનંત રસાવિભાગ છે તો પણ અસત્ કલ્પનાથી-૭, તેથી બીજી (વર્ગણામાં) ૮, ત્રીજીમાં-૯, ચોથીમાં-૧૦, ૨સાવિભાગ છે. આ એક સ્પર્ધક થયું. અહીંથી આગળ રસાવિભાગ એકોત્તર વૃદ્ધિથી પ્રાપ્ત નથી પરંતુ સર્વજીવ અનંતગુણાધિક પ્રાપ્ત થાય છે. પછી બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં-૧૭, બીજીમાં-૧૮, ત્રીજીમાં-૧૯, ચોથીમાં-૨૦, આ બીજુ સ્પર્ધક થયું. પછી ૨૭, ૨૮, ૨૯, ૩૦ તે ત્રીજું સ્પર્ધક. પછી ૩૭, ૩૮, ૩૯, ૪૦ સુધી ચોથું સ્પર્ધક અને આ અસત્કલ્પનાથી પ્રથમ અનુભાગ બંધસ્થાન થયું. અને અહીં સર્વ ૨સાવિભાગ ૩૭૬ સંખ્યા થઇ. પછી ૪૭, ૪૮, ૪૯, ૫૦ સુધી ૨સાવિભાગ, ચારે વર્ગણામાં વૃદ્ધિથી બીજા સ્થાનનું પ્રથમ સ્પર્ધક. પછી ૫૭, ૫૮, ૫૯, ૬૦ સુધી રસાવિભાગ તે બીજું સ્પર્ધક. પછી ૬૭, ૬૮, ૬૯, ૭૦ સુધી રસાવિભાગ તે ત્રીજું સ્પર્ધક. પછી ૭૭, ૭૮, ૭૯, ૮૦ સુધી ૨સાવિભાગ તે ચોથું સ્પર્ધક. અને આ અસત્કલ્પનાથી બીજું અનુભાગ બંધસ્થાન થયું. અહીં સર્વ રસાવિભાગ ૧૦૧૬ થયા તે પ્રમાણે પ્રથમ સ્થાનગત રસાવિભાગ અપેક્ષાએ બીજા સ્થાનમાં ૨સાવિભાગ સંખ્યેયગુણ પ્રાપ્ત થાય છે. ઉત્તરોત્તર સ્થાને રસાવિભાગ પૂર્વ પૂર્વ સ્થાનની અપેક્ષાએ અધિક પ્રાપ્ત થાય છે. પણ અનંતભાગાધિકપણું ક્યાંય પણ પ્રાપ્ત થતું નથી. અહીં ઉત્તર કહે છે. આ ષસ્થાનક પ્રરૂપણા બહુસંભવ અભિપ્રાયથી તે અનંતગુણાધિક સ્થાનથી પૂર્વના સ્થાનોમાં સર્વ જીવ પ્રમાણ રાશિથી ભાગાકાર સંભવે નહીં. તો પણ ઉપરના એટલે કે (આગળના સ્થાનોમાં બીજા પણ જે દ્વિતીયાદિ ષસ્થાનકોમાં સર્વ પણ સંયમશ્રેણિ` આદિ ગયે છતે સંભવે છે, તેથી બાહુલ્યથી સર્વત્ર પણ સંભવ હોવાથી ૯૧ સંયમશ્રેણિ વિગેરે સ્થાને જે પદ્ધતિએ સર્વ ષસ્થાનકની પ્રરૂપણા કરી છે તે જ રીતને અનુસરીને આ અનુભાગ ષસ્થાનક પ્રરૂપણા પણ કરી છે. ઇતિ ભાવ: કદાચ શંકા થાય કે સંયમશ્રેણિના પ્રથમ અધ્યવસાયસ્થાનથી દ્વિતીય અધ્યવસાય સ્થાનમાં અનંતભાગાધિકપણું કેમ સંભવે ? તો એ સંબંધમાં જાણવા યોગ્ય છે કે અનુભાગસંબંધી કંઇ ષસ્થાનક વ્યતીત થયે સંયમશ્રેણિ સંબંધી ષસ્થાનકનો પ્રારંભ થાય છે. ને અનંતભાગાધિકપણું તો પ્રથમ અનુભાગષસ્થાનકવર્તિ અનંતગુણાધિક ષસ્થાનકથી જ પ્રારંભાય છે. માટે સંયમશ્રેણિ સંબંધી પ્રથમ અધ્યવસાયસ્થાનમાં સ્પર્ધકોનો સર્વજીવરાશિથી ભાગાપહાર થતો હોવાથી દ્વિતીય અધ્યવસાય સ્થાનમાં સર્વજીવરાશિ ભાગાકાર વિશિષ્ટ અનંતભાગાધિકત્વ વસ્તુતઃ ઘટી શકે છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૦૧ કોઇ વિરોધ નથી. અને જો કે પૂર્વ પૂર્વ સ્થાનની અપેક્ષાએ ઉત્તરોત્તર સ્થાનને વિષે કાંઇક હીન-હીનતર પરમાણુ પ્રાપ્ત થાય છે, તો પણ તેઓને વિષે અલ્પ અલ્પતર પરમાણુ વડે વર્ગણા આદિની ઉત્પત્તિ હોવાથી પૂર્વ કહેલ સ્વરૂપ ઘણાં સ્પર્ધકોનું ઉપજવું વિરુદ્ધ નથી. સર્વ જીવપ્રમાણ રાશિ વડે ભાગાપહાર થાય એ પ્રમાણે ઉપલક્ષણ છે, તેથી પહેલા પણ અનંતગુણવૃદ્ધસ્થાનથી પૂર્વ પૂર્વ સ્થાનથી ઉત્તરોત્તર સ્થાનોના સર્વસ્તોક અનંતભાગાધિકત્વ જાણવું. ઉપસ્કાર સહિતપણું સૂત્રનું છે તે પ્રમાણે ષસ્થાનક પ્રરૂપણા કરી. ઇતિ ૭મી ષસ્થાનક પ્રરૂપણા સમાપ્ત -: અથ ૮મી અધતન સ્થાન પ્રરૂપણા : (અધસ્તન સ્થાન પ્રરૂપણા એટલે વિવક્ષિત વૃદ્ધિની પૂર્વની વૃદ્ધિઓની જે કાંઇ વિવક્ષા કરવી તે) ૧લી અંતરિત માર્ગણા પાંચ પ્રકારે છે :- પાંચ માર્ગણા, અંતર રહિત, એક આદિ અંતરિતા. ત્યાં (૧) પ્રથમ અસંખ્યયભાગવૃદ્ધસ્થાનથી નીચે કેટલાં અનુભાગબંધસ્થાનો અનંતભાગવૃદ્ધ છે ? તે કહે છે. કંડકમાત્ર જ. (૨) પ્રથમ સંખ્યયભાગવૃદ્ધસ્થાનથી નીચે અસંખ્યયભાગવૃદ્ધ પણ તેટલાં જ છે. (૩) પ્રથમ સંખ્યયગુણવૃદ્ધસ્થાનથી નીચે સંખ્યયભાગ વૃદ્ધ પણ તેટલાં જ છે. (૪) પ્રથમ અસંખ્યયગુણવૃદ્ધસ્થાનથી નીચે સંખ્યયગુણવૃદ્ધ પણ તેટલાં જ છે. (૫) તથા પ્રથમ અનંતગુણવૃદ્ધસ્થાનથી નીચે અસંખ્ય ગુણવૃદ્ધ પણ તેટલાં જ વિચારવા. આ ઉત્તરોત્તર સ્થાનથી નીચે નીચે અનંતરપણેથી માર્ગણા કરી તે (પંચસંગ્રહ બંધનકરણની પરમી ગાથામાં કહ્યું છે. ““સવાસિં વદ્દી વંડામેના ખતરા :- સર્વ અસંખ્યય ભાગ વૃદ્ધાદિ વૃદ્ધિ પછી અનંતભાગાદિ વૃદ્ધિ એક કંડક પ્રમાણ થાય છે. રજી એકાન્તરિત માર્ગણા - ચાર પ્રકારે છે તે કહે છે. (૧) તથા પ્રથમ સંખ્યયભાગવૃદ્ધસ્થાનથી નીચે કેટલાં અનંતભાગવૃદ્ધસ્થાનો ? કહે છે. કંડકવર્ગ અને કંડક. (૨) એ પ્રમાણે પ્રથમ સંખ્યયગુણવૃદ્ધસ્થાનથી નીચે અસંખ્યયભાગવૃદ્ધસ્થાનો તેટલાં જ હોય છે. (૩) તથા પ્રથમ અસંખ્ય ગુણવૃદ્ધસ્થાનથી નીચે સંખ્યયભાગવૃદ્ધસ્થાનો તેટલાં જ હોય છે. (૪) તથા પ્રથમ અનંતગુણવૃદ્ધાનથી નીચે સંખ્યયગુણવૃદ્ધસ્થાનો પણ તેટલાં જ હોય છે. આ એકાન્તરિત માર્ગણા કરી પંચસંગ્રહ - બંધનકરણની પરમી ગાથામાં કહ્યું છે. - ““ઉત્તર દિ વો ડલ્સ & ર'' એકાન્તરિત વૃદ્ધિ કંડકવર્ગ અને કંડક પ્રમાણ થાય છે. વિવક્ષિત પ્રથમ સ્થાનથી અનંતર નીચેના સ્થાનોના કંડક માત્ર પ્રત્યેકની નીચે નીચે સ્થાનો કંડક માત્ર પ્રાપ્ત થાય છે. કંડકને કંડકથી ગુણીએ તો કંડકવર્થ થાય છે અને ઉપર એક કંડક એ પ્રમાણે એકાંતરિત માર્ગણામાં કંડકવર્ગ અને કંડક આની ભાવના છે. ૩જી ચન્તરિત માર્ગણા:- ત્રણ પ્રકારે છે. (૧) પ્રથમ સંખ્યયગુણવૃદ્ધસ્થાનથી નીચે કેટલાં અનંતભાગવૃદ્ધ સ્થાનો? કહે છે. કંડકઘન, રકંડકવર્ગ અને કંડક. (૨) એ પ્રમાણે પ્રથમ અસંખ્ય ગુણવૃદ્ધસ્થાનથી નીચે અસંખ્યયભાગવૃદ્ધસ્થાનો તેટલાં જ પ્રમાણમાં હોય છે. (૩) એ પ્રમાણે પ્રથમ અનંતગુણવૃદ્ધસ્થાનથી નીચે સંખ્યયભાગવૃદ્ધસ્થાનો પણ તેટલાં જ પ્રમાણમાં જાણવાં. અહીં શું ભાવના ? તો કહે છે. અહીં પ્રથમ સંખ્યયગુણવૃદ્ધસ્થાનથી નીચે એક એક સંખ્યયભાગવૃદ્ધસ્થાનની નીચે પ્રત્યેકને એક એક કંડક અધિક કંડકવર્ગ અનંતભાગવૃદ્ધસ્થાનોનું પ્રાપ્ત થાય. અને સંખે ભાગવૃદ્ધસ્થાન કંડકમાત્ર છે. તેથી કંડકવર્ગને કંડકથી ગુણતાં કંડકઘન થાય છે. અને કંડકને કંડકથી ગુણતાં કંડકવર્ગ થાય. અંત્ય સંખ્યયભાગવૃદ્ધથી ઉપર કંડકવર્ગ અને એક કંડક પ્રાપ્ત થાય. તેથી દ્વન્તરિત માર્ગણામાં અનંતભાગવૃદ્ધસ્થાન કંડકઘન બે કંડકવર્ગ અને કંડક થાય છે. એ પ્રમાણે આગળ પણ વિચારવું, આ ચન્તરિત માર્ગણા કરી. પંચસંગ્રહ બંધનકરણની ૫૩મી ગાથામાં કહ્યું છે. For Personal & Private Use Only www jainelibrary.org Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કર્મપ્રકૃતિ ફૂડ વંડર પળો તો લુગુ ફુગાંતરો ” યંતરિસ્થાનમાં અનંતભાગવૃદ્ધના કંડક, કંડકાન અને બે કંડકવર્ગ પ્રમાણ સ્થાનો થાય છે. ૪થી ચંન્તરિત માર્ગણા - બે પ્રકારે છે. (૧) પ્રથમ અસંખ્યયગુણવૃદ્ધસ્થાનથી નીચે કેટલાં અનંતભાગવૃદ્ધસ્થાનો ? તો કહે છે. કંડકવર્ગવર્ગ, ૩ કંડકશન, ૩ કંડકવર્ગ, અને એક કંડક. (૨) એ પ્રમાણે પ્રથમ અનંતગુણવૃદ્ધસ્થાનથી નીચે અસંખ્યયભાગવૃદ્ધસ્થાનો પણ તેટલાં જ પ્રમાણે જાણવાં. અહીં શું ભાવના છે ? તો કહે છે. અહીં પ્રથમ અસંખ્ય ગુણવૃદ્ધસ્થાનથી નીચે એક એક સંખ્યયગુણવૃદ્ધસ્થાનની નીચે પ્રત્યેક અનંતભાગવૃદ્ધસ્થાનો કંડકઘન-બે કંડકવર્ગ અને એક કંડક પ્રાપ્ત થાય છે. અને સંખ્યયગુણવૃદ્ધસ્થાનો કંડક માત્ર છે. તેથી કંડકઘનને કંડકથી ગુણતાં કંડકવર્ગ વર્ગ થાય છે. તે આ પ્રમાણે કહે છે. ૪નો ઘન - ૬૪ પ્રમાણ (૪૮૪=૧૬X૪=૬૪) તેને ૪થી ગુણતાં ૨૫૬ થાય છે. આ ૪નો (કંડકનો) વર્ગવર્ગ. ૪ સ્થાન તે અહીં કંડક જાણવું. બે કંડકવર્ગને કંડકથી ગુણતાં બે કંડકઘન થાય છે. વર્ગને (૧૬) ને વર્ગમૂલ (૪) થી ગુણતાં ઘન થાય છે અને કંડકને કંડક વડે ગુણતાં કંડકવર્ગ થાય. સંખ્યયગુણવૃદ્ધસ્થાનની ઉપર એક કંડકઘન-બે કંડકવર્ગ અને એક કંડક પ્રાપ્ત થાય છે. તેને પૂર્વરાશિમાં ઉમેરવું. તેથી ત્રયન્તરિત માર્ગણામાં અનંતભાગવૃદ્ધસ્થાનોના કંડકવર્ગવર્ગ, ૩ કંડકઘન, ૩ કંડકવર્ગ અને એક કંડક પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે અસંખ્યયભાગવૃદ્ધનું પણ ભાવવું. અને પંચસંગ્રહ બંધનકરણ ગાથા ૫૩માં કહ્યું છે કે – ““વંડાસ વાવો થવા તિયા ”- એટલે કંડકવર્ગવર્ગ, ૩ કંડકઘન, ૩ કંડકવર્ગ અને એક કંડક. આ ત્રયન્તરિતા માર્ગણા કરી. પમી ચતુરન્તરિત માર્ગણા - એક પ્રકારે - પ્રથમ અનંતગુણવૃદ્ધસ્થાનથી નીચે કેટલાં અનંતભાગવૃદ્ધસ્થાનો? કહે છે ૮ કંડકવર્ગવર્ગ, ૬ કંડકશન, ૪ કંડકવર્ગ, અને એક કંડક થાય. તે કેવી રીતે ? તો કહે છે. અહીં કંડક અસતુકલ્પનાથી ૪ સંખ્યા કલ્પવી. ત્યાં પ્રથમ અનંતગુણવૃદ્ધસ્થાનથી નીચે એક એક અસંખ્યયગુણવૃદ્ધસ્થાનની નીચે પ્રત્યેક અનંતભાગવૃદ્ધસ્થાનનો એક કંડકવર્ગવર્ગ, ૩ કંડકઘન-૩ કંડકવર્ગ-એક કંડક પ્રાપ્ત થાય છે અને અસંખ્યયગુણવૃદ્ધસ્થાનો કંડકમાત્ર છે. તેથી કંડકવર્ગવર્ગ અસંખ્યય કંડકમાત્ર પ્રાપ્ત થાય છે તો પણ અહીં કંડક તે ૪ સંખ્યાત્મક કલ્પનાથી તે ૧૮૪ =તેથી ૪ કંડકવર્ગવર્ગ પ્રાપ્ત થાય. ૩ કંડકઘન, તેને ૪ સંખ્યા કંડકથી ગુણતાં - ૧૨ કંડકન તે કંડકઘનને ૪ વડે ગુણતાં કંડકવર્ગ વર્ગ થાય, તેથી અહીં (૧૨ કંડકશનને ૪ વડે ભાગતાં) ૩ કંડકવર્ગ વર્ગ પ્રાપ્ત થાય. સર્વ સંખ્યા ૭ કંડકવર્ગવર્ગ થઇ. કંડકવર્ગ ૩ તેને ૪ સંખ્યા કંડકથી ગુણતાં - ૧૨, કંડકવર્ગને કંડકથી ગુણતાં કંડકઘન થાય છે. જેમ ૪નો વર્ગ ૧૬ તેને ૪ થી ગુણતાં - ૬૪ તે ૪ નો ઘન થયો. તેથી (૧૨ કંડકવર્ગને ચારથી ભાગતાં) ૭ કંડકઘન પ્રાપ્ત થાય અને કંડકને કંડકથી ગુણતાં ૧ કંડકવર્ગ થાય. અસંખ્યયગુણસ્થાન કંડક ઉપર ૧ કંડકવર્ગવર્ગ, ૩ કંડકઘન, ૩ કંડકવર્ગ અને એક કંડક પ્રાપ્ત થાય. તેને પૂર્વરાશિમાં ઉમેરવાથી કહેલ પ્રમાણ થાય છે. કંડકવર્ગવર્ગ કંડકશન કંડકવર્ગ કંડક | * હ * | 0 / અને પંચસંગ્રહ બંધનકરણની ગાથા ૫૪માં કહ્યું છે - “કડ વડવાવ વII દત્તરિ, કથ ૨૪ વાગંતવહપ કાપવાથી'' એટલે આઠ કંડકવર્ગવર્ગ, કંડકવર્ગ-૪, કંડકઘન-૬, કંડક-૧ ચઉઅંતરવૃદ્ધિથી નીચે નીચે સ્થાનો રૂ૫ જાણવું. આ અસત્કલ્પનાથી કહ્યું છે. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૦૩ સ્વ સ્વભાવથી ચાર પછી આવતાં કંડક જેટલાં પરિણામવાળા - કંડકવર્ગવર્ગ-કંડકધન-૬, કંડકવર્ગ-૪ અને એક કંડક થાય છે. ચતુરન્તરમાર્ગણા કહી. તે પ્રમાણે પાંચ પ્રકારે માર્ગન્નાથી અધસ્તનસ્થાન પ્રરૂપણા કરી.ર (યંત્ર નં ૧૯ જુઓ) ઇતિ ૮મી અધસ્તન પ્રરૂપણા સમાપ્ત ૯૨. પંચસંગ્રહના આધારે અધસ્તનસ્થાન પ્રરૂપણા : (૧) અનંતરમાર્ગણા સર્વત્ર ઃ ૧ કંડક પ્રમાણ. (૨) એકાન્તરિત પાર્ગના ઃ- કડક X ઠંડક =કંડક્વર્ગ કકડક - ૧ કંડકવર્ગ - ૧ કંડક (૩) ઢચ-રિત માર્ગણા ઃ (૪) ત્રયન્તરિત માર્ગણા : (પ) ચતુરારિત માત્રા ઃ ૧ કંડકવર્ગ – ૧ કંડક X કંડક ૧ કંડક્શન - ૧ કંડકવર્ગ + ૧ કંડકવર્ગ - ૧ કંડક ૧ કંડકઘન - ૨ કંડકવર્ગ - ૧ કંડક ૧ કંડકઘન - ૨ કંડકવર્ગ - ૧ કંડક × ૧ કંડક ૧ કંડકવર્ગવર્ગ - ૨ કંડકઘન - ૧ કંડકવર્ગ + ૧ કંડકઘન - ૨ કંડકવર્ગ - ૧ કંડક ૧ કંડકવર્ગવર્ગ - ૩ કંડકઘન - ૩ કંડકવર્ગ - ૧ કંડક ૧ કંડકવર્ગવર્ગ - ૩ કંડકઘન - ૩ કંડકવર્ગ - ૧ કંડક X કંડક કંડકપ્રમાણ-કંડકવર્ણવર્ગ - કંડકવર્ગવર્ગ - કંડક્શન - કંડકવર્ગ ૧ ૩ ૧ ૩ ૧ ૩ ૩ $589 કંડક પ્રમાણ કંડકવર્ણવર્ગ - કંડકવર્ણવર્ગ - કંડધન - કંડકવર્ગ - કંડક ૧ અર્થાત્ - ૪ + ૪ = ८ ૬ કોઇપણ સંખ્યાને તેની તે જ સંખ્યાએ ગુણતાં વર્ગ ઘđ૦૪ × ૪=૧૬ અહીં કંડક X કંડક કંડકવર્ગ પુનઃ તેજ સંખ્યાએ ગુણતાં ધન થાય. (૪ × ૪ ૪ ૪ =૬૪ અથવા ૧૬ ૪૪ =૬૪) કંડકવર્ગ X કંડક = કંડકધન પુનઃ તેજ સંખ્યાએ ગુણતાં કંડકવર્ગવર્ગ થાય. (૬૪ × ૪ =૨૫૬ એ ૪ નો વર્ગવર્ગ છે.) કંડકઘન X કંડક = કંડકવર્ગવર્ગ. હવે કંડકવર્ગવર્ગને પુનઃ તે જ સંખ્યાએ ગુણતાં જે આવે તેના માટે જેમ વર્ગ ઘન અને વર્ગવર્ગ અનુક્રમે કહ્યાં તેમ પારિભાષિક શબ્દ નથી માટે જ ઠંડક પ્રમાણ કંડકવર્ગવર્ગ ચતુરન્તરિત માર્ગણામાં કહેલ છે. For Personal & Private Use Only ૧ – Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કર્મપ્રકૃતિ 1 અસતુકલ્પનાથી ષસ્થાનકની અંક સ્થાપના યંત્ર નં- ૧૯ (ગાથા ૩૩ થી ૩૭ સુધીના આધારે) - - ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧ . ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨, ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩. ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ " ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ " * ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ | ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ બંધન કરણ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૫ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ -૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૬ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૬ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ For Personal & Private Use Only ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૭ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ८ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૦૫ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કર્મપ્રકૃતિ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ - ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ - ૧૦ ૧૧ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ - ૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૪ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૪ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩. ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૪ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૪ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૬ | ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૦૭ ૧૫ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૬ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ ૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૪ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨' ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૪ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૪ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૪ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૪ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૫ | ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ - ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨. ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૬ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કર્મપ્રકૃતિ ૧૭ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨. ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ - ૧૮ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૯ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૪ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૪ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૪ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૪ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૨ ૧૧૧૧૫ | ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૬ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ Jain Education Intomational For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૨૧ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ - ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૨૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨’ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ For Personal & Private Use Only ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૨૩ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૨૪ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૦૯ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૨૫ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ ૧૧૧૧૨ કર્મપ્રકૃતિ આ અનુભાગે પસ્થાનકની અંકસ્થાપનાની વિશેષ સમજણ નીચે પ્રમાણે છે. (દરેક આંકડા અસત્કલ્પનાએ સમજવા.) ૧ નો અર્થ અનંતભાગવૃદ્વિરૂપ અધ્યવસાયસ્થાન. ૨ નો અર્થ અસંખ્યયભાગવૃદ્ધિરૂપ અધ્યવસાયસ્થાન. ૩ નો અર્થ સંયભાગવૃદ્ધિરૂપ અધ્યવસાયસ્થાન. ૪ નો અર્થ સંયગુણવૃદ્ધિરૂપ અધ્યવસાયસ્થાન. ૫ નો અર્થ અસંખ્યયગુણવૃદ્ધિરૂપે અધ્યવસાયસ્થાન. ૬ નો અર્થ અનંતગુણવૃદ્ધિરૂપ અધ્યવસાયસ્થાન. ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૪ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૩ ૧૧૧૧૦ ૧૧૧૧ નો અર્થ અનંતભાગવૃદ્ધિનું કંડક વસ્તુતઃ કંડકનું પ્રમાણ અંગુલના અસંખ્યાતમાભાગમાં જેટલાં આકાશપ્રદેશ છે તેટલી સંખ્યારૂપ અસંખ્ય છે. તો પણ અત્રે ચાર સુધીની સંખ્યાને કંડક કલ્પેલું છે. મેં શાસ્ત્રમાં પણ સ્થાપના માટે કંડકને ચારનું પ્રમાણ કલ્પેલું છે. એ પ્રમાણે અનંતભાગાધિક કંડક અન્તરિત. ૪ બગડા સંપૂર્ણ થતાં અસંખ્યયભાગવૃદ્ધિરૂપ કંડક પૂર્ણ થયું સમજવું. તથા ૪ ત્રગડા સંપૂર્ણ થતાં સંયભાગવૃદ્ધિરૂપ કંડક પૂર્ણ થયું સમજવું, તથા ૪ ચોગડા સંપૂર્ણ થતાં સંધ્યેયગુણવૃદ્ધિ રૂપ કંડક પૂર્ણ થયું સમજવું. તથા ૪ પાંચડા સંપૂર્ણ થતાં અસંખ્યયગુણવૃદ્ધિ રૂપ કંડક પૂર્ણ થયું સમજવું. તથા ૪ છગડા સંપૂર્ણ થતાં અનંતગુણવૃદ્ધિ રૂપ કંડક પૂર્ણ થયું સમજવું. (૧ થી ૨૫ સુધીના નંબરવાળા ખાનાઓ ક્રમસર સમજવા.) અધસ્તનસ્થાન પ્રરૂપણા એટલે વિવક્ષિત વૃદ્ધિની પૂર્વની વૃદ્ધિઓની જે કંઇ વિક્ષા કરવી તે અધસ્તનસ્થાનપ્રરૂપણા પાંચ પ્રકારની છે, તેની સ્થાપનાપૂર્વક સમજ આ પ્રમાણે છે. (૧) અનંતભાગવૃદ્ધિ (૨) અસંખ્યયભાગવૃદ્ધિ (૩) સંયભાગવૃદ્ધિ (૪) સંધ્યેયગુણવૃદ્ધિ (૫) અસંખ્યયગુણવૃદ્ધિ (૬) અનંતગુણવૃદ્ધિ For Personal & Private Use Only (૧) પ્રથમ અન્તરિતા માર્ગણા : (વચમાંની કોઇપણ વૃદ્ધિ મુક્યા વિના અર્થાત નિરંતર માર્ગણા) વિવક્ષિત વૃદ્ધિની પ્રથમસ્થાનની અપેક્ષાએ પૂર્વની વૃદ્ધિમાં જેટલાં સ્થાન આવે તેની સંખ્યા, જેમકે બીજી વૃદ્ધિની અપેક્ષાએ પહેલી વૃદ્ધિમાં, ત્રીજીની અપેક્ષાએ બીજીમાં, ચોથીની અપેક્ષાએ ત્રીજીમાં, પાંચમીની અપેક્ષાએ ચોથીમાં ને છઠ્ઠીની અપેક્ષાએ પાંચમી વૃદ્ધિમાં જે વિવક્ષા તે શ્રી ટીકાકાર મહારાજે કહી છે. કંડક =૪ આંક. (૨) બીજી એકાન્તરિત અધસ્તનસ્થાન માર્ગણા ઃ- એટલે ૬ વૃદ્ધિના અનુક્રમમાં વિવલિત વૃદ્ધિના પ્રથમ સ્થાનથી પૂર્વની એક વૃદ્ધિ તજીને અનંતરવૃદ્ધિમાં સ્થાનના સંખ્યાની જે વિવક્ષા કરવી તે. જેમકે ત્રીજી વૃદ્ધિની પ્રથમ સ્થાનની અપેક્ષાએ પહેલી વૃદ્ધિમાં, ચોથીની અપેક્ષાએ બીજીમાં, પાંચમીની અપેક્ષાએ ત્રીજીમાં ને છઠ્ઠી વૃદ્ધિની અપેક્ષાએ ચોથી વૃદ્ધિમાં જે સ્થાનો આવે તેની વિવક્ષા કરવી તે શ્રી ટીકાકાર મહારાજે કહી છે. (કંડક+કંડકવર્ગ) =(૪ +૧૬ = ૨૦) (૩) ત્રીજી યન્તરિત અધસ્તનસ્થાન માર્ગણા :- એટલે ૬ વૃદ્ધિના અનુક્રમમાં વિવક્ષિત વૃદ્ધિથી પૂર્વની બે વૃદ્ધિ વર્જીને અનંતર વૃદ્ધિમાં જે કંઇ વિવક્ષા કરવી તે જેમ કે ચોથી વૃદ્ધિની અપેક્ષાએ પહેલી વૃદ્ધિમાં, પાંચમી વૃદ્ધિની અપેક્ષાએ બીજી વૃદ્ધિમાં ને છઠ્ઠી વૃદ્ધિની અપેક્ષાએ ત્રીજી વૃદ્ધિમાં જે વિવેક્ષા કરવી તે આ પ્રમાણે - પ્રથમ સંધ્યેયગુણવૃદ્ધિ (=પહેલા ચોગડાથી) પૂર્વે અનંતભાગાધિક અનુભાગસ્થાનો (એકડા) કેટલાં ? - કંડક +બે કંડકવર્ગ + કંડક્શન પ્રમાણે www.jainlibrary.org Page #160 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૧૧ (૪ +૧૬ +૧૬ +૬૪ = ૧૦૦ એકડા) પ્રથમ અસંખ્યયગુણવૃદ્ધિ (પ્રથમ પાંચડાથી) પૂર્વે અસંખ્યયભાગવૃદ્ધિ અનુભાગસ્થાનો (બગડા) કેટલાં? - કંડક બે કંડકવર્ગ + કંડકઘન પ્રમાણ (૪ +૧૬ +૧૬ +૬૪ = ૧૦૦ બગડા) પ્રથમ અનંતગુણવૃદ્ધિ (પહેલા છગડાથી) પૂર્વ સંખ્યયભાગાધિક અનુભાગસ્થાન (ત્રગડા) કેટલાં ? - કંડક +બે કંડકવર્ગ +કંડકઘન પ્રમાણ ((૪ + ૧૬ +૧૬ +૬૪ = ૧૦0 ત્રગડા). (૪) ચોથી સંતરિત અધસ્તનસ્થાન માર્ગણા:- એટલે ૬ વૃદ્ધિના અનુક્રમમાં વિવક્ષિત વૃદ્ધિથી પૂર્વની ત્રણ વૃદ્ધિઓ વર્જીને અનંતર વૃદ્ધિમાં જે કંઇ વિવક્ષા કરવી છે. જેમ કે પાંચમી વૃદ્ધિની અપેક્ષાએ પ્રથમ વૃદ્ધિમાં, ને છઠ્ઠી વૃદ્ધિની અપેક્ષાએ બીજી વૃદ્ધિમાં જે વિવક્ષા કરવી તે આ પ્રમાણે - પ્રથમ અસંખ્યયગુણવૃદ્ધિ (પહેલા પાંચડાથી) પૂર્વે અનંતભાગાધિક અનુભાગસ્થાન (એકડા) કેટલાં ? – કંડક +૩ કંડકવર્ગ +૩ કંડકઘન + કંડકવર્ગવર્ગ (૪ + ૧૬ + ૧૬ + ૧૬ +૬૪ +૬૪ +૬૪ + ૨૫૬ = ૫૦૦ એકડા) પ્રથમ અનંતગુણવૃદ્ધિ (પહેલા છગડાથી) પૂર્વે અસંખ્યભાગવૃદ્ધ અનુભાગ સ્થાન (બગડા) કેટલાં ? - કંડક + ૩ કંડકવર્ગ +૩ કંડકઘન + કંડકવર્ગવર્ગ (=૪ + ૧૬ + ૧૬ + ૧૬ +૬૪+૬૪ ૧૬૪ + ૨૫૬ = ૫૦૦ બગડા). (૫) પાંચમી ચતુરન્તરિત અધસ્તનસ્થાન માર્ગણા - એટલે ૬ વૃદ્ધિના અનુક્રમમાં વિવક્ષિત વૃદ્ધિથી પૂર્વની ચાર વૃદ્ધિઓ વર્જીને જે અનંતર વૃદ્ધિ આવે તેમાં જે કંઇ વિવક્ષા કરવી છે. જેમ કે છઠ્ઠી વૃદ્ધિની અપેક્ષાએ પહેલી વૃદ્ધિમાં જે વિવક્ષા (આ ચતુરન્તરિત માર્ગણા એક જ ઉત્તરભેદરૂપ હોય છે, કારણકે ૬ થી આગળ વૃદ્ધિનો જ અભાવ) છે. તે આ પ્રમાણે - પ્રથમ અનંતગુણવૃદ્ધિ (પહેલા છગડાથી) પૂર્વે અનંતભાગાધિક અનુભાગસ્થાન (એકડા) કેટલાં ? - કંડક +૪ કંડકવર્ગ +૬ કંડકઘન +૮ કંડકવર્ગવર્ગ (=૪ + ૧૬ + ૧૬ + ૧૬ ૧૬ +૬૪ + ૬૪+૬૪ + ૬૪ +૬૪ +૬૪ (૨૫૬ x ૮ = ) ૨૦૪૮ = ૨૫૦૦ (એકડા) આ કંડક સંખ્યા વ્યપ્રદેશ પંચસંગ્રહમાં જુદી રીતે કહ્યો છે પરંતુ અંતે એક જ છે. હવે પ્રકારાંતરે સર્વ અધસ્તનસ્થાન પ્રરૂપણા ૫ પ્રકારે કરાય છે તે આ પ્રમાણે - ૧. પ્રથમ અસંખ્યયભાગવૃદ્ધિ (પ્રથમ બગડાથી) પૂર્વે અનંતભાગાધિક અનુભાગ સ્થાન (એકડા) કેટલાં ? - કંડક પ્રમાણ (૪ એકડા) ૨. પ્રથમ સંખ્યયભાગવૃદ્ધિ (પ્રથમ ત્રગડાથી) પૂર્વે અસંખ્યયભાગાધિક અનુસ્થાન (બગડા) કેટલાં ? કંડક પ્રમાણ (૪ બગડા) અને અનંતભાગાધિક અનુસ્થાન (એકડા) કેટલાં ? - કંડક + કંડકવર્ગ = (૪ + ૧૬ = ૨૦ એકડા) ૩. પ્રથમ સંખ્યયગુણવૃદ્ધિ (પ્રથમ ચોગડાથી) પૂર્વે સંખ્યયભાગાધિક અનુસ્થાન (ત્રગડા) કેટલાં ? કંડક પ્રમાણ (૪ ત્રગડા) તથા અસંખ્ય ભાગાધિક અનુસ્થાન (બગડા) કેટલાં? - કંડક + કંડકવર્ગ પ્રમાણ (૪ + ૧૬ = ૨૦ બગડા) તથા અનંતભાગાધિક અનુસ્થાન (એકડા) કેટલાં ?- કંડક + ૨ કંડકવર્ગ + કંડકઘન પ્રમાણ (૪ + ૧૬ + ૧૬ +૬૪ = ૧૦૦ એકડા) ૪. પ્રથમ અસંખ્યયગુણવૃદ્ધિ (પ્રથમ પાંચડાથી) પૂર્વ સંખ્યયગુણાધિક અનુસ્થાન (ચોગડા) કેટલાં ? કંડક પ્રમાણ (૪ ચોગડા) સંખ્યયયભાગાધિક અનુસ્થાન (ત્રગડા) - કેટલાં ? કંડક + કંડકવર્ગ પ્રમાણ (૪ + ૧૬ = ૨૦ ત્રગડા) તથા અસંખ્યયભાગાધિક અનુસ્થાન (બગડા) - કેટલાં ? કંડક +૨ કંડકવર્ગ + કંડકઘન પ્રમાણ (૪ + ૧૬ + ૧૬ +૬૪ = ૧૦૦ બગડા) તથા અનંતભાગાધિક અનુસ્થાન (એકડા) કેટલાં? - કંડક +૩ કંડકવર્ગ +૩ કંડકઘન + કંડકવર્ગવર્ગ (૪ +૧૬ +૧૬ + ૧૬ +૬૪ +૬૪ +૬૪ +૨૫૬ = ૫૦૦ એકડા) ૫. પ્રથમ અનંતગણવૃદ્ધિ (પ્રથમ છગડાથી) પૂર્વ અસંખ્યયગુણાધિક અનુસ્થાન (પાંચડા) કેટલાં ? - કંડક પ્રમાણ (૪ પાંચડા) તથા સંખ્યયગુણાધિક અનુસ્થાન (ચોગડા) કેટલાં ? - કંડક + કંડકવર્ગ પ્રમાણ (૪ + ૧૬ = ૨૦ ચોગડા) તથા સંખ્યયભાગાધિક અનુસ્થાન (ત્રગડા) કેટલાં ? - કંડક + ૨ કંડકવર્ગ + કંડકઘન પ્રમાણ. (૪ + ૧૬ + ૧૬ +૬૪ = ૧૦0 ત્રગડા) તથા અસંખ્યયભાગાધિક અનુસ્થાન (બગડા) કેટલાં ? કંડક +૩ કંડકવર્ગ +૩ કંડકઘન + કંડકવર્ગવર્ગ (૪ +૧૬ + ૧૬ + ૧૬ +૬૪ +૬૪ +૬૪ +૨૫૬ = ૫૦૦ બગડા) તથા અનંતભાગાધિક અનુસ્થાન (એકડા) કેટલાં ? For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કર્મપ્રકૃતિ - કંડક +૪ કંડકવર્ગ +૬ કંડકઘન +૮ કંડકવર્ગવર્ગ ૪ +(૧૬ *૪) = ૬૪ + (૬૪ x ૬) =૩૮૪ +(૨૫૬ x ૮) = ૨૦૪૮ = ૨૫૦૦ એકડા ઇતિ પંચવિધ સર્વ અધતન સ્થાન પ્રરૂપણા સમાપ્ત આ અધતન સ્થાન પ્રરૂપણામાં કંડક, વર્ણાદિ આ પ્રમાણે છે. કંડક =૪, કંડકવર્ગ =૪ x ૪ = ૧૬, કંડકઘન ૪ x ૪ = ૧૬ x ૪ =૬૪ (અથવા ૪ x ૪ x ૪ = ૬૪) કંડકવર્ગવર્ગ = કંડકવર્ગ જે ૧૬ તેનો પણ વર્ગ ૧૬ x૧૬ = ૨૫૬. +આ ચિહ્ન સરવાળાનું છે. =આ ચિન્હ બરાબર અથવા જવાબરૂપ છે. x આ ચિન્હ ગુણાકારનું છે. I હવે એક ષસ્થાનકને વિષે | ૧. અનંતગુણવૃદ્ધિ (છગડા) ના સ્થાન :- ૧ કંડકપ્રમાણ (૪ છગડા). ૨. અસંખ્યયગુણવૃદ્ધિ (પાંચડા) ના સ્થાન :- કંડક + કંડકવર્ગ પ્રમાણ (૪ + ૧૬ = ૨૦ પાંચડા) ૩. સંખ્યયગુણવૃદ્ધિ (ચોગડા) ના સ્થાન :- કંડક + ૨ કંડકવર્ગ + કંડકઘન ૪ + ૧૬ + ૧૬ + ૬૪ = (૧૦૦ ચોગડા) ૪. સંખ્યયભાગવૃદ્ધિ (ત્રગડા) ના સ્થાન : કિંડક + ૩ કંડકવર્ગ + ૩ કંડકઘન + કંડકવર્ગ વર્ગ ૪ + ૧૬ x ૩ =૪૮ + ૬૪ x૩ = ૧૯૨ + ૨૫૬ = (પ00 ત્રગડા) ૫. અસંખ્યયભાગવૃદ્ધિ (બગડા) ના સ્થાન : કંડક + કંડકવર્ગ-૪ + કંડકઘન-૬ + કંડકવર્ગવર્ગ-૮ ૪ + ૧૬ x ૪ =૬૪ + ૬૪ x ૬ =૩૮૪ + ૨૫૬ x ૮ = ૨૦૪૮ (= ૨૫૦૦ બગડા) ૬. અનંતભાગવૃદ્ધિ (એકડા) ના સ્થાન :કંડક + કંડકવર્ગ વર્ગ + કંડકઘનવર્શત્રય ૬૪ x ૬૪ =૪૦૯૬ x ૩ = ૧૨, ૨૮૮, ૪ + ૮ ૨૫૬ + ૧૨૨૮૮ = ૧૨૫૪૮ કંડકવર્ગત્રિકોન ૧૬ x ૩ = ૪૮ ૧૨૫૦૦ એકડા સ્થાપનાનો સર્વ અંક - ૧૫૬૨૪ - છગડા પાંચડા ચોગડા ત્રગડા બગડા એકડા ૪ + ૨૦ + ૧૦૦ + ૫૦૦ + ૨૫૦૦ + ૧૨,૫૦૦ = ૧૫,૬૨૪ ઇતિ યંત્ર ને. ૧૯ ની સમજુતી સમાપ્ત ( - અથ ૯મી વૃદ્ધિસ્થાન પ્રરૂપણા:-) बुट्ठिहाणिछक्कं, तम्हा दोहं वि अंतमिल्लाण । મંતોમુહુમાવતિ, સંવમાનો ય સેસા ૨૮ | वृद्धिहानिषट्कं, तस्माद् द्वयोरप्यन्तिमयोः। अन्तर्मुहूर्तमावलिकाऽ - संख्येयभागश्च शेषाणाम् ॥ ३८ ॥ ગાથાર્થ - (જીવ પરિણામ વિશેષથી) કર્મપરમાણુઓના રસની ૬ પ્રકારે વૃદ્ધિ હાનિ કરે છે. તે માટે વૃદ્ધિ હાનિનો કાળ કહેવાય છે તે આ પ્રમાણે - અંતિમની વૃદ્ધિને હાનિ એ બેનો અવસ્થાનકાળ અંતર્મુહુર્ત પ્રમાણ છે, ને શેષ વૃદ્ધિહાનિનો કાળ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૧૩ ટીકાર્થ:- હવે ૯મી વૃદ્ધિસ્થાન પ્રરૂપણા કરાય છે. - અહીં જીવોનો પરિણામ વિશેષથી કર્મ પરમાણુના રસની પૂર્વે કહેલ સ્વરૂપ અનુસાર ૬ પ્રકારે વૃદ્ધિ અથવા હાનિ કરે છે. ત્યાં વૃદ્ધિ અથવા હાનિ કેટલો કાલ રહે છે. તે અવશ્ય નિરૂપણ કરવું જોઇએ. ત્યાં બે વૃદ્ધિ-હાનિ અંતિમ એટલે અનંતગુણવૃદ્ધિ અને અનંતગુણહાનિ રૂપનો સમય અંતર્મુહૂર્ત જાણવો. અંતર્મુહુર્ત કાલ સુધી નિરંતર (પ્રતિસમયે) જીવો પૂર્વ પૂર્વ અનુભાગસ્થાન અપેક્ષાએ અનંતગુણ અધિક અથવા અનંતગુણહીન અનુભાગસ્થાન *બાંધે છે. તથા બાકીના પ્રથમ પાંચ વૃદ્ધિ અથવા હાનિનો આવલિકાનો અસંખ્ય ભાગ માત્ર કાલ જાણવો. નિરંતર પ્રતિસમય અનુભાગ પ્રથમ પાંચ વૃદ્ધિ અથવા હાનિ આવલિકાના અસંખ્યયભાગ માત્ર કાલ જીવ બાંધે છે. એ પ્રમાણે અર્થ છે. અને આ હાનિ વૃદ્ધિ કાલ-પ્રરૂપણા ઉત્કૃષ્ટથી જાણવી જઘન્યથી તો સર્વ પણ એક અથવા બે સમય હોય છે. તે પ્રમાણે જાણવું. ઇતિ વૃદ્ધિસ્થાન પ્રરૂપણા સમાપ્ત ( - અથ ૧૦મી સમય પ્રરૂપણા - ) चुतराई जावठ्ठग-मेत्तो जावं दुगं ति समयाणं । ठाणाणं उक्कोसो, जहण्णओ सबहिं समओ ॥ ३९ ॥ चतुरादि यावदष्ट-मित्तो यावद् द्विकमिति समयानाम् । સ્થાનાનામુન્શી, ગયચતઃ સવેષા સમયઃ || ગાથાર્થ :- ચાર સમયથી આઠ સમય સુધી, ને આઠ સમય સુધીથી બે સમય સુધીના ઉત્કૃષ્ટ અવસ્થાન કાલવાળા અનુભાગસ્થાનો છે, ને સર્વ અનુભાગમસ્થાનો જઘન્યથી તો એક જ સમયની સ્થિતિવાળા છે. ટીકાર્થ :- હવે અનુભાગબંધસ્થાનને વિષે બંધને આશ્રયીને અવસ્થાને કાલમાન વિચારતાં કહે છે. - ચાર જેની આદિમાં તે ચતુરાદિવૃદ્ધિ અને તે અવસ્થિતિ કાલ નિયમથી સમયોની ત્યાં સુધી જાણવી. જ્યાં સુધી આ ત્યાંથી આગળ ઉપરના સમયોની હાનિ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી બે સામયિક આવે અને તે વૃદ્ધિ અથવા હાનિ ચતુરાદિ સ્થાનોની અનુભાગબંધસ્થાનોની ઉત્કૃષ્ટથી છે. જઘન્યથી સર્વ ઠેકાણે એક સમય જાણવો. અહીં આ ભાવના છે. જે અનુભાગબંધસ્થાનો જીવ ફરી ફરી તે જ ચાર સમય સુધી બાંધે તે ચતુઃ સામયિકાનિ, અને તે પ્રથમ અનુભાગસ્થાનથી શરૂ કરીને અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. તેની ઉપર પંચસામયિક, તે પણ અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી ઉપર સ્થાનો ષટ્સામયિક, તે પણ અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી ઉપર સખસામયિક, તે પણ અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી ઉપર અસામયિક તે પણ અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી ઉપર સપ્તસામયિક તે પણ અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી ઉપર "સામયિક તે પણ અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી બે સામયિક થાય. (ચિત્ર નં-૮ જુઓ). ઇતિ ૧૦મી સમય પ્રરૂપણા સમાપ્ત ૯૩ વિવલિત સમયે જીવ જે અનુભાગ અધ્યવસાયસ્થાનમાં વર્તે છે, તેથી બીજે સમયે અનંતગુણાધિક અનુભાગ અધ્યવસાયસ્થાનમાં વર્તે, તેથી ત્રીજે સમયે પણ અનંતગુણાધિક અધ્યવસાયસ્થાનમાં વર્તે, એ પ્રમાણે અંતર્મુહૂર્ત સુધી નિરન્તરપણે અનંતગુણાધિકરૂપ ચઢતાં ચઢતાં અધ્યવસાય સ્થાનમાં વર્તતો રહે તે અંતર્મુહૂર્વકાળ પ્રમાણની અનંતગુણવૃદ્ધિ જાણવી. તથા અનંતગુણહાનિ પણ એ પ્રમાણે જ સમજવી. (અહીં હાનિ વા વૃદ્ધિ ષસ્થાનકની પરિપાટીએ સ્પર્ધક અપેક્ષાએ સંભવે છે. પછી બહુશ્રુત કહે છે તે સત્ય) ૯૪ જીવ યદનુરૂપ અનુભાગ અધ્યવસાયમાં વર્તે તદનુરૂપ રસવાળા કર્મપ્રદેશો બાંધે માટે કારણે કાર્યોપચાર અપેક્ષાએ અનુભાગ અધ્યવસાયના સંબંધમાં વર્તે છે." એ શબ્દને બદલે “બાંધે છે.” એ શબ્દ આપેલો છે. ૫ પ્રથમની પ વૃદ્ધિ આ પ્રમાણે પ્રથમની ૫ હાનિ આ પ્રમાણે છે. ૧ અનંતભાગવૃદ્ધિ ૧ અનંતભાગહાનિ ૨ અસંખ્યયભાગવૃદ્ધિ ૨ અસંખ્ય ભાગહાનિ ૩ સંખ્યયભાગવૃદ્ધિ ૩ સંખ્યયભાગહાનિ ૪ સંખ્યયગુણવૃદ્ધિ ૪ સંખ્યયગુણહાનિ ૫ અસંખ્યયગુણવૃદ્ધિ ૫ અસંખ્ય ગુણહાનિ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કર્મપ્રકૃત્તિ ( - અથ ૧૧મી યવમધ્ય પ્રરૂપણા:दुसु जवमझं थोवाणि अट्ठसमयाणि दोसु पासेसु । समऊणियाणि कमसो, असंखगुणियाणि उपिं च ॥ ४० ॥ . द्वयोर्यवमध्यं स्तोकान् ,अष्टसमयान् द्वयोः पार्श्वयोः । समयोनानि क्रमशो, ऽसङ्ख्येयगुणितान्युपरि च ।। ४० ॥ ગાથાર્થ :- અનંતગુણવૃદ્ધિને અનંતગુણહાનિ એ બેના યવમધ્યરૂપ અષ્ટસામયિક અનુભાગસ્થાનો અલ્પ છે, તેથી (અરસામયિકાનુભાગ સ્થાનોથી) યવમધ્યના બંને પાર્શ્વના (પડખે રહેલાં) સપ્તસામયિકાદિ એકેક સમયહીન અનુભાગ સ્થાનો અનુક્રમે અસંખ્યગુણ છે. તે ઉપરના (ત્રિસામયિક તથા દ્વિસામયિક યોગસ્થાનો પણ) અસંખ્યગુણ છે. ટીકાર્થ :- પ્રમાણે સમયપ્રરૂપણા કરી. હવે જે અનુભાગબંધસ્થાનો છે તેના વૃદ્ધિ અથવા હાનિ પ્રાપ્ત થાય છે. તે કહે છે. અનંતગુણવૃદ્ધિ ને અનંતગુણહાનિ બંને યવનો મધ્યભાગ છે. એટલે અષ્ટસામયિક અનુભાગસ્થાનો જાણવાં. તે આ પ્રમાણે કહે છે. - જેમ યવનો મધ્યભાગ પૃથુલ (સ્થૂલ) હોય છે ને બંને બાજુએથી હીન હીનતર હોય છે, તેમ અહીં પણ કાલથી અષ્ટસામયિક અનુભાગબંધસ્થાન પૃથુલ (વિશાલ) છે. અને બંને બાજુ સપ્તસામયિક આદિ કાલથી હીન-હીનતર હોય છે. તેથી અષ્ટસામયિક તે યવમધ્ય છે. તે પ્રથમ અરસામયિક સ્થાનથી શરૂ કરીને સર્વ પણ (સ્થાનો) અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ અનંતગુણવૃદ્ધ પ્રાપ્ત થાય છે. સપ્તસામયિકના જે ચરમ અનુભાગબંધસ્થાનથી (અહીં ચરમ એટલે અષ્ટસામયિકથી ઉત્તરવર્તિ સપ્તસામયિક નહીં પરંતુ ઉભયપાર્થવતિ સપ્તસામયિકનું અંતિમ અનુભાગ સ્થાન જાણવું, એ પ્રમાણે જ પ્રથમ સપ્તસામયિકાદિમાં પણ સમજવું.) પ્રથમ અષ્ટસામયિક સ્થાન અનંતગુણવૃદ્ધ છે તેથી તેની (પ્રથમ અષ્ટસામયિક) અપેક્ષાએ બાકીના (અષ્ટસામયિક) અનુભાગસ્થાનો પણ અનંતગુણવૃદ્ધિવાળા જ હોય છે તથા અષ્ટસામયિકનું અંતિમ અનુભાગબંધસ્થાનથી ઉપરનું (આગળનું) પ્રથમ સપ્તસામયિક અનુભાગસ્થાન અનંતગુણવૃદ્ધ હોય છે. તેથી તેની (પ્રથમ સપ્તસામયિક સ્થાનની) અપેક્ષાએ પૂર્વના અસામયિકના સર્વ પણ અનંતગુણહીન જ છે. તે પ્રમાણે અષ્ટસામયિક અનંતગુણવૃદ્ધ અને હાનિમાં પ્રાપ્ત થાય છે. અને અષ્ટસામયિક ઉપલક્ષણરૂપ (જે કહેવાથી તદ્ અન્ય વિવક્ષા અનુક્ત હોતે છતે જે કહ્યું નથી તે સિવાયનું પણ બીજું ગ્રહણ કરાય છે તે ઉપલક્ષણરૂપ કહેવાય.) તેથી તે ઉપલક્ષણ વડે પ્રથમનું ચતુઃસામયિક અને સર્વ અંતિમ દ્વિસામયિકને છોડીને બાકીના સર્વ પણ (પંચસામયિક આદિ) પૂર્વે કહ્યા તેમ અનંતગુણવૃદ્ધ અને અનંતગુણહીનમાં જાણવાં. પ્રથમના ચતુઃસામયિક તો અનંતગુણહીન જ હોય છે, તેની ઉપરના (આગળના) અનંતગુણવૃદ્ધ છે. અંત્ય દ્વિસામયિક તો અનંતગુણવૃદ્ધ જ હોય છે, કારણકે તેની નીચેના અનંતગુણહીન જ છે. એ પ્રમાણે યવમધ્યપ્રરૂપણા કરી. હવે ચતુઃસામયિક આદિ (અનુભાગસ્થાનોનું) અલ્પબદ્ધત્વ કહે છે. - સર્વથી થોડા યવમધ્ય અષ્ટસામયિક, અતિ લાંબા કાલ બંધ યોગ્ય અનુભાગસ્થાનો અતિ અલ્પ પ્રાપ્ત થાય છે. તેથી પૂર્વ - ઉત્તરરૂપ ઉભય પાર્થવર્તિ સપ્તસામયિક - અસંખ્યયગુણ છે, કારણકે અલ્પતર બંધકાલ યોગ્ય છે, ને સ્વસ્થાને તો પરસ્પર તુલ્ય છે. એ પ્રમાણે બંને બાજુ ક્રમથી સમય ઉન અસંખ્યયગુણ કહેવાં. જ્યાં સુધી ચતુઃસામયિક થાય, સ્વસ્થાને તો પરસ્પર તુલ્ય છે. અને તેથી ઉપર ત્રિસામયિક અને દ્વિસામયિક અસંખ્ય ગુણ હોય છે. (ચિત્ર નં. ૯ જુઓ). सुहुमगणिपवेसणया, अगणिकाया य तेसिं कायठिई । कमसो असंखगुणिया, यऽऽझवसाणाणि अणुभागे ॥४१॥ सूक्ष्माग्निप्रवेशनका, अग्निकायश्च तेषां कायस्थितिः। क्रमशोऽसंख्येयगुणिता-श्चाध्यवसानान्यनुभागे ॥४१॥ ગાથાર્થ :- સુક્ષ્મ અગ્નિકાયમાં પ્રવેશ કરતાં, તથા અગ્નિકાયપણે અવસ્થિત રહેલા, (જીવો) અને અગ્નિકાયની કાયસ્થિતિ એ ત્રણ વસ્તુ અનુક્રમે અસંખ્યગુણ છે. ને તેથી પણ અસંખ્યગુણ અનુભાગસ્થાનો છે. ટીકાર્થ :- હવે સમુદાયની અપેક્ષાએ સર્વ અનુભાગબંધસ્થાનોની વિશેષ સંખ્યા નિરૂપણ કરવાને માટે કહે છે. સૂક્ષ્મ અગ્નિકાયને વિષે જે જીવો ઉત્પન્ન થાય છે. તે સૂક્ષ્મ અગ્નિ પ્રવેશક જીવો કહેવાય. તથા અગ્નિકાયપણે જે અવસ્થિત છે. (પ્રથમથી ઉત્પન્ન થયેલા છે.) તથા તે અગ્નિકાયની કાયસ્થિતિ કાળ (એટલે લાગલગાટ ભવ પરાવતિ થતાં પણ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Jain Education Interational બંધનકરણ ચિત્ર નં. ૮ જીવોની રસબંધ સ્થાનોમાં વૃદ્ધિનહાની (ગાથા - ૩૯ ના આધારે) અસત કલ્પનાથી જીવો ૬૪ ૧૨૮ ૨૫ ૫૧ર ૧૦૪ ૨૦૪૮ ૧૨૪ ૧૨ ૨પ૬ ૧૨૮ ૪ ૩૨ ૧ ૦ ૪. For Personal & Private Use Only જીવયવ મધ્ય ચિત્ર ની સમજુતી :(૧) કુલ સ્થાનના અસંખ્યાતમા ભાગે છે. (૨) નીચે કરતાં ઉપર અસંખ્યગુણ સ્થાનો છે. (૩) અસંખ્યલોક સ્થાનો જવાથી જીવો દ્વિગુણ (બમણા) થાય છે. (૪) જીવ વવમધ્ય ૮ સમયમાં અને મતાંતરે ૨ સમયમાં પણ હોય છે. www jainelibrary.org ૧૧૩/૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩/૨ કર્મપ્રકૃતિ ચિત્ર નં. ૯, અનુભાગસ્થાનોનુ અલ્પબદુત્વ ડમરૂકના આકારે છે. (ગાથા-૪૦ ના આધારે) અસંખ્યગુણ સિામયિવિભાગ અસંખ્યગુણ ત્રિસામયિક વિભાગ અસંખ્યગુણ ચતુઃ સામયિક વિભાગ અસંખ્યગુણ પંચ સામયિક વિભાગ અસંખ્યગુણ ષ સામયિક વિભાગ { } અસંખ્ય ગુણ સપ્ત સામયિક વિભાગ સવ Úલ્પ અષ્ટ સામયિક વિભાગ સપ્ત સામયિક વિભાગ અસંખ્યગુણ અસંખ્ય ગુણ ષ સામયિક વિભાગ અસંખ્યગુણ પંચ સામયિક વિભાગ અસંખ્યગુણ, ચતુઃ સામયિક વિભાગ નોંધ:- (સાતથી ચાર સામયિક સુધી સ્વસ્થાને તુલ્ય લેવા) અનુભાગ સ્થાનો સંખ્યાની અપેક્ષાએ ડમરૂક થાય છે. અને કાલની અપેક્ષાએ યવમધ્ય નીચે ઉપર છે. તે યોગસ્થાનના ચિત્રની જેમ સમજવું. Jain Education intomational For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૧૫ અગ્નિપણે કાયમ રહેવાનો અથવા અગ્નિપણે રહેવાનો સતત કાળ) અનુક્રમે અસંખ્યગુણ હોય છે. તથા અનુભાગ વિષય અધ્યવસાયોના ઉપચારથી અધ્યવસાયથી થયેલ અનુભાગબંધસ્થાન અસંખ્યયગુણ છે. (અહીં અનુભાગબંધસ્થાનને કારણરૂપ ને અધ્યવસાયને કાર્યરૂપ ગણેલું છે. અન્યના અન્યોન્ય કારણ કાર્યરૂપે પણ કહી શકાય.) આનો જ વિશેષ અર્થ કહે છે. જે એક સમયમાં સૂક્ષ્મ અગ્નિકાયને વિષે પ્રવેશ કરે તે અલ્પ અને તે અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ તેથી પણ જે અગ્નિકાયપણે રહેલા તે અસંખ્યયગુણ તેથી પણ અગ્નિકાયની કાયસ્થિતિકાલ અસંખ્યયગુણ, તેથી પણ અનુભાગબંધસ્થાન અસંખ્યયગુણ હોય છે.) ઇતિ ૧૧મી યવમધ્ય પ્રરૂપણા સમાપ્ત ( - અથ ૧૨ મી ઓજોયુગ્મ પ્રરૂપણા - ) कडजुम्मा अविभागा, ठाणाणि य कंडगाणि अणुभागे । पज्जवसाणमणंतगुणाओ उपिं न अणंतगुणं ॥ ४२ ॥ कृतयुग्मा अविभागाः, स्थानानि च कण्डकान्यनुभागे । . पर्यवसानमनंतगुणादुपरि नाऽनंतगुणम् ॥ ४२ ॥ ગાથાર્થ :- આ અનુભાગ સંબંધી અવિભાગસ્થાન અને કંડકો કતયુગ્મ રાશિરૂ૫ જાણવાં, પર્યવસાનદ્વારમાં અનંતગુણવૃદ્ધિરૂપ કંડકથી ઉપર પંચવૃધ્યાત્મક સર્વ સ્થાનોને ઉલ્લંઘીને આગળ અનંતગુણવૃદ્ધિરૂપ સ્થાન પ્રાપ્ત થતું નથી. ટીકાર્થ :- હવે ઓજોયુગ્મ પ્રરૂપણા કહે છે - ત્યાં સોગ - વિષમ, અને યુગ્મ એટલે સમ સંખ્યા કહેવાય છે. અને તેની પ્રરૂપણા આ પ્રમાણે છે. અહીં વિવક્ષિત રાશિની સંખ્યા ચાર વડે ભાગે છતે જેની એક શેષ થાય છે તે પૂર્વ પરિભાષાથી કલ્યોજ કહે છે, જેમ તેર. જેને બે બાકી રહે તે દ્વાપર યુગ્મ, જેમ ૧૪. જેને ત્રણ શેષ રહે તે ત્રેતૌજ, જેમ ૧૫. જે સર્વથી પોતે નિર્લેપ થાય છે, અર્થાત્ શેષ ન વધે તે મૃતયુમ કહેવાય છે, જેમ ૧૬. ત્યાં અવિભાગ આદિ કઈ રાશિમાં હોય તે કહે છે. અનુભાગ વિષયમાં – અવિભાગથાનો (વર્ગણા સ્પર્ધક રસસ્થાન) અને કંડકો કૃતયુગ્મ રાશિ રૂપ જાણવાં. જો યુગ્મ પ્રરૂપણા કરી. | ઇતિ ૧૨મી ઓજોયુગ્મ પ્રરૂપણા સમાપ્ત. ( -: અથ ૧૩મી પર્યવસાન પ્રરૂપણા :- ) હવે પર્યવસાન દ્વાર કહે છે. અનંતગુણવૃદ્ધિરૂપ કંડકથી ઉપર પંચવૃધ્યાત્મક સર્વ સ્થાનો જઇને ફરી અનંતગુણવૃદ્ધિસ્થાન પ્રાપ્ત નથી, ષસ્થાનકની પરિસમાપ્તિ થતી હોવાથી, કારણકે તે જ ષસ્થાનકનું પર્યવસાન સર્વ અંતિમ સ્થાન છે. ઇતિ ૧૩મી પર્યવસાન પ્રરૂપણા સમાપ્ત ( -ઃ અથ ૧૪ મી અલ્પબદુત્વ પ્રરૂપણા:- ) अप्पवहुमणंतरतो, असंखगुणियाणणंतगुणमादि । तबिवरीयमियरओ, संखेज्जक्खेसु संखगुणं ॥ ४३ ॥ ૯૬ “ાવત સાવરકુમા, વૈત સિગોતર ૫ડવુ સોતસ તેગોગો નુ પત્રણે દુનિયા ' અર્થ :- ૧૪ એ દ્વાપર યુગ્મ, ૧૩ એ કલ્યોજ , તથા ૧૬ એ કુતયુગ્મ અને ૧૫ તે નિશ્ચયે ત્રેતૌજ એ પ્રમાણે સંન્નારૂપ રાશિ જાણવી. | ૪૧૬. 0૧ કલ્યોજ | દ્વાપર યુગ્મ ત્રેતજ | કૃતયુગ્મ ૯૭ અહીં તે જ અંતિમ સ્થાન એટલે અનંતગુણવૃદ્ધિ કંડકમાંનું અંતિમસ્થાન જાણવું. આ વિવલા ૬ મૂલવૃદ્ધિ અપેક્ષાએ છે. અન્યથા તો ઉત્તર વૃદ્ધિની અપેક્ષાએ તો સર્વ અંતિમસ્થાન અનંતભાગાધિક છે. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ S કર્મપ્રકૃતિ છે, अल्पबहुत्वमनन्तरतः, असंख्येयगुणितानामनन्तगुणमादि । तद्विपरीतमितरतः, सङ्ख्येयाऽख्येषु सङ्ख्येयगुणम् ।। ४३ ।। ગાથાર્થ - અનંતગુણવૃદ્ધિ સ્થાનોને આદિમાં રાખીને પચ્ચાનુપૂર્વીએ અનંતરોપનિધાથી અસંખ્ય ગુણ અલ્પબહુત કહેવું. અને ઇતર પરંપરોપનિધામાં અનંતરોપનિધાથી વિપરીત ક્રમ જાણવો. અને સંખ્યગુણવૃદ્ધિ તથા સંખ્યભાગવૃદ્ધિમાં સંખ્યગુણરૂપ અલ્પબદુત્વ કહેવું. ટીકાર્ય :- હવે અલ્પબદુત્વ પ્રરૂપણા. કહે છે. અહીં બે પ્રકારે અલ્પબદુત્વ પ્રરૂપણા (૧) અનંતરોપનિધા અને (૨) પરંપરોપનિધા. (૧) અનંતરોપનિધા:- ત્યાં અનન્તરથી એક ષસ્થાનકમાં “અંતિમસ્થાનથી શરૂ કરીને પચ્ચાનુપૂર્વીથી અનંતરોપનિધા પ્રરૂપણાને વિષે અનંતગુણવૃદ્ધિ સ્થાનને પ્રથમ કરીને બાકીના અસંખ્ય ગુણ કહેવાં. તે આ પ્રમાણે કહે છે. - સર્વથી થોડા અનંતગુણવૃદ્ધિસ્થાનો છે, તે કંડક પ્રમાણ છે. તેથી અસંખ્યયગુણવૃદ્ધિસ્થાનો અસંખ્યય હોય છે. કયો ગુણાકાર ? તો કહે છે કંડક અને તે ઉપર એક કંડક ઉમેરવું. કારણકે એકેક અનંતગુણવૃદ્ધસ્થાનની નીચે અસંખ્યયગુણવૃદ્ધ સ્થાનો કંડક માત્ર પ્રાપ્ત થાય છે. તેથી કંડક એ ગુણાકાર છે. અને અનંતગુણવૃદ્ધસ્થાન કંડકની ઉપર કંડક માત્ર અસંખ્યયગુણવૃદ્ધસ્થાનો પ્રાપ્ત થાય છે. પણ અનંતગુણસ્થાન નહીં. તેથી ઉપરનું કંડક અધિક ઉમેર્યું છે. તે અસંખ્યયગુણવૃદ્ધસ્થાનથી સંખ્યયગુણવૃદ્ધસ્થાન અસંખ્યયગુણ છે. તેથી પણ સંખ્યયભાગાધિકસ્થાનો અસંખ્યયગુણ છે. તેથી પણ અસંખ્યયભાગાધિક અસંખ્યયગુણ છે. તેથી પણ અનંતભાગાધિક અસંખ્યયગુણ છે. ગુણકાર સર્વ ઠેકણે કંડક, અને ઉપર એક એક કંડક ઉમેરવું. એક એક અસંખ્યયગુણવૃદ્ધાદિસ્થાનની નીચે કંડક માત્ર સંખ્યયગુણવૃદ્ધાદિસ્થાનોની ઉપર એક એક કંડક પ્રાપ્ત થાય છે. અનંતરોપનિધા અલ્પબદુત્વ પ્રરૂપણા કરી. (૨) હવે પરંપરોપનિધાને કરતાં કહે છે - ““તરતઃ' ઇતરથી તેનાથી વિપરીત પરંપરોપનિધા છે, જે ક્રમથી અનંતરોપનિધા કહી તેથી વિપરીત જાણવી, અહીં પ્રથમથી શરૂ કરીને કહેવું. એ પ્રમાણે અર્થ છે, તે આ પ્રમાણે કહે છે - સર્વથી થોડા અનંતભાગવૃદ્ધસ્થાનો છે. કારણ કે પ્રથમ અનુભાગબંધસ્થાનથી શરૂ કરીને તે કંડક માત્ર જ પ્રાપ્ત થાય છે, અધિક નહીં. તેથી પણ અસંખ્ય ભાગવૃદ્ધસ્થાન અસંખ્યયગુણ છે. કારણકે (અનંતભાગાધિક કંડકથી ઉપરનું) પ્રથમ અસંખ્યયભાગવૃદ્ધસ્થાન જો પાશ્ચાત્ય કંડકના (પૂર્વ કંડકના) અંતિમ સ્થાનની અપેક્ષાએ અસંખ્યયભાગથી અધિક છે. તેથી આગળનું પૂર્વનું અનંતભાગવૃદ્ધ સ્પષ્ટ રીતે અસંખ્ય ભાગવૃદ્ધ છે. અનંતભાગવૃદ્ધ પણ તે પ્રથમ અસંખ્યયભાગવૃદ્ધસ્થાનની અપેક્ષાએ છે, (પરંતુ) અનંતભાગવૃદ્ધ કંડક સંબંધથી ચરમ સ્થાનની અપેક્ષાએ તો અસંખ્ય ભાગાધિક જ છે. પ્રથમ અસંખ્યયભાગવૃદ્ધસ્થાનથી શરૂ કરીને પ્રથમ સંખ્યયભાગસ્થાનથી પૂર્વના અન્તરાવર્તી (અન્તરાલમાં) સર્વ પણ સ્થાનો વિશેષ તરતમ ભાવથી અસંખ્યયભાગવૃદ્ધ પ્રાપ્ત થાય છે. તેથી અનંતભાગવૃદ્ધથી અસંખ્યયભાગવૃદ્ધ અસંખ્યયગુણ છે. અંતરરહિત અનંતભાગવૃદ્ધ પણ પરંપરાગત અસંખ્યયભાગવૃદ્ધ આશ્રયીને છે. એ પ્રમાણે પરંપરોપનિધાવકાશ છે. એ પ્રમાણે આગળ પણ વિચારવું. તે અસંખ્ય ભાગવૃદ્ધસ્થાનથી સંખ્યયભાગવૃદ્ધસ્થાનો સંખ્યયગુણ છે. કેવી રીતે ? તો કહે છે. પ્રથમ સંખ્યાતભાગવૃદ્ધસ્થાન પાશ્ચાત્ય (પૂર્વના) અંતરરહિત સ્થાનને આશ્રયયીને સંખ્યયભાગવૃદ્ધ પ્રાપ્ત થાય છે. તે જો પ્રથમ પણ સંખ્યયભાગવૃદ્ધસ્થાનને વિષે સંખે ભાગવૃદ્ધ થાય. કારણકે અનંતભાગવૃદ્ધ અથવા અસંખ્યયભાગવૃદ્ધ પૂર્વ પૂર્વના અનન્તર (અંતર રહિત) સ્થાન અપેક્ષાએ છે. પ્રથમ સંખ્યયભાગ વૃદ્ધસ્થાનથી પૂર્વનું અનન્તર સ્થાનને આશ્રયીને સવિશેષ સવિશેષતર સંખ્યયભાગવૃદ્ધ જ છે. અને આ મૂળ બીજું સંખ્યયભાગાધિક સ્થાનથી પૂર્વનું કહેવું. બીજું મુખ્ય સંખ્યયભાગાધિક સ્થાન સાધિક બે સંખેભાગે કરીને અધિક જાણવું. ત્રીજું ત્રણ સાધિક સંખ્યયભાગે કરીને અધિક, ચોથું ચાર સાધિક સંખેભાગે કરીને અધિક હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી ઉત્કૃષ્ટ સંખેય તુલ્ય વચમાં થતાં મૂળ સંખ્યયભાગવૃદ્ધસ્થાન થાય છે. અને આ અંતરાલમાં જેટલાં સ્થાનો છે તે સર્વ પણ સંખ્યયભાગવૃદ્ધ હોય છે. પરંતુ એક સ્થાન વડે ન્યૂન (ઓછું) જાણવું, કારણકે ઉત્કૃષ્ટ સંખ્યાતતમ સંખ્યયભાગવૃદ્ધસ્થાન સંખ્યયગુણ થાય છે, તે અહીં ગ્રહણ કર્યું નથી. તથા અહીં જેટલાં અસંખ્યયભાગવૃદ્ધસ્થાનો અનન્તર (પૂર્વ) કહ્યાં તેટલાં એક એક તે વિષે અન્તરાભાવિ સંખ્યયભાગવૃદ્ધાદિ સ્થાનોની વચમાં પ્રાપ્ત થાય છે. અને તે અન્તરાભાવિ મૂળ સંખ્યયભાગવૃદ્ધસ્થાનો અહીં અધિકારને ૯૮ આ સ્થાને મૂળ ૬ વૃદ્ધિની અપેક્ષા હોવાથી અન્તિમ સ્થાન એટલે છઠું અનન્તગુણવૃદ્ધિરૂપ સ્થાન જાણવું પરંતુ સર્વ અંતિમ જે અનંતભાગાધિક સ્થાન છે, તે નહીં. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૧૭ વિષે ઉત્કૃષ્ટ સંખ્યાત તુલ્ય ગ્રહણ થાય છે, ફક્ત એક ઉત્કૃષ્ટ સંખ્યાતુ (સર્વ અંતિમ છે તે) ત્યાગ કરાય છે, તે કારણે અસંખ્યયભાગવૃદ્ધસ્થાનોથી, સંખ્યયભાગવૃદ્ધસ્થાનો સંખ્યયગુણ થાય છે, પ્રાતન (પૂર્વ) રાશિ પ્રમાણ તેઓની સંખ્યાતી ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. તેથી પણ (સંખ્યયભાગસ્થાનથી પણ) સંખેયગુણવૃદ્ધસ્થાનો સંખ્યયગુણ થાય છે. કારણ કે પ્રથમ સંખે ભાગવૃદ્ધથી પ્રાકૃતન (પૂર્વના) અનન્તર સ્થાનની અપેક્ષાએ ઉત્તરવતિ (પછીના) આંતરામાં રહેલા ઉત્કૃષ્ટ સંખ્યાત તુલ્ય મૂળ સંખ્યયભાગવૃદ્ધસ્થાનો જઇને છેલ્લું સ્થાન સાધિક દ્વિગુણ પ્રાપ્ત થાય છે. તેથી ફરી તેટલાં માત્ર સ્થાન જઇને છેલ્લું સ્થાન સાધિક ત્રિગુણ સ્થાન આવે. એ પ્રમાણે ચતુર્ગુણ આવે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ સંખ્યયગુણ થાય. તેથી આગળ ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ સ્થાનો જઇને છેલ્લે જે એક ગુણથી અધિક સ્થાન આવે તે જઘન્ય અસંખ્ય ગુણ થાય છે. તે ગ્રહણ ન કરવું. તે કારણે પૂર્વના સંખ્યયભાગવૃદ્ધસ્થાનથી સંખ્યયગુણવૃદ્ધસ્થાનો સંખ્યયગુણ થાય છે. અને તે કહ્યું છે. ““સંધ્યેવાળેષઃ” સંખ્યય નામને વિષે સંખ્યયભાગવૃદ્ધ-સંખેયગુણવૃદ્ધરૂપ સ્થાનને વિષે સંખ્યયગુણ એ ક્રિયા વિશેષણ છે. સંખ્યયગુણથી પરંપરોપનિધા કહેવી. તેથી વિપરીત “તરતઃ' એ આનો વિશેષ નિયમ છે. તે સંખ્યયગુણસ્થાનથી અસંખ્યયગુણવૃદ્ધસ્થાન અસંખ્યયગુણ હોય છે. કારણકે ઉત્કૃષ્ટ સંખ્યાતગુણવૃદ્ધિ-પરિસમાપ્તિ, ભાવિ (પૂર્ણ થતાં) જઘન્ય અસંખ્ય ગુણસ્થાનથી પર (પછી) સર્વપણ અનંતભાગવૃદ્ધ, અસંખ્યયભાગવૃદ્ધ, સંખે ભાગવૃદ્ધ, સંખ્યયગુણવૃદ્ધ, અસંખ્ય ગુણવૃદ્ધસ્થાનો અસંખ્યયગુણ પ્રાપ્ત થાય છે. તેથી પણ અનંતગુણવૃદ્ધસ્થાન અસંખ્યયગુણ છે. કારણકે પ્રથમ અનંતગુણવૃદ્ધ સ્થાન પૂર્વના અનંતર સ્થાનને આશ્રયીને જો અનંતગુણ અધિક થાય, તો તેથી પછીના ષસ્થાનકની પરિસમાપ્તિ (પૂર્ણ) થાય ત્યાં સુધીના તે સર્વ પણ સ્પષ્ટ રીતે તે પ્રમાણે થાય છે. અને જેટલાં સ્થાનો પૂર્વ અતિક્રાન્ત થાય તેટલાં એક એક અનંતગણવૃદ્ધિના અન્તરાન્તરાભાવિના અંતરે (પ્રત્યેક અંતરમાં) થાય છે. અને તે કંડક માત્ર અંતર છે. તે રીતે અસંખ્યયગુણવૃદ્ધથી, અનંતગુણવૃદ્ધ, અસંખ્યયગુણ (સુવિશદ) સ્પષ્ટ છે. તે પ્રમાણે અલ્પબદુત્વ - પ્રરૂપણા કરી. ઇતિ અલ્પ બહુત્વ પ્રરૂપણા સહિત અવિભાગાદિ-૧૪ અનુયોગ દ્વારા સમાપ્ત - -: અથ જીવસમુદાહારના ૮ અનુયોગ દ્વાર :-) थावरजीवाणंता, एक्किक्के तसजिया असंखिज्जा । लोगा सिमसंखेज्जा, अंतरमह थावरे णत्थि ॥ ४४ ॥ स्थावरजीवा अनंता, एकैकस्मिन् त्रसजीवा असङ्ख्येयाः । लोका एषामसङ्येयाः, अंतरमथ स्थावरे नास्ति ।। ४४ ॥ ગાથાર્થ :- એકેક અધ્યવસાયસ્થાને સ્થાવર જીવો અનંત વર્તે છે, ને ત્રસ જીવો અસંખ્ય વર્તે છે. પુનઃ ત્રસજીવ પ્રાયોગ્ય અધ્યવસાયસ્થાનોમાં અસંખ્યલોક પ્રમાણ અંતર રહે છે. ને સ્થાવર જીવોમાં અનુભાગ અધ્યવસાયનું અંતર નથી. ટીકાર્થ :- અનુભાગ બંધસ્થાનની પ્રરૂપણા કરી. હવે તે (અનુભાગબંધસ્થાનને વિષે) નિષ્પાદકપણે જે પ્રમાણે જીવો વર્તે છે, તે પ્રરૂપણા કરવી જોઇએ. ત્યાં આઠ અનુયોગદ્વાર છે. તે આ પ્રમાણે કહે છે. - (૧) પ્રતિસ્થાને (એક એક સ્થાને) જીવ પ્રમાણ પ્રરૂપણા (૨) અન્તર સ્થાન પ્રરૂપણા (૩) નિરન્તર સ્થાન પ્રરૂપણા (૪) નાના જીવકાલપ્રમાણ પ્રરૂપણા (૫) વૃદ્ધિ પ્રરૂપણા (૬) યવમધ્ય પ્રરૂપણા (૭) સ્પર્શના પ્રરૂપણા (૮) અલ્પબદુત્વ પ્રરૂપણા. ત્યાં પ્રથમ પ્રરૂપણા કરતાં કહે છે. - - (૧) પ્રતિસ્થાને જીવ પ્રમાણ પ્રરૂપણા:- સ્થાવર જીવોને બંધપ્રાયોગ્ય અનુભાગબંધસ્થાનોમાં (દરેક સ્થાનમાં) અનંતા સ્થાવર જીવો બંધકપણે પ્રાપ્ત થાય છે. ત્રસ પ્રાયોગ્ય સ્થાનોમાંના એક એક અનુભાગબંધસ્થાનમાં જઘન્યથી એક અથવા બે અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં અસંખ્યાત ત્રસજીવો પ્રાપ્ત થાય છે. (૨) અત્તર સ્થાન પ્રરૂપણા:- તથા આ ત્રસજીવોનું અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ અનુભાગબંધસ્થાનોનું અંતર છે. ત્રસ પ્રાયોગ્ય અનુભાગબંધસ્થાનને વિષે ત્રસ જીવો જઘન્યથી એક અથવા બે અને ઉત્કૃષ્ટથી - અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ બંધ આવતાં નથી. એ પ્રમાણે અર્થ છે. હવે સ્થાવરે - સ્થાવર પ્રાયોગ્ય (અનુભાગ - ૯૯ ત્રસ જીવોથી તેઓને બંધયોગ્ય રસબંધસ્થાનો અસંખ્યાતગુણા છે. એટલે બધા સ્થાનો પ્રતિ સમયે બાંધે અથવા ન બાંધે, વિવક્ષિત સમયે જે ન બંધાય તે જઘન્યથી ૧-૨ અને ઉત્કૃષ્ટથી અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ તેથી વચમાં અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અંતર પડે છે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કર્મપ્રકૃતિ બંધસ્થાનને વિષે) અંતર નથી. સર્વ પણ સ્થાવર પ્રાયોગ્ય સ્થાનો હંમેશા જ સ્થાવર જીવો વડે બંધાતા પ્રાપ્ત થાય છે. કારણકે સ્થાવર જીવો અનંતા છે અને તતુ = તે (સ્થાવર) પ્રાયોગ્ય સ્થાનો અસંખ્યય છે. તેથી અત્તર પ્રાપ્ત થાય નહીં. आवलिअसंखभागो, तसा णिरंतरमहेगठाणमि । नाणा जीवा एवइ-कालं एगिंदिया णिच्चं ॥ ४५ ॥ आवलिकाऽसंख्येयभागः, वसा निरन्तरमथैकस्थाने । नानाजीवा एतावत् - कालमेकेन्द्रिया नित्यम् ॥ ४५ ॥ ગાથાર્થ :- ત્રસ જીવો વડે નિરન્તર બધ્યમાન સ્થાનો આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ છે. અને નાના ત્રસજીવોની અપેક્ષાએ એક સ્થાનમાં બંધકાળમાં પણ એટલો જ છે, અને સ્થાવર પ્રાયોગ્ય એકેક અનુભાગસ્થાનમાં એકેન્દ્રિય જીવ નિત્ય એટલે સર્વકાળ બંધકપણે વર્તે છે. ટીકાર્થ :- હવે (૩-૪) નિરન્તર સ્થાન અને નાના જીવ કાલ પ્રરૂપણા - કહે છે. ““તસ'' એ અહીં તૃતીયાના અર્થમાં પ્રથમાં છે, તેથી ત્રસ વડે નિરન્તર બંધાતા અનુભાગબંધસ્થાન જઘન્યથી બે અથવા ત્રણ પ્રાપ્ત થાય છે, અને ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યયભાગમાં એ પ્રમાણે અર્થથી જોડવું. કેવી રીતે જાણવું ? તો કહે છે - ત્રસજીવો થોડા છે. ત્રસ પ્રાયોગ્ય સ્થાનો તો અંગે ગુણે છે, તેથી સર્વ ત્રસ જીવો વડે ક્રમથી નિરન્તર (સંત) બંધાતાં પ્રાપ્ત થાય નહીં, પરંતુ ઉત્કૃષ્ટથી પણ કહેલ પ્રમાણ જ હોય છે. (૪) નાના જીવકાલ પ્રમાણ પ્રરૂપણા:- નાના જીવ વડે એક એક અનુભાગબંધસ્થાન કેટલો કાલ અવિરહિત પ્રાપ્ત થાય છે એ પ્રમાણે પ્રશ્ન થયે છતે જવાબ કહે છે. હવે વિસ્થાને - એક એક અનુભાગબંધસ્થાનને વિષે જુદા જુદા ત્રસ જીવો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી “વફા” તિ આટલો કાલ પૂર્વ કહેલ સ્વરૂપવાળો આવલિકા અસંખ્ય ભાગ માત્ર કાલ જેટલો નિરન્તર બંધકપણે પ્રાપ્ત થાય છે, પછી અવશ્ય તે સ્થાન બંધન્ય થાય છે. આ ભાવ છે – બીજા બીજા ત્રસ જીવો વડે નિરન્તર બંધાતા જઘન્ય એક-બે સમય પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટથી આવલિકા અસંખ્યયભાગ માત્ર જ પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિય નાના પ્રકારે (જૂદા જુદા) સ્થાવર પ્રાયોગ્ય એક એક અનુભાગબંધસ્થાનને વિષે નિત્ય બંધકપણે પ્રાપ્ત થાય છે. તે (સ્થાન) બંધશૂન્ય થતું નથી. સ્થાવર પ્રાયોગ્ય એક એક અનુભાગસ્થાનને વિષે બીજા બીજા સ્થાવર જીવો વડે બંધાતાં સર્વકાલ થાય છે, ક્યારે પણ બંધ રહિત થાય નહીં એ પ્રમાણે ભાવ છે. थोवा जहण्णट्ठाणे, जा जवमज्झं विसेसतो अहिया ।' एत्तो हीणा उक्कस्सगंतिजीवा अणंतरओ ॥ ४६ ॥ स्तोका जघन्यस्थाने, यावत् यवमध्य विशेषताऽधिका । इतो हीना उत्कृष्टकमितिजीवा अनन्तरतः ॥ ४६ ॥ ગાથાર્થ :- જઘન્ય અનુભાગબંધસ્થાનમાં વર્તતાં સર્વ જીવો તે અલ્પ છે. તે યવમધ્ય (અષ્ટસામયિક સુધી) વિશેષાધિક છે, અહીંથી આગળ અનંતર અનંતરપણે (અનુક્રમે) વિશેષહીન કહેવું. તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ દ્વિસામયિક સ્થાન આવે. ટીકાર્થ :- (૫) વૃદ્ધિ પ્રરૂપણા:- ત્યાં બે અનુયોગદ્વાર છે. (૧) અનંતરોપનિધા અને (૨) પરંપરોપનિધા. ત્યાં અનંતરોપનિધા કહે છે. જઘન્ય અનુભાગબંધસ્થાનને વિષે બંધકપણે વર્તમાન જઘન્ય સ્થાન તે સર્વથી થોડા છે. તેથી બીજા અનુભાગબંધસ્થાનમાં વિશેષાધિક છે. તેથી પણ ત્રીજામાં વિશેષાધિક, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી યવમધ્ય અષ્ટસામયિકસ્થાન આવે તેની આગળ ફરી જીવો અનંતર અનંતરપણે ક્રમથી વિશેષહીન કહેવું અને તે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ઉત્કૃષ્ટ કિસામયિક સ્થાન આવે. गंतूणमसंखिज्जे, लोगे दुगुणाणि जाव जवमज्झं । एत्तो य दुगुणहीणा, एवं उक्कोसगं जाव ॥ ४७ ॥ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૧૯ गत्वाऽसङ्ख्येयाँ-ल्लोकान् द्विगुणा यावद् यवमध्यम् । इतश्च द्विगुणहीना, एवमुत्कृष्टकं यावत् ॥ ४७ ॥ ગાથાર્થ :- અસંખ્યયલોક પ્રમાણે સ્થાનો વારંવાર અતિક્રમતાં અનંતર અનંતર સ્થાનમાં યાવતુ યવમધ્ય સુધી દ્વિગુણ-દ્વિગુણ (બમણા) જીવો થાય. અને ત્યાંથી આગળ ઉત્કૃષ્ટ અનુભાગસ્થાન સુધી કહ્યા પ્રમાણે સ્થાન અતિક્રમતાં દ્વિગુણ દ્વિગુણ હાનિ (અર્ધા) પ્રાપ્ત થાય છે. ટીકાર્થ - અનંતરોપનિધા કહીં, હવે પરંપરોપનિધા કહે છે. જઘન્ય અનુભાગબંધસ્થાનમાં જેટલાં જીવો બંધકપણે છે, તેથી તે જઘન્ય અનુભાગબંધસ્થાનથી શરૂ કરીને અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાન અતિક્રમણ કરીને (જવા દઇને) પછી જે અનુભાગબંધસ્થાન આવે તે બંધકપણે જીવો દ્વિગુણવૃદ્ધ (બમણાં) થાય છે. પછી પણ તેટલાં સ્થાન અતિક્રમણ કરીને પછીના અનુભાગબંધસ્થાન તે બંધકપણે (જીવો) દ્વિગુણવૃદ્ધ થાય છે. એ પ્રમાણે તેટલાં સ્થાન અતિક્રમી દ્વિગુણવૃદ્ધિના નિયામક સ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી યવમધ્ય આવે. પછી અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાન અતિક્રમી પછીના અનુભાગબંધસ્થાનના બંધકપણે (જીવો) દ્વિગુણહીન (અર્ધા) થાય છે. એ પ્રમાણે દ્વિગુણહાનિ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી સર્વ ઉત્કૃષ્ટ દ્વિસામયિક અનુભાગબંધસ્થાન આવે. नाणंतराणि आवलिय - असंखभागो तसेसु इयरेसु । પાંતર સવિય - ગુરૂ નાપાંતરાઉંડુ . ૪૮ | नानान्तराण्यावलिका - ऽसख्येयभागस्त्रसेष्वितरेषु । एकान्तरादसङ्ख्येय - गुणानि नानान्तराणि तु ॥ ४८ ॥ ગાથાર્થ :- ત્રસકાય જીવોમાં આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ (વૃદ્ધિહાનિને અપાંતરાલે રહેલાં) અંતરા પ્રાપ્રમાણ છે, ને સ્થાવર જીવોમાં એક અંતરથી (અંતરવર્તિ સ્થાનોથી) અસંખ્યગુણ અંતરો પ્રાપ્યમાણ છે. ટીકાર્થ :- નાનાંતરણ = નાના પ્રકારના દ્વિગુણવૃદ્ધિ અને દ્વિગુણહાનિ એ બેના મધ્યમાં (વચમાં) રહેલાં જે (અનુભાગસ્થાનોનો સમુદાય રૂ૫) અંતરો કે ત્રસકાય જીવોમાં આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં સમયો તેટલાં પ્રમાણે હોય છે. અને તે પંચસંગ્રહ બંધનકરણની ૬૬મી ગાથામાં કહ્યું છે. “સાર્વતિમ સંવમાનો, તૉસ હારીખ હોવું પરિણા''- ત્રસજીવોમાં હાનિનું પ્રમાણ આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે. અહીં પ્રશ્ન થાય છે કે આવલિકાના અસંખ્યભાગ માત્ર જ અનુભાગબંધસ્થાન ત્રસજીવ વડે નિરંતર બંધાતા પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે પૂર્વ કહ્યું તો કેવી રીતે ત્રસ વિષે દ્વિગુણ – વૃદ્ધિ - હાનિ એટલી કહી એ પ્રમાણે એક પણ દ્વિગુણવૃદ્ધિ અથવા દ્વિગુણહાનિ પ્રાપ્ત થાય નહીં. સત્ય છે. ઉત્તર - પહેલાં આવલિકાના અસંખ્યયભાગ માત્ર સ્થાનો ત્રસ વડે નિરંતર બંધપણાની અપેક્ષાએ પ્રાપ્ત થાય તે હ્યું, અહીં તો કાલાન્તરે બંધપણાની અપેક્ષાએ ગ્રહણ કરાય છે, અને તે જીવો ઉત્કૃષ્ટપદે ક્રમથી વિશેષાધિક તેથી જે પ્રમાણે કહેલ પ્રમાણ દ્વિગણવૃદ્ધિ-હાનિનો વિરોધ નથી, તથા તોષ =એટલે સ્થાવરને ત્રસકાય પ્રાયોગ્ય એક અંતરથી બે જે દ્વિગુણવૃદ્ધિ અથવા દ્વિગુણહાનિની વચ્ચે જે સ્થાનો છે તેથી નાનાન્નયા યવમધ્ય પૂર્વ સંબંધી પરભાવિની (થનાર) દ્વિગુણવૃદ્ધિહાનિ અસંખ્ય ગુણ છે. એ પ્રમાણે અર્થ છે. અને પંચસંગ્રહ બંધનકરણની ૬૬મી ગાથામાં કહ્યું છે. હળતરા થાવર હા સંવરા''ત્તિ બે હાનિની વચ્ચેના સ્થાનો તથા સ્થાવર જીવોની હાનિઓ અસંખ્ય ગુણ છે. અહીં ત્રસ જીવોની દ્વિગુણવૃદ્ધિ-હાનિ થોડી, તેથી એક દ્વિગુણવૃદ્ધિ અથવા હાનિના અંતરાલમાં રહેલ સ્થાન અસંખ્યયગુણ છે. અને સ્થાવર જીવોને વિષે બે દ્વિગુણવૃદ્ધિ અથવા દ્વિગુણહાનિના એક અંતરાલમાં જે સ્થાન છે તે અલ્પ, તેથી દ્વિગુણવૃદ્ધિ અથવા દ્વિગુણહાનિના સ્થાનો વળી અસંખ્યયગુણ છે. એ પ્રમાણે વૃદ્ધિપ્રરૂપણા કરી, હવે (૬) યવમધ્ય પ્રરૂપણા - કરાય છે. ત્યાં યવમધ્ય સ્થાન અષ્ટસામયિક સ્થાન બાકીના સ્થાનોની અપેક્ષાએ અસંખ્યયભાગમાત્ર છે. તથા યવમધ્યથી નીચેના (પૂર્વના) સ્થાનો અલ્પ છે. અને તે યવ મધ્યના સ્થાનોથી અસંખ્ય ગુણ છે. ને તેથી યવમધ્યથી યવમધ્યના ઉપરના સ્થાનો અસંખ્યયગુણ છે. પંચસંગ્રહ બંધનકરણની ૬૭મી ગાથામાં કહ્યું છે. - “નવમન્સે રાખIછું મસંવમા ૩ સેસટાઈIf I બિ સિ ગોવા, હરિન સંવરિયાળ !'' શેષ સ્થાનની અપેક્ષાએ યવમધ્યના સ્થાનો અસંખ્યભાગ માત્ર છે. નીચેના થોડા અને ઉપરના અસંખ્યગુણ હોય છે. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કર્મપ્રકૃતિ फासणकालोऽतीए, थोवो उक्कोसगे जहने उ । होइ असंखेज्जगुणो य, कंडगे तत्तिओ चेव ॥ ४९ ॥ जवमज्झकंडगोवरि, हेट्ठा जवमज्झओ असंखगुणो । कमसो जवमज्झुवरि, कंडगहेट्ठा य तावइओ ॥५०॥ जवमझुवरि विसेसो, कंडगहेट्ठा य सबहिं चेव । जीवप्पाबहुमेवं, अज्झवसाणेसु जाणेज्जा ॥५१॥ सर्शनाकालोऽतीते, स्तोक उत्कृष्टे जघन्ये तु । भवत्यसङ्ख्येयगुणच, कण्डके तावांश्चैव ।। ४९ ॥ यवमध्यकण्डकोप-र्यधो यवमध्यतोऽसङ्ख्येयगुणः । क्रमशो यवमध्योपरि, कण्डकाधश्च तावतिकः ॥ ५० ॥ यवमध्योपरि विशेषः, कण्डकायच ? सर्वेषाम् चैवम् । जीवाल्पबहुत्वमेवम्, अध्यवसानेषु जानीयात् ॥ ५१ ॥ ગાથાર્થ :- અતીતકાળમાં (એક જીવની અપેક્ષાએ) ઉત્કૃષ્ટ (દ્વિસામયિક સ્થાનોમાં) સ્પર્શના કાળ સર્વથી અલ્પ છે. તેથી જઘન્ય (પર્વ ચતઃસામયિક) સ્થાનોમાં સ્પર્શના કાળ અસંખ્ય ગુણ છે. તેથી કંડકમાં (એટલે ઉત્તર ચતુઃ સામયિક) સ્થાનોમાં સ્પર્શ કાળ નિશ્ચય તુલ્ય છે. ૪૯ તેથી યવમધ્ય (રૂપ અષ્ટસામયિક) સ્થાનોમાં તથા કંડકથી ઉપરના (ઉત્તર ત્રિસામયિક) સ્થાનોમાં તથા યવમધ્યથી પૂર્વ (પૂર્વ સપ્ત ષટુ પંચ સામયિક) સ્થાનોમાં અનુક્રમે સ્પર્શના કાળ અસંખ્યગુણ છે. તેથી કંડક પૂર્વે રહેલાંને યવમધ્યથી ઉત્તરના (ઉત્તર સપ્ત ષટુ પંચ સામયિક) સ્થાનોમાં સ્પર્શના કાળ તુલ્ય છે. ૫૦ તેથી યવમધ્ય ઉત્તરવર્તિ (સપ્ત સામયિકાદિ સર્વ) સ્થાનોમાં સ્પર્શના કાળ વિશેષાધિક, તેથી કંડક પૂર્વેના નિશ્ચય સર્વ (ઉત્તર ત્રિસામયિકથી પૂર્વ ચતુઃ સામયિક સુધીના) સ્થાનોમાં (એક જીવનો) સ્પર્શનાકાળ વિશેષાધિક છે. તેથી સર્વસ્થાનોમાં સ્પર્શનાકાળ વિશેષાધિક છે. એ પ્રમાણે અધ્યવસાય સ્થાનોમાં પણ જીવોનું અલ્પબદુત્વ જાણવું. ૫૧ ટીકાર્ય - યવમધ્ય પ્રરૂપણા કરી. હવે (૭) સ્પર્શના પ્રરૂપણા - કહે છે. અતીત કાલે એક જીવને ઉત્કૃષ્ટ દ્વિસામયિક અનુભાગબંઘસ્થાન સ્પર્શનાકાલ, અલ્પ, અતીત કાલે પરિભ્રમણ કરતાં પ્રાણી વડે થોડો જ કાલ દ્વિસામયિક અનુભાગબંધસ્થાને સ્પર્શ થાય, એ પ્રમાણે અર્થ છે. જઘન્ય અનુભાગબંધસ્થાન તો શરૂઆતને વિષે ચતુઃસામયિક એ પ્રમાણે અર્થ છે, અતીત કાલે સ્પર્શનાકાલ અસંખ્ય ગુણ છે. કંડકમાં તેટલો માત્ર જ સ્પર્શનાકાલ જેટલો પ્રથમ ચતુઃસામયિક ને વિષે છે, તેટલો જ હોય છે. કંડકનામ ઉપરિતન (ઉપરના) ચતુઃસામયિક સ્થાન તેથી યવમધ્ય અષ્ટસામયિક સ્થાનને વિષે સ્પર્શનાકાલ અસંખ્યયગુણ હોય છે. તેથી કંડકની ઉપરવર્તિ ચતુઃસામયિક સ્થાન સંઘાતરૂપની ઉપરિતનને વિષે ત્રિસામયિક સ્થાનને વિષે સ્પર્શનાકાલ અસંખ્ય ગુણ હોય છે. તેથી યવમધ્યની નીચેના ૫-૬-૭ અસંખ્ય ગુણ, ઉપરિતન ત્રિસામયિક સ્પર્શનાકાલની અપેક્ષાએ શરૂઆતના ૫-૬-૭ સામયિક અસંખ્યયગુણ સ્પર્શનકાલ, સ્વસ્થાને તો તેઓનો તુલ્ય સ્પર્શનાકાલ છે. પછી ક્રમથી યવમધ્ય ઉપરિકન કંડકથી ઉપરિતન ચતુઃસામયિક સંઘાત રૂપથી નીચેના ૫-૬-૭ સામયિકને વિષે પોતાના સ્થાનને વિષે તેટલો માત્ર જ સ્પર્શનકાલ જેટલો પૂર્વના ૫-૬-૭ સામયિકને વિષે હોય તેટલો હોય છે. પછી યવમધ્યની ઉપરિતનને વિષે દ્વિસામયિક પર્યન્ત સર્વ સ્થાનોને વિષે સ્પર્શનાકાલ તે વિશેષાધિક છે. તેથી પણ કંડકના યવમધ્ય ઉપરિવર્તિ ચતુ સામયિક સ્થાન સંઘાત રૂપની નીચેના સર્વ સ્થાન જઘન્ય ચતુઃસામયિક પર્યત સુધી સ્પર્શનકાલ વિશેષાધિક છે. તેથી પણ સર્વ સ્થાનોને વિષે સ્પર્શનાકાલ વિશેષાધિક હોય છે. સ્પર્શના પ્રરૂપણા કરી હવે - For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૨૧ (૮) અલ્પબદુત્વ પ્રરૂપણા:- કહે છે. ““નવપવિ'' ત્તિ તેવી રીતે જ અનુભાગબંધસ્થાનના નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવોનું અલ્પબદુત્વ પણ જાણવું. તે આ પ્રમાણે કહે છે. - દ્વિસામયિક અનુભાગબંધસ્થાનના નિમિત્તભૂત એવા (ઉત્કૃષ્ટ) અધ્યવસાયોમાં વર્તતાં જીવો અલ્પ છે. તેથી પ્રાથમિક (જઘન્ય) ચતુ સામયિક અનુભાગ નિમિત્તભૂત (જઘન્ય) અધ્યવસાયોમાં વર્તતાં જીવો અસંખ્યગુણ છે. તેટલાં જ ઉપરિવર્તિ ચતુઃસામયિક અનુભાગબંધ નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવો હોય છે. તેથી પણ યવમધ્ય (અષ્ટસામયિક) અનુભાગબંધસ્થાન નિમિત્તભૂત અધ્યવસાયમાં વર્તતાં જીવો અસંખ્યગુણ હોય છે. તેથી પણ રિસામયિક અનુભાગ બંધસ્થાન નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવો અસંખ્યયગુણ હોય છે. તેથી પણ પ્રથમના ૫-૬-૭ સામયિક અનુભાગબંધસ્થાન નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવો અસંખ્ય ગુણ હોય છે. તેટલાં જ ઉપરના ૫-૬-૭ સામયિક અનુભાગબંધસ્થાન નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવો હોય છે. તેથી પણ યવમધ્ય ઉપરિવર્તિ બાકીના અનુભાગ બંધસ્થાન (એટલે ૭થી કિસાયમિક સુધીમાં) નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવો વિશેષાધિક હોય છે. તેથી પણ કંડક નીચેના બાકીના અનુભાગબંધ (જઘન્ય ૪ થી ૪ સુધી) નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવો વિશેષાધિક હોય છે. તેથી પણ સર્વ અનુભાગબંધસ્થાન નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવો વિશેષાધિક હોય છે. (યંત્ર નંબર - ૨૦ જુઓ) ઇતિ જીવ સમુદાહારના ૮ અનુયોગ દ્વારો સમાપ્ત (એક જીવને આશ્રયીને સ્પર્શના અબદુત્વ તથા અનુભાગબંધસ્થાનના નિમિત્તભૂતો અધ્યવસાયોમાં વર્તતાં જીવોનું અNબહુત યંત્ર નં-૨૦ (ગાથા ૪૯ થી ૫૧ ના આધારે). ૨ ૫/૩ પર પ/૧ ૩ | પ/૧ /૨ ૫/૩ ૨ | ૪ ૧ -: ચંદ્ર નંબર ૨૦ ની સમજુતી યંત્ર દ્વારા જ બતાવે છે - ૧. નંબર | વિભાગનું નામ અલ્પબદુત્વ દ્વિસામયિક - અલ્પ તેથી - ૨. | બંને બાજુ ચતુઃ સામયિક - અસંખ્ય ગુણ (સ્વસ્થાને તુલ્યો તેથી યવમધ્ય અષ્ટસામયિક - અસંખ્યયગુણ તેથી ત્રિસામયિક - અસંખ્યયગુણ તેથી ૫/૧-૨-૩ બંને બાજુ ૫--૭ સામયિક - અસંખ્યયગુણ (સ્વસ્થાને તુલ્ય) તેથી યુવમધ્ય ઉપરિતન ૭ સામયિકથી દ્વિસામયિક સુધી. - વિશેષાધિક તેથી જઘન્ય ૪ સામયિકથી ૪ સામયિક સુધી - વિશેષાધિક તેથી ૮. | સર્વસ્થાનો જઘન્ય ૪ સામયિકથી દ્વિસામયિક સુધી | - વિશેષાધિક For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધસ્થાનોમાં પણ પ્રત્યેકે અસંખ્યલોકપ્રમાણ અધ્યવસાયસ્થાનો છે. ટીકાર્થ :- પ્રમાણે અનુભાગબંધસ્થાનને વિષે નિમિત્તભૂત અધ્યવસાયોને વિષે જે પ્રમાણે જીવો વર્તે છે (રહે છે.) તે કહ્યા. હવે એક એક સ્થિતિસ્થાન અધ્યવસાયમાં નાના જીવની અપેક્ષાએ કેટલાં અનુભાગબંધ અધ્યવસાયો પ્રાપ્ત થાય તે નિરૂપણ કરવા માટે કહે છે. - એક એક કષાય ઉદયે સ્થિતિસ્થાન નિમિત્તભૂત નાનાજીવ અપેક્ષાએ અનુભાગબંધ અધ્યવસાયસ્થાન કૃષ્ણાદિ વેશ્યા પરિણામ વિશેષરૂપ અનુભાગ અધ્યવસાયસ્થાનો અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. તે આ પ્રમાણે કહે છે. - જઘન્ય સ્થિતિથી શરૂ કરીને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના જેટલાં સમયો તેટલાં સ્થિતિસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે. - જઘન્ય સ્થિતિ તે એક સ્થિતિસ્થાન, તેથી એક સમય અધિક તે બીજું, બે સમય અધિક તે ત્રીજું સ્થિતિસ્થાન, એ પ્રમાણે સમયવૃદ્ધિ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. એ પ્રમાણે અસંખ્ય સ્થિતિસ્થાન હોય છે. અને તે દરેક એક એક સ્થિતિબંધસ્થાનને વિષે અધ્યવસાયસ્થાનો તીવ્ર મંદ આદિ કષાયોદય વિશેષરૂપ અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. એક એક કષાયોદયમાં અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અનુભાગબંધસ્થાનો કૃષ્ણ આદિ વેશ્યા પરિણામ વિશેષ રૂપે હોય છે. “સાયોતયા દિકૃwારિયા પરિણામશેષા નકુમાવિન્યદેતવ:” (કષાયોદય સહિત જે કૃષ્ણાદિલેશ્યા ૩૫ પરિણામ વિશેષ તે જ અનુભાગબંધમાં હેતુભૂત છે.) રૂતિ વવના( એ પ્રમાણે અર્થ મલે છે. તિષવિરોષસ્તા મવતિ તેરયાવિશેષેગ'' જો કે સ્થિતિ પાક વિશેષ તે વેશ્યા વિશેષણ એ પ્રમાણે વાચકનું વચન છે. ત્યાં પણ પદ પદથી અનુભાગજ ગ્રહણ કરાય છે. એ પ્રમાણે વૃદ્ધવાદ છે. थोवाणि कसाउदये, अज्झवसाणाणि सब्बडहरम्मि । विइयाइ विसेसहियाणि जाव उक्कोसगं ठाणं ॥ ५३ ॥ स्तोकानि कषायोदये, अध्यवसानानि सर्वजघन्ये । द्वितियादौ विशेषाधिकानि यावदुत्कृष्टकं स्थानम् ।। ५३ ॥ ગાથાર્થ :- ટીકા પ્રમાણે જાણવો. ટીકાર્થ:- હવે અનુભાગબંધ અધ્યવસાયસ્થાનોની વૃદ્ધિમાણા કરાય છે. તે બે પ્રકારે છે. (૧) રસતરોપનિધા, અને (૨) પરંપરોપનિધા. ત્યાં અનંતરોપનિધા રીતથી વૃદ્ધિ માર્ગણા કરવાની ઇચ્છાવાળા કહે છે. સહિત જે કૃષ્ણાદિલેશ્યા રૂપ પરિણામ વિશેષ તે જ અનુભાગબંધમાં હેતુભૂત છે.) રૂર્તિ વવના એ પ્રમાણે એકૅમલ છે" વત્ત સ્થિતિ વિશેષતસ્ય મતિ તેરવાવ '' જો કે સ્થિતિ પાક વિશેષ તે વેશ્યા વિશેષણ એ પ્રમાણે વાચકનું વચન છે. ત્યાં પણ પાવક પદથી અનુભાગજ ગ્રહણ કરાય છે. એ પ્રમાણે વૃદ્ધવાદ છે. थोवाणि कसाउदये, अज्झवसाणाणि सबडहरम्मि । बिइयाइ विसेसहियाणि जाव उक्कोसगं ठाणं ॥ ५३ ॥ स्तोकानि कषायोदये, अध्यवसानानि सर्वजघन्ये । द्वितियादौ विशेषाधिकानि यावदुत्कृष्टकं स्थानम् ॥ ५३ ॥ ગાથાર્થ :- ટીકા પ્રમાણે જાણવો. ટીકાર્થ :- હવે અનુભાગબંધ અધ્યવસાયસ્થાનોની વૃદ્ધિમાર્ગણા કરાય છે. તે બે પ્રકારે છે. (૧) અનંતરોપનિધા અને (૨) પરંપરોપનિધા. ત્યાં અનંતરોપનિધા રીતથી વૃદ્ધિમાર્ગણા કરવાની ઇચ્છાવાળા કહે છે. સવડાન' સર્વ જઘન્ય કષાય ઉદય સ્થિતિબંધ હેતુમાં કૃષ્ણ આદિ વેશ્યા પરિણામ વિશેષરૂપથી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો થોડા છે. તેથી બીજા આદિ (કષાય ઉદયમાં) યથા ઉત્તરક્રમે વિશેષાધિક ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અધ્યવસાયસ્થાન આવે. गंतूणमसंखेजे, लोगे दुगुणाणि जाव उक्कोसं । आवलिअसंखभागो, नाणागुणबुडिठाणाणि ॥ ५४ ॥ गत्वाऽसङ्ख्येयाँ-ल्लोकान् द्विगुणानि यावदुत्कृष्टम् । आवलिकाऽसङ्ख्येयभागो, नानागुणवृद्धिस्थानानि ॥ ५४ ॥ ગાથાર્થ - પ્રથમ ક્ષાયોદયથી આરંભીને અસંખ્ય લોક પ્રમાણ અતિક્રમતાં જ અનંતર કષાયોદય આવે તેમાં અનુભાગ અધ્યવસાયસ્થાનો દ્વિગુણ હોય, એ પ્રમાણે ઉત્કૃષ્ટ કષાયોદય આવે ત્યાં સુધી કહેવું ને એ પરંપરોપનિધામાં જે નાના ગુણવૃદ્ધિ અને નાના ગુણહાનિ તે આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. Jain Education For Personal & Private Use Only www jainelibrary.org Page #174 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૨૭ ટીકાર્થ:- અનંતરોપનિધા વડે વૃદ્ધિમાર્ગણા કરી હવે, (૨) પરંપરોપનિધા વડે તે (વૃદ્ધિમાર્ગણા) કરતાં કહે છે. - જઘન્ય કષાયોદયથી શરૂ કરીને અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ કષાયોદયસ્થાનો જઇને પછી જે સ્થિતિબંધ અધ્યવસાયસ્થાન કષાયોદય રૂ૫ તે અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો જઘન્ય કષાયોદય સ્થાન સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાન અપેક્ષાથી દ્વિગુણ (બમણાં) હોય છે. ફરી પણ તેટલાં સ્થાન સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાન અપેક્ષાએ દ્વિગુણ (બમણાં) હોય છે. ફરી પણ તેટલાં કષાયોદયસ્થાન અતિક્રમી જે પછી સ્થિતિબંધ અધ્યવસાયસ્થાનમાં દ્વિગુણ હોય છે. એ પ્રમાણે વારંવાર ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ કષાયોદયસ્થાન આવે. અને નાનારૂપ અંતરો દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવલિકાના અસંખ્ય ભાગ સમય પ્રમાણ હોય છે. सवासुभपगईणं, सुभपगईणं विवज्जयं जाण । ठिइबंधट्ठाणेसु वि, आउगवज्झाण पगडीणं ॥ ५५ ॥ सर्वाशुभप्रकृतिनां, शुभप्रकृतीनां विपर्ययं जानीहि । स्थितिबन्धस्थानेष्वपि, आयुष्कवर्जानां प्रकृतीनाम् ॥ ५५ ॥ ગાથાર્થ :- પૂર્વોક્ત વૃદ્ધિ પ્રરૂપણા અશુભ પ્રવૃતિઓની અપેક્ષાએ કહી છે. અને શુભ પ્રવૃતિઓની વૃદ્ધિપ્રરૂપણા તેથી વિપરીત રીતે જાણવી. તથા આયુષ્ય સિવાયની શુભાશુભ પ્રવૃતિઓના સ્થિતિબંધસ્થાનોમાં પણ વૃદ્ધિપ્રરૂપણા કષાયોદયની જેમ જાણવી. ટીકાર્થ :- સર્વ અશુભ પ્રકૃતિઓઃ - જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, અસાતા વેદનીય, મિથ્યાત્વ, કષાય-૧૬, નોકષાય-૯, નરકાયુષ્ય, પ્રથમ જાતિ-૪, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, સંઘયણ-૫, કૃષ્ણ-નીલવર્ણ, દુરભિગંધ, તિક્ત-કટુ રસ, કર્કશ-ગુરુ-રૂક્ષ-શીતસ્પર્શરૂપ, અશુભવર્ણાદિ-૯, નરકગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, પ્રશસ્ત વિહાયોગતિ, ઉપઘાત, સ્થાવરદશક, નીચગોત્ર, અંતરાય-૫ લક્ષણવાલી-૮૭ પ્રકૃતિઓની પૂર્વે કહીં તે પ્રમાણે અનુભાગબંધ અધ્યવસાય સ્થાનોની વૃદ્ધિમાર્ગણા જાણવી. શુભ પ્રકતિઓ :- દેવત્રિક, મનુષ્યત્રિક, તિર્યંચાયુષ્ય, સાતાવેદનીય, પંચેન્દ્રિયજાતિ, શરીર-૫, સંઘાતન-૫, બંધન-૧૫, અંગોપાંગ-૩, પ્રથમ સંઘયણ - સંસ્થાન, શુભવર્ણાદિ-૧૧, પરાઘાત, અગુરુલઘુ, ઉચ્છુવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, શુભવિહાયોગતિ, ત્રસદશક, તીર્થંકરનામ, ઉચ્ચગોત્ર, લક્ષણવાલી ૬૯ પ્રકૃતિઓ વૃદ્ધિમાર્ગણા વિપરીત જાણવી. તે આ પ્રમાણે કહે છે. ઉત્કૃષ્ટકષાયોદયે અનુભાગબંધ અધ્યવસાયસ્થાન સર્વથી થોડા, દ્વિચરમ સમયે વિશેષાધિક, ત્રિચરમ સમયે વિશેષાધિક, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સર્વ જઘન્ય કષાયોદયસ્થાન આવે. આ અનંતરોપનિધાથી વૃદ્ધિમાર્ગણા થઇ. પરંપરોપનિધા:- વડે વૃદ્ધિમાર્ગણા ઉત્કૃષ્ટ કષાયોદયસ્થાનથી શરૂ કરીને જ્યાં સુધી સર્વ જઘન્ય કષાયોદયસ્થાન સુધી નીચે નીચે અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ કષાયોદયસ્થાન અતિક્રમી જ્યાં જ્યાં સ્થાન આવે ત્યાં ત્યાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાન દ્વિગુણવૃદ્ધિ કહેવી. અને તે નાનારૂપ દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવલિકાના અસંખ્યયભાગ પ્રમાણ જાણવાં, અને કહેવા પ્રમાણ શુભપ્રકૃતિ અને અશુભપ્રકૃતિઓના દરેકના દ્વિગુણસ્થાનો થોડા છે. એક દ્વિગુણવૃદ્ધિના અપાંતરાલે (વચમાં) કષાયોદયસ્થાનો અસંખ્ય ગુણ છે. તે પ્રમાણે સ્થિતિબંધ હેતુ અધ્યવસાયને વિષે અનુભાગબંધ હેતુના અધ્યવસાયોની પ્રરૂપણા કરી. હવે સ્થિતિબંધસ્થાનને વિષે અનુભાગબંધસ્થાન પ્રરૂપણા:- કરતાં કહે છે. - સ્થિતિબંધસ્થાનને વિષે આયુષ્ય વર્જીને સર્વ પ્રકૃતિઓનો કષાયોદય વિષે અનુભાગબંધ અધ્યવસાયસ્થાનોની જેમ અનુભાગબંધસ્થાનો કહેવાં. ત્યાં પૂર્વે કહેલ આયુષ્ય વર્જીને અશુભપ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિ અનુભાગબંધસ્થાન અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. અને તે થોડા છે, તેથી બીજી સ્થિતિમાં વિશેષાધિક છે, તેથી પણ ત્રીજી સ્થિતિમાં વિશેષાધિક, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. આયુષ્ય વર્જીને શુભ પ્રકૃતિઓનો પૂર્વે કહ્યું તેમ ઉત્કૃષ્ટસ્થિતિને વિષે અનુભાગબંધસ્થાનો અસંખ્યયેય લોકાકાશપ્રદેશ પ્રમાણ, તે થોડા તેથી એક એક સમય હાનિથી જઘન્યસ્થિતિ સુધી વિશેષાધિક કહેવાં. पल्लासंखियभागं, गंतुं दुगुणाणि आउगाणं तु । थोवाणि पढमबंधे, बिइयाइ असंखगुणियाणि ॥ ५६ ॥ पल्यासङ्ख्येयभाग, गत्वा द्विगुणान्यायुष्कानान्तु । स्तोकानि प्रथमबन्धे, द्वितीयादावसङ्ख्येयगुणितानि ॥ ५६ ॥ Jain Education Intomational For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કર્મપ્રકૃતિ ગાથાર્થ :- પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધસ્થાનોને અતિક્રમતાં અનંતર જે જે સ્થિતિબંધસ્થાન આવે તેમાં દ્વિગુણ દ્વિગુણ અનુભાગસ્થાનો થાય. તથા આયુષ્યના પ્રથમ સ્થિતિબંધમાં અનુભાગસ્થાનો અલ્પ હોય ને તદનંતર દ્વિતીયાદિ સ્થિતિસ્થાનોમાં અસંખ્યગુણ અસંખ્યગુણ અનુભાગસ્થાનો હોય. ટીકાર્થ :- આ અનંતરોપનિધા વડે વૃદ્વિમાર્ગણા કરી, હવે પરંપરોપનિધા વડે તેને કરવાની ઇચ્છાવાળા કહે છે. પલ્યોપમના અસંખ્યયભાગમાત્ર સ્થિતિસ્થાનો જઇને જે જે બીજું સ્થિતિસ્થાન આવે છે તે પૂર્વના સ્થિતિસ્થાન સંબંધી અનુભાગબંધસ્થાનોથી દ્વિગુણ (બમણા) અનુભાગબંધસ્થાનો કહેવાં. અને પૂર્વે કહેલાં આયુષ્ય વર્જીને અશુભપ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિથી શરૂ કરીને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી ઉપર ઉપર જાણવું. પૂર્વે કહેલ આયુષ્ય વર્જીને શુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિથી શરૂ કરીને જઘન્ય સ્થિતિ સુધી પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો અતિક્રમણ કરીને નીચે નીચે ઊતરતાં દ્વિગુણવૃદ્ધિ કહેવી. અને આ શુભપ્રકૃતિઓના અને અશુભપ્રકૃતિના દરેક દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવલિકાના અસંખ્યયભાગના સમય પ્રમાણ હોય છે. તથા દ્વિગુણવૃદ્ધિસ્થાનો થોડા છે. આવલિકાના અસંખ્યયભાગ માત્રપણું છે. એક દ્વિગુણવૃદ્ધિની વચ્ચે સ્થિતિસ્થાનો અસંખ્યયગુણ છે, પલ્યોપમના અસંખ્ય ભાગ માત્રપણું છે. તથા ચારે પણ આયુષ્યના પ્રથમબંધને વિષે જઘન્યસ્થિતિબંધમાં સર્વથી થોડા અનુભાગબંધસ્થાનો છે. પછી સમય અધિકના જઘન્યસ્થિતિમાં અસંખ્યયગુણ છે. તેથી પણ ક્રિસમય અધિકની સ્થિતિમાં અસંખ્યયગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. (ચિત્ર નં ૧૦-૧૧-૧૨-૧૩ જુઓ). ઇતિ અનુભાગબંધ અધ્યવસાયસ્થાનોનું સ્વરૂપ સમાપ્ત ત્ર સુધી પહ્યા ઓન એન છે. આવી - અથ અનુભાગ અધ્યવસાયસ્થાનોની અનુકૃષ્ટિ :-) घाईणमसुभवण्णरसगंधफासे जहन्नठिइबंधे । जाणज्झवसाणाई, तदेगदेसो य अत्राणि ।। ५७ ॥ पल्लासंखियभागो, जावं बिइयस्स होइ बिइयम्मि । आ उक्कस्सा एवं, उवघाए वा वि अणुकष्टि ॥ ५८ ॥ घातिनामशुभवर्णरसगंधस्पर्शानां जघन्यस्थितिबन्धे । यान्यध्यवसानानि, तदेकदेशश्चाऽन्यानि ।। ५७ ॥ पल्यासङ्ख्येयभागं, यावद् द्वितीयस्य भवति द्वितीये। . आ उत्कृष्टादेवम् , उपघाते वाप्यनुकृष्टिः ॥ ५८ ॥ ચિત્ર નં. ૧૦ની સમજુતી :- આ ચિત્રના અશુભ પ્રવૃતિઓમાં શરૂ થતુ મોટુ બિન્દુ તે જઘન્ય કષાયોદયસ્થાન છે. આને સ્થિતિબંધ અધ્યવસાયસ્થાન પણ કહેવાય છે. આ ઉત્તરોત્તર વધતા કષાયોદયસ્થાનો અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. એક એક કષાયોદયસ્થાનમાં રસબંધ અધ્યવસાયસ્થાનો અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. અને ઉત્તરોત્તર કષાયોદયસ્થાનમાં રસબંધના અધ્યવસાયસ્થાનોની સંખ્યા વધતી જાય છે. પ્રથમના કષાયોદયસ્થાનથી અસંખ્ય લોકાકાશ સ્થાનો જઇને પછીના કષાયોદયસ્થાનમાં રસબંધના અધ્યવસાય (દ્વિગુણ) ડબલ થાય છે. આ રીતે આગળ આગળ પણ ડબલ-ડબલરસબંધના અધ્યવસાયો થતા જાય છે. તેવા દ્વિગુણ રસબંધના અધ્યવસાયસ્થાન આવલિકાના અસંખ્યયભાગ જેટલાં છે. અને તે દ્વિગુણ વૃધ્ધિ હાનિની વચ્ચેના સ્થાનો અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ સમજવા. અશુભ પ્રવૃતિઓ :- ૮૭ જ્ઞાના-૫, દર્શ૦-૯, અસાતાવેદનીય, ૨૬ મોહનીય, નરકત્રિક, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, પ્રથમ સિવાયના સંઘયણ-૫, સંસ્થાન-૫, અશુભવર્ણાદિ-૯, તિર્યંચદ્ધિક, અપ્રશસ્તવિહાયોગતિ, ઉપઘાત, સ્થાવરદશક, નીચગોત્ર, અંતરાય-૫ =૮૭ શુભ પ્રકૃતિઓઃ- ૬૯ સાતાવેદનીય, દેવત્રિક, મનુષ્યત્રિક, તિર્યંચાયુષ્ય, પંચેન્દ્રિયજાતિ, શરીર-૫, સંઘાતન-૫, બંધન-૧૫, અંગોપાંગ-૭, પ્રથમ સંઘયણ- સંસ્થાન, શુભવર્ણાદિ-૧૧, શુભવિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, જીનનામ, ત્રસદશક, ઉચ્ચગોત્ર = ૬૯ = કુલ ૧૫૬ પ્રકૃતિઓ. (ઇતિ ચિત્ર નં ૧૦ની સમજૂતી સમાપ્ત). For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૨૪/૧ ચિત્ર નં. ૧૦ સ્થિતિબંધના અધ્યવસાયમાં અનુભાગ અધ્યવસાય (ગાથા-પર થી પ૬ના આધારે) જઘન્ય કપાયોદયસ્થાન ૮૬ અશુભપ્રકૃતિઓના રસબંધના અધ્યવસાય ત્ર અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ ” બમણાં ” -- ૧અતિથી વિશેષાધિક ૨૮] » ૧૧રી છે ” બમણાં બમણાં C- - - 22 - - - اه اه " બમણાં - - - - - - - - - - - - - - - - - - - બમણાં ' જ છે ابي " اني - O- - - الله == ૨૪ ) م ” બમણાં બમણાં ه = = ૧૮» ૬] » - » - - - امی ૧ / 5 FO- ૧? " - - - - - - - - - - - - - - - - - - - - - - - - O- ૧૨તથી વિશેષાધિક પ્રદેશ પ્રમાણ Dર અસંખ્ય લોકાકાશ રસબંધના અધ્યવસાય ૬૬ શુભપ્રકૃતિઓના _૧૬ " " બમણાં ચિત્ર સમજ : O = કપાવાદયસ્થાનકો છે. - - - = રસબંધના અધ્યવસાયસ્થાન કો ઇ. ઉત્કૃષ્ટ કષાયોદયસ્થા | જધન્ય કષાયોદયથી અસંખ્યય લો કા કાશ પ્રદેશ પ્રમાણ કપાયોદયસ્થાનક જ એ તેની પછી જે કપાયોદયસ્થાન આવે તેમાં બમણાં ૨સબંધના અધ્યવસાયસ્થાનો થાય છે, એવી તું આગળ પણ સમજવું. Jain Educacional Linelibrary.org Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪/૨ કર્મપ્રકૃતિ ચિત્ર નં. ૧૧ સ્થિતિસ્થાનો રસબંધના અધ્યવસાયસ્થાનો (ગાથા-પર થી પદના આધારે) જઘન્ય સ્થિતિસ્થાન ૮૬ અશુભપ્રકૃતિઓના | | | રસબંધના અધ્યવસાય શું અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ” બમણાં 286_ . . - - - - - - - - - - - - - - - - - - ૧તિથી વિશેષાધિક - * - - - - - - - - - - - - - - - - - ૧૪ * - ebs_ . . - S - - - - --- S ” બમણાં p?. - 0 - - બમણાં - - 6 - - - _ ૨છે ? » 22 - - - M કરી છે ૩૬ ” બમણાં ૪d » - Yી '' * બમણાં - - - - - - - )- - - -()- - - ” બમણાં " બમણાં - 18 ) ૬ - ૧ , ૧ઝ O- - - - - -૦- ૧ તથી વિશેષાધિક – – – – – – - - ૧૬ - " " બમણાં - - - - - - - - - - - - - - - - - D૧] લોકાકાશ પ્રદેશ પ્રમાણ ) રસબંધ સ્થાના અસંખ્ય|| ૧૬ શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન ચિત્ર સમજ : = કપાયદયસ્થાનકો છે. - - - = ૨સબંધના અધ્યવસાયસ્થાનકો છે. પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર સ્થિતિસ્થાનો પસાર કરીએ તેનાથી જે જે આગળ સ્થિતિસ્થાનો આવે તેમાં રસબંધ અધ્યવસાયસ્થાનો બમણાં બમણાં થાય છે .|aibrary.org Page #178 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૨૫ ગાથાર્થ :- ઘાતિની પ્રવૃતિઓ તથા અશુભવર્ણ - રસ - ગંધ - સ્પર્શ-૯ એ ૫૪ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધમાં જે અનુભાગ બંધાધ્યવસાયસ્થાનો છે. તેનો એક દેશ અને અન્ય પણ અનુભાગ અધ્યવસાયસ્થાનો દ્વિતીય સ્થિતિબંધમાં જાણવાં. પ૭ એ પ્રમાણે પ્રથમ સ્થિતિબંધની અનુકૃષ્ટિ પલ્યોપમનો અસંખ્યયભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો વ્યતિક્રાન્ત થયે સમાપ્ત થાય, ને દ્વિતીય સ્થિતિબંધની અનુકૃષ્ટિ, પ્રથમ સ્થિતિની અનુકષ્ટિ જ્યાં સમાપ્ત થઇ છે ત્યાંથી અનંતર બીજા સ્થિતિબંધે સંપુર્ણ થાય. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી કહેવું, તથા ઉપઘાતમાં પણ એ ઘાતિની પ્રકૃતિ પ્રમાણે અનુકૃષ્ટિ કહેવી. ૫૮. ટીકાર્થ :- હવે અનુભાગબંધસ્થાનોની તીવ્ર-મંદતા જાણવાને માટે અનુકૃષ્ટિ કહેવાની ઇચ્છાવાળા કહે છે. અહીં ગ્રંથિદેશમાં વર્તમાન (વર્તતા) અભવ્યનો જે જઘન્ય સ્થિતિબંધ તેનાથી સ્થિતિની વૃદ્ધિમાં અનુકૃષ્ટિ કહેવાતી અનુસરવી. સાતાવેદનીય, મનુષ્યદ્ધિક, દેવદ્ધિક, તિર્યંચદ્રિક, પંચેન્દ્રિયજાતિ, ત્રસદશક, પ્રથમ સંધયણ, પ્રથમ સંસ્થાન, પ્રશસ્તવિહાયોગતિ, ઉચ્ચગોત્ર, નીચગોત્ર તે ૨૩ પ્રકૃતિઓની પણ અભવ્ય પ્રાયોગ્ય જઘન્યબંધથી નીચે પણ અનુસરવી. અને અહીં દરેક વર્ગ અનુકૃષ્ટિ તીવ્રમંદપણે પોતાના સ્થાનમાં તુલ્ય એવા ચાર વર્ગ ગ્રહણ કરાય છે. - અપરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગ, અપરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગ, પરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગ, અને પરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગ. ત્યાં ઘાતી પ્રકૃતિ ૪૫ + ઉપઘાત - અશુભવર્ણાદિ – ૯ તે ૫૫ પ્રકૃતિઓ તે અપરાવર્તમાન અશુભપ્રકૃતિવર્ગ છે. પરાઘાત, બંધન-૧૫, શરીર-૫, સંઘાતન-૫, અંગોપાંગ-૩, શુભવર્ણાદિ-૧૧, તીર્થકર, નિર્માણ, અગરુલઘુ, ઉઠુવાસ, આતપ, ઉદ્યોત તે ૪૬ પ્રકતિઓ અપરાવર્તમાન શુભપ્રકૃતિવર્ગ છે. સાતાવેદનીયસ્થિરાદિ-૬, ઉચ્ચગોત્ર, દેવદ્રિક, મનુષ્યદ્વિક, પંચેન્દ્રિયજાતિ, સમચતુરસ, વજ8ષભનારાય, પ્રશસ્તવિહાયોગતિ, તે ૧૬ પ્રકૃતિઓ પરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગ છે. અસતાવેદનીય, સ્થાવરદશક, નરકદ્વિક, અપ્રશસ્તવિહાયોગતિ, પ્રથમજાતિ-૪, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, સંઘયણ-૫ તે ૨૮ પ્રકૃતિઓ પરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગ છે. ચિત્ર નં. ૧૧ની સમજુતી - આ ચિત્રના અશુભ પ્રકૃતિમાં મોટુ બિન્દુ તે જઘન્ય સ્થિતિસ્થાન છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી જેટલાં સમયો તેટલાં સ્થિતિસ્થાનો છે. દરેક સ્થિતિસ્થાનમાં અનુભાગ અધ્યવસાયસ્થાનો (નાના બિંદુરૂપ) તે અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તે ઉત્તરોત્તર સ્થિતિસ્થાનમાં વિશેષાધિક છે. જઘન્ય સ્થિતિસ્થાનથી પલ્યોપમના અસંખ્યયભાગ જેટલી સ્થિતિ પછી જે સ્થિતિસ્થાન આવે તેમાં અનુભાગ બંધસ્થાનો બમણાં થાય છે. તે રીતે ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી ડબલ ડબલ થાય છે. અશુભપ્રકૃતિના દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવલિકાના અસંખ્ય ભાગ સમય પ્રમાણ છે. તે દ્વિગુણવૃદ્ધિસ્થાનો અલ્પ છે. અને એક દ્વિગુણ સ્થાનના અંતરાલમાં રહેલ સ્થિતિસ્થાનો અસંખ્યયગુણ છે. પલ્યોપમના અસંખ્ય ભાગપણું છે. તેથી વિપરીત ૬૬ શુભ પ્રવૃતિઓમાં જાણવું. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી જાણવું. - અહીં પૂર્વ કહી તે ૪ આયુષ્ય સિવાયની શુભાશુભ પ્રવૃતિઓ જાણવી. - ચિત્ર નં૦ ૧૦ - ૧૧ની ભેગી સમજુતી :- મોટુ બિન્દુ એટલે સ્થિતિબંધ અધ્યવસાય સ્થાન, એક મોટુ બિન્દુ એટલે ૧ સ્થિતિબંધ અધ્યવસાય સ્થાન આને કષાયોદયસ્થાન પણ કહેવાય છે. એક એક સ્થિતિસ્થાનમાં અસંખ્યય લોક જેટલાં સ્થિતિબંધ અધ્યવસાયસ્થાનો છે. તે જઘન્ય સ્થિતિસ્થાનમાં અલ્પ છે. ઉત્તરોત્તર સ્થિતિબંધસ્થાનોમાં તે વિશેષાધિક થતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ જવાથી સ્થિતિબંધ અધ્યવસાયો ડબલ થાય છે. આવા ડબલ - ડબલ સ્થાનો અસંખ્ય છે. પંચસંગ્રહ બંધનકરણની ગાથા - ૧૦૫ - ૧૦૬ માં કહ્યું છે કે “દિદ્દાને દિડ્યાને નવસાવા સંવનો સમા મસો વિસેસરિયા, સત્તા સંગર્સવ' SU || ૧૦૫ '' અર્થ :- પ્રત્યેક સ્થિતિસ્થાનો તેના બંધમાં હેતુભૂત અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હોય છે. ૭ કર્મોમાં અનુક્રમે વિશેષાધિક અને આયુષ્યકર્મમાં અસંખ્યાતગુણ અધ્યવસાયો છે. “પત્નાર્સવસમાગો ईओ होति ते दुगुणा સત્તાવસાવા VFFIIના તે સંખ્યા ૧૦૬ ” સાત કર્મમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલાં સ્થિતિસ્થાનો ઓળંગીને અધ્યવસાયો બમણાં થાય છે. આવા દ્વિગુણવૃદ્ધિસ્થાનો અસંખ્યાતા થાય છે. ૧૦૦ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધથી આરંભી સ્થિતિ વધે અનુકુષ્ટિ થાય. એમ અહીં કહ્યું છે. તેથી તેનાથી ઓછો બંધ કરતા એકેન્દ્રિયથી અસંજ્ઞી સુધીના જીવોના વિષયમાં તેમજ નવમે ગુણસ્થાનકે કે જ્યાં ક્રોડ સાગરોપમનો બંધ થાય છે ત્યાં અનુકૃષ્ટિનું સ્વરૂપ બહુશ્રુત પાસેથી જાણી લેવું. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કર્મપ્રકૃતિ ( - અથ પ્રથમ અપરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ :-) ત્યાં અપરાવર્તમાન પ્રકૃતિ અશુભ પ્રથમ વર્ગને આશ્રયીને કહે છે. ઘાતિ પ્રકૃતિઓ તે જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, મિથ્યાત્વ, ૧૬ કષાય, ૯ નોકષાય, અંતરાય-૫, અને વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અહીં ષષ્ઠીના અર્થમાં સાતમી છે. અશુભ વર્ણ-ગંધ-રસ-સ્પર્શની કૃષ્ણ-નીલવર્ણ, દુરભિગંધ, તિક્ત-કટુરસ, ગુરૂ-કર્કશ-રુક્ષ-શીતસ્પર્શરૂ૫, ૯ પ્રકૃતિ એ પ્રમાણે અર્થ છે. કુલ ૫૪ પ્રકૃતિઓનો જઘન્યસ્થિતિબંધમાં જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો તેનો એક દેશ પ્રમાણ અને બીજા દ્વિતીય સ્થિતિબંધમાં અધિક આવે છે. તેટલાં અને અસંખ્યયભાગ મૂકીને બીજા સ્થિતિબંધની શરૂઆતમાં પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે કહે છે યંત્ર નં-૨૧ ૧૦*જઘન્ય સ્થિતિબંધની (૧૦) શરૂઆતમાં જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે. તેઓનો અસંખ્ય ભાગ મૂકીને બાકીના સર્વ પણ દ્વિતીય સ્થિતિસ્થાનબંધની શરૂઆતમાં (૧૧) જાય છે. તેનો એક દેશ અને અન્ય (બીજા) હોય છે. તે પંચસંગ્રહ બંધનકરણની ૮૩મી ગાથામાં કહ્યું છે ““નોત્તમસંર્વ મા નંદરિદા|IIM સંસારું | મચ્છતિ વરિયાઈ તો ૩ છાપું '' (અર્થ :- જઘન્ય સ્થિતિસ્થાન સંબંધી રસબંધ અધ્યવસાયના અસંખ્યાતમા ભાગને છોડીને શેષ સર્વ ઉપરની સ્થિતિમાં જાય છે, અને તેનો એક દેશ અન્ય હોય છે.) અને દ્વિતીય સ્થિતિબંધની (૧૧) શરૂઆતમાં જેટલાં અનુભાગબંધના અધ્યવસાય સ્થાનો છે તેઓનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ પણ ત્રીજા સ્થિતિસ્થાનબંધની (૧૨) શરૂઆતમાં જાય છે. અને બીજા પણ હોય છે. અને ત્રીજા સ્થિતિબંધની શરૂઆતમાં (૧૨) જેટલાં અનુભાગબંધ અધ્યવસાય સ્થાનો છે, તેઓનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ પણ ચોથા સ્થિતિસ્થાનબંધની (૧૩) શરૂઆતમાં જાય છે. અને બીજા હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યયભાગ માત્ર (૧૪) સુધી સ્થિતિઓ જાય, અને (૧૪) અહીં જઘન્ય સ્થિતિબંધની (૧૦થી) શરૂ થતી *અનુકષ્ટિ પૂર્ણ થઇ. બીજા સ્થિતિબંધ (૧૧) સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની અનુકૃષ્ટિ બીજે એટલે કે જ્યાં જઘન્ય સ્થિતિબંધની શરૂઆતમાં શરૂ થતી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની અનુકૃષ્ટિ પૂર્ણ થઇ તેથી પછીના સ્થાન (૧૪ પછી ૧૫માં) પૂર્ણ થાય છે. પછી તુરતજ ત્રીજા સ્થિતિબંધ (૧૨) શરૂઆતમાં શરૂ થતી અનુકૃષ્ટિ (૧૬માં) પૂર્ણ થાય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ (૩૦) સુધી જાણવું. ઉપઘાતમાં પણ એ પ્રમાણે અનુકૃષ્ટિ જાણવી. (પરિશિષ્ટ-૨માં ચિત્ર નં. ૧-૨ જુઓ) ઇતિ પ્રથમ અપરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ સમાપ્ત ૧૦૧ હવે અહીંથી અનુકૃષ્ટિ અને તીવ્રમન્દતાની સ્થાપનાઓ બતાવે છે. તેથી ટીકાના અર્થમાં કસમાં લખેલ (૧૦) આદિ આંકડા યંત્ર નંબર-૨૧ માં છે. તે પ્રમાણે યંત્ર નંબર ૩૦ સુધી સમજવું. યંત્રોમાં અનુકૃષ્ટિના અંક અને તીવ્રન્દતાના અંક ભિન્ન ભિન્ન આપેલા છે. તથા અનુકૃષ્ટિમાં પણ સર્વ પ્રકૃતિઓના અંક સરખા આપ્યા નથી. તેમજ તીવમન્દતાના અંક પણ સર્વ પ્રકૃતિઓના સરખા આપ્યા નથી. જેમકે સાતાદિ-૧૬ પ્રકૃતિઓના ૧૦ થી ૪૦, અસાતાદિ ૨૮ પ્રકૃતિઓના ૧૦ થી ૫૦, ઉપઘાતાદિ ૫૫ પ્રકૃતિઓના ૫ થી ૩૦, અને પરાઘાતાદિ-૪૬ પ્રકૃતિઓના ૫ થી ૩૦, એ પ્રમાણે અનુકૃષ્ટિમાં પણ પરસ્પર ભિન્ન અંકો આપેલા છે, તેથી સ્થિતિઓ વિષમ હોય છતાં એમ જણાવવા માટે નથી, પરંતુ જેની અનુકૃષ્ટિ થોડા આંકડાઓથી સમજાવી શકાય તેવી અનુકૃષ્ટિના અંક થોડા આપેલા છે, ને જે અનુકૃષ્ટિ ઓછા આંકડાઓથી સમજાવી શકાય નહીં તેવી અનુકૃષ્ટિના આંકડા વધુ આપેલા છે. તથા કેટલીએક અનુકૃષ્ટિ (તથા તીવ્રમંદતા) તેના તેજ આંકડાઓથી ઉલટી રીતે કહી શકાય છે તેવી અનુકૃષ્ટિઓ તેના તેજ આંકડાઓથી ઉલટી રીતે કહેલી છે. જેમ કે પપ અપ અશુભ અનુકૃષ્ટિ કહેવાને માટે સ્થાપેલા ૫ થી ૩૦ સુધીના આંકડાઓમાં જ ૪૬ અ૫૮ શુભની અનુકૃષ્ટિ ઉલટી રીતે એટલે ૩૦ થી પ્રારંભીને કહેલ છે ઇત્યાદિ. તથા અનુકૃષ્ટિથી પણ તીવ્રમંદતામાં અંકો ઘણા સ્થાપેલ છે, તેનું કારણ પણ એજ છે કે અનુકૃષ્ટિ થોડા આંકડાથી સમજાવી શકાય છે, પરંતુ તીવ્રમંદતા સમજાવવામાં ઘણા અંકોની જરૂર છે, માટે ઘણા અંકો સ્થાપ્યા છે, અને તેથી અનુકૃષ્ટિ અને તીવ્રમંદતાનું પરસ્પર સંમેલન કરી શકાશે નહીં, માત્ર તે અંકો તીવ્રમંદતાની પદ્ધતિ જ બતાવનાર છે એમ જાણવું. તથા બીજી કેટલીએક સંજ્ઞાઓ અંક સ્થાપનામાં રાખેલી છે તેની સમજ આ પ્રમાણે છે. (૧) [ ] જે અંક ઉપર એવો આકાર હોય તે અંકથી અનુકૃષ્ટિ કહેવાનો પ્રારંભ કરવો (૨) ની અનુ0 સ0 = ની અનુકૃષ્ટિ સમાપ્ત થઇ. (૩) માં જે અનુ0 એ અંકમાં જે અનુભાગ બંધાધ્યવસાયસ્થાનો. (તીવ્ર મંદતા સંબંધે અનુ0 = અનુભાગ) (૪) પરસ્પરાક્રાન્ત =જે સ્થિતિઓની સામેની સ્થિતિઓ સીમા પ્રમાણ કહેવાને માટે સ્થાપેલી હોય તે બન્ને સ્થિતિઓ પરસ્પરાક્રાન્ત માત્ર કહેવાય. જેમકે સાતાની ૪૦ થી ૨૦ સામેની અસાતાની ૪૦ થી ૨૦ સુધીની સ્થિતિઓ સીમા પ્રમાણ દર્શાવવાને સ્થાપેલી છે. (૫) આક્રાન્ત પ્રરૂપણા સ્થાપેલી વિવક્ષિત સ્થિતિની પ્રરૂપણા કરીને તુર્તજ તેની સામેની સ્થિતિમાં પ્રરૂપણા કરવી (પરંતુ નિરંતરપણે અધોડધ: પ્રરૂપણા કરવાની ન હોય) પુન: પૃષ્ઠ સ્થિતિની પ્રરૂપણા કરવી પુનઃ સામેની સ્થિતિની પ્રરૂપણા કરવી એ પ્રમાણે જે સામા-મામી પ્રરૂપણા તે આક્રાન્ત પ્રરૂપણા. ૧૦૨ અનુકૃષ્ટિ = એટલે - અનુ = પશ્ચાતુથી કૃષ્ટિ = કર્ષવું - ખેંચવું અર્થાતુ પાશ્ચાત્ય સ્થિતિબંધગત અનુભાગાધ્યવસાયસ્થાનોને આગળ આગળના સ્થિતિબંધમાં ખેંચવા. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૨૭ ( -: અથવા બીજા અપરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ :- ) परघाउज्जोउस्सासायवधुवनामतणुउवंगाणं । पडिलोमं सायस्स उ, उक्कोसे जाणि समऊणे ।। ५९ ॥ ताणि य अन्नाणेवं, ठिइबंधो जा जहनगमसाए । हेटुजोयसमेवं, परित्तमाणीण उ सुभाणं ॥ ६० ॥ पराघातोयोतोच्छ्वासातपध्रुवनामतन्वङ्गोपाङ्गानाम् । प्रतिलोमं सातस्य तु, उत्कृष्टे यानि समयोने ।। ५९ ।। तानि चाऽन्यान्येवं, स्थितिबन्धा यावज्जघन्यकमसाते । अधस्तादुद्योतसममेवं, परावर्तमानानां तु शुभानाम् ॥ ६० ॥ ગાથાર્થ :- પરાઘાત, ઉદ્યોત, ઉચ્છવાસ, આતપ નામની ધ્રુવપ્રકૃતિ-૧૩ તથા ૫ શરીર, ૩ ઉપાંગ, ૧૫ બંધન, પ સંઘાતન એ ૪૫ પ્રકૃતિઓની અનુકૃષ્ટિ પ્રતિલોમ એટલે પચ્ચાનુપૂર્વીએ કહેવી, તથા સતાવેદનીયની અનુકૃષ્ટિ ઉત્કૃષ્ટ સ્થિતિથી પાશ્ચાત્ય સ્થિતિઓમાં “તે સર્વ અને અન્ય અનુભાગાધ્યવસાયસ્થાનો” એ પ્રમાણે કહેવી. ૫૯. એ પ્રમાણે અસાતાના જઘન્ય સ્થિતિબંધ સુધી “તે સર્વ અને અન્ય” (એ પ્રમાણે સાતાની અનુકૃષ્ટિ) કહીને તેથી પુર્વ (પાશ્ચાત્ય) સ્થિતિઓમાં ઉદ્યોતની જેમ (સાતાની) અનુકષ્ટિ કહેવી. તથા એ સાતાની અનુકૃષ્ટિને અનુરૂપ (તુલ્ય) સર્વ પરાવર્તમાન શુભ અનુકૃષ્ટિ કહેવી. ૬૦. ટીકા :- આ પ૫ પ્રકતિ સમદાયરૂપે પ્રથમવર્ગને વિષે અનુકષ્ટિ કહી, હવે (૨) અપરાવર્તમાન શુભ દ્વિતીય વર્ગને કહે છે. - પરાઘાત, ઉદ્યોત, ઉચ્છવાસ, આતપ, શુભવર્ણાદિ-૧૧, અગુરુલઘુ, નિર્માણરૂપ ધ્રુવ નામની તdવાળ'' ત્તિ તનું ગ્રહણથી શરીર - સંઘાત - બંધનો ગ્રહણ કરવા, તેથી શરીર-૫, સંઘાત-૫, બંધન-૧૫, અંગોપાંગ-૩ = ૪૫ પ્રકૃતિ + તીર્થકર (આગળ કહેશે) ની અનુકૃષ્ટિ (પચ્ચાનુપૂર્વીએ) કહેવી. તે આ પ્રમાણે કહે છે. યંત્ર નંબર ૨૧ :- આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધની (૩૦) શરૂઆતમાં જેટલાં અનુભાગબંધ અધ્યવસાય સ્થાનો છે, તેનો અસંખ્યયભાગ મૂકીને બાકીના સર્વ પણ એક સમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૨૯) પ્રાપ્ત થાય છે, અને બીજા પણ હોય છે. અને એક સમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૨૯) જેટલાં છે, તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ પણ ક્રિસમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૨૮) પ્રાપ્ત થાય છે, અને બીજા પણ હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યયભાગ માત્ર સ્થિતિઓ (૨૬ સુધી) અતિક્રાન્ત થાય. અહીં ઉત્કૃષ્ટ સ્થિતિબંધની (૩૦ની) શરૂઆતમાં શરૂ થતી અનુભાગ અધ્યવસાયસ્થાનોના સ્થિતિસ્થાને અસંખ્ય ભાગ મુકવાથી અનુકૃષ્ટિ પરિસમાપ્ત થઇ. (અહીં એટલે કે જ્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણની સ્થિતિઓમાંથી અન્તિમ સ્થિતિબંધમાં પૂર્ણ થાય.) પછી અનન્તર (તુરત) નીચેના સ્થિતિસ્થાને (૨૫) એક સમય ઊન ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૨૯) શરૂ થતી અનુકૃષ્ટિ પૂર્ણ થાય છે. પછી અનન્તર નીચેના સ્થિતિસ્થાને (૨૪) દ્વિસમય ઊન (૨૮) ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં શરૂ થતી અનુકૃષ્ટિ પૂર્ણ થાય. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પોતાની જઘન્ય સ્થિતિ આવે. તીર્થંકર નામના અતિદેશથી જણાવવાથી આગળ કહેવાશે છતાં અહીં પણ જાણવું. પંચસંગ્રહ બંધનકરણની ગાથા-૮૦ માં કહ્યું છે. “પધાર્વઘતગંગાસત્ર વિનિમા | કર્ણહિસાસતિ, સંપાઉં છવાત સુમવાનો '' પરાઘાત, બંધન, તણું અંગોપાંગ, શુભવર્ણાદિ, તીર્થકર, નિર્માણ, અગુસ્લધુ, ઉચ્છવાસત્રિક (આતષ - ઉઘાત સહિત) સંઘાતન-૫ =૪૬ પ્રકૃતિઓ (અપરાવર્તમાન) શુભવર્ગ છે. એ પ્રમાણે ૪૬ પ્રકૃતિ સમુદાયરૂ૫ અપરાવર્તમાન શુભપ્રકૃતિની ગણના હોવાથી, અને ત્યાં સમગ્ર રૂપે અહીં અનુકષ્ટિ કહી દ્વિતીય વર્ગને વિષે અનુકૃષ્ટિ કહી. (પરિશિષ્ટ-૨ માં ચિત્ર નંબર ૩-૪ જુઓ). ઇતિ બીજા અપરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ સમાપ્ત For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ -: અથ ત્રીજા પરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ : યંત્ર નં-૨૨ :- હવે તૃતીય (ત્રીજા) વર્ગને આશ્રયીને કહે છે. - ‘‘સાયસ્સ ૩'' ઇત્યાદિ સાતાની ઉત્કૃષ્ટ સ્થિતિને (૪૦) બાંધતા જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો હોય છે. તે સમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૩૯માં) તે અને બીજા હોય છે. (તાનિ ઞાનિ હૈં) અને જેટલાં સમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૩૯માં) હોય, તે દ્વિ-બે સમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૩૮માં) પણ તે અને બીજા હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અસાતાની જઘન્ય સ્થિતિબંધ આવે. અહીં ભાવાર્થ એ છે કે સપ્રતિપક્ષની (વિરૂદ્ધ) પ્રકૃતિઓની અંતઃકોડાકોડી આદિ સ્થિતિસ્થાનો સ્થાપવા, કારણકે અભવ્યનો જઘન્ય સ્થિતિબંધ સર્વથી અલ્પ છે પણ અંતઃકોડાકોડી પ્રમાણ છે. અને ત્યાંથી શરૂ કરીને પ્રાયઃ અનુકૃષ્ટિ કહેવી, એ પ્રમાણે હેતુ છે. કર્મપ્રકૃતિ - અને સ્થાપનામાં સાતાની ઉપર ભાગથી (૪૦થી) શરૂ કરીને અધોમુખ અને અસાતાની અધોભાગથી (૨૦ થી) શરૂ કરીને ઉર્ધ્વમુખ સાગરોપમ શત પૃથવ પ્રમાણ સ્થિતિઓ (૪૦ થી ૨૦) પરસ્પર આક્રાન્ત સ્થાપવી જોઇએ. એટલી સ્થિતિઓ પરાવર્તિ-પરાવર્તિ બંધાય છે, (સાતા બંધથી ઉતરીને અસાતા બાંધે ને અસાતા બંધથી ઊતરીને સાતા બાંધે) તેથી આક્રાન્ત સ્થાપવી. બાકીની સાતાની અધોમુખ અને અસાતાની ઉર્ધ્વમુખ સ્થાપવી. જ્યાં સુધી પોતપોતાની સ્થિતિ પુર્ણ થાય. અને આ અન્તરાલમાં પ્રતિપક્ષ પ્રકૃતિ બંધના અભાવથી શુદ્ધ છે, એ પ્રમાણે કહેવાય છે. (સાતામાં ૧૯ થી ૧૦ અસાતામાં ૪૧ થી ૫૦ તે શુધ્ધ છે) તેથી અસાતાની જઘન્ય સ્થિતિબંધ સુધી અધોમુખપણે સાતાની સ્થિતિઓ પ્રતિપક્ષ (પરસ્પર) આક્રાન્ત થતી સાગરોપમ શતપૃથક્ક્સ પ્રમાણ પ્રાપ્ત થાય છે. તેથી આટલા પ્રમાણને વિષે સાતાની સ્થિતિઓ તાનિ અન્યાનિ ૬ =તે અને બીજી એ પ્રમાણે ક્રમથી અનુસરવું. ‘દેદુોગસÉ' તિ - નીચે સાતાની શુદ્ધ સ્થિતિઓ દ્યોતસનં - જે પ્રમાણે પહેલાં ઉદ્યોતની કહી તે પ્રમાણે કહેવી. તે આ પ્રમાણે કહે છે. - સ્થાપનામાં અસાતાનો જે જઘન્ય સ્થિતિબંધ (૨૦) અભવ્ય પ્રાયોગ્ય તેની સમાન જે સ્થિતિસ્થાન ત્યાં જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ તેની નીચેના સ્થિતિસ્થાને (૧૯ માં) પ્રાપ્ત થાય છે, અને બીજા હોય છે. ત્યાં પણ જે અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે, તેઓનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ તેથી પણ નીચેના સ્થાને (૧૮ માં) પ્રાપ્ત થાય છે અને બીજા હોય છે. આ ક્રમથી ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યેયભાગ માત્ર સ્થિતિઓ (૧૬) જાય. અને ત્યાં અસાતાના જધન્ય સ્થિતિબંધ તુલ્ય સ્થિતિસ્થાન (૨૦) સંબંધી અનુભાગબંધ અધ્યવસાય સ્થાનોની અનુકૃષ્ટિ પૂર્ણ થાય. તેથી નીચેના સ્થિતિસ્થાનમાં અસાતાની જધન્ય બંધ તુલ્ય સ્થિતિસ્થાન તેની નીચેના સ્થિતિસ્થાન (૧૯) સંબંધી પૂર્ણ થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સાતાની જઘન્ય સ્થિતિ (૧૦) આવે. એ પ્રમાણે સાતાવેદનીયની અનુકૃષ્ટિ કહીં, તે પ્રમાણે સર્વ પરાવર્તમાન શુભપ્રકૃતિઓ - મનુષ્યદ્ઘિક, દેવદ્વિક, પંચેન્દ્રિયજાતિ, સમચતુરસ, વજૠષભનારાચ, પ્રશસ્તવિહાયોગતિ, સ્થિરષટ્ક, ઉચ્ચગોત્રરૂપ ૧૫ પ્રકૃતિઓ (સાતા સહિત ૧૬ પ્રકૃતિઓ) શુભ પ્રકૃતિઓની નામ લઇને અનુકૃષ્ટિ કહેવી. (પરિશિષ્ટ-૨ માં ચિત્રનંબર ૫ જુઓ) ઇતિ ત્રીજા પરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ સમાપ્ત ચિત્ર નં ૧૨ ની સમજુતી :- પ્રથમ સ્થિતિસ્થાનમાં અસતુકલ્પનાથી ૫ બિન્દુ એ કષાયોદયસ્થાનો છે. અને તે અસંખ્યયલોક પ્રમાણ છે. અને દરેક કષાયોદયસ્થાનમાં અસંખ્યેયલોક પ્રમાણ નાના બિન્દુરૂપ ૨સબંધના સ્થાનકો છે. ઉત્તરોત્તર સ્થિતિસ્થાનમાં મોટા બિન્દુરૂપ કષાયોદયસ્થાન વધે છે. અસકલ્પનાથી ૨જામાં-૬, ૩જામાં-૭, ૪થામાં-૮, પમામાં-૯, ૬ઠ્ઠામાં-૧૦ થાય છે. તે પલ્યોપમનો અસંખ્યેયભાગ જતા ડબલ થયા કહેવાય છે. તેથી ૬ઠ્ઠા સ્થિતિસ્થાનમાં ૧૦મોટા બિન્દુ બતાવ્યા છે. અશુભપ્રકૃતિ રસબંધના અધ્યવસાયસ્થાનોમાં અધોથી જઘન્ય સ્થિતિસ્થાનના જઘન્ય કષાયોદયસ્થાનમાં અલ્પ, પછી વધતાં વધતાં (ઉર્ધ્વ) તરફ ઉત્કૃષ્ટ સ્થિતિના ઉત્કૃષ્ટ કષાયોદયસ્થાન સુધી સમજવું. શુભપ્રકૃતિમાં (ઉર્ધ્વ) ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ કષાયોદયસ્થાનમાં રસબંધના અધ્યવસાયસ્થાન અલ્પ, પછી વધતાં વધતાં (અધો) તરફ જઘન્ય સ્થિતિના જઘન્ય કષાયોદયસ્થાન સુધી સમજવું. (ઇતિ ચિત્ર નં૦ ૧૨ની સમજુતી સમાપ્ત) ૧૦૩ આ સ્થાને “પૃથ' શબ્દ ૨૦૦ થી ૯૦૦ સુધીની જ સંજ્ઞાવાળો હોય એમ સંપૂર્ણ સમજાતું નથી. પરંતુ બહુત્વ વાચક ગણીને “ ઘણાં સેંકડો સાગરોપમ '' એવા અર્થમાં સંભવે છે. (સર્વથા નિર્ણય બહુશ્રુતગમ્ય) For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૨૪/૩ ચિત્ર નં.૧૨ સ્થિતિસ્થાનમાં કષાયોદયસ્થાનો અને રસબંધ સ્થાનક (ગાથા પરથી ૫ના આધારે) અશુભપ્રકૃતિઓ . સ્થિતિસ્થાન ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦) DA ooOo ૫ મું ૧ લું સ્થિતિ સ્થાન 0• • . . . ૨ ” ૩ જું ૪ થું , ૨ જ O • • • • • • • • જઘન્ય સ્થિતિસ્થાન શુભપ્રકૃતિઓ ૦ = કષયોદયસ્થાન સમજવા ..... = રસબંધના સ્થાનકો સમજવા For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪/૪ ૩૩ ) O ahme +nate] O 0000000 O COO જઘન્ય ચિત્ર નં. ૧૩ - આયુષ્યના સ્થિતિસ્થાનોમાં અનુભાગ ના અધ્યવશાયો For Personal & Private Use Only .. ,, kk ,, ,, 33 * 66 66 66 66 r ** .* ** કર્મપ્રકૃતિ અસંખ્ય k ,, 31 ,, 13 . '' '', 66 66 66 66 66 66 ,, : 66 ,, ,, 64 ' 64 uterize ll Page #184 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૨૯ (અપરાવર્તમાન શુભાશુભ પ્રવૃતિઓની અનુકૃષ્ટિ યંત્ર નંબર-૨૧ ) ગાથા ૫૭-૫૮-૫૯ ના આધારે ૫૫ અપરાવર્તમાન અશુભપ્રકૃતિવર્ગ ઘાતિકર્મની ૪૫ +અશુભવર્ણાદિ-૯ +ઉપઘાત = ૫૫ સ્થિતિસ્થાનો ૧ | ૫ અંતઃ કોડાકોડી સાગરોપમ આ સ્થિતિસ્થાનોમાં અનુકૃષ્ટિ ગ્રંથકારે વિવક્ષા કરી નથી. તેથી અનુકષ્ટિ અયોગ્ય સ્થિતિસ્થાનો. - Jઈ & old » જે અનુબંધસ્થાનો તેનો માં તરેક દેશ અને અન્ય ሁኣይ - し-し પલ્યો. અસંખ્યયભાગ) ટ| ૧૨ 8 | ૧૩ 1 | ૧૪ -21 -2 -02 ” અહીં ૧૦ની અનુકૃ૦ સમાપ્ત ૧૧ " " ૧૨ :. -12 -ડે -૯૮ - -hડે કે | ૧૬ 6 | ૧૭ 25 | ૧૮ 25 | ૧૯ ot | ૨૦ bદે | ૨૧ રર | ૨૨ દર | ૨૩ ૨૪ - ૧૯ 0 -2 છે કેe 12 0 કેe POE PHe ભાગ પલ્યો. અસંતુ •e ke P. - - - oke & 58= 2 - સ્ટાટા “kes “સામણે ઉલ્ટce - Ek “ he “Öજઈ “Praછે ‘pah) DE સ્વ પ્રાયો ઉત્કૃષ્ટ સ્થિતિ ce Jtk - enePeeie 3 આ વિશેષ નોંધ :- અહીં ૫ થી ૩૦ સુધીના સ્થિતિસ્થાન છે. તેમાં ૫ થી ૯ તે અંતઃકોડાકોડી સાગરોપમમાં ગ્રંથકારે અનુકષ્ટિ વિવક્ષા કરી નથી. પરંતુ તેથી આગળના ૧૦ થી (એટલે અભવ્ય પ્રાયો જઘ૦ સ્થિ૦ બંધરૂપ ૧૦નો સ્થિતિસ્થાનથી શરૂ કરીને ૩૦ સુધીના ૨૧ સ્થિતિસ્થાનોમાં અનુકષ્ટિ કહેવી. ટીકામાં () લખેલ આંકડા પ્રમાણે યંત્રની સમજૂતી છે. દરેક જગ્યાએ પલ્યો અસં૦ ભાગ = ૫ સ્થાનો જાણવાં. ચિત્ર ૧૩ ની સમજુતી :- શુભાશુભ બન્ને પ્રકારના આયુષ્યમાં આયુષ્યના સ્થિતિબંધના અધ્યવસાયો જઘન્ય સ્થિતિથી માંડીને ઉત્તરોત્તર સ્થિતિમાં અસંખ્યગુણ છે. તેવી જ રીતે જઘન્ય સ્થિતિસ્થાનોથી આરંભીને ઉત્તરોત્તર સ્થાનોમાં રસબંધના અધ્યવસાયસ્થાનો પણ અસંખ્યગુણ થાય છે. અહીં પ્રથમ મોટુ ૦ બિન્દુ તે જઘન્ય સ્થિતિસ્થાન છે. તે અસતુકલ્પનાથી ૩૩ સ્થિતિસ્થાનો છે. પ્રથમ ૦ બિન્દુની સામે જે નાના – ટપકા છે. તે રસબંધના અધ્યવસાયસ્થાનો છે તે અસંખ્ય છે. અને તે સમય સમય અધિક સ્થિતિમાં અનુક્રમે અસંખ્ય ગુણ અસંખ્યયગુણ રસબંધના અધ્યવસાયસ્થાનો ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી હોય છે. તે એક એક નાના ટપકા રૂપ અધિકપણે જાણવું. આ રીતે દરેક સ્થિતિમાં કષાયોદયસ્થાનો પણ અસંખ્યગુણ જાણવાં, માટે ઉત્તરોત્તર સ્થિતિસ્થાનમાં રસબંધના અધ્યયવસાયસ્થાનો અસંખ્ય ગુણ જાણવાં. આયુષ્યના અધ્યવસાયોમાં સ્થિતિસ્થાનોમાં કષાયોદય નીચેથી ઉપરની સ્થિતિમાં વધતાં જાય છે. (ઇતિ ચિત્ર નં૦ ૧૩ની સમજુતી સમાપ્ત) For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કર્મપ્રકૃતિ - અથ ચોથા પરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ :-) जाणि असायजहन्ने, उदहिपुहुत्तं ति ताणि अण्णाणि । आवरणसमुपेवं, परित्तमाणीणमसुभाणं ॥ ६१ ॥ यान्यसातजघन्ये, उदधिपृथक्त्वमिति तान्यन्यानि । आवरणसममुपर्येवं, परावर्तमानानामशुभानाम् ॥ ६१ ॥ ગાથાર્થ :- અસાતાના જઘન્ય સ્થિતિબંધથી શતપૃથકત્વ સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ સ્થાનો સુધી તે સર્વ અને અન્ય એ અનુક્રમથી અનુકૃષ્ટિ જાણવી. અને તેથી ઉપરની સ્થિતિઓમાં જ્ઞાનાવરણની જેમ અનુકૃષ્ટિ જાણવી. તથા જેમ અસાતાની અનુકૃષ્ટિ છે તેવી જ રીતે સર્વ પરાવર્તમાન અશુભ પ્રવૃતિઓની પણ અનુકૃષ્ટિ જાણવી. ટીકાર્થ:- તૃતીયવર્ગની અનુકૃષ્ટિ કહી. હવે યંત્ર નં - ૨૨ ચોથા વર્ગને વિષે કહે છે. :- અસાતાની જઘન્ય સ્થિતિબંધની શરૂઆતમાં (૨૦માં) જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે, તેટલાં સમય અધિક જઘન્ય સ્થિતિબંધારંભમાં (૨૧માં) પણ હોય છે અને બીજા પણ હોય છે. જેટલાં સમય અધિક જઘન્ય સ્થિતિબંધની શરૂઆતમાં (૨૧માં) અધ્યવસાયસ્થાનો હોય છે, તેટલાં બે સમય અધિક જઘન્ય સ્થિતિબંધની શરૂઆતમાં હોય છે, અને બીજા પણ હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી હશે પૃથક- સાગરોપમ શતપૃથત્વ થાય. જ્યાં સુધી સાતા વેદનીય સ્થિતિને વિષે અધોમુખથી તાનિ ૨ કન્યાનિ- એ પ્રમાણે ક્રમ અનુક્રષ્ટિ કહી, તેટલા પ્રમાણે (૪૦ સુધી) અસતાવેદનીય સ્થિતિને વિષે ઉર્ધ્વમુખથી તને ૨ - એ પ્રમાણે જઘન્ય સ્થિતિથી શરૂ કરીને ક્રમથી કહેવી, એ પ્રમાણે અર્થ છે. અને આ સ્થિતિઓ અસાતાની સર્વ જઘન્ય અનુભાગબંધ પ્રાયોગ્ય છે, કારણકે આટલી સ્થિતિઓ સાતાની સાથે પરાવર્તિ - પરાવર્તિને બંધાય છે, અને પરાવર્તમાન પ્રાયઃ મન્દ પરિણામી હોય છે, તેથી અહીં જઘન્ય અનુભાગ બંધનો સંભવ છે. અહીંથી આગળ ફક્ત અસાતા જ બાંધે અને તીવ્રતર પરિણામને કારણે ત્યાં જઘન્ય અનુભાગબંધનો સંભવ નથી. ” તિ પછી ઉપરની બાવરા સને - જ્ઞાનાવરણ આદિ તુલ્ય કહેવી, તે આ પ્રમાણે કહે છે. - જઘન્ય અનુભાગબંધ પ્રાયોગ્ય સ્થિતિઓના ચરમ (છેલ્લા) સ્થિતિબંધમાં (૪૦માં) જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે. તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ પણ તેની ઉપરની સ્થિતિબંધની શરૂઆતમાં (૪૧માં) હોય છે, અને બીજા પણ હોય છે. તેથી ઉપરની સ્થિતિબંધની શરૂઆતમાં (૪૨માં) પૂર્વની સ્થિતિસ્થાન સંબંધી (૪૧નો) અનુભાગબંધ અધ્યવસાયસ્થાનોનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ હોય છે. અને બીજા પણ હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પલ્યોપમના અસંખ્યયભાગ માત્ર જેટલી સ્થિતિઓ (૪૪ સુધી) જાય. અહીં જઘન્ય અનુભાગબંધ પ્રાયોગ્ય ચરમસ્થિતિ સંબંધી અનુભાગ બંધ અધ્યવસાયસ્થાનની (૪૦ની) અનુકૃષ્ટિ પૂર્ણ પામે છે. તેથી ઉપર સ્થિતિબંધમાં (૪૫ માં) જઘન્ય અનુભાગબંધ પ્રાયોગ્ય ચરમ સ્થિતિની અનન્તર - તરતની (૪૧ની) સ્થિતિ સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અસાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ (૫૦ની) આવે. એ પ્રમાણે જેમ અસાતાવેદનીયની કહીં તે પ્રમાણે જ પરાવર્તમાન અશુભ- સ્થાવર-૧૦, નરકદ્રિક, આધજાતિ-૪, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, સંઘયણ-૫, અપ્રશસ્તવિહાયોગતિરૂપ-૨૭ પ્રકૃતિઓ *(અસાતા સહિત - ૨૮ પ્રકૃતિઓ) ૧૦૪ ક્યાંથી ક્યાં સુધીના સ્થિતિસ્થાનકો પરાવર્તમાન - વારાફરતી બંધાય છે તે અહીં કહ્યું નથી પરંતુ પંચમ કર્મગ્રંથ ગાથા ૭રમી ટીકામાં સ્પષ્ટ રીતે કહ્યું છે. તેનો પાઠ આ - તવા સાતવેનવ ચિનામ ગુમનામ યશ:ર્તિનાત્યતાકતસ્ત્રઃ શ્થિતીઃ સેતાઃ સતિષક્ષા નીવચિરાગુમાવી દૌર્તિનામહેતાઃ સર્વ अध्यै प्रकृतीः 'संमोब' त्ति सम्यग्दृष्टिः वाशब्दान्मिथ्याइष्टिा, सामान्योक्तावपि परावर्तमानमध्यमपरिणामो जघन्यानुभागाः करोति । कथम् ? इति चेद, उच्यते - इह पूर्वे सातस्य पञ्चदशसागरोपमकोटीकोटय उत्कृष्ट स्थितिरभिहिता, असातस्य तु त्रिंशत्सागरोपमकोटीकोटयः तत्र प्रमत्तसंयतस्तत्प्रायोग्यविशुद्धो असातस्य सम्यग्दृष्टियोग्यस्थितिषु सर्वजघन्यामन्तःसागरोपमकोटीकोटीप्रमाणां स्थितिं बध्नाति, ततोऽन्तर्मुहूर्तात् परावृत्य सात बध्नाति , पुनरप्यसातमित्येवं देशविरताविरतसम्यग्दृष्टिसम्यग्मिथ्याद्दष्टयोऽपि परावृत्य सातासाते बध्नन्ति । नत्र च मिथ्याद्दष्टिः सातासाते परावृत्य तावद् बध्नाति यावत् सातस्य पञ्चदशसागरोपमकोटीकोटीलक्षणा ज्येष्ठ स्थितिः, ततः परतोऽपि संक्लिष्टः संक्लिष्टतरः संक्लिष्टतमोऽसातमेव केवलं तावद् वनति यावत् त्रिशत्सागरोपमकोटीकोटयः । प्रमत्तादपि परतोऽप्रमत्तादयो विशुद्धा विशुद्धतराः सातमेव केवलं बध्नन्ति यावत् सूक्ष्मसंपराये दादश मुहूर्ताः । तदेवं व्यवस्थिते सातस्य समयोनपञ्चदशसागरोपमकोटीकोटीलक्षणायाः स्थितेरारभ्यासातेन सह परावृत्य बनतो जघन्यानुभागवन्धोचितः पराक्र्तमानमध्यमपरिणामस्तावल्लभ्यते यावठामत्तगुणस्थानके अन्तःसागरोपमकोटीकोटीलक्षणा सर्वजघन्या असातस्थितिः । एतेषु हि सम्यग्दृष्टिमिथ्याद्दष्टियोग्येषु स्थितिस्थानेषु प्रकृते : प्रकृत्यन्तरसंक्रमे मन्दः परिणामो जघन्यानुभागबन्धयोग्यो लभ्यते, नान्यत्र । આ પાઠમાં સ્પષ્ટપણે બતાવ્યું છે કે પ્રમત્ત ગુણઠાણે અસાતા વેદનીયની જે જઘન્ય સ્થિતિ બંધાય છે, ત્યાંથી આરંભી સાતાવેદનીયની પંદર For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૩૧ નું નામ લઇને અનુકુષ્ટિ કહેવી. (પરિશિષ્ટ-૨ માં ચિત્ર નંબર-૬ જુઓ) ઇતિ ૪થા પરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ સમાપ્ત ( - અથ તિર્યગુદ્ધિક અને નીચગોત્રની અનુકૃષ્ટિ :-) से काले सम्मत्तं, पडिवज्जंतस्स सत्तमखिईए । નો રિતિબંધો રસ્સો, પત્તો ગાવરકુcો ૩ / ૬૨ जा अभवियपाउग्गा, उप्पिमसायसमया उ आजेट्ठा । સા તિરિવારિ, નીયારો ગણુટ્ટી ૬૩ .. तस्मिन् काले सम्यक्त्वं, प्रतिपद्यमानस्य सप्तमक्षितौ । થઃ સ્થિતિરંગો દૂરત ગાવાતુ તુ // ૬૨ / यावदभव्यप्रायोग्या, उपर्यसातसमयात् त्वाज्येष्ठा । gષા વિનિધિ, નીરે રાગનુરઃ || ૬૩ ગાથાર્થ - અનંતર સમયે સમ્યકત્વ પ્રાપ્ત કરનાર સાતમી નરક પૃથ્વીના જીવનો જે જઘન્ય સ્થિતિબંધ હોય, તે સ્થિતિબંધથી પ્રારંભીને જ્ઞાનાવરણાદિ તુલ્ય સ્થિતિબંધ સુધી અનુકૃષ્ટિ કહેવી. અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધી જ્ઞાનાવરણાદિવતુ અનુકૃષ્ટિ કહેવી. તેથી ઉપર ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીની અનુકૃષ્ટિ અસાતવેદનીયવત્ કહેવી. આ રીતે તિયગુદ્ધિક તથા નીચગોત્રની અનુકૃષ્ટિ જાણવી. ટીકાર્ય - તે પ્રમાણે ચારે વર્ગોની અનુકૃષ્ટિ કહીં. હવે તિર્યગુદ્ધિક - નીચગોત્રની અનુકૃષ્ટિ કહેવાની ઇચ્છાવાળા કહે છે. સાતમી નરકનો વર્તતો જીવ ““સે વાલે” સમ્યકત્વ પામવાના અનંતર સમયે (એટલે કે સમ્યકત્વ પામવાનો આગલો સમય મિથ્યાત્વનો છેલ્લો સમય) જે જઘન્ય સ્થિતિબંધથી ઉર્ધ્વ સ્થિતિબંધ અનુકૃષ્ટિ આશ્રયીને આવરણ તુલ્ય-જ્ઞાનાવરણની જેમ જાણવી, અને તે ત્યાં સુધી કે જ્યાં સુધી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ આવે. તિર્યંચદ્ધિક - નીચગોત્રની સ્થાપનામાં પોતાની પ્રિતિપક્ષ (વિરુદ્ધ) પ્રકૃતિ જઘન્ય સ્થિતિબંધથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્યતર સ્થિતિબંધ સ્થાપવી. પછી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ સુધી જ્ઞાનાવરણ તુલ્ય જાણવી. ત્યાં તિર્યંચગતિ આશ્રયીને ભાવના કરાય છે. યંત્ર નં-૨૩:- સાતમી નારકનો વર્તતો જીવ સમ્યકત્વ પામવાની ઇચ્છાવાળો તિર્યંચગતિની જઘન્ય સ્થિતિને (પની) બાંધતો જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે. તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બીજા સર્વ પણ બીજા સ્થિતિબંધની (૬ની) શરૂઆતમાં હોય છે, અને બીજા પણ હોય છે. બીજા સ્થિતિબંધમાં (૬માં) જેટલાં અનુભાગ અધ્યવસાયસ્થાનો છે, તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બીજા સર્વપણ ત્રીજા સ્થિતિબંધની (૭ની) શરૂઆતમાં હોય છે, અને બીજા પણ હોય છે. જે તેશ કન્યને વ) એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યયભાગ કોડાકોડી સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીની સ્થિતિઓ પરાવર્તમાન પરિણામે બંધાય છે. અને પરાવર્તમાન પરિણામ વડે તેટલી સ્થિતિઓમાં તે અને અન્ય એ અનુક્રમે રસબંધાધ્યવસાયોની અનુકૃષ્ટિ જાય છે. જે સ્થિતિસ્થાનકથી જે સ્થિતિસ્થાનક પર્વત એકલી જ સાતા કે અસાતા બંધાય ત્યાં અપરાવર્તમાન શુભ-અશુભ વર્ગમાં જે ક્રમ છે તે ક્રમે અનુકુષ્ટિ થાય છે. આ પ્રમાણે સ્થિર-અસ્થિરાદિ અન્ય પ્રવૃતિઓમાં પણ યથાયોગ્ય રીતે સમજવાનું છે. . અહીં સામાન્યથી અસાતા વેદનીયની જેમ શેષ સત્તાવીશ પ્રકૃતિઓની અનુકૃષ્ટિની ભલામણ કરી છે, પરંતુ સૂક્ષ્મત્રિક વિકલત્રિક તેમજ મધ્યમના ચાર સંઘયણ અને ચાર સંસ્થાનો એમ આ ચૌદ પ્રકૃતિઓની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેના કરતાં તેની પ્રતિપક્ષભૂત બાદરત્રિક, એકેન્દ્રિય તથા પંચેન્દ્રિયજાતિ, અંતિમસંઘયણ તથા સંસ્થાન એ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અધિક છે, માટે જેમ સતાવેદનીયની પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધની ઉપર અસાતાની ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધીમાં તેનો એક દેશ અને અન્ય • અધ્યવસાયોની જે પ્રમાણે અનુકૃષ્ટિ થાય છે તેમ સૂક્ષ્મત્રિકાદિ ચૌદ પ્રકૃતિઓમાં થશે નહીં પણ પોતપોતાના જઘન્ય સ્થિતિબંધથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી તે અને અન્ય એ પ્રમાણે અધ્યવસાયોની અનુકુષ્ટિ થાય છે, તેથી આ ચૌદ પ્રકૃતિઓમાં આટલી વિશેષતા છે અને શેષ તેર પ્રકૃતિઓની અનુકૃષ્ટિ બરાબર અસાતાની સમાન છે. (પરિશિષ્ટ -૨ માં ચિત્ર નંબર ૭ જુઓ). For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કર્મપ્રકૃતિ પરાવર્તમાન શુભાશુભ પ્રકૃતિઓની અનુકૃષ્ટિ યંત્ર નંબર-૨૨ | સાતાદિ-૧૬ પરાવર્તમાન શુભની અનુકૃષ્ટિ સાતા, મનુદ્ધિક, દેવદ્વિક, પંચેક્સમચતુ0 વજઋષભ, શુભવિહo, સ્થિરષદ્ધ, ઉચ્ચગોત્ર = ૧૬ ૫૦. ૪૯ (ગાથા ૫૯ થી ૬૧ ના આધારે) - A A 0 4 h2 ४८ સ્થાનો અધોમુખ સાતાના સ્થિતિ | A A જ છે જ છે ! Allele of 11-02 પલ્યોઅસંતુ 10110 ૪૧ ૪૦ ૪૦ માં જે અનુભાગ સ્થાનો. ૩૯ માં તે ને અન્ય ... ૩૮ * * ૩૬ ” ૩૫ " ૩૪ " ૩૩ ” ૩૨ ” ૩૧ " ૩૦ * ૨૯ * ૨૮ ” ” " " ” ” " અભવ્યને જઘન્ય અનુબંધ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો પરસ્પર આક્રાન્ત સાગરશત પૃથકત્વ પ્રમાણ (૨૦ થી ૪૦). * ” ૨૭ w . 1c110) અસંતુ પલ્યો | e ellele he kીe -ર કરુ ૯ ] % ૨૫ ” ” ૨૪ by ૨૩ * * ૨૨ v ૨૧ * * ૨૦ '' '' ૧૯ માં તરેક દેશને અન્ય | ૧૮ માં તરેક દેશને અન્ય ૧૭ માં તરેક દેશને અન્ય ૨૦ ની અનુo સ|| [ ૧૬ માં તક દેશને અન્ય ૧૯ ની અનુo સ | ૧૫ માં તરેક દેશને અન્ય ૧૮ ની અનુo સ | ૧૪ માં તરેક દેશને અન્ય ૧૭ ની અનુo | ૧૩ માં તરેક દેશને અન્ય ૧૬ ની અનુo સ ૧૨ માં તરેક દેશને અન્ય ૧૫ ની અનુo | ૧૧ માં તરેક દેશને અન્ય ૧૪ ની અનુo | ૧૦ માં તરેક દેશને અન્ય અસાતાના સ્થિતિસ્થાનો ઉર્ધ્વમુખ (UlceJoke 'h-khhe “h-+T kale) ‘-Jk&‘કશુક '૦- ‘ee) -el-hd-સ્વીટh 22 - -Pre ................. આ ચિન્હ અહીં પરસ્પરાક્રાંત સ્થિતિ સૂચક છે (પરંતુ આક્રાન્ત પ્રરૂપણા સૂચક નહીં.) For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ માત્ર સ્થિતિઓ (૯ સુધી) જાય. અને અહીં જઘન્ય સ્થિતિ સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની (પની) અનુકૃષ્ટિ પૂર્ણ થઇ. પછી ઉપરના સ્થિતિબંધની શરૂઆતમાં (૧૦માં) બીજી સ્થિતિ સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની (૬ની) અનુકૃષ્ટિ સમાપ્ત પામે છે. પછી ઉપરના સ્થિતિબંધની શરૂઆતમાં (૧૧માં) ત્રીજા સ્થિતિસ્થાન સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની (૭ની) અનુકૃષ્ટિ પૂર્ણ થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધ (૨૦) આવે. પછી ઉપરથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી શરૂ કરીને અસાતાની જેમ જાણવું. ‘આનંદ’ ત્તિ જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ આવે ત્યાં સુધી કહેવું. તે આ પ્રમાણે કહે છે. - અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ (૨૧) બાંધતા જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે તેટલાં ઉપરની સ્થિતિમાં (૨૨માં) સર્વ હોય છે, અને બીજા હોય છે. તેમાં પણ જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે તેટલાં ઉપરની સ્થિતિમાં (૨૩માં) સર્વ અને બીજા હોય છે. (તાનિ 7 અન્યાનિ) એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સાગરોપમ શતપૃથ (૪૦ સુધી) થાય. અને આ સ્થિતિઓ પ્રાયઃ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધ વિષયની છે. કારણકે આ મનુષ્યગતિ રૂપ પ્રતિપક્ષ (વિરુદ્ધ) પ્રકૃતિઓ સાથે પરાવર્તિ પરાવર્તિથી બંધાય છે. અને પરાવર્ત બંધમાં પ્રાયઃ પરિણામ મંદ હોય છે, તેથી આ સ્થિતિઓ જઘન્ય અનુભાગબંધ વિષયની છે. અહીં ચરમસ્થિતિમાં (૪૦માં) જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે, તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ તેની ઉપરની સ્થિતિબંધની (૪૧ની) શરૂઆતમાં હોય છે, અને બીજા હોય છે. (વેવેશ બાનિ ૬) ત્યાં પણ જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને સર્વ પણ તેની ઉપરની સ્થિતિબંધની (૪૨ની) શરૂઆતમાં હોય છે, અને બીજા પણ હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યેયભાગ માત્ર સ્થિતિઓ (૪૪ સુધી) જાય. અહીં જધન્ય અનુભાગબંધ વિષયની ચરમસ્થિતિ (૪૦ની) સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની અનુકૃષ્ટિ પૂર્ણ પામે છે, પછી ઉપરની સ્થિતિબંધમાં (૪૫માં) જઘન્ય અનુભાગબંધ વિષયની ચરમસ્થિતિની અનન્તર (પછીની ૪૧ની) સ્થિતિ સંબંધી તેની અનુકૃષ્ટિ પૂર્ણ થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ (૫૦) આવે. આ તિર્યંચદ્વિક અને નીચગોત્ર અનુકૃષ્ટિ કહી. ત્યાં જેમ તિર્યંચગતિની કહી તેમ તિર્યંચાનુપૂર્વી અને નીચગોત્રમાં કહેવું. (પરિશિષ્ટ- ૨ માં ચિત્ર નંબર ૮ જુઓ) ઇતિ તિર્યકૃદ્ધિક અને નીચગોત્રની અનુકૃષ્ટિ સમાપ્ત -: અથ ત્રસચતુષ્કની અનુકૃષ્ટિ :तसवायरपज्जतग-पत्तेगाण परघायतुल्लाओ । નાવઢ્ઢારસોડા-જોડી હેટ્ટા ય સાળં || ૬૪ || त्रसबादरपर्याप्तप्रत्येकानां पराघाततुल्याः । યાવતખાવશોટી-જોયોથથ સાતેન ।। ૬૪ ।। ગાથાર્થ :- ત્રસ, બાદર, પર્યાપ્તને પ્રત્યેક એ ચાર પ્રકૃતિઓની અનુકૃષ્ટિ પરાઘાતની જેમ ૧૮ કોડાકોડી સાગરોપમ નીચે બાકી રહે ત્યાં સુધી કહેવી, ને તેથી નીચેની સ્થિતિઓમાં સાતાવત્ અનુકૃષ્ટિ કહેવી. ટીકાર્થ :- યંત્ર નં-૨૪ હવે ત્રસાદિ ચતુષ્કની અનુકૃષ્ટિ કહેવાની ઇચ્છાવાળા કહે છે. ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક નામકર્મની અનુકૃષ્ટિ પરાધાત તુલ્ય પરાધાતની જેમ કહેવી. અને તે ઉપરના સ્થિતિસ્થાનથી શરૂ કરીને નીચે નીચે ૧૦૫ ઉતરીને જ્યાં સુધી ૧૮ કોડાકોડી સાગરોપમ સુધી થાય ત્યાં સુધી જાણવી. પછી નીચે સાતાની જેમ અનુકૃષ્ટિ કહેવી. ત્યાં ત્રસ નામની ભાવના કરાય છે. ત્રસ નામની ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૬૦માં) જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે, તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ પણ સમય ઉન - ઉત્કૃષ્ટ સ્થિતિમાં (૫૯માં) હોય છે ૧૩૩ ૧૦૫ અહીં ત્રસ ચતુષ્કની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોકો૦ સાગ પ્રમાણ છે અને તેના પ્રતિપક્ષભૂત સૂક્ષ્મત્રિકની ઉત્કૃષ્ટ સ્થિતિ૧૮ કોકો, સાગ ની છે. તેથી ૨૦ થી ૧૮ કોકો સુધીના બાદરત્રિકના સ્થિતિસ્થાનો શુદ્ધ છે. કારણકે તે પ્રતિપક્ષ પ્રકૃતિ સાથે પરાવૃત્તિથી બંધાતા નથી. અને ત્રસની પ્રતિપક્ષ સ્થાવર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રસની સમાન ૨૦ કોકો૰ હોવા છતાં ત્રસ નામકર્મની ૨૦ થી ૧૮ કોકો૰ સાગ૰ ની સ્થિતિ ઇશાન સુધીના દેવો વર્જી શેષ =બાકીના ચારે ગતિના જીવો યથાસંભવ બાંધે છે. ત્યારે સ્થાવરની ૧૮ કોકો૦ થી ૨૦ કોકો સુધીની સ્થિતિ માત્ર ઇશાન સુધીના દેવો જ બાંધે છે. માટે ત્રસ અને સ્થાવર બંનેના ૨૦ કોકો૦ થી ૧૮ કોકો સુધીના સ્થિતિસ્થાનો અનાક્રાંત (શુદ્ધ) હોય છે, અને ૧૮ કોકો, સાગરોપમથી નીચેના સ્થાવર નામકર્મની અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ સુધીની સ્થિતિસ્થાનો ના૨ક સિવાય ત્રણ ગતિના જીવો પરાવર્તન પરિણામે બાંધે છે માટે એટલા (૪૦ થી ૨૦)સ્થિતિસ્થાનો આક્રાન્ત હોય છે. For Personal & Private Use Only www.jainflibrary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કર્મપ્રકૃતિ તિર્યંચદ્ધિક તથા નીચગોત્રની અનુકૃષ્ટિ યંત્ર નંબર-૨૩ (ગાથા ૬૨-૬૩ ના આધારે) ) અનંતર સમયે સમ્યકત્વ પામનાર સાતમી નારકનો જઘન્ય સ્થિતિબંધ જે અનુભાગ સ્થાનો તદેક દેશને અન્ય ભાગ અસંખ્યય પલ્યો૦ ૫ માં ૬ માં ૭ માં ૮ માં ૯ માં ૧૦ માં પની અનુકૃષ્ટિ સમાપ્ત ૧૧ સાગરોપમ અંતઃ કોડાકોડી ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધ તે અને અન્ય (તાનિ-અન્યાનિ ચ) ૨૫ ૨૬ ૨૭ પ્રકૃતિથી પરાવર્તિને બંધાય છે (૨૧ થી ૪૦ સુધી) સાગરશત પૃથત પ્રમાણ કે જે મનુષ્ય ગત્યાદિ પ્રતિપક્ષ અભવ્યને જધ. અનુ. બંધ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો ૨૮ ૨૯ ૩૪ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ४४ તદેક દેશ ને અન્ય ભાગ પલ્યો. અસંખ્યય ૪૦ ની અનુકૃષ્ટિ સમાપ્ત ૪૧ * ૪૫ ૪૨ on ૪૩ ૫૦ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૩૫ અને બીજા પણ હોય છે. અને તે સર્વનો અસંખ્યાતમો ભાગ મૂકીને બીજા સ્થિતિબંધની શરૂઆતમાં (૫૮માં) પ્રાપ્ત થાય છે અને બીજા પણ હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યાતમા ભાગ માત્ર સ્થિતિઓ (૫૬ સુધી) જાય. અહીં ઉત્કૃષ્ટ સ્થિતિ સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની (૬૦ની) અનુકૃષ્ટિ પૂર્ણ થાય છે. તેથી નીચેના સ્થિતિસ્થાને (૫૫) સમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિ સંબંધી તેની (પત્ની) અનુકૃષ્ટિ પૂર્ણ પામે છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી નીચે ૧૮ કોડાકોડી સાગરોપમની સ્થિતિ (૪૦ સુધી) થાય. પછી ૧૮ કોડાકોડી સાગરોપમની ચરમ સ્થિતિમાં (૪૦માં) જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે, તેટલાં નીચેના સ્થિતિબંધની શરૂઆતમાં (૩૯માં) તે સર્વ અને બીજા પણ હોય છે. અને તે સ્થાનના સર્વ તેથી પણ નીચેના સ્થિતિસ્થાનમાં (૩૮માં) હોય છે, તે સર્વે અને બીજા પણ હોય છે. (તાનિ ચ બન્યાનિ) એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધ વિષય સ્થાવર નામ સંબંધી સ્થિતિપ્રમાણ સ્થિતિઓ (૨૦ સુધી) જાય. પછી અનન્તર (તરતના) સ્થિતિસ્થાનમાં (૧૯માં) પૂર્વની અનન્તર સ્થિતિસ્થાન સંબંધી (૨૦) અનુભાગબંધ અધ્યવસાયસ્થાનનો અસંખ્યાતમો ભાગ મૂકીને તે સર્વ અને બીજા પણ હોય છે. (તરે વેશ ગન્યાનિ ૫) પછી પણ નીચેના સ્થિતિબંધમાં (૧૮માં) પૂર્વની અનન્તર સ્થિતિસ્થાન સંબંધી (૧૯) અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના તે સર્વ અને બીજા હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પલ્યોપમના અસંખ્યેયભાગ માત્ર સ્થિતિઓ (૧૬) જાય. અહીં જઘન્ય અનુભાગબંધ વિષય સ્થાવર નામ સંબંધી સ્થિતિ પ્રમાણ કહેલી સ્થિતિની (૨૦ની) પ્રથમ સ્થિતિના અનુભાગબંધ અધ્યવસાયસ્થાન તેની અનુકૃષ્ટિ પૂર્ણ થઇ. તેથી નીચેની સ્થિતિસ્થાનમાં (૧૫માં) દ્વિતીય સ્થિતિસ્થાન સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની (૧૯ની) અનુકૃષ્ટિ પૂર્ણ પામે છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સર્વ જઘન્ય સ્થિતિ (૧૦) આવે. એ પ્રમાણે બાદર - પર્યાપ્ત - પ્રત્યેકની ભાવના કરવી. (પરિશિષ્ટ -૨માં ચિત્ર નંબર -૯ જુઓ) ઇતિ ત્રસચતુષ્કની અનુકૃષ્ટિ સમાપ્ત ઇતિ અનુભાગ અધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત -: અર્થ અનુભાગ અધ્યવસાયની તીવ્રમંદતા : तणुतुल्ला तित्थयरे, अणुकड्डी तिब्वमंदया एत्तो । સવ્વપાન નેવા, નહન્નયારૂં ગવંતમુળા ।। ૧ ।। तनुतुल्या तीर्थंकरे, अनुकृष्टिस्तीव्रमन्दतेतः । સર્વપ્રવૃતીનાં સેવા, નધન્યાવાવનન્તમુળાઃ || ૬૯ || ગાથાર્થ :- તીર્થંકર નામકર્મની અનુકૃષ્ટિ શરીર નામકર્મવત્ જાણવી. અને હવે તીવ્રમંદતા કહેવાય છે, ત્યાં સર્વ પ્રકૃતિઓની જઘન્યાદિ સ્થિતિઓમાં અનંતગુણ અનુભાગ હોય છે. ટીકાર્થ :- તીર્થંકર નામકર્મની અનુકૃષ્ટિ તનુતુલ્યા - જેમ શરીર નામની પૂર્વ કહીં તેમ જાણવી. અહીંથી આગળ અનુભાગની તીવ્રમંદતા કહેવી જોઇએ. અને તે સર્વ પ્રકૃતિઓનો પોતપોતાના જઘન્ય અનુભાગબંધથી શરૂ કરીને જ્યાં સુધી ઉત્કૃષ્ટ અનુભાગંબંધ થાય ત્યાં સુધી દરેક સ્થિતિબંધમાં અનંતગુણ જાણવી, યથાક્રમે અનુભાગ અનંતગુણ કહેવો એ પ્રમાણે અર્થ છે. ત્યાં પણ અશુભ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિથી શરૂ કરીને ઉર્ધ્વમુખ અને શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિથી શરૂ કરીને અધોમુખ ક્રમથી અનંતગુણ કહેવું. આ સામાન્યથી તીવ્રમંદતા કહી. હવે વિશેષથી કહે છે. -: અથ પ્રથમ અપરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા : યંત્ર નં ૨૫ ઃ- ત્યાં ઘાતિકર્મની-૪૫ અશુભ વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ-૯ અને ઉપધાત =૫૫ની જઘન્ય સ્થિતિમાં (૧૦માં) જઘન્ય અનુભાગ સર્વથી થોડો, તેથી બીજી સ્થિતિમાં (૧૧માં) જધન્ય અનુભાગ અનંતગુણ. તેથી પણ ત્રીજી સ્થિતિમાં (૧૨માં) જઘન્ય અનુભાગ અનંતગુણ. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી નિવર્તન કંડક (૧૪ સુધી) થાય. નિવર્તન કંડક એટલે જ્યાં જઘન્ય સ્થિતિબંધથી (૧૦થી) શરૂ થતી અનુભાગબંધ અધ્યવસાય સ્થાનોની અનુકૃષ્ટિ પૂર્ણ થાય ત્યાં સુધી મૂળથી શરૂ કરીને પલ્યોપમ અસંખ્યેયભાગમાત્ર સ્થિતિઓ છે. તે પંચસંગ્રહ બંધનક૨ણની ૯૧ મી ગાથામાં કહ્યું છે. ‘‘ૐ નિવત્તળતાં ચ પત્તિયસ્તસંહંસો'' ત્તિ :- કંડક અને નિવર્તન કંડક એ બંને પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયપ્રમાણ સંખ્યાનું નામ છે. For Personal & Private Use Only www.jain library.cited Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ૨ કો૦.કો૦ સાગરો૦ પલ્યો૦ અસંખ્યેયભાગ ન્યૂન ૬૦ની અનુકૃષ્ટિ સમાપ્ત ૫૯ ૫૮ ૫૭ ૫૬ ૫૫ ૫૪ ૫૩ પર ૫૧ ૫૦ ૪૯ ૪૮ ૪૭ ૪૬ ૪૫ ૪૪ ત્રસ ચતુષ્કની અનુકૃષ્ટિ યંત્ર નંબર પલ્યો સંદ ભાગ "" 37 ૧૮ ૧૭ 31 ૧૬ ૧૫ ૧૪ 11 "" 33 33 33 "" "" ,, 31 11 .. 11 22 27 13 23 વિશેષ નોંધ :- અહીં ૧૦ થી ૪૦ સુધી ૧૮ કીકી સાગરોપમ જાણવા અને ૪૧ થી ૬૦ બે કોકો, સાગરોપમ જાણવાં. "3 ' ૪૪ થી ૨૦ સુધીની અનુકૂષ્ટિઓ ૧૯થી શરૂ ક૨ીને ૧૬ સુધીમાં પૂર્ણ થાય છે. 33 અહીં નીચેથી ગણતાં ૧૮ કોડાકોડીની અન્ય સ્થિતિ જાણવી. 33 "1 33 ૨૦ ની અનુકૃષ્ટિ સમાપ્ત ,, ૧૯ 33 33 31 33 પ્રમાણ સ્થિતિ છે, અને ૧૦ પણ અંતઃ કો કો સાવ છે પ્રમાણ છે અહીં ૧૦ થી ૨૦ સુધી અંતઃ કો૦ કો સા જઘન્ય સ્થિતિસ્થાન સુધી તાનિ અને અન્યાનિની અનુકૃષ્ટિ ચાલે છે. આ સ્થિતિસ્થાનો સાધિક ૧૭ કો૦ કો૦ સા૦ ૧૮ કો૦ કો૦ સા૦ ના ચરમ સમયથી શરૂ કરીને અંતઃ કોકો સા૦ માં અભવ્ય પ્રાયો૦ સ્થાવર ચતુષ્કના અભવ્ય પ્રાયો૰ જ સ્થિ પો અં ભાગ ૨૪ (ગાથા-૬૪ ના આધારે) |9 = = = =\7 ૫૪ ૫૩ પર ૫૧ ૫૦ ૪૯ ૪૮ ૪૭ ૪૬ ૪૫ ૪૪ ૪૩ ૪૨ ૪૧ ૪૦ ૩૯ ૩૮ ૩૭ ૩૬ ૩૫ ૩૪ ૩૩ ૩૨ ૩૧ ૩૦ ૨૯ ૨૮ ૨૭ ૨૬ ૨૫ ૨૪ ૨૩ ૨૨ ૨૧ ૨૦ ૧૯ ૧૮ ૧૭ ૧૬ ૧૫ ૧૪ ૧૩ ૧૨ ૧૧ ૧૦ For Personal & Private Use Only માં જે અનુભાગ સ્થાનો તેથી માં તર્દક દેશને અન્ય 33 ૨ કોકો૦ સાગરોપમ (શુદ્ધ) 33 11 33 23 33 33 ,, 33 33 23 .. ', 33 11 ,, 33 37 "" તે સર્વ અને અન્ય જ્ઞાન ગન્યાન = "" "" 33 77 ', 33 "" 33 33 "" "" 11 13 ,, .. તદેક દેશ ને અન્ય 33 "" "" 33 .. 27 31 33 33 37 13 31 "" 27 "1 33 33 ', કર્મપ્રકૃતિ www.jainlibrary.otg Page #192 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૩૭ निव्वत्तणा उ एक्किक्कस्से हेट्टोवरि तु जेट्ठियरे । चरमठिईणुक्कोसो, परित्तमाणीण उ विसेसो ॥ ६६ ॥ निर्वत्तनात्त्वेकैकस्मिन् अधस्तादुपरि तु ज्येष्ठेतरौ । વરસ્થિતીનામુ , પરીવર્તમાનાનાં તુ વિરોષઃ || ૬૬ // ગાથાર્થ - નિવર્તન કંડકથી એક નીચેની ને એક ઉપરની સ્થિતિમાં અનુક્રમે ઉત્કૃષ્ટને જઘન્ય અનુભાગ અનંતગુણપણે ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવો, અને અંતિમ નિવર્તન કંડકની સ્થિતિઓનો ઉત્કૃષ્ટાનુભાગ અનંતગુણપણે નિરંતર (હઠે ઉપર નહિ પણ અનંતરાનંતરપણે) કહેવો. ટીકાર્થ :- પછી નિવર્તન કંડકથી ચરમ (છેલ્લી) સ્થિતિ (૧૪થી) જઘન્ય અનુભાગથી નીચે પ્રથમ જઘન્ય સ્થિતિનો (૧૦નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી કંડકની ઉપરની પ્રથમ સ્થિતિ (૧૫નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી નીચે દ્વિતીય સ્થિતિનો (૧૧નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી કંડક ઉપરની બીજી સ્થિતિનો (૧૬નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી નીચે ત્રીજી સ્થિતિ (૧૨નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી કંડક ઉપરની ત્રીજી સ્થિતિનો (૧૭નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે દરેક કંડકે એક એક (જઘન્ય - ઉત્કૃષ્ટ) અનુભાગ અનંતગુણ હોય છે, સ્વ એટલે અનુભાગ એ નિશ્ચિત કરાયેલ કંડકને વિષે સ્થાનનું અધિકારપણું જણાવે છે. યથાક્રમથી જ્યેષ્ઠ-ઉત્કૃષ્ટ અને ડુતર- એટલે જઘન્ય અનંતગુણ કહેવો, અને તે ત્યાં સુધી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિનો (૩)નો) જઘન્ય અનુભાગ અનંતગણ થાય, અને કંડકમાત્ર સ્થિતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ હજી સુધી કહ્યો નથી બાકી સર્વ પણ કહ્યો, એ પ્રમાણે તેને કહે છે. “વરમોિસો’ ચરમ (છેલ્લી) સ્થિતિઓ અન્ય કંડકમાત્રનો ઉત્કૃષ્ટ અનુભાગ નિરન્તર અનંતગણપણે કહેવો જોઈએ, તે આ પ્રમાણે કહે છે. - સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિનો (૩૦નો) પલ્યોપમ અસંખ્યયેયભાગમાત્રની ચરમ (છેલ્લી) સ્થિતિની પ્રથમ સ્થિતિનો (૨૬નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેવો. તેથી ઉપરની અનંતર સ્થિતિનો (૨૭નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી પણ અનંતર ઉપરની સ્થિતિનો (૨૮નો) અનંતગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવો જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ (૩૦) આવે. (પરિશિષ્ટ-૨ માં ચિત્ર નં-૨ જુઓ) ન ઇતિ પ્રથમ અપરાવર્તમાન અશુભપ્રકૃતિવર્ગ તીવ્રમંદતા સમાપ્ત ( - અથ દ્વિતીય અપરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા :- ) યંત્ર નં - ૨૬ :- પરાઘાત આદિ ૪૬ શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી શરૂ કરીને અધોમુખ પ્રથમ બતાવેલ પદ્ધતિ પ્રમાણે અનંતગુણપણે તીવ્રમંદતા કહેવી. તે આ પ્રમાણે કહે છે. - આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિનો (૩૦નો) જઘન્ય અનુભાગ સર્વથી અલ્પ છે. તેથી સમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિનો (૨૯નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી પણ ક્રિસમય ઊન ઉત્કૃષ્ટસ્થિતિનો (૨૮નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પ્રથમ નિવર્તન કંડક (૨૬ સુધી) થાય. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિનો (૩૦નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી નિવર્તન કંડકની નીચેની પ્રથમ સ્થિતિનો (૨૫નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી સમય ઓછી ઉત્કૃષ્ટ સ્થિતિનો (૨૯નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી નિવર્તન કંડકની નીચેની બીજી સ્થિતિનો (૨૪નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી જઘન્ય સ્થિતિનો (૧૦નો) જઘન્ય અનુભાગ અનંતગુણ થાય. અને કંડકમાત્ર સ્થિતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ હજી પણ કહ્યો નથી. બાકી સર્વપણ કહ્યો. તેથી જઘન્ય સ્થિતિની આગળ કંડકમાત્ર સ્થિતિ ઉલ્લંઘન કરીને જે ચરમ સ્થિતિનો (૧૪નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેવો. તેથી નીચેની સ્થિતિનો (૧૩નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી પણ નીચેની સ્થિતિનો (૧૨નો) અનંતગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી જઘન્ય સ્થિતિનો (૧૦નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગણ થાય. “પત્તિમાન ૩ વિરોસો'' પરાવર્તમાન પ્રવૃતિઓનો વિશેષ જાણવું. (પરિશિષ્ટ-રમાં ચિત્ર નં-૪ જુઓ) ઇતિ દ્વિતીય અપરાવર્તમાન શુભપ્રકૃતિઓની તીવ્રમંદતા સમાપ્ત For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કર્મપ્રકૃતિ (અપરાવર્તમાન પપ અશુભપ્રકૃતિઓની તીવમંદતા યંત્ર નં-૨૫ (ગાથા ૬૫-૬૬ના આધારે) ) (૪૫ ઘાતિની - અશુભવર્ણાદિ-૯, ઉપઘાત =૫૫) નિવર્તન કંડક ૧૦ નો જઘન્ય અનુભાગ અલ્પ તેથી ” ” અનંતગુણ ” | می س ૧૩ " , " , ૧૫ ૧૦નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગણ તેથી ૧૧ ૧૨ ) ૧૩ , 1 2 - ૧૪ ૧૫ ર - ૧૬ - ૧૭ ૨૨ ૧૮ ૨૩ ૧૯ ( ૨૦ 5. ૨૨ ૨૩ ૨૪ ૨૮ ૨૯ ૩૦ , " , " , " , " ૨૫ ૨૭ ૨૮ અન્ય નિવર્તન કંડક ૨૮ ૩૦. વિશેષ નોંધ :- આ રેખાઓ પરસ્પર આક્રાન્ત પ્રરૂપણા દર્શક છે. તે આ પ્રમાણે ૧૪ના જ અનુભાગથી ૧૦નો ઉ0 અનુ. અનંતગુણ, ૧૦ના ઉ0 અનુ. થી ૧૫નો જઘન્ય અનુભાગ અનંતગુણ. ટીકામાં () કૌંસમાં લખેલા આંકડા યંત્ર પ્રમાણે સમજવાં. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ પ્રથમ નિવર્તન કંડક ૩૦ નો ૨૯ ૨૮ ૨૭ ૨૬ ૨૫ ૨૪ ૨૩ ૨૨ ૨૧ ૨૦ ૧૯ ૧૮ ૧૭ ૧૬ ૧૫ ૧૪ ૧૩ ૧૨ ૧૧ ૧૦ અપરાવર્તમાન પરાઘાતાદિ-૪૬ શુભપ્રકૃતિઓની તીવ્રમંદતા યંત્ર-નં૦ - ૨૬ (ગાયા ૬૬ના આધારે) જઘન્ય અનુભાગ 31 33 33 23 33 33 11 "" 33 !! 19 17 ,, 23 33 23 37 ,, 33 "" .. 23 39 ' 33 22 33 33 ,, અનંતગુણ "" "" 11 "" "" 33 33 39 33 33 23 29 33 33 33 અલ્પ તેથી 33 39 23 33 33 33 33 નિવર્તન કંડક અન્ય ૩૦નો ૨૯ ૨૮ ૨૭ ૨૬ ૨૫ ૨૪ ૨૩ ૨૨ ૨૧ ૨૦ ૧૯ ૧૮ ૧૭ ૧૬ ૧૫ \\ ‰ ‰ ન છૂ For Personal & Private Use Only ઉત્કૃષ્ટ અનુભાગ 33 33 33 " 33 33 33 33 ** 33 33 33 33 31 33 ,, 29 અનંતગુણ તેથી 33 39 12 33 23 33 33 33 33 33 ', 39 ૧૩૯ "1 33 99 "" 13 33 33 33 11 39 39 11 39 33 99 .. 39 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કર્મપ્રકૃતિ -: અથ તૃતીય પરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા : ताणत्राणि त्ति परं, असंखभागाहिं कंडगेक्काणं । उक्कोसियरे नेया, जा तक्कंडोवरि समत्ती ॥ ६७ ॥ तान्यन्यानीति परम् , असङ्ख्येयभागैः कण्डकैकेषाम् । उत्कृष्टेतरे ज्ञेया, यावत् तत्कण्डकोपरि समाप्तिः ।। ६७ ।। ગાથાર્થ :- “તે સર્વ અને અન્ય” એ ક્રમવાળી અનુકૃષ્ટિથી આગળ એક કંડકના અસંખ્યાતભાગ વ્યતિક્રમે ત્યાં સુધી એકેક સ્થિતિના અનુક્રમે ઉત્કૃષ્ટ અને જઘન્ય અનુભાગ ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ઉપરના જઘન્ય અનુભાગ કંડકની સમાપ્તિ થાય. ટીકાર્થ :- જ (પરાવર્તમાન પ્રકૃતિઓ) કહે છે. - જેટલી પ્રકૃતિઓની “તાનિ ૨ ૩ ચનિ'- એ પ્રમાણે અનુકૃષ્ટિ કહી. તેટલી સર્વ (પ્રકૃતિઓ) પણ જઘન્ય અનુભાગ તેટલાં માત્ર જ જાણવો. ‘તાનિ ૨ કન્યાનિ' એ પ્રમાણે અનુકષ્ટિની પર કંડકના અસંખ્યયભાગથી આગળ કંડકમાત્રની એક એકની સ્થિતિ યથાસંખ્ય ઉત્કૃષ્ટ અને “ફત' એટલે જઘન્ય અનુભાગ અનંતગુણ જાણવો. આ પ્રમાણે કહે છે – “તાનિ ૨ ૩ નિએ પ્રમાણે અનુકૃષ્ટિની પછી જઘન્ય અનુભાગ યથા ઉત્તરક્રમ પ્રમાણે ત્યાં સુધી અનંતગુણ કહેવો જ્યાં સુધી કંડકમાત્રની સ્થિતિનો અસંખ્યયભાગ જાય, એક ભાગ બાકી રહે, પછી જે સ્થિતિસ્થાનથી શરૂ કરીને “તાનિ ૨ કન્યાને' એ પ્રમાણે અનુકૃષ્ટિ શરૂ કરી તે વગેરે કંડકમાત્ર સ્થિતિઓનો યથા ઉત્તરક્રમે (એક પછી એક) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેવો. પછી જે સ્થિતિસ્થાનથી જઘન્ય અનુભાગ કહીને પાછા વળ્યા તેનાથી ઉપરની સ્થિતિસ્થાનનો જઘન્ય અનુભાગ અનંતગુણ કહેવો. એ પ્રમાણે એકેક જઘન્ય અનુભાગ અને ઉત્કૃષ્ટ અનુભાગોનું કંડક કંડક ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી “તને ૨ ચનિ' એ પ્રમાણે અનુકૃષ્ટિની પર (આગળનું) જધન્ય અનુભાગ સંબંધી કંડક પરિપૂર્ણ થાય, અને ઉત્કૃષ્ટ અનુભાગ સાગરોપમ શતપૃથત્વ સમાન થાય છે. સાગરોપમ શતપૃથત્વ અસત્કલ્પનાથી લાખ છે, કંડકો હજાર છે, તેનો એક ભાગ સો, અને તે એક એક વ્યક્તિના આંતરાવાળા હજાર થતાં લાખ થાય છે. તેના પછી ઉપર જઘન્ય અનુભાગ અનંતગુણ. પછી એક ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ. પછી ફરી પણ એક જઘન્ય અનુભાગ અનંતગુણ. પછી ફરી પણ એક ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ. એ પ્રમાણે દરેક કંડકે એક ઉપર એક નીચે જઘન્ય અને ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ ત્યાં સુધી કહેવો કે જ્યાં સુધી જઘન્ય અનુભાગ વિષય સ્થિતિઓ પૂર્ણ થાય. અને ઉત્કૃષ્ટ અનુભાગ વિષય કંડકમાત્ર કહ્યા વગરનો રહેલ છે, તેઓનો યથા ઉત્તરક્રમે ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેવો. અને તે આ પ્રમાણે કહે છે, “ના તવડોવાર સમર' જ્યાં સુધી તે જઘન્ય અનુભાગના કંડકની ઉપરની સ્થિતિ સમાપ્ત થાય. તે આ પ્રમાણે કહે છે- અસંખ્ય ભાગને વિષે યથા ઉત્તરક્રમે અનંતગુણપણે એક અંત્ય ભાગને વિષે ઉત્કૃષ્ટ અનુભાગ કંડક અંતરિત (વચમાં અંતર રહેવાથી) અનંતગુણપણે પૂર્ણ થયેલ જઘન્ય અનુભાગ સ્થિતિ કંડકથી ઉપર એક એક ઉત્કૃષ્ટ અનુભાગ અંતરિત જઘન્ય અનુભાગ ત્યાં સુધી કહેવો, જ્યાં સુધી સર્વની સમાપ્તિ (પૂર્ણ) થાય. પછી જે ઉત્કૃષ્ટ અનુભાગ ફક્ત (બાકી) રહ્યો તે પણ યથા ઉત્તરક્રમે અનંતગુણ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી સર્વ સ્થિતિઓ સમાપ્ત થાય. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. યંત્ર નં - ૨૭ :- ત્યાં સાતા અસાતાને આશ્રયીને ભાવના કરાય છે. - સાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ (૯૯)માં જઘન્ય અનુભાગ સર્વથી અલ્પ. તેથી સમય ઓછી ઉત્કૃષ્ટ સ્થિતિ (૯૮)માં જઘન્ય અનુભાગ તેટલાં જ પ્રમાણે બે સમય ઓછામાં (૯૭) તેટલાં માત્ર જઘ0 અનુભાગ હોય છે. એ પ્રમાણે નીચે નીચે ઊતરીને તેટલાં જ પ્રમાણે જઘન્ય અનુભાગ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી પ્રતિપક્ષ વિરુદ્ધ આક્રાન્ત થતી સાગરોપમ શત પૃથકત્વ પ્રમાણ સ્થિતિઓ (૬૦) જાય. પછી નીચે નીચે સ્થિતિઓનો જઘન્ય અનુભાગ ક્રમથી અનંતગુણ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી કંડકના અસંખ્ય ભાગો જાય (૫૩સુધી) અને એક ભાગ (૫૨-૫૧-૫૦) બાકી રહે. અને આ સ્થિતિ અસંખ્ય ભાગહીન કંડકમાત્રની સાકારોપયોગ વડે જ બંધાતી હોવાથી પૂર્વગ્રંથોમાં સાકારોપયોગસંજ્ઞા એ પ્રમાણે વ્યવહાર કરાય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિનો (૯૯નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેવો. તેથી સમય ઓછી એવી ઉત્કૃષ્ટ સ્થિતિ (૯૮નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૪૧ તેથી પણ બે સમય ઓછી ઉત્કૃષ્ટ સ્થિતિ (૯૭નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે નીચે નીચે ઉતરીને ઉત્કૃષ્ટ અનુભાગ ત્યાં સુધી કહેવો કે જ્યાં સુધી કંડકમાત્ર સ્થિતિઓ (૯૦સુધી) થાય, પછી જે સ્થિતિસ્થાનથી જઘન્ય અનુભાગ મૂકીને પાછા વળ્યા હતા, તેથી નીચેના સ્થિતિસ્થાન (પરમાં) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી ફરી પણ પૂર્વે કહેલ કંડક માત્ર ઉત્કૃષ્ટ અનુભાગ સંબંધી સ્થિતિઓથી નીચેની કંડક પ્રમાણ સ્થિતિઓમાં (૮૯ થી ૮૦ સુધીમાં) ઉત્કૃષ્ટ અનુભાગ ક્રમથી અનંતગણ કહેવો. તેથી જે સ્થિતિસ્થાને (પરમાં) જઘન્ય અનુભાગ કહીને નિવર્યા હતા, તેથી નીચેના સ્થિતિસ્થાનનો (૫૧નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી ફરી પણ કંડક પ્રમાણ સ્થિતિઓનો (૭૯ થી ૭૦ સુધીનો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે એક એક સ્થિતિનો જઘન્ય અનુભાગ અને કંડકમાત્રની સ્થિતિનો ઉત્કૃષ્ટ અનુભાગ ત્યાં સુધી કહેવો કે જ્યાં સુધી જઘન્ય અનુભાગ વિષયની એક એક સ્થિતિનો તાનિ ૧ કન્યાને (તે સર્વ અને અન્ય) એ પ્રમાણે અનુકૃષ્ટિની સ્થિતિઓ, ઉપલક્ષણથી......સાકરોપયોગ કંડકસંજ્ઞાનું કંડક પરિપૂર્ણ (૫૦સુધી) થાય. ઉત્કૃષ્ટ અનુભાગ વિષયક સ્થિતિઓ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધી સાગરોપમ શતપૃથકત્વ પ્રમાણ (૬૦) સુધી પૂર્ણ થાય. તેથી સાકરોપયોગ કંડકથી નીચેની પ્રથમ સ્થિતિનો (૪૯) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્યસ્થિતિ નીચેની પ્રથમ સ્થિતિનો (૫૯) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેનાથી સાકરોપયોગ કંડકની બીજી સ્થિતિનો (૪૮) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ નીચે બીજી સ્થિતિનો (૫૮) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે એક એક જઘન્ય અને ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણપણે ત્યાં સુધી કહેવો કે જ્યાં સુધી સર્વ જઘન્ય સ્થિતિ (૩૦) આવે. અને કંડકમાત્રની સ્થિતિનો ઉત્કૃષ્ટ અનુભાગ કહ્યા વિનાનો છે. તે પણ નીચે નીચેના ક્રમથી અનંતગુણ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી સર્વ જઘન્ય સ્થિતિ (૩૦) આવે. એ પ્રમાણે મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી - દેવગતિ - દેવાનુપૂર્વી - પંચેન્દ્રિયજાતિ - સમચતુરઅસંસ્થાન, વજ>ષભનારાચસંઘયણ, પ્રશસ્તવિહાયોગતિ, સ્થિરાદિ-૬, ઉચ્ચગોત્ર આદિ ૧૫ (સાતા સહિત ૧૬ પ્રકૃતિઓનું) કહેવું. (પરિશિષ્ટ-૨માં ચિત્ર નં-૫ જુઓ) | ઇતિ તૃતિય પરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા સમાપ્ત ( -: અથ ચતુર્થ પરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા - ) યંત્ર નં- ૨૮:- અસાતાની જઘન્ય સ્થિતિ (૧૧) માં જઘન્ય અનુભાગ સર્વથી અલ્પ છે. તેથી બીજી આદિ (૧૨ આદિ) સ્થિતિમાં સાગરોપમ શતપથકત્વ સુધી (૫૦ સુધી) તેટલાં જ પ્રમાણમાં કહેવો. પછી ઉપરની * પ્રમાણમાં કહેવો. પછી ઉપરની સ્થિતિ (૫૧)માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી બીજી સ્થિતિમાં (૫૨) જઘન્ય અનુભાગ અનંતગુણ. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કંડકના અસંખ્યયભાગો (૫૭) જાય, અને એક જ ભાગ (૫૮-૫૯-૬૦) બાકી રહે. તેથી જઘન્ય સ્થિતિ (૧૧)નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગણ છે. તેથી બીજી આદિ (૧૨ આદિ) સ્થિતિઓને વિષે યથા ઉત્તરક્રમે - ઉત્કૃષ્ટ અનુભાગ કંડકમાત્ર સ્થિતિઓ જ્યાં સુધી જાય (૨૦સુધી) ત્યાં સુધી અનંતગુણ કહેવો. તેથી જે સ્થિતિસ્થાને (૫૭) જઘન્ય અનુભાગ કહીને અટક્યાં હતાં તેથી ઉપરના સ્થિતિસ્થાનમાં (૫૮) જઘન્ય અનુભાગ અનંતગુણ કહેવો. તેથી પૂર્વે કહેલ ઉત્કૃષ્ટ અનુભાગ વિષયથી કંડકથી ઉપરની કંડકમાત્રની સ્થિતિઓ (૨૧ થી ૩૦) નો ઉત્કૃષ્ટ અનુભાગ યથા ઉત્તરક્રમે અનંતગુણ કહેવો. એ પ્રમાણે એક એક સ્થિતિનો જધન્ય અનુભાગ અને કંડકમાત્ર સ્થિતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી જઘન્ય અનુભાગ વિષયોની એક એક સ્થિતિઓની (૫૦સુધી) તાનિ ૫ કન્યાને એ પ્રમાણે અનુકૃષ્ટિથી પર આગળનું કંડક પૂર્ણ થાય. ઉત્કૃષ્ટ અનુભાગ વિષય (૫૦ સુધી) સાગરોપમ શતપૃથત્વ માત્ર થાય. જ્યાં સુધી સાતારૂપ પ્રતિપક્ષ (વિરુદ્ધ) પ્રકૃતિઓ આક્રાન્ત સ્થિતિઓ પૂર્ણ પામે એ પ્રમાણે અર્થ છે. પછી ફરી પણ પહેલા કહેલ સ્થિતિસ્થાનથી ઉપરના સ્થિતિસ્થાન (૬૧માં) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી સાગરોપમ શતપૃથકત્વથી ઉપરની સ્થિતિ (૫૧માં) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી ફરી પણ પહેલા કહેલ સ્થિતિસ્થાનથી ઉપરના સ્થિતિસ્થાન (૬૨)માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી સાગરોપમ શતપૃથકત્વથી ઉપરની બીજી સ્થિતિ (૫૨) માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે એક એક જઘન્ય અનુભાગ અને એક એક ઉત્કૃષ્ટ અનુભાગ ઉપર નીચે અનંતગુણ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી અસાતાની સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ((૮૦) નો જઘન્ય અનુભાગ અનંતગણ થાય અને કિચરમકંડકની ચરમસ્થિતિ (૭૦)નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ) થાય. અને કંડકમાત્રની સ્થિતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ જે હજી પણ કહ્યા વગર રહેલ છે તે યથા ઉત્તરક્રમે અનંતગુણ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ (૮૦) ની ૧૦૬ ટીકામાં દેવગતિ - દેવાનુપૂર્વી - નથી પણ અહીં તે પ્રકૃતિ ગણવી. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ (પરાવર્તમાન સાતાદિ ૧૬ શુભપ્રકૃતિઓની તીવમંદતા યંત્ર નં - ૨૭ ગાથા - ૬૭ના આધારે) ૯૯નો જઘન્ય અનુભાગ અલ્પ | સા ૫૯નો જઘન્ય અનુભાગ અનંતગુણ ૭૯નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ ” પૂર્વતુલ્ય કા ૫૮ ” | રો પ૭ " " ૭૭ ૫ પદ છે વપ , , ૭૪ " " " સ્થિ૦૫૩ પર અવશિષ્ટ ૫૧| કંડક ૫૦ અસંખ્યયભાગ ૯૯નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ ૫૦નો જઘન્ય અનુભાગ અનંતગુણ ૯૮ ૬૯નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ ૯૭. ૯૬ " ૯૨ ૯૧ ૯૦ , , , ,, , પરનો જથ0 અનુ. અનંતગુણ ૬૦ ૮૯નો ઉ0 અનુ. અનંતગુણ , ૬૮ ૫૧નો જઘ0 અનુ. અનંતગુણ For Personal & Private Use Only www.jalnelibrary.org Page #198 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૪૩ ૪૯ નો જઘન્ય અનુભાગ અનંતગુણ તેથી પ૯ નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ તેથી ૪૭ " " " " ૫૪ ૫૩ ૪૪ ૪૩ ૪૨ ૪૧ ૪૦ ૩૯ " " " " " " " " " " " , " " " " " પર " " " " " ) ૫૧ ૫૦ ૪૯ (૩૮ ૩૭ ४७ ૩૬ 3 | ૩૫ = ૩૪. = ૩૩ = ૩૨. કર ૩૧ % | બ ] = | = અન્ય નિવર્તન કંડક ૩૦ નોંધ :- (૧) અહીં સ્થાપનામાં ૯૯થી શરૂ કરી ૬૦ સુધીની સ્થિતિઓ શતપૃથકત્વ સાગરોપમ પ્રમાણ, તે અભવ્યની જઘન્ય અનુભાગબંધ પ્રાયોગ્ય છે. (૨) ૫૯ થી ૫૩ સુધી સાકરોપયોગવાળા સમજવા. (૩) ૪૯ જઘ, થી ૫૯ ઉ. ૪૮ જઘ, થી ૫૮ ઉ, તે પરસ્પર તીવ્રમંદતા પ્રરૂપણા તિર્યગૂમુખથી કરવી. (૪) ૯૯ના ઉ4 થી - ૯૦ એ ૧૦-૧૦ સ્થિતિઓના ખંડને કંડક કંડક પ્રમાણ સ્થિતિઓ જાણવી. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કર્મપ્રકૃતિ અસાતાદિ ૨૮ પરાવર્તમાન અશુભ પ્રવૃતિઓના અનુભાગ સંબંધી તીવ્રમંદતા યંત્ર નં-૨૮) (ગાથા – ૬૭ ના આધારે) ૧૧નો જઘ0 અનુo અલ્પs ૫૧નો જઘo અનુo અનંતગુણ ૩૧નો ઉત્ક0 અનુ0 અનંતગુણ ” પૂર્વ તુલ્ય ૧૩ m પ૪ ૦ પપ , " , ૫૩ ઇ . પ૭ " " " ૫૮|કંડક અવશિષ્ટ ભાગ ૫૯)ભાગ પલ્યોઅસંવ ભાગ ૬૦ ૧૧નો ઉત્કટ અનુ0 અનંતગુણ ૧૨ ૧૩ જઘ, | ઉo અનુ અનુo અનંતગુણ ૧૮ " " ૨૦ " , ૫૮નો જઘ0 અનુ. અનંતગુણ ૨૧નો ઉ0 અનુ0 અનંતગુણ ૨૨ ૨૩ " નોંધ :૧૧ થી ૫૦ સુધી સાગરોપમ શતપૃથકુત્વ છે. ૩૦. ૫૯નો જઘ0 અનુ. અનંતગુણ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૪૫ અનુભાગ અનંતગુણ તેથી ૬૧ નો ૬૨ જઘન્ય અનુભાગ અનંતગુણ તેથી " " " " ૫૧નો ઉત્કૃષ્ટ - પર " - પ૩ ” ” ૫૪ ૫૬ ૫૭ ૫૮ ૫૯ o ૬૧ ૬૨ ૩ | 8 નોંધ : ૭૩ આ નિશાની વાળી રેખાઓ પરસ્પર આક્રાન્ત છે. ૭૫ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કર્મપ્રકૃતિ થાય. એ પ્રમાણે નરકદ્ધિક પંચેન્દ્રિયજાતિ સિવાયની જાતિ-૪, પ્રથમ સિવાય-સંસ્થાન-૫, સંઘયણ-૫, અપ્રશસ્તવિહાયોગતિ, સ્થાવરદશક એ ર૭ પ્રકૃતિઓ (અસાતા સાથે-૨૮ પ્રકૃતિઓ) જે પરાવર્તમાન અશુભ પ્રવૃતિઓ કહેવી. (પરિશિષ્ટ-૨માં ચિત્ર નં.૬ જુઓ). ઇતિ ચતુર્થ પરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા સમાપ્ત. -: અથ તિર્યંચદ્ધિક - નીચગોત્રની તીવ્રમંદતા : યંત્ર નં. ૨૯- હવે તિર્યંચગતિની તીવ્રમંદતા કહે છે. - સાતમી નારકીમાં વર્તતો નારકનો જીવ સર્વ જઘન્ય સ્થિતિસ્થાન (૧૧) માં જઘન્યપદે જઘન્ય અનુભાગ સર્વથી અલ્પ છે. તેથી બીજી સ્થિતિ (૧૨) માં આ પણ ત્રીજી સ્થિતિ (૧૩) માં અનંતગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી નિવર્તન કંડક (૨૦) સુધી અતિક્રાન્ત થાય. તેથી જઘન્ય સ્થિતિ (૧૧) માં ઉત્કૃષ્ટપદે ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી નિવર્તન કંડકથી ઉપર પ્રથમ સ્થિતિમાં (૨૧માં) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી નીચે બીજી સ્થિતિ (૧૨) માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી કંડકથી ઉપર બીજી સ્થિતિ (૨૨) માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે એક એક જઘન્ય અને એક એક ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણપણે ત્યાં સુધી લઇ જવું (કહેવું) કે જ્યાં સુધી અભવ્યપ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધની નીચેની છેલ્લી સ્થિતિ (૪૦) આવે. અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધની નીચેની કંડક માત્ર સ્થિતિઓ (૩૧ થી ૪૦) ઉત્કૃષ્ટ અનુભાગ હજૂ કહ્યા વગરની છે, બાકીની કહી છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધ વિષયમાં પ્રથમ સ્થિતિ (૪૧) માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. બીજી સ્થિતિ (૪૨)માં જઘન્ય અનુભાગ તેટલાં જ પ્રમાણે છે. ત્રીજી સ્થિતિ (૪૩) માં પણ તેટલાં જ પ્રમાણે છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સાગરોપમ શતપૃથકત્વ માત્ર સ્થિતિઓ (૪૧ થી ૬૦) અતિક્રાન્ત થાય, અને આ સ્થિતિઓને પૂર્વ પૂરુષોવડે પરાવર્તમાન જઘન્ય અનુભાગબંધ પ્રાયોગ્ય એ પ્રમાણે નામ કર્યું છે. અને આ સ્થિતિઓની ઉપરની પ્રથમ સ્થિતિ (૬૧) માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી પણ બીજી સ્થિતિ (૬૨)માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી પણ ત્રીજી સ્થિતિ (૬૩)નો અનંતગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી નિવર્તન કંડકનો અસંખ્યયભાગ (૬૭) સુધી જાય, એક ભાગ (૬૮, ૬૯, ૭૦) બાકી રહે. પછી જે સ્થિતિસ્થાનથી (૩૦થી) ઉત્કૃષ્ટ અનુભાગ મૂકીને નિવૃત્ત થયા, તેથી ઉપરના બીજા સ્થિતિસ્થાન (૩૧)માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી પણ ઉપરના સ્થિતિસ્થાન (૩૨) માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી ઉપર ઉપરના સ્થિતિસ્થાનો અનંતગુણ છે. એ પ્રમાણે ઉપર ઉપરના સ્થિતિસ્થાનો અનુભાગનું અનંતગુણપણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધની નીચેની ચરમ (છેલ્લી) સ્થિતિ (૪૦) આવે. પછી જે સ્થિતિસ્થાનથી (૬૭) જઘન્ય અનુભાગ મૂકીને નિવૃત્ત થયેલા (અટકેલાં) તેની ઉપરની સ્થિતિસ્થાન (૬૮) નો જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગ વિષયમાં પ્રથમ કંડક માત્રની સ્થિતિઓ (૪૧ થી ૫૦)નો યથા ઉત્તરક્રમે ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. પછી જે સ્થિતિસ્થાને (૬૮) જઘન્ય અનુભાગ મૂકીને અટકેલાં તેની ઉપરની સ્થિતિસ્થાન (૬૯)માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગ સંબંધી કંડકથી ઉપર કંડકમાત્રની સ્થિતિઓનો (૫૧ થી ૬૦) નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેવો. એ પ્રમાણે એક સ્થિતિનો જઘન્ય અનુભાગ અને કંડકમાત્રની સ્થિતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ કહેતા ત્યાં સુધી જવું કે જ્યાં સુધી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગ વિષય સંબંધી છેલ્લી સ્થિતિ (૬૦) આવે. પછી જે સ્થિતિસ્થાન (૬૯)માં જઘન્ય અનુભાગ મૂકીને નિવૃત્ત (અટકેલા) થયા તેની ઉપરની સ્થિતિ (૭૦)નો જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધની ઉપરની પ્રથમ સ્થિતિ (૬૧)માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી ઉપરની પહેલા કહેલ જધન્ય અનુભાગથી બીજી સ્થિતિ (૭૧)માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી પહેલા કહેલ ઉત્કૃષ્ટ અનુભાગની ઉપરના સ્થિતિસ્થાન (૬૨)માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે એક ઉપર એક નીચે સ્થિતિનો જઘન્ય અને ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેતાં ત્યાં સુધી જવું જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ (૮૦)માં જઘન્ય અનુભાગ અનંતગુણ થાય. અને કંડકમાત્ર સ્થિતિઓનો (૭૧ થી ૮૦) ઉત્કૃષ્ટ અનુભાગ કહેવાનો બાકી રહ્યો તે યથા ઉત્તરક્રમે અનંતગણ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ (૮૦) થાય. એ પ્રમાણે તિર્યંચાનુપૂર્વી અને નીચગોત્રની તીવ્રમંદતા નિરૂપણ કરવી. (કહેવી) (પરિશિષ્ટ ૨માં ચિત્ર નં ૮ જુઓ). ઇતિ તિર્યંચદ્ધિક - નીચગોત્રની તીવ્રમંદતા સમાપ્ત For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ -: અથ ત્રસચતુષ્કની તીવ્રમંદતા : ૧૦૭. યંત્ર નં. - ૩૦ :- હવે ત્રસનામને કહે છે. ત્રસનામની સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ (૯૯)થી શરૂ કરીને નીચે નીચે કંડકમાત્રની સ્થિતિઓને વિષે પશ્ચાનુપૂર્વીથી જઘન્ય અનુભાગ અનંતગુણ (૯૦) સુધી કહેવો. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ (૯૯)માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી કંડકથી નીચે પ્રથમ સ્થિતિમાં (૮૯) જધન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં એક સમય ઓછી તેમાં (૯૮) નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી કંડકની નીચેની બીજી સ્થિતિમાં (૮૮) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં બે સમય ઓછીમાં (૯૭) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ૧૮ કોડાકોડી સાગરોપમની ઉપરની છેલ્લી સ્થિતિ (૭૦) આવે. તેથી ૧૮ કોડાકોડી સાગરોપમ સંબંધી (નીચેની) ઉત્કૃષ્ટ સ્થિતિ (૬૯) માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. ઉત્કૃષ્ટ સ્થિતિમા એક સમય ઓછી તેમાં (૬૮) તેટલાં જ પ્રમાણે, બે સમય ઓછી (૬૭) તેમાં તેટલો જ હોય છે. એ પ્રમાણે નીચે નીચે ઊતરીને તેટલો જ અનુભાગ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિ (૫૦) આવે. તેથી નીચેની પ્રથમ સ્થિતિ (૪૯) માં જધન્ય અનુભાગ અનંતગુણ, તેથી નીચે બીજી સ્થિતિ (૪૮)માં જઘન્ય અનુભાગ અનંતગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કંડકના અસંખ્યાતભાગ (૪૩ સુધી) જાય. એક ભાગ (૪૨ - ૪૧ - ૪૦) બાકી રહે. તેથી ૧૮ કોડાકોડી સાગરોપમની ઉપર જે કહેવાની બાકી હતી તે કંડકની અંત્ય (૭૯ થી ૭૦) કંડકમાત્રની સ્થિતિઓની સ્થિતિમાં (૭૯) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી દ્વિચરમસ્થિતિ (૭૮) માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ, તેથી ત્રિચરમ સ્થિતિ (૭૭)માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ, એ પ્રમાણે નીચે નીચે ઊતરીને ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કંડંક (૭૦) સુધી અતિક્રાન્ત (પસાર) થઈ જાય. પછી જે સ્થિતિસ્થાને (૪૩) જઘન્ય અનુભાગ મૂકીને અટકેલાં તેની નીચેના સ્થિતિસ્થાન (૪૨)માં જધન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી ૧૮ કોડાકોડી સાગરોપમ સંબંધીની છેલ્લી સ્થિતિ ૭૦થી શરૂ કરીને નીચે નીચે કંડકમાત્રની સ્થિતિઓનો (૬૯ થી ૬૦) ઉત્કૃષ્ટ અનુભાગ ક્રમથી અનંતગુણ અનંતગુણ કહેવો. તેથી પહેલાં કહેલ (૪૨)ની જધન્ય અનુભાગથી નીચેના સ્થિતિસ્થાનમાં (૪૧) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી પહેલાં કહેલ (૬૯ થી ૬૦) કંડકની નીચેના કંડકમાત્ર (૫૯ થી ૫૦) ની સ્થિતિઓનો નીચે નીચે ક્રમથી ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેવો. એ પ્રમાણે એકનો જધન્ય અનુભાગ અને કંડકમાત્રની સ્થિતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેતાં ત્યાં સુધી જવું કે જ્યાં સુધી અભવ્ય પ્રાયોગ્ય જધન્ય અનુભાગબંધ વિષયની જઘન્ય સ્થિતિ (૫૦) આવે. પછી જે સ્થિતિસ્થાનથી (૪૧) જઘન્ય અનુભાગ મૂકીને અટકેલાં તેની નીચેની સ્થિતિસ્થાન (૪૦) માં જધન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધ વિષયની જઘન્ય સ્થિતિ (૫૦) ની નીચે પ્રથમ સ્થિતિ (૪૯)નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે એક એક સ્થિતિનો જઘન્ય અનુભાગ એક એક સ્થિતિનો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ નીચે નીચે કહેતાં ત્યાં સુધી ઊતરવું જ્યાં સુધી જધન્ય સ્થિતિ (૩૦) આવે. અને કંડકમાત્ર સ્થિતિનો (૩૯ થી ૩૦) ઉત્કૃષ્ટ અનુભાગ કહેવાનો બાકી રહ્યો તેનો નીચે નીચે ક્રમથી અનંતગુણ કહેવો. એ પ્રમાણે બાદર- પર્યાપ્ત - પ્રત્યેક નામની તીવ્રમંદતા કહેવી. તે પ્રમાણે તીવ્રમંદતા કહી. (પરિશિષ્ટ-૨માં ચિત્ર નં૦૯ જુઓ) ઇતિ ત્રસચતુષ્કની તીવ્રમંદતા સમાપ્ત ઇતિ અનુભાગ અધ્યવસાયની તીવ્રમંદતા સમાપ્ત -: અર્થ અનુભાગબંધ વિષે સાદ્યાદિ પ્રરૂપણા ઃ ૧૪૭ હવે અનુભાગબંધમાં સાદિ અનાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા કરાય છે. ત્યાં મૂલપ્રકૃતિના વિષયમાં ... નામકર્મ અને વેદનીયકર્મની અનુત્કૃષ્ટ અને ઘાતિકર્મ ચાર (જ્ઞાના દર્શ૰ મોહ૰ અંત)નો અજઘન્ય અનુભાગ ચાર પ્રકારે છે. સાદિ - અનાદિ- ધ્રુવ અને અધ્રુવ. તે આ પ્રમાણે કહે છે. નામ - વેદનીયનો ઉત્કૃષ્ટ અનુભાગ સૂક્ષ્મસંપ૨ાયના છેલ્લા સમયે ક્ષપકને હોય છે. અને તે બીજા સમયે વિચ્છેદ પામે છે તેથી સાદિ-અધ્રુવ. પછી બીજે સર્વ પણ અનુત્કૃષ્ટ અને તે ઉપશાંતમોહે (બંધ) ન હોય, અને ત્યાંથી પડેલાને હોય માટે સાદિ, તે સ્થાન (ઉપશાંતમોહ) ન પામેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ હોય છે. તથા મોહનીયનો અનિવૃત્તિબાદર ગુણસ્થાનકના અંત્ય સમયે, તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો સૂક્ષ્મસં૫રાયના અંત્ય સમયે ક્ષપકને જધન્ય અનુભાગબંધ હોય છે. અને તે ૧ સમય હોવાથી સાદિ - અધ્રુવ. પછી તો સર્વ પણ અજઘન્યબંધ સમજવો. અને ઉપશમશ્રેણિમાં મોહનીયનો સૂક્ષ્મસંપરાયે અને જ્ઞાનાવરણાદિ ત્રિકનો ઉપશાંતમોહે બંધ ન હોય. ત્યાંથી પડેલાને (બંધ) હોય, માટે સાદિ, તે સ્થાન (ઉપશાંતમોહ) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ અભવ્ય-ભવ્યની અપેક્ષાએ હોય છે. (પેઇજ નંબર - ૧૫૨ જુઓ) ૧૦૭ અહીં ટીકામાં ‘‘બ્રેતિખ્તે’’ એ શબ્દ નથી. પણ જરૂરી છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કર્મપ્રકૃતિ તિર્યંચદ્ધિક અને નીચગોત્રની તીવ્રમંદતા યંત્ર નંબર-૨૯ (ગાથા ૬૭ ના આધારે) ૪૧નો જઘન્ય અનુ0 અનંતગુણ તેથી ૧૧નો જઘન્ય અનુભાગ અલ્પ તેથી ” અનંતગુણ ” પ્રથમ નિવર્તન કંડક ૪૧ થી ૬૦ પરાવર્તમાન સાગરોપમ શતપૃથકત્વ અભવ્ય પ્રાયો. જઘ૦ અનુo બંધ ” ” " ર ” ૧૧નો ઉત્કટ અનંતગુણ તેથી ” —૧૨ " " –૧૩ " " " -૧૪ " " ૨૩ " " " su v w x y -૧૬ " ' ” ૨૬ " ૨૮ " –૧૯ -૧૦ -૨૧ -૨૨ " " " " " , , ૬૦ * * ૩૦ ૩૧ " " " " ૬૧નો જઘ અનુ0 અનંતગુણ ” ૩૨ ૩૩ ૩૪ * " " * " * " " * " " —૨૪ -૨૫ —૨૬ * " " * " " " " ૩૮ ૩૯ ૪૦ " " " • " " " • " " " • " " " • –૨૮ —૨૯ –૩૦ " " " " " " " " " અવશિષ્ટ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૪૯ ૩૧ ઉ૦ અનુo અનંતગુણ તેથી ૬૧ ઉત્કૃ૦ અનુo અનંતગુણ તેથી ૭૧નો જધ0 અનુ. અનંતગુણ તેથી ૭૨ " " " ૩૨ " " " ૭૪ ૭૫ ૬૫ " " " " " " ૭૭ " " " ૭૮ " " " ૭૯ - ૮૦ " " " " ૪૦ '' " " ૬૮નો જઘo અનુo અનંતગણ તેથી ઉત્કટ અનુ. ” . ” ૪૨ '' ' ૭૧ ઉ. અનુ0 અનંતગુણ તેથી ૭૨ " " " અન્ય નિવર્તન કંડક No '' s , ૬૯નો જંઘ અનુ0 અનંતગુણ તેથી ૫૧નો ઉત્કo પર " " " ૭૦નો જઘ0 અનુo અનંતગુણ તેથી For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કર્મપ્રકૃતિ ત્રણચતુષ્કની તીવ્ર-મંદતા યંત્ર નં ૩૦ (ગાથા ૬૭ ના આધારે) ૯૯નો જઘ0 અનુ0 અલ્પ ૯૮ ” ” અનંતગુણ ૬૯નો જઘ૦ અનુ0 અનંતગુણ તેથી ૬૮ ” ” પૂર્વમુલ્ય 9 ૯૬ હ૫ " , " , , પ્રથમ નિવર્તન કંડક ૯૯ થી ૯૦ ૪ અભવ્યને જઘ૦ અનુ0બંધ પ્રાયોગ્ય સ્થિતિ ૬૯ થી ૫૦ હ૧ ૯૦ ૮૯ " " ” - ” ) તેથી ૯૯નો ઉત્ક0 અનુ0 અનંતગુણ તેથી ૬૦ – ૯૮ " " " " પ૯ – ૯૭ " " " " ૮૮ પ૭. " " " " " " - ૯૫ __ ૪ પ૬ " પપ » ) ? " ૧૮ કોડાકોડી સાગરોપમ ૮૯ થી ૩૦ ૫૪ પ૩ " , , ૯૧ - હ૦ " , " " " " , , " પ૧ , , , , ” પ૦ " " " " ” ૪૯નો જઘન્ડ અનુ0અનંતગણ તેથી ૮૯ " ૮૮ '' ' ૭૮ ૭૭ ૭૬ ” ” ” ” ” ” ” ૭૫ – ૮૬ – ૮૫ – ૮૪ – ૮૩ _ ૮૨ – ૮૧ " ” ” " " " " ” ” " " " છ ” ” " " , ” ૪૭ ” ૪૬ " જપ " ૪૪ " ૪૩ | " " " , " " " , " " " " , " " " " , " ૭૩ " " " | ૭૧ ) » _ ૮૦ |૪૧T ૪૧] અવશિષ્ટ For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૫૧ ૭૯નો ઉત્કૃ૦ — અનુઅનંતતેથી ૪૯નો ઉત્ક0 અનુ. અનંતતેથી ૪૮ " " " " ૩૯નો જઘo અનુ0 અનંત, તેથી | ૩૮ " " " " [ { $ $ $ $ $ $ $ $ $ ૩૩ " " ૪૩ કર ૪૧ ૪૦ 5 ) " , m , " , , , " , , " , ૩૧ * * * ૩૦ " " " ૩૯નો ઉત્કટ અનુ0 અનંત, * ) ૪૨નો જઘ અનુo ૬૯નો ઉ૦ અનુo અન્ય નિવર્તન કંડક $ $ $ % ૮ % $ 8 + 7 8 = 2 ૪૧નો જઘ0 અનુo પ૯નો ઉત્કૃ૦ અનુo ૫૦ * * અનુકષ્ટી તથા તીવમંદતા સંબંધિ વિશેષ નોંધ :- આગળ આગળના જે સ્થિતિસ્થાનમાં અનુભાગ તુલ્ય કે અનંતગુણ કહેલો છે, તે ઉપરના અનંતર અંકરૂપ સ્થિતિસ્થાનની અપેક્ષાએ જાણવો. તથા અંક સમદાયમાં નાના મોટા વિભાગો જોઇને થોડી કે ઘણી સ્થિતિઓના નિર્ણય ન કરવો. કારણકે કોઇક સ્થાને ઘણાં અંકો નહીં વધી જવાના ભયથી ઘણી સ્થિતિઓને માટે પણ થોડા જ અંક આપેલા છે. ૪૦નો જઘ0 અનુ... " નાના મોટાને છે. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર કર્મપ્રકૃતિ ગોત્રકર્મનો અનુકષ્ટ અને અજઘન્ય બંને ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે..... ગોત્રનો ઉત્કૃષ્ટ અનુભાગબંધ સૂક્ષ્મસંપાયના અંત્ય સમયે શપકને હોય, અને તે ૧ સમયમાત્ર હોય છે માટે સાદિ-અધ્રુવ. એ સિવાય બીજા આદિ સમયથી સર્વ પણ અનુત્કૃષ્ટ, અને તે ઉપશાંતમોહે (બંધ) ન હોય. ત્યાંથી પતિતને આશ્રયીને સાદિ, તે સ્થાન (ઉપશાંતમોહ) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ અભવ્ય-ભવ્ય અપેક્ષાએ હોય છે. તથા ગોત્રકર્મનો જઘન્ય અનુભાગબંધ ૭મી નારકીનો જીવ ઔપથમિક સમ્યકત્વ પામતી વખતે અંતરકરણ કરીને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિને અનુભવતો અને ક્ષય કરતો અન્ય સમયે વર્તતો નીચગોત્રને આશ્રયીને (જઘન્ય બંધ) કરે, અને તે ૧ સમય છે, માટે સાદિ-અધ્રુવ ત્યાર પછીના બીજા સમયથી માંડીને જ્યાં સુધી ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધીનો બધો અજઘન્ય અને તે પથમિક સમ્યક્ત્વના પ્રાપ્તિ સમયે ઉચ્ચગોત્રને આશ્રયીને વર્તતાં સાદિ, તે સ્થાન (પથમિક સભ્ય) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ સમજવું. આ સાતે કર્મના બાકીના વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે.. વેદનીય અને નામકર્મનો ઉત્કૃષ્ટ અનુભાગ સાદિ-અધ્રુવ પહેલા કહ્યો. જ્યારે પરાવર્તમાન મધ્યમ પરિણામે મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યગુદૃષ્ટિ આ બંને (વનામ) નો જઘન્ય અનુભાગબંધ થાય છે. સંફિલષ્ટ અથવા વિશુદ્ધ પરિણામ થાય ત્યારે અજઘન્ય થાય છે. આ પ્રમાણે તે બંને પણ જઘન્ય-અજઘન્ય મિથ્યાષ્ટિ કે સમ્યગુદૃષ્ટિને ક્રમપૂર્વક થતાં હોવાથી સાદિ-અધ્રુવ છે. ઘાતકર્મનો જઘન્ય અનુભાગબંધ સાદિ-અધૂવરૂપે પૂર્વે કહ્યો. ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ ક્રમથી મિથ્યાદૃષ્ટિ પામે. સર્વ સંક્લિષ્ટ હોય ત્યારે ઉત્કૃષ્ટ અને મધ્યમ પરિણામે અનુત્કૃષ્ટ એ પ્રમાણે સાદિ-અધ્રુવ છે. ગોત્રનો જઘન્ય - ઉત્કૃષ્ટ - સાદિ-અધ્રુવ પહેલાની જેમ સમજવો. આયુષ્ય અધુવબંધિ હોવાથી તેના ચારે પણ વિકલ્પો સાદિ-અધ્રુવ સુપ્રસિદ્ધ છે. (યંત્ર નં-૩૧ જુઓ). ઉત્તરપ્રકૃતિઓને વિષે શુભધ્રુવબંધિની તૈજસ - કામણ, પ્રશસ્તવર્ણ-ગંધ-રસ-સ્પર્શ-અગુસ્લઘુ, નિર્માણરૂ૫ ૮ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ અનુભાગબંધ ચાર પ્રકારે તે આ પ્રમાણે કહે છે. આ ૮ પ્રકૃતિઓનો ક્ષપકને યોગ્ય અપૂર્વકરણે ૩૦ પ્રકૃતિના બંધવિચ્છેદ સમયે સમયમાત્ર ઉત્કૃષ્ટ અનુભાગબંધ પામે છે. અને તે એક સમયપણું હોવાથી સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વે પણ અનુત્કૃષ્ટ છે. અને તે ઉપશમશ્રેણિમાં બંધવિચ્છેદથી આગળ (બંધ) ન હોય, અને ત્યાંથી પડેલાને ફરી પણ બંધ હોય છે માટે સાદિ, તે સ્થાન (ઉપશાંતમોહ) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. ( મૂલપ્રકૃતિઓના જઘન્યાદિ ૪ અનુભાગબંધ વિષે સાદ્યાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં ૩૧ ) ક્રમો મૂલપ્રકૃતિનું નામ જઘન્ય અનુભાગ અજઘન્ય અનુભાગ ઉત્કૃષ્ટ અનુભાગ અનુત્કૃષ્ટ અનુભાગ ભાંગા| (૧૦ જ્ઞાનાવરણીય | સાદિ-અધ્રુવ | સાદિ,અનાદિ, ધ્રુવ, અધ્રુવ | સાદિ –અધ્રુવ | સાદિ –અધ્રુવ દર્શનાવરણીય સાદિ –અધ્રુવ ૩ | વેદનીય સાદિ-અધ્રુવ " " | સાદિ અનાદિ, ધ્રુવ, અધ્રુવ ૪ | મોહનીય સાદિ,અનાદિ, ધ્રુવ, અધ્રુવ સાદિ –અધ્રુવ ૫ | આયુષ્ય સાદિ-અધ્રુવ ૬ | નામ સાદિ અનાદિ, ધ્રુવ, અધુવ| ૧૦ ૭] ગોત્ર » » * * | ૧૨ સાદિ,અનાદિ, ધ્રુવ, અધ્રુવ " | " " " " ૮ | અંતરાય " " " | સાદિ –અધવ કુલ ભાંગા For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૫૩ તથા અશુભધ્રુવબંધિની જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, મિથ્યાત્વ, ૧૬ કષાય, જુગુપ્સા, ભય, ઉપઘાત, અશુભવર્ણાદિ-૪, અંતરાય-૫ રૂ૫ ૪૩ પ્રકૃતિઓનો અજઘન્ય અનુભાગબંધ ચાર પ્રકારે તે આ પ્રમાણે કહે છે. - જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪ = ૧૪ પ્રકૃતિઓનો ક્ષપકને સૂક્ષ્મસં૫રાયના છેલ્લા સમયે થાય છે. સંજ્વલન-૪ નો અનિવૃત્તિ બાદરે ક્ષેપકને પોતપોતાના બંધવિચ્છેદ સમયે થાય છે. નિદ્રા - પ્રચલા - ઉપઘાત - ભય - જુગુપ્તા અપ્રશસ્ત વર્ણ-ગંધ-રસ-સ્પર્શ, એ ૯ પ્રકૃતિઓનો અપૂર્વકરણે ક્ષેપકને યોગ્ય પોતપોતાના બંધના અંત્ય સમયે થાય છે. પ્રત્યાખ્યાનાવરણ-૪નો સંયમની ઇચ્છાવાળો દેશવિરત પોતાના ગુણસ્થાનકના અંત્ય સમયે હોય, કારણકે તે બંધકમાં તેનું અતિવિશુદ્ધપણું છે. અપ્રત્યાખ્યાનાવરણ-૪નો અવિરત સમ્યગુદૃષ્ટિ ક્ષાયિક સમ્યકત્વ અને સંયમ એકી સાથે પ્રાપ્ત કરતાં હોય, કારણકે તે બંધકમાં તેનું અતિવિશુદ્ધપણું છે. થીણદ્વિત્રિક - મિથ્યાત્વ - અનંતાનુબંધિ-૪ =૮ પ્રકૃતિઓનો સમ્યકત્વ અને સંયમ એકી સાથે પામવાની ઇચ્છાવાલો મિથ્યાદૃષ્ટિ અંત્ય સમયે જઘન્ય અનુભાગબંધ પામે છે. અને તે એક સમય માત્ર હોવાથી સાદિ-અધ્રુવ, પછી બીજે સર્વ પણ અજઘન્ય અને તે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪નો ઉપશાંતમોહે, નિદ્રા-પ્રચલા, ઉપઘાત, અપ્રશસ્તવણદિ-૪, ભય-જુગુપ્સાનો ઉપશમશ્રેણિમાં અનિવૃત્તિબાદરે, પ્રત્યાખ્યાનાવરણ આદિનો પ્રમત્ત સંયતાદિમાં બંધવિચ્છેદ થવાથી (બંધ) ન હોય ત્યાંથી પડેલાને હોય તેથી સાદિ, તે સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધવ-અભવ્ય-ભવ્ય અપેક્ષાએ છે. આ જ શુભ અથવા અશુભ ધ્રુવબંધિની પ્રકૃતિઓનો કહેલ બાકીના વિકલ્પો સાદિ-અધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે. - તેજસ આદિ આઠ પ્રકૃતિઓ શુભધ્રુવબંધિનીનો ઉત્કૃષ્ટ-સાદિ-અધ્રુવપણે પહેલાં જ કહ્યો છે. જઘન્ય અજઘન્ય તો સંજ્ઞિ પર્યાપ્ત મિથ્યાદૃષ્ટિને વિષે પર્યાયથી (વારાફરતી) પામે છે. અતિસંક્વિઝમાં જઘન્ય, સુવિશુદ્ધિમાં તો અજઘન્ય એ પ્રમાણે સાદિ-અધ્રુવપણું આ બંને (જઘન્ય-અજધન્ય રસબંધ)નો હોય છે. અશુભધ્રુવબંધિનીઓનો તો જઘન્ય સાદિ-અધવપણે પહેલા જ કહ્યો છે. ઉત્કૃષ્ટ (અનુભાગબંધ) મિથ્યાદૃષ્ટિ સંક્ષિપર્યાપ્ત, સર્વસંક્લિષ્ટ પરિણામે એક અથવા બે સમય પામે છે. પછી ફરી પણ મંદ પરિણામે અનુત્કૃષ્ટ એ પ્રમાણે આ બંને (ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ) પણ સાદિ-અધ્રુવ છે. અધુવબંધિનીનો તો જઘન્ય-આદિ ચારે પણ અધુવબંધિપણું હોવાથી જ સાદિ-અધ્રુવ છે. સાદિ-અનાદિ પ્રરૂપણા કરી. (યંત્ર નં ૩૨ જુઓ) ઇતિ સાધાદિ પ્રરૂપણા સમાપ્ત :(-: અથ સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ અનુભાગબંધ સ્વામિત્વ પ્રરૂપણા:- ) હવે સ્વામિત્વ પ્રરૂપણા કરાય છે. ત્યાં અશુભપ્રકૃતિઓનો તેના બંધકમાં ચરમ (છેલ્લા) બંધ સમયે વર્તતો અત્યંત વિશુદ્ધ હોવાથી એક સમય જઘન્ય અનુભાગ બાંધે, પોતાના બંધવિચ્છેદથી ઉપર પણ જઇને પડતો અજઘન્યરસ બાંધે છે. શુભપ્રકૃતિઓનો તે છેલ્લા બંધકમાં અત્યન્ત વિશુદ્ધ હોવાથી ઉત્કૃષ્ટ અનુભાગ બાંધે. મન્દપરિણામવાળો તો અનુત્કૃષ્ટ બાંધે છે. તથા સકલ અશુભપ્રકૃતિઓનો ઉઘાત, આતપ, તિર્યંચ અને મનુષ્ય આયુષ્યનો સંશિ મિથ્યાદૃષ્ટિ એક સમય ઉત્કૃષ્ટ અનુભાગ બાંધે છે. તેમાં પણ અશુભ પ્રવૃતિઓને વિષે નરકત્રિક, બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય - ચઉરિન્દ્રિય જાતિ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણનો સંજ્ઞિ મિથ્યાદૃષ્ટિ તિર્યંચ કે મનુષ્ય ઉત્કૃષ્ટ અનુભાગબંધનો સ્વામી થાય. (ઉત્તરપ્રકૃતિઓના જઘન્યાદિ ચાર અનુભાગબંધ વિષે સાદ્યાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં. ૩૨) ઉત્તરપ્રકૃતિઓના નામ જઘન્ય રસ | અજઘન્ય રસ ઉત્કૃષ્ટ રસ | અનુષ્ટ રસ ભાંગા શુભધ્રુવબંધિ તેજસ - કાર્મણ, શુભવર્ણ, સાદિ-અધ્રુવ | સાદિ-અધ્રુવ | સાદિ-અધુવ | સાદિ અનાદિ ૮૦ અગુરુલઘુ - નિર્માણ =૮ પ્રકૃતિ ધ્રુવ - અધ્રુવ અશુભધ્રુવબંધિ - જ્ઞાના-૫, દર્શ૦-૯, સાદિ-અધ્રુવ | સાદિ અનાદિ સાદિ-અધ્રુવ | સાદિ-અધ્રુવ |૪૩૦] મિથ્યા, ૧૬ કષાય, ભય, જુગુપ્સા, ઉપઘાત, અપ્રશસ્તવર્ણાદિ-૪, અંતરાય-૫ =૪૩ ધ્રુવ - અધ્રુવ અધુવબન્ધિ - ૭૩ સાદિ-અધુવ | સાદિ-અધ્રુવ | સાદિ-અધ્રુવ | સાદિ-અધ્રુવ ૫૮૪ ૧૦૯૪ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કર્મપ્રકૃતિ તેમાં પણ 1નરકત્રિકનો અતિસંક્લિષ્ટ, વિકલત્રિક - સૂક્ષ્મત્રિકનો તેના યોગ્ય સંલેશવાન હોય, કારણકે અતિ સંકૂિલવાળો આ ષક (૬)ને ઉલ્લંઘીને નરક યોગ્ય બાંધે છે. દેવ-નારકોને તો ભવ પ્રત્યયથી આ પ્રકૃતિના બંધનો અસંભવ છે. એકેન્દ્રિયજાતિ, સ્થાવરનો ભવનપતિથી લઇ ઇશાન સુધીના દેવ જ અતિસંફિલષ્ટ મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ અનુભાગનો બંધક છે, કારણકે તિર્યંચ અને મનુષ્ય અતિસંક્લિષ્ટ હોય તો નરકગતિ પ્રાયોગ્ય બંધકપણું છે, અને મન્દ સંકલેશે આ (પ્રકૃતિઓ) અશુભપણું હોવાથી ઉત્કૃષ્ટ અનુભાગબંધનો અસંભવ છે. નારકો અને ઇશાન પછીના દેવો (સનત્કુમારાદિ)ને ભવ પ્રત્યયથી જ આ પ્રકૃતિનું અબંધકપણું છે. તિર્યંચગતિ - તિર્યંચાનુપૂર્વી, સેવાર્તસંઘયણનો અતિસંક્લિષ્ટ મિથ્યાદૃષ્ટિ દેવ-નારકો ઉત્કૃષ્ટ અનુભાગબંધના સ્વામી થાય છે. તિર્યંચ-મનુષ્ય તો તે યોગ્ય સંકલેશે વર્તતાં હોય તો નરક યોગ્ય જ બાંધે છે, અને આ પ્રવૃતિઓ તયોગ્ય (નરક યોગ્ય) નથી તેથી દેવ-નારકનું ગ્રહણ કર્યું. કારણ કે તે દેવ-નારક સર્વસંફિલષ્ટ પણ તિર્યંચ યોગ્ય બાંધે છે. અને અહીં સામાન્યથી પણ સેવાર્તનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધક સનત્કુમારાદિ દેવ જ છે, પણ ઇશાન સુધીના નહીં, તેઓ અતિસંક્લિષ્ટ હોય તો એકેન્દ્રિય યોગ્ય જ બંધકપણું હોય છે. બાકીની જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, અસાતા વેદનીય, મિથ્યાત્વ, ૧૬ કષાય, નપુંસકવેદ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, હુડકસંસ્થાન, અપ્રશસ્તવર્ણ-રસ-ગંધ-સ્પર્શ, ઉપઘાત, અપ્રશસ્તવિહાયોગતિ, દુર્ભગ, દુઃસ્વર, અશુભ, અસ્થિર, અનાદેય, અયશકીતિ, નીચગોત્ર, અંતરાયરૂપ ૫૬ પ્રકૃતિઓનો ચારે ગતિના મિથ્યાદૃષ્ટિ અતિ સંક્લિષ્ટ બાંધે. હાસ્ય, રતિ, સ્ત્રી-પુરુષવેદ, પ્રથમ અને અંત્ય સિવાયના સંસ્થાન-૪, સંઘયણ-૪, = ૧૨ પ્રકૃતિઓનો તપ્રાયોગ્ય સંક્લિષ્ટ ઉત્કૃષ્ટ અનુભાગબંધના સ્વામી થાય. કારણકે સર્વ ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ તો હાસ્ય-રતિ યુગલને અતિક્રાન્ત કરીને અરતિ-શોક-યુગલ બાંધે, સ્ત્રીવેદ-પુરુષવેદને પણ અતિક્રમી (ઉલ્લંધીને) નપુંસકવેદ બાંધે, સંસ્થાન-સંઘયણને વિષે પણ સર્વસંક્વિઝ ૨૦ કોડાકોડીસાગરોપમની સ્થિતિવાળું હુંડક-સેવાર્ય બાંધે છે. તેથી વિશુદ્ધ ૧૮ કોડાકોડીસાગરોપમ સ્થિતિવાળું વામન-કીલિકા બાંધે. તેથી વિશુદ્ધતર ૧૬ કોડાકોડીસાગરોપમની સ્થિતિવાળું કન્જ-અર્ધનારાચ બાંધે. તેથી પણ વિશુદ્ધ ૧૪ કોડાકોડીસાગરોપમની સ્થિતિવાળું સાદિ-નારાય બાંધે. તેથી વિશુદ્ધ ૧૨ કોડાકોડીસાગરોપમની સ્થિતિવાળું ન્યગ્રોધપરિમંડલ ઋષભનારાચ બાંધે, તેથી પણ વિશુદ્ધ ૧૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું સમચતુરસ્ત્ર - વજષભનારા બાંધે, હીનાધિક સક્લિષ્ટ હોવાથી બીજા બીજા બંધનો સંભવ હોવાથી તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટનું ગ્રહણ કર્યું છે. આતપ-ઉદ્યોત-તિર્યંચ-મનુષ્ય આયુષ્યનો તો સુવિશુદ્ધ સંન્નિ-મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ અનુભાગબંધનો સ્વામી થાય. કારણકે સમ્યગુદૃષ્ટિ તો તિર્યંચ આયુષ્ય આતપ ઉદ્યોતના બંધમાં જ આવે નહીં તો કેવી રીતે ઉત્કૃષ્ટ અનુભાગ બંધ થાય ? અર્થાતુ ન થાય. અને મનુષ્ય આયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગ ૩ પલ્યોપમ સ્થિતિવાળાને હોય છે. બાકીનાને નહીં. સમ્યગુદૃષ્ટિ તિર્યંચ મનુષ્યો મનુષ્ય આયુષ્ય બંધ કરે નહીં. તેઓને દેવાયુષ્યના બંધનો સંભવ હોવાથી, જે પણ સમ્યગુદૃષ્ટિ દેવ કે નારક હોય તે મનુષ્ય આયુષ્ય બાંધે પણ તે કર્મભૂમિ યોગ્યજ પણ અકર્મભૂમિ યોગ્ય નહીં, ત્યાં તેઓનો ઉત્પન્ન થવાનો અભાવ હોવાથી. તેથી મનુષ્ય આયુષ્ય આદિ-૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગબંધ સ્વામી મિથ્યાદૃષ્ટિ છે પણ સમ્યગુદૃષ્ટિ નહીં એ પ્રમાણે જાણવું. અહીં પણ વિશેષ વિચારાતાં આતપનો બંધક તપ્રાયોગ્ય વિશુદ્ધ મિથ્યાદૃષ્ટિ દેવ છે. કારણ કે નારકોને એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધનો અસંભવ છે, અને તિર્યંચ મનુષ્ય આપના ઉત્કૃષ્ટ રસયોગ્ય વિશુદ્ધ વર્તતાં હોય તો તિર્યંચ પંચેન્દ્રિય આદિ યોગ્ય અશુભતર બંધનો સંભવ હોવાથી. ઉદ્યોતનામનો ૭મી નારકીમાં વર્તતો જીવ ઔપશમિક સમ્યકત્વ ઉત્પન્ન કરવાની ઇચ્છાવાળો યથાપ્રવૃત્ત આદિ ત્રણ કરણપૂર્વક અંતરકરણ કરીને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિને અનુભવતો છેલ્લા સમયે વર્તતો ઉત્કૃષ્ટ અનુભાગબંધનો સ્વામી થાય તે બંધમાં તેનું અતિવિશુદ્ધપણું હોવાથી. તિર્યંચ - મનુષ્ય આયુષ્યનો તિર્યંચ કે મનુષ્ય તપ્રાયોગ્ય વિશુદ્ધ મિથ્યાદૃષ્ટિ છે. ૧૦૮ અહીં નરકત્રિકનો અતિસંફિલ કહેલ છે. પણ આયુનો બંધ મધ્યમ પરિણામે થાય છે. માટે અહીં નરકાયુ પણ અતિસંફિલષ્ટ કેમ કહ્યું તે બહુશ્રુતગમ્ય છે. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ અગુરુલઘુ તૈજસ - કાર્મણ - નિર્માણ - પ્રશસ્તવર્ણ - ગંધ - રસ - સ્પર્શ - દેવદ્વિક - વૈક્રિયદ્ઘિક - આહારકદ્ધિક - પંચેન્દ્રિયજાતિ - સમચતુરસ્રસંસ્થાન - પરાધાત - ઉચ્છવાસ - પ્રશસ્તવિહાયોગતિ - તીર્થંકરનામ`૦૯ યશઃકીર્તિ સિવાય ત્રસનવક એમ ૨૯ પ્રકૃતિઓનો અપૂર્વક૨ણે ક્ષપકને યોગ્ય દેવગતિ પ્રાયોગ્ય બંધવિચ્છેદ સમયે વર્તતો ઉત્કૃષ્ટ અનુભાગબંધ સ્વામી થાય. તે બંધકને તેનું જ અતિવિશુદ્ધપણું હોવાથી. ૧૫૫ મનુષ્યદ્ધિક - ઔદારિકદ્ધિક - પ્રથમ સંધયણ એ પાંચ પ્રકૃતિઓનો અતિવિશુદ્ધ એવો સમ્યગ્દષ્ટિ દેવ ઉત્કૃષ્ટ અનુભાગ ૧ અથવા ૨ સમય બાંધે છે. કારણકે મિથ્યાદૃષ્ટિથી સમ્યગ્દષ્ટિ અનંતગુણ વિશુદ્ધ છે તેથી સમ્યગ્દૃષ્ટિનું ગ્રહણ કર્યું છે. નારકો પણ વિશુદ્ધ હોતે છતે આ પ્રકૃતિઓને બાંધે ખરા પણ ફક્ત નંદીશ્વરાદિ ચૈત્યમાં મહોત્સવ આદિથી ઉપબૃહણા (અનુમોદના) કરેલ દેવ જેવો અતિવિશુદ્ધપણાનો ભાવ નથી તેથી તેઓનું (નારકીનું) અગ્રહણ છે. અતિવિશુદ્ધ એવા તિર્યંચ મનુષ્યને તો દેવગતિ પ્રાયોગ્ય બંધ થતો હોવાથી તે અયોગ્ય છે, તેથી બતાવેલ (પાંચ) પ્રકૃતિ બંધનો અસંભવ છે. એ પ્રમાણે અન્યગતિ છોડી દેવનું જ ગ્રહણ કર્યું છે. દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગબંધનો સ્વામી અપ્રમત્તસંયત છે, કારણકે તેને સર્વ બંધકોથી અતિવિશુદ્ધપણું છે. સાતાવેદનીય, યશઃકીર્તિ અને ઉચ્ચગોત્રનો ઉત્કૃષ્ટ અનુભાગબંધનો સ્વામી સુક્ષ્મસંપરાયના અંત્ય સમયે વર્તતો (ક્ષપક) જીવ કરે છે. કારણકે તે બંધકને અતિવિશુદ્ધપણું છે. (યંત્ર નંબર - ૩૩ જુઓ) ઇતિ ઉત્કૃષ્ટ અનુભાગબંધ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત. -: અથ જઘન્ય અનુભાગબંધ સ્વામિત્વ પ્રરૂપણા : જઘન્ય અનુભાગ સ્વામિત્વ વિષયમાં અપ્રમત્તયતિ પ્રમત્ત સન્મુખ થયેલો આહારકક્રિકનો જધન્ય અનુભાગબંધનો સ્વામી થાય છે, તેને તે બંધકમાં સર્વસંક્લિષ્ટપણું છે. સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, આયુષ્ય-૪, દેવદ્વિક, નરકઢિક, વૈક્રિયદ્ધિક રૂ૫ - ૧૬ પ્રકૃતિઓનો મનુષ્ય - તિર્યંચ જઘન્ય અનુભાગબંધનો સ્વામી થાય. કારણકે અહીં તિર્યંચ મનુષ્ય આયુષ્ય વિના બાકીની ૧૪-પ્રકૃતિઓ દેવ-ના૨કો ભવ પ્રત્યયથી જ ન બાંધે, તિર્યંચ-મનુષ્ય બંને આયુષ્ય પણ જ્યારે જધન્ય સ્થિતિનું બાંધે ત્યારે જધન્ય રસ કરે, ૧૧oદેવ-ના૨કો તો તે જઘન્ય બાંધે નહીં. તે સ્થિતિને વિષે તેઓને ઉત્પન્ન થવાનો અભાવ છે, તેથી આ ૧૬ પ્રકૃતિઓ દેવ-ના૨ક અયોગ્ય છે. એ પ્રમાણે મનુષ્ય તિર્યંચનું જ ગ્રહણ કર્યું છે. ત્યાં ના૨ક આયુષ્ય અશુભત્વપણું હોવાથી તે બંધકમાં સર્વ વિશુદ્ધ ૧૦ હજાર વર્ષ જધન્ય સ્થિતિબંધ કાળમાં જઘન્ય અનુભાગબંધ તિર્યંચ મનુષ્ય કરે. બાકીના ત્રણ આયુષ્ય શુભપણું હોવાથી તે બંધકમાં ૧૧૧સર્વસંક્લિષ્ટ પોતપોતાની સર્વ જધન્યસ્થિતિના બંધકમાં જઘન્ય અનુભાગબંધના સ્વામી થાય. નરકક્રિકનું અશુભત્વપણું હોવાથી જધન્ય સ્થિતિબંધ કાળે તે બંધકને વિષે સર્વ વિશુદ્ધ છે. દેવદ્વિકનું શુભત્વપણું હોવાથી પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કાળે તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ હોય ત્યારે જ૰ અનુ બંધ કરે, અતિ સંક્લિષ્ટ હોય તો નરકાદિ યોગ્ય બાંધે તેથી તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ હોય ત્યારે જઘન્ય ૨સબંધ કરે છે. તેથી તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટનું ગ્રહણ કર્યું છે. એ પ્રમાણે બીજે પણ જાણવું. વૈક્રિયદ્વિકનું પણ શુભત્વપણું હોવાથી નરકગતિ સાથે સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા (જઘન્ય અનુભાગબંધ) કરે. વિકલત્રિક, સૂક્ષ્મત્રિકનું તો અશુભપણું હોવાથી તત્ પ્રાયોગ્ય વિશુદ્ધ હોય ત્યારે (જઘન્ય અનુભાગબંધ) કરે કારણકે અતિવિશુદ્ધ મનુષ્યાદિ પ્રાયોગ્ય બાંધે તેથી તતુ પ્રાયોગ્ય વિશુદ્ધિનું ગ્રહણ છે. ૧૦૯ સારામાં સારા પરિણામે તીર્થંકરાદિ પ્રકૃતિઓનો આઠમે ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ ૨સ બંધ થાય અને યશઃકીર્તિ આદિનો દશમે થાય એમ અહીં કહ્યું. ત્યારે અહીં શંકા થાય કે આઠમા ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનકે અનંતગુણ વિશુદ્ધ પરિણામ છે. દશમાથી અગિયારમે અત્યંત નિર્મળતા છે તો ત્યાં તેનો ઉત્કૃષ્ટ રસબંધ કેમ ન થાય ? કદાચ અહીં એમ કહેવામાં આવે કે ત્યાં બંધાતી નથી માટે ન થાય. પરંતુ શા માટે ન બંધાય ? તેના ઉત્તરમાં સમજવું કે દરેક પુણ્ય કે પાપ પ્રકૃતિઓના બંધ યોગ્ય પરિણામની તીર્થંકર પરમાત્માના જ્ઞાનમાં મર્યાદા છે કે ઓછામાં ઓછા અમુક હદના સારા પરિણામથી આરંભી વધારેમાં વધારે અમુક હદ સુધીના સારા પરિણામ પર્યંત અમુક અમુક પુણ્ય પ્રકૃતિઓ બંધાય. તે જ પ્રમાણે ઓછામાં ઓછા અમુક હદના સંશ્ર્લિષ્ટ પરિણામથી આરંભી ઉત્કૃષ્ટ અમુક હદ સુધીના સંશ્ર્લિષ્ટ પરિણામ પર્યંત અમુક પાપ પ્રકૃતિ બંધાય. આ પ્રમાણે બંધમાં પોતપોતાની જે ઓછામાં ઓછી કે વધારેમાં વધારે સંક્લેશ કે વિશુદ્ધિની મર્યાદ છે તે કરતાં ઓછા હોય કે વધી જાય તો તે પ્રકૃતિનો બંધ ન થાય. આ હેતુથી જ અમુક અમુક પ્રકૃતિ અમુક ગુણસ્થાનક સુધી બંધાય આગળ ન બંધાય એમ કહ્યું છે. જો આ પ્રમાણે મર્યાદા ન હોય અને ઉત્તરોત્તર ગુણસ્થાનકે બંધાયા જ કરે તો તેના બંધનો અંત જ ન આવે અને કોઇ જીવ મોક્ષમાં જ ન જાય. તેથી જ તીર્થંકરાદિનો આઠમે અને યશઃકીર્તિ આદિનો દશમે ઉત્કૃષ્ટ રસબંધ કહ્યો અને બંધવિચ્છેદ પણ ત્યાં જ કહ્યો. કારણ કે તેના બંધને યોગ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધ પરિણામ ત્યાં જ છે તે કરતાં આગળના ગુણસ્થાનકે તેના બંધ યોગ્ય હદથી વધારે નિર્મળ પરિણામ છે. માટે ત્યાં ન બંધાય. આ પ્રમાણે દરેક પ્રકૃતિઓ માટે સમજવું. ૧૧૦ અહીં ટીકામાં રેવ શબ્દ નથી પણ તે જરૂરી છે. ૧૧૧ અહીં ટીકામાં સર્વક્લિષ્ટ કહેલ છે. પણ આયુનો બંધ તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામી હોય ત્યારે જધન્ય ૨સબંધ કરે છે. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કર્મપ્રકૃતિ ઉત્કૃષ્ટ અનુભાગબંધના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં-૩૩ (ગાથા-૬૭ ના આધારે) ) વિશેષ - શુભ પ્રવૃતિઓનો બંધવિચ્છેદ સમયે અત્યંત વિશુદ્ધ હોવાથી ઉત્કૃષ્ટ અનુભાગબંધ કરે, અશુભ-પ્રકૃતિઓ ઉદ્યોત-આતપ-તિર્ય, મનુ0 આયુષ્યનો સંજ્ઞિ મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ અનુભાગબંધ કરે. કેટલી પ્રકૃતિ ૮૨ અશુભપ્રકૃતિઓના નામ કયા જીવો? ક્યારે અનુભાગબંધ કરે? નરકત્રિક અતિસંક્વિઝ મિથ્યાષ્ટિ અયુગલિક તિ, મનુ, વિકલત્રિક – સૂક્ષ્મત્રિક તદુયોગ્ય મિથ્યાદૃષ્ટિ અયુગલિક તિo મનુo એકેન્દ્રિયજાતિ-સ્થાવર અતિસંક્લિષ્ટ મિથ્યા, ભુવનપતિથી ઇશાન સુધીના દેવ તિર્યંચદ્વિક અતિસંક્લિષ્ટ મિથ્યા. દેવ-નારક છેવ સંઘયણ અતિસંક્વિઝ મિથ્યા, સનતકુમારાદિ દેવ - નારક જ્ઞા-૫, દર્શ૦-૯, અસાતાવેલ્ડ, મિથ્યાત્વ, ૧૬ કષાય, નપુંસકવેદ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, હુંડકસંસ્થાન, અશુભવર્ણાદિ-૪, અતિસંફિલષ્ટ મિથ્યાદૃષ્ટિ ચારે ગતિના ઉપઘાત, અશુભવિહા, અસ્થિરાદિ-૬, નીચગોત્ર, અંતરાય-૫ = ૫૬ હાસ્ય-રતિ, સ્ત્રી-પુરુષવેદ મધ્યમસંસ્થાન-૪, | યોગ્ય સંકિલષ્ટ મિથ્યાષ્ટિ ચારે ગતિના સંઘયણ-૪ ૪ર શુભપ્રકૃતિઓના નામ આતપ તધ્યાયોગ્ય વિશુદ્ધ મિથ્યા) ઈશાન સુધીના દેવ. ઉદ્યોત ૭મી નારકનો મિથ્યાદૃષ્ટિ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિના ચરમ સમયે | તિર્યંચ - મનુષ્યાયુષ્ય યથાયોગ્ય વિશુદ્ધિવાલા સંજ્ઞિ મિથ્થા સંખ્યાતવર્ષના આયુષ્યવાલા તિo-મનુo અગુરુ, તo,કાળ, નિર્માણ, શુભવર્ણાદિ-૪ દેવદ્રિક, વૈદ્રિક, આહાદ્ધિક, પંચે જાતિ, અતિ વિશુદ્ધ ક્ષેપક અપૂર્વકરણના છઠ્ઠાભાગના અંત્યસમયે સમચતુ. સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહા, જિનનામ, ત્રસાદિ-૯ = ૨૯ ૫ | મનુષ્યદ્ધિક, ઔદારિકદ્રિક, પ્રથમ સંઘયણ અતિવિશુદ્ધ સમ્યગુદૃષ્ટિ દેવ-૧ કે ૨ સમય અપ્રમત્તગુણસ્થાનકે બંધવિચ્છેદ સમયે સાતાવેદનીય, યશ-કીર્તિ, ઉચ્ચગોત્ર ક્ષપકશ્રેણિવાલો સૂક્ષ્મસંપાયના અંત્યસમયે ૧૨૪ કુલ પ્રકૃતિઓ વર્ણાદિ-૪ શુભ-અશુભ ગણવાથી ૧૨૪ થાય છે. દેવાયુષ્ય For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૫૭ ઔદારિકદ્ધિક-ઉદ્યોતનો દેવ અથવા નારક તિર્યંચગતિ પ્રાયોગ્ય ૨૦ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધતો ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ વર્તતો જઘન્ય અનુભાગબંધનો સ્વામી થાય. આ પ્રકૃતિઓનો તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ સાથે રહેતી પ્રકૃતિઓનો જ જઘન્ય રસ બંધ થાય. અને તિર્યંચ મનુષ્ય આટલા સંક્લિષ્ટ વર્તતાં નરકગતિ પ્રાયોગ્ય બંધના સંભવને કારણે તેના ૩-પ્રકૃતિના બંધનો સંભવ નથી. (અર્થાતુ તિર્યંચ મનુષ્ય જઘન્ય અનુભાગબંધના સ્વામી ન થાય.) અને ઔદારિક અંગોપાંગનો ઈશાન પછીના એટલે કે સનત્કુમારાદિ દેવો જાણવાં. કારણકે ઈશાન સુધીના અતિસંક્લિષ્ટ પરિણામે એકેન્દ્રિય પ્રાયોગ્ય જ બાંધે, અને ઔદારિક અંગોપાંગ એકેન્દ્રિયને ન હોય. તિર્યંચદ્ધિક – નીચગોત્રનો સાતમી નારકનો જીવ ઔપથમિક સમ્યકત્વને ઉત્પન્ન કરતો યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરવા પૂર્વક અંતરકરણ કરીને પ્રથમ સ્થિતિને (મિથ્યાત્વના) વિપાકને અનુભવતો છેલ્લા સમયે મિથ્યાષ્ટિ કરે. આ ત્રણ પ્રકૃતિનું અશુભપણું હોવાથી સર્વવિશુદ્ધ જઘન્ય અનુભાગબંધ કરનારો થાય. તે બંધકને વિષે જ વિશુદ્ધ છે. અને શતક ચૂર્ણિમાં કહ્યું છે. - “સિરિય સિરિયાવિળીયાગોયા કરે સત્તમપૂરિનેરો સન્મત્તામિણો હું પિત્ત चरमसमयमिच्छदिट्ठी भवपच्चएण ताओ तित्रि वि बंधई जाव मिच्छत्तभावो ताव तस्स जहण्णोणुभागो हवइ तब्धगेसु લવંતસિકો ત્તિ હરિ''I તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી નીચગોત્રનો સાતમી નારકનો જીવ સમ્યકત્વ અભિમુખ થયેલ કરણોને કરીને મિથ્યાદૃષ્ટિ છેલ્લા સમયે જ્યાં સુધી મિથ્યાત્વ ભાવ છે ત્યાં સુધી ભવપ્રત્યયિક તે ત્રણે પ્રકૃતિઓ બાંધે છે. માટે તેને તેનો જઘન્ય રસબંધ થાય છે. તેના બંધકોને વિષે અત્યંત વિશદ્ધ છે. કારણકે અન્ય સ્થાનવર્તી આટલી વિશુદ્ધિમાં મનુષ્યદ્વિક આદિ સહિત ઉચ્ચગોત્ર બાંધે તેથી સાતમી નારકનું ગ્રહણ કર્યું છે. એ પ્રમાણે ભાવ છે. અવિરત સમ્યગુદૃષ્ટિ - મિથ્યાત્વ અને નરકગમન સન્મુખ થયેલ મનુષ્ય તીર્થકર નામકર્મનો (જઘન્ય અનુભાગબંધ) કરે કારણકે તે જીવને જ શુભપણું હોવાથી જઘન્ય અનુભાગ સંફિલષ્ટ વડે બંધાય, અને તે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણેના વિશેષણોથી યુક્ત તેને જ હોય છે. ત્યાં તિર્યંચો તીર્થકર નામને પહેલા બાંધેલા અને બાંધતા એવા જીવો ભવ પ્રત્યયથી જ હોતાં નથી તેથી મનુષ્યનું ગ્રહણ કર્યું છે. ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ શ્રેણિક આદિ નરક ગમન સન્મુખ થયેલાને પણ વિશુદ્ધપણું હોવાથી અને બીજી ગતિ સન્મુખ સમ્યગુદૃષ્ટિને તેવા પ્રકારના સંકુલેશના અભાવથી મિથ્યાત્વ અને નરકાભિમુખનું ગ્રહણ કર્યું છે. પંચેન્દ્રિયજાતિ, તેજસ-કાર્પણ પ્રશસ્તવર્ણ-ગંધ-રસ-સ્પર્શ-અગુરુલઘુ-પરાઘાત-ઉચ્છવાસ-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-નિર્માણ લક્ષણવાળી ૧૫ પ્રકૃતિઓનો ચારેગતિના મિથ્યાદૃષ્ટિ જીવ સર્વ ઉત્કૃષ્ટ સંફિલષ્ટપણામાં જઘન્ય અનુભાગબંધ કરનાર છે. કારણકે આ શુભ પ્રકૃતિ હોવાથી સર્વ ઉત્કૃષ્ટ સંક્લિષ્ટવડે જઘન્ય રસ બાંધે છે. અને ત્યાં તિર્યંચ-મનુષ્ય સર્વ ઉત્કૃષ્ટ સંફિલષ્ટ પરિણામે વર્તતા નરકગતિ સાથે રહેનારી આ (પ્રકૃતિઓ) બાંધતા જઘન્ય રસ બાંધે છે. નારકો અને સનત્કુમારાદિ દેવો સર્વસંફિલષ્ટ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય આ (પ્રકૃતિઓ) બાંધતા જઘન્યરસે બાંધે છે. ઈશાન સુધીના દેવો સર્વસંફિલષ્ટ હોય તો પંચેન્દ્રિયજાતિ - ત્રસ સિવાયની બાકીની ૧૩ પ્રકૃતિઓ એકેન્દ્રિય પ્રાયોગ્ય બાંધતા જઘન્યરસે બાંધે છે. પંચેન્દ્રિયજાતિ ત્રણનામ તો વિશુદ્ધ હોય ત્યારે આ ઈશાન સુધીના દેવો બાંધે. તેથી જઘન્યરસ ન બાંધે તેથી તેનું વર્જન કર્યું છે. તે જ ચારે ગતિના મિથ્યાદૃષ્ટિ સહેજ વિશુદ્ધ થયેલો સ્ત્રીવેદ નપુંસકવેદનો જઘન્ય અનુભાગબંધનો સ્વામી થાય, ફક્ત હેજ શુદ્ધિવાળો નપુંસકવેદનો, તેથી હેજ વધારે શુદ્ધિવાળો સ્ત્રીવેદનો સર્વ વિશુદ્ધિવાળો પુરુષવેદ જ બાંધે, તેથી “મનાવશુધ્યતઃએ પ્રમાણે કહ્યું છે. સાતવેદનીય, સ્થિર, શુભ, યશ-કીર્તિ, ૪ પ્રકૃતિઓનો અને સપ્રતિપક્ષ એવી અસાતા, અસ્થિરઅશુભ, અયશકીર્તિનો સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિ પરાવર્તમાન, મધ્યમ પરિણામે જઘન્ય અનુભાગબંધ સ્વામી થાય. કેવી રીતે ? તો કહે છે -- અહીં સાતાની ૧૫ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને અસાતાની ૩૦ કોડાકોડીસાંગરોપમની સ્થિતિ છે. ત્યાં પ્રમત્ત સંયત તતુ પ્રાયોગ્ય વિશુદ્ધ અસાતાની સમ્યગુદૃષ્ટિ યોગ્ય સ્થિતિને વિષે સર્વ જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિને બાંધે, પછી અંતર્મુહૂર્ત રહી પરાવૃત્ય (વારાફરતી) સાતાને બાંધે. ફરી પણ અસાતાને બાંધે. એ પ્રમાણે દેશવિરતિ, અવિરત સમ્યગુદૃષ્ટિ, મિશ્ર, સાસ્વાદન, મિથ્યાદૃષ્ટિઓ પણ પરાવર્તિત એવી સાતા-અસાતાને બાંધે. ત્યાં મિથ્યાદૃષ્ટિ સાતા-અસાતા સાથે પરાવૃત્ય ત્યાં સુધી બાંધે જ્યાં સુધી સાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કોડાકોડીસાગરોપમની થાય. તેથી આગળ પણ સંફિલષ્ટ, સંકુલખતર, સંફિલષ્ટતમ ફક્ત અસાતાને જ ત્યાં સુધી બાંધે કે જ્યાં સુધી ૩૦ કોડાકોડીસાગરોપમ સ્થિતિ થાય. પ્રમત્તથી પણ આગળ અપ્રમત્તાદિમાં વિશુદ્ધ, વિશુદ્ધતર, વિશુદ્ધતમ, ફક્ત સાતાને જ બાંધે યાવતુ સૂક્ષ્મસંપાયમાં ૧૨ મુહુર્ત (જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાય) સુધી બાંધે, તે For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કર્મપ્રકૃતિ આ પ્રમાણે સાતાનો અસાતા સાથે પરાવર્તમાન - પરાવર્તમાન થઈને વ્યવસ્થિત બંધ હોતે છતે ઉત્કૃષ્ટ સ્થિતિથી શરૂ કરીને જઘન્ય અનુભાગબંધ ઉચિત પરાવર્તમાન મધ્યમપરિણામ ત્યાં સુધી પામે કે જ્યાં સુધી અપ્રમત્તગુણસ્થાનકે અંતઃકોડાકોડી સાગરોપમની સર્વ જઘન્યસ્થિતિ થાય. આ સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ યોગ્ય સ્થાનને વિષે એક પ્રકૃતિનો બીજી પ્રકૃતિના સંક્રમમાં મન્દ પરિણામે જઘન્ય અનુભાગબંધ ઉચિત પામે, બીજે નહીં, શુદ્ધ સ્થિતિમાં અપ્રમત્તાદિનો અને મિથ્યાદૃષ્ટિનો સાતા-અસાતાના ઘણાં રસથી નિવૃત્ત (ઉત્પન્ન) થાય છે. સાગરોપમ આદિરૂપે વેદનીય કર્મની સ્થિતિના બંધક એકેન્દ્રિય આદિને પણ તેવા પ્રકારના અધ્યવસાયના અભાવથી જઘન્ય અનુભાગબંધ સંભવે નહીં. તેથી જે પ્રમાણે કહેલ સ્થિતિબંધને વિષે જ જઘન્ય અનુભાગબંધ સંભવે, તેવા પ્રકારના પરિણામનું સદ્ભાવ હોવાથી. એ પ્રમાણે અસ્થિર, અશુભ, અયશકીર્તિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડીસાગરોપમની છે. સ્થિર, શુભ યશકીર્તિની તો (ઉત્કૃષ્ટ સ્થિતિ) ૧૦ કોડાકોડી સાગરોપમની છે. ત્યાં અસ્થિર, અશુભ અયશકીર્તિનો સમ્યગુદૃષ્ટિ યોગ્ય સ્થિતિને વિષે પ્રમત્તસંયત તતુ પ્રાયોગ્ય વિશુદ્ધિમાં જઘન્ય સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમના લક્ષણવાળી બાંધે, અંતર્મુહૂર્ત પછી વિશુદ્ધ સ્થિર આદિ બાંધે, ફરી પણ અસ્થિર આદિ બાંધે આ પ્રમાણે દેશવિરતિ - અવિરત - મિશ્ર - સાસ્વાદન - મિથ્યાષ્ટિ પણ પરાવર્તી - પરાવર્તી (વારાફરતી) સપ્રતિપક્ષ અસ્થિર - અશુભ-અયશ-કીર્તિ બાંધે છે. ત્યાં મિથ્યાદિ પરાવૃત્તિથી ત્યાં સુધી બાંધે કે જ્યાં સુધી સ્થિરાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. અને આ સમ્યગુદૃષ્ટિ - મિથ્યાષ્ટિ સ્થાનને વિષે જઘન્ય અનુભાગબંધ પામે, બીજે ૧૦ કોડાકોડીથી આગળ અસ્થિર આદિનો જ અશુભરસ ઘણો બાંધે છે. અપ્રમત્ત આદિમાં પણ સ્થિરાદિનો જ શુભસ ઘણો બાંધે. તેથી બીજે જઘન્ય અનુભાગ પામે નહીં. સ્થાવર અને એકેન્દ્રિયજાતિનો નારક સિવાય શેષ ત્રણ ગતિના મિથ્યાદૃષ્ટિ જીવ પરાવર્તમાન મધ્યમ પરિણામે જઘન્ય અનુભાગબંધના સ્વામી થાય. કારણકે સર્વવિશુદ્ધ તો પંચેન્દ્રિયજાતિ ત્રસનામનો બંધક થાય છે. સર્વ સંફિલષ્ટ એવા સ્થાવર, એકેન્દ્રિયજાતિનો ઉત્કૃષ્ટ અનુભાગના બંધક થાય છે, આ રીતે વિચારીને મધ્યમ પરિણામવાળાનું ગ્રહણ કર્યું છે. અને આ મધ્યમ પરિણામવાળો પણ જ્યારે ૧ અંતર્મુહૂર્તમાં એકેન્દ્રિયજાતિ – સ્થાવરનામ બાંધીને ફરી બીજા પણ અંતર્મુહૂર્તમાં તે જ બાંધે ત્યારે પણ (જઘન્ય અનુભાગબંધ) હોય છે. ફક્ત ત્યારે અવસ્થિત (સ્થિર) પરિણામમાં અશુભ આ બે પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગના કારણભૂત વિશુદ્ધિ ન પામે, તેથી મધ્યમ પરિણામ પરાવર્તમાન વડે વિશેષ જાણવા મળે. અને તેવા પ્રકારના પરિણામમાં પંચેન્દ્રિયજાતિ, ત્રસનામનો પરાવર્તમાને બંધ થાય. ત્યારે જઘન્ય અનુભાગ પામે છે. એ પ્રમાણે બરાબર છે, તો પણ નારક સિવાય શા માટે કહ્યું ? તો કહે છે - કારણકે નારકોને સ્વભાવથી જ આ બન્ને પ્રકૃતિનું અબંધકપણું હોય છે. આપ નામકર્મનો સર્વસંકૂિલષ્ટ ઈશાન સુધીના મિથ્યાદૃષ્ટિ દેવ જઘન્ય અનુભાગબંધના સ્વામી થાય. આ શુભ પ્રકૃતિ હોવાથી સર્વસંફિલષ્ટ વાળાને જઘન્ય અનુભાગ બંધકપણું છે, અને તે બંધકને વિષે જ તેઓનું સર્વસંકુિલપણું છે. કારણકે તિર્યંચ - મનુષ્ય તો આટલા સંફિલષ્ટપણામાં વર્તતાં હોય તો નારકાદિ પ્રાયોગ્ય બાંધે છે. નારકો અને સનત્કુમાર આદિ દેવો ભવપ્રત્યયે તે ન બાંધે. તેથી સર્વનો ત્યાગ કરીને જે પ્રમાણે ઈશાન સુધીના દેવ કહ્યા તે જ ગ્રહણ કરવા યોગ્ય છે. મનુષ્યદ્ધિ ક - સંઘયણ-૬ - સંસ્થાન-૬,-વિહાયોગતિદ્વિક, - સુભગ-સુસ્વર-આદેય, દુર્ભગ-દુસ્વર-અનાદેય ઉચ્ચગોત્ર એમ ૨૩ પ્રકૃતિઓનો ચારગતિના મિથ્યાદૃષ્ટિ મધ્યમ પરિણામે જઘન્ય અનુભાગબંધ કરે છે. સમ્યગુદૃષ્ટિઓને આ પ્રકૃતિઓનો પરાવર્તમાને ન હોય. તે આ પ્રમાણે કહે છે. સમ્યગુદૃષ્ટિ તિર્યંચ મનુષ્યો દેવદ્ધિક જ બાંધે પણ મનુષ્યદ્ધિક ન બાંધે. સંસ્થાનમાં પણ સમચતુરસ જ બાંધે. સંઘયણમાં કોઇ પણ ન બાંધે. શુભવિહાયોગતિ, સુભગ, સુસ્વર, આદેય, ઉચ્ચગોત્ર તો સમ્યગુષ્ટિને શુભ બંધાતી હોવાથી અપ્રતિપક્ષ જ છે. સમ્યગુદૃષ્ટિ દેવ-નારકો પણ મનુષ્યદ્ધિક જ બાંધે પણ તિર્યંચદ્ધિક નહીં. સંસ્થાનમાં સમચતુરસ્ત્ર જ બાંધે, સંઘયણમાં વજઋષભનારાચ જ બાંધે, વિહાયોગતિ આદિ પણ શુભ બાંધે, અશુભ નહીં, તેથી પરાવૃત્તિના અભાવથી સમ્યગ્દષ્ટિ ન લીધા. (અર્થાત્ સમ્યગુદૃષ્ટિ જઘન્ય અનુભાગબંધ ન કરે) ત્યાં મનુષ્યદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કોડાકોડીસાગરોપમની છે. શુભવિહાયોગતિ - સુભગ - સુસ્વર- આદિ- ઉચ્ચગોત્ર - વજ>ષભનારાચ સમચતુરસની (ઉત્કૃષ્ટ સ્થિતિ) ૧૦ કોડાકોડીસાગરોપમ છે. આ શુભ પ્રકૃતિઓ પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિથી શરૂ કરીને પ્રતિપક્ષ (વિરૂદ્ધવાળી) પ્રકૃતિ સાથે પરાવર્તમાને ત્યાં સુધી બાંધે કે જ્યાં સુધી તે જ પ્રતિપક્ષ પ્રકૃતિઓની સર્વ જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ થાય. આ સ્થિતિસ્થાનમાં પરાવર્તમાને મધ્યમ પરિણામ હોવાથી આ પ્રકૃતિનો જઘન્ય અનુભાગબંધ કરે. હુંડક-સેવાર્તની પણ વામન – કીલિકાની ઉત્કૃષ્ટ સ્થિતિથી શરૂ કરીને પોતપોતાની જઘન્ય સ્થિતિ સુધી પરાવર્તમાને જઘન્ય અનુભાગબંધ પામે છે. બાકીના સંસ્થાન સંઘયણનો પણ પોતાની For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૫૯ ઉત્કૃષ્ટ સ્થિતિથી શરૂ કરીને સંભવતા ઇતર - બીજા સંસ્થાન સંઘયણ સાથે પરાવર્તમાને ત્યાં સુધી પામે કે જ્યાં સુધી પોતાની જઘન્ય સ્થિતિ થાય. આ સ્થિતિસ્થાનમાં મિથ્યાદૃષ્ટિ પરાવર્તમાને મધ્યમ પરિણામે જઘન્ય અનુભાગ બાંધે છે. તથા અરતિશોકનો પ્રમત્તસંયત - અપ્રમત્તસંયતને પામવાની ઇચ્છાવાળો જઘન્ય અનુભાગબંધનો સ્વામી થાય છે. કારણકે તે બંધકમાં તેનું અતિવિશુદ્ધપણું છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ =૧૪ પ્રકૃતિઓનો ક્ષપક સૂક્ષ્મસંપાયના છેલ્લા સમયે વર્તતો ૧ સમય જઘન્ય અનુભાગબંધ કરે છે. કારણકે તે બંધકને વિષે તયોગ્ય અત્યંત વિશુદ્ધપણું હોય છે. પુરુષવેદ – સંજવલન ચતુષ્કનો અનિવૃત્તિ બાદરભંપરાય ગુણસ્થાનકે ક્ષપક પોતાના બંધવિચ્છેદ સમયે ૧ સમય પામે. કારણકે તે બંધકને વિષે તેનું અત્યંત વિશુદ્ધપણું હોય છે. અપ્રશસ્તવર્ણાદિ-૪, નિદ્રા, પ્રચલા, ઉપઘાત, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા એ ૧૧ પ્રકૃતિઓનો અપૂર્વકરણે ક્ષેપકને યોગ્ય પોતપોતાના બંધવિચ્છેદ સમયે એક સમય જઘન્ય અનુભાગબંધ કરે, કારણકે તેનું તે બંધકને વિષે પરમ વિશુદ્ધપણું છે. થીણદ્વિત્રિક, મિથ્યાત્વ, અનંતાનુબંધિ એ ૮ કર્મનો સમ્યકત્વ અને સંયમને એક સાથે પામવાની ઇચ્છાવાળો મિથ્યાદૃષ્ટિ છેલ્લા સમયે જઘન્ય અનુભાગબંધ કરે છે. અપ્રત્યાખ્યાનાવરણ-૪નો અવિરત સમ્યગુદૃષ્ટિ સંયમ પામવાની ઇચ્છાવાળો જઘન્ય અનુભાગબંધ કરે છે. પ્રત્યાખ્યાનાવરણ-૪નો દેશવિરતિવાળો જીવ સર્વવિરતિ પામવાની ઇચ્છાવાળો જઘન્ય અનુભાગબંધ કરે છે. એ પ્રમાણે સ્વામીત્વ પ્રરૂપણા કરી, ઘાતિસંજ્ઞા - સ્થાન સંજ્ઞા અને શુભાશુભપ્રરૂપણા રસવિપાક પ્રરૂપણામાં પૂર્વ અર્થથી કરી છે. (યંત્ર નંબર-૩૪ જુઓ). | ઇતિ જઘન્ય અનુભાગબંધ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત, ઇતિ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત. ઇતિ ૩જે અનુભાગબંધ સમાપ્ત. ( જઘન્ય અનુભાગબંધના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં૦૩૪ (ગાથા ૬૭ ના આધારે) ) વિશેષ:- અશુભપ્રકૃતિઓનો જઘન્ય રસ વિશુદ્ધિ વડે બંધાય છે અને શુભ પ્રકૃતિઓનો જઘન્ય રસ સંકૂિલષ્ટ વડે બંધાય છે. દર = અંત્ય સમયે જાણવું. A = પરાવર્તમાન મધ્યમ પરિણામી સંખ્યા પ્રકૃતિઓના નામ ૨ | આહારકદ્ધિક ૧ | નરકાયુ A | દેવાયુ. A ૨ | તિર્યંચ-મનુષ્ઠાયુ A. | વિકલત્રિક, સૂક્ષ્મત્રિક A ૪ | દેવદ્રિક, વૈક્રિયદ્રિક A નરકટ્રિક A. દારિકશરીર, ઉદ્યોત કયા જીવ ક્યારે જઘન્ય અનુભાગબંધ કરે ? તત્પ્રાયોગ્ય સંફિલષ્ટ અપ્રમત્ત-પ્રમત્ત સન્મુખ થયેલ F. સર્વવિશુદ્ધ જઘ૦ ૧૦ હજાર સ્થિતિબંધકાલે મિથ્યાદૃષ્ટિ તિo-મનુ0 સર્વસંફિલઈ જા. ૧૦ હજાર સ્થિતિબંધકાલે મિથ્યાષ્ટિ તિo-મનુo સર્વસંફિલષ્ટ જઘ0 શુલ્લકભવ સ્થિતિબંધકાલે મિથ્યાદૃષ્ટિ તિo-મનુ0 તત્પ્રાયોગ્ય વિશુદ્ધ મિથ્યાદૃષ્ટિ તિo -મનુo તતુપ્રાયોગ્ય સંફિલષ્ટ મિથ્યાદૃષ્ટિ તિo -મનુ0 અતિવિશુદ્ધ જઘ૦ સ્થિતિબંધકાલે મિથ્યાદૃષ્ટિ તિo - મનુ0 ઉત્કટ સંફિલષ્ટ, ઉ5સ્થિતિબંધકાલે ૮મા કલ્પ સુધીના મિથ્યા, દેવનારક, તિપ્રાયોબાંધતા. ઉત્કૃ૦ સંફિલષ્ટ, ઉસ્થિતિબંધકાલે મિથ્યા૦ ૩ થી ૮ સુધીના દેવનારક તિર્યંચ પ્રાયોગ્ય બાંધતા. દારિક અંગોપાંગ | ૩ | તિર્યંચદ્ધિક, નીચગોત્ર : અતિવિશુદ્ધ ૭મી નારક મિથ્યાત્વની પ્રથમસ્થિતિના ક For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કર્મપ્રકૃતિ ૨૩ સંખ્યા પ્રકૃતિઓના નામ કયા જીવ ક્યારે જઘન્ય અનુભાગબંધ કરે ? જિનનામ સંફિલષ્ટ, અવિરત સમ્ય મિથ્યાત્વ અને નરકાગમન સન્મુખ થયેલ મનુષ્ય ૪થાના ક. | તેજસ, કાર્પણ શુભવર્ણાદિ-૪, સર્વ ઉત્કૃષ્ટ સંફિલષ્ટ મિથ્યાદૃષ્ટિ ચારે ગતિના જીવ અગુરુ, પરાઘાત, ઉછુવાસ, બાદરાદિ-૩, નિર્માણ પંચેન્દ્રિય, ત્રસ ઉત્કૃ૦ સંફિલષ્ટ મિથ્યાષ્ટિ ચારેગતિના, ઈશાન સુધીના દેવો વિશુદ્ધિ હોય ત્યારે. સ્ત્રીવેદ, નપુંસકવેદ યથાયોગ્ય વિશુદ્ધિવાલા મિથ્યાદૃષ્ટિ ચારે ગતિના. સાતા, સ્થિર, શુભ, યશ-કીર્તિ, પરાવર્તમાન મધ્યમપરિણામી સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિ (૧ થી અસાતા,અસ્થિર, અશુભ, ૬ ગુણ૦) ચારે ગતિના અયશ-કીર્તિ સ્થાવર, એકેન્દ્રિય પરાવર્તમાન મધ્યમપરિણામી નારક સિવાયના ત્રણગતિના મિથ્યાદૃષ્ટિ આતપ સર્વ સંફિલષ્ટ ઈશાન સુધીના મિથ્યાદૃષ્ટિ દેવ મનુષ્યદ્ધિક, સંઘયણ-૬, સંસ્થાન-૬, | મધ્યમપરિણામી મિથ્યાષ્ટિ ચારે ગતિના વિહાયોગતિ-૨, સુભગ, સુસ્વર, આદેય, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, ઉચ્ચગોત્ર = ૨૩ અરતિ, શોક અતિવિશુદ્ધ પ્રમત્તસંયત-અપ્રમત્ત સન્મુખ થયેલ ૬ઢાના પર જ્ઞાના-૫, દર્શન-૪, અંતo-૫ | અતિવિશુદ્ધ ક્ષેપક ૧૦માના ન = ૧૪ ૧ | પુરુષવેદ અતિવિશુદ્ધ ક્ષપક ૯/૧ના પર સંજ્વલન ક્રોધ અતિવિશુદ્ધ ક્ષપક ૯/૨ના પર સંજ્વલન માન અતિવિશુદ્ધ ક્ષપક ૯/૩ના કર ૧ | સંજ્વલન માયા અતિવિશુદ્ધ ક્ષપક ૯/૪ના ક સંજ્વલન લોભ અતિવિશુદ્ધ ક્ષપક ૯/પના કરી | ૨ | નિદ્રા, પ્રચલા અતિવિશુદ્ધ ક્ષપક ૮/૧ના ક અશુભવર્ણાદિ-૪, ઉપઘાત, હાસ્ય, અતિવિશુદ્ધ ક્ષેપક ૮/૬ના ક | રતિ, ભય, જુગુપ્સા થણદ્વિત્રિક, મિથ્યાત્વ, અનંતા-૪ | સમ્યકત્વ અને સંયમ એકી સાથે પામવાની ઇચ્છાવાલો મિથ્યાત્વની પ્રથમ સ્થિતિના કા ૪ | અપ્રત્યાખ્યાન -૪ અવિરત સમ્યગુદૃષ્ટિ સંયમ પામવાની ઇચ્છાવાલો ૪થાના કર પ્રત્યાખ્યાન -૪ દેશવિરત સંયમ પામવાની ઇચ્છાવાલો પમાના - ૧૨૪ વર્ણાદિ-૪ શુભ-અશુભ ગણતાં ૧૨૪ પ્રકૃતિઓ થાય છે. ૨ 7 | For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૬૧ - અથ ચોથા સ્થિતિ બંધનું સ્વરૂ૫:- ) ठिइबंधट्ठाणाई, सुहुमअपज्जत्तगस्स थोवाइं । વાયરસુવિરવિતિ - વેદિય મારીvi ૬૮ संखेज्जगुणाणि कमा, असमत्तियरे य बिंदियाइम्मि । नवरमसंखेज्जगुणाणि, संकिलेसा य सम्वत्थ ॥ ६९ ॥ स्थितिबंधस्थानानि, सूक्ष्मापर्याप्तकस्य स्तोकानि । વાત સૂક્ષ્મતા-દ્વિત્રિ-ચતુરિયામનઃ (i) સંસિનો ૬૮ | संख्येयगुणानि क्रमाद्-असमाप्ते (अपर्याप्त) तरे च द्वीन्द्रियादौ । नवरमसङ्ख्येयगुणानि, संक्लेशाश्च सर्वत्र ।। ६९ ॥ ગાથાર્થ :- સુક્ષ્મ અપર્યાપ્તાના સ્થિતિસ્થાનો અલ્પ, તેથી બાદર અપ- સૂ૫૦ - બા ૫૦, - દ્વિઅપ0 - દ્વિપ, ત્રિdઅપ - ત્રિપ૦ ચઉન્ડઅપ - ચઉપર્યા - અસંઇઅપ - અસં૫૦ - સંઅપ0 - સંપ0 ના સ્થિતિસ્થાનો અનુક્રમે સંખ્યાતગુણ કહેવાં, પરંતુ બાdઅપ થી દ્વિઅપ0 ના સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણ કહેવાં અને સંકુલેશસ્થાનો સર્વત્ર અસંખ્યાતગુણ કહેવાં. ટીકાર્થ :- પ્રમાણે અનુભાગબંધ કહ્યો, હવે સ્થિતિબંધનો પ્રસંગ છે. ત્યાં ચાર અનુયોગદ્વારો છે. (૧) સ્થિતિસ્થાન પ્રરૂપણા (૨) નિષેક પ્રરૂપણા (૩) અબાધાકંડક પ્રરૂપણા (૪) અલ્પબદુત્વ પ્રરૂપણા. ( - અથ ૧લી સ્થિતિસ્થાન પ્રરૂપણા - ) ત્યાં પ્રથમ સ્થિતિસ્થાન પ્રરૂપણા કહે છે. અહીં જઘન્ય સ્થિતિથી શરૂ કરીને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી જેટલાં સમયો તેટલા પ્રમાણના સ્થિતિસ્થાનો હોય છે. અને તે સ્થિતિસ્થાનો સૂક્ષ્મ અપર્યાપ્તના સર્વથી અલ્પ છે. 13 તેથી પણ અપર્યાપ્ત બાદરના સંખ્યયગુણ છે. તેથી પણ સૂક્ષ્મ પર્યાપ્તના સંખ્યયગુણ છે. તેથી પણ બાદર પર્યાપ્તના સંખ્યયગુણ છે. અને આ ચાર પલ્યોપમના અસંખ્યાતભાગના સમય પ્રમાણ જાણવાં. તેનાથી અપર્યાપ્ત બેઇન્દ્રિયના અસંખ્યાતાગુણ છે. કેવી રીતે ? તો કહે છે. બેઇન્દ્રિય અપર્યાપ્તના સ્થિતિસ્થાનો પલ્યોપમના સંખ્યાતભાગના સમય ૧૧૨ એક સમયે એક સાથે જેટલી સ્થિતિનો બંધ થાય છે તે સ્થિતિસ્થાનક કહેવાય, અને તે બંધથી થતો હોવાથી બદ્ધસ્થિતિસ્થાનક કહેવાય, જેમ કોઇ જઘન્ય સ્થિતિનો બંધ કરે તે પહેલું સ્થિતિસ્થાન, કોઇ સમયાધિક જઘન્ય સ્થિતિબંધ કરે તે બીજું સ્થિતિસ્થાન એમ કોઇ ત્રણ, ચાર, સંખ્યાતા, સમયાધિક સ્થિતિનો બંધ કરે. યાવતું કોઇ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરે તે છેલ્લું સ્થિતિસ્થાનક છે. આ તો બદ્ધ સ્થિતિસ્થાનકની વાત થઇ. હવે સત્તાગત સ્થિતિસ્થાનકતાનો વિચાર કરીએ. એક સમયે જઘન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ જેટલી સ્થિતિ બંધાઇ હોય તેના ભાગમાં આવેલ વર્ગણાઓની અબાધાકાળ છોડીને જેટલાં સમયોમાં રચના થાય તે સઘળા સત્તાગત સ્થિતિસ્થાનો કહેવાય. સત્તાગત સ્થિતિસ્થાનક એટલે એક સમયે એક સાથે કાળભેદ જેટલાં સમયોના બંધાયેલા અને જેટલી વર્ગણાઓના ફળને અનુભવે છે. ૧૧૩ સામાન્યથી સંક્લેશ અને વિશુદ્ધિનો આધાર યોગ છે જેમ જેમ યોગ વ્યાપાર વધારે હોય તેમ તેમ વધારે વધારે પ્રમાણમાં વિશુદ્ધિ કે સંક્લેશ હોઇ શકે. જેમ જેમ યોગ અલ્મ તેમ તેમ અલ્પ અલ્પ હોય અને સ્થિતિબંધનો આધાર સંકુલેશ કે વિશુદ્ધિ છે. જેમ જેમ સંકુલેશ વધારે તેમ તેમ સ્થિતિનો બંધ વધારે, જેમ જેમ સંકુલેશ ઓછો અને વિશુદ્ધિ વધારે તેમ તેમ સ્થિતિનો બંધ અલ્પ અલ્પ થાય. એકેન્દ્રિયોમાં બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો યોગ સર્વથી વધારે છે તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તનો તેનાથી બાદર પર્યાપ્તનો અને તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તનો ઓછો ઓછો છે. સંલેશ અને વિશુદ્ધિમાં પણ. આજ ક્રમ છે. બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો સંક્લેશ કે વિશુદ્ધિ બીજા એકેન્દ્રિયોથી વધારે છે અને તેથી જ તેઓને સ્વયોગ્ય ઓછામાં ઓછો અને વધારેમાં વધારે સ્થિતિબંધ થઇ શકે છે. તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તને સંલેશ પણ ઓછો અને વિશુદ્ધિ પણ ઓછી તેથી તે બાદરપર્યાપ્ત જેટલી જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકતા નથી. દાખલા તરીકે બાદર પર્યાપ્ત ઉત્કૃષ્ટ સો વરસ અને જઘન્ય પાંચ વરસની સ્થિતિ બાંધતા હોય તો સૂક્ષ્મ પર્યાપ્ત જઘન્ય પંદર અને ઉત્કૃષ્ટ નેવુંની બાંધે. તેથી જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિની વચમાં અંતર ઓછું રહે. આ હેતુથી જ બાદર પર્યાપ્ત સૂક્ષ્મ પર્યાપ્તના સ્થિતિસ્થાનકો ઓછા થાય આ પ્રમાણે બાદર અપર્યાપ્તાદિ માટે પણ સમજવું. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ પ્રમાણ છે. અને પૂર્વના પલ્યોપમના અસંખ્યાતભાગના સમય પ્રમાણ છે. તેથી પૂર્વના કરતાં આ બેઇ અપર્યાપ્તના અસંખ્યાતગુણ થાય છે. તેથી પણ બેઇ. પર્યાપ્તના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. તેથી તે ઇન્દ્રિય અપર્યાપ્તના સંખ્યાતગુણ છે. તેથી પણ તે ઇન્દ્રિય પર્યાપ્તના સંખ્યાતગુણા છે. તેથી ચઉ૦ અપર્યાપ્તના સંખ્યાતગુણ છે. તેથી પણ તે જ ચઉપર્યાપ્તના સંખ્યાતગુણ છે. તેથી અસંજ્ઞિ પંચે અપર્યાપ્તના સંખ્યાતગુણ છે. તેથી પણ તે જ અસંજ્ઞિ પંચે પર્યાપ્તના 1‘સંખ્યાતગુણા છે. તેથી સંજ્ઞિ પંચે. અપર્યાપ્તના સંખ્યાતગુણ છે. તેથી પણ તે જ સંજ્ઞિ પંચે પર્યાપ્તના સંખ્યાતગુણ હોય છે. “સમરિયર' ત્તિ = અસમાનાના = અપર્યાપ્તા અને તેનો ઇતર = પર્યાપ્તો. પર્યાપ્ત બાદર વગેરેના સ્થિતિસ્થાનો ક્રમથી સંખ્યાતગુણ છે. તેમાં એટલું વિશેષ એ છે કે બેઇ0 આદિમાં બે ઇન્દ્રિયના પ્રથમ ભેદ અપર્યાપ્તરૂપે સ્થિતિસ્થાનો એકેન્દ્રિયના કહીને, તેનાથી અસંખ્યાતગુણ કહેવાં, અને આ પહેલાં બતાવેલ જ છે અને સંકુલેશ સર્વઠેકાણે, સર્વસ્થાનોમાં અસંખ્યાતગુણ કહેવો, પરંતુ કેવલ બેઇન્દ્રિયના પ્રથમ ભેદે સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણ છે. અને એ પ્રમાણે અર્થ છે. તે આ પ્રમાણે કહે છે. સૂક્ષ્મ અપર્યાપ્તના સંક્લેશસ્થાનો સર્વથી અલ્પ છે. તેથી અપર્યાપ્ત બાદરના અસંખ્યાતગુણ છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ – બાદર, અપર્યાપ્ત-પર્યાપ્ત બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞિ, સંષિ પંચેન્દ્રિયના સંકુલેશસ્થાનો અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતગુણ છે. સર્વ ઠેકાણે પણ સંકુલેશસ્થાનોનું અસંખ્યાતગુણપણે કઇ યુક્તિથી કહ્યું ? તો કહે છે - અહીં સૂક્ષ્મ અપર્યાપ્તના જઘન્ય સ્થિતિબંધની શરૂઆતમાં જેટલાં સંકુશસ્થાનો છે તેથી પ્રતિસમયે ઉત્તરોત્તર (પછી પછીના) સ્થિતિસ્થાનોમાં વિશેષ અધિક અધિક હોય છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં અસંખ્યાતગુણ થાય છે. એ પ્રમાણે જો સુક્ષ્મ અપર્યાપ્તના સ્થિતિસ્થાનો સર્વથી થોડા હોતે છતે પણ જઘન્ય સ્થિતિસ્થાન સંબંધી સંકુલેશસ્થાનની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનમાં સંકુલેશસ્થાન અસંખ્યાતગુણ થાય છે. ત્યારે બાદર અપર્યાપ્તનાં સ્થિતિસ્થાનો સૂક્ષ્મ અપર્યાપ્તના સ્થિતિસ્થાનોની અપેક્ષાએ સંકુલેશસ્થાનો અસંખ્યાતગુણ સ્પષ્ટ રીતે હોય છે. એ પ્રમાણે ઉત્તરોત્તર અસંખ્યયગુણપણું કહેવું. એ પ્રમાણે પૂર્વના સંકુલેશ સ્થાનોનું પ્રથમની અપેક્ષાએ ઉત્તરોત્તર અસંખ્યાતણ અસંખ્યાતગુણ છે. એટલે ક્યાંય દોષ નથી. एमेव विसोहीओ, विग्यावरणेसु कोडिकोडीओ। उदही तीसमसाते, तद्धं थीमणुयदुगसाए ॥ ७० ॥ एवमेव विशोधयो, विघ्नावरणेषु कोटीकोट्यः।। उदधयस्त्रिंशदसाते, तदर्धं स्त्रीमनुजद्विक सातेषु ।। ७० ॥' ગાથાર્થ - એ પ્રમાણે સંકુલેશસ્થાનોની જેમ વિશુદ્ધિસ્થાન પણ અસંખ્યગુણ છે. અંતરાય, જ્ઞાના દર્શના અને અસતાવેદનીય એ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડીસાગરોપમની છે, અને સ્ત્રીવેદ, મનુષ્યદ્ધિક ને સાતવેદનીય એ ચારકમની ઉ0 સ્થિતિ તેનાથી અર્ધ = ૧૫ કોડાકોડીસાગરોપમની છે. ૧૧૪ જો કે આ ગ્રંથમાં એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધને પચીસ, પચાસ આદિએ ગુણતાં જે આવે તેટલો બેઇન્દ્રિયાદિનો જઘન્ય અને એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને પચીસ, પચાસ આદીએ ગુણતાં જે આવે તેટલો બેઇન્દ્રિયાદિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે. કર્મગ્રંથની જેમ એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને પચીસ આદિએ ગુણી તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન જઘન્ય સ્થિતિબંધ કહ્યો નથી. છતાં પણ અહીં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધની વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગનું અંતર સંભવતું હોય તેમ લાગે છે. તેથી ઉપર બેઇન્દ્રિયના પલ્યોપમની સંખ્યામાં ભાગ પ્રમાણે સ્થિતિસ્થાનકો કહ્યાં જણાય છે. પરંતુ આ ગ્રંથકારના મત પ્રમાણે પર્યાપ્ત બાદર એકેન્દ્રિયના સ્થિતિસ્થાનોની અપેક્ષાએ અપર્યાપ્ત બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનો પુરા પચીસગુણાં પણ નથી તો તે અસંખ્યગુણ કેમ થઇ શકે ? તે વિચારણીય છે. ૧૧૫ અહીં અસંશિ પંચેન્દ્રિય પર્યાપ્ત સુધીના દરેક ભેદમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિની વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગનું અંતર છે એટલે તેટલાં સ્થિતિસ્થાનો કહ્યા છે અને પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ક્રમશઃ મોટો મોટો લેવાથી ઉપરોક્ત અલ્પ બહુત્વ ઘટે છે. - અપર્યાપ્ત સંશિનો જઘન્ય સ્થિતિબંધ અંતઃકોડાકોડી અને ઉત્કૃષ્ટ પણ અંતઃકોડાકોડી સાગરોપમ છે પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ સંખ્યાતગુણ મોટો છે એટલે સંખ્યાતગુણા ઘટે છે અને પર્યાપ્ત સંાિને મિથ્યાત્વ ગુણઠાણે જઘન્ય સ્થિતિબંધ અંત:કોડાકોડી સાગરોપમ અને ઉત્કૃષ્ટ દરેક પ્રકૃતિનો જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે તેટલો થાય છે માટે તેને પણ સંખ્યાતગુણ ઘટે છે. ૧૧૬ સંકુલેશ એટલે શું? સ્થિતિબંધના હેતુભૂત જે કાષાયિક અધ્યવસાયસ્થાનો તે સંકલેશસ્થાનો કહેવાય છે. સર્વ જીવ ભેદોમાં જેમ સંકલેશસ્થાનો છે તેમ વિશુદ્ધિસ્થાનો પણ છે, પરંતુ તે વિશુદ્ધિસ્થાનોનું સ્થિતિબંધમાં પ્રયોજન નહીં હોવાથી આ સ્થિતિસ્થાનના પ્રકરણમાં માત્ર સંકુલેશસ્થાનોની જ વિવલા કરી છે. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૬૩ | ટીકાર્ય :- જેમ સંકુલેશસ્થાનો અસંખ્યયગુણપણે પૂર્વે કહ્યા તેવી રીતે વિશદ્ધિસ્થાનકો પણ અનુક્રમે અસંખ્યયગુણપણે કહેવાં, કારણકે જે સંકુલશ્યમાનના સંકુલેશસ્થાન છે તે જ વિશુધ્ધમાનના વિશુદ્ધિસ્થાનો છે. એ પ્રમાણે અહીં ભાવના વિશેષ નથી. (યંત્ર નંબર - ૩૫ જુઓ). -: અથ સર્વ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ તથા અબાધા :હવે ઉત્કૃષ્ટસ્થિતિ અને ઇતર એટલે જઘન્યસ્થિતિનું પ્રતિપાદન કરતાં કહે છે “વિશે' ત્યારે વિજ્ઞ = અંતરાય, સાવર = જ્ઞાનાવરણ - દર્શનાવરણ, ત્યાં અંતરાયની ૫ પ્રકૃતિઓ, જ્ઞાનાવરણની ૫ પ્રકૃતિઓ, દર્શનાવરણની - ૯ પ્રકૃતિઓ, અને અસતાવેદનીય એ ૨૦ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડીસાગરોપમ છે. અહીં બે પ્રકારે સ્થિતિ કહી છે. (૧) કર્મપણે અવસ્થાનરૂપ (૨) અનુભવ યોગ્ય. ત્યાં પ્રથમ (અવસ્થાનરૂપે) આશ્રયીને જઘન્ય - ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ કહે છે. પુનઃ અનુભવ પ્રાયોગ્ય બીજી સ્થિતિ છે તે અબાધાકાળ રહિત જાણવી. અબાધા = (ાવવા વાહવાસસથા ઇતિ પંચસંગ્રહ પમા દ્વારમાં ગા-૩૬) જે કર્મ જેટલાં કોડાકોડીસાગરોપમની સ્થિતિવાળું હોય તે કર્મને તેટલાં ૧૦૦ વર્ષ અબાધાકાળ હોય કારણકે તેટલો કાળ તે કર્મ પોતાના ઉદયથી જીવને બાધા-પીડા (અસર-સંવેદન) ઉત્પન્ન કરતો નથી. -: સર્વ જીવભેદમાં સ્થિતિસ્થાન સંકુલેશ - વિશુદ્ધિ સ્થાનનું સ્થાપના યંત્ર નં-૩પ :૧૪ જીવભેદ , સ્થિતિસ્થાનો સંકલેશ-વિશુદ્ધિસ્થાનો સૂક્ષ્મ અપર્યાપ્ત એકેપલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ સર્વથી અલ્પ બાદર અપર્યાપ્ત એકે૦ સંખ્યાતગુણ 'અસંખ્યાતગુણ સૂક્ષ્મ પર્યાપ્ત એકેડ બાદર પર્યાપ્ત એકે ૫ | બેઇ અપd. અસંખ્યાતગણ (પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ.) બેઇ0 પર્યાપ્ત સંખ્યાતગુણ અસંખ્યાતગુણ ૭ | તેજ0 અપ૦ ૮ | Hઇ પર્યાપ્ત | ચઉ0 અ૫૦. | ૧૦| ચઉ0 પર્યાપ્ત ૧૧] અસંજ્ઞિ અપ૦ ૧૨] અસંજ્ઞિ પર્યાપ્ત ૧૩] સંજ્ઞિ અપ૦ | ૧૪] સંજ્ઞિ પર્યાપ્ત ' યંત્ર નં-૩૫ની ટી૦૧ :- બાદર અપર્યાપ્તને સૂક્ષ્મ અપર્યાપ્ત કરતાં જે સ્થિતિસ્થાનો વધે છે તે સૂ૦ અપર્યા ના જઘ૦ ની નીચે પણ સંખ્યાતગુણ વધે છે અને ઉત્કૃષ્ટની ઉપર પણ સંખ્યાતગુણ વધે છે સૂઅપર્યાવ ના પોતાના સ્થિતિસ્થાનોમાં અસંવ દ્વિગુણહાનિના સ્થાનો છે એટલે આ વધારાના સંખ્યાતગુણ સ્થાનોમાં પણ અસંવ દ્વિગુણ હાનિના સ્થાનો બન્ને બાજુ આવી જાય છે. દ્વિગુણ-દ્વિગુણ અસંખ્યવાર થવાથી કુલ સંલેશ - વિશુદ્ધિસ્થાનો અસંખ્યાતગુણ થાય છે. અપર્યાય સૂક્ષ્મ એકેન્દ્રિયને પોતાના જ જઘન્ય સ્થિતિસ્થાનમાં જેટલાં અધ્યવસાય છે તેના કરતાં પોતાના જ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનમાં પણ અધ્યવસાયો અસંખ્ય ગુણ છે. તેથી અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય આદિમાં તો સુતરાં અસંખ્ય ગુણ હોય. |૪ | | છ | ૧૧૭ અહીં સંકલેશ અને વિશુદ્ધિ સાપેક્ષ છે, જે સંકલેશના સ્થાનો છે, તે જ વિશુદ્ધિના સંભવે છે, દાખલા તરીકે ૧૦ સ્થાન છે, વિશુદ્ધિમાં પહેલેથી બીજું, બીજાથી ત્રીજું એમ ઉત્તરોત્તર ચડિયાતું છે. તેમ દશમાથી નવમું, નવમાથી આઠમું એમ પચ્ચાનુપર્વીએ પડતું પડતું છે. ચડતાં વિશુદ્ધિનું જે સ્થાન તે જ ઉતરતાં અવિશુદ્ધિનું સંભવે છે. જેમ કોઇ બે જીવ ચોથે સ્થાનકે છે તેમાં એક ચોથાથી પાંચમે જનાર છે, એક ચોથાથી ત્રીજે જનાર છે, જો કે અત્યારે તો બંને જીવ એક સ્થાન પર છે, છતાં ચડનારી અપેક્ષાએ શુદ્ધ અને તે જ પડનારી અપેક્ષાએ અશુદ્ધ છે. એમ સંકુલેશ અને વિશુદ્ધિ સાપેક્ષ છે, તેથી જ જેટલાં સંકલેશના સ્થાનો છે તેટલાં જ વિશુદ્ધિના સ્થાનો થાય છે. પરંતુ કેવલ ક્ષપકશ્રેણિમાં આવતાં સ્થાનો કેવલ વિશુદ્ધિસ્થાનો છે. પણ સંકલેશસ્થાનો નથી, કેમકે કેવલ ચડતાં જ આવે છે. ત્યાંથી પડવાનો ભય નથી માટે, For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કર્મપ્રકૃતિ ત્યાં મતિજ્ઞાનાવરણ આદિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડીસાગરોપમ છે. તેથી ૩000 વર્ષ અબાધાકાળ સમજવો. “અબાધાકાળ પૂર્ણ થયે છતે કર્મદલિકનો નિષેક થાય છે. સ્ત્રીવેદ, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી અને સાતવેદનીયની ઉત્કૃષ્ટસ્થિતિ પહેલા સ્થિતિ કહી તેનાથી અર્ધ જાણવી. સ્ત્રીવેદ આદિની ૧૫ કોડાકોડીસાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, એ પ્રમાણે અર્થ છે. તેનો ૧૫૦૦ વર્ષ અબાધાકાળ થાય, અને અબાધાકાળ પૂર્ણ થયે કર્મદલિકનો નિષેક થાય છે. तिविहे मोहे सत्तरि, चत्तालीसा य वीसई य कमा। दस पुरिसे हासरई, देवटुगे खगइ चेट्ठाए ॥ ७१ ॥ त्रिविधे मोहे सप्तति, श्चत्वारिशच्चविंशतिश्च क्रमात् । दश पुरुषे हास्यरतौ, देवद्धिके खगतौ चेष्टायाम् ।। ७१ ॥ ગાથાર્થ :- ત્રણ પ્રકારના મોહનીયકર્મમાં અનુક્રમે ૭૦ - ૪૦ - ૨૦ કોકોસાગરોપમ, તથા પુરુષવેદ, હાસ્ય, રતિ, દેવદ્ધિક અને પ્રશસ્તવિહાયોગતિ એ છ પ્રકૃતિની ૧૦ કોકો સાગરોપમ સ્થિતિ છે. ટીકાર્થ:- મોહનીય ૩ પ્રકારે છે. (૧) મિથ્યાત્વરૂપ દર્શનમોહનીય (૨) ૧૬ કષાયરૂપ કપાયમોહનીય (૩) નપુંસકવેદ - અરતિ - શોક – ભય – જુગુપ્સારૂપ નોકષાયમોહનીય, તેની યથાસંખ્ય (ક્રમશ:) ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦-૪૦-૨૦ કોડાકોડીસાગરોપમ છે. અને યથાસંખ્ય ૭-૪-૨ હજારવર્ષ અબાધાકાળ છે. અને અબાધાકાળ પૂર્ણ થયે કર્મદલિકનો નિષેક થાય છે. અહીં નોકષાય શબ્દથી નિશ્ચિત પ્રકૃતિઓ જ લેવાની. તે સિવાયની બીજી કહેવાયેલી છે અથવા કહેવાની હોવાથી, સામાન્ય શબ્દ વિશેષથી પર હોવાથી એ પ્રમાણે જાણવું. પુરુષવેદ, હાસ્ય-રતિ, દેવદ્રિક = દેવગતિ - દેવાનુપૂર્વી, “વાતિ' =ત્યાં વિભક્તિનો લોપ કરી નિર્દેશ કરેલ છે. ચકાર સમુચ્યય અર્થમાં છે. તેથી પ્રશસ્તવિહાયગતિમાં એ પ્રમાણે અર્થ કરવો... ૧૦ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અને ૧,000 વર્ષ અબાધાકાળ છે. અબાધાકાળ પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે એમ સમજવું. थिरसुभपंचगउच्चे. चेवं संट्ठाणसंघयणमूले । तब्बीतियाइ वुिट्टी, अट्ठारस सुहुमविगलतिगे ॥ ७२ ॥ ૧૧૮ જે સમયે જે કર્મ બંધાય છે તેના ભાગમાં જે દલિકો આવે તેઓ ક્રમશ: ભોગવાય તેટલા માટે તેની વ્યવસ્થિત રચના થાય છે. જે સમયે કર્મ બંધાયું તે સમયથી આરંભી કેટલાક સમયોમાં રચના થતી નથી, પરંતુ તેની ઉપરના સમયથી થાય છે. જેટલાં સમયોમાં રચના થતી નથી, તેને અબાધાકાળ એટલે દલિક ૨ચના વિનાનો કાળ, બંધ સમયથી આરંભી અમુક સમયમાં દલરચના નહીં થવામાં કારણ જીવસ્વાભાવ છે. અબાધાકાળની ઉપરના સમયથી આરંભી અમુક સમયે આટલા જ દલિક ફળ આપે. અમુક સમયે આટલા દલિકો ફળ આપે એ પ્રમાણે સ્થિતિની ચરમ સમયપર્યત નિપેક રચના થાય છે જે જે સમયમાં જે જે પ્રમાણે રચના થઇ હોય તે તે સમય પ્રાપ્ત થાય ત્યારે તેટલો તેટલાં દલિ કોના ફળને ભોગવે છે. તેથી જ અબાધાકાળ ગયા પછી એક સામટા દલિકો ફળ આપતા નથી, પરંતુ ગોઠવણ અનુસાર જ ફળ આપે છે. જેટલાં સ્થાનોમાં ૨ચના થઇ નથી તેને અબાધાકાળ કહે છે. તેનું પ્રમાણ આગળ ઉપર કહેશે. ફળ ભોગવવા માટે થયેલી વ્યવસ્થિત દલિક રચનાને નિષેક રચના કહે છે. અબાધાકાળમાં લિક નહિ ગોઠવાયેલું હોવાથી તેટલાં કાળપયત વિવક્ષિત સમયે બંધાયેલા કર્મના ફળને અનુભવતો નથી. તેટલો કાળ ગયા પછી અનુભવે છે. અહીં જે સ્થિતિ કહી છે તે અબાધાકાળ સહિત કર્મસ્વરૂપે રહેનારી કહીં છે. કારણ કે અબાધાકાળમાં પણ તે કર્મનો સંબંધ તો જીવ સાથે છે જ. આવું વિના સાતકર્મની સ્થિતિ સાથે અબાધાકાળ જોડીને તેઓની સ્થિતિ કહીં છે કારણકે તે કર્મોના અબાધાકાળનું પ્રમાણ ચોક્કસ છે. આયુના અબાધાકાળનું પ્રમાણ ચોક્કસ નહિ હોવાથી તેની સ્થિતિ સાથે અબાધાકાળ જોયો નથી. પ્રશ્ન:- કર્મની અબાધાનું ફળ શું? ઉત્તર:- કર્મનો અબાધાકાળ કહેવાથી એ વાત સ્પષ્ટ થાય છે કે કર્મ બાંધ્યા પછી તે જ સમયે (બંધ સમયે જ) અથવા બીજે - ત્રીજે સમયે ઉદયમાં આવતું નથી. પણ કહેવાયેલો જઘન્ય અથવા ઉત્કૃષ્ટ અબાધાકાળ પૂર્ણ થયે તુરત જ ઉદયમાં આવી શકે છે. આ રીતે અબાધાકાળ પૂર્ણ થયે ઉદય વર્તે છે તે શુદ્ધ ઉદય કહ્યો છે. અન્યથા ઉદીરણા કરવડે અબાધાપૂર્ણ થયા વિના નિર્ધકકાળમાંના કંઇક પુદ્ગલો ઉદયાવલિકામાં આવી ઉદયભાવે વર્તે છે, પરંતુ તે “અશુદ્ધોદય' અથવા ‘ઉદીરણોદય' કહ્યો છે. વળી વિશુદ્ધ પરિગ્રામવાળો જીવ અપવર્તના (સ્થિતિઘાત) અને ઉદ્ધલના કરવડે તો રચાયેલા દીર્ઘ નિષેકકાળને પણ અલ્પ કરે છે. તેમજ વિશેષહીન વિશેષહીન પણ અનુક્રમે કરે છે (એટલે કર્મપુદ્ગલનો ઉદય આવવાનો નિયમ તોડી, અસંખ્ય ગુણ અસંખ્યગુણ ઉદય આવવાનો ક્રમ પણ બનાવે છે. આ રીતે નિષેકકાળને જો ટૂંકો ન બનાવે તો જીવને મોક્ષનો સઘકાળ અભાવ થાય. પ્રશ્ન:- અબાધાકાળ વીત્યા પછી કયો ઉદય હોય ? ઉત્તર :- અબાધા વીત્યા બાદ જિનનામનો પ્રદેશોદય, આહારકહિક આદિ અધ્રુવોદયી કર્મનો પ્રદેશોદય અથવા તો વિપાકોદય અને આયુષ્યનો અવશ્ય વિપાકોદય હોય છે. તથા ધ્રુવોદયીનો વિપાકોદય અવશ્ય હોય છે. એ પ્રમાણે યથાસંભવ વિચારવું. For Personal & Private Use Only www ainelibrary.org Page #220 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૬૫ स्थिरशुभपश्चकेउच्चत्रि, चेवं संस्थानसंघयणमूले (प्रथमे)। तद् द्वितीयादौ द्विवृद्धि - रष्टादश सूक्ष्मविकलत्रिके ।। ७२ ॥ ગાથાર્થ :- (આ ગાથાનો સંબંધ પૂર્વોક્ત ગાથા સાથે છે માટે) સ્થિર-શુભપંચક-ઉચ્ચગોત્ર-પ્રથમ સંસ્થાન-પ્રથમ સંઘયણ - એ ૯ પ્રકતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ કોડાકોડીસાગરોપમની છે તથા દ્વિતીયાદિ સંસ્થાન તથા સંઘયણમાં દ્વિકવૃદ્ધિ (બે બે કોડાકોડીસાગરોપમની વૃદ્ધિ) કરવી તથા સૂક્ષ્મત્રિક અને વિકલત્રિક એ ૬ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ કોડાકોડીસાગરોપમ છે. ટીકાર્થ :- સ્થિર, રામપંચ = શુભ-સુભગ-સુસ્વર-આદેય-યશ-કીર્તિ અને ઉચ્ચગોત્ર, મૂલ “એટલે પ્રથમ સંસ્થાન સમચતુરસ્ત્ર અને પ્રથમ સંઘયણ વજx8ષભનારાચ એ ૯ પ્રકૃતિઓનો એ પ્રમાણે અર્થ છે. પૂર્વોક્ત રીત પ્રમાણે ૧૦ કોડાકોડીસાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. એ પ્રમાણે અર્થ કરવો. ૧,૦૦૦ વર્ષ અબાધાકાળ પૂર્ણ થયે કર્મલિક - નિષેક થાય. તેમાં સંસ્થાન અને સંઘયણનો બીજા વગેરેથી બે કોડાકોડીસાગરોપમની વૃદ્ધિ છે. તે આ પ્રમાણે કહે છે. - બીજા સંસ્થાન - સંઘયણની ૧૨ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેનો ૧૨૦૦ વર્ષ અબાધાકાળ, અને અબાધાકાળ પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે. ત્રીજા સંસ્થાન-સંઘયણની ૧૪ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેથી ૧૪૦૦ વર્ષ અબાધાકાળ અને અબાધાકાળ હીન કર્મદલિક નિષેક થાય છે. ચોથા સંસ્થાન સંઘયણની ૧૬ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેથી ૧૬૦૦ વર્ષ અબાધાકાળ છે, અને અબાધાકાળ પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે. પાંચમા સંસ્થાન સંઘયણનો ૧૮ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેથી તેનો ૧૮૦૦ વર્ષ અબાધાકાળ છે. તે અબાધા પૂર્ણ થયે તેનો કર્મદલિક નિષેક થાય છે. છઠ્ઠા સંસ્થાન-સંઘયણનો ૨૦ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેથી ૨૦૦૦ વર્ષ અબાધાકાળ છે, તે પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે. કાત્તિ'' = સૂક્ષ્મત્રિકમાં સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ આવે, વિકલત્રિકમાં બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિયજાતિ એ છ પ્રકૃતિઓની ૧૮ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેનો પણ ૧૮૦૦ વર્ષ અબાધાકાળ, તે પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે. तित्थगराहारटुगे, अंतो वीसं सनिच्चनामाणं । तेत्तीसुदही सुरनारयाउ सेसाउ पल्लतिगं ॥ ७३ ।। तीर्थंकराऽऽहारकद्रिके, अन्तो विंशति सनीच्चैनाम्नाम् । त्रयस्त्रिंशदुदधयः सुर-नारकायुषः शेषायुषोः पल्यत्रिकम् ।। ७३ ।। ગાથાર્થ:- તીર્થંકર નામકર્મની અને આહારકદ્ધિકની અન્તઃકોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. શેષ નામપ્રકૃતિઓની ૨૦ કોકો, સાગરો દેવાયુ - નરકાયુની ૩૩ સાગરોપમ મનુષ્પાયુષ્ય અને તિર્યંચાયુષ્યની ઉ0 સ્થિતિ ૩ પલ્યોપમ છે. - તીર્થંકર અને આહારકદ્ધિક = આહારકશરીર અને આહારક અંગોપાંગની “સંત” ત્તિ અંતઃકોડાકોડીસાગરોપમની ઉસ્થિતિ છે. અંતર્મ અબાધાકાળ છે. અને અબાધાકાળ પૂર્ણ થયે કર્મલિક - નિષેક થાય છે. “સનિત્રામા' તિ - નીચગોત્રસહિત બાકીની નામ પ્રકૃતિઓ... નરકગતિ - નરકાનુપૂર્વી - તિર્યંચગતિ - તિર્યંચાનુપૂર્વી – એકેન્દ્રિયજાતિ - પંચેન્દ્રિયજાતિ - તૈજસ - કાર્પણ - દારિકશરીર - વૈક્રિયશરીર - ઔદારિક અંગોપાંગ - વૈક્રિય અંગોપાંગ - વર્ણ - ગંધ - રસ - સ્પર્શ - અગુરુલઘુ - ઉપઘાત - પરાઘાત - ઉચ્છવાસ - આતપ - ઉદ્યોત - અપ્રશસ્તવિહાયોગતિ - ત્રસ - સ્થાવર – બાદર – પર્યાપ્ત - પ્રત્યેક - અસ્થિર - અશુભ - દુર્ભગ - દુ:સ્વર - અનાદેય - અયશકીર્તિ - નિર્માણ એ ૩૬ પ્રકૃતિઓની ૨૦ કોડાકોડીસાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, ૨૦૦૦ વર્ષ અબાધાકાળ અને તે પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે. અહીં દારિક આદિ જે બંધન સંઘાતન, તેઓની સ્થિતિ પણ પોતાના શરીર તુલ્ય : જાણવી. તે આ પ્રમાણે કહ્યું છે કે :- “સ્થિત્યયવધેવતા: સતવિશ્વના સ્વશીરતાન્યા જોયા'' રૂતિ T સ્થિતિ - ઉદય - બંધ - કાલ-સંઘાત અને બંધનોના પોતાના શરીર તુલ્ય જાણવો. દેવ-નારકના આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરોપમ પૂર્વક્રોડીનો ત્રીજો ભાગ અધિક છે અને પૂર્વક્રોડીનો ત્રીજો ભાગ અબાધાકાળ છે.) અબાધાકાળ રહિત કર્મદલિક નિષેક For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કર્મપ્રકૃતિ થાય ૧૧૯છે. આ પૂર્વકોડીના આયુષ્યવાળા ચારેગતિમાં ગમન યોગ્યની ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક તિર્યંચ મનુષ્યો જાણવાં તેને જ આશ્રયીને જે પ્રમાણે કહ્યો તે પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ અને ઉત્કૃષ્ટ અબાધાકાળ પ્રાપ્ત થાય છે. आउचउक्कुक्कोसो, पल्लासंखेज्जभागममणेसुं । સેસાળ પુજોડી, સાતિમાનો ગવાહા સિં ।। ૭૪ ॥ आयुश्चतुष्कोत्कृष्टः, पल्यासङ्ख्येयभागोऽमनस्सु । શેષાનાં પૂર્વòોટિ:, સ્વાધુસ્લિમાનોવાધેષામ્ ।। ૭૪ || ગાથાર્થ :- અસંક્ષિપંચેન્દ્રિય જીવો ચારે આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ બાંધે છે, અને શેષ ૬ જીવોની પરભવ આયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્વ સ્વ ભવ સંબંધી ત્રીજા ભાગે અધિક પૂર્વક્રોડ વર્ષનો હોય છે. ટીકાર્થ :- હવે અસંશિ પંચેન્દ્રિય આદિના બંધકોને આશ્રયીને આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે. - ગમનસ્વેપુ - અસંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્તને વિષે આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિબંધકને વિષે ચાર આયુષ્યની પરભવ સંબંધીની ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમનો અસંખ્યેયભાગ માત્ર પૂર્વક્રોડનો ત્રીજોભાગ અધિક છે. અને પૂર્વક્રોડનો ત્રીજો ભાગ અબાધાકાળ છે, અબાધાકાલ પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે. અને બાકીની એકેન્દ્રિય સૂબા, બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્તનો ૫ × ૨ = ૧૦ અને અસંક્ષિપંચેન્દ્રિય સંક્ષિપંચેન્દ્રિય અપર્યાપ્તાની ૧૦ +૨ =૧૨નો ઉત્કૃષ્ટ આયુષ્યના સ્થિતિબંધકનો પરભવ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વક્રોડી પોત-પોતાના ભવના ત્રીજો ભાગ અધિક જાણવો. કારણકે તેઓ ઉત્કૃષ્ટથી પણ પૂર્વક્રોડી આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચને વિષે ઉત્પન્ન થતા હોવાથી સિં’' તિ તેઓનો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ અર્થાત્ સ્વ સ્વ ભવના ત્રીજો ભાગ અબાધાકાલ છે, અને અબાધાકાલ રહિત કર્મદલિક નિષેક થાય છે. वाससहस्समबाहा, कोडाकोडीदसगस्स सेसाणं । अणुवाओ अणुवट्टण - गाउसु छम्मासिगुक्कोसो ।। ७५ ।। वर्षसहस्त्रमबाधा, कोटाकोटीदशकस्य शेषाणाम् । अनुपातोऽनपर्वतनीयायुकेषु षण्मासिक्युत्कृष्टः ।। ७५ ।। ગાથાર્થ ઃ ૧૦ કોડાકોડીસાગરોપમની ૧૦૦૦ વર્ષ અબાધા હોય છે. એ અનુસારે શેષ સ્થિતિઓનો અબાધાકાળ જાણવો. અને અનપવર્તનીય આયુષ્યવંત જીવોમાં આયુની અબાધા ઉત્કૃષ્ટથી છ માસ જેટલી જાણવી. ટીકાર્થ :- હમણાં આયુષ્ય સિવાય સર્વ કર્મોની ઉત્કૃષ્ટ અબાધા પ્રતિપાદન કરતાં કહે છે. ૧૦ કોડાકોડીસાગરોપમ માત્રની સ્થિતિ ૧૦૦૦ વર્ષ અબાધા. શેષાળાં - બાકીની ૧૨ - ૧૪ - ૧૫ - ૧૬ - ૧૮ - ૨૦ - ૩૦- ૪૦ - ૭૦ કોકોસાગ પ્રમાણ સ્થિતિઓનો અબાધાકાળ અનુપાત અનુસરવો. જ્યારે ૧૦ કો કો સાગરોપમની અબાધા ૧૦૦૦ વર્ષ હોય ત્યારે ૧૨ કો કો૦ સાગ૰ ની ૧૨૦૦ વર્ષ અબાધા ૧૪ કોકોસાગ ની ૧૪૦૦ વર્ષ એ પ્રમાણે સર્વ ઠેકાણે ત્રરાશિક તે રીતે ગણતરી કરવી. એ પ્રમાણે અર્થ છે. ૧૨૦ ૧૧૯ આયુષ્યમાં વર્તમાન ભવનું જેટલું આયુષ્ય બાકી હોય તેટલાં પૂર્વભવ સંબંધીના આયુષ્યનો અબાધાકાળ કહેવાય છે. માટે ચારે આયુષ્યના બંધક પૂર્વકોટી વર્ષના આયુષ્યવાળા કહ્યા છે. કારણકે તેમને ઉત્કૃષ્ટ અબાધાકાળ પૂર્વક્રોડ વર્ષ `/૩ ભાગ જેટલો પ્રાપ્ત થઇ શકે છે. બીજા કોઇને ઉત્કૃષ્ટ અબાધાકાળ પ્રાપ્ત થઇ શકતો નથી. તેથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ અબાધા સહિતનો તેમને જ પ્રાપ્ત થાય છે. બીજાઓને અબાધારહિત-૪ આયુષ્યનો ઉ સ્થિતિબંધ પર્યાપ્ત પંચે તિર્યંચ સંશિ અને મનુષ્યને થઇ શકે દેવ નારકોને તેમજ એકેન્દ્રિયાદિ શેષ જીવોને પણ અબાધા રહિત પણ તિર્થગાયુ મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થઇ શકતો નથી. કારણકે પૂર્વક્રોડ વર્ષથી અધિક આયુષ્ય બંધાતુ નથી. અને અસંજ્ઞિ પંચેન્દ્રિયને ૪ આયુષ્યનો પલ્યોપમનો અસંખ્યેયભાગથી વધારે બંધાતુ નથી. ઉત્કૃષ્ટ અબાધા પૂર્વક્રોડ ‘/૩ વર્ષ પ્રાપ્ત થતું હોવા છતાં ૪ આયુષ્યનો પલ્યોપમના અસંખ્યેય ભાગથી વધારે ન બંધાતુ હોવાથી તે જીવોને છોડી દીધા છે. ૧૦૦ વર્ષના અબાધાનો નિયમ આયુષ્ય વિના ૭ કર્મો માટે છે, અને તે એ છે કે જેટલાં કોડાકોડી વર્ષનો સ્થિતિબંધ તેટલાં ૧૦૦ વર્ષનો અબાધાકાળ થાય છે. = ૧૨૦ ૧૦ કોડાકોડીએ ૧૦૦૦ અબાધા તો ૧૨ કોડાકોડીએ કેટલી ? ૧૦૦૦ × ૧૨ =એકેક શૂન્યની ઉપ૨ નીચે અપવર્તના કરતાં ૧૨૦૦ વર્ષ અબાધા. આ બૈરાશિક ગણિત વર્તમાન પદ્ધતિનું છે. ૧૦ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ આયુષ્યને આશ્રયીને કહે છે. “મધુવઠ્ઠISણું છમાસિ0ોતો'- અનપવર્ણનીય આયુષ્યને વિષે દેવ-નારક અને અસંખ્યય વર્ષના આયુષ્યવાલા યુગલિક તિર્યંચ મનુષ્યને વિષે પરભવના આયુષ્યની ઉત્કૃષ્ટ અબાધા ૬ માસ છે. કેમકે ૬ માસ આયુષ્ય બાકી રહે ત્યારે જ તેઓને પરભવના આયુષ્યનું બંધકપણું હોવાથી. કેટલાક તો યુગલીયાને પલ્યોપમનો અસંખ્યયભાગ પ્રમાણ અબાધા ઇચ્છે છે. (કહે છે.) તે પૂજ્ય ચન્દ્રાચાર્ય મહર્ષિએ પંચસંગ્રહ - ૫ માદ્વારની ગાથા ૪૧માં કહ્યું છે. પતિયાલાલમ્બસ ગાધીન વયેત- યુગલીયાને પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણ અન્ય આચાર્ય અબાધા કહે છે. બાકીના જીવોને તો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ રૂ૫ અબાધા કહ્યો જ છે, તે પણ નિયત રહેતો નથી, કેમકે પોતાના આયુષ્યની ત્રીજા ભાગની જેમ પોતાના આયુષ્યના ત્રીજા ભાગનો ત્રીજો ભાગ, પોતાના આયુષ્યનો ત્રીજા ભાગના ત્રીજા ભાગના ત્રીજા ભાગમાં પણ પરભવ આયુષ્યનો બંધ સ્વીકારેલો હોવાથી. અર્થાતુ પોતાના આયુષ્યના નવભાગ ૨૭ ભાગ રૂપે પણ અબાધાનો સંભવ છે. એ પ્રમાણે સંપ્રદાયનો મત છે. भित्रमुहत्तं आवरणविग्ध-दंसणचउक्कलोभंते । बारस सायमुहुत्ता, अट्ट य जसकित्तिउच्चेसु ॥ ७६ ॥ भिन्न (अन्तः) मुहूर्तम् आवरणविघ्न-दर्शनचतुष्कान्तलोभस्य । द्वादश सातामुहूर्तः, अष्टौ च यशःकीर्युच्चैर्गोत्रयोः ।। ७६ ।। ગાથાર્થ :- ૫ જ્ઞાનાવરણ, ૪ દર્શનાવરણ, ૫ અંતરાય, અને સંજ્વલન લોભની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત તથા સાતાની ૧૨ મુહુર્ત, યશકીર્તિ અને ઉચ્ચગોત્રની ૮ મુહુર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિ છે. ટીકાર્ય :- તે પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ કહીં, હવે જઘન્ય સ્થિતિને કહેવાની ઇચ્છાવાલા કહે છે. સાવરણને - પાંચ જ્ઞાનાવરણ વિનાઃ = ૫ અંતરાય, ચક્ષુ-અચક્ષુ - અવધિ - કેવલદર્શનાવરણરૂપ - દર્શનાવરણચતુષ્ક, નોમાનો - વિશેષણ પાછળ છે તે આગળ મુકવાથી અન્ત લોભ - સંજ્વલન લોભ સમાહાર દ્વન્દથી એક વચન છે. આ (પ્રકૃતિને) ૧૨૧ આયુકર્મના પુદ્ગલોને દ્રવ્યાયુષ અને દેવાદિગતિમાં સ્થિતિ કાલને કાલાયુષ કહે છે. તેમાં કાલાયુષના અપવર્તનીય અને અનપવર્તનીય એવા બે ભેદ છે.- ૧. વિષશસ્ત્રાદિ બાહ્ય નિમિત્તથી અને રાગાદિ આંતરનિમિત્તથી જે આયુષ્યની સ્થિતિ ઘટે તે અપવર્તનીય આયુષ્ય કહેવાય છે, અને તેવા નિમિત્તથી જે આયુષ્યની સ્થિતિ ન ઘટે તે અનપર્વનીય આયુષ્ય કહેવાય છે. તેનો હેતુ આયુષ્યના બંધનની શિથિલતા અથવા મજબૂતાઇ છે. બંધન સમયે આયુષ્યનો શિથીલ બંધ કર્યો હોય તો તેનું અપર્વતન થાય છે, અને સખ્ત બંધ કર્યો હોય તો અપર્વતન થતું નથી. તેમાં અનપર્વતનીય આયુષ્યના સોપક્રમ અને નિરુપક્રમ એ બે ભેદ છે. ઉપક્રમ એટલે આયુષ્યને ઘટવાના નિમિત્તો. તે વડે સહિત હોય. અર્થાત્ વિષશસ્ત્રાદિ નિમિત્તો મળવાથી જે આયુષ્ય ન ઘટે પરંતુ આયુષ્ય પૂર્ણ થયું હોય ત્યારે તે નિમિત્તો થી મરણ થયું જણાય, તે સોપક્રમ અનપર્વતનીય. અને મરણ સમયે જેને આયુષ્ય ઘટવાના વિષશસ્ત્રાદિ નિમિત્તા પ્રાપ્ત જ ન થાય તે નિરુપક્રમ અનપર્વતનીય આયુષ્ય કહેવાય છે. અપર્વતનીય આયુષ્ય તો અવશ્ય સોપક્રમ હોય છે. કારણકે જ્યારે જ્યારે અપર્વતનીય આયુષ્ય હોય છે ત્યારે વિષ-શસ્ત્રાદિ નિમિત્તો અવશ્ય પ્રાપ્ત થાય છે. અન્ય કર્મોમાં પણ આ પ્રમાણે સમજવું. (તથા નીચે પ્રશ્ન અને ઉત્તરમાં આપેલ હકીકત અહીં પ્રસ્તુત નથી છતાં ઉપયોગી હોવાથી લીધી છે.) - પ્ર.- જો આયુષ્યનું અપવર્તન (સ્થિતિનું ઘટવું) થાય તો તે આયુષ્ય ફલ આપ્યા સિવાય નાશ પામે. તેથી તેમાં કૃતનાશ દોષોનો પ્રસંગ પ્રાપ્ત થાય, તથા આયુષ્યકર્મ બાકી હોવા છતાં મરણ પામે છે, માટે અકૃત અનિયમિત મરણની અભ્યાગ-પ્રાપ્તિ થવાથી અકૃતાભ્યાગમ ઘેષ પ્રાપ્ત થાય છે. વળી આયુષ્ય છતાં મરણની પ્રાપ્તિ થાય છે. માટે આયુષકર્મની નિષ્ફળતા પણ સિદ્ધ થાય છે. ઉ. - આયુષ્યકર્મને કૃતનાશ, અકૃતાભ્યાગમ અને નિષ્ફળતા એ ઘેષો ખરી રીતે લાગતા નથી. કારણ કે જ્યારે આત્માને વિષ-શસ્ત્રાદિ ઉપક્રમ લાગે છે. ત્યારે આયુષ્ય કર્મ બધું એક સાથે ઉદયમાં આવે છે અને જલ્દીથી ભોગવાય છે, તેથી બાંધેલા આયુષ્યનો ફલ આપ્યા સિવાય નાશ થતો નથી. વળી સર્વ આયુષ્ય કર્મનો ક્ષય થયા પછી જ મરણ પ્રાપ્ત થાય છે. માટે અમૃત (અનિર્મિત) મરણની પ્રાપ્તિ થતી નથી. તેથી અકૃતાભગમ દોષ પણ નથી. તથા આયુષ્યકર્મનો જલદીથી ઉપભોગ થાય છે. અને બધું આયુષ્ય ભોગવાયા પછી જ મરણ થાય છે. માટે તે નિષ્ફળ પણ નથી. જેમકે ચારે તરફથી મજબૂત બાંધેલી ઘાસની ગંજીને એક તરફથી સળગાવી હોય તો તે અનુક્રમે ધીરે ધીરે બળે છે, પરંતુ તેનો બંધ તોડી નાખી છૂટી કરી નાખી હોય અને ચોમેર પવન વાતો હોય તો ચારે તરફથી સળગે છે અને બળી જાય છે, તેવી રીતે બંધ સમયે શિથીલ બાંધેલું આયુષ્ય ઉપક્રમ લાગતાં બધું એક સાથે ઉદયમાં આવે છે. અને શીધ્ર ભોગવાઇ તેનો ક્ષય થાય છે. તેમાં પપાતિક (દેવો તથા નારકો), અસંખ્ય વર્ષના આયુષ્યવાળા (મનુષ્ય અને તિર્યંચો) ચરમ શરીરી (તજ શરીર દ્વારા મોક્ષને પ્રાપ્ત થનારા) અને ઉત્તમ પુરૂષો (તીર્થકર ચક્રવર્યાદિ) ને અવશ્ય અનપર્વતનીય આયુષ્ય હોય છે. બાકીના જીવોને અપવર્તનીય અને અનપર્વતનીય એ બન્ને પ્રકારનું આયુષ્ય હોય છે. દેવો નારકો તથા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચો પોતાના આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે પરભવાયુષનો બંધ કરે છે. બાકીના નિરુપક્રમવાળા તિર્યંચ અને મનુષ્યો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુષ્યનો બંધ કરે છે. અને સોપક્રમ આયુષ્યવાળા પોતાના આયુષ્યનો ત્રીજો, નવમો કે સત્તાવીસમો એમ ત્રિગુણ કરતાં છેવટે અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે પણ પરભવનું આયુષ્ય બાંધે છે. (જુઓ પંડિત ભગવાનદાસભાઇએ લખેલ નવતત્વ વિવેચન પૃ.૩૭.) For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કર્મપ્રકૃતિ વિષે રિ (- અંતર્મુહૂર્ત જઘન્ય સ્થિતિ છે. અંતર્મુહૂર્ત અબાધાકાલ અને અબાધાકાલ પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે. “સાય' રિ- સાતાવેદનીયની જઘન્ય સ્થિતિ ૧૨ મુહુર્ત અને અંતર્મુહૂર્ત અબાધાકાલ અને અબાધાકાલ પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે. અને આ જઘન્ય કાષાયિકી સ્થિતિનું જ પરિણામ કહ્યું અન્યથા સાતવેદનીયની જઘન્ય સ્થિતિ બે સમય માત્ર સયોગીકેવલિ આદિમાં પ્રાપ્ત થાય છે એ પ્રમાણે જાણવું. તથા યશકીર્તિ ઉચ્ચગોત્રને વિષે આઠ મુહૂર્ત જઘન્ય સ્થિતિ છે, અને અંતર્મુહૂર્ત અબાધાકાલ છે, અને અબાધાકાલ પૂર્ણ થયે કર્મલિક નિષેક થાય છે. दो मासा अद्धद्धं, संजलणे पुरिस अट्ठ वासाणि । भित्रमुहुत्तमबाहा, सबासि सबहिं हस्से ॥ ७७ ॥ द्वौ मासावर्धा) संज्वलने, पुरुषेऽष्टौ वर्षाणि । મિત્ર (બનઃ) મુહૂર્તમવાથી, સર્વાસામાં સર્વસ્મિન પૂર્વે (નવ) || ૭૭ | ગાથાર્થ - સંજવલન કષાયની બે માસ અને અર્ધ અર્ધ જઘન્ય સ્થિતિ છે. તથા પુરુષવેદની ૮ વર્ષ, પૂર્વે કહેલી અને હજી આગળ કહેવાશે તે સર્વ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધમાં અબાધાકાળ અંતર્મુહુર્ત પ્રમાણ જ હોય છે. ટીકાર્થ :- સંજ્વલનનો બે માસ અને અર્ધો અર્થો જઘન્ય સ્થિતિ છે. આ પ્રમાણે કહે છે. - સંજ્વલન ક્રોધની જઘન્ય સ્થિતિ બે માસ છે, સંજ્વલન માનની એક માસ અને સંજ્વલન માયાની અર્ધમાસ છે. તથા પુરુષવેદની આઠ વર્ષ જઘન્ય સ્થિતિ છે. સર્વની પણ અંતર્મુહૂર્ત અબાધાકાલ છે, અબાધાકાલ પૂર્ણ થયે, કર્મદલિક નિષેક થાય છે. જઘન્ય અબાધાકાલ પરિણામ સૂત્રથી પ્રતિપાદન કરતાં કહ્યું છે. “મફત” તિ- સર્વપણ કહેલી અને કહેવાશે તે પ્રકૃતિઓનો સર્વથી જઘન્ય સ્થિતિબંધને વિષે ભિન્નમુહૂર્ત = અંતર્મુહુર્ત અબાધા જાણવી. અને તે પ્રમાણે પહેલા પ્રતિપાદન કર્યું અને આગળ કહેશે. खुड्डागभवो आउसु, उववायाउसु समा दस सहस्सा । उक्कोसा संखेज्जा, गुणहीणमाहारतित्थयरे ॥ ७८ ॥ क्षुल्लकभव आयुषो-रुपपातायुषोः समा दशसहस्त्राणि । उत्कृष्टात् सङ्ख्येय, गुणहीना तीर्थंकराहारकयोः ॥७८ ॥ ગાથાર્થ - મનુષ્પાયુને તિર્યંચાયુની જઘન્ય સ્થિતિ શુલ્લકભવ પ્રમાણ છે. દેવ અને નરકાયુની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણ છે. તથા આહારક અને તીર્થંકર નામકર્મની જઘસ્થિ , સ્વઉત્કૃષ્ટ સ્થિતિથી સંખ્યયગુણ હીન છે. ટીકાર્ય :- હવે આયુષ્ય કર્મની જઘન્યસ્થિતિ પ્રતિપાદન કરતાં કહે છે. તિર્યંચ આયુષ્ય અને મનુષ્ય આયુષ્યની જઘન્ય સ્થિતિ ક્ષુલ્લકભવ છે. તેનું શું માન ? તો કહે છે - ૨૫૬ આવલિકા = ૧ શુલ્લકભવ, ૧ મુહુર્ત બે ઘટિકા પ્રમાણ છે, બે ઘડીમાં ૩૭૭૩ શ્વાસોચ્છવાસ થાય છે. અને ૬૫,૫૩૬ ક્ષુલ્લકભવ થાય છે. તેથી તે ૬૫,૫૩૬ મુહૂર્તગત ક્ષુલ્લકભવ રાશીને મુહર્તગત શ્વાસોચ્છવાસની રાશી વડે ભાગે છતે જે પ્રાપ્ત થાય તે એક શ્વાસોચ્છવાસમાં ક્ષુલ્લકભવનું પ્રમાણ છે. અને તે ૧૭ ભવો છે, તથા તે ભાગાકાર કરતાં જે ૧૮ મા ભવના પણ ૧૩૯૫ અંશ વધે છે. અને તેથી ૧ શ્વાસોચ્છવાસમાં ૧૮મો ક્ષુલ્લકભવ પૂર્ણ કરવામાં ૨૩૭૮ અંશ ઓછા પડે છે. તેથી ૧ શ્વાસોચ્છવાસમાં સાધિક ૧૭ ક્ષુલ્લકભવ થાય છે. એ પ્રમાણે સ્પષ્ટ થાય છે, અને આ ક્ષુલ્લકભવનું ગ્રહણ સર્વ ધરિક શરીરીઓને હોય છે. એ પ્રમાણે શ્રી ભગવતીજીમાં પણ કહ્યું છે. વળી તે આવશ્યક ટીકામાં ક્ષુલ્લકભવનું ગ્રહણ વનસ્પતિને (સૂક્ષ્મ નિગોદ) વિષે જ પ્રાપ્ત થાય છે. એમ કહ્યું છે તે મતાંતર છે એ પ્રમાણે બહુશ્રતો કહે છે. અહીં પણ “સરે હસ્તે’ એ વચનથી અંતર્મુહૂર્ત અબાધાકાળ છે, અને અબાધાકાળ રહિત કર્મલિક નિષેક થાય છે. તથા ઉપપાત આયુષ્યવાળા દેવ-નારકોના આયુષ્યની જઘન્યસ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. અંતર્મુહૂ અબાધાકાળ, અને અબાધાકાળ રહિત કર્મદલિક નિષેક થાય છે. તીર્થકર અને આહારકની જઘન્ય સ્થિતિને કહે છે. “વોસ' રિ - આહારકશરીર, આહારક અંગોપાંગ અને તીર્થંકરનામની જે ઉત્કૃષ્ટ સ્થિતિ અંતઃકોડાકોડીસાગરોપમ પ્રમાણ પૂર્વ કહી તે સંખ્યયગુણહીન જઘન્ય સ્થિતિ થાય છે. અને તે પણ અંતઃકોડાકોડીસાગરોપમ પ્રમાણ જ છે. Jain Education Interational For Personal & Private Use Only wwwinbrary.org Page #224 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૬૯ અહીં પ્રશ્ન થાય છે કે તીર્થંકરનામકર્મ તીર્થંકરના ભવથી ત્રીજાભવમાં બાંધે છે કહ્યું છે કે - ખાફ તે તુ મળવો તડ્યમવોાવડ્વાન્' ભગવાન ત્રીજા ભવમાં નિકાચિત (જિનનામ) બાંધે, તો જઘન્યથી પણ અંતઃકોડાકોડીસાગરોપમની સ્થિતિ તેઓની કેવી રીતે ઉત્પન્ન થાય ? ઘટી શકે ? એ પ્રમાણે નથી, ‘વાક્ å તુ’ ઈત્યાદિ નિકાચિત અપેક્ષાએ જ કહ્યું છે. તથા આ જ શંકાને માટે વિશેષણવતી ગ્રંથમાં પૂજ્યોએ કહ્યું છે - ને વાડ્ त्ति भणियं तत्थ णिकाइज्ज चि णियमोङयम् । तदवंझफलं णियमा भयणा अणिकाइयावत्थे' - ४ बज्झइ से प्रभा તે નિકાચિતની અપેક્ષાએ છે, આ નિયમ કરી તેનું અવશ્ય ફળ મળે. (નક્કી ફળ મળે જ, નિષ્ફળ ન જાય) જ્યારે નિકચિતમાં તો ભજનાએ હોય. (ફળ મળે યા ન મળે) કહે છે. પ્રશ્ન :- તીર્થંકર નામકર્મ જધન્યથી પણ અંતઃકોડાકોડીસાગરોપ સ્થિતિ પ્રમાણ થાય ત્યારે તેટલી સ્થિતિ તિર્યંચભવમાં ભમ્યા વગર પૂરવાને માટે અશક્ય હોવાથી તિર્યંચગતિમાં પણ તીર્થંકરનામકર્મનો સત્તાનો પ્રસંગ છે અને તે રીતે આગમ સાથે વિરોધ થશે. કારણકે આગમમાં તીર્થંકરનામની સત્તાના વિષયમાં તિર્યંચગતિમાં વિરોધ કર્યો છે એટલે આગમમાં તિર્યંચગતિમાં તીર્થંકરનામકર્મનો પ્રતિષેધ કર્યો છે. ઉત્તર- આ દોષ નથી અત્યંત નિકાચિત જિનનામની સત્તાનો જ આગમમાં પ્રતિષેધ કર્યો છે અને વિશેષણવતી ગ્રંથમાં પણ કહ્યું છે કે - ૧૨૨ “तिरएसु णत्थि तिष्ययराणां संतं ति देखियं समए । कह य तिरिओ ण होही, अयरोवमकोडिकोडीओ ॥ ८१ ॥ तं पि સુનિાડ્વોવ તફ્સમવનાવિનો વિિિદ્દષ્ટ। અળિવાડ્યમિ તત્ત્વ, સનનો વિ ન વિોદ્દો ટા'' શ્લોકાર્થ :તીર્થંકરનામકર્મની સત્તા તિર્યંચભવમાં નથી એમ જિનપ્રવચનમાં કહ્યું છે., પરંતુ તીર્થંકરનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ કહી છે તેટલી સ્થિતિમાં તીર્થંકરનામકર્મની સત્તાવાળો તિર્યંચ કેમ ન થાય? તેટલી સ્થિતિમાં તિર્યંચ અવશ્ય થાય જ. કારણકે તિર્યંચભવમાં ભ્રમણ કર્યા વિના તેટલી સ્થિતિની પૂર્ણતા થવી જ અશક્ય છે. તથા સુનિકાચિતવાળાને જ તીર્થંકરનામકર્મની સત્તા તિર્યંચગતિમાં પ્રતિષેધ કર્યો છે. જો કે ઘણી કર્મની સ્થિતિને પણ અપવર્તનાકરણથી નાની સ્થિતિ કરાય છે. અથવા ઉત્તેના વડે અલ્પસ્થિતિને પણ મોટી સ્થિતિ વડે સ્થાપના કરે છે. ઉદવર્તના અને અપવર્નનાથી સાધ્ય તીર્થંકરનામકર્મની સત્તા તિર્યંચગતિમાં માનવામાં દોષ નથી. એ પ્રમાણે સિદ્ધ છે. અને પંચસંગ્રહ પમાદ્વારની. ગા.-૪૪માં કહ્યું છે કે- ‘મિઃ શિવાહિત્ય, વિરિયમને ૐ જિસેટ્ટિય, સંત । પર્લભ યિ તોષો, નટ્ટાવક્રૃષ્ણાસન્ને '' અહીં સિદ્ધાંતમાં જે જિનનામકર્મને નિકાચિત કર્યું એટલે અવશ્ય ભોગ્યપણે વ્યવસ્થાપ્યું છે તે જિનનામકર્મની સત્તા તિર્યંચગતિમાં નિષેધ છે. પરંતુ બીજું જે અનિકાચિત એટલે ઉત્તના અપવર્તનાકરણને સાધ્ય જે જિનનામકર્મ છે તેની સત્તા તિર્યંચગતિમાં હોય તો પણ કોઈ દોષ નથી. ૧૨૩ અને અહીં તીર્થંકર આહારકદ્ધિકની અંતઃકોડાકોડી સાગરોપમના સંખ્યભાગ સુધીની સંખ્યાતમા ભાગની સ્થિતિ શરૂઆતની કરીને નિકાચિત કરવાનો આરંભ કરે છે. જ્યારે સર્વ આત્મપ્રદેશની નિકાચના કરે ત્યારે સુનિકાચિત તીર્થંકરનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બે પૂર્વકોટિમાં કંઈક ન્યૂન ૩૩ સાગરોપમ અધિક હોય છે. તે આ પ્રમાણે કહે છે. તીર્થંકર ભવથી પૂર્વના ત્રીજા ભવમાં પૂર્વકોટિ આયુષ્ય પ્રથમથી જ તે નિકાચિત કરે પછી અનુત્તર દેવલોકમાં ૩૩ સાગરોપમ સ્થિતિનો દેવ થાય, ત્યાંથી પણ અવીને ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાલા તીર્થંકર થાય એ પ્રમાણે છે. ૧૨૪ ૧૨૨ ૧૨૩ ૧૨૪ તીર્થંકરનામકર્મની અલ્પનિકાચિત અને ગાઢનિકાચિત એમ બે પ્રકારની નિકાચિત સત્તા ત્રીજે ભવે થાય છે જો કે ઉ૫૨ની ગાથામાં સુનિકાચિત માટે જે કહ્યું છે છતાં બંને પ્રકારની સત્તામાં તિર્યંચગતિમાં ન હોય એમ લાગે છે. કારણ એ કે અલ્પ કે ગાઢનિકાચના ત્રીજે ભવે થાય ત્યાંથી નરક કે વૈમાનિક દેવમાં જાય એટલે તિર્યંચમાં જવાનો અવકાશ રહે જ નહીં. માત્ર ઘણાં ભવ પહેલા જે જિનનામ બંધાય છે કે જે બિલકુલ નિકાચિત થયેલું હોતું નથી તેની સત્તા તિર્યંચગતિમાં પણ હોઈ શકે. અનિકાચિત જિનનામની સત્તા તિર્યંચગતિમાં હોય પરંતુ નિકાચિત જિનનામની સત્તા તિર્યંચગતિમાં ન હોય તથા જિનનામનો બંધ તો માત્ર મનુષ્યગતિમાં જ હોય. ઈતિ ભાવ. પૂર્વકોટી વરસના આયુવાળો કોઈ મનુષ્ય તીર્થંકર નામકર્મ ગાઢ નિકાચિત બાંધી તેત્રીસ સાગરોપમના આઉખે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી ઉત્કૃષ્ટ (ચોરાથી લાખ પૂર્વના) આઉખે તીર્થંકર થાય તેઓ આશ્રયી ઉપરોક્ત ઉત્કૃષ્ટ ગાઢ નિકાચિત સંભવે છે. પૂર્વકોટિ વરસથી ઓછા આયુષ્યવાળા બાંધે અને ઓછા આયુવાળા વૈમાનિક દેવો કે નરકમાં ઉત્પન્ન થાય અને તીર્થંકરભવમાં ઓછું આયુ હોય તો ઉપરોક્ત સ્થિતિથી ઓછી પણ ગાઢ નિકાચિત થાય છે. સંખ્યાત વરસના આયુવાળો મનુષ્ય ગાઢ નિકાચિત કરી શકે છે. તીર્થંકરનું ૮૪ લાખ પૂર્વવર્ષનું ઉત્કૃષ્ટ અને ૭૨ વર્ષનું જઘન્ય આયુષ્ય પાંચ ભરત પાંચ ઐરાવતક્ષેત્રની અપેક્ષાએ સમજવું, મહાવિદેહની અપેક્ષાએ નહીં. જિનનામની સત્તાવાળો જઘન્યથી પણ ૮૪ હજાર વર્ષના આયુષ્યમાં ઉત્પન્ન થાય છે. અગર સાધિક પલ્યોપમ પ્રમાણ આયુવાળા સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થઈ શકે છે (તીર્થંકરભવમાં ઓછામાં ઓછું બહીંતર વરસનું આયુ હોય છે.) એટલે મનુષ્ય ભવમાં જેટલું For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ સુનિકાચિત આહારકદ્વિકની તો ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યેયભાગ છે. ૧૨૫. અલ્પનિકાચિત એવા તીર્થંકર અને આહારકદ્વિકની અંતઃકોડાકોડી સાગરોપમનો સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એ પ્રમાણે પંચસંગ્રહમાં વિવેચન કર્યું અને અહીં પણ અંતર્મુહુર્ત્ત અખાધા છે, અને કૃષ્ટ સ્થિતિમાં પણ આનો તેટલો જ અબાધાકાલ કહ્યો. પછી આગળ લિક રચનાના સદ્ભાવથી અવશ્ય પ્રદેશના ઉદયનો સંભવ થાય છે. કેટલાક તો તીર્થંકરનામકર્મ અંતમુહૂર્તથી આગળ કંઈક પ્રદેશથી ઉદય થાય છે, અને તેના ઉદયે આશા-ઐશ્વર્ય આદિ હિ બીજા જીવોથી વિશેષ વિશેષતર હોય તેને સંભવે છે. એ પ્રમાણે સંભાવના કરે છે. અને અહીં તીર્થંકરનામકર્મની જધન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ અને આહારકઢિકની અંતર્મુહૂર્ત પ્રમાણે પંચસંગ્રહમાં પ્રતિપાદન કરી છે. અને તે કર્મપ્રકૃતિના અભિપ્રાયથી ઉત્તીર્ણ (જુદી) હોવાથી બીજા આચાર્ય ભગવંતનો માંતર છે એ પ્રમાણે જાણવું. बग्गुक्कोसठिईणं, मिच्छत्तुक्कोसगेण जं लद्धं । सेसाणं तु जहन्नो, पल्लासंखेज्जगेणूणो ।। ७९ ।। || ॥ ૧૭૦ वर्गोत्कृष्टस्थितीनां मिथ्यात्वोत्कृष्टकैन यल्लब्धं । " શેષાનાં તુ નધન્ય:, વાસંધ્યેયનોનઃ ।। ૭૧ ।। ગાથાર્થ :- સ્વ વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગ આપતાં જે પાપ્ત થાય તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમનો ભાગ હીન કરતાં જે સ્થિતિ એ તેટલો શેષ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ જાણો.. ટીકાર્ય :- પૂર્વ કહેલ સિવાયની બાકીની પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ પરૂપણા કરે છે. અહીં જ્ઞાનાવરણીય પ્રકૃતિનો સમુદાય તે જ્ઞાનાવરણીયવર્ગ, દર્શનમોહનીય પ્રકૃતિનો સમુદાય તે દર્શનમોહનીયવર્ગ, કષાયોહનીય પ્રકૃતિનો સમુદાય તે કાયમોહનીયવર્ગ, નોકષાયોહનીય પ્રકૃતિનો સમુદાય તે નોકષાયમોહનીયવર્ગ, નામ પ્રકૃતિનો સમુદાય તે નામવર્ગ, ગોત્ર પ્રકૃતિનો સમુદાય તે ગોત્રવર્ગ, અંતરાય પ્રકૃતિનો સમુદાય તે અંતરાયવર્ગ. આ વર્ગોને જે પોતાપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ આદિનો તેની મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ સાથે ભાગે છને જે પ્રાપ્ત થાય, તેના પોપમના અસંખ્યયભાગ ન્યુન તે પ્રમાણે કહેલ બાકીની પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ થાય. તે આ પ્રમાણે કહે છે-દર્શનાવરણીય, વેદનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડીસાગરોપમ પ્રમાણ, તેને મિથ્યાત્વની સ્થિતિ ૭૦ કોડાકોડીસાગરોપમ સાથે ભાગે છતે શૂન્ય શૂન્ય વડે નાશ પમાડવું (ઉડાડી દેવું) એ વચનથી - સાગરોપમમાં તેનો પલ્યોપમનો અસંયભાગહીન નિદ્રાપંચક-અસાતાવેદનીય ૩ ૧૨૫ આયુ શેષ હોય અને ગાઢ નિકાચિત કરે ત્યાંથી આરંભી જ્યાં ઉત્પન્ન થાય ત્યાં જેટલું આયુ હોય અને તીર્થંકરના ભવમાં જેટલું આસુ હોય તેટલી તીર્થંકર નામકર્મની સ્થિતિ ગાઢ નિકાચિત થાય એમ સમજવું. આ રીતે બંનેની સ્થિતિ અનિકાચિત, અલ્પનિકાચિત અને ગાઢનિકાચિત એમ ત્રણ પ્રકારે છે.. બંનેની અનિકાચિત ઉત્કૃષ્ટ સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમ, અને અલ્પનિકાચિત અંતઃકોડાકોડીનો સંખ્યાતામો ભાગ જ થાય છે. તથા ગાઢનિકાચિત ઉપર કહ્યા પ્રમાણે ૩૩ સાગરોપમાદિ છે. અનિકાચિત એ એવી સ્થિતિ છે કે જો તેને નિકાચિતરૂપમાં પરિણામ ન પામે તો વધે, ઘટે અને કદાચિત્ સત્તામાંથી નીકળી પણ જાય. નિકાચિત ત્રીજે ભવે જ થાય છે. તે પણ અંતઃકોડાકોડીનો સંખ્યાતમો ભાગ જ થાય અને ગાઢનિકાચિત તો જે ભવમાં નિકાચિત કરે છે તે ભવનું જેટલું આયુ શેષ હોય ત્યાંથી વૈમાનિક દેવોમાં કે ત્રીજી નરક સુધી જાય ત્યાં જેટલું આયુ હોય અને ત્યાંથી આવી મનુષ્ય થાય ત્યાં જેટલાં આયુએ ઉત્પન્ન થાય તેટલી થાય છે. ઉપર ગાઢનિકાચિત સ્થિતિનું ઉત્કૃષ્ટ પ્રમાણ બતાવ્યું છે. કારણકે ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ વરસના આયુવાળા મનુષ્ય જ જિનનામ બાંધે છે. ત્યાંથી અનુત્તર વિમાનવાસી દેવ થાય અને ત્યાંથી આવી (ચોરાશી લાખ પૂર્વના આયુવાળા) તીર્થંકર થાય. તીર્થંકરનું ઉત્કૃષ્ટ તેટલું જ આયુ હોય છે. એટલે કંઈક ન્યૂન બે પૂર્વકોટિ અધિક તેત્રીસ સાગરોપમ ગાઢનિકાચિતનું ઉત્કૃષ્ટ પ્રમાણ થાય છે. અલ્પનિકાચિત અને ગાઢનિકાચિતમાં એમ બે તફાવત છે કે અલ્પનિકાચિત કરણ સાધ્ય છે અને ગાઢ નિકાચિત કરણ અસાધ્ય છે. અલ્પનિકાચિત સ્થિતિની અપવર્ત્તના થઈ ઓછી થશે અને ગાઢનિકાચિત જેટલી જ સ્થિતિ થઈ હશે તેટલી બરાબર ભોગવશે. જો કે ૨સોદયે તો જે ભવમાં તીર્થંકર થવાના છે તે ભવમાં જેટલું આયુ બાકી હોય અને કેવળજ્ઞાન થાય તેટલી જ અનુભવે શેષ સઘળી સ્થિતિને પ્રદેશોદયે અનુભવે છે. પ્રદેશોદય અનુભવાતી પ્રકૃતિનું ફળ બીજા જીવોની અપેક્ષાએ માન-મહત્ત્વ પૂજા-સત્કાર વધારે હોય છે. અષ્ટમહાપ્રાતિહાર્યાદિ ફળ તો રસોદય થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે. ગમે તેવી તીવ્ર રસવાળી પ્રકૃતિ પણ જ્યાં સુધી સ્વ સ્વરૂપે નથી અનુભવાતી ત્યાં સુધી તે યથાર્થરૂપે કાર્ય કરતી નથી જ્યારે સ્વ સ્વરૂપે અનુભવાય છે ત્યારે સંપૂર્ણપણે પોતાની શક્તિનો અનુભવ કરાવે છે. આહારકક્રિકની પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ગાઢનિકાચિત થાય છે. તેની સ્થિતિ ત્રીજે ભવે નિકાચિત થાય છે. એ કંઈ નિયમ નથી. For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૭૧ કર્મની જઘન્ય સ્થિતિ છે. એ પ્રમાણે મિથ્યાત્વની 9 ભાગ એટલે ૧ સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્ય ભાગહીન, સંજ્વલન સિવાયના ૧૨ કષાયની 3 સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યયભાગહીન, તથા નોકષાયમોહનીય, નામકર્મ ગોત્રકર્મની પોત-પોતાની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોડાકોડીસાગરોપમને મિથ્યાત્વની ૭૦ કોડાકોડીસાગરોપમ સાથે ભાગે છતે ? સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યયભાગહીન, તે પુરુષવેદ વર્જીને ૮ નોકષાયની, દેવદ્વિક, નરકક્રિકે-વૈક્રિયદ્ધિક-આહારકદ્વિક, યશકીર્તિ, જિનનામકર્મ સિવાયની નામકર્મની પ્રકૃતિઓનો અને નીચગોત્રની જઘન્ય સ્થિતિ છે. વૈક્રિયષકની 3 x ૧૦૦૦ ગુણતાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગહીન જઘન્યસ્થિતિ એ પ્રમાણે બીજા ગ્રંથથી જણાવી કારણકે તેની જઘન્ય સ્થિતિનો બંધક અસંજ્ઞિ પંચેન્દ્રિય જ છે, અને તેઓ જ આટલી જઘન્ય સ્થિતિ બાંધે. એ પ્રમાણે પંચસંગ્રહમાં તો વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને ભાગવા સ્વરૂપે ઈચ્છતા નથી પણ ‘સેલાવોવાળો મિછત્તકિ રાત” બાકીની પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં જે પામે છે. એ પ્રમાણે ગ્રંથ વડે પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગે છતે જે પ્રાપ્ત થાય તે જઘન્યસ્થિતિનું પરિણામ કહ્યું છે. ત્યાં નિદ્રાપંચક અને અસતાવેદનીય પ્રત્યેકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડીસાગરોપમ છે, તેને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતે છતે શુન્ય શુન્ય વડે નાશ થવાથી સાગરોપમ આવે છે. એટલી નિદ્રાપંચક અસાતાવેદનીયની જઘન્યસ્થિતિ છે. તેવી જ રીતે..... મિથ્યાત્વની ૭ =૧ સાગરોપમ સમજવું. પ્રથમ ૧૨ કષાયની સાગરોપમ સુક્ષત્રિક - વિકલેજિયત્રિકની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૮ કોડાકોડીસાગરોપમ છે. તેને મિથ્યાત્વની ઉ, સ્થિતિ વડે ભાગતાં 18 =છેદ-૧૮ અને છેદક રાશિ ૭૦ને અર્ધાથી ભાગતાં આવ્યા આટલી જઘન્ય સ્થિતિ સૂક્ષ્મત્રિક-વિકલેન્દ્રિયત્રિકની આવી. સ્ત્રીવેદ-મનુષ્યદ્ધિકની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૫ કોડાકોડીસાગરોપમ છે, તેને મિથ્યાત્વની સ્થિતિ સાથે ભાગતાં ૧૫ = છેલ્ય- છેદક રાશિને પાંચવડે ભાગતાં = 3 સાગરોપમ આવે છે. તે સ્ત્રીવેદ મનુષ્યદ્વિકની જઘન્યસ્થિતિ થઈ. આ સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આય-હાસ્ય-રતિ-શુભવિહાયોગતિ-શુક્લવર્ણ-સુરભિગંધ-મધુરરસ-મૃદુલઘુ-સ્નિગ્ધ -ઉષ્ણસ્પર્શ-પ્રથમ સંઘયણ-પ્રથમ સંસ્થાન-એ ૧૭ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ કોડાકોડીસાગરોપમ છે. તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં = 1 સાગરોપમ જઘન્યસ્થિતિ થઈ. (૧ સાગરો, નો સાતમો ભાગ) બીજા સંસ્થાન-સંઘયણની ૧૨ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ છે, તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં = 3 ને બેથી ભાગતાં 5 સાગ, જળ સ્થિતિ થાય. ત્રીજા સંઘયણ - સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪ કોડાકોડી સાગરોપમ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં = ૧૪ = સાગરોપમ જ, સ્થિર થાય. ચોથા સંસ્થાન-સંઘયણની ૧૬ કોડાકોડીસાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ છે, તેને મિથ્યાત્વની ઉ0 સ્થિતિ વડે ભાગતાં 1 = સાગરોપમ તે બંનેની જઘન્યસ્થિતિ છે. પાંચમા સંસ્થાન સંઘયણની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ કોડોકોડીસાગરોપમ મિથ્યાત્વની સ્થિતિ સાથે ભાગતાં 4 = 3 સાગરોપમ તે બંનેની જઘન્યસ્થિતિ છે. બાકીની ત્રસ – બાદર – પર્યાપ્ત – પ્રત્યેક - અગુરુલઘુ – પરાઘાત - ઉપઘાત - ઉચ્છવાસ - અસ્થિર - અશુભ - દુર્ભગ- દુઃસ્વર - અનાદેય - અયશકીર્તિ - તિર્યંચદ્ધિક - દારિકદ્રિક - હારિદ્ર - લોહિત - નીલ - કૃષ્ણવર્ણ, દુરભિગંધ, કષાય - આવુ - કટુક – તિક્તરસ, ગુરુ-કર્કશ-રૂક્ષ-શીતસ્પર્શ, પંચેન્દ્રિયજાતિ - એકન્દ્રિયજાતિ - નિર્માણ - આતપ - ઉદ્યોત - અપ્રશસ્તવિહાયોગતિ છેલ્લુસંસ્થાન - છેલ્લુંસંઘયણ- તૈજસ- કામણ - નીચગોત્ર - અરતિ - શોક - ભય - જુગુપ્સા - નપુસંકવેદ - સ્થાવર = ૪૮ પ્રકૃતિની (ઉ, સ્થિતિ ૨૦ કોડાકોડીસાગરોપમ છે. તેથી) સાગરોપમ જઘન્યસ્થિતિ છે. (જોકે હારિદ્ર-લોહિત-આદિની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૨ કોડાકોડી સાગરોપમ આશ્રયીને ભાગતાં ૩x = 3 સાગરોપમ જઘન્યસ્થિતિ થાય, અર્થાત્ કરતાં કંઈક અધિક થાય, પણ ઘણાં શાસ્ત્રમાં તેની જઘન્યસ્થિતિ કે સાગરોપમ જ દેખાડી છે. તેથી તેની તે પ્રમાણે કહી છે. આ જઘન્યસ્થિતિનું પ્રમાણ પંચસંગ્રહમાં કહ્યું છે તે મતાંતરથી જાણવું પરંતુ આ જીવાભિગમને અનુસરનાર દેખાય છે. તથા સ્ત્રીવેદને આશ્રયીને કહ્યું છે કે – “રત્યલ્સ णं भंते केवइय कालं बन्धठिई पचत्ता? गोयमा! जहवेणं सागरोवमस्स दिवट्टो सत्तभागो पलिओवमस्स असंखेज्जइ भागेण For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર કર્મપ્રકૃતિ છાળો' - ઈત્યાદિ, અર્થ :- હે ભગવન ! સ્ત્રીવેદન કેટલો સ્થિતિબંધ હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી ' સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન. (યંત્ર નં. ૩૬ જુઓ). ઉત્તર પ્રવૃતિઓ વિષે જઘન્ય - ઉત્કૃષ્ટ સ્થિતિબંધ - અબાધાનું યંત્ર નં.- ૩૬ સંખ્યા પ્રકૃતિઓના નામ ' જઘન્ય સ્થિતિબંધ ઉત્કૃષ્ટ જઘન્ય | ઉત્કૃષ્ટ સ્થિતિબંધ | અબાધા | | કર્મપ્રકૃતિમતે પંચસંગ્રહમતે | અબાધા ૫ | જ્ઞાનાવરણીય-૫ | ૩૦ કોકોસા | ૩૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અંતર્મુહુર્ત | અંતર્મ ૪ | દર્શનાવરણીય-૪ ૩૦ કોકોસા ૩૦૦૦ વર્ષ અંતર્મુહુર્ત અંતર્મુહુર્ત | નિદ્રાપંચક | ૩૦ કોકોસા | 3000 વર્ષ | ‘દેશોન સાગઠ | સાગo | અસાતાવેદનીય ૩૦ કોકોસા | ૩૦૦૦ વર્ષ દેશોન સાગ 3 સાગ0 સાતવેદનીય ૧૫ કોકો સાવ ૧૫૦૦ વર્ષ | ૧૨ મુહુર્ત ૧૨ મુહુર્ત મિથ્યાત્વમોહનીય | ૭૦ કોકો સાવ | ૭000 વર્ષ | દેશોન ૧ સાગo | ૧ સાગ હાસ્ય-રતિ ૧૦ કોકોસા | ૧000 વર્ષ | દેશોન 3 સાગ0 | 1 સાગ, ભય જુગુપ્સા ૨૦ કોકોસાળ ૨૦૦૦ વર્ષ | * સાગo | શોક-અરતિ ૨૦ કોકોસા | ૨૦૦૦ વર્ષ દેશોન સાગ0 3 સાગo પુરુષવેદ ૧૦ કોકોસા 1000 વર્ષ ૮ વર્ષ ૮ વર્ષ સ્ત્રીવેદ ૧૫ કોકોસા) | ૧૫૦૦ વર્ષ | દેશોન 3 સાગ0 નપું-વેદ ૨૦ કોકોસા | ૨૦૦૦ વર્ષ | દેશોન 3 સાગ, ૧૨ | ૧૨ કષાય ૪૦ કોકોસા ૪૦૦૦ વર્ષ દેશોન સાગ સાગ0 | સંજ્વક્રોધ ૪૦ કોકોસા ૪૦૦૦ વર્ષ ૨ માસ ૨ માસ | સંજ્વળ માન ૪૦ કોકોસાડ ૪000 વર્ષ ૧ માસ ૧ માસ | સર્વ માયા ૪૦ કોકોસા ૪૦૦૦ વર્ષ ના માસ oll માસ સર્વ લોભ ૪૦ કોકોસા |૪૦૦૦ વર્ષ | અંતર્મુહુર્ત અંતર્મુહૂર્ત પૂર્વકોટિત્રિભાગાધિક પૂર્વકોડવર્ષનો | જઘન્ય અબાધા સહિત દેવ - નરકાયુષ્ય ૩૩ સાવ ત્રીજો ભાગ | ૧૦,૦૦૦ વર્ષ પૂર્વકોટિત્રિભાગાધિકપૂર્વક્રોડવર્ષનો | જઘન્ય અબાધા સહિત નર-તિર્યંચાયુષ્ય ૩ પલ્યોપમ ત્રીજો ભાગ | અંતર્મુહુર્ત (ક્ષુલ્લકભવ) ૨ | મનુષ્યદ્વિક ૧૫ કોકોસા. ૧૫૦૦ વર્ષ દેશોન સાગ0 દેશોન સા | તિયચદ્ધિક ૨૦ કોકોસાળ | ૨૦૦૦ વર્ષ દેશોન સાગઠ 3 સાગ દેવદ્વિક ૧૦ કોકોસા ૧૦૦૦ વર્ષ દેશોન૨૮૫ સાગ. સર ૨ | નરકદ્વિક ૨૦ કોકોસા | ૨૦૦૦ વર્ષ દેશોન૨૮૫ સાગ૨૮૫ સાગ.” | 3 સાગo 3 સાગ0 ૧૪ ele - 6 | '' For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૭૩ ઇ. | 0 | ૐ | જૈન 3 સાગo ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યા પ્રકુતિઓના નામ ઉત્કૃષ્ટ જધન્ય સ્થિતિબંધ જઘન્ય અબાધા | | કર્મપ્રકૃતિમતે પંચસંગ્રહમતે અબાધા ૨ એકેન્દ્રિ,પંચે જાતિ ૨૦ કોકોસા) ૨૦૦૦ વર્ષ દેશોન સાગ 3 સાગ, અંતર્મુ. વિકલેન્દ્રિય-૩ ૧૮ કોકો સાવ | ૧૮૦૦ વર્ષ દેશોન સાગ0 | સાગ0 ઔદારિકદ્વિક ૨૦ કોકોસાઈ ૨૦૦૦ વર્ષ દેશોન સાગ, સાગ, | વૈક્રિયદ્ધિક ૨૦ કોકોસા | ૨000 વર્ષ દેશોન ૨૮૫ સાગ) ૨૮૫, સાગ, ” તૈજસ-કામર્ણ ૨૦ કોકોસાd | ૨૦૦૦ વર્ષ દેશોન સાગ, 3 સાગ0 આહારદ્ધિક અંત: કોકોસા | અંતર્મુહુર્ત | સંખ્યયગુણહીન અંતઃકોકો સાવ સમચતુરગ્રસંસ્થાન | ૧૦ કોકોસા | ૧૦૦૦ વર્ષ | ' સાગo | ન્યગ્રોધસંસ્થાન | ૧૨ કોકો સાd | ૧૨૦૦ વર્ષ સાગ0 સાદિસંસ્થાન ૧૪ કોકો સાગ0 | ૧૪૦૦ વર્ષ 8 સાગ0 કુન્નસંસ્થાન ૧૬ કોકો સાગ ૧૬૦૦ વર્ષ ૮ સાગo વામન સંસ્થાના ૧૮ કોકોસાગા ૧૮૦૦ વર્ષ GS, સાગ0 હુડકસંસ્થાને ૨૦ કોકોસાગ ૨૦૦૦ વર્ષ વજઋષભનારાચ-સંઘયણ ૧૦ કોકોસાગ0 | ૧૦૦૦ વર્ષ સાગ0. ઋષભનારાચ સં૦ | ૧૨ કોકોસાગ0 ૧૨૦૦ વર્ષ * સાગo. નારાચ સંતુ ૧૪ કોકોસાગ0 ૧૪૦૦ વર્ષ સાગo અર્ધનારાચ સંતુ ૧૬ કોકોસાગ ૧૬૦૦ વર્ષ * સાગ0 કિલિકા સંતુ ૧૮ કોકો સાગ ૧૮૦૦ વર્ષ . સાગ છેવટું સં ૨૦ કોકોસાગ ૨૦૦૦ વર્ષ સાગ0 શ્વેતવર્ણ ૧૦ કોકોસાગ0 ૧૦૦૦ વર્ષ - સાગે હારિદ્રવર્ણ ૧ર કોકોસાગ ૧૨૫૦ વર્ષ રક્તવર્ણ ૧૫ કોકોસાગ0 ૧૫૦૦ વર્ષ સાગo નીલવર્ણ | ૧૭ી કોકોસાગ. ૧૭૫૦ વર્ષ ૧ કષ્ણવર્ણ ૨૦ કોકોસાગ ૨૦૦૦ વર્ષ સાગo સુરભિગંધ | ૧૦ કોકોસાગ0 1000 વર્ષ સાગo દુરભિગંધ | ૨૦ કોકોસાગ ૨૦૦૦ વર્ષ સાગo. મધુરરસ ૧૦ કોકોસાગ0 1000 વર્ષ આલ્ફરસ ૧રો કોકો સાગ ૧૨૫૦ વર્ષ સાગo કષાયરસ ૧૫ કોકોસાગ0 ૧૫૦૦ વર્ષ م م ع م و م ه ا قاما عم સાગo عم - સાગo' ميم | مه | مه | مها مع ا م ૧ સાગo م સાગo م For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કર્મપ્રકૃતિ ૨ | મદ , સાગ0 هر | R م م م م م م م م م م م م ه ا م ه ا م ه م ها عم ما عم ه| قم 3 સાગo ૧ ઉત્કૃષ્ટ જધન્ય સ્થિતિબંધ જઘન્ય સંખ્યા પ્રકૃતિઓના નામ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અબાધા કર્મપ્રકૃતિમતે પંચસંગ્રહમતે | અબાધા ૧ | કટુરસ ૧ કોકોસાગo] ૧૭૫૦ વર્ષ - સાગ0 | અંતર્મુ. ૧ | તિક્તરસ | ૨૦ કોકોસાગ ૨૦૦૦ વર્ષ સાગo મૃદુ-લધુસ્પર્શ ૧૦ કોકોસાગo | ૧૦૦૦ વર્ષ ૧ | નિગ્ધ-ઉષ્ણસ્પર્શ ૧૦ કોકોસાગ0 | ૧૦૦૦ વર્ષ ગુરૂ-કર્કશસ્પર્શ ૨૦ કોઇકોસાગo | ૨૦૦૦ વર્ષ - સાગo રૂક્ષ-શીતસ્પર્શ ૨૦ કોકોસાગ0 | ૨૦૦૦ વર્ષ | અગુરુલધુ ૨૦ કોકોસાગ0 | ૨000 વર્ષ પરાધાત ૨૦ કોકોસાગ0 ૨૦૦૦ વર્ષ સાગ0 ઉપધાત ૨૦ કોકોસાગ0 | ૨૦૦૦ વર્ષ ઉચ્છવાસ ૨૦ કોકોસાગo ૨૦૦૦ વર્ષ આતપ ૨૦ કોકોસાગ0 ૨૦૦૦ વર્ષ સાગ0 | ઉદ્યોત ૨૦ કોકોસાગo | ૨૦00 વર્ષ સાગo નિર્માણ ૨૦ કોકોસાગ0 | ૨૦૦૦ વર્ષ સાગ0 તીર્થકર અંત: કોકોસાગ0 | અંતમુહૂર્ત | સંખ્યયગુણહીન અંતઃ કોકો સાવ ૧ | શુભવિહાયોગતિ ૧૦ કોકોસાગ0 | 1000 વર્ષ દેશોન 3 સાગઢ | સાગ0 અશુભવિહાયોગતિ ૨૦ કોકોસાગે | ૨૦૦૦ વર્ષ સાગ0 ત્ર ચતુષ્ક ૨૦ કોકોસાગo | ૨૦૦૦ વર્ષ | સાગo. સ્થિરપંચક ૧૦ કોકોસાગ0 | ૧૦૦૦ વર્ષ સાગ0 સ્થાવર ૨૦ કોકોસાગ0 | ૨૦૦૦ વર્ષ સુક્ષ્માદિ-૩ ૧૮ કોકોસાગ0 | ૧૮૦૦ વર્ષ અસ્થિરાદિ-૬ ૨૦ કોકો સાગ | ૨000 વર્ષ સાગ0 યશ-કીર્તિ ૧૦ કોકોસાગ0 | ૧૦૦૦ વર્ષ | ૮મુહૂર્ત ૮મુહૂર્ત | ઉચ્ચ ગોત્ર ૧૦ કોકોસાગ0 ૧૦૦૦ વર્ષ | ૮મુહૂર્ત ૮મુહૂર્ત ૧ | નીચગોત્ર ૨૦ કોકોસાગ0 | ૨000 વર્ષ દેશોન સાગo | 3 સાગ0 |" અંતરાય-૫ ૩૦ કોકોસાગ0 | 3000 વર્ષ | દેશ યંત્ર નં ૩૬ની ટી૦૧ - અહીં દેશોનથી એકેન્દ્રિય જીવને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન અને વિકેન્દ્રિય તથા અસંન્નિ જીવને પોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન જઘન્ય સ્થિતિબંધ જાણવો. ૨. કર્મપ્રવૃત્તિ ચૂર્ણિકારને મતે વર્ણાદિ-૨૦ની ૨૦ કોકોસાગ0 સ્થિતિ જાણવી. ها و مرام ما عم وایه - સાગo - સાગo ૩ સાગo. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ एसेगिंदियडहरो, सव्वासिं ऊणसंजुओ जेट्टो । पणवीसा पन्नासा, सयं सहस्सं च गुणकारो ॥८०॥ कमसो विगल असन्नीण, पल्लसंखेज्ज भागहा इयरो । વિર વેસનફ્તરો, સમ્ભવ ય સંઘનુળો ૮૧૫ सन्नीपज्जत्तियरे, अब्भिंतरओ उ काडिकोडीए । ગોપુòોનો સત્રિસ્ત, હોફ પબ્બત્તાસેવ ।।૮૨।। एष एकेन्द्रिय जघन्यः, सर्वासामूनसंयुतो जयेष्ठः । पश्चविंशति-पश्चाशत्, शतं सहस्त्रे च गुणकारः ॥ ८० ॥ क्रमशो विकलाऽसंज्ञिनां पल्यसङ्ख्येय भागहीन इतर : । विरते देशयतिद्विके, सम्यकूत्व चतुष्के सख्येयगुणः ॥ ८१ ॥ संज्ञिपर्याप्ततरयो-रभ्यन्तरस्तु कोटिकोटयः । ગોયોત્કૃષ્ટ: સંજ્ઞિન, મર્યાત પર્યાપ્તસ્મૈવ ।।૮૨૫ ગાથાર્થ : ‘સ’– એટલે આ ૭૯ મી ગાથામાં કહેલા ગણિતવાળો સ્થિતિબંધ એકેન્દ્રિય જીવોને જઘન્યથી જાણવો. અને જે સ્થિતિ ન્યૂન કરાય છે તે સ્થિતિને પુનઃ સંયુક્ત કરતાં ( વગેરેથી અધિક નહીં પણ પૂર્ણ વગેરે) જે સ્થિતિ પ્રાપ્ત થાય તેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણવો. તેથી ૨૫ ગુણો, ૫૦ ગુણો, ૧૦૦ ગુણો, ને ૧૦૦૦ ગુણો ૮૦ અનુક્રમે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિયને અસંક્ષિપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણવો. ને તેથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ હીન જઘન્ય સ્થિતિબંધ જાણવો. તથા સંયતનો, દેશવિરતિનો અને સમ્યક્ત્વ સંબંધી સ્થિતિબંધ તે અનુક્રમે સંખ્યાતગુણ હોય છે. (૮૧) ૧૭૫ તથા સંશિપર્યાપ્ત અને અપર્યાપ્તનો સ્થિતિબંધ પણ (ડમરૂકમણિ ન્યાયથી સંઘનુળો - પદ અહીં લાગવાથી) સંખ્યાતગુણ છે. અહીં સુધીના સર્વ સ્થિતિબંધ ૧ કોકોસાગરો ની અંદરના છે. અર્થાત્ અંતઃકોકો સાગરો છે. તથા સંક્ષિપર્યાપ્તનો ઉ-સ્થિતિબંધ તો પૂર્વે ઓઘથી કહ્યો તે પ્રમાણે જાણવો. (૮૨) ટીકાર્થ :હવે એકિન્દ્રિય આદિનો જધન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રતિપાદન કરતાં કહે છે.- ‘C:’ પૂર્વે જે કહ્યું વૈક્રિયષટ્ક, આહારકદ્ધિક તીર્થંકર સિવાયની સર્વ પ્રકૃતિઓનો સ્થિતિબંધ ‘ઙજ્ઞો’ જઘન્ય એકેન્દ્રિયનો જાણવો. તે આ પ્રમાણે કહે છે- જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય, પ્રકૃતિઓનો ૧ સાગરોપમના સાતીયા ત્રણ ભાગ = ૩ સાગમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગહીન જઘન્ય સ્થિતિ એકેન્દ્રિય બાંધે પણ ઓછી નહીં. એ પ્રમાણે મિથ્યાત્વની ૧ સાગરો માં પલ્યોપમનો અસંખ્યેયભાગહીન, કષાયમોહનીયનો ૧ સાગરોપમના સાતીયા ચાર ભાગ = સાગમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગહીન, નોકષાયમોહનીય, વૈક્રિયષટ્ક, આહારકદ્ધિક, તીર્થંકર સિવાયની નામકર્મની પ્રકૃતિઓ અને બે ગોત્રકર્મની સાતીયા બે ભાગ = * સાગરોપમમાં પલ્યોપમના અસંખ્યાતમો ભાગહીન છે. અને તે જ જઘન્ય સ્થિતિબંધને ‘જૂનેન’ =ન્યૂનાંક રૂપ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ યુક્ત થયે-છતે એકિન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણવો. - હવે વિકલેન્દ્રિયનો જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહે છે-એકેન્દ્રિયનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તેને પળવીસ’ ઈત્યાદિ ૨૫ આદિથી ગુણાકાર કરવો અને તે રીતે ગુણતાં અનુક્રમે બેઈતેઈ ચઉરિન્દ્રિયનો અને અસંજ્ઞિ પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વે કહેલ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે કહે છે-એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ૨૫ વડે ગુણતાં બેઈન્દ્રિયની, તે જ એકેન્દ્રિયના ઉત્કૃષ્ટસ્થિતિબંધને ૫૦ વડે ગુણતાં તેઈન્દ્રિયની, ૧૦૦ વડે ગુણતાં ચઉરિન્દ્રિયની, ૧૦૦૦ વડે ગુણતાં અસંજ્ઞિ પંચેન્દ્રિયની અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ આવે છે. આ જ બેઈ આદિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધને For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કર્મપ્રકૃતિ ઉત્તરપ્રકૃતિઓ વિષે એકેન્દ્રિય આદિ જીવોના ઉત્કૃષ્ટ જ્ઞાના- | દર્શના વરણીય વરણીય વેદનથી મોહનીય આયુષ્ય નામકર્મ મિથ્યાત્વ ૧૬ કષાય અસાતા અરતિ - શોક ભય – જુગુપ્સા નપુસંકવેદ = ૫ તિર્યંચદ્ધિક-નરકદ્ધિક', એકે, પંચે, ઔદાળ દ્વિક,-વૈદ્ર દ્વિક, તૈ0, ક0 છેવ, હુંડક - કૃષ્ણવર્ણ - દુરભિગંધ - તિક્તસ - શીત - ઋક્ષ, ગુરૂ - કર્કશ - અશુભ વિ. અગુરુલઘુ આદિ-૭, ત્રણચતુસ્થાવર અસ્થિરાદિ - ૬ = કુલ ૪૦ વિકલત્રિક-કાલિકા-વાદન-સૂક્ષ્મત્રિક =૮ નીલવર્ણ - કટુરસ = ૨ અર્ધનારાજ - કુન્જ = ૨ ' સાતા સ્ત્રીવેદ મનુષ્યદ્ધિક-રક્તવર્ણ-કષાયરસ =૪ નારાચ-સાદિ = ૨ પીતવર્ણ - આસ્વરસ = ૨ હાસ્ય-રતિ પુરુષવેદ ઋષભનારાચ-ન્યગ્રોધ =૨ ‘દેવદ્ધિક, વજ8ષભ, સમચતુ, શ્વેતવર્ણ, સુરભિ-ગંધ-મધુરસ, ઉષ્ણ, સ્નિગ્ધ, લઘુ-મૃદુ-શુભવિહા સ્થિરાદિ - ૬ =-૧૮ ૮૦ પંચસંગ્રહને મતે ઉપર જે કોષ્ટક છે તે સર્વ અસંજ્ઞિ સુધીનો જઘન્ય સ્થિતિબંધ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વધારીએ તે ઉત્કૃષ્ટસ્થિતિ બંધ થાય. ટીપ્પણ :- ૧, નરકઢિક, વોક્રિયદ્ધિક ૪ પ્રકૃતિ એકિજિય આદિ ના બાંધે, અસંશિથી બાંધે. ૨. દેવદ્રિક, એકેન્દ્રિય થી ચઉરિક્રિય ન બાંધે, અસંક્ષિથી બંધાય. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૭૭ સ્થિતિબંધનું યંત્ર નંબર-૩૭ (કર્મગ્રંથ પાંચમાના આધારે છે) ગોત્ર અંતo કુલ | એકે નો | | બેઇ0 નો | તેઇ0 નો | ચઉ૦ નો ઉ0 અસંજ્ઞિ પંચેT, ૦ | સંજ્ઞિ પંચે નો ૦ | નો કર્મ | કર્મ | પ્રકૃતિ ઉ0 સ્થિતિબંધ ઉ0 સ્થિતિબંધ ઉ૦ સ્થિતિબંધ | સ્થિતિબંધ ઉ0 સ્થિતિબંધ ઉo સ્થિતિબંધ ૭ સ્થિતિમાં ૧ સાઇ ૨૫ સાવ | ૫૦ સાd | ૧૦૦ સા. ૭૦કોકો ૧૦00 સા. સા. ૧૪ સાવ | ૨૮ સા| ૫૭ સા| ૫૭૧ સા. ૪૦કોકો, સાઠ સા. ૫ | 3 સા ૧૦ સા. ૨૧ ૩૦કોકો સા. ૪૨ સા... | ૪૨૮ સા. સાd ૨૦કોકો, ૪૬ કે સાઠ ૭ સા૧૪ સા. ૨૮ તા. ૨૮૫ સા. ૨૦ સૌo ‘સgિ . ૧૬ કોકો સા. ૨૧ સા સ9િ . ૧૮ક કોઇ | ૨૫ તા. ૨૫૭ સાઠ સા. ૨ સા. ૨૫ સાવ ૨૫૦ સા ૧૭) કોકો ૨૨ સા. ૨૨૮ સાવ ૧૫ કોકો | ૨૧૪ સાઇ ૨૦૦ સા | ૧૭૮ સાવ ૧૨ કોકો, | ૪ સાવ ૮ સાત ૧૭ તા. ૧૭૧ સા ૧૨ કોકો સાવ | ૩ સાવ | ૭ સાત | ૧૪ સાઇ ૧૪૨ સા ° ૧૪ કોકો ૫ સાd | 10 ૨૦ સાવ સgિ . ૧૭ સા. સ . - | સૌo. ઉચ્ચ ગોત્ર - ૧૦ કોકો | સી. ૨ | ૫ | ૧૨૯ +૪ આયુ. + ૩ જિનનામ. આહારદ્રિક ૧૩૬ વર્ણાદિ ૨૦ ગણતાં ૧૨૦ ના બદલે ૧૩૬ પ્રકૃતિઓ થાય છે. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કર્મપ્રકૃતિ “પત્નસંખ્તમદ'' ત્તિ પલ્યોપમનો અસંખ્યયભાગહીન (ઓછો) તે ઈતર એટલે જઘન્ય સ્થિતિબંધ થાય. પંચસંગ્રહમાં તો જે એકેન્દ્રિયની જઘન્યસ્થિતિને પલ્યોપમનો અસંખ્યયભાગ અધિક કરી ૨૫ આદિ વડે ગુણતાં બેઈ૦ આદિની ઉત્કૃષ્ટસ્થિતિ થાય. તથા એકેન્દ્રિયની જે જઘન્યસ્થિતિ છે તેને ૨૫ વડે ગુણતાં બેઈ૦ વગેરેની જઘન્યસ્થિતિ આવે એ પ્રમાણે કહ્યું છે. તત્ત્વ કેવલિગમ્ય.(યંત્ર નં૦૩૭ જુઓ) ઈતિ સર્વપ્રવૃત્તિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ - અબાધા સમાપ્ત ( - અથ જઘન્ય - ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું અલ્પબદુત્વ :-) હવે સર્વ પણ (પ્રકૃતિઓનો) જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું અલ્પબહુત કહે છે. (૧) ત્યાં યતિનો જઘન્ય સ્થિતિબંધ મૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સર્વથી અલ્પ અંતર્મુહૂર્ત માત્ર છે માટે (અપ્રમત્ત ક્ષપકશ્રેણિવંત જીવ નવમાં ગુણસ્થાનકે મોહનીયની અને ૧૦ માં ગુણઠાણે જ્ઞાઅંત ની અંતર્મુહૂર્ત, વેદનીયની ૧૨ મુહુર્ત, તથા નામ-ગોત્રની ૮ મુહુર્તની જઘન્યસ્થિતિ બાંધે છે. તે બાદર પર્યાપ્ત એકેન્દ્રિયાદિકના જઘન્ય સ્થિતિબંધથી અતિ અલ્પ છે.) (૨) તેથી બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો જધન્ય સ્થિતિબંધ અસંખ્યાતગુણ છે. (કારણકે બાદર એકેન્દ્રિયો કર્મની દેશોન 1 - 3 સાગરો, ઈત્યાદિ જઘન્યસ્થિતિ બાંધે છે. અને અંતર્મુહૂર્તથી 3 આદિ સાગરો, અસંખ્યગુણ છે.) (૩) તેથી સૂક્ષ્મ પર્યાપ્ત એકેજિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણ કે બાદર પર્યાપ્ત એકેડની વિશુદ્ધિથી સૂક્ષ્મ પર્યાપ્ત એકેડની વિશુદ્ધિ અલ્પ હોવાથી સૂપ એકે, નો જઘન્ય સ્થિતિબંધ પણ બા,૫ એકે, ના જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક (દ્વિગુણથી) ન્યૂન હોય છે.) (૪) તેથી પણ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. (કારણકે સુક્ષ્મ પર્યાપ્ત કરતાં બાદર અપર્યાપ્તની વિશુદ્ધિ અલ્પ હોય છે.) (૫) તેથી પણ અપર્યાપ્ત સુક્ષ્મ એકેજિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. (કારણકે બા અપથી સૂક્ષ્મ અપની વિશુદ્ધિ અલ્પ હોય છે.) (૬) તેથી પણ અપર્યાપ્ત સુક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. (કારણકે જધન્ય સ્થિતિબંધ કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં પલ્યોપમના અસંખ્યાત ભાગનો વધારો છે) (૭) તેનાથી પણ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય છે.(કારણકે બા, અપ, એકે, નો સંકુલેશ સૂક્ષ્મ અપર્યાપ્તના સંકલેશથી અધીક હોય છે.) (૮) તેનાથી પણ સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. (કારણકે સૂઇ પર્યાપ્તાનો સંકલેશ બાઝઅપ થી વિશેષ હોય છે.) (૯) તેનાથી પણ બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય છે.(કારણકે બાદર પર્યાપ્તાનો સંકુલેશ સુ-પર્યાના સંક્લેશથી અધિક હોય છે.) (૧૦) તેનાથી બેઇન્દ્રિય પર્યાપ્તનો જધન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ છે. (કારણકે જે પ્રકૃતિ સંબંધી બા, પર્યા. નો ઉ0 સ્થિતિબંધ પલ્યો, અસં, ભાગ ન્યૂન ૧ સાગરો હોય છે તો તે પ્રકૃતિ સંબંધી બેઇપર્યા, નો જધન્ય સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યયભાગ ન્યૂન ૨૫ સાગરો હોય છે, જેથી દેશોન ૨૫ ગુણો સ્થિતિબંધ તે સંખ્યાતગુણ કહેવાય.) (૧૧) તેનાથી તેજ બેઇન્દ્રિય અપર્યાપ્તનો જધન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે અપર્યા, બેઇટ ની વિશુદ્ધિ પર્યાપ્ત બેઇડ થી અલ્પ છે. તેથી સ્થિતિ વધારે બંધાય અને બેઇડ નો સર્વ સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમાભાગ જેટલાં સ્થાનમાંથી હોય છે.) (૧૨) તેનાથી બેડકિય અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે જ, સ્થિ, બંધ કરતાં ઉસ્થિ, બંધમાં પલ્યો સં.ભાગ જ વધે છે) (૧૩) તેનાથી બેઇન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે અપર્યાપ્તથી પર્યાપ્તનો સંકુલેશ અધિક હોય છે. તેથી પૂર્વના સ્થિ, બંધ કરતાં પલ્યો, સં. ભાગ વધે આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તે એકે ના ૧ સાગરો, આદિ તે સ્થાને ૨૫ સાગરો, આદિ જેટલો એકે થી ૨૫ ગુણો જાણવો.) ૧૨૬ સામાન્યથી સંકુલેશ કે વિશુદ્ધિનો આધાર યોગ ઉપર છે. જેને યોગ વધારે હોય તેને તેના લાયક સારામાં સારા કે ખરાબમાં ખરાબ પરિણામ થઈ શકે છે. એકેન્દ્રિયમાં બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને બીજા એકેન્દ્રિયથી યોગ વધારે હોવાથી તેને જ યોગ્ય સારા કે ખરાબ પરિણામ થાય છે, તેથી એકેન્દ્રિય લાયક જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ તેને જ થાય છે. તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય ઓછો સંકલેશ અને ઓછી વિશુદ્ધિ હોય છે, તેથી તે બાદર પર્યાપ્ત જેટલી જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકતો નથી. પરંતુ જઘન્ય કરતાં વધારે બાંધે છે અને ઉત્કૃષ્ટ કરતાં ઓછી બાંધે છે. ઘખલા તરીકે બાદર પર્યાપ્ત ઉત્કૃષ્ટ ૧૧૦ વર્ષ અને જધન્ય ૪૦ વર્ષની સ્થિતિબંધ કરતો હોય તો સુક્ષ્મ પર્યાપ્ત ઉત્કૃષ્ટ ૮૦ અને જઘન્ય ૭૦ વર્ષનો કરે છે. એ જે ક્રમે બાદર અપર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્ત માટે પણ સમજવું. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૭૯ (૧૪) તેનાથી તેઇન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે જે પ્રકૃતિ સંબંધી બેઈ૰ પર્યા નો ઉ∞ સ્થિ૰ બંધ ૨૫ સાગરો હોય છે તો તે પ્રકૃતિ સંબંધી પર્યાપ્ત તેઇ નો જધન્ય સ્થિતિબંધ દેશોન (પલ્યોપમ સંધ્યેયભાગ ન્યૂન) ૫૦ સાગરો હોય છે. અને ૨૫ થી ૫૦ એ દ્વિગુણ એટલે સંખ્યયગુણ છે પરંતુ દેશોન ૫૦ તે દ્વિગુણથી અલ્પ છે માટે વિશેષાધિક કહેવાય) (૧૫) તેનાથી તેઇન્દ્રિય અપર્યાપ્તનો જધન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે પર્યાપ્ત તેઇ થી અપ૰ તેઇ ની વિશુદ્ધિ અલ્પ છે, તેથી સ્થિતિબંધમાં વધારો થાય છે.) (૧૬) તેનાથી તેઇન્દ્રિય અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સંક્લેશથી પ્રાપ્ત થાય છે. અને તે જ૰સ્થિ૰ બંધ કરતાં પલ્યો નો સંખ્યભાગ માત્ર અધિક છે. આ પ્રમાણે આગળ પણ જાણવું) (૧૭) તેનાથી પણ તેઇન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે અપર્યા તેઇ થી પર્યા તેઇ નો સંક્લેશ અધિક હોય છે. તેથી સ્થિતિ વધારે બાંધે. તેમજ તેઈ ના સર્વ સ્થિતિબંધો પલ્યોપમના સંખ્યાતમા ભાગ જેટલાં સ્થાનોમાં (પલ્યો૰ સંધ્યેયભાગ ન્યૂન ૫૦ આદિથી શરૂ કરીને સંપૂર્ણ ૫૦ આદિ સાગરોપમ સુધીમાં છે. અપર્યા કરતાં પર્યાપ્તના ઉ∞ સ્થિતિબંધમાં પલ્યો, સંધ્યેયભાગનો વધારો છે.) (૧૮) તેનાથી ચઉરિન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે પર્યાપ્ત તેઇ નો ઉ સ્થિતિબંધ જે પ્રકૃતિને અંગે ૫૦ સાગ જેટલો સંપૂર્ણ છે તે જ પ્રકૃતિને અંગે પર્યાપ્ત ચઉ નો જઘન્ય સ્થિતિબંધ દેશોન (પલ્યો, સંધ્યેયભાગહીન) ૧૦૦ સાગ જેટલો છે. અહીં વિશેષાધિકતા તેઇ ની જેમ જાણવી) (૧૯) તેનાથી પણ ચઉરિન્દ્રિય અપર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે વિશુદ્ધિ અલ્પ હોવાથી સ્થિતિબંધ અધિક હોય છે.) (૨૦) તેનાથી પણ ચઉરિન્દ્રિય અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે સંક્લેશ અધિક છે તેથી સ્થિતિ વધારે બાંધે. અને તે પથ્થો સં૰ ભાગ જેટલો વધે) (૨૧) તેનાથી પણ ચઉરિન્દ્રિ પર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે સંક્લેશ અધિક છે, અને તે પલ્યો. અસં૰ ભાગ જેટલો વધુ કારણ કે બંધ સંપૂર્ણ ૧૦૦ સાગ ઇત્યાદિ છે. અને ચઉ ના સર્વે સ્થિતિબંધ પહ્યો ના સંખ્યાતમા ભાગ જેટલા સ્થાનોમાં છે.) (૨૨) તેનાથી અસંશિ પંચેન્દ્રિય પર્યાપ્તનો જધન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (કારણકે ચઉ પર્યા, જીવ જે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ સંપૂર્ણ ૧૦૦ સાગ જેટલી બાંધે છે તે પ્રકૃતિની પર્યા અસંજ્ઞિ પંચે દેશોન (પલ્મોનો સંખ્ય ભાગ ન્યૂન) ૧૦૦૦ સાગ જેટલી સ્થિતિ બાંધે છે. અને ૧૦૦થી દેશોન ૧૦૦૦ દશ ગુણા હોવાથી સંખ્યાતગુણ ગણાય છે.) (૨૩) તેનાથી પણ અસંજ્ઞિ પંચેન્દ્રિય અપર્યાપ્તનો જધન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે પર્યાપ્તથી અપર્યાપ્તની વિશુદ્ધિ અલ્પ હોય છે તેથી સ્થિતિ વધારે બાંધે) (૨૪) તેનાથી પણ તે જ અસંશિ પંચેન્દ્રિય અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે અહીં સંક્લેશ અધિક છે. તેથી સ્થિતિ વધારે બંધાય અને તે પલ્યો સં૰ ભાગ જેટલી વધારે બાંધે) (૨૫) તેનાથી પણ તે જ અસંશિ પંચેન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે અપર્યાપ્તથી પર્યાપ્તનો સંક્લેશ અધિક હોય છે. તેથી પલ્યો સંખ્યેયભાગ જેટલી સ્થિતિ વધારે બંધાય. આ અસંજ્ઞિ પંચે ના સર્વ સ્થિતિબંધ પહ્યો ના સંખ્યાતમા ભાગ જેટલાં સ્થાનોમાં એટલે પલ્યોપમના સંખ્યેયભાગ ન્યૂન ૧૦૦૦ આદિ સાગ૰ થી શરૂ કરીને સંપૂર્ણ ૧૦૦૦ આદિ સાગરોપમ સુધીમાં છે.) (૨૬) તેનાથી સંયતનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યેયગુણ છે. (કારણકે જે પ્રકૃતિ પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયો ૧૦૦૦ સાગરોપ યુક્ત બાંધે છે, તે પ્રકૃતિને પ્રમત્ત મુનિ અંતઃકોડાકોડી સાગરોપમ યુક્ત બાંધે છે. અને ૧૦૦૦ સાગરોપમની અપેક્ષાએ દેશોન કોડાકોડી સાગરોપમ સખ્યાતગુણ છે.) ‘વિરણ - ઇત્યાદિ વિરતે એટલે સંયુતમાં આગળની અપેક્ષાએ અલ્પ સ્થિતિબંધ છે અને ત્યાં જઘન્ય ઉત્કૃષ્ટ વચમાં આવતાં નામના ક્રમથી કહેલા જ છે. તેથી સંયતના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી દેશવવિરતદ્વિક્રમાં એટલે તેના જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિષે તથા સમ્યક્ત્વ ચતુષ્ક એટલે અવિરત સમયષ્ટિ પર્યાપ્ત અને અપર્યાપ્તમાં દરેકને જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં સ્થિતિબંધ સંખ્યાતગુણ કહેવો. તે આ પ્રમાણે કહે છે સંયતના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી (૨૭) દેશવિરતનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ છે. (૨૮) તેથી તે જ દેશવિરતનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (૨૯) તેથી અવિરતસમ્યગ્દષ્ટિ પર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (૩૦) તેથી તે જ અવિરતસમ્યગ્દષ્ટિ અપર્યાપ્તનો જધન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કર્મપ્રકૃતિ (૩૧) તેથી તે જ અવિરતસમ્યગદષ્ટિ અપર્યાપ્ત નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (૩૨) તેથી તે જ અવિરતસમ્યગુદષ્ટિ પર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (અહીં ૨૯ થી ૩૨ એ ચારમાં યુક્તિ પૂર્વની જેમ યથાસંભવ જાણી લેવી). અવિરતસમ્યગુદૃષ્ટિ પર્યાપ્તના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી (૩૩) સંક્ષિ-પંચેન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે.(૩૪) તેથી પણ તે જ, સંક્ષિ-પંચેન્દ્રિય અપર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (૩૫) તેથી પણ તે જ સંક્ષિ-પંચેન્દ્રિય અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (૩૬) તેથી પણ તે જ સંજ્ઞિ-પંચેન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (અહીં પણ યુક્તિ પૂર્વની જેમ યથાસંભવ જાણી લેવી) રિમંતરો ૩ ડિજોડી” ત્તિ સયતના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી શરૂ કરીને અપર્યાપ્ત સંજ્ઞિ પંચન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી (૨૬ થી ૩૫ સુધીના) સર્વપણ અત:કોડાકીડી સાગરોપમ જ જાણવાં. એકેન્દ્રિયના તો સર્વ જઘન્ય સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વ હ્યા તે જ છે. સામાન્ય ઓઘથી ૭૦ કોડાકોડીસાગરોપમ આદિ જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યા તે સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્તના જ જાણવાં. (યંત્ર નં. ૩૮ જુઓ). ઇતિ જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધના અભબહુત સહિત ૧લી સ્થિતિસ્થાન પ્રરૂપણા સમાપ્ત. -: અથ ૨જી નિષેક પ્રરૂપણા - मोत्तूण सगमवाहं, पढमाइ ठिईइ बहुतरं दबं । एतो विसेसहीणं, जावुक्कोसं ति सव्वेसि ॥८३॥ मुक्त्वा स्वकामबाधां, प्रथमायां स्थितौ बहुतरं द्रव्यम् । इत: विशेषहीनं, यावदुत्कृष्टमिति सर्वासाम् ।।८३॥ ગાથાર્થ :- સ્વપ્રયોગ અબાધાકાળ વર્જીને તુર્ત જ પ્રથમ સ્થિતિમાં ઘણા કર્મદલિકોને ગોઠવે અને દ્વિતીયાદિ સ્થિતિથી વાવતુ સર્વ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી વિશેષ હીન હીનતર કર્મદલિકોને ગોઠવે છે. ટીકાર્ય :- તે પ્રમાણે સ્થિતિસ્થાન પ્રરૂપણા કરી. હવે (૨) નિષેક પ્રરૂપણાનો પ્રસંગ હોવાથી તે કહે છે. - , ત્યાં બે અનુયોગ દ્વાર છે. અનંતરોપનિધા અને પરંપરોપનિધા ત્યાં પ્રથમ, (૧) અનંરોપનિધાને આશ્રયી કહે છે. સર્વ પણ કર્મને બંધાતા પોતપોતાના અબાધાકાલ મૂકીને (અર્થાતુ અબાધા પૂર્ણ છયે છતે) તેથી આગળ દલિયાઓને નાંખે છે. ત્યાં પ્રથમ સમય લક્ષણવાળી સ્થિતિમાં ઘણા કર્મદલિયાને (ઉદય સમયમાં) નાંખે. અહીં પ્રથમ સ્થિતિથી આગળ બીજી આદિ સમય સમયના પ્રમાણવાળી દરેક સ્થિતિઓમાં વિશેષહીન વિશેષહીન કર્મદલિયાઓને નાંખે છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી તે સમયે બંધાયેલ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો છેલ્લો સમય આવે. * એ પ્રમાણે અર્થ છે. અને આ અબાધા મૂકીને દલિકોને નાખવાની વિધિ આયુષ્ય સિવાયના ૭ કર્મની જાણવી. આયુષ્યની તો પ્રથમ સમયથી જ શરૂ કરીને દલિક રચના શરૂ કરે છે. પ્રથમ સમયે જ ઘણા દલિયાને નાંખે. બીજા આદિ સમયે તો યથાક્રમે વિશેષહીન યાવતુ છેલ્લા સમય સુધી નાંખે. એ પ્રમાણે પંચસંગ્રહના મતે જાણવું. पल्लासंखियभागं, गंतुं दुगुणूमेवमुक्कोसा । नाणंतराणि पल्लस्स मूलभागो असंखतमो ॥८४॥ पल्यासङ्ख्येयभागं, गत्वा द्विगुणोनमेवमुत्कृष्टम् । नानान्तराणि पल्यस्य मूलभागोऽसङ्ख्येयतमः ॥८४॥ ગાથાર્થ :- પલ્યોમનો અસંખ્યાતમો ભાગ વ્યતિકાન્ત થતાં યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી દ્વિગુણ દ્વિગુણ હાનિ થાય. એમાં દ્વિગુણહાનિયો અને અન્તરો પણ પલ્યોપમના વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ થાય. ૧૨૭ અસતુ કલ્પના એ ૨૫ સમય સ્થિતિ બંધવાળા કર્મના ૧૦૫૦ પરમાણુ બંધાય છે. તેથી ૫ સમય અબાધા વ્યતીત થતાં છઠ્ઠા સમયે ૧૦૦, ૭મે સમયે ૯૫, ૮મે સમયે ૯૦, ૯મે ૮૫, ૧૦મે ૮૦, ૧૧મે ૭૫, ૧૨મે ૭૦, ૧૩મે ૬૫, ૧૪મે ૬૦, ૧૫મે ૫૫, ૧૬મે ૫૦, ૧૭મે ૪૫, ૧૮મે ૪૦, ૧૯મે ૩૫, ૨૦મે ૩૦, ૨૧મે ૨૫, ૨૨મે ૨૦, ૨૩મે ૧૫, ૨૪મે ૧૦, ૨૫મા સમયે ૫ કર્મલિકોને ગોઠવે છે. જેથી તે રીતે તે ઉદયમાં આવી શકે. આ પ્રમાણે કર્મલિકોની ગોઠવણીને નિષેક રચના કહેવાય છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧ /૧ બંધનકરણ સ્થિતિબંધના અ૨બહત્વનું યંત્ર નંબર-૩૮ (ગાથા ૮૦ ૮૨ ના આધારે)) ૦ ૦ ૨ ૦ ૧ જ અપર્યાબેઇ0 , ૧૨ પર્યાબે) ઉત્કૃષ્ટ ૧૪ ૧૫ ૧૬ નંબર જીવભેદમાં સ્થિતિબંધ અલ્પબદુત્વ વિશેષ કાર સંયતનો જધન્ય |અલ્પ તેથી સૂક્ષ્મસંપર્મુહૂર્નાદિનો જ હોય બા-પર્યા. એકે જધન્ય |અસંખ્યગુણ તેથી સાગ, દે હોય માટે સૂક્ષ્મ પર્યાપ્ત એકે જધન્ય વિશેષાધિક તેથી | બા, ૫, વિશુદ્ધિ અલ્પ,1 પલ્યો નો બાઇઅપ એકે જધન્ય વિશેષાધિક તેથી સ, ૫, વિશુદ્ધિ અલ્પ, અસંખ્ય અપ એકે જધન્ય વિશેષાધિક તેથી બા, અપવિશુદ્ધિ અલ્પ, | ભાગ અધિક હોવાથી. સૂઅપ એકે ઉત્કૃષ્ટ વિશેષાધિક તેથી |શેષ ૩ કે.ની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સંકુલેશ સર્વથી અલ્પ બાડઅપ એકે | ઉત્કૃષ્ટ વિશેષાધિક તેથી સ0 અપથી સંકુલેશ અધિક છે. સૂવપયા એકે ઉત્કૃષ્ટ વિશેષાધિક તેથી બા અપથી સંકુલેશ અધિક છે. બાપર્યા એકે ઉત્કૃષ્ટ વિશેષાધિક તેથી સુપયંતી સંકુલેશ અધિક છે. પર્યા બેઇટ જધન્ય સંખ્યાતગુણ તેથી | ૨૫ ગહોય માટે ૧૧ જધન્ય |વિશેષાધિક તેથી પર્યા... થી વિશુદ્ધિ અલ્પ છે. અપર્યા બેઇ ઉત્કૃષ્ટ |વિશેષાધિક તેથી ઉત્કૃષ્ટ કલેશ વધારે છે. ૧૩ વિશેષાધિક તેથી |અપ બેન્ડથી સંકુલેશ વધારે છે. પર્યાવેઇટ જધન્ય વિશેષાધિક તેથી દેશોન૦ સાગ0માટે દેશોન દ્વિગુણ હોવાથી અપર્યા તે જધન્ય વિશેષાધિક તેથી પર્યાવિશુદ્ધિ અલ્પ છે. અપર્યાવેઇટ ઉત્કૃષ્ટ વિશેષાધિક તેથી ઉત્કૃસંકુલેશ વધારે છે. ૧૭ પર્યાપ્તdઇ ઉત્કૃષ્ટ વિશેષાધિક તેથી અપસકુલેશ અધિક છે. ૧૮ પર્યાપ્તચઉટ જધન્ય વિશેષાધિક તેથી દેશોન સાગ છે તેથી 'અપર્યાચઉ0 જધન્ય વિશેષાધિક તેથી વિશુ અલ્પ છે. અપર્યા,ચઉ0 ઉત્કૃષ્ટ વિશેષાધિક તેથી ઉત્કર સંકુલેશ વધારે છે. પર્યાચઉ0 ઉત્કૃષ્ટ વિશેષાધિક તેથી અપથી સંકુલેશ વધારે છે. ૨૨ અસંજ્ઞિ પંચે. પર્યા, જધન્ય સંખ્યયગુણ તેથી ચઉતરતા ૧૦ ગુણ હોય તેથી સંખ્યાતગુણ અસંગ્નિ પંચે. અપર્યા, જધન્ય વિશેષાધિક તેથી પર્યા થી વિશુદ્ધિ અલ્પ છે. અસંજ્ઞિ પંચે. અપર્યા, ઉત્કૃષ્ટ વિશેષાધિક તેથી સંકુશ અધિક છે. અસંજ્ઞિ પંચે પર્યા, ઉત્કૃષ્ટ વિશેષાધિક તેથી | અપર્યાથી સંકુલેશ અધિક છે. સંયતનો ઉત્કૃષ્ટ સંખ્યયગુણ તેથી |અંત કોડાકોડી સાગ બાંધે દેશવિરત જધન્ય સંખ્યયગુણ તેથી દેશવિરત ઉત્કૃષ્ટ સંખ્યયગુણ તેથી સંતના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી શરૂ કરીને | અવિરત સમ્ય) પર્યા, જધન્ય સંખ્યયગુણ તેથી અસં પંચે ના ઉત્કૃષ્ટ ૨૬થી૩૫ સુધી અવિરત સમ્ય અપર્યા, જધન્ય સંખ્યયગુણ તેથી સર્વ પણ અંત:કોડાકોડીસાગતું જ જાણવાં. અવિરત સમ્ય અપર્યા, ઉત્કૃષ્ટ સંખ્યયગુણ તેથી અવિરત સમ્યપર્યા ઉત્કૃષ્ટ સંખ્યયગુણ તેથી ૩૩ સંજ્ઞિ પંચે. પર્યા, જધન્ય સંખ્યયગુણ તેથી સંજ્ઞિ પંચે, અપર્યા, જધન્ય | સંખ્યયગુણ તેથી સંજ્ઞિ પંચે, અપર્યા, ઉત્કૃષ્ટ સંખ્યયગુણ તેથી ૩૬ સંજ્ઞિ પંચે, પર્યા ઉત્કૃષ્ટ સિંખ્યયગુણ ૦ ૨૧ ૨૮ ર For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કર્મપ્રકૃતિ ટીકાર્થ :- અનંતરોપનિધા ઘણા કરી. હવે (૨) પરંપરોપનિધાની પ્રરૂપણા કહે છે. અબાધા કાલથી આગળ (પૂર્ણ થયે) પ્રથમ સ્થિતિમાં જે કલયા નાંખેલા તે અપેક્ષાએ બીજા આદિ સમય-સમયના પ્રમાણવાળી દરેક સ્થિતિમાં દલિયાઓને વિશેષહીન વિશેષUકરતાં પલ્યોપમનો અસંખ્યયભાગ જેટલી સ્થિતિઓને અતિક્રાન્ત કરીને દિgોન” એટલે અર્ધા થાય. એ પ્રમાણે અર્થ છે. તેથી આગળ ફરી પણ વિશેષહીન દલિયાઓની રચના કરતાં પલ્યોપમ અસંખ્ય ભાગ માસ્થતિઓ અતિક્રાંન્ત કરતા અર્ધા થાય છે. એ પ્રમાણે અર્ધી અર્ધી હાનિઓ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ છેલ્લો સમય આવે. એ પ્રમાણે અર્થ છે. એ પ્રમાણે દ્વિગુણહાનિ સ્થાનો કેટલાં થાય? “નાખતા' ઈત્યાદિ નાના તારના જે અન્તરો-એટલે અંતરે-અંતરે થતાં દ્વિગુણહાનિ સ્થાનો છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં (ઉત્કૃષ્ટ સ્થિતિબંધ માં અથવા ઉ0 સ્થિતિબંધના અન્ય સમય સુધીમાં) પલ્યોપમના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમા ભાગે જેટલાં સમયોટલા પ્રમાણે હોય છે.' અહીં પ્રશ્ન થાય છે કે મિથ્યાત્વનીકષ્ટ સ્થિતિ ૭૦ કોકો સાગ પ્રમાણ હોવાથી આટલી હાનિઓ સંભવે છે. પરંતુ આયુષ્યની તો ઉત્કૃષ્ટ સ્થિતિ-૩૩ રાતે પ્રમાણ હોવાથી કેવી રીતે આટલી હાનિઓ સંભવે ? એ પ્રમાણે સત્ય છે. ઉત્તર અસંખ્યયતમભાગ અહીં અસંખેય વાળો છે. કારણ અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ હોવાથી તેથી પલ્યોપમના પ્રથમ વર્ગમૂળનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય વિષે અત્યંત અલ્પ ગ્રહણ કરવો. એ પ્રમાણે દોષ નથી. તથા સર્વ દ્વિગુણહાનિસ્થાનો અલ્પ છે અને એક દ્વિગુણહાની વચ્ચે નિષેકસ્થાનો (સ્થિતિસ્થાનો) અસંખ્યય ગુણ છે. ઇરિજી નિષેક પ્રરૂપણા સમાપ્ત ( - અથ ઝ અબાધા કડક પ્રરૂપણા :-) मोत्तूण आगाई, समए समए अवाहहाणीए । पल्लासंखियागं, कंडं कुण अप्पवहुमेसिं ॥८५॥ मुक्त्वाऽऽयुष्का, समये समयेऽबाधाहानौ । पल्यासङ्ख्ययभा, कण्डकं कुर्वल्पबहुत्वमेषाम् ॥८५॥ ગાથાર્થ :- આયુષ્ય વિના સાત કમાં અબાધા ઉપર એકેક સમય હીન થતા (મૂળસ્થિતિ) ઉત્કૃષ્ટ સ્થિતિથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગરૂપે કંડકઠંડક પ્રમાણ હીન થાય. એમાં અલ્પ બહુત્વ આ પ્રમાણે છે. ટીકાર્ય :- નિષેક પ્રરૂપણા કરી (૩ હવે અબાધાકંડક પ્રરૂપણા કહે છે ત્યારે પણ આયુષ્યને મૂકીને (ત્યાગ કરીને) બાકીના સર્વ કર્મોની અબાધા હાને વિશે દરેક સમયે સમયે પલ્યોપમનો અસંખ્યય લક્ષણવાળું કંડક કરવું તે ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી હન કરવું. આ પ્રમણે થાય તે કહે છે. ઉત્કૃષ્ટ અબાધામાં વર્તતો જીવ પરિપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અથવા એક સમય હીન (પલ્યોપમન અસંખ્યાતમા ભાગ હીન સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ) બાંધે અને ઉત્કૃષ્ટ અબાધા એક સમય હીન હોય તો નિયમથી (નક્કી પલ્યોપમના અસંખ્યયભાગહીન જ ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે તે પણ એક સમયહીન અથવા પલ્યોપમના અસંખ્યયભાગીન સ્થિતિ બાંધે. એ પ્રમાણે જ્યાં સુધી (જેટલાં) સમયો વડે ઉન અબાધા થાય ત્યાં સુધી (તેટલા) જ કંડકો સ્થિતિ ન્યુનતા જાણવી કે જ્યાં સુધી જઘન્ય અબાધા અને જધન્યસ્થિતિ આવે તે પ્રમાણે અબાધાગત સમય હાનિએ સ્થિતિબંામાં કંડક હાનિ થાય છે. ' હવે અલ્પબદુત્વ પ્રરૂપણ કહે છે. ૧૨૮ પંચસંગ્રહમાં પાંચમા દ્વારમાં ગાથા ૫૨ માં કહ્યું છે. પરિબોવમન મૂતા પસંવમાન ગત્તિયા સમયા/ તાવયા હાળોગો, દિવેઉવીસ નવા અર્થ :- પલ્યોપમના વર્ગમૂળના અસંખ્યાતમે ભાગે જેટલાં સમય છે. તેટલાં સમય પ્રમાણ દ્વિગુણહાનિયો ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં (ઉસ્થિબંધના અંત્ય સમય સુધીમાં જાણવી, અને આ હાનિઓ ૨૦ કોકોસાગત આદિ ઉત્કૃષ્ટ ચિતિબંધમાં જ હોય છે. પણ જઘન્ય સ્થિતિબંધમાં અથવા કેટલા એક મધ્યમ સ્થિતિબંધમાં પર્વ કહેલ એ પ્રમાણવાળી હાનિઓ ન સંભવે). ૧૨૯ અસત્કલ્પનાએ જેમ ૧૦ સમય સ્થિતિક કર્મની ૧૦ સમય અબાધા છે. તો ૧૦૯૯-૯૮-૯૯૬-૯૫-૯૪૯૩-૯૨ ને ૯૧ સમયના સ્થિતિબંધમાં અવશ્ય ૧૦ સમયની અબાધા હોય તદનંતર ૯૦૮૯ યાવતું ૮૧ સુધીની ૧૦ સ્થિતિઓ બંધાય ત્યાં સુધીમાં ૯ સમય અબાધા હોય. એ પ્રમાણે પાવતુ ૧૦ થી ૧ સમય સુધીની સ્થિતિએ ૧ સમય ૩૫ જધન્ય અબાધા હોય ઇતિભાવ તથા ટીકાર્યમાં કહેલા અબાધા કંડક સંબંધી વર્ણન ઉપરથી વાચક વર્ગ અબાધાને આધીન સ્થિતિબંધ છે. એમ ન સમજવું પરંતુ વાસ્તવિક રીતે વિચાર કરતા બંધને આધીન જ અબાધા છે. એમ સમજવું. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ * બંધનકરણ ૧૮૩ “વહુસિ” એ વક્ષ્યમાણ ભેદનું અલ્પબહુત કહેવાય છે. ઇતિ ૩જી અબાધાકંડક પ્રરૂપણા સમાપ્ત (- અથ ૪થી અNબહુત પ્રરૂપણા :-) बंधावाहाणुक्कस्सियरं कण्डकअवाहबंधाणं। ठाणाणि एक्कनाणंतराणि अत्ण कंडं च ॥८६॥ बन्धाबाधयोरकृष्टेतरे, कण्डकाबाधाबन्धनाम् । स्थानान्येकनानन्तराणि, अर्थन कण्डकं च ॥८६॥ ગાથાર્થ :- ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, જઘન્યસ્થિતિબંધ, ઉઅબાધા, જ0અબાધા, કંડકસ્થાન, અબાધાસ્થાન, સ્થિતિબંધસ્થાન, દ્વિગુણહાનિ સ્થાનો અર્થકંડકને નિષેકસ્થાનો એ ૧૦ સ્થાનનું અલ્પબહુત કહેવાય છે. ટીકાર્થ :- કયા છે, તેને જ કહે છે. બંધ અને અબાધાનો ઉત્કૃષ્ટ અને ઈતર, (જઘન્ય) (૧) ઉત્કૃષ્ટ સ્થિતિબંધ (૨) જઘન્ય સ્થિતિબંધ (૩) ઉત્કૃષ્ટ અબાધા (૪) જઘન્ય અબાધા (૫) કંડકસ્થાનો (૬) : સ્થિતિબંધસ્થાનો ““ નાખiતાળ'' ત્તિ અને બે દ્વિગુણહાનિ વચ્ચેનું એક અંતર તથા નાના રૂપ અંતરો એટલે (૮) દ્વિગુણહાનિસ્થાનો ““ત્યે સંડે ''ત્તિ જઘન્ય અબાધાહીન એવી ઉત્કૃષ્ટ અબાધા વડે જઘન્ય સ્થિતિહીન એવી ઉત્કૃષ્ટ સ્થિતિને ભાગતાં છતાં જેટલો ભાગ મલે તેટલાં ભાગને (૯) અર્થેન કંડક કહેવાય છે. યથાયુક્ત લક્ષણ અર્થથી કંડક અલુકુ સમાસ આશ્રયીને થાય છે. એ પ્રમાણે સંપ્રદાયનો મત છે. ૨ઃ સમુચ્ચય અર્થમાં છે. વળી પંચસંગ્રહમાં અર્થેન કંડકના સ્થાને અબાધાકંડકસ્થાનો એ પ્રમાણે કહ્યું છે. અને ત્યાં આ પ્રમાણે મૂલ ટીકામાં વ્યાખ્યા છે. ““વાણા ર ધ્વનિ વાવાળા ' સમાહાર દ્વન્દ સમાસ છે. તેના સ્થાનો અબાધાકંડકસ્થાનો તે બન્નેની પણ (અબાધા અને કંડકની) સ્થાન સંખ્યા તે ' અબાધાકંડકસ્થાનો કહ્યું છે. આ દશ સ્થાનોનું અલ્પબદુત્વ કહે છે. સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્તને વિષે આયુષ્ય સિવાય ૭કર્મોમાં ૧૦ભેદે અલ્પબદુત્વ :- ત્યાં પર્યાપ્ત અથવા અપર્યાપ્ત સંજ્ઞિપંચેન્દ્રિય જીવના બંધક વિષે આયુષ્ય સિવાયના સાત કર્મનો સર્વથી અલ્પ જઘન્ય અબાધા અન્તર્મુહુર્ત પ્રમાણ હોવાથી. તેથી અબાધાસ્થાનો અને કંડકસ્થાનો અસંખ્યયગુણ છે. પરસ્પર તુલ્ય છે. કારણકે જઘન્ય અબાધાથી ઉત્કૃષ્ટ અબાધામાં છેલ્લા સમય સુધી જેટલાં સમયો છે તેટલાં અબાધિસ્થાનો થાય છે. તે આ પ્રમાણે કહે છે. જઘન્ય અબાધા તે એક અબાધાસ્થાન, તે જ એક સમય અધિક તે બીજું, બે સમય અધિક તે ત્રીજું એ પ્રમાણે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અબાધાનો છેલ્લો સમય આવે ત્યાં સુધી કહેવું અને એટલા જ કંડકસ્થાનો છે. ઉત્કૃષ્ટ અબાધાની સમય સમયની હાનિમાં ઉત્કૃષ્ટ સ્થિતિની કંડક કંડક પ્રમાણ હાનિ કહેલી છે. તેથી ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક છે. જઘન્ય અબાધાનો ત્યાં પ્રવેશ થવાથી. તેથી દલિક નિષેક વિધિમાં દ્વિગુણહાનિસ્થાનો અસંખ્યયગુણ છે. પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્ય ભાગમાં રહેલ સમય પ્રમાણ હોવાથી. તેથી દ્વિગુણહાનિના અંતરે જે નિષેકસ્થાનો છે તે અસંખ્યયગુણ છે. તે અસંખ્યય પલ્યોપમના * વર્ગમૂલ પરિમાણપણે હોવાથી, તેથી અર્થકંડક અસંખ્યયગુણ છે. તેથી જઘન્યસ્થિતિબંધ અસંખ્યયગુણ છે. કારણકે સંજ્ઞિપંચેન્દ્રિયનો શ્રેણિમાં આરૂઢ નહીં થયેલા જઘન્યથી પણ સ્થિતિબંધ અંત:કોડાકોડીસાગરોપમ પ્રમાણ જ કરે છે. તેથી પણ સ્થિતિબંધસ્થાનો સંખ્યયગુણ છે. ત્યાં જ્ઞાનાવરણ-દર્શનાવરણ વેદનીય અંતરાયના ૨૯ ગુણ અધિક છે. મિથ્યાત્વમોહનીયના ૬૯ ગુણ ૧૩) ૧૩૧ અર્થેન કંડક એટલે અબાધાકંડકનું પરિમાણ એ (ઉસ્થિતિબંધ-જસ્થિતિબંધ) : (ઉત્કૃષ્ટ અબાધા - જઘઅબાધા) જેટલો હોય છે. એટલેકે એક અબાધામાં આટલી જુદી જુદી સ્થિતિઓ બાંધી શકાય છે. (પંચસંગ્રહમાં આના સ્થાને અબાધાકંડકો કંડકસ્થાનો કહેલ છે.) આ પ્રમાણે પંચસંગ્રહને મતે એક અબાધાસ્થાન અને એક કંડકસ્થાન એ બે મળીને એક અર્થકંડક થાય છે, માટે પ્રથમ અર્થની અપેક્ષાએ પંચસંગ્રહના અર્થમાં બમણાં સ્થાન આવે છે. પરંતુ કંડકસ્થાન અથવા અબાધાસ્થાનથી આ અર્થવાળું અર્થકંડક અસંખ્ય ગુણ કેવી રીતે થાય? તે બહુશ્રુતથી જાણવા યોગ્ય છે. અસંખ્ય પલ્યોપમનું પ્રથમ વર્ગમૂલ કાઢતાં જેટલાં સમયો થાય તેટલાં અસંખ્ય સમયની રાશિપ્રમાણ ઇતિભાવ. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કર્મપ્રકૃતિ અધિક છે. નામ ગોત્રના ૧૯ ગુણ અધિક છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ વિશેષાધિક છે. જઘન્યસ્થિતિ અને અબાધાનો ત્યાં પ્રવેશ થવાથી. (યંત્ર નં - ૩૯ જુઓ). ૨ જીભેદે આયુષ્યમાં ૮ ભેદે અલ્પબહુત :- તથા સંક્ષિપંચેન્દ્રિય અથવા અસંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્તને વિષે પ્રત્યેકના આયુષ્યની જધન્ય અબાધા સર્વથી અલ્પ છે, તેથી જધન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે, અને તે ક્ષુલ્લક ભવ રૂ૫ છે. તેથી અબાધાસ્થાનો સંખ્યયગુણ છે, કારણકે જધન્ય અબાધા ન્યૂન પૂર્વક્રોડ વર્ષના ત્રીજા ભાગ પ્રમાણ અબાધાસ્થાનો છે. તેથી પણ ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક, જધન્ય અબાધાનો પણ ત્યાં પ્રવેશ થવાથી, તેથી દ્વિગુણહાનિસ્થાનો અસંખ્યયગુણ, પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્ય ભાગમાં રહેલ સમય પ્રમાણ હોવાથી. તેથી પણ એક દ્વિગણહાનિના અંતરમાં રહેલ નિષેકસ્થાનો અસંખ્યયગુણ છે તેની રીત પૂર્વ કહી છે તેથી સ્થિતિબંધસ્થાનો અસંખ્ય ગુણ છે. તેથી પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે, જધન્ય સ્થિતિ અને અબાધાનો ત્યાં પ્રવેશ થવાથી. આ સંજ્ઞિ પંચેન્દ્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્તને વિષે આયુષ્યના આઠ ભેદથી અલ્પબદુત્વ છે. (યંત્ર નં૦ -૪૦ જુઓ) ૧૨ જીવભેદને વિષે આયુષ્યમાં ૬ ભેદે અલ્પબહુત :- તથા સંક્ષિ-અસંક્ષિપંચેન્દ્રિય અપર્યાપ્તને વિષે અને ચઉરિન્દ્રિય તે ઇન્દ્રિય, બેઇન્દ્રિય, બાદર સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત વિષે પ્રત્યેકનો આયુષ્યનો જધન્ય અબાધા સર્વ થી અલ્પ, તેથી જધન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ, કારણકે તે ક્ષુલ્લકભવ રૂપ હોવાથી. તેથી અબાધાસ્થાનો સંખ્યયગુણ, તેથી ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક, તેથી સ્થિતિબંધસ્થાનો સંખ્યયગુણ, કારણકે જધન્ય સ્થિતિ રહિત પૂર્વ કોડ પ્રમાણ હોવાથી. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે, કારણકે જધન્ય સ્થિતિ અને અબાધાનો ત્યાં પ્રવેશ થવાથી, એ ૬ ભેદથી અલ્પબદ્ભુત્વ છે. (યંત્ર નં ૪૧ જુઓ). ૧૨ જીવભેદને વિષે આયુષ્ય સિવાય સાત કર્મોમાં ૧૦ ભેદે અલ્પબહુત :- તથા અસંક્ષિપંચેન્દ્રિય, ચઉરિન્દ્રિય, તે ઇન્દ્રિય, બેઇન્દ્રિય, સૂક્ષ્મ-બાબર એકેન્દ્રિય પર્યાપ્ત - અપર્યાપ્ત ને વિષે આયુષ્ય સિવાયના સાત કર્મોનો દરેકને અબાધાસ્થાનો અને કંડકસ્થાનો અલ્પ છે, પરસ્પર તુલ્ય છે. આવલિકાના અસંખ્યયભાગમાં રહેલ સમય પ્રમાણ હોવાથી. તેથી જધન્ય અબાધા અસંખ્ય ગુણ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી. તેથી પણ ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક, જધન્ય અબાધાનો પણ ત્યાં પ્રવેશ થવાથી. તેથી દ્વિગુણહાનિસ્થાનો અસંખ્યયગુણ, તેથી એક દ્વિગુણહાનિની વચ્ચે નિષેકસ્થાનો અસંખ્યયગુણ, તેથી અર્થકંડક અસંખ્યયગણ, તેથી પણ સ્થિતિબંધસ્થાનો અસંખ્યયગુણ. એકેન્દ્રિય અને બાકીના જીવોને (સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાઅપર્યા, ને વિષે આયુષ્ય સિવાય ૭ કર્મોમાં ૧૦ ભેદે અNબહુત્વ યંત્ર નંબર-૩૯ જઘન્ય અબાધા અલ્પ અન્તર્મુહુર્ત પ્રમાણ હોવાથી અબાધાસ્થાને * સંખ્યયગુણ પરસ્પર ઉ0 અબાધા - જધ0 અબાધા કંડકસ્થાન તુલ્ય છે. (૭૦૦૦ વર્ષ) - (અંતર્મ) | ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક જઘન્ય અબાધા ઉમેરવાથી. નિષેકવિધિમાં દ્વિગુણહાનિસ્થાનો અસંખ્યયગુણ પલ્યો. અસંખ્ય ભાગ હોવાથી. દ્વિગુણહાનિના અંતરે નિષેકસ્થાનો | અસંખ્ય ગુણ પલ્યો, અસંખ્યયભાગ હોવાથી. અર્થકંડક અસંખ્યયગુણ | પલ્યો, અસંખ્યયભાગ હોવાથી. જઘન્ય સ્થિતિબંધ અસંખ્યયગુણ અત:કોકોસાગતું હોવાથી સ્થિતિબંધ સ્થાનો સંખ્યયગુણ અંતઃ કોકોસાગ0 ન્યૂન ૭૦ કોકો, સાગ0 | ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક ૭૦ કોકો, સાગઇ છે. યંત્ર નં ૩ની ટીપ્પણી-૧. અહીં સંખેવગુણ આવે. પ્રતમાં ચૂર્ણિ - ટીકામાં અસંખ્ય ગુણ કહ્યું છે પણ તે અશુદ્ધિ છે. For Personal Private Use Only ૧૦ Jain Education Interational www ainelibrary.org Page #240 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૮૫ આશ્રયીને યથાક્રમે પલ્યોપમનો અસંખ્યય અને સંખ્યયભાગમાં રહેલ સમય પ્રમાણ હોવાથી. તેથી પણ જધન્ય સ્થિતિબંધ અસંખ્યયગુણ, તેથી પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. કારણકે એકેન્દ્રિય જીવોને પલ્યોપમના અસંખ્યયભાગથી અધિકપણું અને બાકીના જીવોને પલ્યોપમના સંખ્યયભાગથી અધિકપણું છે. (યંત્ર નં ૪૨ જુઓ) | ઇતિ અલબહુત સહિત ૪ અનુયોગદ્વાર સમાપ્ત. (આયુષ્યમાં સંજ્ઞિ-અસંજ્ઞિપંચેન્દ્રિય પર્યાપ્તને વિષે આઠ ભેદે અNબહુત્વ યંત્ર નંબર-૪૦) જધન્ય અબાધા સર્વથી અલ્પ | ક્ષુલ્લકભવના ત્રીજા ભાગથી પણ નાનું અંતર્મુહૂર્ત છે. જધન્ય સ્થિતિબંધ સંખ્ય ગુણ અબાધાસ્થાનો સંખ્યયગુણ જધન્ય અબાધા સહિત ક્ષુલ્લકભવ પ્રમાણ | જધન્ય અબાધા રહિત : પૂર્વક્રોડ પ્રમાણ છે. પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ છે. | ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક નિષેકના દ્વિગુણહાનિસ્થાનો | અસંખ્ય ગુણ પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. દ્વિગુણહાનિના દરેક આંતરામાં અસંખ્ય ગુણ રહેલ નિષેકસ્થાનો પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળના સમય પ્રમાણ છે. સ્થિતિબંધસ્થાનો અસંખ્ય ગુણ અબાધારૂપ અંતર્મુ, અધિક ક્ષુલ્લકભવન્યૂન : પૂર્વક્રોડ અધિક, અસંજ્ઞિને પલ્યો ના અસંખ્યાતમા ભાગના અને સંજ્ઞિને ૩૩ સાગo સમય પ્રમાણ છે. | | ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વદોડના 1 ભાગ અધિક ૩૩ સાગ0 સંજ્ઞિને, | ભાગ અધિક પલ્યો અસં૦ ભાગ વિશેષાધિક પૂર્વદોડના ૩૧ અસંગ્નિને ૩ માળ અધિક છે, (સંજ્ઞિ-અસંજ્ઞિપંચેન્દ્રિય અપર્યાપ્ત અને વિકલેન્દ્રિય સૂક્ષ્મબાદર એકેન્દ્રિય પર્યાપ્ત એ ૧૨ જીવભેદના આયુષ્યમાં ૬ ભેદે અNબહત્વ યંત્ર નંબર - ૪૧ જધન્ય અબાધા અલ્પ મુલકભવથી ન્યૂન. જધન્ય સ્થિતિબંધ સંખ્ય ગુણ | ૨૫૬ આવલિકા પ્રમાણ ક્ષુલ્લકભવ અબાધાસ્થાનો સંખ્ય ગુણ સાધિક ૭૩૩૩ વર્ષ - જધન્ય અબાધા. જઘન્ય અબાધા ન્યૂન પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક ૨૨0 = સાધિક ૭૩૩૩ વર્ષ સ્થિતિબંધસ્થાનો સંખ્યયગુણ પૂર્વક્રોડ – ૨૫૬ આવલિકા. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક | સ્વઆયુષ્યના ત્રીજાભાગે અધિકપૂર્વક્રોડ વર્ષ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કર્મપ્રકૃતિ - અથ સ્થિતિબંધના અધ્યવસાય સ્થાન પ્રરૂપણા :-) ठिइबंधे ठिइबंधे, अज्झवसाणाणसंखि या लोगा। हस्सा विसेसवुड्ढी, आऊणमसंखगुणवुड्ढी ॥८७॥ स्थितिबंधे स्थितिबंधे, अध्यवसानानामसङ्ख्येया लोकाः । हखाद् (जघन्याद्) विशेषवृद्धि- रायुषामसङ्ख्येयगुणवृद्धिः ॥८७॥ ગાથાર્થ :- પ્રત્યેક સ્થિતિસ્થાને અસંખ્ય લોકપ્રમાણ અધ્યવસાય સ્થાનો છે. તેમાં અનંતરોપનિધાએ પ્રથમ સ્થિતિસ્થાનો અધ્યવસાયસ્થાનો અલ્પ. તેથી દ્વિતીયાદિ સ્થિતિસ્થાનોમાં વિશેષ-વિશેષાધિકપણે વૃદ્ધિ થાય અને આયુષ્યમાં અસંખ્યગુણવૃદ્ધિ અનુક્રમે થાય. ટીકાર્થ :- પ્રમાણે અલ્પબદુત્વ કહ્યું. હવે સ્થિતિબંધના અધ્યવસાયસ્થાન પ્રરૂપણા કરે છે. અને ત્યાં ત્રણ અનુયોગ દ્વારો છે તે આ પ્રમાણે. ૧. સ્થિતિસમુદાહાર:- સ્થિતિસ્થાનો પ્રત્યે સ્થિતિ બંધાધ્યવસાયસ્થાનો સંબંધી વ્યાખ્યા કરવી તે. ૨. પ્રકૃતિ સમુદાહાર :- કર્મ પ્રકૃતિઓને અંગે સ્થિતિ બંધાધ્યવસાયની વ્યાખ્યા કરવી તે. ૩. જીવ સમુદાહાર :- જીવને અંગે સ્થિતિ બળ્યાધ્યવસાયોની વ્યાખ્યા કરવી તે. સમુદાહાર એટલે પ્રતિપાદનમ્ વર્ણન કરવું. (અસંજ્ઞિ પંચેન્દ્રિય, વિકસેન્દ્રિય-સૂક્ષ્મ-બાબર એકેન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત ૧૨ જીવભેદના આયુ સિવાયના સાત કર્મમાં ૧૦ ભેદે અબદુત્વ યંત્ર નંબર - ૪૨ અબાધાસ્થાન અલ્પ આવલિકાના અસંખ્યાતમા ભાગમાં કંડકસ્થાન પરસ્પર તુલ્ય | રહેલ સમય પ્રમાણ. જઘન્ય અબાધા | ઉત્કૃષ્ટ અબાધા અસંખ્યયગુણ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી, વિશેષાધિક | અબાધાસ્થાન ઉમેરવાથી. અસંખ્યયગુણ | પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ છે. • નિષેકના દ્વિગુણહાનિસ્થાન દ્વિગુણ હાનિના દરેક આંતરામાં રહેલા નિષેક સ્થાનો અસંખ્ય ગુણ | પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળના સમય પ્રમાણ છે. અર્થ કંડક સ્થિતિબંધસ્થાનો | અસંખ્યયગુણ | પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળના સમય પ્રમાણ છે. અસંખ્ય ગુણ | એકેન્દ્રિય જીવને, સંખ્યયગુણ | વિકલેન્દ્રિય-અસંજ્ઞિ-૮ ભેદોમાં અસંખ્ય ગુણ એક0માં પલ્યો નો અસંખ્યામાં ભાગ ન્યૂન 1 આદિ સાગરોપમ પ્રમાણ શેષમાં પલ્યોપમ નો સંખ્યાતમો ભાગ ન્યૂન ૨૫ ૫૦ ૧૦૦ ૧૦૦૦ આદિ સાગ0 પ્રમાણ છે. ૭ જઘન્ય સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક એકે૦ માં સાગરોપમાદિ પ્રમાણ, શેષમાં ૨૫ ૫૦ . ૧૦ ૧00 સૈગરોપમાદિ પ્રમાણ. યંત્ર નં.૪૨ ની ટીપ્પણી- ૧. એકેન્દ્રિય સિવાયના જીવો માટે અબાધાસ્થાન-કંડકસ્થાન આવ. નો સંખ્યયભાગ આવે તેથી જ અબાધા પણ સંખ્યયગુણ આવે. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૮૭ ૧ સ્થિતિ સમુદાહારઃ- માં પણ ત્રણ અનુયોગ દ્વારો છે. (૧) પ્રગણના, (૨) અનુકષ્ટિ (૩) તીવ્રમંદતા ત્યાં (૧) પ્રગણના :- પ્રરૂપણા કહે છે. ઉત્કૃષ્ટ સ્થિતિના છેલ્લા સમય સુધી જેટલાં સમયો તેટલાં સ્થિતિસ્થાનો જઘન્ય સ્થિતિ સહિત પ્રત્યેક (સ્થાને) થાય છે. એક એક સ્થિતિસ્થાન બંધાતે છતે તે બંધના કારણભૂત જે કષાયિક અધ્યવસાય નાના જુદાજુદા જીવોની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. અહીં બે પ્રકારે પ્રરૂપણા છે. ૧. અનંતરોપનિધા ૨. પરંપરોપનિધા ૧. અનંતોપનિધાની - પ્રરૂપણા કહે છે. “સા રિસેતુ'' આયુષ્ય સિવાય (સાત કર્મોમાં) દૂસ્તાનું જઘન્ય સ્થિતિબંધથી આગળ બીજા વિગેરે સ્થિતિબંધસ્થાનને વિષે વિશેષ વૃદ્ધિ વિશેષાધિક વૃદ્ધ જાણવી. તે આ પ્રમાણે કહે છે. - જ્ઞાનાવરણની જઘન્ય સ્થિતિમાં તેના બંધના કારણભૂત અધ્યવસાય નાના જીવની અપેક્ષાએ અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. અને તે બીજા (સ્થિતિસ્થાનમાં રહેલ અધ્યવસાયોની) અપેક્ષાએ સર્વથી થોડા છે. તેથી બીજી સ્થિતિમાં વિશેષાધિક છે. તેથી પણ ત્રીજી સ્થિતિમાં વિશેષાધિક, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. એ પ્રમાણે સર્વ પણ (બીજા-૬) કર્મોને વિષે જાણવું. ““માઝમસંવાઢિ ' આયુષ્યમાં જઘન્યસ્થિતિથી શરૂ કરીને દરેક સ્થિતિબંધમાં અસંખ્યયગુણવૃદ્ધિ કહેવી. તે આ પ્રમાણે કહે છે. - આયુષ્યની જઘન્ય સ્થિતિમાં તેના બંધના કારણભૂત અધ્યવસાય અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. અને તે બીજાની અપેક્ષાએ સર્વથી અલ્પ છે. તેથી બીજી સ્થિતિમાં અસંખ્ય ગુણ, તેથી પણ ત્રીજી સ્થિતિમાં અસંખ્યયેગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. આ બરાબર છે. પણ અહીં એક પણ સ્થિતિમાં જો અધ્યવસાયસ્થાનો અસંખ્યય પરસ્પર વિચિત્ર સ્વીકારીએ તો સ્થિતિનું પણ વિચિત્રપણું પ્રાપ્ત થાય. એ પ્રમાણે નથી, કેમકે વિચિત્ર પણ જુદા જુદા અધ્યવસાયોનું અવિચિત્ર એવી એક સ્થિતિ ઉત્પન્ન કરવાની શક્તિપણું માનવાથી કહેલ દોષનો અભાવ થતો હોવાથી. સ્થિતિની અવિચિત્રતામાં અધ્યવસાયની વિચિત્રતા જ ન થાય. એ પ્રમાણે નથી, કારણકે સ્થિતિના હેતુભૂત (કારણભૂત) અધ્યવસાય વિચિત્રતામાં સ્થિતિની વિચિત્રતાનું નિયામકપણું નથી. (નિર્ણાયક નથી). દેશ-કાળ-રસ વિભાગ વિચિત્રનું ત્યાં નિયામકપણું (નિર્ણાયકપણું) છે. (અર્થાત્ સ્થિતિના કારણભૂત અધ્યવસાયની ભિન્નતામાં સ્થિતિની વિચિત્રતા કારણ નથી. પરંતુ દેશ-કાળ-રસ વિભાગ જ કારણ છે. અથવા અધ્યવસાયની વૈચિત્રતાના કારણભૂત દેશાદિ વૈચિત્ર્યતાથી એક સ્થિતિમાં પણ વૈચિત્ર્ય છે. અથવા સમય સમય માત્ર દૂર થવાથી. દરેક સમયે અન્યથા– ભિન્ન ભિન્નત્વ સ્વીકારવાથી અસંખ્યય સમયાત્મક એક પણ સ્થિતિની વિચિત્રતા થાય છે. એક પણ વસ્તુનું કથંચિત્ વિચિત્રપણું-અવિચિત્રપણું સ્વીકારવામાં સ્યાદ્વાદનું જ શરણ છે. અને આ વાત પંચસંગ્રહના પાંચમા દ્વારની ગાથા-પ૮ માં કહ્યું છે કે, “મસંવતોરાવપસન્નયા રીમાિવોસ | દિવસાયા તિ, વિસા મસાલા'' અર્થ:- જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિના બંધમાં હેતુભૂત અધ્યવસાયો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. કારણ કે તે જઘન્યાદિ સ્થિતિના અસંખ્યાતા વિશેષો છે. આ રીતે વધારે કહેવાથી સર્યું. पल्लासंखियभागं, गंतुं दुगुणाणि जाव उक्कस्सा । नाणंतराणि अंडगुलमूलच्छेयणमसंखतमो ॥८८॥ पल्योपमासङ्ख्येय भागं गत्वा, द्विगुणानि यावदुत्कृष्टम् । नानान्तराण्याङ्गुल - मूलच्छेदनकानामसङ्ख्येयतमः ॥८॥ ગાથાર્થ :- જઘન્યથી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો વારંવાર વ્યતિક્રાન્ત થતાં દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવે. તે દ્વિગુણવૃદ્ધિસ્થાનો અંગુલવર્ગમૂળ છેદનકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ : થાય. ટીકાર્ય :- તે પ્રમાણે અનંતરોપનિધાની પ્રરૂપણા કરી. હવે પરંપરોપનિધાની પ્રરૂપણા કહે છે. આયુષ્ય સિવાયના સાત કર્મની જઘન્ય સ્થિતિમાં જે અધ્યવસાયસ્થાનો છે. તેથી પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર સ્થિતિ જઈને For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કર્મપ્રકૃતિ જે અનંતર (સુરત)નું સ્થિતિસ્થાન આવે ત્યાં દ્વિગુણ બમણા અધ્યવસાયસ્થાનો છે. તેથી પણ પલ્યોપમનો અસંખ્ય ભાગ માત્ર સ્થિતિ જઈને અનંતર થવાવાલા સ્થિતિસ્થાનમાં બમણા અધ્યવસાયસ્થાનો થાય છે. એ પ્રમાણે ઉપર ઉપર દ્વિગુણવૃદ્ધિ ત્યાં સુધી કહેવી, જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. એક દ્વિગુણવૃદ્ધિના અંતરે સ્થિતિસ્થાનો અસંખ્ય પલ્યોપમના વર્ગમૂલ જે જેટલાં છે અને નાના (જુદા જુદા) પ્રકારના દ્વિગુણવૃદ્ધિસ્થાનો અંગુલના વર્ગમૂલ છેદનકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. એક અંગુલ માત્ર ક્ષેત્રમાં જેટલાં આકાશપ્રદેશોનો રાશિ છે. તેના પ્રથમ વર્ગમૂલને મનુષ્ય સંખ્યા ગણવામાં હેતરૂપે 19 રાશીના (આંકથી) ૯૬ છેદનકની વિધિથી-ભાગ વિધિથી અર્થાત્ ભાગાકાર કરવાની રીતથી ત્યાં સુધી છેદવું કે જ્યાં સુધી ભાગ પ્રાપ્ત ન થાય. તે ભાગોના અસંખ્યાતમે ભાગે જેટલાં છેદનકોના ભાગો થાય તેટલાં ભાગોમાં જેટલો આકાશપ્રદેશ રાશિ થાય તેટલા પ્રમાણમાં દ્વિગુણવૃદ્ધિસ્થાનો થાય છે. * તે પ્રમાણે પ્રગણના કરી. હવે (૨) અનુકૃષ્ટિ :- કહેવી જોઈએ અને તેનથી, જ્ઞાનાવરણાદિ કર્મોની જે પૂર્વના સ્થિતિબંધમાં અધ્યવસાયસ્થાનો છે, તેની આગળની સ્થિતિબંધમાં અન્ય અન્ય અધ્યવસાયસ્થાનોનો સદુભાવ છે. અહીંથી આગળ તીવ્ર-મન્દતા કહેવાનો અવસર પ્રાપ્ત છે, તે સ્થાપવી (અર્થાતુ બાકી રાખવી) આગળ કહેવાશે. તેથી તે પ્રમાણે સ્થિતિસમુદાહાર કહ્યો. હવે ૨-પ્રકૃતિસમુદાહાર :- કહે છે. અને તેનાં બે અનુયોગ દ્વાર છે. પ્રમણાનુગમ અને અલ્પબદુત્વ. ત્યાં પ્રમાણ અનુગમ-તે સંખ્યાની પ્રરૂપણા રૂ૫ છે. ત્યાં જ્ઞાનાવરણીયના સર્વ સ્થિતિબંધમાં કેટલાં અધ્યવસાયસ્થાનો છે, તો કહે છે. અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. એ પ્રમાણે સર્વ પણ કર્મનું જાણવું. ठिइदीहयाइ कमसो, असंखगुणिया अणंतगुणणाए। पढमजहन्नुक्कस्सं, विइयजहबाइआचरमा ॥८९॥ स्थितिदीर्घतया क्रमशो - डसंख्येयगुणितान्यनन्तगुणतया । प्रथमजघन्योत्कृष्टं, द्वितीयजघन्याद्याचरमात् ।।८९॥ ગાથાર્થ :- અધિક અધિક સ્થિતિ યુક્ત કર્મોમાં અનુક્રમે અસંખ્યગુણ અસંખ્ય ગુણ અધ્યવસાયો કહેવાં. અને પ્રથમ સ્થિતિસ્થાનના જઘન્ય અધ્યવસાય થી ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ છે. એ પ્રમાણે જઘન્ય સ્થિતિથી પ્રારંભીને દ્વિતીય તૃતીયાદિ યાવતુ અંતિમ સ્થિતિસ્થાન સુધીના પ્રત્યેક સ્થાનોમાં જધન્યથી ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ કહેવો. તથા પ્રથમ સ્થિતિના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી દ્વિતીય સ્થિતિના જઘન્ય અધ્યવસાયમાં પણ અનંતગુણપણું કહેવું તે પણ યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી. ટીકાર્થ :- હવે (૩) અલ્પબદુત્વ :- કહે છે. દીર્ઘ સ્થિતિને આધારે ક્રમથી અધ્યવસાયસ્થાનો અસંખ્યયગુણ કહેવાં. તે આ પ્રમાણે કહે છે. -સર્વથી અલ્પ આયુષ્યના સ્થિતિબંધ અધ્યવસાયસ્થાનો. તેથી નામ-ગોત્રના અસંખ્ય ગુણ. અહીં પ્રશ્ન થાય છે કે આયુષ્ય સ્થિતિસ્થાનને વિષે યથાક્રમે અસંખ્યયગુણ વૃદ્ધિ છે. નામ-ગોત્રકમમાં તો (દરેક સ્થિતિસ્થાને) વિશેષાધિકરૂ૫ વૃદ્ધિ છે. તો આયુષ્ય અપેક્ષાએ નામ-ગોત્રની અસંખ્યયગુણ અધ્યવસાયસ્થાન કેમ થાય? ઉત્તર :- એ પ્રમાણે સત્ય છે. આયુષ્યની જઘન્ય સ્થિતિમાં જેટલાં અધ્યવસાયસ્થાનો છે. તેથી નામ-ગોત્રની જઘન્ય સ્થિતિમાં અત્યંત ઘણા છે. નામ-ગોત્રના સ્થિતિ-સ્થાનોમાં પણ આયુષ્યના સ્થિતિસ્થાન અપેક્ષાએ અત્યંત ઘણા છે. તેથી કોઈ દોષ નથી. નામ-ગોત્ર સંબંધી સ્થિતિબંધ અધ્યવસાયસ્થાનોથી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-અંતરાયના સ્થિતિબંધ અધ્યવસાયસ્થાનો અસંખ્યયગુણ છે કારણકે પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર સ્થિતિઓ અતિક્રાન્ત થયે દ્વિગુણવૃદ્ધિના લાભથી એક પણ પલ્યોપમના અન્ને અસંખ્ય ગુણવાળું સિદ્ધ થાય છે. તો ૧૦ કોડાકોડીસાગરોપમના અન્ને સ્પષ્ટ રીતે અસંખ્યયગુણ વૃદ્ધિની સિદ્ધિ થાય. તેથી પણ કષાયમોહનીય સ્થિતિબંધ અધ્યવસાયસ્થાનો અસંખ્ય ગુણ છે. પ્રકૃતિ ૧૩૩ મનુષ્યની સંખ્યા લાવવાને માટે ૨ ના આંકનો ૯૬ વાર ગુણાકાર કરવાથી મનુષ્યની સંખ્યા પ્રાપ્ત થાય છે. જેમ ૨XXXXXર એ પ્રમાણે ૯૬ બગડા માંડીને ગુણાકાર કરતાં ૨૯ અંક રૂપ મનુષ્ય સંખ્યાનો જવાબ આવે છે. માટે અહીં ૨૯ આંકને મનુષ્ય સંખ્યાનો હેતુ કહ્યો છે. ૧૩૪ અસત્કલ્પનાએ ૯૨૧૬0000000000નું વર્ગમૂળ ૯૬00000 ને ૯૬ થી ભાગ આપતાં ૧૦૦૦૦૦ તેનો અસંખ્યાત રૂપ ૧૦૦થી ભાગ આપતાં ૧000 દ્વિગુણવૃદ્ધિસ્થાનો થાય. આ સંબંધમાં કોઈ બીજી રીતે યુક્તિ પુર:સર કહે તો તે પ્રમાણ કરવા યોગ્ય છે. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૮૯ સમુદાહાર કહ્યો. (યંત્ર નં૦ - ૪૩ જુઓ) હવે સ્થિતિ સમુદાહારમાં જે પહેલા તીવ્ર-મન્દતા કહી ન હતી તે કહેવાય છે. ‘૩viતાળVIણ ઈત્યાદિ પ્રથમ સ્થિતિમાં જઘન્ય સ્થિતિબંધાધ્યવસાયસ્થાન, તેથી તે જ (જઘન્યસ્થિતિમાં) ઉત્કૃષ્ટ, તેથી બીજી સ્થિતિમાં જઘન્ય. એ પ્રમાણે આદિ અચરમથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં ચરમ સ્થિતિબંધ અધ્યવસાયસ્થાન સુધી ક્રમથી અનંતગુણપણે કહેવું. તે આ પ્રમાણે કહે છે. - જ્ઞાનાવરણીકર્મની જઘન્ય સ્થિતિમાં જઘન્ય સ્થિતિબંધ અધ્યવસાયસ્થાન સર્વ મન્દ અનુભવ છે. પછી તે જ જઘન્ય સ્થિતિમાં ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણ તેથી બીજી સ્થિતિમાં જઘન્ય અધ્યવસાયસ્થાન અનંતગુણ, એ પ્રમાણે દરેક સ્થિતિમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંતગુણ ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિમાં ચરમ સ્થિતિબંધાધ્યવસાયસ્થાન અનંતગુણ આવે. તે પ્રમાણે સ્થિતિ પ્રકૃતિ સમુદાહાર સંપૂર્ણ રીતે કહ્યો. ઇતિ સ્થિતિસમુદાહાર સમાપ્ત (- અથ જીવસમુદાહાર :-) बंधता धुवपगडी, परित्तमाणिगसुभाण तिविहरसं । चउ तिग विट्ठाणगयं, विवरीयतिगं च असुभाणं ॥१०॥ बध्नन्तो ध्रवप्रकृती :, परावर्त्तमानकशुभानां त्रिविधरसम् । चतुस्त्रिक द्विस्थानगतं, विपरीतत्रिकं चाशुभानाम् ॥१०॥ - ગાથાર્થ :- ધ્રુવબંધિ પ્રવૃતિઓ ૪૭, અને પરાવર્તનમાન શુભાદિ પ્રકૃતિઓ-૩૪ એ ૮૧ પ્રકૃતિઓનો - ચતુ:સ્થાનિક-ત્રિસ્થાનિકને ક્રિસ્થાનિક એ ૩ પ્રકારનો રસ બંધાય તે અવસરે અશુભ પ્રવૃતિઓનો ૩ પ્રકારનો રસ તેથી વિપરીતપણે દ્વિસ્થાનિક ત્રિસ્થાનિક ને ચતુઃસ્થાનિક એ પ્રમાણે બંધાય. ટીકાર્થ :- હવે જીવસમુદાહાર :- કહેવાની ઈચ્છાવાળા કહે છે. ધ્રુવપ્રકૃતિ જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, મિથ્યાત્વ, ૧૬ કષાય, ભય, જુગુપ્સા, તૈજસ, કાર્મણ, વર્ણ-ગંધ-રસ-સ્પર્શ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, અંતરાય-૫=૪૭ પ્રકૃતિઓ બાંધતો પરાવર્તમાન શુભ પ્રકૃતિઓનો સાતવેદનીય દેવગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક-ઔદારિકશરીર પ્રથમ સંસ્થાન-સંઘયણ, અંગોપાંગ-૩, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉછુવાસ, આતપ, ઉપઘાત, પ્રશસ્તવિહાયોગતિ ત્રસાદિ-૧૦, તીર્થંકરનામ, નરકાયુષ્ય સિવાય ૩ આયુષ્ય ઉચ્ચગોત્ર એ ૩૪ પ્રકૃતિઓનો ૪ સ્થાનક, ૩ સ્થાનક, બે સ્થાનક એમ ત્રણ પ્રકારે રસ બાંધે છે. અને જ્યારે તે જ ધ્રુવપ્રકૃતિ બાંધતો અસાતાવેદનીય, વેદ-૩, હાસ્ય-રતિ, અરતિ-શોક, નરકાયુષ્ય, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, પ્રથમ ચાર જાતિ, પ્રથમ સિવાયના ૫ સંસ્થાન- ૫ સંઘયણ, અપ્રશસ્તવિહાયોગતિ, સ્થાવરાદિ- ૧૦ નીચગોત્રરૂ૫ ૩૯ પ્રકૃતિઓ પરાવર્તમાન અશુભપ્રકૃતિ બાંધતો ત્યારે તેઓનો અનુભાગત્રિકને વિપરીતપણે તે બાંધે છે સ્થિતિબંધના અધ્યવસાયોનું અધબકત્વ યંત્ર નં-૪૩) ઉત્તરોત્તર સ્થિતિસ્થાનોમાં અસં.ગુણ વૃદ્ધિ હોવા છતાં પ્રથમ સ્થિતિસ્થાનમાં જ આયુષ્ય | અલ્પ ઘણા અલ્પ હોવાથી, તેમજ તેના સ્થિતિસ્થાનો પણ નામ-ગોત્રના કરતાં સંખ્યાતમા ભાગે હોવાથી. નામ-ગોત્ર અસંખ્ય ગુણ પરસ્પર તુલ્ય પલ્યોપમ અસંખ્યાતભાગ જઈએ એટલે દ્વિગુણવૃદ્ધિ થાય છે. તેથી એક| જ્ઞા દર્શ00 | અસંખ્ય ગુણ | પલ્યોપમમાં તો અસંતુ વાર દ્વિગુણવૃદ્ધિ થવાથી અસં ગુણ થઈ જાય છે. તેથી ૨૦ અંતરાય પરસ્પર તુલ્ય | થી ૩૦ કે ૩૦ થી ૪૦ કે ૪૦ થી ૭૦ કોઇકોઇ જવામાં તો સારી રીતે અસંa| ગુણ અસં ગુણ થઈ જાય છે. કષાયમોહનીય | અસંખ્યયગુણ દર્શનમોહનીય | અસંખ્યયગુણ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કર્મપ્રકૃતિ અને તે આ પ્રમાણે અહીં ધ્રુવપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિને બાંધતો શુભ પ્રવૃતિઓનો બંધપ્રાપ્ત અનુભાગ ચાર સ્થાનિક બાંધે છે. અને અશુભ પ્રવૃતિઓનો બે સ્થાનિક બાંધે છે. અને અજઘન્ય ધ્રુવ પ્રકૃતિઓની સ્થિતિને બાંધતો શુભપ્રકૃતિઓની અને અશુભ પ્રવૃતિઓની યથાયોગ્ય બબ્ધ થાય તો ત્રિસ્થાનિક ગત અનુભાગ બાંધે છે. અને ઉત્કૃષ્ટ ધ્રુવપ્રકૃતિઓની સ્થિતિ બાંધતો શુભ પ્રકૃતિનો બે સ્થાનક બાંધે અને અશુભ પ્રકૃતિઓનો ૪ સ્થાનિક બાંધે. તેથી શુભ પ્રવૃતિઓના રસના ત્રણ પ્રકારના ક્રમની અપેક્ષાએ અશુભ પ્રકૃતિરસ ત્રણ પ્રકારે ક્રમથી વિપરીત કહ્યું. सबविसुद्धा बंधंति, मज्झिमा संकिलिट्टतरगा च । दुवपगडिजहन्नटिइं, सबविसुद्धा उ बंधंति ॥११॥ तिट्ठाणो अजहण्णं, विट्ठाणे जेट्टगं सुभाण कमा । सट्ठाणे उ जहन्नं, अजहन्नुक्कोसमियरासिं ॥९२॥ सर्वविशुद्धा बघ्नन्ति, मध्यमा संक्लिष्टतरकाश्च । ध्रुवप्रकृति जघन्यस्थिति, सर्व विशुद्धास्तु बघ्नन्ति ॥९१।। त्रिस्थानस्याजघन्यां, द्विस्थानस्य जयेष्ठां शुभानां क्रमात् । वस्थाने तु जघन्याम्, अजघन्योत्कृष्टामितरासाम् ।।१२।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- હવે કયા જીવો શુભપ્રકૃતિ આદિનો ચતુઃસ્થાનક ગત રસાદિ બંધકો છે તે કહે છે- જે સર્વ વિશુદ્ધ પ્રાણીઓ તે પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ૪ સ્થાનિક રસને બાંધે છે. જે વળી મધ્યમ પરિણામવાલો તે ત્રિસ્થાનિક રસને બાંધે સંકૂિલખતર પરિણામવાલો બે સ્થાનિક બાંધે અને એ પ્રમાણે જેઓ તદ્યોગ્ય ભૂમિકા અનુસારથી સર્વ શુદ્ધ પરાવર્તમાન અશુભપ્રકૃતિ બાંધે તેઓ તેનો રસ દ્વિસ્થાનિક બાંધે, મધ્યમ પરિણામવાલો ત્રિસ્થાનિક અને સંકિલખતર પરિણામે ચતુઃસ્થાનક રસ બાંધે છે. એ પ્રમાણે અર્થથી સિદ્ધ થાય છે. જે સર્વ વિશદ્ધ શુભપ્રકૃતિઓનો ચતુઃસ્થાનક રસ બાંધે તે ધ્રુવ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ બાંધે, “તિદ્રા'' તે ષષ્ઠીના અર્થમાં સપ્તમી છે. પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ત્રિસ્થાનક રસના જે બંધકો છે તે અજઘન્ય મધ્યમ સ્થિતિને બાંધે છે. “વિટ્ટા” તિ શુભપ્રકૃતિઓનો દ્વિસ્થાનક રસના જે બંધકો છે તે ધ્રુવપ્રકતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે છે. તથા ઈતર તે પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો જઘન્ય દ્વિસ્થાનક રસને જે બાંધે તે ધ્રુવપ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિ સ્વસ્થાને એટલે પોતાની વિશુદ્ધ ભૂમિકા અનુસારે બાંધે છે. એ પ્રમાણે અર્થ છે. ધ્રુવ પ્રકૃતિઓનો અતિજઘન્ય સ્થિતિ બન્ધનો એકાન્ત વિશુદ્ધિમાં જ સંભવ છે. અને ત્યારે પરાવર્તમાન અશુભપ્રકૃતિઓના બંધનો અભાવ છે. અને જે પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો ત્રિસ્થાનિક રસ બાંધે છે તે ધ્રુવપ્રકૃતિઓની અજઘન્ય (મધ્યમ) સ્થિતિને બાંધે છે. તથા જે પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો ચઉ-સ્થાનક રસ બાંધે છે તે ધ્રુવપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. (યંત્ર નં ૪૪ જુઓ) थोवा जहनियाए, होति विसेसाहिओदहिसयाई । जीवा विसेसहीणा, उदहिसयपुत्त मो जाव ॥९३॥ स्तोक जघन्यिकायां, भवन्ति विशेषाधिका उदधिशतानि । जीवा विशेषहीनाः, उदधिशतपृथक्त्वं यावत् ।।९३॥ ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- અહીં બે પ્રકારે જીવ પ્રરૂપણા છે. (૧) અનંતરોપનિધા અને પરંપરોપનિધા. ત્યાં અનંતરોપનિધાની પ્રરૂપણા કહે છે, પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ચઉસ્થાનિક રસને બાંધતો છતો ધ્રુવપ્રકૃતિઓની For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૯૧ જઘન્ય સ્થિતિ બંધકપણે વર્તતાં જીવો થોડા છે. બીજી સ્થિતિમાં વિશેષાધિક તેથી પણ ત્રીજી સ્થિતિમાં વિશેષાધિક એ પ્રમાણે ત્યાં સુધી વિશેષાધિક કહેવું-ઘણા સેંકડો સાગરોપમ જાય એ પ્રમાણે અર્થ છે. તેથી આગળ વિશેષહીન ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી સમય સમય ઓછા થવા વડે વિશેષહાનિમાં પણ “વસિયHહત” તિ ઘણા સેંકડો સાગરોપમ પસાર થાય. “મો’ શબ્દ પાદપૂર્તિમાં છે. અને અહીં પૃથક્વ શબ્દનો અર્થ બહત્વ છે. (પારિભાષિક ૨ થી ૮ નથી.) एवं तिट्ठाणकरा, बिट्ठाणकरा य आसुभुक्कोसा। असुभाणं विट्ठाणे, तिचउट्ठाणे य उक्कोसा ॥ ९४ ॥ एवं त्रिस्थानकरा-द्विस्थानकराचा शुभोत्कृष्टात् । અશુમાનો દ્રિસ્થાને, ત્રિ-વતુચાનયોશ્ચોવૃદરાઃ ૨૪ ગાથાર્થ :- એ પ્રમાણે ત્રિસ્થાનિક અને દ્વિસ્થાનિક રસ બંધકમાં પ્રત્યેક સ્થિતિને વિશેષાધિક અને વિશેષહીન યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવું અને અશુભ પરાવર્તનના રસબંધક પણે વર્તતાં જીવોનું પ્રત્યેક સ્થિતિએ વિશેષાધિક તથા વિશેષહીનપણું પૂર્વોક્ત પદ્ધતિએ યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવું. ટીકાર્થ :- એ પ્રમાણે કહેલ રીતથી ક્રિસ્થાનિક અને ત્રિસ્થાનિકનો અશુભ ઉત્કૃષ્ટથી શુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવું. તે આ પ્રમાણે કહે છે- પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ત્રિસ્થાનિક રસ બાંધતો છતો ધ્રુવપ્રકૃતિઓનો સ્વપ્રાયોગ્ય જધન્ય સ્થિતિમાં બંધકપણે વર્તતાં જીવો અલ્પ છે. બીજી સ્થિતિમાં વિશેષાધિક. તેથી ત્રીજી સ્થિતિમાં વિશેષાધિક. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ઘણા સેંકડો સાગરોપમ જાય. તેથી આગળ વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવું જ્યાં સુધી વિશેષહાનિમાં પણ ઘણા સેંકડો સાગરોપમ જાય, પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો 'દ્વિસ્થાનક રસ બંધકો ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિગત દ્રિસ્થાનિક રસનો બંધક પામે. ‘મસુમાળ' અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો પૂર્વ બતાવેલ રીતથી દ્વિસ્થાનિક રસ બંધક કહેવાં. પછી ના બધેક. પછી ત:સ્થાનક રસના બંધક અને તે ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય તે આ પ્રમાણે કહે છે - અશુભ પરાવર્તમાન પ્રવૃતિઓનો દ્રિસ્થાનિક રસ બાંધતો છતો ધ્રુવપ્રકૃતિઓની જધન્ય સ્થિતિમાં બંધકપણે વર્તતાં જીવો અલ્પ છે, તેથી બીજી સ્થિતિમાં વિશેષાધિક, તેથી પણ ત્રીજી સ્થિતિમાં વિશેષાધિક. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે ઘણાં સેંકડો સાગરોપમ થાય. તેથી આગળ વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવું જ્યાં સુધી વિશેષહીનમાં પણ સેંકડો સાગરોપમ જાય. (ધ્રુવબંધના સ્થિતિબંધમાં શુભાશુભ રસબંધની સ્થાપના યંત્ર નંબર-૪૪) ધ્રુવબંધના સ્થિતિબંધમાં | પરાવર્તમાન શુભ ૩૪નો રસબંધ | પરાવર્તમાન અશુભ ૩૯નો રસબંધ જઘન્ય સ્થિતિબંધ હોય ત્યારે ચતુ.સ્થાનિક નો રસબંધ | દ્વિસ્થાનિક મધ્યમ સ્થિતિબંધ હોય ત્યારે | ત્રિસ્થાનિકાદિ યથાયોગ્ય ત્રિસ્થાનિકાદિ યથાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય ત્યારે દ્વિસ્થાનિક | ચતુ:સ્થાનિક આ યંત્ર નં.૪૪ની ટીપ્પણી-૧. આયુષ્ય વિના કોઈપણ પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ પ્રશસ્ત પરિણામે થાય છે. અને તેથી શુભનો ૪ અને અશુભનો ૨ ઠાણિયો રસ બંધાય છે. જેમ જેમ પરિણામની મલિનતા થતી જાય છે. તેમ તેમ સ્થિતિબંધ વધુ વધુ થતો જાય છે, ત્યારે શુભમાં રસબંધ મંદ મંદ થતો જાય છે, અશુભમાં તીવ્ર તીવ્ર થતો જાય છે. જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે ત્યારે અશુભનો ૪ ઠાણિયો રસ બંધાય છે અને શુભનો તથાસ્વભાવે ૨ ઠાણિયો રસ બંધાય છે. યંત્ર નં.૪૪ની ટીપ્પણી-૨. મધ્યમ સ્થિતિબંધ જ્યારે જસ્થિતિ તરફ હોય ત્યારે શુભનો ૩ મણિયો ઉત્કૃષ્ટ તરફ વધારે અને અશુભમાં * જન્ય તરફ ૩ ઠાણિયો બંધાય. અને જ્યારે મધ્યમ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિ તરફ હોય ત્યારે આનાથી ઉલટું હોય છે. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કર્મપ્રકૃતિ તથા અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો ત્રિસ્થાનિક રસને બાંધતો છતો ધ્રુવપ્રકૃતિઓની સ્વપ્રયોગ જઘન્ય સ્થિતિમાં બંધકપણે વર્તતાં જીવો અલ્પ છે. તેથી બીજી આદિ સ્થિતિઓને વિષે જે પ્રમાણે કહ્યું છે તે વિધિથી વિશેષાધિક અને વિશેષહીન પૂર્વની જેમ કહેવું. તથા અશુભ પરાવર્તમાન પ્રવૃતિઓને ચતુઃસ્થાનક રસને બાંધતો છતો ધ્રુવપ્રકૃતિઓની સ્વપ્રયોગ જધન્ય સ્થિતિમાં બંધકપણે વર્તતાં જીવો થોડા છે. તેથી ઘણા સેંકડો સાગરોપમ સુધી વિશેષવૃદ્ધિ કહેવી. તેથી આગળ વિશેષ હાનિમાં પણ ત્યાં સુધી જ કહેવું. અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો જ ચતુઃસ્થાનકગત રસબંધકો ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિગત ચતુઃસ્થાનક બંધકો થાય. એ પ્રમાણે અર્થ છે. पल्लासंखियमलानि, गंतं दगणा य दगणहीणा य । नाणंतराणि पल्लस्स, मूलभागो असंखतमो ॥ ९५॥ पल्यासङ्ख्येय (वर्ग) मूलानि, गत्वा द्विगुणा च द्विगुणहीनाश्च । नानान्तराणि पल्यस्य, मूलभागोऽसङ्ख्येयतमः ॥१५॥ ગાથાર્થ :- પલ્યોપમના અસંખ્યાત વર્ગમૂળ પ્રમાણ સ્થિતિઓના વ્યતિક્રમે જીવોની દ્વિગુણાધિકતા અને દ્વિગણહીનતા થાય. તથા તેમાં નાના પ્રકારના અન્તરો પલ્યોપમના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમા ભાગ ટીકાર્થ :- તે પ્રમાણે અનંતરોપનિધાથી પ્રરૂપણા કરી, હવે પરંપરોપનિધાથી તેને કહે છે. પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ચતુઃસ્થાનિક અથવા અશુભનો દ્રિસ્થાનક રસ બાંધતો જે ધ્રુવપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિમાં બંધકપણે વર્તતા જીવોની અપેક્ષાએ જઘન્ય સ્થિતિથી આગળ પલ્યોપમના પ્રથમ અસંખ્ય વર્ગમૂલના જેટલો સમય રાશિ પ્રમાણે સ્થિતિઓ તેટલાં પ્રમાણ સ્થિતિસ્થાનો વ્યતિક્રાન્ત થતાં જઈને પછીના સ્થિતિસ્થાનમાં બંધકપણે વર્તતાં જીવો દ્વિગુણ હોય છે. તેથી આગળ પણ પલ્યોપમના અસંખ્યય વર્ગમૂળ સ્થિતિઓ અતિક્રમણ કરીને અનંતર સ્થિતિસ્થાને દ્વિગુણ હોય છે. એ પ્રમાણે દ્વિગુણ ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી ઘણા સેંકડો સાગરોપમ અતિક્રાન્ત થાય. તેથી આગળ પલ્યોપમના અસંખ્યય વર્ગમૂલ પ્રમાણ સ્થિતિઓ ગયા પછીના (અનંતર) સ્થિતિસ્થાન વિશેષ વૃદ્ધિગત ચરમ સ્થિતિમાં બંધકપણે વર્તતાં જે જીવો તેની અપેક્ષાએ દ્વિગુણહીન (અર્ધા) થાય છે, એ પ્રમાણે અર્થ છે. પછી ફરી પણ તેટલાં સ્થિતિસ્થાન અતિક્રમણ કરીને બીજા (અનંતર) સ્થિતિસ્થાનમાં દ્વિગુણહીન હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી દ્વિગુણહાનિ કહેવી કે જ્યાં સુધી ઘણા સેંકડો સાગરોપમ જાય. એ પ્રમાણે પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ત્રિસ્થાનક રસના બંધક અને દ્વિસ્થાનક રસના બંધક છે. તથા અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓના કિસ્થાનક, ત્રિસ્થાનક, ચતુઃસ્થાનક રસના બંધકો એ રીતે કહેવાં. એક દ્વિગુણવૃદ્ધિને અંતરે અને દ્વિગુણહાનિને અંતરે સ્થિતિસ્થાનો પલ્યોપમના અસંખ્ય વર્ગમૂલમાં જેટલાં સમયો તેટલાં પ્રમાણ (સ્થિતીસ્થાનો) છે. તથા જુદા જુદા દ્વિગુણવૃદ્ધિ દ્વિગણહાનિ તે પલ્યોપમના પ્રથમ વર્ગમલના અસંખ્યાતમા ભાગે જેટલાં સમયો છે તેટલા પ્રમાણે સ્થિતિસ્થાનો છે. નાનાપ્રકારના દ્વિગુણવૃદ્ધિ દ્વિગુણહાનિસ્થાનો અલ્પ છે. તેથી એક દ્વિગુણવૃદ્ધિ અથવા દ્વિગુણહાનિના અંતરે સ્થિતિસ્થાનો અસંખ્યયગણ છે. ઇતિ જીવસમુદાહાર સમાપ્ત (- અથ અનાકાર-સાકારોપયોગ :-) अणगारप्पाउग्गा, विट्ठाणगया उ दुविहपगडीणं । सागारा सव्वत्थ वि, हिट्ठा थोवाणि जवमज्झा ॥१६॥ ठाणाणि चउट्टाणा, संखेज्जगुणाणि उवरिमेवं । तिट्ठाणे विट्ठाणे, सुभाणमेगंतमीसाणि ॥९७॥ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૭ उवरि मिस्साणि जहनगो, सुभाणं तओ विसेसहिओ । होइ असुभाण जहबो, संखेज्जगुणाणि ठाणाणि ॥९८॥ बिट्ठाणे जवमज्झा, हेट्ठा एगंतमीसगाणुवरि । एवं तिचउट्ठाणे, जवमज्झाओ य डायठिई ॥१९॥ अंतोकोडाकोडी, सुभविट्ठाण जवमझओ उवरि । एगंतगा विसिट्ठा सुभजिट्ठा डायठिइजेट्ठा ॥१०॥ अनाकारप्रायोग्याः द्विस्थानगतास्त द्विविधप्रकृतीनाम् । साकारा : सर्ववाऽप्यधस्तोकानि यवमध्यात् ।।९६॥ स्थानानि चतुस्स्थानात् , संख्येयगुणान्युपर्येवमेव । त्रिस्थाने द्विस्थाने, शुभानामेकान्तमिश्राणि ॥१७॥ उपरि मिश्राणि जघन्यकः शुभानां ततो विशेषाधिकः । भवत्यशुभानां जघन्यः, संख्येयगुणानि स्थानानि ।।९८॥ द्विस्थानस्य यवमध्यात्, अधएकान्त मिश्रकाणामुपरि । एवं त्रिचतुस्स्थानयोः, यवमध्याच्च डायस्थितिः ।।९९॥ अन्त:कोटिकोटिः, शुभद्विस्थानयवमध्यत उपरि । एकान्तानि विशिष्ठा, शुभज्येष्ठा डायस्थितिज्येष्ठाः ॥१००। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- બંધ વિશે રસભેદને વિષે સંજ્ઞા-વિશેષ કહે છે. બે પ્રકારે શુભ અથવા અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો રસ અનાકાર પ્રાયોગ્ય છે. અર્થાતું બંધને આશ્રયીને તથાવિધ મન્દ પરિણામ યોગ્ય હોવાથી અનાકાર ઉપયોગ યોગ્ય વ્યવહાર વિષયક છે. એ પ્રમાણે અર્થ છે. નિશ્ચયથી ક્રિસ્થાનકગત જ છે, બીજા નહીં. ત્તા સ્થાનિધાને' એ એવકાર અર્થમાં છે. એ પ્રમાણે નામાનુશાસન (નામમાળા)માં કહેલ હોવાથી, સાકાર અર્થાત્ બંધને આશ્રયીને તીવ્ર પરિણામ યોગ્ય હોવાથી સાકારોપયોગ યોગ્યત્વ વ્યવહાર વિષયક છે. ફરી સર્વ ઠેકાણે પણ ક્રિસ્થાન આદિમાં પ્રાપ્ત થાય છે. ક્રિસ્થાનકગત-ત્રિસ્થાનકગત અને ચતુઃસ્થાનકગત રસબંધને આશ્રયીને* સાકારોપયોગ યોગ્ય કહેવાય છે. એ પ્રમાણે અર્થ છે. અહીં ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક રસ ફક્ત સાકારોપયોગવાળો છે. દ્રિસ્થાનક તો ઉભય એટલે સાકાર-નિરાકારોપયોગવાળો છે. એ રીતે સંજ્ઞા ભેદ ફલિત થાય છે. હવે સર્વ સ્થિતિસ્થાનોનું અલ્પબદુત્વ કહે છે. “હા” ઈત્યાદિ પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ચતુઃસ્થાનકરસમાં જે યવમધ્ય તેથી નીચે સ્થિતિસ્થાનો સર્વથી અલ્પ છે. તેથી ચતુઃસ્થાનક રસ લેવમધ્યની ઉપર સ્થિતિસ્થાનો સંખ્યયગુણ ૧૩૫ પ્રખ:- જ્યારે શુભનો બે ઠારિયો રસ બંધાય છે. ત્યારે અશુભનો ૪ ઠાતુ બંધાય છે. એટલે શુભની અપેક્ષાએ અનાકારોપયોગ માનવો પડે અને અશુભની અપેક્ષાએ સાકારોપયોગ માનવો પડે. એક જ સમયે આ બન્ને ઉપયોગ કેવી રીતે હોય શકે ? ઉત્તર :- ઉપયોગનું પ્રતિપાદન બે પ્રકારે છે. (૧) પદ્યર્થના સામાન્ય કે વિશેષબોધ કરાવનાર અનાકાર-સાકાર ઉપયોગ સ્વરૂપ અને (૨) કષાયોની વિશેષ પ્રકારની પરિણતિ સ્વરૂપ ઉપયોગ કે જે સ્થિતિબંધ-રસબંધમાં ભાગ ભજવે છે. પ્રસ્તુતમાં પ્રથમ પ્રકારના ઉપયોગની વિવેક્ષા નથી કે જેથી યુગ૫૬ બે ઉપયોગ માનવાનો વિરોધ આવે. બીજા પ્રકારના સાકાર-નિરાકાર ઉપયોગ યુગપ૬ હોવામાં કોઈ વિરોધ નથી. પ્રશ્ન :- કષાય પરિણતિમાં ઉપયોગપણું શું છે અને સાકારત્વ-નિરાકારત્વ શું છે ? ઉત્તર :- સ્થિતિબંધ-રસબંધ સ્વરૂપ સ્વકાર્ય કરવાપણું એ જ તેનો ઉપયોગ છે. જે કષાયપરિશતિ રસબંધસ્વરૂપ સ્વકાર્ય અત્યંત અનુત્કટ સામાન્ય કરે છે એ અનાકારોપયોગ. અને જે કષાય પરિશતિ આકાર=વિશેષ=વિશિષ્ટ રસબંધત્વથી યુક્ત હોય છે તે સાકાર ઉપયોગ કહેવાય છે. પ્રસ્તુતમાં આવા સાકાર-અનાકાર ઉપયોગની વાત હોવાથી કોઈ વિરોધ નથી. આગળ ૨૨ બોલના અલ્પબદુત્વમાં જે મિશ્ર ઉપયોગ કહ્યો છે. ત્યાં પણ આ જ રીતે સમાધાન જાણવું. આવા શંકા-સમાધાન ચૂર્ણિની ટીપસમાં આપેલા છે. Jain Education Interational For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કર્મપ્રકૃતિ છે. એ પ્રમાણે નીચે અને ઉપર ત્રિસ્થાનકમાં પણ કહેવું. તે આ પ્રમાણે કહે છે. - ચતુઃસ્થાનક રસ યવમધ્યની ઉપરના જે સ્થિતિસ્થાનો તેથી પરાવર્તમાન શુભપ્રકૃતિઓના ત્રિસ્થાનક રસ યવમધ્યથી નીચે સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી પણ પરાવર્તમાન શુભપ્રકૃતિઓના ત્રિસ્થાનક રસ યવમધ્યથી ઉપર સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી પણ પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ઢિસ્થાનક રસ યવમધ્યની નીચે સ્થિતિસ્થાનો એકાત્તે સાકારોપયોગ યોગ્ય સંખ્યયગુણ છે. તેથી પણ ક્રિસ્થાનક રસ યવમધ્યથી નીચેનાને પાશ્ચાત્ય (પછીના) સ્થાનોથી ઉપરના સ્થિતિસ્થાનો મિશ્ર એટલે સાકાર અને અનાકારોપયોગ યોગ્ય સંખ્યયગુણ. તેથી પણ ક્રિસ્થાનક રસ યવમધ્યની ઉપર મિશ્ર સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી પણ શુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે. તેથી પણ અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. તેથી પણ અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો જ ઢિસ્થાનકરસ યવમધ્યથી નીચે એકાને સાકારોપયોગ યોગ્ય સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી તે જ દ્વિસ્થાનક રસ યવમધ્યથી નીચે પાશ્ચાત્ય (પછીના) સ્થાનોથી ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી તે જ અશુભ પરાવર્તમાન પ્રવૃતિઓના દ્રિસ્થાનકરસ યવમધ્યથી ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી ઉપરના એકાત્તે સાકારોપયોગ યોગ્ય સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી તે અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓના ત્રિસ્થાનકરસ થવમધ્યથી નીચેના સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી અશુભપરાવર્તમાન પ્રવૃતિઓના ત્રિસ્થાનકરસ યવમધ્યથી ઉપરના સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી પણ અશુભ પરાવર્તમાન પ્રવૃતિઓનો જઘ ચતુ:સ્થાનક રસ યવમધ્યથી નીચે સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી પણ ચતુઃસ્થાનક યવમધ્યથી ઉપરની ડાયસ્થિતિ સંખ્યયગુણ છે. જે સ્થિતિસ્થાનથી 15 અપવર્તનાકરણ વડે ઉત્કૃષ્ટ સ્થિતિએ જાય છે તેટલી સ્થિતિ ડાયસ્થિતિ છે. કહેવાય છે. તેથી પણ અંત:કોડાકોડીસાગરોપમ સંખ્યયગુણ છે. તેથી પણ પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો દ્વિસ્થાનક રસ યવમધ્યની ઉપરના જે મિશ્ર સ્થિતિસ્થાનો તેઓની ઉપરના એકાન્ત સાકારોપયોગ યોગ્ય સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી પણ પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. તેથી પણ અશુભ પરાવર્તમાન પ્રવૃતિઓની બદ્ધા ડાયસ્થિતિ વિશેષાધિક છે. કારણકે જે સ્થિતિસ્થાનથી મંડૂક ધ્વતિ ન્યાયથી ડાય એટલે ફાળ દઈને જે સ્થિતિ બાંધે ત્યાંથી પ્રારંભી ત્યાં સુધીની તેટલી સ્થિતિ અહીં બદ્ધાડાયસ્થિતિ કહેવાય છે. અને તે ઉત્કૃષ્ટથી અંત:કોડાકોડીસાગરોપમથી ઉન બધા કર્મની સ્થિતિ પ્રમાણે જાણવી. કારણકે પર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિય અંતઃકોડાકોડીસાગરોપમ સ્થિતિબંધ કરીને જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. અંત:કોડાકોડીથી આગળ જ ડાય થાય છે. તેથી પણ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. ડાયની નીચેની સ્થિતિ પણ ત્યાં પ્રવેશ થવાથી (યંત્ર નં ૪૫ જૂઓ) संखेनगुणा जीवा, कमसो एएस दुविहपगईणं । असुभाणं तिट्ठाणे, सबुवरि विसेसओ अहिया ॥ १०१॥ ૧૩૬ આ વાક્યનનો ભાવાર્થ એ છે કે ઉત્કૃષ્ટસ્થિતિને અપવર્નના કરવડે અપવર્તીને જે ઉત્કૃષ્ટસ્થિતિ રચે તે અપવર્નના વડે ઉષ્ટસ્થિતિ કરેલી કહેવાય. જેમ કે ૧૦૦ સમયાત્મક ઉત્કૃષ્ટસ્થિતિને અપવર્તીને ૧૧ થી ૯૦ સમય સુધીની (૮૦ અપવર્તિત સ્થિતિસ્થાન રૂ૫) કરી શકે, તેમાં ૧૦૦ સમયની સ્થિતિને અપવર્તીને ૧૧ સમયાત્મક કરી દેવી તે અપવર્તના વડે જઘન્યસ્થિતિ કરી કહેવાય, ને ૧૨ થી માંડીને ૮૯ સમય સુધીમાંની કોઈપણ સ્થિતિ રચવી તે અપવર્ણના કરણ વડે મધ્યમ સ્થિતિ રચી કહેવાય, અને એજ ૧૦૦ સમયની સ્થિતિને ૯૦ સમયાત્મક કરવી તે “અપવર્ણના કરણ વડે ઉત્કૃષ્ટસ્થિતિ રચી” એમ કહેવાય. ને તે વ્યાઘાતા પવના થી ઉસ્થિતિ રચી શકાય છે. તેમાં પણ અત્રે તો વિવલિત યવમધ્યથી ઉપરના સ્થિતિસ્થાનોમાં જે જઘન્ય અપવર્તનાએ ઉસ્થિતિ રચે તે ગ્રહણ કરવી, પરંતુ સમુચ્ચયે ગ્રહણ ન કરવી. કારણકે સમુચ્ચયથી તો કિંચિદન કર્મસ્થિતિ પ્રમાણ અંતર પડી અત:કોડાકોડી સાગ૨૦ જેટલી થાય છે. માટે અંતર મોટું થઈ જાય ને અત્રે તો નાનું અંતર ગ્રહણ કરવાનું છે. જેમકે ૧૦૦ સમયાત્મક સ્થિતિને ૯૦ સમયાત્મક ઉસ્થિતિ (અપવર્નના વડે) કરી, તેમાં ૯૧ થી ૧૦૦ સુધીની ૧૦ સ્થિતિઓ તે અપવર્તના વડે કરેલી ઉત્કૃષ્ટ સ્થિતિને ડાયસ્થિતિ કરી કહેવાય. આ સંબંધમાં કોઈ યુક્તિપુર:સર બીજી રીતે કહે તો પણ માન્ય છે. ડાયસ્થિતિ ત્રણ પ્રકારે છે. ૧. અપવર્તનાફત ૨. ઉદ્વર્તનાતને ૩. બદ્ધ એ ત્રણમાં આ સ્થાને અપવર્તનાની ડાયસ્થિતિ કહીને આગળ બદ્ધ ડાયસ્થિતિ કહેશે. ૧૩૭ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Jain Education Interior (અસત્કલ્પનાએ બતાવેલા પરાવર્તમાન શુભાશુભ પ્રવૃતિઓના રસયવમધ્યથી સ્થિતિસ્થાનાદિકના અલ્પબદુત્વની સ્થાપના. યંત્ર નંબર-૪૫) બંધનકરણ અલ્પબદુત્વ ક્યાંથી - કયાં સુધી For Personal & Private Use Only નંબર પ્રકૃતિઓના રસમવમધ્યથી નીચેની સ્થિતિસ્થાનાદિકનું યા ! ઉપરના ૧ | શુભ પરા, ચતુઃ સ્થાનિક નીચેના સ્થિતિસ્થાનો અલ્પ ૨ શુભ પર ચતુઃ સ્થાનિક ઉપરના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ ૩ . શુભ પરા, ત્રિસ્થાનિક નીચેના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ _૪ શુભ પરા, ત્રિસ્થાનિક ઉપરના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ ૫ | શુભ પરાતુ | દ્રિસ્થાનિક નીચેના સાકાર સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ ૬ શુભ પર. | ક્રિસ્થાનિક નીચેના મિશ્ર સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ ૭ શુભ પરા | દ્રિસ્થાનિક ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ _૮ શુભ પરી ! - - જધન્ય સ્થિતિ સંખ્યાતગુણ _ ૯ અશુભ પરા – | - જધન્ય સ્થિતિ વિશેષાધિક ૧૦ અશુભ પરા, ક્રિસ્થાનિક નીચેના સાકાર સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ ૧૧ અશુભ પરાક્રિસ્થાનિક નીચેના મિશ્ર સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ ૧૨ અશુભ પરાક્રિસ્થાનિક ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ ૧૩ અશુભ પરા, ક્રિસ્થાનિક ઉપરના સાકાર સ્થિતિસ્થાનો [ સંખ્યાતગુણ ૧૪ અશુભ પરાત્રિસ્થાનિક નીચેના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ ૧૫ અશુભ પરા, ત્રિસ્થાનિક | ઉપરના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ ( ૧૬ અશુભ પરા, ચતુઃસ્થાનિક નીચેના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ ૧૭ | અશુભ પરા, ચતુઃ સ્થાનિક | ઉપરની ડાયસ્થિતિ (અપવર્ણનાકૃત) સંખ્યાતગુણ ૧૮ અશુભ પ૨ | _ અંતઃકોડાકોડીસાગરોપમ સંખ્યાતગુણ ૧૯ | શુભ પર | ક્રિસ્થાનિક | ઉપરના સાકાર સ્થિતિસ્થાન (એકાન્ત) સિંખ્યાતગુણ ૨૦શુભ પરા | – | – ઉત્કૃષ્ટસ્થિતિ વિશેષાધિક ૨૧ અશુભ પરંતુ – બધ્ધ ડાયસ્થિતિ વિશેષાધિક ૨૨ | અશુભ પરા, ઉત્કૃષ્ટસ્થિતિ વિશેષાધિક ૮,૭૪૮ થી ૮,૭૫૧ કુલ ૧૨ * ૮,૭૫૩ થી ૮,૭૬૪ - કુલ ૩૬ કે ૮,૭૬૫ થી ૮,૮૦૦ કુલ : ૧૦૮ ૮,૮૦૨ થી ૮,૯૦૯ કુલ ૩૨૪ ૮,૯૧૦ થી ૯,૨૩૩ કુલ ૯૭૨ ૯,૨૩૪ થી ૧૦,૨૦૫ કુલ ૨,૯૧૬ ૧૦,૨૦૭ થી ૧૩,૧૨૨ કુલ ૮,૭૪૮(સમયપ્રમાણ) કુલ ૮,૮૦૦(સમયપ્રમાણ) કુલ ૨૬,૪૦૦ ૮,૮૦૧ થી ૩૫,૨૦૧ કુલ ૭૯,૨૦૦ ૩૫,૨૦૦ થી ૧,૧૪,૪૦૧ કુલ ૨,૩૭,૬૦૦ ૧,૧૪,૪૦૩ થી ૩,૫૨,૦૦૦ કુલ ૭,૧૨,૮૦૦ ૩,૫૨૦૦૩ થી ૧૦,૬૪,૮૦૨ કુલ ૨૧,૩૮,૪૦૦. ૧૦,૬૪,૮૦૩ થી ૩૨,૦૩,૨૦૦ કુલ ૬૪,૧૫,૨૦૦ ૩૨,૦૩,૨૦૪ થી ૯૬,૧૮,૪૦૩ - કુલ ૧,૯૨,૪૫,૬૦૦ ૯૬,૧૮,૪૦૪ થી ૨,૮૮,૬૪,૦૦૩ કુલ ૫,૭૭,૩૬,૮૦૦(સમયપ્રમાણ) કુલ ૧૭,૩૨,૧૦,૪૦૦(સમયપ્રમાણ) - - કુલ ૧,૯૯,૯૯,૮૬,૮૭૮ ૧૩,૧૨૩ થી ૨૦૦,૦૦,૦૦,૦૦૦ કુલ ૨,૦૦,૦૦,૦૦,૦૦૦ કુલ ૩,૯૪,૨૨,૬૩,૨૦૦ ૫,૭૭,૩૬,૮૦૧ થી ૪,૦૦,૦૦,૦૦,૦૦૦ કુલ ૪,૦૦,૦૦,૦૦,૦૦૦(સમયપ્રમાણ) Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ કર્મપ્રવૃત્તિ सङ्ख्येयगुणा जीवाः, क्रमश एतेषु द्विविधप्रकृतिनाम् । કશુમાન રિસ્થાને, સર વિશેષતોગથિor: II ૧૦૧ / ગાથાર્થ :- ટીકાની જેમ, ટીકાર્થ :- હવે આ વિષયમાં જીવોનું અલ્પબહુત કહે છે. આ દ્વિ-ત્રિ-ચતુઃસ્થાનક રસોને વિષે બે પ્રકારે પ્રકૃતિઓના વર્તતાં ક્રમથી શુભના પચ્ચાનુપૂર્વીથી અને અશુભની આદિમાં પૂર્વાનુપૂર્વીથી એ પ્રમાણે અર્થ છે. જીવો સંખ્યયગુણ કહેવાં. વિશેષ અશુભના ત્રિસ્થાનકનો સૌથી ઉપર કહેવો. અને તેમાં જીવો વિશેષાધિક કહેવાં. તે આ પ્રમાણે કહે છે. પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ચતુઃસ્થાનક રસના બંધક જીવો સર્વથી અલ્પ. તેથી ત્રિસ્થાનકે રસના બંધકો સંખ્યયગુણ છે. તેથી દ્વિસ્થાનક રસના બંધકો સંખ્યયગુણ છે. તેથી પણ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓના દ્વિસ્થાનક રસના બંધકો સંખ્યયગુણ છે. તેથી પણ ચતુઃસ્થાનક રસના બંધકો સંખ્યયગુણ છે. તેથી પણ ત્રિસ્થાનક રસના બંધકો વિશેષાધિક છે. (યંત્ર નં ૪૬ જુઓ) ઇતિ સ્થિતિબંધના અધ્યવસાયસ્થાન પ્રરૂપણા સમાપ્ત - અથ સાધાદિ પ્રરૂપણા - આ પ્રમાણે પ્રસંગ સાથે સ્થિતિબંધની નિરૂપણા કરી અને સાદિ આદિ પ્રરૂપણા અહીં આ પ્રમાણે કરે છે- અહીં આયુષ્ય સિવાયની સાત મુલ પ્રકૃતિઓનો અજધન્ય સ્થિતિબંધ ચાર પ્રકારે છે. સાદિ-અનાદિ-ધ્રુવ અને અવ. તે આ પ્રમાણે કહે છે. મોહનીય સિવાયની ૬ મુલ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ ક્ષેપક સુક્ષ્મસંપરાના પોતાના ગુણસ્થાનકના ચરમ સમયે પ્રાપ્ત થાય છે. અને ત્યારે જે થાય તે સાદિ બીજે સમયે બંધવિચ્છેદ થવાથી-દૂર થવાથી અધ્રુવ. આ પ્રમાણે જધન્ય સ્થિતિબંધથી બીજે બધે પણ અજઘન્ય અને તે ઉપશાંતમોહે ન હોય, ત્યાંથી પડેલાને ફરી પણ હોય છે તેથી સાદિ, (ઉપશાંતમોહ) ન પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ અભવ્ય ભવ્ય અપેક્ષાએ. મોહનીયનો જઘન્ય સ્થિતિબંધ લપકને અનિવૃત્તિ બાદરભંપરાયના છેલ્લા સમયે અને તે એક સમયનો છે. તેથી સાદિ-અધ્રુવ-પછી બીજે સર્વે પણ અજઘન્ય, અને ઉપશમશ્રેણિમાં સૂક્ષ્મસંપરાયે ન હોય, ત્યાંથી પડેલાને હોય છે, તે સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. અને વેદનીયનો અહીં સાંપરાયિક સ્થિતિબંધની અપેક્ષાએ સાદિવ-ભાવવું, અન્યથા બે સમયનો સ્થિતિબંધ (તેનો) વેદનીયનો ઉપશાંતમોહ આદિમાં પણ પ્રાપ્ત થાય છે. જઘન્ય-ઉત્કૃષ્ટ અને અનુકુષ્ટ સ્થિતિબંધ સાતેકર્મનો સાદિ-અધુવ છે. ત્યાં જઘન્યબંધ સાદિ અધુવપણે પહેલા જ બતાવ્યો છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સર્વે સંફિલષ્ટ સંશિ મિથ્યાષ્ટિમાં કેટલોક કાલ પ્રાપ્ત થાય છે, પછી અનન્તર અનુત્કૃષ્ટ, ફરી પણ કાલાન્તરે ઉત્કૃષ્ટ એ પ્રમાણે બન્ને પણ વારાફરતી પ્રાપ્ત થાય તેથી સાદિ-અધ્રુવ છે. આયુષ્યમાં જઘન્ય આદિ ચારે પણ સાદિ-અધ્રુવ જાણવાં, કારણકે આયુષ્યના બંધનો પ્રતિનિયત કાલ હોવાથી. ઉત્તર પ્રવૃતિઓને વિષે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, સંજ્વલન-૪ ૧૮ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિબંધ સાદિ-આદિપણે ૪ પ્રકારે છે તે આ પ્રમાણે કહે છે. જ્ઞાનાવરણ-૫ અંતરાય-૫ દર્શનાવરણ-૪નો જઘન્ય સ્થિતિબંધ લપક સુક્ષ્મસંપાયના પોતાના ગુણસ્થાનકના ચરમ સમયે વર્તતો જીવ કરે છે. સંજ્વલન-૪નો જઘન્ય સ્થિતિબંધ લપકને અનિવૃત્તિ બાદરjપરાયમાં પોતપોતાના બંધના વિચ્છેદ સમયે અને તે એક સામાયિક છે તેથી સાદિ-અધવ. પછી બીજે સર્વે પણ અજઘન્ય, અને તે ઉપશાંતમોહે ન હોય, ત્યાંથી પડેલાને હોય છે માટે સાદિ તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. આજ ૧૮ પ્રકૃતિઓનો જધન્ય - ઉત્કૃષ્ટ - અનુકુષ્ટ - સ્થિતિબંધ - સાદિ - અધ્રુવ, ત્યાં જઘન્ય સ્થિતિબંધ અનન્તર હંમણા) જ કહ્યો, અને ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ સંજ્ઞિ. મિથ્યાદૃષ્ટિમાં પર્યાયથી (વારાફરતી) પામે, સર્વ સંફિલષ્ટ ઉકષ્ટ, તે જ મધ્યમ પરિણામે અનુકુષ્ટ બને પણ સાદિ - અધૂવ. એ પ્રમાણે ૧૮ પ્રવૃતિઓ કહી. ૧૩૮ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતર્મુહૂર્ત પયંત થઈ શકે છે. તેનાથી વધારે સમય પર્યત થઈ શકતો નથી. Jain Education Interational For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કર્મપ્રકૃતિ રસબંધમાં જીવના અલ્પબદુત્વના સ્થાપના યંત્ર-૪૬ શુભ પરાવર્તમાન અશુભ પરાવર્તમાન ચતુઃસ્થાનક બંધક જીવો અલ્પ તેથી | ક્રિસ્થાનક બંધક જીવો | સંખ્યયગુણ તેથી ત્રિસ્થાનક બંધક જીવો : સંખ્યયગુણ તેથી | ચતુઃસ્થાનક બંધક જીવો સંખ્યયગુણ તેથી ૩ દ્વિસ્થાનક બંધક જીવો | સંખ્યયગણ તેથી | ૬ | ત્રિસ્થાનક બંધક જીવો |વિશેષાધિક બાકીની સર્વપણ પ્રકૃતિઓનો જઘન્ય - અજઘન્ય - ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ સ્થિતિબંધ સાદિ અધ્રુવ. તે આ પ્રમાણે કહે છે. નિદ્રાપંચક-મિથ્યાત્વ, પ્રથમના કષાય-૧૨, ભય, જુગુપ્સા, તેજસ, કાર્મણ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપધાત, નિર્માણ-૩૫-૨૯ પ્રકૃતિઓનો જધન્ય સ્થિતિબંધ સર્વ વિશુદ્ધ બાદર એકેન્દ્રિય પર્યાપ્તને વિષે અંતર્મુહુર્ત સુધી પામે. તદનન્તર તે જ અધ્યવસાયની પરાવૃત્તિથી મન્દ પરિણામમાં અજઘન્ય. ફરી પણ કાલાન્તરે તે જ અથવા બીજા ભવમાં વિશુદ્ધિ થયે છતે જંઘન્ય એ પ્રમાણે તે બન્ને સાદિ-અધ્રુવ છે. સર્વ સંફિલષ્ટ સંજ્ઞિ મિથ્યાદૃષ્ટિને વિષે ઉત્કૃષ્ટ બંધ, મધ્યમ પરિણામને વિષે અનુત્કૃષ્ટ તે બન્ને વારાફરતી પામે તેથી સાદિ-અધ્રુવ. અને બાકીની અધુવબંધિનીનો અધ્રુવબંધિપણું હોવાથી જ ચારે પણ વિકલ્પ સાદિ-અધ્રુવ જાણવાં. (યંત્ર નં. -૪૭ જુઓ) ઈતિ સાધાદિ પ્રરૂપણા સમાપ્ત -: અથ ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામિત્વ પ્રરૂપણા - સ્વામિત્વના વિચારમાં તીર્થકર નામકર્મનો નરકનું આયુષ્ય બાંધેલો મનુષ્યનો જીવ નરકમાં જવાની ઈચ્છાવાળો મિથ્યાત્વ પામતાં પૂર્વના સમયે ઉત્કૃષ્ટ સ્થિતિબંધક થાય. ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ ઉત્કૃષ્ટ સંકુલેશ વડે જ બંધાય. તે બંધકને વિષે તેનું સંફિલષ્ટપણું છે. . ' આહારકદ્વિકનો અપ્રમત્તયતિ પ્રમત્તપણાને સન્મુખ થયેલો ઉસ્થિતિબંધક થાય. દેવાયુષ્યનો પ્રમત્તયતિ પૂવક્રોડ આયુષ્યના અપ્રમત્તભાવ સન્મુખ થયેલ પોતાના આયુષ્યના ત્રીજા ભાગના આદ્ય (પ્રથમ) સમયે વર્તતો કરે છે. પૂર્વ કોટિ ત્રિભાગના બીજા આદિ સમયે બાંધતો ઉત્કૃષ્ટ આયુષ્ય ન પામે. અબાધાના પરિગલન થવાથી એટલેકે ન્યૂન થવાથી મધ્યમપણાની પ્રાપ્તિ થાય, તેથી પ્રથમ સમયનું ગ્રહણ કરેલ છે. શુભ સ્થિતિ વિશુદ્ધિથી બાંધે તેથી અપ્રમતભાવ અભિમુખપણાનું ગ્રહણ કર્યું છે. બાકીની ૧૧૬ પ્રકૃતિઓનો મિથ્યાદૃષ્ટિ સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત સર્વસંકિલષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો સ્વામી થાય છે. અહીં સર્વ સંફિલષ્ટપણું પ્રાય: વૃત્તિથી કહ્યું છે. જેથી તિર્યંચ-મનુષ્ય આયુષ્ય ઉત્કૃષ્ટમાં તધ્યાયોગ્ય વિશુદ્ધિથી ઉત્પન્ન થતું હોવાથી અહીં પ્રશ્ન થાય છે કે આ બન્ને આયુષ્ય વિશુદ્ધિથી બાંધે ત્યારે મિથ્યાદૃષ્ટિ કરતાં સાસ્વાદન વિશુદ્ધતર છે. તો તે શા કારણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધકપણે ન કહેવાય ? અને તિર્યંચ-મનુષ્યના આયુષ્યને સાસ્વાદની બાંધતો જ નથી એ પ્રમાણે ન કહેવું કારણકે તિર્યંચ આયુષ્યનો બંધ, મનુષ્ય આયુષ્યનો ઉદય, તિર્યંચ મનુષ્ય આયુષ્યની સત્તા, આ વિકલ્પ મિથ્યાદૃષ્ટિ અથવા સાસ્વાદનને હોય છે. મનુષ્ય આયુષ્યનો બંધ, મનુષ્ય આયુષ્યનો ઉદય, મનુષ્ય આયુષ્યની સત્તા આ પણ વિકલ્પ મિથ્યાદૃષ્ટિ અથવા સાસ્વાદનને હોય છે. એ પ્રમાણે સપ્તતિકાની ટીકામાં કહ્યું છે. અહીં સમાધાન કરે છે. સામાન્યથી મનુષ્ય-તિર્યંચાયુષ્યના બંધની અનુજ્ઞા હોતે છતે પણ અસંખ્ય વર્ષ આયુષ્ય યોગ્ય ઉત્કૃષ્ટ તે પ્રસ્તુત બન્ને આયુષ્યને સાસ્વાદની ન બાંધે, તેનું ગુણપ્રતિપાત અભિમુખપણું હોવાથી, ગુણાભિમુખ વિશુદ્ધ મિથ્યાદૃષ્ટિ કરતાં વિશુદ્ધિની અધિકતા અસિદ્ધ છે. અર્થાત્ સાસ્વાદન ગુણસ્થાનકવાળો ગુણથી પડતો હોવાથી ગુણાભિમુખ જે વિશુદ્ધ મિથ્યાદૃષ્ટિવાળો જીવ છે તેના કરતાં અધિક વિશુદ્ધિ સંભવી શકે નહીં. * અને અહીં વિશેષ વિચારતાં વિકલત્રિક-સૂક્ષ્મત્રિક-દેવાયુ સિવાય ત્રણ આયુષ્ય દેવદ્રિક, વૈક્રિયદ્રિક, નરકદ્વિક, લક્ષણની ૧૫-પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિને તિર્યંચ મનુષ્યો જ મિથ્યાદૃષ્ટિ નક્કી કરેલ સમયે બાંધે છે. કારણકે દેવ નારકો તિર્યંચ મનુષ્ય આયુષ્ય સિવાયની તે ૧૩ પ્રકૃતિઓ ભવપ્રત્યયથી જ ન બાંધે. તિર્યંચ મનુષ્ય - આયુષ્ય પણ ત્રણ For Personal & Private Use Only www.lainelibrary.org Page #253 -------------------------------------------------------------------------- ________________ ( મૂલ - ઉત્તર પ્રવૃતિઓમાં જધન્યાદિ - ૪ સ્થિતિબંધ વિષે સાઘાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર-૪૭ ) 22 For Personal & Private Use Only મૂળ પ્રકૃતિઃ - જાન્ય અજધન્ય ઉત્કૃષ્ટ | અનુષ્ટ સંખ્યા પ્રકૃતિઓના નામ | સાદિ | અધ્રુવ | સાદિ | અનાદિ. અધવ | સાદિ | અધ્રુવ | સાદિ | અધુવ | ભાંગા | કલભાંગા ૬ જ્ઞાઠવેદના.ગો. અંત, ૧૦માના બંધ ૧૧મેથી | ઉપશાંત- | અભવ્યને ભવ્યને | ઉ અનુ0 | ઉઅનુo | ઉઅનુ0 | ઉઅને ૧૦x૬=| ૬૦ અન્ને વિચ્છેદ પડેલાંને મોહનહીં વારાફરતી વારાફરતી | વારાફંરતી | વારાફરતી પછી પામેલાંને હોવાથી | હોવાથી | હોવાથી | હોવાથી ૧ મોહનીય માનો બંધ ૧૧મેથી | ઉપશાંત | અભવ્યને ભવ્યને | ઉઅનુ0 ઉ અનુ0 | ઉઅનુ0 | ઉ૦૮૦ ૧૦ | ૧૦ અન્ને વિચ્છેદ પડેલાંને | મોહનહીં વારાફરતી વારાફરતી | વારાફરતી | વારાફરતી | પછી પામેલાને હોવાથી હોવાથી ન હોવાથી ! હોવાથી ૧ આયુષ્ય પ્રતિનિયત પ્રતિનિયત પ્રતિનિયત પ્રતિનિયત પ્રતિનિયત પ્રતિનિયત પ્રતિનિયત પ્રતિનિયત કાળહોવાથી કાળહોવાથી કાળહોવાથી કાળહોવાથી કાળહોવાથી કાળહોવાથી કાળહોવાથી કાળહોવાથી ઉત્તરપ્રકૃતિ ૭૮ ઓની સં. ભાંગા ૧૪ જ્ઞાપ, દર્શ4-૪, અંત -પ. | ૧૦માના | બંધ | ૧૧મેથી | ઉપશાંત- | અભવ્યને ભવ્યને ! ઉઅનુo | ઉઅનુo | Gઅનુ0 | ઉઅનુ૧૦x૧૪= ૧૪૦ અન્ને વિચ્છેદ પડેલાંને મોહનહીં | વારાફરતી | વારાફરતી વારાફરતી વારાફરતી પછી પામેલાંને હોવાથી હોવાથી હોવાથી હોવાથી ૪ સંવ, - ક્રોધ - માન-માયા- | અનુક્રમે બંધ | ૧૧મેથી | ઉપશાંત- અભવ્ય | ભવ્ય ઉ૦અનુ. | ઉ અનુo ઉ.અનુ. | ઉઅનુ. ૧૦૮૪ | ૪૦ લોભ ૯/-૩-૪-૫ | વિચ્છેદ પડેલાંન મોહનહીં વારાફરતી વારાફરતી | વારાફરતી | વારાફરતી ના અન્ને પછી પામેલાને હોવાથી | હોવાથી હોવાથી | હોવાથી ૨૯ નિદ્રાપંચક, મિ. - પ્રથમના ! વિશુદ્ધ અજ. જઅજ ઉઅનુ. ઉ.અનુ. | ઉ.અનુ. ઉ.અનુ. ૮ X ર૯ ૨૩૨ કષાય - ૧૨, ભય, જુગુપ્સા બાએ... | વારાફરતી પરિણામી વારાફરતી વારાફરતી વારાફરતી | વારાફરતી | વારાફરતી તે, ક, વર્ણાદિ - ૪ | પર્યા હોવાથી હોવાથી હોવાથી હોવાથી હોવાથી ! હોવાથી અગુરુ, ઉપ0, નિર્માણ. (અન્ન) ૭૩ બાકીની અધુવબંધી અધ્રુવપણું અધ્રુવપણું | અધ્રુવપણું અધુવપણું અધુવપણું અધ્રુવપણું અધ્રુવપણું અધ્રુવપણું ૮ X ૭૩ ૫૮૪ હોવાથી હોવાથી હોવાથી હોવાથી હોવાથી હોવાથી | હોવાથી ન હોવાથી ૧૨૦. ૯૯૬ કર્મપ્રકૃતિ Page #254 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૧૯૯ પલ્યોપમ લક્ષણવાનું તેઓ દેવ-નારકો ન બાંધે. તેથી તિર્યંચ મનુષ્ય આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધક તિર્યંચ અથવા મનુષ્ય જ પૂર્વક્રોડી આયુષ્યવાલા તત્પ્રાયોગ્ય વિશુદ્ધ જાણવાં. સમ્યગુદૃષ્ટિ અને અતિવિશુદ્ધ મિથ્યાદૃષ્ટિ દેવાયુષ્ય જ બાંધે. તેથી મિથ્યાદૃષ્ટિવાલો અને તત્પ્રોગ્ય વિશુદ્ધ તે બન્ને વિશેષણ છે. વળી નારક આયુષ્યનો તે જ મિથ્યાદૃષ્ટિ ોગ્ય સંફિલષ્ટ કહેવાં. અત્યન્ત શુદ્ધ અને અત્યન્ત સંફિલષ્ટને આયુષ્યના બંધનો સર્વથા નિષેધ છે. નરકદ્ધિક-વૈક્રિયદ્વિકનો તેજ મિથ્યાદૃષ્ટિ તિયચ-મનુષ્ય સર્વ સંકૂિલષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે. વિકલજાતિત્રિક, સૂક્ષ્મત્રિકનો તત્પ્રાયોગ્ય સંફિલષ્ટ જાણવાં. કારણકે અતિસંફિલષ્ટ તો આ પ્રકૃતિના બંધનું ઉલ્લંઘન કરીને નરક પ્રાયોગ્ય જ બાંધે. વિશુદ્ધ વિશુદ્ધિની તરતમતાથી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય અને મનુષ્ય પ્રાયોગ્ય અથવા દેવપ્રાયોગ્ય બાંધે છે તેથી ત_પ્રાયોગ્ય સંકલેશનું ગ્રહણ કર્યું છે. દેવદ્વિકનો પણ તત્પ્રાયોગ્ય સંફિલષ્ટ જાણવાં, અતિસંફિલષ્ટ તો અધોવર્તિ મનુષ્ય આદિ પ્રાયોગ્ય બંધનો સંભવ છે. વળી વિશુદ્ધિમાં ઉત્કૃષ્ટ બંધનો અભાવ છે. સ્થાવર-એકેન્દ્રિયજાતિ, આપનો ઈશાન સુધી દેવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. તેથી આગળના દેવો એકેન્દ્રિય પ્રાયોગ્યનો બંધ નથી તેથી નિષેધ છે. તિર્યંચ મનુષ્ય તો એટલાં સંફિલષ્ટમાં વર્તતાં આ બંધ અતિક્રમીને નરક પ્રાયોગ્ય જ બાંધે છે. તેથી તેઓનો પણ નિષેધ છે. તિર્યંચદ્ધિક ઔદારિકદ્ધિક ઉદ્યોત, સેવા સંઘયણ એ ૬ પ્રકૃતિઓનો દેવ-નારકો ઉત્કૃષ્ટ સ્થિતિબંધક થાય છે. મનુષ્ય અને તિર્યંચ તો આ બંધ યોગ્ય સંલેશે વર્તતાં આ ૬ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ ૧૮ કોડાકોડી લક્ષણવાળી મધ્યમસ્થિતિને બાંધે છે, પરંતુ ૨૦ કોડાકોડી લક્ષણવાળી ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધે, અને અતિ સંકલેશમાં વર્તતાં તેઓ નરક યોગ્ય જ બાંધે, તેથી તેઓનો ત્યાગ કર્યો છે. અને દેવ નારકો તો અતિસંફિલષ્ટ પણ તિર્યંચગતિ પ્રાયોગ્ય જ બાંધે છે, તેથી તેઓનું ગ્રહણ કર્યું છે. અને અહીં સામાન્યથી કહેવા છતાં પણ સેવાસંઘયણ-દારિક અંગોપાંગના ઉત્કૃષ્ટ સ્થિતિબંધકો સનત્કુમાર આદિ દેવો જાણવાં, ઈશાન સુધીના નહીં, કારણકે તે તો તત્પ્રાયોગ્ય સંકલેશમાં વર્તતાં હોય તો આ બન્ને પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પણ ૧૮ કોડાકોડી લક્ષણવાળી મધ્યમ જ સ્થિતિ બાંધે છે. અને સર્વ ઉત્કૃષ્ટ સંકુલેશવાળા એકેન્દ્રિય પ્રાયોગ્ય જ બાંધે છે. અને આ બે પ્રકૃતિઓ એકે પ્રાયોગ્યમાં અન્તર્ભત નથી કહેવી. એ ૨૮ પ્રકૃતિઓ સિવાયની ૯૨ પ્રકૃતિઓનો મિથ્યાદૃષ્ટિ ચારે ગતિના જીવો પણ ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક છે. ત્યાં વર્ણાદિ-૪, તેજસ, કાર્મણ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, કષાય-૧૬, જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, અંતરાય-૫ લક્ષણવાળી. ૪૭ ધ્રુવબંધિ પ્રવૃતિઓ અને અધૂવબંધિનીઓ મળે પણ અસાતા, અરતિ શોક, નપુંસકવેદ, પંચેન્દ્રિયજાતિ, હુડકસંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, અશુભવિહાયોગતિ, ત્રણચતુષ્ક, અસ્થિરષદ્ધ, નીચેગોત્ર લક્ષણવાળી ૨૦ પ્રકૃતિઓ= ૬૭ પ્રકૃતિઓનો સર્વ ઉત્કૃષ્ટ સંકુલેશ વડે ઉત્કૃષ્ટ સ્થિતિ ચારે ગતિના પણ મિથ્યાદૃષ્ટિ બાંધે છે. બાકીની અધ્રુવબંધિનીનો સાતા, રતિ, હાસ્ય, સ્ત્રી-પુરુષવેદ, મનુષ્યદ્રિક, પ્રથમ સંસ્થાન-૫, સંઘયણ-૫, પ્રશસ્તવિહાયોગતિ, સ્થિરષક, ઉચ્ચગોત્ર લક્ષણવાળી ૨૫ પ્રકૃતિઓનો તે બંધકને વિષે તત્ પ્રાયોગ્ય સંકિલષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિબંધક જાણવાં. (યંત્ર નંબર - ૪૮ જુઓ) ઇતિ ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત (- અથ જઘન્ય સ્થિતિબંધના સ્વામિત્વ પ્રરૂપણા:-) આહારદ્ધિક, જિનનામનો અપૂર્વકરણે ક્ષપક તે બંધના ચરમ સ્થિતિબંધમાં વર્તતો જઘન્ય સ્થિતિબંધક થાય છે. તે બંધકને વિષે જ તેનું અતિવિશુદ્ધિપણું હોવાથી. અને તિર્યંચ-મનુષ્ય-દેવાયુ સિવાય કર્મની જઘન્ય સ્થિતિ વિશુદ્ધિ પ્રત્યયિક હોવાથી. સંજવલન-૪, પુરુષવેદ, અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકે ક્ષપક તેના બંધના પોત પોતાના ચરમ સ્થિતિબંધે વર્તતો જઘન્ય સ્થિતિનો બંધક થાય છે. તે બંધકને વિષે તેનું અતિવિશુદ્ધિપણું હોવાથી. જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અતંરાય-૫, સાતાવેદનીય યશકીર્તિ, ઉચ્ચગોત્ર લક્ષણવાલી(૧૭) પ્રકૃતિઓનો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ચરમ સ્થિતિબંધે વર્તતો ક્ષપક જીવ જઘન્ય સ્થિતિબંધક થાય છે. તે બંધકને વિષે તેનું જ અતિ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કર્મપ્રકૃતિ તેનું જ અતિ વિશુદ્ધિપણું હોવાથી. વૈક્રિય-૬નો અસંજ્ઞિ તિર્યંચ પંચેન્દ્રિય સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત તે સાગરોપમના સાતમો ભાગ ૨૦૦૦ પ્રમાણ = 99 સાળ જઘન્ય સ્થિતિનો બંધક હોવાથી, આ પ્રકૃતિઓ નરક-દેવલોક પ્રાયોગ્ય છે. અને ત્યાં દેવ-નારક-અસંશિ મનુષ્ય-એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય નારકમાં અને દેવલોકને વિષે ઉત્પન્ન થતાં જ નથી. તેથી તેઓને આ પ્રકૃતિના બંધનો અસંભવ છે. તિર્યંચ-મનુષ્ય સ્વભાવથી જ ૬ પ્રકૃતિની સ્થિતિને મધ્યમ અથવા ઉત્કૃષ્ટ બાંધે તેથી તેઓની પણ અહીં ઉપેક્ષા કરી છે. ચારે પ્રકારના આયુષ્યનો પણ સંજ્ઞિ અને અસંજ્ઞિ જઘન્ય સ્થિતિબંધના સ્વામી છે. ત્યાં દેવ-નારક આયુષ્યનો પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય છે. વળી મનુષ્ય અને તિર્યંચ આયુષ્યનો એકેન્દ્રિય આદિ જઘન્ય સ્થિતિબંધના સ્વામી જાણવાં. કહેલ સિવાયની ૮૫ પ્રકૃતિઓનો બાદર પર્યાપ્ત તે બંધકોને વિષે સર્વ વિશુદ્ધ એકેન્દ્રિય જઘન્ય સ્થિતિબંધ કરે છે. બીજા એકેન્દ્રિય તથાવિધ વિશુદ્ધિના અભાવથી મોટી સ્થિતિ બાંધે છે. વિકલેન્દ્રિય-પંચેન્દ્રિયને વિષે પણ શુ અધિક પામે છે. તેથી તેઓ પણ સ્વભાવથી જ કહેલ પ્રકૃતિઓની મોટી સ્થિતિ બાંધે છે. બાકીનાને કાઢી નાંખવાથી જે પ્રમાણે કહેલ તે એકેન્દ્રિયનું જ ગ્રહણ કર્યું છે. (યંત્ર નં - ૪૯ જુઓ). ઇતિ જધન્ય સ્થિતિબંધના સ્વામિત્વ સહિત સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત. ( -: અથ ઉપસંહાર :-) एवं बंधणकरणे, परूविए सह हि बंधसंयगेणं । વંવદા દામો, સુહુમતું રહ્યું હોવું ૧૦૨ા. एवं बन्धनकरणे, प्ररूपिते सह हि बन्धशतकेन । વન્યવિઘાનઘિકામઃ, સુષમાનું તપુ (શi) મવતિ II૧૦૨I ગાથાર્થ :- એ પ્રમાણે આ બંધનકરણની બંધશતક નામના ગ્રન્થ (સહિત) પ્રરૂપણા કરે છને પૂર્વગત બંધવિધિને સુખપૂર્વક જાણવાની ઈચ્છાવાળા જીવોને શીધ્ર બોધરૂપ થાય છે ટીકાર્થ :- એ પ્રમાણે બંધનકરણમાં અંધશતક નામના ગ્રંથની સહિત પ્રરૂપણા કરી અને આ વચનભંગીથી શતક અને કર્મપ્રકૃતિની એક કતૃપણું સમુચ્ચયથી ઉભય ગ્રન્થના અર્થ જ્ઞાનનું અવશ્ય ઉપયોગીપણું જણાવ્યું. બંધવિધાનનો ° પૂર્વગતના અભિગમ અવબોધ સુખથી જાણવા માટે - સુખથી પ્રાપ્ત કરવા માટે ઈચ્છતાને આ પ્રમાણે ઉમેરવું વધુ = જલ્દી થાય છે. विवृत बन्धनकरणं कर्मप्रकृतौ गभीरभावायाम् । श्रीनयविजयबुधानां कृपयैव यशोविजयसुधिया ॥ અર્થ :- ગંભીર ભાવવાળી કર્મપ્રકૃતિ વિષે શ્રીનયવિજય પંડિતની કૃપાથી પંડિત યશોવિજયજી દ્વારા બંધનકરણનું વિવરણ કરાયું. ઈતિ ઉપસંહાર સમાપ્ત ૧૩૯ આ બંધનકરણની રચના સ્વીકૃત શતકગ્રન્થને અનુસરતી છે. માટે આ બંધનકરણ કહેતાં સાથે સાતે શતકગ્રન્થ પણ કહેવાયો છે. ઈતિ ભાવ. ચૌદપૂર્વમાં કર્મપ્રાભૃત નામના અધિકારમાં જે બંધવિધિ દર્શાવી છે. તે બંધવિધિનું જ્ઞાન આ બંધનકરણથી શિધ્ર થાય છે. ઈતિ ભાવ. ૧૪૦ For Personal & Private Use Only www ainelibrary.org Page #256 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ ૨૦૧ (ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં – ૪૮ ) સંખ્યા પ્રકૃતિઓના નામ કયા ગુણ-| સ્થાનકે ? | ક્યા જીવો ક્યારે ઉ0 સ્થિતિબંધ કરે ? | જિનનામ કર્મ ૪થાના અને નરકા, બાધેલ મનુ, નરકાભિમુખ મિથ્યા પામતાં પૂર્વના અંતર્મુ | આહારકદ્વિક ૭માના અત્તે અપ્રમત્તયતિ પમત્તપણાને સન્મુખ થયેલ જીવ દેવાયુષ્ય પૂર્વક્રોડ આયુ0 વાલો પ્રમત્તયતિ અપ્રમત્તભાવ સન્મુખ થયેલ પોતાના આયુના ત્રીજા ભાગના પ્રથમ સમયે વર્તતો. ૨ મનુ0 - તિર્યંચ આયુષ્ય પૂર્વક્રોડ આયુ0 વાલા તિ, મનુo પોતાના મિથ્યાદૃષ્ટિ આયુના ત્રીજા ભાગે તતુ પ્રાયોગ્ય વિશુદ્ધ જીવો ૩ પલ્યો નું યુગલીયાનું આયુ0 બાંધે ત્યારે. | નરકાયુષ્ય તતુ પ્રાયોગ્ય સંફિલષ્ટ સંજ્ઞિ પંચે મનુષ્ય મિથ્યાદૃષ્ટિ તિર્યંચ પૂર્વદોડના આયુષ્યવાળા ૩જે ભાગે. ૮ ૪ વિકલત્રિક, સૂક્ષ્મત્રિક, દેવદ્ધિક મિથ્યાદૃષ્ટિ તતુ પ્રાયોગ્ય સંકુલષ્ટ તિ, મનુo નરકંદ્ધિક - વૈક્રિયદ્ધિક મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ સંફિલષ્ટ તિ, મનુ સ્થાવર, એકે જાતિ, આતપ. | ઇશાન સુધીના દેવો તિર્યંચ પ્રાયોગ્ય બાંધે મિથ્યાદૃષ્ટિ | ત્યારે, ઉત્કૃષ્ટ સંફિલષ્ટ વર્તતાં દેવ-નારકો અતિસંફિલષ્ટપણે વર્તતાં તિર્યંચ | તિર્યંચદ્ધિક, ઔદાશ0, ઉદ્યોત મિથ્યાષ્ટિ પ્રાયો૦ બાંધે ત્યારે | સનસ્કુમારાદિદેવો - નારકો ઉત્કૃષ્ટ સંફિલષ્ટ સેવા, ઔદા અંગોપાંગ મિથ્યાદૃષ્ટિ | વર્તતાં. ૪૭ ધ્રુવબંધિ અસાતા, અરતિ, શોક, નપુ) સર્વ ઉત્કૃષ્ટ સફિલષ્ટ વર્તતાં ચારે ગતિના વેદ, પંચે જાતિ, હુંડક, પરાળ, ઉચ્છ, જીવો. અશુભવિહી, ત્રસાદિ-૪, અસ્થરાદિ-૬, નીચગોત્ર, બાકીની અધ્રુવ, સાતા, હાસ્ય, રતિ, સ્ત્રીઓ તતુ પ્રાયોગ્ય સંફિલષ્ટ વર્તતાં ચારે ગતિના પુ વેદ,મનુ, દ્રિક, પ્રથમસંસ્થાન-૫ સંઘયણ-૫ શુભવિહાયોગતિ સ્થિરાદિ-૬ ઉચ્ચગોત્ર. ૨૫ | મિથ્યાદ િજીવો. ૧૨૦ For Personal & Private Use Only www ainelibrary.org Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કર્મપ્રકૃતિ (જધન્ય સ્થિતિબંધના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર – ૪૯) પ્રકૃતિઓના નામ કયા ગુણ- કયા જીવો ક્યારે જધ0 સ્થિતિ બંધ કરે ? સ્થાનકે ? સ્વબંધના ચરમસ્થિતિમાં વર્તતાં, જિનનામ, આહારદ્ધિક ૮મા અતિવિશુદ્ધિપણામાં ક્ષપક જીવ. સ્વબંધના ચરમસ્થિતિમાં વર્તતા! સંવલન-૪, ૫૦ વેદ = ૫ ૯માં અતિવિશુદ્ધિપણામાં ક્ષપક જીવ. જ્ઞાના૦ -૫, દર્શના૦ -૪, અંતરાય-૫, સ્વબંધના ચરમસ્થિતિમાં વર્તતાં સાતવેદનીય, યશ-કીર્તિ, ઉચ્ચગોત્ર = ૧૭ ૧૦માં અતિવિશુદ્ધિપણામાં ક્ષપક જીવ. અસંજ્ઞિ-પંચેo, તિર્યંચ સર્વ પર્યાતિથી વૈક્રિયષક. મિથ્યાદૃષ્ટિ પર્યાપ્ત ° સાગo ની જ સ્થિતિબંધ કરે સંજ્ઞિ-અસંશિ પર્યા, પંચેન્દ્રિયતિર્યંચ, સંન્નિ દેવ - નરકાયુષ્ય મિથ્યાદૃષ્ટિ પર્યામનુષ્ય. તિર્યંચ - મનુષ્પાયુષ્ય મિથ્યાદ્રષ્ટિ એકેન્દ્રિયાદિ જવો. બાકીની ૮૫ પ્રકૃતિઓ. મિથ્યાષ્ટિ સર્વ વિશુદ્ધ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય. હિee For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૦૩ -: અથ બંધનકરણ સારસંગ્રહ : -: અથ આઠ કરણનું સ્વરૂપ :કર્મબંધ-સામાન્ય, અલ્પનિકાચિત અને ગાઢનિકાચિત એમ ત્રણ પ્રકારે થાય છે. આત્મા જે સમયે શુભાશુભ ક્રિયાઓ દ્વારા જેટલાં જેવા પ્રકારના કર્મો બાંધે છે, તેટલાં અને તેવા પ્રકારે જ હંમેશાં ઉદયમાં આવે તેવું બનતું નથી, પરંતુ બાંધ્યા પછી તેમાં આત્માના કષાય મિશ્રિત યોગ=અધ્યવસાય અને યોગના બળથી અનેક પ્રકારના ફેરફાર થાય છે, તે જ કષાય મિશ્રિત યોગ અધ્યવસાય અને યોગના બળને કરણ કહેવામાં આવે છે. અને તેવા કારણો મુખ્ય-૮ સામાન્યથી કોઈપણ કાર્યને ઉત્પન્ન કરનાર પ્રબલ સાધનને કરણ કહેવામાં આવે છે, અને અહીં કરણ શબ્દથી કર્મબંધાદિમાં નિમિત્તભૂત આત્માનું વિશેષ પ્રકારનું વીર્ય કહેવાય છે. ભિન્ન ભિન્ન પ્રકારના કાર્યની અપેક્ષાએ બંધન, સંક્રમણ, ઉદ્વર્તના, અપવર્તના, ઉદીરણા, ઉપશમના, નિદ્ધત્તિ અને નિકાચના એમ આઠ જ કરણો છે. (૧) બંધનકરણ :- જે વીર્ય વિશેષ વડે કાશ્મણ વર્ગણાના પુદ્ગલોનો આત્મપ્રદેશો સાથે પાણી અને દુધની જેમ એકમેક થવા રૂ૫ સંબંધ થાય તે બંધનકરણ કહેવાય છે. (૨) સંક્રમણકરણ :- જે વીર્ય વિશેષ વડે અન્ય કર્મરૂપે રહેલ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશો પોતાના મૂળ કર્મથી અભિન્ન એવી અન્ય પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ રૂપે થાય તે સંક્રમણકરણ કહેવાય છે. (૩) ઉદ્વર્તનાકરણ :- જે વીર્ય વ્યાપાર દ્વારા કર્મપ્રકૃતિના સ્થિતિ અને રસ વધે તે ઉદ્વર્તનાકરણ કહેવાય છે. (૪) અપવર્તનાકરણ :- જે વીર્ય પ્રવૃતિથી કર્મપ્રકૃતિના સ્થિતિ અને રસ ઘટે તે અપવર્તનાકરણ કહેવાય છે. આ ઉદ્વના અને અપવાના સંક્રમણકરણના પેટા ભેદો કહી શકાય. (૫) ઉદીરણાકરણ:- લાંબા કાળે ફળ આપવા યોગ્ય કર્મપુદ્ગલોને જે વીર્ય વ્યાપાર દ્વારા જલ્દીથી ફળ આપવાની યોગ્યતાવાળા કરી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ઉદય પ્રાપ્ત કર્મપુદ્ગલો સાથે ભોગવવા યોગ્ય કરવાં તે ઉદીરણાકરણ કહેવાય છે. (૬) ઉપશમનાકરણ :- જે વીર્ય વિશેષથી સત્તામાં રહેલ કર્મપગલો ઉદય ઉદીરણા, નિદ્ધત્તિ અને નિકાચનાકરણને અસાધ્ય રૂ૫ થાય તે ઉપશમનાકરણ કહેવાય છે. (૭) નિદ્ધત્તિકરણ :- જે વીર્ય વ્યાપારથી કર્મ ઉદ્વર્તન અને અપવર્નના સિવાયના દરેક કરણને અયોગ્ય થાય તે નિદ્ધત્તિકરણ કહેવાય છે. (૮) નિકાચનાકરણ :જે વીર્ય વિશેષથી બંધાયેલ કર્મ દરેક કરણને અસાધ્ય જ થાય. અર્થાત્ અવશ્યમેવ વિપાકોદયથી પોતાનું ફળ આપીને જ વિલીન થાય તે નિકાચનાકરણ કહેવાય છે. બંધનકરણ .... બંધ વખતે જ પ્રવર્તે છે, નિદ્ધત્તિ અને નિકાચનાકરણ બંધ સમયે અને બંધ પછી પણ અસર કરે છે. અને બાકીના સંક્રમણાદિ પાંચ કરણો બંધાયેલ કર્મની બંધ આવલિકા વીત્યા પછી જ તે તે કર્મ ઉપર અસર કરી ફેરફાર કરે છે. આ ઉપરથી સામાન્ય બંધ, નિદ્ધા અને નિકાચિત એમ કર્મબંધ ત્રણ પ્રકારે છે. | દોરાથી બાંધેલી પરસ્પર સોયોની જેમ આત્મપ્રદેશોમાં જે કાર્મણ વર્ગણાનો એકમેક સંબંધ થાય તે સામાન્ય બંધ, અગ્નિથી તપાવેલી પરસ્પર યુક્ત કરેલ સોયોની જેમ આત્મપ્રદેશોમાં કાર્મણ પુદ્ગલોનો જે ગાઢ એકમેક સંબંધ થાય તે નિદ્ધા બંધ કહેવાય છે. અને અગ્નિથી તપાવેલ હથોડાથી ટીપેલ પરસ્પર એક સ્વરૂપે કરેલ સોયોની જેમ આત્મ પ્રદેશોમાં કામણ પુગલોનો અત્યંત ગાઢ એકમેકરૂપ જે સંબંધ થાય તે નિકાચિત બંધ કહેવાય છે. ઇતિ આઠ કરણનું સ્વરૂપ સમાપ્ત - અથ વીર્યનું સ્વરૂપ :કરણ એ વીર્ય સ્વરૂપ છે. તે વીર્ય સત્તા રૂપે દરેક આત્માઓના પ્રત્યેક પ્રદેશોમાં અનંત અને સમાન હોય છે. અયોગી તથા સિદ્ધ પરમાત્માઓને તે અનંત વીર્ય સંપૂર્ણ પ્રગટ રૂપે હોય છે. તે વીર્ય યુગલ સહકૃત વ્યાપાર રૂપે ન હોવાથી કરણ રૂપે બની શકતું નથી માટે અહીં વેશ્યાવાળા ૧૩માં ગુણસ્થાનક સુધીના જીવોના વીર્યનો વિચાર કરેલ છે. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કર્મપ્રકૃતિ વર્યાન્તરાય કર્મથી ઢંકાયેલા વીર્યને આવૃત્ત વીર્ય કહેવાય છે અને વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ અથવા ક્ષયથી પ્રગટ થયેલા વીર્યને લબ્ધિવીર્ય કહેવાય છે. ક્ષાયિક ભાવનું લબ્ધિવીર્ય ૧૩માં ગુણસ્થાનકવર્તી કેવલી ભગવંતોને સંપૂર્ણ હોય છે અને દરેકને સરખું હોય છે. તથા ક્ષયોપશમ ભાવનું વીર્ય ૧૨મા ગુણસ્થાનક સુધીના જીવોને હોય છે..... વીર્યાન્તરાય કર્મનો ક્ષયોપશમ દરેક આત્માને ભિન્ન ભિન્ન પ્રકારનો હોવાથી સર્વ અલ્પ વીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદીયા જીવના ભવના પ્રથમ સમયથી ૧૨મા ગુણસ્થાનક સુધીના દરેક જીવોને વીર્યલબ્ધિ પણ ભિન્ન ભિન્ન પ્રકારે હોય છે અને વર્યાન્તરાયના ક્ષયોપશમથી પ્રગટ થયેલ વીર્યમાંથી જે સમયે જેટલાં વીર્યનો મન, વચન અને કાયા દ્વારા વ્યાપાર થાય તેટલાં વીર્યને કરણવીર્ય અથવા યોગ કહેવાય છે. તે યોગ એક પ્રકારનો હોવા છતાં કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી મન, વચન અને કાયાના ભેદથી મનોયોગ, વચનયોગ અને કાયયોગ એમ ત્રણ પ્રકારે કહેવાય છે. કોઇ પણ એક આત્માના દરેક પ્રદેશોમાં વિવક્ષિત સમયે વીર્યલબ્ધિ સમાન હોવા છતાં કાર્યરૂપે યોગસંજ્ઞાવાળું વિર્ય (કરણવીય) સમાન હોતું નથી. કારણ કે જ્યાં કાર્યનું નજીકપણે ત્યાં તે આત્મપ્રદેશોમાં ચેષ્ટા વધુ થતી હોવાથી કરણ વીર્ય અધિક હોય છે. અને તે આત્મપ્રદેશોથી જે જે આત્મપ્રદેશો જેટલે અંશે દૂર હોય ત્યાં તે આત્મપ્રદેશોમાં તેટલે તેટલે અંશે ઓછી ઓછી ચેષ્ટા હોવાથી તે તે આત્મપ્રદેશોમાં કરણવીર્ય ક્રમશ: ઓછું ઓછું હોય છે. જે કરણવીર્ય-દોડવું, હલન-ચલન કરવું વગેરે કેટલીક ક્રિયાઓમાં જીવની ઇચ્છા-પૂર્વક પ્રવર્તે છે તે અભિસંધિજ અને મન વગરના એકેન્દ્રિયાદિ જીવોનો તથા મનવાલા જીવોનો પણ ઇચ્છા વિના જે શરીરમાં લોહીનું ફરવું, નાડીના ધબકારા ખાધેલા આહારાદિને પચાવવા આદિમાં જે વીર્ય વ્યાપાર તે અનભિસંધિજ કહેવાય છે. ઉપર કહ્યા મુજબ આ કરણવીર્ય એક જીવના સર્વ પ્રદેશમાં તરતમ-ભાવે હોય છે. તેથી તેના અવિભાગાદિ પ્રરૂપણા કહે છે. (વીર્યભેદ ની સ્થાપના-યંત્ર નં. ૬ જુઓ) ઇતિ વીર્યનું સ્વરૂપ સમાપ્ત (-: અથ અવિભાગાદિ ૧૦ પ્રરૂપણા :-) યોગ વિષયમાં - ૧૦ અર્થાધિકાર અવિભાગ પ્રરૂપણા, વર્ગણા પ્રરૂપણા, સ્પર્ધક પ્રરૂપણા, અંતર પ્રરૂ,સ્થાન પ્રરૂ, અનંતરોપનિધા પ્રરૂ, પરંપરોનિધા પ્રરૂ, વૃદ્ધિ પ્રરૂ, સમય પ્રરૂ, જીવોનું અલ્પબદ્ધત્વ પ્રરૂપણા કરે છે. (૧) અવિભાગ પ્રરૂપણા :- કેવલિની બુદ્ધિ રૂપી શસ્ત્રથી પણ જેના બે વિભાગ ન થઇ શકે એવા વીર્યના અંશને અવિભાગ અથવા નિર્વિભાજ્ય અંશ કહેવાય છે. અને ઓછામાં ઓછા વીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદીયા જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્ય વીર્યવાળા આત્મપ્રદેશોમાં પણ અસંખ્યાત લોકાકાશના પ્રદેશો પ્રમાણ અવિભાગો હોય છે. અને ઉત્કૃષ્ટથી પણ એક એક આત્મપ્રદેશમાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ વીર્ય વિભાગ હોય છે. પરંતુ જધન્ય કરતા ઉત્કૃષ્ટમાં વીર્યાવિભાગો અસંખ્યગુણ હોય છે. (૨) વર્ગણા પ્રરૂપણા :- સર્વથી ઓછા પણ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ સમાન વયવિભાગવાળા તે જ જીવના જેટલા પ્રદેશો હોય તેનો સમુહ તે પ્રથમ વર્ગણા, તેવા આત્મ-પ્રદેશો ઘનીકૃત લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય પ્રતરોના અસંખ્ય આકાશપ્રદેશ સમાન હોય છે, તેથી એક વીર્યાવિભાગ અધિક વીર્યવાળા તેટલાં જ-પણ પૂર્વ કરતાં થોડા ઓછા-આત્મપ્રદેશોનો સમૂહ તે બીજી વર્ગણા અને તેથી એક વીર્યાવિભાગ જેમાં વધારે હોય એવા અને પૂર્વથી વિશેષહીન આત્મપ્રદેશોનો સમૂહ તે ત્રીજી વર્ગણા. એ પ્રમાણે ઉત્તરોત્તર એક એક વીર્યાવિભાગની વૃદ્ધિવાળા અને પૂર્વ-પૂર્વથી ઓછા ઓછા આત્મપ્રદેશોના સમૂહરૂપ શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વર્ગણાઓ થાય છે. અર્થાત્ ત્યાં સુધી એક એક વીર્યાવિભાગની વૃદ્ધિવાળા આત્મપ્રદેશો મળે છે, સરખે સરખા વીર્યાવિભાગવાળા પ્રદેશોના સમુહને વર્ગણા કહેવાય છે. (૩-૪) સ્પર્ધક અને અંતર પ્રરૂપણા :- સાત રાજ પ્રમાણ સૂચિશ્રેણિના અસંખ્યાતમાં ભાગમાં રહેલ પ્રદેશ પ્રમાણ વર્ગણાઓનું એક સ્પર્ધક થાય છે. જેની અંદર એક એક વીર્યાવિભાગની વૃદ્ધિ વડે વર્ગણાઓ સ્પર્ધા કરતી હોય For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૦૫ તે સ્પર્ધક કહેવાય છે. હજા એક જીવના પ્રદેશો ઘણા બાકી રહે છે પણ હવે પૂર્વની છેલ્લી વણાના આત્મપ્રદેશોમાં રહેલ વીર્યાવિભાગોથી એક એક વીર્યાવિભાગ અધિકવાળા જીવપ્રદેશો હોતા નથી. એજ પ્રમાણે બે-ત્રણ-ચાર, સંખ્યા કે અસંખ્યાત વિવિભાગ અધિકવાળા પણ જીવપ્રદેશો હોતા નથી. પરંતુ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધિક વીયવિભાગવાળા જીવપ્રદેશો હોય છે. તેથી જ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અંતર છે. તે પછી પૂર્વની જેમ બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા અને ત્યારબાદ એક એક વીર્યાવિભાગની વૃદ્ધિવાળા પૂર્વ-પૂર્વથી ઓછા ઓછા જીવપ્રદેશના સમૂહરૂપ બીજી વગેરે, એમ ફરી પણ શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વર્ગણાઓનું બીજુ સ્પર્ધક થાય છે. તે પછી ફરીથી અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધિક અધિક વીર્યાવિભાગવાળા જીવપ્રદેશો હોય છે, એમ શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ સ્પર્ધકો થાય ત્યારે તે જીવના બધા પ્રદેશો પૂર્ણ થાય છે. (૫) (યોગ) સ્થાન પ્રરૂપણા :- તે સ્પર્ધકોના સમૂહનું પ્રથમ જઘન્ય યોગસ્થાન થાય છે. આ રીતે ચડતા ચડતાં વીર્યવાળા જુદા જુદા જીવોની અપેક્ષાએ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય પ્રદેશ પ્રમાણ અસંખ્યાત યોગસ્થાનો હોય છે. વિવક્ષિત કોઈપણ એક સમયે એક જીવના સર્વ આત્મપ્રદેશોનો વીર્ય વ્યાપાર તે યોગસ્થાન કહેવાય છે. અહીં સ્થાવર પ્રાયોગ્ય એક એક યોગસ્થાનમાં અનંતા સ્થાવર જીવો અને ત્રસ પ્રાયોગ્ય એક એક યોગસ્થાનમાં ઉત્કૃષ્ટથી અસંખ્ય જીવો હોય છે. તેથી જીવો અનંત હોવા છતાં યોગસ્થાનો અસંખ્યાત જ હોય છે. () અનંતરોપ્રનિધા પ્રરૂપણા - પૂર્વ પૂર્વના યોગસ્થાનથી પછી પછીના તરતના જ યોગસ્થાનમાં અંતર વિના કેટલાં સ્પર્ધકો અધિક હોય એમ શોધવું તે અનંતરોપનિધા કહેવાય છે, તથાસ્વભાવે જ ઓછા ઓછા વીર્યવાળા જીવપ્રદેશો વધારે વધારે અને અધિક અધિક વીર્યાવિભાગવાળા જીવપ્રદેશો મશ: ઓછા ઓછા હોય છે, તેથી દરેક જીવના પ્રદેશો સરખા હોવા છતાં પછી પછીના યોગસ્થાનમાં વર્ગણાઓ ઘણી ઘણી થાય છે અને વર્ગણાઓ ઘણી થવાથી અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ અસંખ્યાત-અસંખ્યાત સ્પર્ધકો વધતાં જાય છે. (૭) પરંપરોપનિધા પ્રરૂપણા :- કોઈ પણ અમુક યોગસ્થાનના સ્પર્ધકોથી કેટલાં યોગસ્થાનો ગયા પછીના યોગસ્થાનમાં બમણા સ્પર્ધકો થાય એમ પરંપરાએ સ્પર્ધકોનો વિચાર કરવો તે પરંપરોપનિધા કહેવાય છે. • સર્વ જઘન્ય પ્રથમ યોગસ્થાનથી શ્રેણિના અસંખ્યાતમા ભાગે રહેલ યોગસ્થાનો ઓળંગ્યા પછીના યોગસ્થાનમાં સ્પર્ધકો બમણાં થાય છે, ત્યાંથી પુન: તેટલાં યોગસ્થાનો ઓળંગ્યા પછીના યોગસ્થાનમાં બમણાં અને સર્વ જઘન્ય યોગસ્થાનથી ચારગણા થાય છે. એમ સર્વોત્કૃષ્ટ અંતિમ યોગસ્થાન સુધી પૂર્વ પૂર્વના યોગસ્થાનથી શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ યોગસ્થાનો ઓળંગી ઓળંગી પછી પછીના યોગસ્થાનમાં બમણાં બમણાં સ્પર્ધકો હોય છે. સર્વ યોગસ્થાનોના પ્રમાણભૂત શ્રેણિના અસંખ્યાતમાં ભાગથી જેટલાં જેટલાં યોગસ્થાનો ઓળંગી જે જે યોગસ્થાનોમાં બમણાં સ્પર્ધકો થાય છે તે તે યોગસ્થાનોના પ્રમાણભૂત શ્રેણિનો અસંખ્યાતમો ભાગ-અસંખ્યાતગુણ નાનો હોય છે, તેથી એવા દ્વિગુણવૃદ્ધિના સ્થાનો પણ કુલ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમના અસંખ્યાતમા ભાગે રહેલ સમય પ્રમાણ અસંખ્યાતમાં ભાગ પ્રમાણે અસંખ્યાત છે અને એક એક વૃદ્ધિની વચમાં રહેલ સ્થાનો શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોવાથી દ્વિગુણવૃદ્ધિના સ્થાનોથી અસંખ્યાતગુણ હોય છે. (૮) વૃદ્ધિ પ્રરૂપણા :- ક્ષયોપશમ તથા બાહ્ય નિમિત્તોની વિચિત્રતા હોવાથી કોઈ પણ જીવને કાયમ માટે સરખો યોગ રહેતો નથી, પરંતુ અસંખ્યાતભાગ - સંખ્યાતભાગ - સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ એમ ૪ પ્રકારે હાનિવાળો હોય છે. ઉત્કૃષ્ટથી પણ દરેક પ્રદેશમાં વિર્યાવિભાગો અસંખ્યાત જ હોય છે, માટે અનંતગુણ વૃદ્ધિ કે હાનિ સંભવતી નથી. અસંખ્યગુણ વૃદ્ધિવાળા કે હાનિવાળા યોગસ્થાનોમાં જીવ નિરંતર અંતર્મુહુર્ત સુધી અને બાકીની ત્રણ પ્રકારની વૃદ્ધિ કે હાનિવાળા યોગસ્થાનોમાં નિરંતર ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી રહી શકે છે. અને જઘન્યથી ચારે વૃદ્ધિ તથા હાનિઓ એક-બે સમય સુધી હોય છે. (૯) સમય પ્રરૂપણા :- કેવલ અપર્યાપ્તમાં જ સંભવી શકે તેવા શરૂઆતના અસંખ્ય યોગસ્થાનોમાં જીવ એક સમયથી વધારે રહી શકતો જ નથી. કારણકે અપર્યાપ્ત જીવો દરેક સમયે અસંખ્યગુણ વધતાં યોગવાળા હોય છે. પરંતુ પર્યાપ્તના જઘન્ય યોગસ્થાનથી સર્વ અન્તિમ ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધીના યોગસ્થાનોમાં જીવ એક સમયથી વધારે કાળ પણ રહી શકે છે અને તેને અવસ્થાન કાળ કહેવાય છે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કર્મપ્રકૃતિ ત્યાં પર્યાપ્તના સર્વ જઘન્ય યોગસ્થાનથી શરૂઆતના શ્રેણિના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ યોગસ્થાનોનો ચાર સમય, ત્યાર પછીના શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ યોગસ્થાનોનો પાંચ સમય એમ અનુક્રમે શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ યોગસ્થાનોનો ૬, ૭, ૮, ૭, ૬, ૫, ૪, ૩ અને ૨ સમય ઉત્કૃષ્ટ અવસ્થાને કાળ છે. અને જઘન્યથી સવનો એક સમય પ્રમાણ કાળ છે. ૪ સમયાદિક અવસ્થાન કાળવાળા યોગસ્થાનો શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોવા છતાં તે શ્રેણિનો અસંખ્યાતમો ભાગ સમાન ન હોવાથી નીચે પ્રમાણે ઓછાવત્તાપણું હોય છે. ૮ સમયના કાળવાળા યોગસ્થાનો સર્વથી થોડા અને ત્યારબાદ ૭, ૬, ૫ અને ૪ સમયના કાળવાળા યોગસ્થાનો અનુક્રમે એક એકથી અસંખ્યાતગુણ અને બન્ને બાજુના પરસ્પર સરખા હોય છે અને તેથી પણ ઉપરના ૩ અને ૨ સમયના કાળવાળા યોગસ્થાનો અનુક્રમે અસંખ્યાતગુણ હોય છે. (૧) જીવા~બહુત પ્રરૂપણા - ઉત્પત્તિના પ્રથમ સમયે લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદીયાનો જઘન્ય યોગ સર્વથી અલ્પ, તે થકી ઉપરના વિશેષણવાળા બા, એક, બેઈ, તેઈ, ચઉ, અસંજ્ઞિ પંચે, અને સંજ્ઞિ પંચે નો જઘન્ય યોગ અનુક્રમે એક એકથી અસંખ્યાતગુણ હોય છે. તેનાથી લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો, તે થકી લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ ક્રમશ: અસંખ્યાતગુણ હોય છે. તે થકી સૂક્ષ્મ અને બાદર પર્યાપ્ત એકેડનો ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે અસંખ્યાતગુણ હોય છે. તેનાથી લબ્ધિ અપર્યાપ્ત બેઈ, - તે ઈ. - ચલ - અસંજ્ઞિ પંચે, સંજ્ઞિ પંચે, નો ઉત્કૃષ્ટ યોગ ક્રમશ: એક એકથી અસંખ્યાતગુણ છે. તે થકી પર્યાપ્ત બેઈટ, એઈડ, ચઉન્ડ, અસંજ્ઞિ પંચે, સંજ્ઞિ પંચે નો જઘન્ય યોગ અને તે થકી પર્યાપ્ત બેઈ, તેઈ, ચલ, અસંજ્ઞિ પંચે,, અનુત્તરવાસી દેવો - રૈવેયક દેવો - યુગલિક મનુષ્ય તિર્યંચો - આહારકશરીરી - બાકીના દેવો - નારકો - તિર્યંચો અને મનુષ્યોનો ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે એક એકથી અસંખ્યાતગુણ છે. અહીં સર્વત્ર ગુણાકાર સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય આકાશપ્રદેશ પ્રમાણ સમજવો. - આ - ૧૦ દ્વારોમાં આવેલી કેટલીક સંખ્યાઓ પ્રત્યેક આત્મપ્રદેશમાં વિર્યાણુઓ વણાઓ અસંખ્યલોક વર્ગણામાં રહેલા આત્મપ્રદેશો અસંખ્યમતર ૧ સ્પર્ધકમાં રહેલી વર્ગણાઓ સૂચિ શ્રેણિનો અસંખ્યાતમો ભાગ બે સ્પર્ધકોની ચરમ પ્રથમ વર્ગણા વચ્ચે અંતર અસંખ્યલોક ૧ યોગસ્થાનમાં સ્પર્ધકો સૂચિ શ્રેણિનો અસંખ્યાતમો ભાગ કુલ યોગસ્થાનો સૂચિ શ્રેણિનો અસંખ્યાતમો ભાગ અનંતર યોગસ્થાનમાં વૃદ્ધિ અંગુલના અસંખ્યાતમો ભાગ જેટલાં સ્પર્ધકો દ્વિગુણવૃદ્ધિ યોગસ્થાનો વચ્ચેનું અંતર સૂચિ શ્રેણિનો અસંખ્યાતમો ભાગ જેટલાં યોગસ્થાન દ્વિગુણવૃદ્ધિ - હાનિવાળા કુલ સ્થાનો સૂઇ અદ્ધા પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અલ્પબદ્ધત્વમાં ગુણક સૂ૦ ક્ષેત્ર પલ્યો નો અસંખ્યાતમો ભાગ ઈતિ અવિભાગાદિ – ૧૦ પ્રરૂપણા સમાપ્ત (-: અથ ગ્રાહ્ય - અગ્રાહ્ય પુદગલ વર્ગણાનું સ્વરૂપ :-) આત્મા જઘન્ય યોગે જઘન્ય, મધ્યમ યોગે મધ્યમ અને ઉત્કૃષ્ટ યોગે ઉત્કૃષ્ટ પાંચ શરીરને યોગ્ય પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરી તે તે શરીર રૂપે પરિણાવે છે. અને શ્વાસોચ્છવાસ, ભાષા તથા મન: યોગ્ય પુદ્ગલ સ્કંધોને યોગને અનુસાર ગ્રહણ કરી તે તે રૂપે પરિણમાવી છોડવાની શક્તિને પ્રાપ્ત કરવા માટે અવલંબે પણ છે. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૦૭ જગતની અંદર એક એક છુટા પરમાણુઓ જેટલાં હોય તે દરેકને અથવા સમૂહને પરમાણુ વર્ગણા કહેવાય છે. એ જ પ્રમાણે બે પરમાણુની ઢિપ્રદેશી, ત્રણ પરમાણુની ત્રિપ્રદેશી એમ સંખ્યાત પ્રદેશો સુધીની સંખ્યાતી, અસંખ્યાત પ્રદેશો સુધીની અસંખ્યાતી અને અનંત પ્રદેશો સુધીની અનંતી વર્ગણાઓ થાય છે. પરમાણુ વર્ગણામાં બતાવ્યા પ્રમાણે અમુક પ્રદેશોની સંખ્યાવાળા એક એક સ્કંધને અથવા અમુક સરખા પ્રદેશોની સંખ્યાવાળા બધા સ્કંધોના સમૂહને વર્ગણા કહેવાય છે. છુટા છુટા પરમાણુના સમૂહને પરમાણુ વર્ગણા કહી શકાય. પરંતુ એક એક પરમાણુમાં સમૂહ ન હોવાથી વર્ગણા કેમ કહી શકાય ? તેના જવાબમાં સમજવાનું કે એક એક પરમાણમાં પણ વર્ણ - ગંધ - રસ અને સ્પર્શ વગેરેના અવિભાજ્ય ભાગો અર્થાત્ ભાવ પરમાણુઓ અનેક હોય છે. તેથી તે અપેક્ષાએ તેઓનો સમૂહ હોવાથી પરમાણુને પણ વર્ગણા કહી શકાય અથવા પરમાણુમાં સ્કંધરૂ૫ વર્ગણા થવાની યોગ્યતા હોવાથી તેને વર્ગણા કહેવામાં કોઈ દોષ નથી. વર્ગણા એ સ્કંધનો એકાર્યવાચી શબ્દ પણ છે. કારણ કે આજ ગ્રંથની ગાથા - ૨૦ની ટીકામાં એક એક વર્ગણાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ બતાવેલ છે અને તે એક એક સ્કંધની અપેક્ષાએ જ ઘટી શકે. ત્યાં જો સમાન પ્રદેશોની સંખ્યાવાળા સ્કંધોના સમૂહને વર્ગણા કહેવામાં આવે તો એક એક વર્ગણા સંર્પણ લોકપ્રમાણ અવગાહનાવાળી થાય એમ સમજવું જોઈએ. અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પરમાણુના બનેલા સ્કંધો દારિક શરીરને યોગ્ય જઘન્ય ગ્રહણ વર્ગણા બને છે. તેનાથી એક પણ પરમાણુ ઓછો હોય તેવા સ્કંધો ઔદારિકાદિ કોઈ પણ શરીરને યોગ્ય બનતા નથી એટલેકે કામમાં આવતાં નથી. આ ઔદારિક યોગ્ય જઘન્ય ગ્રહણ વર્ગણામાં એક એક પરમાણ ઉમેરતાં અનંતી ઔદારિક યોગ્ય વર્ગણાઓ બને છે. જઘન્ય ગ્રહણ વર્ગણામાં રહેલ પરમાણુઓથી અનંતભાગ અધિક પરમાણુઓ દારિકની ઉત્કૃષ્ટ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણામાં હોય છે. આ પ્રમાણે કાર્મણ સુધીની દરેક જઘન્ય ગ્રહણ વર્ગણામાં રહેલા પરમાણુઓનો અનંતમો ભાગ અધિક કરતાં પોતપોતાની ઉત્કૃષ્ટ ગ્રહણ વર્ગણા થાય છે. સામાન્યથી જેમ જેમ પરમાણુઓ વધે છે તેમ તેમ તથાસ્વભાવે જ પરિણામ સુક્ષ્મ સૂક્ષ્મ થાય છે. દારિક ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાના સ્કંધમાં એક પરમાણુ અધિક હોય તેવા સ્કંધો ઔદારિકાદિ કોઈ પણ શરીરને ઉપયોગમાં આવતા નથી. તેથી અગ્રહણ વર્ગણા કહેવાય છે, કારણ કે પૂર્વ પૂર્વના શરીરો માટે સૂક્ષ્મ અને પછી પછીના શરીરો માટે સ્થૂલ પરિણામ થાય છે. તથાસ્વભાવે જ એક પરમાણુ અધિક કે ઓછો થવાથી યોગ્ય અને અયોગ્ય બની જાય છે. બે પરમાણુ અધિક, ત્રણ પરમાણુ અધિક યાવતુ અંતિમ ગ્રહણ યોગ્ય વર્ગણામાં અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ પરમાણુઓ વધે તેવા બધા સ્કંધો અંગ્રહણ યોગ્ય હોય છે. એ જ પ્રમાણે સર્વત્ર અંતિમ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણામાં અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ જેટલાં પરમાણુઓ વધે ત્યાં સુધીની વર્ગણાઓ અગ્રહણ યોગ્ય અને પછી એક પરમાણુ વધે ત્યારે ગ્રહણ યોગ્ય બને છે. એમ ઔદારિક અગ્રહણ, પછી વૈક્રિય ગ્રહણ-અગ્રહણ, આહારક ગ્રહણ-અગ્રહણ, તૈજસ ગ્રહણ-અગ્રહણ, ભાષા ગ્રહણ-અગ્રહણ, શ્વાસોચ્છવાસ ગ્રહણ-અગ્રહણ, મન: ગ્રહણ-અગ્રહણ અને કાશ્મણ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ બને છે. અંતિમ કાર્મણ ગ્રહણ વર્ગણામાં એક પરમાણુ અધિક થાય ત્યારે ધ્રુવાચિત્ત વર્ગણા બને છે. આ પ્રથમ ધુવાચિત્ત વર્ગણામાં સર્વ જીવ-રાશિથી અનંતગુણ પરમાણુઓ વધે ત્યાં સુધીની અનંતી ધ્રુવાચિત્ત વર્ગણાઓ છે. જે વર્ગણાઓ કાયમ માટે જગતમાં હોય જ છતાં તે વર્ગણાઓને જીવ કોઈપણ કાળે ગ્રહણ કરતો જ નથી માટે ધ્રુવાચિત્ત કહેવામાં આવે છે. | સર્વોત્કૃષ્ટ ધ્રુવાચિત્ત વર્ગણામાં એક પરમાણુ ઉમેરતાં અધુવાચિત્ત જઘન્ય વર્ગણા થાય છે, એમાં એક એક પરમાણુ અધિક કરતાં સર્વ જીવરાશીથી અનંતગુણ પરમાણુ અધિક થાય ત્યાં સુધીની અનંતી અધુવાચિત્ત વર્ગણાઓ બને છે. જે વર્ગણાઓ જગતમાં કાયમ વિદ્યમાન નથી હોતી. પરંતુ કોઈકવાર તેમાંની કેટલીક હોય અને કેટલીક ન પણ હોય તેથી અધ્રુવ, એ પરિણામે રહેલ વર્ગણાઓને જીવ કોઈ પણ કાલે ગ્રહણ કરતો ન હોવાથી અચિત્ત કહેવાય છે. શાસ્ત્રોમાં કેટલાક સ્થાનોએ આ વર્ગણાઓને સાન્તર - નિરંતર વર્ગણા પણ કહેલ છે. સર્વાન્તિમ અધુવાચિત્ત For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કર્મપ્રકૃતિ વર્ગણામાં એક પરમાણુ અધિક કરતાં પ્રથમ ધ્રુવન્ય વર્ગણા થાય છે, તેમાં એક એક પરમાણુ ઉમેરતાં યાવતું સર્વ જીવથી અનંતગુણ પરમાણુ ઉમેરીને ત્યાં સુધીની પ્રથમ ધ્રુવન્ય વર્ગણાઓ છે. જે વર્ગણાઓ ક્યારે પણ જગતમાં હોય જ નહીં પરંતુ પછીની વર્ગણામાં કેટલા પરમાણુઓ અધિક છે. માત્ર એ હકીકત બતાવવા માટે જ જેની વિચારણા કરવામાં આવી હોય તેને ધ્રુવશુન્ય વર્ગણા કહેવાય છે. આગળની પણ ધૃવશુન્ય વર્ગણાઓનો આ જ અર્થ સમજવાનો છે. પ્રથમ ઉત્કૃષ્ટ ધ્રુવશૂન્ય વર્ગણામાં એક પરમાણુ અધિક કરતાં જઘન્ય પ્રત્યેક શરીરી વર્ગણા થાય છે. તેમાં એક એક પરમાણુ અધિક કરતાં જઘન્ય પ્રત્યેક શરીરી વર્ગણામાં રહેલ પરમાણુઓને સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે રહેલ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ રાશિથી ગુણાકાર કરવાથી જેટલાં પરમાણુઓ થાય તેટલાં પરમાણુઓ ઉમેરવાથી ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરી વર્ગણા થાય છે. પ્રત્યેક શરીરી જીવોને સત્તામાં રહેલ ઔદારિકાદિ પાંચેય શરીર નામકર્મની વર્ગણાઓમાં સ્વભાવિક પરિણામથી સર્વ જીવ રાશિ થકી અનંતગણ પરમાણુઓથી બનેલ અનંતા સ્કંધો જોડાયેલા હોય છે. તે પ્રત્યેક શરીરી વર્ગણા કહેવાય છે. અને તે વર્ગણાઓ જઘન્ય યોગે પણ અનંતી ગ્રહણ થાય છે. અને જઘન્યથી ઉત્કૃષ્ટ યોગ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશોનો ગુણાકાર જેટલો હોય છે. તથા યોગના અનુસાર ગ્રહણ કરાતી દારિકાદિ શરીર નામકર્મની વર્ગણાઓમાં એ વર્ગણાઓના પ્રમાણમાં પ્રત્યેક શરીરી વર્ગણાઓ પણ કુદરતીએ ગ્રહણ થાય છે, માટે તેટલી જ હોય છે. એ જ પ્રમાણે બાદર નિગોદી અને સૂક્ષ્મ નિગોદી વર્ગણાઓની સંખ્યા માટે પણ જાણવું.... ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરી વર્ગણામાં એક પરમાણુ અધિક થતાં દ્વિતીય જઘન્ય ધૃવશૂન્ય વર્ગણા થાય છે. એ પ્રમાણે વારંવાર એક એક પરમાણુ ઉમેરતાં જઘન્ય ધ્રુવન્ય વર્ગણામાં જેટલાં પરમાણુઓ છે તેઓને અસંખ્ય લોકાકાશના અસંખ્ય પ્રદેશો વડે ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલાં પરમાણુઓ વધતાં ઉત્કૃષ્ટ દ્વિતીય ધ્રુવશુન્ય વર્ગણા થાય છે અને તેમાં એક પરમાણુ અધિક થાય ત્યારે જઘન્ય બાદર નિગોદી વર્ગણા થાય છે. એ મુજબ વારંવાર એક એક પરમાણુ અધિક કરતાં જઘન્ય વર્ગણામાં રહેલા પરમાણુઓની સંખ્યાને સૂક્ષ્મ ક્ષેત્રે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલા અસંખ્ય પ્રદેશોએ ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલાં પરમાણુઓ અધિક ઉમેરતાં ઉત્કૃષ્ટ બાદર શરીરી વર્ગણા થાય છે. બાદર નામકર્મના ઉદયવાળા નિગોદના જીવોને સત્તામાં રહેલ ઔદા, તે - અને કાશ્મણ નામકર્મના પુલોમાં સર્વ જીવ રાશિથી અનંતગુણ પરમાણુઓ સ્વભાવિક રીતે જ સંયુક્ત થયેલા હોય છે, તે બાદર નિગોદી વણા કહેવાય છે. કેટલાયેક બાદર નિગોદ આત્માઓને વૈક્રિય તથા આહારક શરીર નામકર્મ પણ સત્તામાં હોય છે. પરંતુ તે બન્નેની પ્રથમથી જ ઉદ્ગલના થાય છે. તેથી તેની વિવક્ષા કરી નથી. બાદર નિગોદ ઉત્કૃષ્ટ વર્ગણામાં એક પરમાણુ અધિક થાય ત્યારે ત્રીજી જઘન્ય ધૃવશુન્ય વર્ગણા થાય છે. એમાં એક એક પરમાણુ અધિક કરતાં જઘન્ય વર્ગણામાં રહેલ પરમાણુઓને અંગુલ માત્ર ક્ષેત્રના પ્રદેશોના એક આવલિકામાં જેટલાં સમયો હોય તેટલાં વર્ગમૂળ કાઢી તેમાંના છેલ્લા વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જેટલાં આકાશ પ્રદેશ હોય તેટલી સંખ્યા વડે ગુણાકાર કરવાથી જેટલી સંખ્યા આવે તેટલાં પરમાણુઓ અધિક થાય ત્યારે ઉત્કૃષ્ટ તૃતીય ધવશન્ય વર્ગણા થાય છે. તેમાં એક પરમાણું અધિક થાય ત્યારે સૂક્ષ્મ નિગોદ વર્ગણા થાય છે. એમાં એક એક પરમાણુ અધિક ઉમેરતાં જઘન્ય વર્ગણામાં રહેલ પરમાણુઓને આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં રહેલ અસંખ્યાત સમયો વડે ગુણતા જેટલી સંખ્યા થાય તેટલાં પરમાણુઓ અધિક કરવાથી ઉત્કૃષ્ટ સૂક્ષ્મ નિગોદ વર્ગણા થાય છે. અહી ટીકામાં (ગાથા ૨૦મી) સૂક્ષ્મ નિગોદના જીવોને જઘન્ય યોગથી ઉત્કૃષ્ટ યોગ આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત સમયોના ગુણાકાર પ્રમાણ કહેલ છે. પરંતુ યોગના અલ્પબદુત્વમાં સર્વત્ર જઘન્ય યોગથી ઉત્કૃષ્ટ યોગ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલ અસંખ્ય પ્રદેશ પ્રમાણ ગુણાકારે કહેલ છે. અને યોગને આધીન કર્મપ્રદેશ ભેગા થાય, અને તેને આધીન સૂક્ષ્મ નિગોદ વર્ગણા હોય. છતાં અહી આમ કેમ કહ્યું છે ? તેનું રહસ્ય બહુશ્રતો (તત્ત્વજ્ઞાની) જાણે ! For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૦૯ અહીં તેનું સમાધાન આ પ્રમાણે છે... સુક્ષ્મ અને સાધારણ નામકર્મના ઉદયવાળા - સુક્ષ્મનિગોદીયા જીવોને સત્તામાં રહેલ શરીરનામકર્મના પુદ્ગલોને વિસસાપરિણામથી આશ્રય કરીને રહેલી વર્ગણાઓ સૂક્ષ્મનિગોદવર્ગણાઓ કહેવાય છે. આ વ્યાખ્યા પરથી જાણી શકાય છે કે આ વર્ગણાઓને સત્તાગત શરીરનામકર્મના પુદ્ગલો સાથે સંબંધ છે. આ સત્તાગત દલિકો તો જઘન્ય યોગીને પણ ઉત્કૃષ્ટ જેવા અને ઉત્કૃષ્ટ યોગીને પણ જઘન્ય જેવા સંભવી શકે છે. એટલે યોગ જઘન્ય હોય તો ઓછી વર્ગણાઓ ચોટે અને ઉત્કૃષ્ટ હોય તો અધિક ચોટે એવું કહી શકાતું ન હોવાથી યોગના ગુણકને વર્ગણાના ગુણક સાથે સાંકળી લેવો એ યોગ્ય લાગતું નથી. હા, જો એવું હોય કે સૂક્ષ્મ નિગોદ જીવોને સત્તાગત શરીરનામકર્મના પુદ્ગલોને આશ્રયીને જીવના યોગને અનુસરીને ઓછી વસ્તી વર્ગણાઓ ચોટે છે તો યોગને સાંકળવાનો વિચાર કરી શકાય. જો કે તો પણ યોગાનુસારે ચોટતા સ્કંધોની સંખ્યા ઓછી વસ્તી થાય, ચોટતા પ્રત્યેક સ્કંધમાં રહેલા પરમાણુઓની સંખ્યા નહીં. જ્યારે વર્ગણામાં જે જઘન્ય કરતાં ઉત્કૃષ્ટનો ગુણક આવલિકાનો અસંખ્યાતમો ભાગ કહેલ છે તે સૂક્ષ્મ નિગોદ પ્રથમ વર્ગણાના એક-એક સ્કંધમાં જેટલાં પરમાણુ પ્રદેશો રહેલા હોય તેના કરતાં તેની ઉત્કૃષ્ટ વર્ગણાના એક-એક સ્કંધમાં રહેલા પરમાણુ પ્રદેશો કેટલા ગુણા હોય છે તેને જણાવનાર છે. આ જ રીતે પ્રત્યેકશરીરી અને બાદર નિગોદ વર્ગણા માટેના જે ગુણકો આપ્યા છે તેની સાથે પણ તેઓના યોગના ગુણકને સાંકળવાનું યોગ્ય લાગતું નથી. પ્રત્યેકશરીરી જીવોના અને બાદર નિગોદના જઘન્ય યોગથી તે તેના ઉત્કૃષ્ટ યોગનો ગુણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે અને આ વર્ગણાઓમાં પણ એટલો જ ગુણક છે એ એક યોગાનુયોગ જ લાગે છે. બાકી યોગનો ગુણક આટલો છે માટે વર્ગણાઓના ગુણક આટલો છે એવું માનવું યુક્તિસંગત ભાસતુ નથી. એ તો જેમ પ્રથમ ધ્રુવશુન્યમાં તથાલોકસ્વભાવે જ ગુણક સર્વજીવથી અનંતગુણ છે. દ્વિતીયધ્રુવન્યમાં તે અસંખ્ય લોક પ્રમાણ છે તેમ આ વર્ગણાઓમાં પણ તથાલોકસ્વભાવે જ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટનો ગુણક સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે એમ માનવું ઉચિત લાગે છે. એ રીતે સુક્ષ્મ નિગોંદવર્ગણાઓમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટનો ગુણક તથા લોકસ્વભાવે જ આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે. અને તેથી એના યોગનો ગણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ હોય તો પણ કોઈ અસંગતિ જેવું નથી. - વળી ચૂર્ણિકાર મહર્ષિએ સત્તાગત શરીરનામકર્મ પ્રદેશોના જઘન્ય કરતાં એના ઉત્કૃષ્ટનો ગુણક સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો હોવાથી વર્ગણાનો ગુણક એટલો કહ્યો છે. આ સત્તાગત પ્રદેશો કંઈ વિવક્ષિત સમયના યોગાનુસારે જઘન્ય કે ઉત્કૃષ્ટ હોતા નથી. વૃત્તિકાર મહાત્માઓએ યોગનો ગુણ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ હોવાથી વર્ગણાનો ગુણક એટલો કહ્યો છે. એટલે વસ્તુસ્થિતિ તો સંશોધનનો વિષય જ બની રહે તેમ છતાં સાક્ષાતુ કે પરંપરાએ યોગના ગુણક સાથે વર્ગણાના ગુણકને સાંકળી લેવો હોય તો, સૂક્ષ્મ નિગોદ વર્ગણા માટે કહેલા આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં ગુણકની સંગતિ આ રીતે કરી શકાય કે, સૂક્ષ્મ નિગોદ જીવોના જઘન્ય યોગસ્થાનથી ઉત્કૃષ્ટ યોગસ્થાનનો જે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો ગુણક કહ્યો છે તે ગુણકમાં ભાજક તરીકે જે અસંખ્ય છે તે એટલું મોટું હોય કે જેથી ભાગાકાર (જવાબ) આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલો આવી જાય. આવલિકાનો અસંખ્યાતમો ભાગ પણ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જ છે, અનંતમો કે સંખ્યાતમો ભાગ નથી. | ઉત્કૃષ્ટ સૂક્ષ્મ નિગોદ વર્ગણામાં એક પરમાણુ અધિક થાય ત્યારે ચોથી જઘન્ય ધૃવશુન્ય વર્ગણા થાય છે. એમાં એક એક પરમાણુ ઉમેરતાં જઘન્ય વર્ગણામાં રહેલ પરમાણુઓને પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય પ્રદેશો વડે ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેટલાં પરમાણુઓ અધિક થાય ત્યારે ઉત્કૃષ્ટ ચોથી ધ્રુવન્ય વર્ગણા થાય છે. અને તેમાં એક પરમાણુ અધિક થાય ત્યારે અચિત્ત મહાત્કંધ વર્ગણા થાય છે. એમ એક એક પરમાણુ અધિક કરતાં જઘન્ય વર્ગણામાં રહેલ પરમાણુઓને પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાત સમયો વડે ગુણતાં જેટલાં થાય તેટલાં પરમાણુઓ અધિક કરવાથી ઉત્કૃષ્ટ અચિત્ત મહાત્કંધ વર્ગણા થાય છે. For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ લોખંડમાં જેમ સ્વાભાવિક રીતે કાટ લાગેલો હોય છે, તેમ ગુફા, પર્વત અને તેના શિખરો વગેરેમાં તથાસ્વભાવે જ સર્વ જીવ - રાશિથી અનંતગુણ પરમાણુઓવાળી વર્ગણાઓ લાગેલી હોય છે. તેને અચિત્ત મહાકંધ વર્ગણા કહે છે. આ વર્ગણાઓ જગતમાં ઘણી હોય છે. ત્યારે તથાસ્વભાવે જ ત્રસજીવો ઓછા અને જ્યારે ત્રસજીવો ઘણા હોય છે ત્યારે આ વર્ગણાઓ ઓછી હોય છે. એ ઉપરાંત પણ પત્રવણા સૂત્રમાં અનેક પ્રકારે પુદ્ગલ સ્કંધો બતાવેલ છે. પરંતુ પ્રયોજનના અભાવે અહીં બતાવેલ નથી. ૨૧૦ આ સઘળી વર્ગણાઓ ગુણ પ્રમાણે યથાર્થ નામવાલી છે. એક પરમાણુમાં એક સમયે પ્રગટપણે કોઈ પણ એક વર્ણ, એક રસ, એક ગંધ અને શીત - સ્નિગ્ધ, શીત - રુક્ષ, ઉષ્ણ - સ્નિગ્ધ અથવા ઉષ્ણ - રુક્ષ આ બે સ્પર્શ હોય છે. પરંતુ સત્તારૂપે - યોગ્યતારૂપે પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠેય સ્પર્શ હોય છે. માટે જ કેટલાક સ્કંધોમાં પણ વર્ણાદિક ચારેના બધા પેટા ભેદો હોઈ શકે છે. તેમાં ઔદારિક ગ્રહણ વર્ગણાથી આહારક ગ્રહણ સુધીની વર્ગણાઓમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫-૨સ અને ૮ સ્પર્શ હોય છે. અને તે વર્ગણાઓ ગરુ-લઘુ અને બાદર પરિણામી કહેવાય છે. અને આહારક અગ્રહણથી કાર્પણ ગ્રહણ સુધીની વર્ગણાઓમાં ૫-વર્ણ, ૫-૨સ, ૨-ગંધ અને છેલ્લા ૪ સ્પર્શ હોય છે. કેટલાક આચાર્યોના મતે ગુરુ-લઘુ એ ૨ સ્પર્શ અવસ્થિતિ અને છેલ્લા ૪ સ્પર્શમાંથી અવિરોધી એવા કોઈપણ બે એમ કુલ ૪ સ્પર્શ હોય છે. ઇતિ ગ્રાહ્ય અગ્રાહ્ય પુદ્ગલ વર્ગણાનું સ્વરૂપ સમાપ્ત -: અથ સ્નેહ પ્રરૂપણા ઃ પરમાણુ પરસ્પર જોડાવાથી કંધો બને છે. તેથી કંધો બનવા માટે પરમાણુઓમાં કોઇ પણ પ્રકારની સ્નિગ્ધતા અથવા રુક્ષતા હોવી જોઇએ. તત્ત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાયમાં કહ્યુ છે. સ્નિપક્ષવાર્ વન્ધ'' સ્નિગ્ધતા અને રુક્ષતાથી પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય છે. જો કે અહીં અને પંચસંગ્રહમાં પણ રુક્ષતાની વાત કરી નથી. પરંતુ માત્ર સ્નિગ્ધતાની જ વાત કરી છે અને તેનું સ્વરૂપ સ્નેહપ્રત્યય સ્પર્ધક વગેરેથી ત્રણ પ્રકારે બતાવેલ છે. પરંતુ રુક્ષતાનું સ્વરૂપ બતાવવામાં આવેલ નથી. છતાં સ્નેહના ઉપલક્ષણથી રુક્ષતાનું પણ ગ્રહણ કરેલ હોય તેમ લાગે છે, અથવા પુદ્ગલોના પરસ્પર સંબંધ થવામાં કારણભૂત જે સ્નિગ્ધતા અને રુક્ષતા છે તે બન્નેને અહીં સ્નેહ શબ્દથી બતાવેલ હોય તેમ લાગે છે. પછી તો બહુશ્રુતો જાણે...વળી ટીકામાં સ્નેહના બદલે ઘણા ઠેકાણે ૨સ શબ્દનો પ્રયોગ કરેલ છે. પરંતુ કર્મ પરમાણુઓમાં કષાયજનિત પરિણામ દ્વારા ગ્રહણ સમયે જે શુભાશુભ ફળ આપવાની શકિતરૂ૫ ૨સ કહેવાય છે. તે રસનું સ્વરૂપ અનુભાગ બંધના પ્રસંગે આગળ બતાવશે. તેથી અહીં રસનો અર્થ સ્નેહ જ કરવાનો છે. અને તે સ્નેહ, સ્નિગ્ધ સ્પર્શનું બીજું નામ છે. સ્નેહ પ્રરૂપણા ત્રણ પ્રકારે :- (૧) જગતમાં રહેલ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થવામાં તે સ્નેહ કારણ છે. તે સ્નેહનું સ્વરૂપ સ્નેહપ્રત્યય સ્પર્ધકમાં કહેલ છે. (૨) અને બંધન નામકર્મના ઉદયથી આત્મપ્રદેશો સાથે તેમજ પૂર્વે બંધાયેલ ઔદારિકાદિ પુદ્ગલો સાથે નવીન બંધાતા ઔદારિકાદિ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થવામાં હેતુભુત સ્નેહનો વિચાર નામપ્રત્યય સ્પર્ધકમાં કરેલ છે. (૩) તેમજ યોગવડે ગ્રહણ કરાયેલ કાર્મણ વર્ગણાઓનો આત્મપ્રદેશો સાથે તેમજ પૂર્વ બદ્ધ કર્મ પુદ્ગલોની સાથે પરસ્પર સંબંધ થવાના કારણભૂત સ્નેહનો વિચાર પ્રયોગપ્રત્યય સ્પર્ધકમાં કરેલ છે. -: ૧ સ્નેહપ્રત્યય સ્પર્ધક : કેવલિ ભગવંતની બુદ્ધિરૂપ શસ વડે છેદવા છતાં પણ જેના બે ભાગ ન પડી શકે એવા નિર્વિભાજ્ય સ્નેહના અંશને સ્નેહાવિભાગ કહેવામાં આવે છે. તેવા એક એક સ્નેહાવિભાગવાળા જગતમાં જેટલાં પરમાણુઓ છે, તેઓનો સમુદાય તે પ્રથમ વર્ગણા કહેવાય છે અને તેવા ૫૨માણુઓ અત્યંત ઘણા છે. બે સ્નેહાણુવાળા જેટલાં પુદ્ગલો જગતમાં છે, તેઓનો સમુદાય તે બીજી વર્ગણા અને તેવા પુદ્ગલો પ્રથમ વર્ગણાથી ઓછા હોય છે. ત્રણ સ્નેહાણુવાળા પુદ્ગલોનો સમુદાય ત્રીજી વર્ગણા એમ એક એક સ્નેહાણુ અધિક કરતાં સર્વોત્કૃષ્ટ સ્નેહાણુવાળા પરમાણુઓ સુધીની અનંતી વર્ગણાઓ થાય છે. અહીં એક એક સ્નેહાવિભાગની વૃદ્ધિવાળા પુદ્ગલો જગતમાં નિરંતર મળે છે. તેથી એક For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ બંધનકરણ - સારસંગ્રહ જ સ્પર્ધક થાય છે. જગતમાં તથાસ્વભાવે જ ઓછા ઓછા સ્નેહવાળા પરમાણુઓ ઘણા અને અધિક અધિક સ્નેહવાળા પરમાણુઓ થોડા હોય છે. તે કારણથી પ્રથમ વર્ગણાથી ઉત્તરોત્તર વાવતુ સર્વોત્કૃષ્ટ વર્ગણા સુધી પરમાણુઓ ઓછા ઓછા હોય છે. માટે વર્ગણાઓમાં પુદગલોની અપેક્ષાએ અનંતરોપનિધા અને પરંપરોપનિધા એમ બે પ્રકારની હાનિ સંભવે છે. ત્યાં પ્રથમ અનંતરોપનિધાથી....પ્રથમ વર્ગણાની અપેક્ષાએ અનંતી વર્ગણાઓમાં ક્રમશઃ અસંખ્યભાગ હીન-હીન અને ત્યાર પછીની અનંતી વર્ગણાઓમાં અનુક્રમે એક એકથી સંખ્યામભાગ હીન ત્યાર પછીની અનંતી વર્ગણાઓમાં ક્રમશ: સંખ્યાતગુણહીન ત્યારબાદ અનંતી વર્ગણાઓમાં અસંખ્ય ગુણહીન અને ત્યાર પછીની સવતિમ વર્ગણા સુધીની અનંતી વર્ગણાઓમાં અનંતગુણ હીન હીન પરમાણુઓ હોય છે. તેમાં પણ પાંચે હાનિવાળી વર્ગણાઓ અનંતી હોવા છતાં અસંખ્યાતભાગહીન યુગલોવાળી વર્ગણાઓ સર્વથી થોડી તે થકી સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન અને અનંતગુણહીન પુદ્ગલોવાળી વર્ગણાઓ ક્રમશ: એક એકથી અનંતગુણ છે. અને પરમાણુઓની અપેક્ષાએ અનંતગુણહીન વર્ગણાઓમાં પરમાણુઓ સૌથી થોડા તેનાથી અસંખ્યાતગુણહીન, સંખ્યાતગુણહીન, સંખ્યાતભાગહીન અને અસંખ્યાતભાગ હીન પુદ્ગલોવાળી વર્ગણાઓમાં પુદ્ગલો અનુક્રમે એક એક થી અનંતગુણ છે. વિવક્ષિત વર્ગણાથી અમુક વર્ગણાઓ ગયા પછી પુદ્ગલો કેટલાં ઓછા થાય તેની વિચારણા કરવી તે પરંપરોપનિધા કહેવાય છે ત્યાં અસંખ્યાતભાગહીન પુદ્ગલોવાળી જે અનંતી વર્ગણાઓ છે. તેમાં સર્વથી અલ્પ સ્નેહાણુવાળી જે પ્રથમ વર્ગણા તેમાં જે પુગલો છે તેની અપેક્ષાએ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં પુદ્ગલો અર્ધા હોય છે અને તે વર્ગણાના પગલોથી પુનઃ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ વર્ગણાઓ પછીની વર્ગણામાં પગલો અર્ધા હોય છે. તેની અપેક્ષાએ ફરીથી તેટલી વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં પુગલો અર્ધા હોય છે. તે રીતે અસંખ્યાતમાં ભાગ હીન પુદ્ગલો વાળી અંતિમ વર્ગણા સુધી અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ વર્ગણાઓ ઓળંગી ઓળંગી પછી પછીની વર્ગણામાં પુદ્ગલો અર્ધા અર્ધા હોય છે. - 'અસંખ્યાતભાગ હાનિવાળી છેલ્લી વર્ગણામાં જેટલાં પગલો છે તેની અપેક્ષાએ સંખ્યાતભાગ હાનિવાળી સંખ્યાતી વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં અર્ધા પુદ્ગલો થાય છે. ત્યાંથી પુનઃ સંખ્યાતી વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં પુગલો અર્ધા થાય છે. એમ સંખ્યાતી-સંખ્યાતી વર્ગણાઓ ઓળંગી ઓળંગી પછી પછીની વર્ગણામાં અર્ધા અર્ધા પગલો ત્યાં સુધી સમજવાં કે યાવતું સંખ્યાતભાગ હાનિવાળી અનંતી વર્ગણાઓમાંની છેલ્લી વર્ગણા આવે. . ત્યાર પછી સંખ્યાતગુણ હિનાદિક ત્રણ પ્રકારની હાનિવાળી વર્ગણાઓમાં એ રીતે પરંપરોપનિધા ધટતી નથી, કારણકે સંખ્યાતભાગહીન પુદ્ગલોવાળી અન્તિમ વર્ગણાથી સંખ્યાતગુણહીન પ્રથમ વર્ગણામાં જ પુદ્ગલો સંખ્યાતગુણહીન એટલે ઓછામાં ઓછા ૩-૪ ગુણહીન અર્થાત્ ત્રીજા કે ચોથા ભાગ જેટલાં થઇ જાય છે. ' તે કારણે મૂળથી પાંચ પ્રકારની હાનિવાળી વર્ગણાઓમાં. બીજી રીતે પરંપરોપનિધા આ રીતે છે. અસંખ્યાતભાગહીન જે અનંતી વર્ગણાઓ છે તેમાં પ્રથમ વર્ગણાના પુલોની કેટલીક વર્ગણાઓમાં અસંખ્યાતભાગહીન, કેટલીક વર્ગણાઓમાં સંખ્યાતભાગહીન, કેટલીક વર્ગણાઓમાં સંખ્યાતગુણહીન, કેટલી વર્ગણાઓમાં અસંખ્યાતગુણહીન અને કેટલીક છેલ્લી વર્ગણાઓમાં અનંતગુણહીન પગલો હોવાથી પાંચેય પ્રકારની હાનિ સંભવે છે. સંખ્યાતભાગહીન યુગલોવાળી જે અનંતી વર્ગણાઓ છે તેમાંની પ્રથમ વર્ગણામાં જે પુદગલો તેના પર્વની છેલ્લી વર્ગણામાં રહેલ પુદ્ગલોની સંખ્યાતભાગહીન હોય છે. તેથી અસંખ્યાતભાગીન-હાનિ સંભવતી નથી. તેથી પ્રથમ સંખ્યાતભાગહાનિવાળી વર્ગણાના પુદ્ગલોની અપેક્ષાએ પછીની કેટલીક વર્ગણાઓમાં સંખ્યાતભાગહીન, * કેટલીકમાં સંખ્યાતગુણહીન, કેટલીકમાં અસંખ્યાતગુણહીન અને કેટલીક વર્ગણાઓમાં અનંતગુણહીન પુદગલો હોવાથી છેલ્લી ૪ હાનિઓ સંભવે છે. For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કર્મપ્રકૃતિ એ જ પ્રમાણે છેલ્લી સંખ્યાતભાગહીન વર્ગણામાં રહેલ પુદ્ગલોની અપેક્ષાએ સંખ્યાતગુણહીન પ્રથમ વર્ગણામાં જ પુદ્ગલો સંખ્યાતગુણહીન થાય છે માટે અસંખ્યાતભાગ અને સંખ્યાતભાગહીન વિના બાકીની ૩ હાનિઓ સંખ્યાતગુણહીન જે અનંતી વર્ગણાઓ છે તેમાં સંભવે છે. ત્યાં સંખ્યાતગુણહીન પ્રથમ વર્ગણામાં રહેલ પુદ્ગલોની અપેક્ષાએ શરૂઆતની કેટલીક વર્ગણાઓમાં સંખ્યાતગુણહીન, પછીની કેટલીકમાં અસંખ્યાતગુણહીન અને પછીની છેલ્લી અનંતી વર્ગણાઓમાં અનંતગુણહીન પુદ્ગલો સંભવે છે. એ જ રીતે અસંખ્યાતગુણહીન પુદ્ગલોવાળી અનંતી વર્ગણાઓમાં અસંખ્યાતગુણહીન પુદ્ગલોવાળી પ્રથમ વર્ગણાના પુદ્ગલોની અપેક્ષાએ શરૂઆતની કેટલીક વર્ગણાઓમાં અસંખ્યાતગુણહીન અને છેલ્લી અનંતી વર્ગણાઓમાં અનંતગુણહીને એ બે જ હાનિઓ સંભવે છે. પણ બાકીની ત્રણ હાનિ સંભવતી નથી.. તેમજ અનંતગુણહીન અનંતી વર્ગણાઓમાં અનંતગુણહીન એક જ હાનિ સંભવે છે. -: ૨ નામપ્રત્યય સ્પર્ધક ઃ અહીં (૧) અવિભાગ, (૨) વર્ગણા, (૩) સ્પર્ધક, (૪) અંતર, (૫) વર્ગણા પુદ્ગલગત સ્નેહાવિભાગ સકલ સમુદાય, (૬) સ્થાન પ્રરૂપણા આ છ અનુયોગ દ્વાર છે. વ્યાખ્યાન કરવાની વિશિષ્ટ પદ્ધત્તિને અનુયોગ દ્વાર કહેવામાં આવે છે. (૧) અવિભાગ પ્રરૂપણા :- ઔદારિક આદિ-પાંચ શરીર પ્રાયોગ્યના ૫૨માણુનો જે ૨સ તે કેવલિ બુદ્ધિ રૂપ શસ્ત્રથી છેદી છેદીને નિર્વિભાગ ભાગો કરાય તે અવિભાગ - ગુણ ૫૨માણુ અથવા ભાવ પરમાણુ કહેવાય છે. (૨) વર્ગણા પ્રરૂપણા ઃ- સર્વ જીવરાશિથી અનંતગુણ અવિભાગ દરેકવર્ગણામાં હોવા છતાં અન્ય સર્વ પરમાણુઓ થકી ઓછા અને સમાન સ્નેહાવિભાગવાળા પરમાણુઓનો જે સમુદાય તે પ્રથમ વર્ગણા, તેથી એક સ્નેહાવિભાગ અધિક પરમાણુઓનો સમુદાય તે બીજી વર્ગણા, એમ પૂર્વ-પૂર્વ વર્ગણાથી એક એક સ્નેહાવિભાગ અધિકવાળા પરમાણુઓના સમુદાય રૂપ અભવ્યથી અનંત ગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ વર્ગણાઓ થાય છે. પૂર્વ-પૂર્વની વર્ગણાથી પછી પછીની વર્ગણાઓમાં પુદ્ગલો ઓછા ઓછા હોય છે.... (૩) સ્પર્ધક પ્રરૂપણા :- ઉપર જણાવેલ અભવ્યથી અનંતગુણ વર્ગણાઓનો સમુદાય તે પ્રથમ સ્પર્ધક કહેવાય છે. પ્રથમ સ્પર્ધકની અંતિમ વર્ગણામાં રહેલ સ્નેહાવિભાગની અપેક્ષાએ એક બે, સંખ્યાત-અસંખ્યાત યાવત્ અનંતગુણ અધિક સ્નેહાણુવાળા પરમાણુઓ મળતા જ નથી. પરંતુ સર્વ જીવ રાશીથી અનંતગુણ અધિક સ્નેહાવિભાગવાળા પરમાણુઓ મળે છે. તેવા સરખે સરખા સ્નેહાવિભાગવાળા પરમાણુઓના સમુદાય રૂપ બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા થાય છે. અને તેના સ્નેહાવિભાગ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ સ્નેહાવિભાગથી દ્વિગુણા (બમણા) હોય છે. ત્યાર બાદ એક-એક સ્નેહાવિભાગની વૃદ્ધિવાળી ઉત્તરોત્તર અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનતમાં ભાગ જેટલી વર્ગણાઓ થાય ત્યારે બીજાં સ્પર્ધક પૂર્ણ થાય છે. પછી ફરી સર્વ જીવ રાશિથી અનંતગુણ અંતર પડે છે. પછી પૂર્વની જેમ અભવ્યથી અનંતગુણ વર્ગણાઓનું ત્રીજું સ્પર્ધક થાય છે. એમ સ્પર્ધકો પણ અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ જેટલાં થાય છે. (૪) અંતર પ્રરૂપણા ઃ- કોઇ પણ સ્પર્ધકની છેલ્લી વર્ગણાથી તેના પછીના સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં સર્વ જીવ રાશિથી અનંતગુણ સ્નેહાવિભાગનું અંતર હોય છે. અને આવા અંતરો જેટલાં સ્પર્ધકો હોય તેનાથી એક ઓછા હોય છે. જેમ-ચાર આંગળીના આંતરા ત્રણ હોય છે તેમ અભવ્યથી અનંતગુણ સ્પર્ધકોમાં એક ન્યૂન અભવ્યથી અનંતગુણ આંતરાઓ હોય છે. કોઇ પણ એક સ્પર્ધકની વર્ગણાઓમાં ઉત્તરોત્તર એક એક સ્નેહાવિભાગ અને કોઇ પણ સ્પર્ધકની છેલ્લી વર્ગણાથી તેની પછીના સ્પર્ધકની પહેલી વર્ગણામાં સર્વ જીવ રાશિથી અનંતગુણ સ્નેહાવિભાગ અધિક હોય છે. તેથી સ્નેહાવિભાગની અપેક્ષા એ વર્ગણાઓમાં અંતર વિના બે પ્રકારની વૃદ્ધિ સંભવે છે. અને પરંપરોપનિધાએ એક સ્પર્ધક ગત પ્રથમ વર્ગણામાં રહેલ સ્નેહાવિભાગની અપેક્ષાએ કેટલીક વર્ગણાઓમાં અનંતભાગ અધિક, કેટલીકમાં For Personal & Private Use Only www.jainfulitary.org Page #268 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૧૩ અસંખ્યાતભાગ અધિક અને તે જ સ્પર્ધકની છેલ્લી કેટલીકમાં વર્ગણાઓમાં સંખ્યાતભાગ અધિક.... એમ ત્રણ પ્રકારની વૃદ્ધિ સંભવે છે. પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં બમણા, ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ત્રણ ગુણા, એમ હજારમાં સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં હજારગુણા, લાખમા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં લાખ ગુણા, એ પ્રમાણે અસંખ્યાતમા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અસંખ્યાતગુણ અને અનંતમા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અનંતગુણ સ્નેહાવિભાગો હોય છે. તેથી પ્રથમ સ્પર્ધકની કોઈ પણ વર્ગણાના સ્નેહાવિભાગોથી સંખ્યા સ્પર્ધકો સુધીની કોઈપણ વર્ગણામાં સંખ્યાતગુણ, અસંખ્યાત સ્પર્ધકો સુધીની વર્ગણાઓમાં અસંખ્યાતગુણ અને અનંત સ્પર્ધકો સુધીની વર્ગણાઓમાં અનંતગુણ સ્નેહાવિભાગો હોય છે. (૫) વર્ગણા - પુદ્ગલગત સકલ સ્નેહાવિભાગ સમુદાય પ્રરૂપણા - વર્ગણાઓમાં રહેલ બધા પરમાણુઓના સ્નેહાવિભાગો કેટલા થાય તે વિચાર, પ્રથમ શરીરસ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં સ્નેહાવિભાગો સર્વથી અલ્પ છે. તે થકી બીજા સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અનંતગુણ છે. એ પ્રમાણે ત્રીજા - ચોથા - યાવતું અંતિમ સ્થાન સુધી પૂર્વ-પૂર્વના શરીરસ્થાનનાં પહેલાં-પહેલાં સ્પર્ધકની પહેલી-પહેલી વર્ગણાના સ્નેહાવિભાગોથી પછી-પછીના સ્થાનના પ્રથમ-પ્રથમ સ્પર્ધકની પહેલી-પહેલી વર્ગણામાં અનંતગુણ હોય છે. () સ્થાન પ્રરૂપ્રણા :- ૩જી - ૪થી પ્રરૂપણામાં બતાવ્યા પ્રમાણે અભવ્યથી અનંતગુણ સ્પર્ધકોનું પ્રથમ સર્વ જઘન્ય એક શરીરસ્થાન થાય છે. ઔદારિકાદિ બંધન નામકર્મના ઉદયથી એક જીવે એક સમયે ગ્રહણ કરેલ સર્વ પુદ્ગલોના સર્વ સ્નેહ સમુદાય વિચાર તે શરીરસ્થાન કહેવાય છે. પ્રથમ શરીરસ્થાનમાં જેટલા સ્પર્ધકો છે તેનાથી અનંતભાગ અધિક સ્પર્ધકોવાળું બીજાં સ્થાન હોય છે અને બીજા સ્થાનમાં જેટલાં સ્પર્ધકો હોય છે તેનાથી પણ અનંતભાગ અધિક સ્પર્ધકોવાળું ત્રીજાં સ્થાન હોય છે. એમ પૂર્વ-પૂર્વ સ્થાનના સ્પર્ધકોની અપેક્ષાએ અનંતભાગ અધિક-અધિક સ્પર્ધકોવાળા નિરંતર અસંખ્ય શરીરસ્થાનો થાય છે. તેથી અનંતભાગ વૃદ્ધ કંડક કહેવાય છે. અંગુલ માત્ર ક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશ પ્રદેશોની જે અસંખ્યાતી સંખ્યા છે તે સંખ્યાને કંડક કહે છે. ઉપર બતાવેલ અનંતભાગ વૃદ્ધના કંડક પછી અસંખ્યાતભાગ વૃદ્ધનું એક સ્થાન આવે છે. અર્થાત્ અનંત ભાગ વૃદ્ધ સ્થાનોના કંડકના છેલ્લા સ્થાનમાં જેટલાં સ્પર્ધકો છે તેનાથી અસંખ્યભાગાધિક સ્પર્ધકોનું એક સ્થાન આવે છે. ત્યારબાદ ફરી અનંતભાગ વૃદ્ધ સ્થાનોનું એક કંડક પછી અસંખ્યાતભાગ વૃદ્ધનું એક સ્થાન એમ વારંવાર કંડક પ્રમાણ અનંતભાગ વૃદ્ધ સ્થાનો અને એક એક અસંખ્યાતભાગ વૃદ્ધ ત્યાં સુધી હોય છે કે યાવત્ વચ્ચે વચ્ચે આવેલ અસંખ્યાતભાગ વૃદ્ધ સ્થાનો પણ એક કંડક જેટલાં થાય. ત્યારબાદ પુન:કંડક પ્રમાણ અનંતભાગ વૃદ્ધના સ્થાનો આવે અને પછી સંખ્યાતભાગ વૃદ્ધનું એક સ્થાન આવે, અર્થાત્ છેલ્લા અનંતભાગ વૃદ્ધ કંડકના છેલ્લા સ્થાનમાં જેટલાં સ્પર્ધકો છે તેનાથી સંખ્યાતભાગ અધિક સ્પર્ધકો આ સ્થાનમાં હોય છે. તેથી આ સંખ્યાતભાગ વૃદ્ધ સ્થાન કહેવાય છે. તે પછી મૂળથી જેટલાં સ્થાનો પ્રથમ આવ્યા છે તેટલાં બધા અનંતભાગ વૃદ્ધ કંડકો અને વચ્ચે વચ્ચે અસંખ્યાતભાગ વૃદ્ધના સ્થાનો ફરીથી આવે અને પછી બીજાં સંખ્યાતભાગ વૃદ્ધનું સ્થાન આવે. ત્યારબાદ ફરીથી પહેલા અને બીજા સંખ્યાતભાગ વૃદ્ધ સ્થાનોની વચ્ચે જેટલાં અને જે રીતે અનંતભાગ વૃદ્ધ કંડકો અને અસંખ્યાત વૃદ્ધના સ્થાનો આવ્યા હતાં તેટલાં બધા જ આવે, ત્યારબાદ ત્રીજાં સંખ્યામભાગ વૃદ્ધ સ્થાન આવે. એ પ્રમાણે સંખ્યાતભાગ વૃદ્ધના સ્થાનો પણ વારંવાર ત્યાં સુધી આવે કે તે પણ એક કંડક પ્રમાણ થાય. ત્યાર પછી મૂળથી લઈને જેટલાં સ્થાનો પ્રથમ સંખ્યાતભાગની પહેલાં આવી ગયા તેટલાં બધા સ્થાનો ફરીથી આવે અને ફરીથી સંખ્યાતભાગ વૃદ્ધ સ્થાન આવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે તે સ્થાન ન આવતા તેની જગ્યાએ સંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ધકોવાળું સ્થાન આવે છે. ત્યાર પછી મૂળથી અનંતભાગ વૃદ્ધ અસંખ્યાતભાગ વૃદ્ધ અને સંખ્યાતભાગ વૃદ્ધના જે સ્થાનો આવેલા છે તે બધા ફરી આવે અને પછી બીજાં સંખ્યાતગુણ વૃદ્ધ સ્થાન આવે એમ પહેલાં અને બીજા સંખ્યાગણ વૃદ્ધ સ્થાનની વચ્ચે આવેલા અનંતભાગાધિક ત્રણ પ્રકારના બધા સ્થાનો ફરીથી આવે ત્યારે સંખ્યાતગુણ વૃદ્ધનું ત્રીજું સ્થાન આવે. For Personal & Private Use Only www ainelibrary.org Page #269 -------------------------------------------------------------------------- ________________ છે અને પછી અસંખ્યાતગુણ ૨૧૪ કર્મપ્રકૃતિ એમ વારંવાર વચ્ચે વચ્ચે ૩-૩ પ્રકારના સ્થાનો અને એક એક સંખ્યાતગુણ વૃદ્ધનું સ્થાન ત્યાં સુધી આવે કે થાવતુ સંખ્યાતગુણ વૃદ્ધના સ્થાનો પણ એક કંડક પ્રમાણ થાય. ત્યાર બાદ પ્રથમના ક્રમ મુજબ ફરી ત્રણ પ્રકારના બધા સ્થાનો આવી જાય અને સંખ્યાતગુણ વૃદ્ધ સ્થાનનો પ્રસંગ આવે ત્યારે સંખ્યાતગુણ વૃદ્ધ સ્થાન આવતું નથી પણ તેના બદલે પૂર્વના અંતિમ સ્થાનમાં રહેલ સ્પર્ધકોની અપેક્ષાએ અસંખ્યાતગુણ અધિક સ્પર્ધકોવાળું એક સ્થાન આવે છે. ત્યાર બાદ શરૂઆતથી લઈને અહી સુધીમાં જેટલાં સ્થાનો આવેલા છે તે બધા સ્થાનો ફરીથી આવે અને પા વૃદ્ધનું બીજાં સ્થાન આવે, એ પ્રમાણે પહેલા અને બીજા અસંખ્યાતગુણ વૃદ્ધ સ્થાનની વચમાં જે અનંતભાગ વૃદ્ધ વગેરે ૪ પ્રકારના સ્થાનો આવે છે તેટલાં સ્થાનો આવે પછી ત્રીજી વાર એક અસંખ્યાતગુણ વદ્ધનું સ્થાન આવે. " એમ એક એક અસંખ્યાતગુણ વૃદ્ધનું સ્થાન અને તેની વચમાં અનંતભાગાધિક ચારે પ્રકારના સ્થાનો ત્યાં સુધી આવે કે યાવતું અસંખ્યાતગુણ વૃદ્ધના સ્થાનો પણ એક કંડક પ્રમાણ થાય. ત્યાર બાદ ફરીથી અનંતભાગ વૃદ્ધ વગેરે ચારે પ્રકારના સ્થાનો આવે અને પછી ફરીથી અસંખ્યાતગુણ વૃદ્ધ સ્થાનનો પ્રસંગ આવે ત્યારે તેના બદલે અનંતગુણ વૃદ્ધનું એક સ્થાન આવે છે. ત્યાર પછી શરૂઆતથી લઈને અનંતભાગ વૃદ્ધાદિ પાંચ પ્રકારના જેટલાં સ્થાનો આવે છે તે ફરીથી આવે પછી બીજાં અનંતગુણ વૃદ્ધનું એક સ્થાન આવે. પછી પુન: તેટલાં પાંચેય પ્રકારના સ્થાનો આવે ત્યાર બાદ ત્રીજ અનંતગુણ વૃદ્ધનું સ્થાન આવે એ પ્રમાણે અનંતગુણ વૃદ્ધના સ્થાનો પણ એક કંડક જેટલાં થઈ જાય. ત્યાર બાદ અનંતભાગ વૃદ્ધ વગેરે પાંચેય પ્રકારના સ્થાનો ફરીથી આવે. પણ ત્યારબાદ અનંતગુણ વૃદ્ધનું સ્થાન આવતું નથી. કારણકે ત્યાં આ પ્રથમ ષસ્થાનની સમાપ્તિ થાય છે. ત્યાર પછી પ્રથમ સ્થાનના છેલ્લા સ્પર્ધકની છેલ્લી વર્ગણાના સ્નેહવિભાગથી પણ અનંતભાગ અધિક સ્નેહાવિભાગવાળી બીજા ષસ્થાનના પ્રથમ સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાની શરૂઆત થાય છે. અને એ જ ની જેમ બીજું - ત્રીજું યાવતુ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ ષસ્થાનો થાય છે. તેનો વિશેષ ખ્યાલ ભાષાંતરમાં યંત્ર નંબર ૧૯ના અસત્કલ્પનાથી આપેલ ષસ્થાનાકના અંક સ્થાપનાથી સમજી શકાશે. (પંચસંગ્રહમાં કંડક અને ષસ્થાનનો જુદો અનુયોગ બતાવ્યો છે) (- (૩) પ્રયોગ પ્રત્યય સ્પર્ધક :-) યોગસ્થાન વૃદ્ધિથી જે રસ યોગથી વૃદ્ધિ પામે તે પ્રયોગપ્રત્યય સ્પર્ધક કહેવાય છે. અને આની પ્રરૂપણા નામ પ્રત્યય સ્પર્ધકમાં બતાવ્યા પ્રમાણે અવિભાગાદિ ૬ + કંડક – ષસ્થાનક = ૮ અનુયોગદ્વાર જાણવાં. હવે ત્રણ પ્રકારના સ્પર્ધકોનું અલ્પબહુત આ પ્રમાણે છે. સ્નેહપ્રત્યય સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં નેહાવિભાગો સર્વથી અલ્પ છે, તે થકી તે જ સ્પર્ધકની છેલ્લી વર્ગણામાં નેહાવિભાગો અનંતગુણ છે. તે થકી નામપ્રત્યયની પ્રથમ સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના કુલ સ્નેહવિભાગો અનંતગુણ છે. તેથી એ જ નામપ્રત્યય સ્પર્ધકના છેલ્લા સ્થાનના છેલ્લા સ્પર્ધકની છેલ્લી વર્ગણાના કુલ સ્નેહાવિભાગો અનંતગુણ છે. તે થકી પ્રયોગપ્રત્યયમાં પ્રથમ સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ સકલ સ્નેહાવિભાગો અને તે થકી તેના અન્ય સ્થાનના અન્ય સ્પર્ધકની અન્ય વર્ગણામાં રહેલ બધાય નેહાવિભાગો ક્રમથી અનંતગણ છે. ઇતિ સ્નેહ પ્રરૂપણા સમાપ્ત (- અથ પ્રકૃતિબંધાદિનું સ્વરૂપ :-) તેરમાં ગુણસ્થાનક સુધીના દરેક આત્માઓ યોગના અનુસાર સમયે સમયે અનંતી કામણ વર્ગણાઓ ગ્રહણ કરે છે. ગ્રહણ કરતી વખતે બધી કાર્મણ વર્ગણાઓ સમાન હોવા છતાં ગ્રહણ કરનાર આત્માના અધ્યવસાય પ્રમાણે તેમાં જુદા જુદા સ્વભાવો ઉત્પન્ન થાય છે. જુદા જુદા સ્વભાવો પ્રગટ થવાથી કર્મના પણ મૂળ અને ઉત્તર ભેદોની અપેક્ષાએ અનેક પ્રકારો થાય છે. જેમ દુધ અને દહીંનો સ્વભાવ જુદો જુદો હોવાથી તે બન્ને વસ્તુ પણ જુદી છે. તેમ કર્મ રૂપે સમાન હોવા છતાં સ્વાભાવમાં ભેદથી તેમાં પણ અનેક ભેદો હોય છે અને તે જ પ્રકૃતિબંઘ કહેવાય છે. અહીં અનુભાગનો અર્થ સ્વભાવ કરેલો છે. બંધનકરણના સામર્થ્ય રૂપ અધ્યવસાય વિશેષથી આત્મા કાર્મણ વર્ગણા ગ્રહણ કરી આત્મપ્રદેશો સાથે દુધ અને જલની જેમ એકમેક રૂપ સંબંધ કરે છે. ત્યારે તે કર્મ કહેવાય છે અને તે કર્મના For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૧૫ જ્ઞાનાવરણીય વગેરે મુળ-૮ અને મતિજ્ઞાનાવરણીય વગેરે ઉત્તર ભેદ સ્થલ રૂપે ૧૫૮ છે. તે દરેક નામો યથાર્થ ગુણવાળા છે. જેમ જ્ઞાનને આવરે તે જ્ઞાનાવરણીય, મતિજ્ઞાનને રોકે તે મતિજ્ઞાનાવરણીય, એમ સર્વત્ર સમજવું. જે સમયે જે કર્મ બંધાય છે તે જ સમયે બંઘાયેલ તે કર્મ આત્મા સાથે કેટલો કાળ કર્મ રૂપે રહેશે તે નક્કી થવું તેને સ્થિતિબંધ કહેવાય છે. જ્ઞાનાવરણીય અથવા તો સાતા-અસાતા વેદનીય વગેરે કર્મો જ્ઞાનને રોકવાનું કે સુખ દુઃખ વગેરે ઉત્પન્ન કરવાનું ફળ કેટલા પ્રમાણમાં બતાવશે તે પ્રમાણ બંઘ સમયે નક્કી થયું તે રસબંધ અથવા અનુભાગબંધ કહેવાય છે. બંધ સમયે જેટલી કાર્પણ વર્ગણા ગ્રહણ થઇ કર્મ રૂપે પરિણામ પામે તે પ્રદેશબંધ કહેવાય છે. અહીં પ્રતિબંધ એ અવયવી છે અને સ્થિતિબંધાદિ ત્રણ તેના અવયવો છે. માટે જ પંચસંગ્રહ બંધનકરણની ગાથા-૪૦માં સ્થિતિબંધાદિ ત્રણના સમુદાયને પ્રકૃતિબંધ કહેલ છે. પરતું નવતત્ત્વાદિ ગ્રંથોમાં પ્રકૃતિનો અર્થ સ્વભાવ કહેલ છે. ઇતિ પ્રકૃતિ બંધાદિનુ સ્વરૂપ સમાપ્ત (- અથ પ્રદેશબંધનું સ્વરૂપ :પ્રકૃતિબંધનું સ્વરૂપ કહીને પ્રદેશબંધનું સ્વરૂપ કહે છે. દરેક સમયે ગ્રહણ કરેલી કાર્મણ વર્ગણાના તે તે સમયે ત્રીજા વિના એકથી સાત ગુણઠણા સુધી આયુષ્ય બંધાય ત્યારે ૮ અને શેષ કાળે તેમજ ૩-૮-૯ મે ગુણઠાણે આયુષ્ય વિના-૭, દશમે આયુષ્ય અને મોહ, વિના-૬, ૧૧થી-૧૩મે એક ભાગ પડે છે. અને તેમાં દરેક કર્મને ભાગ સરખો મળતો નથી. પરતું આયુષ્યને સૌથી અલ્પ, તે થકી નામ અને ગોત્રને વિશેષાધિક અને પરસ્પર સમાન. તે થકી જ્ઞાન દર્શ, અને અતંરાયને વિશેષાધિક અને પરસ્પર સમાન તે થકી મોહનીયને વિશેષાધિક અને તે થકી વેદનીયને વિશેષાધિક ભાગ મળે છે. આનો વિશેષ વિચાર ભાષાંતરમાં ગાથા-૨૫ થી ૨૮ માં કહેલો છે. છતાં નીચે ટુંકમાં લખ્યું અહીં ગ્રહણ કરેલ દલિકમાં સર્વઘાતી રસવાળા અને દેશઘાતી રસવાળા દલિકો કયા કર્મના કેટલાં અને અઘાતી રસવાળા દલિકો કયા કર્મના હોય છે તે કહે છે. - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ જ ઘાતી કર્મો છે. તેથી તેઓનો રસ ઘાતી હોય છે. ત્યાં અંતરાય કર્મમાં કોઇ પ્રકતી સર્વધાતી ન હોવાથી એને મળેલ દલિકના પાંચ ભાગ પડી દાનાન્તરાયાદિક પાંચ અંતરાય રૂપે વહેંચાય છે. બાકીના ત્રણ ઘાતી કર્મોમાં બન્ને પ્રકારની પ્રવૃતિઓ હોવાથી દેશઘાતી અને સર્વઘાતી એમ બન્ને પ્રકારનો રસ હોય છે. તે પોતપોતાના મૂળ કર્મને પ્રાપ્ત થયેલ દલિકોના અનંતમા ભાગ જેટલાં જ સર્વઘાતી રસવાળા દલિકો હોય છે. તેથી જ્ઞાનાવરણીય કર્મને પ્રાપ્ત થયેલ દલિકમાં સર્વઘાતી રસવાળો જે અંનતમો ભાગ છે તેમાંથી અમુક ભાગ કેવલજ્ઞાનાવરણીયને મલે અને શેષ દલિક મન:પર્યવજ્ઞાનાવરણીય વગેરે-૪ પ્રકૃતિઓને મળે છે. એ જ પ્રમાણે દર્શનાવરણીય કર્મને પ્રાપ્ત થયેલ દલિકના અનંતમા ભાગ પ્રમાણ સર્વઘાતી રસવાળા દલિકોમાંથી અમુક ભાગ સર્વઘાતી પ-નિદ્રા અને કેવલદર્શનાવરણ એ છને મળે છે. અને બાકીના દલિક અવધિદર્શનાવરણીય વગેરે ત્રણને મલે છે. મોહનીયકર્મને પ્રાપ્ત થયેલ દલિકના અનંતમા ભાગ પ્રમાણ જે સર્વઘાતી રસવાળા દલિકો છે, તેમાંથી અમુક ભાગના બે ભાગ થઇ એક સંપૂર્ણ ભાગ મિથ્યાત્વમોહનીયને અને બીજા અર્ધા ભાગના ૧૨ ભાગ પડી અનંતાનુબંધિ ક્રોઘાદિ-૧૨ કષાયોને મળે છે. બાકીના સર્વઘાતી અને દેશઘાતી રસવાળા દલિકના બે ભાગ થઇ કષાયમોહનીયને પ્રાપ્ત થયેલ એક ભાગ દલિકના પુન: ૪ ભાગ પડી ચારેય સંજ્વલનને અને નોકષાયમોહનીયને પ્રાપ્ત શેષ એક ભાગ એકી સાથે બંધાતી બેમાંથી એક યુગલ ત્રણ વેદમાંથી એક વેદ અને ભય-જુગુપ્સા એ પાંચ પ્રકૃતિઓને મળે છે. બાકીના ૪ કર્મો અઘાતી હોવાથી તેઓને બધો રસ અઘાતી જ હોય છે. વેદનીય-આયુષ્ય અને ગોત્ર-આ ત્રણે કર્મોની કોઇ પણ સમયે એક જ પ્રકૃતિ બંધાતી હોવાથી પોતપોતાના મૂળ કર્મને પ્રાપ્ત થયેલ સર્વ દલિક તે સમયે બંધાતી એક જ પ્રકૃતિને સંપૂર્ણપણે મલે છે. અને નામકર્મને પ્રાપ્ત દલિકના ભાગ તે સમયે ૧૪-પિંડ-૮ પ્રત્યેક અને For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કર્મપ્રકૃતિ ત્રસવીસકમાંથી જેટલી પ્રકૃતિઓ બંધાતી હોય તે બધી પ્રવૃતિઓને મળે છે. અને તેમાંથી વર્ણ-ગંઘ-રસ અને સ્પેશ નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકમાંથી પોતપોતાના પેટા ભેદો પ્રમાણે અનુક્રમે ૫-૨-૫ અને ૮ ભેદો થઇ તેના ૨૦ ભેદોને મળે છે. તેમજ શરીરનામ અને સંઘાતન નામકર્મને મળેલ ભાગમાંથી જ્યારે ૩ શરીર અને ૩ સંઘાતન બંધાતા હોય ત્યારે ત્રણ અને ૪ શરીર-૪ સંઘાતન બંધતા હોય ત્યારે ૪ ભાગ થઇ તે દરેકને મળે છે. એ જ પ્રમાણે અંગોપાંગ નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકના પણ જ્યારે એક બંધાતું હોય ત્યારે એકને જ, અને બે બંધાતાં હોય ત્યારે બે ભાગ પડી બન્નેને મળે છે. પરંતુ ત્રણે અંગોપાંગ એકી સાથે બંધાતા નથી. બંધન નામકર્મને પ્રાપ્ત દલિકના જ્યારે ૩ શરીર બંધાતા હોય ત્યારે ૭, અને ૪ શરીર બંધાતાં હોય ત્યારે ૧૧ ભાગ પડી અનુક્રમે-૭ અને ૧૧ને મળે છે. પરતું તેથી વઘારે બંધનો એકી સાથે બંધતાં નથી. આ દલ વિભાજનની સામાન્ય વિધિ છે. પરંતુ જેના જેટલાં ભાગ પડે છે અને જેટલી પ્રકૃતિઓને મળે છે તે દરેકને સમાન જ મળે છે એમ નથી. પરંતુ ૨૮મી ગાથાના ભાષાંતરમાં યંત્ર નંબર-૧૪ના અલ્પબદુત્વના યંત્ર પ્રમાણે ન્યૂનાધિક હોય છે. તેની વિશેષ હકીકતત આગળ પરિશિષ્ટ-૧માં બતાવાશે. હવે સ્થિતિબંધ અને રસબંધનું સ્વરૂપ કહેવાનું છે. પરંતુ સ્થિતિબંધથી રસબંધના સ્વરૂપમાં અધિક કહેવાનું હોવાથી ક્રમનું ઉલ્લંઘન કરી પ્રથમ રસબંધનું સ્વરૂપ કહે છે. | ઇતિ પ્રદેશબંધ સમાપ્ત -: અથ અનુભાગ (રસ) બંધનું સ્વરૂપ : -: અથ અવિભાગાદિ ૧૪ અનુયોગ દ્વારોનું સ્વરૂપ :-) ત્યાં અવિભાગ, વર્ગણા, સ્પર્ધક, અંતર, સ્થાન, કંડક, ષસ્થાન, અધસ્તનસ્થાન, વૃદ્ધિ, સમય, યવમધ્ય, ઓજોયુગ્મ, પર્યવસાન અને અલ્પબહુત પ્રરૂપણા આ ૧૪ અનુયોગ દ્વારો છે. (પંચસંગ્રહમાં અધ્યવસાયને અનુયોગ દ્વારમાં ગણી ૧૫ તારો કહ્યા છે.) (૧) અધ્યવસાયનું સ્વરૂ૫ :- અહીં અનુભાગનો હેતુ કાષાયિક અધ્યવસાય છે. તેથી પ્રથમ અધ્યવસાયનું સ્વરૂપ કહે છે. કર્મ પરમાણુઓમાં શુભ કે અશુભ ફળ આપવાની શક્તિ, તાકાત કે પાવરને અહીં રસ કહેવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે તે રસ કર્મ પરમાણુઓમાં પહેલાથી જ હોય છે. કે આત્મા કર્મરૂપે ગ્રહણ કરે ત્યારે નવીન ઉત્પન્ન થાય છે? જૈન દર્શનની માન્યતા પ્રમાણે જે પદાર્થમાં જે શક્તિ કે ગુણ સર્વથા હોય જ નહિં. તે શક્તિ કે ગુણ કદાપિ ઉત્પન્ન થતા જ નથી. તેમજ કર્મ પરમાણુઓમાં પહેલાથી પણ તેવો રસ પ્રગટ રૂપે હોઈ શકતો નથી, પણ સત્તા રૂપે અર્થાતુ તિરોભાવે હોય છે, જે વખતે આત્મા કામણ વર્ગણા ગ્રહણ કરી કર્મ રૂપે પરિણાવે છે તે વખતે આત્માનો જેવો તીવ્ર યા મંદ કષાયોદય અને જેવી શુભાશુભ લેશ્યા હોય તેવો રસ પ્રગટ થાય છે. કડવી તુંબડી અથવા લીંબડા જેવો કડવા વિપાકવાળો હોય તે અશુભ અને શેરડી અગર ખાંડ જેવો આહલાદક મધુર વિપાકવાળો હોય તે શુભ રસ છે. ત્યાં પાપ પ્રકૃતિઓમાં અશુભ અને પુન્ય પ્રવૃતિઓમાં શુભ રસ હોય છે. જેમ જેમ કષાયોની અને અશુભ લેગ્યાઓની તીવ્રતા તેમ તેમ તે સમયે બંધાતી પાપ પ્રકૃતિઓમાં તીવ્ર એટલેકે ઉત્કૃષ્ટ અર્થાતું વધારે અને પુન્ય પ્રવૃતિઓમાં ઓછો રસ ઉત્પન્ન થાય છે. અને જેમ જેમ કપાયોની અને અશુભ લેશ્યાઓની મંદતા અથવા શુભ વેશ્યાઓની તીવ્રતા તેમ તેમ તે વખતે બંધાતી પાપ પ્રકતિઓમાં ઓછો અને પુન્ય પ્રવૃતિઓમાં વધારે રસ ઉત્પન્ન થાય છે. કર્મ પરમાણુઓમાં રસને પ્રગટ કરનાર વેશ્યા સહિત કષાયોદયવાળા તીવ્ર-તીવ્રતર-તીવ્રતમ તેમજ મંદ-મંદતર-મંદતમ જે આત્મ પરિણામો તે જ રસબંધના અધ્યવસાયો છે. અને તે અસંખ્યાત લોકાકાશના પ્રદેશ રાશિ પ્રમાણ અસંખ્યાતા છે. ૧૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી શુકુલ વેશ્યા હોવા છતાં કષાયોદય ન હોવાથી ત્યાં બંધાતી સતા-વેદનીયમાં કોઈપણ પ્રકારનો રસ પડતો નથી. પણ એકથી દશ ગુણસ્થાનક સુધી કષાયોદય પણ હોવાથી તે વખતે બંધાતી કર્મ પ્રવૃતિઓમાં રસ ઉત્પન્ન થાય છે. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૧૭ પ્રથમ ગુણઠાણે કષાયો અને અશુભ લેશ્યાઓની તીવ્રતા હોવાથી તે વખતે બંધાતી પાપ પ્રકૃતિઓમાં ઘણો અને પુન્ય પ્રવૃતિઓમાં થોડો રસ પડે છે. તે જ પ્રમાણે ૧૦મા ગુણઠાણે કપાયો અત્યંત અલ્પ અને વેશ્યા અત્યંત શુભ હોવાથી તે વખતે બંધાતા મતિજ્ઞાનાવરણીય વગેરે અશુભ કર્મોમાં અત્યંત ઓછો અને યશકીર્તિ વગેરે શુભ કર્મોમાં અત્યંત વધારે રસ પડે છે....... અધ્યવસાયો શુભ અને અશુભ એમ બે પ્રકારના છે. ૧થી૧૦ ગુણઠાણા સુધી ચડતાં જે અધ્યવસાયો શુભ હોય છે તે જ અધ્યવસાયો ૧૦ થી પ્રથમ ગુણઠાણે આવતાં અશુભ હોય છે. ફક્ત ક્ષપકશ્રેણિગત ૮ થી ૧૦ ગુણઠાણા સુધીના અધ્યવસાયો ચડતી વખતે જ આવે છે માટે તે શુભ હોય છે. પણ ક્ષપકશ્રેણિથી પડવાનો અભાવ હોવાથી તે અધ્યવસાયો પડતી વખતે આવતા ન હોવાથી અશુભ હોતા નથી. તેથી અશુભ અધ્યવસાયો કરતાં ક્ષપકશ્રેણિગત આ ત્રણ ગુણસ્થાનકના શુભ અધ્યવસાયો અધિક હોય છે. (૧) અવિભાગ પ્રરૂપણ :- કપાયવાળા પરિણામ દ્વારા આત્મા જે સમયે કામણ વર્ગણાના જેટલાં કંધો ગ્રહણ કરે છે તે દરેક સ્કંધોના પ્રત્યેક પરમાણુઓમાં ઓછામાં ઓછા પણ સર્વ જીવ રાશિથી અનંતગુણ રસાવિભાગો ઉત્પન્ન કરે છે. અર્થાતુ કેવલિની બુદ્ધિ રૂ૫ શસ્ત્રથી છેદી છેદી એવો અંશ કરે છે જેનો ફરીથી ભાગ પડી શકે જ નહીં તેવા રસના અંશને અવિભાગ પલિચ્છેદ અથવા રસ અવિભાગ કહેવામાં આવે છે. અને તેવા રસાવિભાગો એક એક પરમાણમાં જઘન્યથી પણ સર્વ જીવરાશિથી અનંતગુણ પ્રગટ થાય છે. (૨) વર્ગણા પ્રરૂપણા - એક સમયે ગ્રહણ કરેલ સર્વ કર્મ પરમાણુઓમાં ઓછો-વધતો રસ હોવાથી વર્ગણાઓ અને સ્પર્ધકો વગેરે થાય છે. ઉપર બતાવ્યા પ્રમાણે સર્વ જીવરાશિથી અનંતગુણ જઘન્ય રસાવિભાગવાળા જે પરમાણુઓનો સમુદાય તે પ્રથમ સ્પર્ધકની સર્વ જઘન્ય પ્રથમ વર્ગણા થાય છે. સર્વ જીવરાશિથી અનંતગુણ એ ઘણી મોટી સંખ્યા હોવા છતાં અસતુકલ્પનાએ ૭ની સંખ્યા કલ્પીએ તો ૭-૭ રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે પ્રથમ વર્ગણા. તેથી એકાધિક એટલે આઠ રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે બીજી વર્ગણા, તે એકાધિક એટલે ૯ રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય ત્રીજી વર્ગણા. અને તેથી પણ એકાધિક એટલે ૧૦ રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે ચોથી વર્ગણા. એમ વાસ્તવિક રીતે એક-એક રસાવિભાગની વૃદ્ધિએ અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ વર્ગણાઓનું એક પ્રથમ સ્પર્ધક થાય છે. તેથી અહીં અસતુકલ્પનાથી અભવ્યથી અનંતગુણ સંખ્યાને ચારની સંખ્યા કલ્પતાં આ ચાર વર્ગણાનો સમુદાય તે પ્રથમ સ્પર્ધક છે. સરખે-સરખા રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે વર્ગણા કહેવાય છે. પ્રતિસમયે ગ્રહણ કરાયેલ કર્મ પરમાણુઓમાં તથાસ્વભાવે જે થોડા-થોડા રસવાળા પરમાણુઓ ઘણા હોય છે અને વધારે વધારે રસવાળા પરમાણુઓ ઓછા - ઓછા હોય છે. અને તેથી જ પ્રથમ વર્ગણામાં રસ ઓછો હોવાથી પરમાણુઓ ઘણા હોય છે અને સર્વાન્તિમ વર્ગણા સુધી પછી પછીની વર્ગણાઓમાં રસાવિભાગો ઘણા ઘણા હોવાથી પરમાણુઓ વિશેષ હીન-હીન હોય છે. (૩) સ્પર્ધક પ્રરૂપણા :- જેમાં વર્ગણાઓ અંતર વિના એક એક રસાવિભાગની વૃદ્ધિ વડે સ્પર્ધા કરતી હોય તેને સ્પર્ધક કહેવાય છે. અને આ પ્રથમ સ્પર્ધકની અંતિમ વર્ગણાના એક એક પરમાણુમાં જેટલાં રસાવિભાગો છે, તે થકી એક-બે યાવતું સંખ્યાત-અસંખ્યાત કે અનંત અધિક રસાવિભાગવાળા પરમાણુઓ હોતા જ નથી. પરંતુ સર્વ જીવરાશિથી અનંતગુણ અધિક રસાવિભાગવાળા પરમાણુઓ હોય છે. અહીં અસતુકલ્પનાથી સર્વ જીવરાશિથી અનંતગુણ સંખ્યાને ૭ની સંખ્યાથી કલ્પી બતાવવામાં આવેલ છે. (૪) અંતર પ્રરૂપણા :- ઉપર બતાવ્યા પ્રમાણે... સર્વ જીવરાશિથી અનંતગુણ અધિક રસાવિભાગવાળા એટલે અસત્કલ્પનાથી ૭ અધિક રસાવિભાગવાળા એટલે ૧૭ રસાવિભાગવાળા જેટલાં પરમાણુઓ હોય તેઓના સમુદાયથી બીજા સ્પર્ધકની શરૂઆત થાય છે. તેથી વાસ્તવિક રીતે સર્વ જીવરાશિથી અનંતગણ અને અસત્કલ્પનાએ ૭નું અંતર પડે છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #273 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ (પ) સ્થાન પ્રરૂપણા :- સર્વ જીવરાશિથી અનંતગુણ અધિક એટલે અસત્કલ્પનાથી ૧૭-૧૭ ૨સાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા. તેથી એક અધિક એટલે ૧૮ ૨સાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે બીજી, તેથી એક અધિક એટલે ૧૯ ૨સાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે ત્રીજી અને તેથી પણ એક અધિક એટલે ૨૦ ૨સાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે ચોથી વર્ગણા. એમ એક-એક રસાવિભાગની વૃદ્ધિએ ખરી રીતે અભવ્યથી અનંતગુણ અનંતી વર્ગણાઓ હોવા છતાં અસત્કલ્પનાથી આ ચાર વર્ગણાઓનો સમુદાય તે બીજાં સ્પર્ધક. આ સ્પર્ધકની છેલ્લી વર્ગણાના ૫૨માણુઓમાં જે ૨સાવિભાગ છે તેનાથી એક-બે યાવતુ સંખ્યાત - અસંખ્યાત કે અનંત અધિક રસાવિભાગવાળા પરમાણુઓ હોતા જ નથી. પરંતુ સર્વ જીવરાશિથી અનંતગુણ અધિક રસાવિભાગવાળા પરમાણુઓ હોય છે, તેથી પુન: સર્વજીવરાશિથી અનંતગુણ અંતર પડે છે. ૨૧૮ સર્વ જીવરાશિથી અનંતગુણ એટલે કે અસત્કલ્પનાએ-૭ રસાવિભાગ અધિક અર્થાત્ ૨૭ ૨સાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે ૩જા સ્પર્ધકની પ્રથમ વર્ગણા છે, તેથી એક-એક રસાવિભાગ અધિક ૫૨માણુઓવાળી પ્રથમ સ્પર્ધકની જેમ અહીં પણ અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ અનંતી વર્ગણાઓ હોવા છતાં અસત્કલ્પનાથી ૨૭-૨૮-૨૯ અને ૩૦ ૨સાવિભાગવાળા પરમાણુઓના સમુદાય રૂ૫ ૪ વર્ગણાઓનું ત્રીજું સ્પર્ધક થાય છે. ત્યારબાદ સર્વ જીવરાશિથી અનંતગુણ અંતર પડે છે. પછી એજ પ્રમાણે અભવ્યથી અનંતગુણ સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ વર્ગણાનું ચોથું સ્પર્ધક થાય છે. અસકલ્પનાથી સર્વ જીવરાશિથી અનંતગુણ એટલે ૭ અધિક કરતાં ૩૭-૩૮-૩૯-૪૦ રસાવિભાગવાળા પરમાણુઓના સમુદાય રૂ૫ ૪ વર્ગણાઓનું ચોથું સ્પર્ધક થાય છે. એમ વાસ્તવિક રીતે અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ સ્પર્ધકોનું એક રસસ્થાન થાય છે. પરંતુ અસત્કલ્પનાથી અહીં અભવ્યથી અનંતગુણ=૪ની સંખ્યા લીધેલ હોવાથી આ ૪ સ્પર્ધકોનું સર્વ જઘન્ય રસવાળું પ્રથમ રસસ્થાન થાય છે એમ સમજવું. વિવક્ષિત સમયે ગ્રહણ કરેલ સર્વ કર્મ પરમાણુઓમાં જેટલો રસ સમૂહ હોય તેને એક રસસ્થાન કહેવાય છે. (૬) કંડક પ્રરૂપણા :- સર્વ જઘન્ય રસસ્થાનમાં રહેલા સ્પર્ધકોથી અનંતભાગ અધિક સ્પર્ધકોવાળું બીજાં રસસ્થાન હોય છે અને બીજા રસસ્થાનના સ્પર્ધકોથી અનંતભાગ અધિક સ્પર્ધકોવાળું ત્રીજું રસસ્થાન. એમ પૂર્વ-પૂર્વના સ્થાનમાં રહેલ સ્પર્ધકોથી પછી પછી સ્થાનમાં અનંતભાગ અધિક-અધિક સ્પર્ધકો હોય છે. કુલ્લે આવા સ્થાનો અંગુલ માત્ર ક્ષેત્રના આકાશપ્રદેશોના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશો જેટલાં હોય છે. અને તે અનંતભાગ વૃદ્ધ કંડક કહેવાય છે. કંડક એટલે અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ પ્રમાણ અસંખ્યાતી સંખ્યા. (૭) ષસ્થાન પ્રરૂપણા :- આ અનંતભાગ વૃદ્ધના કંડકના છેલ્લા સ્થાનમાં જેટલાં સ્પર્ધકો છે તેની પછી અસંખ્યાતભાગ અધિક સ્પર્ધકોવાળું એક સ્થાન હોય છે. ત્યાર બાદ પુન: અનંતભાગ વૃદ્ધ સ્પર્ધકવાળા નિરંતર કંડક પ્રમાણ સ્થાનો અને ત્યારબાદ પુનઃ અસંખ્યાતભાગ વૃદ્ધનું એક સ્થાન હોય છે. એમ વારંવાર નિરંતર કંડક પ્રમાણ અનંતભાગ વૃદ્ધના સ્થાનો અને અસંખ્યાતભાગ વૃદ્ધનું એક એક સ્થાન ત્યાં સુધી હોય છે કે યાવત્ વચ્ચે વચ્ચે આવતા અસંખ્યાતભાગ વૃદ્ધના સ્થાનો એક કંડક પ્રમાણ થાય. એમ સંખ્યાતભાગ વૃદ્ધ, સંખ્યાતગુણ વૃદ્ધ, અસંખ્યાતગુણ વૃદ્ધ અને અનંતગુણ વૃદ્ધ એ છ પ્રકારના સ્થાનો અને પછી અનંતગુણ વૃદ્ધ વિના પાંચ પ્રકારના સ્થાનોના અંત સુધીનું નામપ્રત્યય સ્પર્ધકના વિચારમાં બતાવ્યા પ્રમાણે પ્રથમ ષસ્થાન થાય છે. એમ અહીં ૨સબંધમાં પણ કુલ અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ ષસ્થાન થાય છે. અહીં ષસ્થાનમાં સંખ્યાતભાગાદિ ત્રણ પ્રકારના ભાગાકાર અને સંખ્યાતગુણાદિ ત્રણ પ્રકારના ગુણાકાર બતાવેલ છે. જ્યાં સંખ્યાતભાગાધિક બતાવેલ હોય ત્યાં પૂર્વની સ્પર્ધક સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાથી ભાગતાં જે સંખ્યા આવે તે સંખ્યા અધિક ક૨વી. એ જ પ્રમાણે જ્યાં સંખ્યાતગુણાધિક બતાવેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યા વડે ગુણતાં જે સંખ્યા આવે તે સંખ્યા અધિક કરવી. જ્યાં અસંખ્યભાગાધિક કહેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને અસંખ્યાત લોકાકાશપ્રદેશ રાશિ પ્રમાણ અસંખ્યાત સંખ્યા વડે ભાગવાથી જેટલી સંખ્યા આવે તેટલી સંખ્યા અધિક કહેવી. જ્યાં અસંખ્યાતગુણાધિક કહેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અસંખ્યાતા વડે ગુણવાથી જેટલી For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૧૯ સંખ્યા આવે તેટલી સંખ્યા અધિક કહેવી. જ્યાં અનંતભાગાધિક બતાવેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને સર્વ જીવરાશિ પ્રમાણ અનંત સંખ્યા વડે ભાગવાથી જે સંખ્યા આવે તેટલી સંખ્યા અધિક સમજવી. અને જ્યાં અનંતગુણાધિક બતાવેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને સર્વ જીવરાશિ વડે ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલી સંખ્યા અધિક સમજવી. અહીં પ્રશ્ન થાય છે કે પ્રથમના ષડ્થાનમાં પ્રથમ અનંતગુણ વૃદ્ધ સ્થાનની પહેલાના બધા સ્થાનોમાં સર્વ જીવરાશિ પ્રમાણ અનંત સ્પર્ધકો હોતા જ નથી. કારણકે અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ સ્પર્ધકોનું પ્રથમ સ્થાન થાય છે અને ત્યાર બાદ પણ અસંખ્યાતગુણ વૃદ્ધના કંડક સુધી ક્યાંય પણ અનંત સ્પર્ધકો વધતા ન હોવાથી સર્વત્ર અભવ્યથી અનંતગુણા સ્પર્ધકો હોય છે અને આ સંખ્યાથી સર્વ જીવરાશિની અનંત સંખ્યા ઘણી જ મોટી છે, તેથી અભવ્યથી અનંતગુણ એવી પૂર્વની સંખ્યાને સર્વ જીવરાશિ પ્રમાણ અનંત સંખ્યાથી ભાગી શકાય જ નહીં, તો અનંતભાગ વૃદ્ધ સ્થાનો કેવી રીતે ઘટી શકે ? તેના ઉત્તરમાં સમજવું કે પ્રથમના ષસ્થાનમાં રહેલ પ્રથમ અનંતગુણ વૃદ્ધિવાળા સ્થાનની પહેલાના કોઈપણ સ્થાનોમાં રહેલ સ્પર્ધકોને સર્વ જીવરાશિથી ભાગી શકાય નહીં. એ વાત સાચી છે, પરંતુ આવા સ્થાનો બહુ અલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી અને આ જ પ્રથમ ષસ્થાનના પ્રથમ અનંતગુણ વૃદ્ધસ્થાન પછીના બધા સ્થાનોમાં અને બીજા વગેરે બધા ષસ્થાનોના કોઈપણ સ્થાનના સ્પર્ધકોને સર્વ જીવરાશિથી ભાગી શકાય છે. તે જ પ્રમાણે સંયમશ્રેણિ, શ્રુતિકેવલી વગેરેના સ્વરૂપમાં અનેક ઠેકાણે ષસ્થાનો સંભવે છે, ત્યાં સર્વત્ર ઘણી મોટી સંખ્યા હોવાથી પૂર્વની સંખ્યાને સર્વ જીવરાશિથી ભાગી શકાય છે. માટે કોઈ દોષ નથી. (૮) અધસ્તનસ્થાન પ્રરૂપણા :- ભાષાંતરમાં ગાથા-૩૭ના ટીકાર્થ તથા ટી.નં.૯૦માં આંકડા સહિત લખેલ છે. તે સમજી લેવું. (૯) વૃદ્ધિ પ્રરૂપણા :- અધ્યવસાય દ્વારમાં બતાવ્યા પ્રમાણે કોઈ પણ એક કાષાયિક અધ્યવસાયથી એક રસસ્થાન બંધાય છે. એટલે કાષાયિક લેશ્યા મિશ્રિત અધ્યવસાય કારણ છે અને રસબંધસ્થાન તેનું કાર્ય છે. તેમ જ કાષાયિક અધ્યવસાયોની તરતમતા ઉપર રસબંધની તરતમતાનો આધાર છે. કોઈ પણ જીવને કાષાયિક અધ્યવસાયો હંમેશ માટે સમાન હોતા નથી. પરંતુ અનંતભાગ અધિક વગેરે છ પ્રકારની વૃદ્ધિવાળા અને અનંતભાગહીન વગેરે છ પ્રકારની હાનિવાળાં હોય છે. તેથી તે અધ્યવસાયો દ્વારા બંધાતા રસમાં પણ ૬ પ્રકારની વૃદ્ધિ અને ૬ પ્રકારની હાનિ સંભવે છે. નિરંતર કોઈ પણ આત્મા અનંતભાગ અધિક અધિક વૃદ્ધિએ રસ બાંધે તો ઉત્કૃષ્ટથી કેટલો કાળ બાંધે ? તેમજ નિરંતર અનંતભાગ હીન હીન ૨સ બાંધે તો પણ ઉત્કૃષ્ટથી કેટલો કાળ બાંધે ? એ જ પ્રમાણે બાકીની પાંચ પ્રકારની વૃદ્ધિએ અથવા હાનિએ જો નિરંતર રસ બાંધે તો ઉત્કૃષ્ટથી કેટલો કાળ સુધી બાંધે ? તેનો અહીં વિચાર કરવામાં આવે છે. ત્યાં કોઈ પણ જીવ અનંતગુણ વૃદ્ધ અથવા અનંતગુણ હીન રસબંધ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાલ પ્રમાણ, અને શેષ અનંતભાગ વૃદ્ધાદિક પાચં પ્રકારે વૃદ્ધ અને અનંતભાગ હીનાદિક પાંચ પ્રકારે હીન રસબંધ પણ નિરંતર ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના કાળ પ્રમાણ કરે છે. ત્યારબાદ અવશ્ય અન્ય પ્રકારે વૃદ્ધ અથવા હીન રસબંધ કરે છે, જઘન્યથી દરેક વૃદ્ધિ હાનિનો કાળ એક અથવા બે સમય છે. (૧૦) સમય પ્રરૂપણા :- (અવસ્થાનકાળ) ઉપર બતાવેલ કોઈ પણ પ્રકારનો અધિક કે ઓછો ૨સબંધ ન કરે તો એક સરખો ૨સબંધ કેટલો કાળ કરે ? તે અહીં વિચારવાનું છે. ત્યાં સર્વ જધન્ય ૨સસ્થાનથી યાવત્ શરૂઆતના અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયોમાંનો કોઈ પણ એક અધ્યવસાય ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી રહી શકે છે. એ જ પ્રમાણે ત્યાર પછીના અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો પાંચ સમય, ત્યાર પછીના તેટલાં જ અધ્યવસાયો છ સમય, ત્યાર પછીના તેટલાં જ સાત સમય, ત્યાર પછીના તેટલાં જ આઠ સમય સુધી અને ત્યારપછી ઉપર ઉપરના તેટલાં અધ્યવસાયો અનુક્રમે ૭-૬-૫-૪-૩ અને ૨ સમય કાળ સુધી વધુમાં વધુ ટકી શકે છે. ત્યારબાદ અધ્યવસાય અને ૨સબંધ પણ નક્કી બદલાઈ જાય છે. જઘન્યથી દરેક અધ્યવસાય એક સમય રહે છે. For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ કર્મપ્રકૃતિ (૧૧) યવમધ્ય પ્રરૂપણા - જેમ યવનો મધ્ય ભાગ જાડો અને બે બાજુ પાતળો હોય છે. તેમ જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના અધ્યવસાયો અથવા રસસ્થાનોની એક લાઈન કરીએ તો તેમાં વચલા અધ્યવસાયો અને રસસ્થાનો કાળની અપેક્ષાએ આઠ સમયવાળા હોવાથી જાડો અને બન્ને બાજુના ક્રમશ: હીન હીન કાળવાળા હોવાથી પાતળો આકાર થાય છે. તેથી જ આઠ સમયવાળા અધ્યવસાયોને યવમધ્ય કહેવાય છે. નીચેના ૭ સમયના કાળવાળા છેલ્લા અધ્યવસાયની અપેક્ષાએ ૮ સમયના કાળવાળા અધ્યવસાયોમાંનો પ્રથમ અધ્યવસાય અનંતગુણ વૃદ્ધ હોય છે. તેથી તેની પછીના ૮ સમયવાળા બધા અધ્યવસાય સ્થાનો અનંતગુણ વૃદ્ધ હોય છે. અને ઉપરના ૭ સમયના કાળવાળા અધ્યવસાયોમાંના પહેલાં અધ્યવસાયથી ૮ સમયના કાળવાળા અધ્યવસાયોમાંનો છેલ્લો અધ્યવસાય અનંતગુણહીન હોય છે. તેથીજ તેના પહેલાના ૮ સમય કાળવાળા બધા અધ્યવસાયો અનંતગુણહીન હોય છે. માટે જ ૮ સમયવાળા અધ્યવસાયો અનંતગણ વૃદ્ધિ અને હાનિ એમ બન્નેમાં પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે શરૂઆતના ૪ સમય કાળવાળા અને છેલ્લા બે સમયના કાળવાળા અધ્યવસાયો છોડી બાકીના ૫ થી ૩ સમય સુધીના કાળવાળા દરેક અધ્યવસાયો અનંતગુણ વૃદ્ધિ અને હાનિ એમ બન્નેમાં પ્રાપ્ત થાય છે. પરંતુ શરૂઆતના ૪ સમયવાળા અધ્યવસાયો કેવળ અનંતગણ હાનિમાં અને ઉપરના બે સમયવાળા અધ્યવસાયો ફકત અનંતગુણ વૃદ્ધિમાં જ પ્રાપ્ત થાય છે. અહીં શરૂઆતના ૪ થી છેલ્લા ૨ સમય સુધીના કાળવાળા દરેક અધ્યવસાયો સામાન્યથી અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી ૮ સમયવાળા સૌથી થોડા છે. તે થકી તેની બન્ને બાજા-૭-૬-૫ અને ૪ સમયના કાળવાળા અધ્યવસાયો અનુક્રમે એક-એક થી અસંખ્યાતગુણ અને બન્ને બાજુના પરસ્પર તુલ્ય હોય છે. તે થકી ઉપરના ૩ અને ૨ સમયવાળા પણ અનુક્રમે અસંખ્યાતગુણા છે. એક સમયે સૂક્ષ્મ અગ્નિકાયમાં ઉત્પન્ન થતા જીવો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તે થકી સૂક્ષ્મ અગ્નિકાયરૂપે રહેલ સર્વ જીવો, તેથી તેઓની કાયસ્થિતિ અને તેના કરતાં રસબંઘના સ્થાનો (અથવા સર્વ રસબંધના અધ્યવસાયો) ક્રમશઃ એક એકથી અસંખ્યાતગુણ છે. . ૧૨. ઓજોયુગ્મ :- ઓજ એટલે એક, ત્રણ, પાંચ વગેરે એકી સંખ્યા અને યુગ્મ એટલે ૨-૪-૬ વગેરે બેકી સંખ્યા અને તેના કુલ કલ્યોજ , દ્વાપરયુગ્મ, ત્રેતૌજ અને કૃતયમ્ એમ ૪ પ્રકાર છે. કોઇ પણ અમુક રાશિને ચારે ભાગવાથી એક શેષ રહે તે કલ્યોજ - જેમ-૧૩, ચારે ભાગવાથી બે શેષ રહે તે દ્વાપરયુગ્મ જેમ-૧૪, ચારે ભાગવાથી ત્રણ શેષ રહે તે ત્રેતોજ જેમ ૧૫ અને ચારે ભાગવાથી કાંઇ પણ બાકી ન રહે તે મૃતયુગ્મ જેમ ૧૨ કે ૧૬. અહીં અનુભાગના વિચારમાં રસાવિભાગો, વર્ગણાઓ, સ્પર્ધકો, રસસ્થાનો, કંડકો અને ષસ્થાનોની સંખ્યા કૃતયુગ્મ સંજ્ઞાવાળી છે. અર્થાતું અવિભાગાદિ દરેકને ચારે ભાગીએ તો કાંઇ પણ શેષ રહેતું નથી. ૧૩. પર્યવસાન પ્રરૂપણા:- અનંતગુણ વૃદ્ધિવાળા કંડકનું છેલ્લું સ્થાન એ પર્યવસાન અર્થાતુ ષસ્થાનનો છેડો છે. કારણ કે કંડકના છેલ્લા અનંતગુણ વૃદ્ધસ્થાનની પછી અનંતભાગ વૃદ્ધાદિક પાંચ પ્રકારના સ્થાનો આવે છે અને ત્યાં પ્રથમ સ્થાન પૂર્ણ થાય છે. એમ દરેક ષસ્થાનમાં છેલ્લું અનંતગુણ વૃદ્ધસ્થાન એ પર્યવસાન છે. ૧૪. અલ્પબહુત પ્રરૂપણા :- આ અલ્પબદુત્વનો વિચાર અનંતરોપનિધા અને પરંપરોપનિધાથી બે પ્રકારે છે. ત્યાં પ્રથમ અનંતરોપનિધાએ અનંતગણ વૃદ્ધિવાળા સ્થાનોથી અસંખ્યાતગુણ વૃદ્ધિવાળા સ્થાનો અસંખ્યાતગુણ હોય છે. કારણકે અસતુકલ્પનાએ ષસ્થાનના કોષ્ટકમાં ૬ અંકથી બતાવ્યા પ્રમાણે અનંતગુણવૃદ્ધના સ્થાનો કંડક પ્રમાણ અર્થાત્ ચાર છે. ત્યારે પાંચ અંકથી બતાવેલ અસંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો કુલ ૨૦ છે. અને તે ચારની અપેક્ષાએ કંડકવર્ગ અને કંડક પ્રમાણ-અસંખ્યાતગુણ છે. એ જ પ્રમાણે અસંખ્ય ગુણ વૃદ્ધ, સંખ્યાતગુણ વૃદ્ધ, સંખ્યાતભાગ વૃદ્ધ અસંખ્યાતભાગ વૃદ્ધ અને અનંતભાગ વૃદ્ધસ્થાનો અનુક્રમે એક એક થી અસંખ્યાતગુણ છે. સર્વ ઠેકાણે પૂર્વની સંખ્યાને કંડકે ગુણી અને એક કંડક સંખ્યા ઉમેરવાથી જેટલી સંખ્યા થાય તેટલાં છે. પરંપરોપનિધાએ.અલ્પબદુત્વની વિચારણા કરતાં પહેલાં નીચેની હક્કીત બરાબર સમજવાની આવશ્યકતા છે. કારણ કે તે બરાબર સમજાય તો જ પરંપરોપનિધાએ બતાવેલ અલ્પબહુત બરાબર સમજી શકાય.... For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૨૧ કોઇ પણ સ્થાનની અંદર અનંતભાગ વૃદ્ધ વગેરે જે ૬ પ્રકારના સ્થાનો બતાવેલા છે, તે પોતપોતાના પૂર્વના તરતના સ્થાનની અપેક્ષાએ છે. પરંતુ આખાય ષસ્થાનમાં શરૂઆતના અનંતભાગ વૃદ્ધના કંડકના છેલ્લા સ્થાનની અપેક્ષાએ પછીના કોઇ પણ સ્થાનો અનંતભાગાધિક-સ્પર્ધકવાળા છે જ નહીં. એ જ પ્રમાણે પ્રથમ અસંખ્યાત ભાગ વૃદ્ધસ્થાનથી આરંભી પ્રથમ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનની પહેલાના બધા અસંખ્યાતભાગ વૃદ્ધના સ્થાનો અને પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ વચ્ચે વારંવાર કંડક પ્રમાણ જે અનંતભાગ વૃદ્ધસ્થાનો આવે છે તે બધાયે અસંખ્યાત ભાગ વૃદ્ધ જ ગણાય છે. એ જ પ્રમાણે પ્રથમ સંખ્યામભાગ વૃદ્ધસ્થાનોથી ષસ્થાનના અંતિમ સ્થાન સુધી પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ એ પ્રકારની વૃદ્ધિવાળા સ્થાનો હોવા છતાં પ્રથમ સંખ્યાતભાગ વૃદ્ધની પહેલાંના અસંખ્યાતભાગ વૃદ્ધસ્થાનોની અપેક્ષાએ કોઇ પણ સ્થાન અનંતભાગ વૃદ્ધ અને અસંખ્યાતભાગ વૃદ્ધ છે જ નહીં, પરંતુ શેષ સંખ્યાત ભાગ વૃદ્ધ વગેરે ૪ પ્રકારના સ્થાનો છે. છેલ્લા અસંખ્યાતભાગ વૃદ્ધસ્થાનની પછીના પહેલા સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનથી આરંભી પ્રથમના સંખ્યાતગુણ વૃદ્ધસ્થાનની પહેલાના જે કંડક પ્રમાણ મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો છે તે, અને તેની વચ્ચે આવતા પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ અનંતભાગ વૃદ્ધ અને અસંખ્યાતભાગ વૃદ્ધના જે સ્થાનો છે તે બધા સંખ્યાતભાગ વૃદ્ધ નથી પરંતુ એક કંડક પ્રમાણ મુળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનોમાંના ઉત્કૃષ્ટ સંખ્યાત સુધીના અંતિમ સ્થાનની પહેલાના બધા સ્થાનો સંખ્યાતભાગ વૃદ્ધ ગણાય છે અને ત્યાર પછી ઉત્કૃષ્ટ સંખ્યાતવાર ઉત્કૃષ્ટ સંખ્યા પ્રમાણ મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો આવે તેના અંતિમ સ્થાનંની પહેલાના ત્રણ પ્રકારની વૃદ્ધિવાળા સ્થાનો સંખ્યાતભાગ વૃદ્ધિવાળા સ્થાનોની અપેક્ષાએ સંખ્યાતગુણ વૃદ્ધિવાળા ગણાય છે. અને ત્યાર પછીના મૂળ સંખ્યાતભાગ વૃદ્ધના જેટલાં સ્થાનો બાકી છે તે અને સંખ્યાતગુણ વૃદ્ધિવાળા મૂળ કંડક પ્રમાણ સ્થાનો તથા ત્યાર પછીના પ્રથમ અનંતગુણ વૃદ્ધિવાળા સ્થાનની પહેલાં જે કંડક પ્રમાણ અસંખ્યાતગુણ વૃદ્ધિવાળા સ્થાનો છે તે અને તેની વચ્ચે આવતા અનંતભાગ વૃદ્ધાદિક પાંચેય પ્રકારના સ્થાનો અસંખ્યાતગુણ વૃદ્ધિવાળા ગણાય છે અને પ્રથમ અનંતગુણ વૃદ્ધિવાળા સ્થાનથી આરંભી ત્યાર પછીના પૂર્વ પૂર્વના સ્થાનની અપેક્ષાએ જે અનંતભાગ વૃદ્ધ વગેરે છએ પ્રકારના સ્થાનો છે તે બધાએ પ્રથમ અનંતગુણ વૃદ્ધિવાળા સ્થાનની પહેલાંના અસંખ્યાતગુણ વૃદ્ધિવાળા સ્થાનોની અપેક્ષાએ અનંતગુણ વૃદ્ધ જ છે. અસત્કલ્પનાએ બતાવેલ સ્થાન યંત્ર નંબર ૧૯માં કુલ ૧૫૬૨૪ રસસ્થાનો છે. તેમાં ફકત પ્રથમના ૪ સ્થાનો અનંતભાગ વૃદ્ધ છે અને પ્રથમના ૨ ના અંકથી ૩ જા અંકની પહેલાના કુલ ૨૦ સ્થાનો છે તે બધા અસંખ્યાતભાગ અધિક છે અને તેની અપેક્ષાએ પ્રથમના ૩જા અંકથી પ્રથમના ૪થા અંકની પહેલાંના જે કુલ ૧૦૦ સ્થાનો છે તેમાંના કેટલાક સંખ્યાતભાગ અધિક, કેટલાક સંખ્યાતગુણ અધિક અને છેલ્લા કેટલાક અસંખ્યાતગુણ અધિક સ્પર્ધકોવાળા છે. અહીં કંડકની સંખ્યા ૪ની આપેલ હોવાથી મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનોમાં જ સંખ્યાતભાગ -સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો કઇ રીતે છે તે બરાબર સમજાવી શકાય તેમ ન હોવાથી પછી કંડકની કોઇ નવી સંખ્યા કલ્પી બરાબર સમજાવીશું. | મૂળ સંખ્યાતભાગ વૃદ્ધના છેલ્લા કેટલાક સ્થાનોમાં અસંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ધકો છે, તેથી પ્રથમના ૪ના અંકથી બતાવેલ સંખ્યાલગણ વૃદ્ધસ્થાનથી આરંભી પ્રથમના અનંતગણ વૃદ્ધના સ્થાનની (૬અંકની) પહેલાના કુલ ૩૦૦૦ રસસ્થાનો છે તે બધાએ પણ અસંખ્યાતગુણ વૃદ્ધ છે. અને તે અસંખ્યાતગુણ વૃદ્ધસ્થાનોની અપેક્ષાએ ૬ અંક રૂપ પ્રથમ અનંતગુણ વૃદ્ધસ્થાનથી આરંભી ષસ્થાનમાં આવતા છેલ્લા એકડા સુધીના જે ૧૨૫૦૦ સ્થાનો છે તે બધા અનંતગુણ વૃદ્ધ જ છે. ' ત્યાં ઉપર બતાવ્યા મુજબ અનંતભાગ વૃદ્ધના સ્થાનો એક કંડક પ્રમાણ જ છે. ત્યાર પછીના અને પ્રથમના સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનથી પહેલાના પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ અનંતભાગ અને અસંખ્યાતભાગ વૃદ્ધ હોવા છતાં બધા અસંખ્યાતભાગ વૃદ્ધ જ છે અને તેવા સ્થાનો કંડકવર્ગ અને કંડક પ્રમાણ હોવાથી પૂર્વના સ્થાનોથી : અસંખ્યાતગુણ છે. અને અંસખ્યાતભાગ વૃદ્ધસ્થાનોથી સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો તેમ જ સંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો અનુક્રમે સંખ્યાતગુણ છે. For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કર્મપ્રકૃતિ જો કે ષસ્થાનની અંદર મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો કંડક પ્રમાણ અસંખ્યાતા છે. તે જ પ્રમાણે મૂળ સંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો પણ કંડક પ્રમાણ અસંખ્યાતા છે અને તે દરેકની વચ્ચે અનંતભાગ વૃદ્ધાધિક સ્થાનો અસંખ્યાતીવાર આવે છે. પણ મૂળ સંખ્યાતભાગ વૃદ્ધિવાળા સ્થાનોમાં જ સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો થઇ જાય છે. માટે પૂર્વ પૂર્વના વૃદ્ધિવાળા સ્થાનોની અપેક્ષાએ સંખ્યાતાભાગ અને સંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો અસંખ્યાતગુણ નથી પણ સંખ્યાતગુણ છે. મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનોમાં જ સંખ્યાતભાગ વૃદ્ધ, સંખ્યાતગુણ વૃદ્ધ અને અસંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ધકો કેમ હોય છે ? તે અસત્કલ્પનાએ કંડકની મોટી સંખ્યા લઇ આ રીતે સમજી શકાશે... અહીં ૫૦ની સંખ્યાને કંડક, પની સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાત અને સંખ્યાતભાગ વૃદ્ધ પ્રથમ સ્થાનની પહેલાના સ્થાનમાં કુલ સ્પર્ધકો અનંત હોવા છતાં અસત્કલ્પનાએ ૫૦૦ સમજવા. તે ૫૦૦ ને ઉત્કૃષ્ટ સંખ્યારૂપ ૫ વડે ભાગતાં ૧૦૦ આવે તે ૧૦૦ અધિક કરવાથી પ્રથમ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનમાં ૬૦૦, અને ફરીથી બીજું સંખ્યાતભાગ વૃદ્ધસ્થાન આવે ત્યારે ૧૦૦ વધવાથી ૭૦૦, એમ ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાનમાં પણ સંખ્યાતભાગ રૂપે સો-સો સ્પર્ધકો વધવાથી કુલ ૧૦૦૦ થાય. અને વચ્ચે જે અનંતભાગ વૃદ્ધ તથા અસંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો આવે છે. ત્યાં પણ થોડા થોડા સ્પર્ધકો વધે છે. માટે પાંચમા મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનમાં હજારથી પણ અધિક સ્પર્ધકો થાય છે એટલે ૫૦૦ની અપેક્ષાએ જે હજારથી અધિક સ્પર્ધકો છે તે સંખ્યાતભાગ અધિક નથી પણ સંખ્યાતગુણ અધિક છે અને તે પાંચમાં સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનની પહેલા ૪ વખત બધા સ્થાનો આવે છે. તેથી હજુ મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો ૪૬ બાકી હોવા છતાં પાંચમા સ્થાનથી આવતા બધા સ્થાનો પૂર્વના સ્થાનોની અપેક્ષાએ સંખ્યાતગુણવૃદ્ધ છે. ઉત્કૃષ્ટ સંખ્યાતરૂપ પાંચમા સ્થાનમાં સાધિક બમણા, (૫૦૦X૨= ૧000 થી અધિક) દસમા સ્થાનની અંદર સાધિક ત્રણ ઘણા (૫૦૦૩= ૧૫૦૦થી અધિક) પંદરમા સ્થાનની અંદર સાધિક ચાર ઘણા (૫૦૦૮૪= ૨૦૦૦થી અધિક) અને વીસમા સ્થાનની અંદર સાધિક પાંચ ગણા થાય છે.(૫૦૦X૫= ૨૫૦૦ થી અધિક) અહીં પાચની સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાત કલ્પેલ હોઇ આ વીસમા સ્થાનની અંદર સાધિક પાંચ ગણા સ્પર્ધકો હોવાથી સંખ્યાતગુણ નથી, પણ અસંખ્યાતગુણ છે. તેથી જ ઉત્કૃષ્ટ સંખ્યાતીવાર મૂળ ઉત્કૃષ્ટ સંખ્યાતા સ્થાનના અંતિમ સ્થાનની પહેલાના બધા સ્થાનો સંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ધકવાળા છે. અને તે પૂર્વના સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનોની સંખ્યા પ્રમાણ ઉત્કૃષ્ટ સંખ્યાતવાર આવે છે. તેથી સંખ્યામભાગ વૃદ્ધ સ્થાનોથી સંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો સંખ્યાતગુણા છે. હજી મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો કંડક પ્રમાણ અસત્કલ્પનાએ ૫૦ કલ્પેલા છે. તેમાંના ૩૧ સ્થાનો બાકી છે. વીસમા સ્થાનમાં જ સાધિક પાંચ ગુણા હોવાથી અસંખ્યાતગુણ થઇ જાય છે. તેથી તે પછીના બાકી રહેલ મૂળ સંખ્યાતભાગ વૃદ્ધિવાળા ૩૦ સ્થાનોમાં અસંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ધકો હોવાથી મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનોમાં જ આ પ્રમાણે સંખ્યાતભાગ વૃદ્ધ વગેરે ત્રણ પ્રકારની વૃદ્ધિ ધટી શકે છે. અને ત્યારપછીના અનંતગુણ વૃદ્ધ પ્રથમ સ્થાનની પહેલાંના મૂળ સંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો અને તેની વચ્ચે આવતાં અનંતભાગ વૃદ્ધ વગરે ત્રણ પ્રકારના સ્થાનો તેમજ અસંખ્યાતગુણ વૃદ્ધિવાળા મૂળ સ્થાનો અને તેની વચ્ચે આવતાં અનંતભાગ વૃદ્ધ વગેરે ચારે પ્રકારના સ્થાનો અસંખ્યાતગુણ વૃદ્ધ જ છે. અને તે બંન્ને પ્રકારના તેમજ જે ૨૦મા મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનથી અસંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ધકો થયા છે. તે બાકી રહેલ ૩૦ મૂળ સંખ્યાતભાગ વૃદ્ધના સ્થાનો પણ અસંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ધકો વાળા છે. માટે જ સંખ્યાતગુણ વૃદ્ધસ્થાન કરતાં અસંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો અસંખ્યાતગુણા છે. અને તેની અપેક્ષાએ પ્રથમ અનંતગુણ વૃદ્ધના સ્થાનથી ષસ્થાનની સમાપ્તિ સુધીના બધા સ્થાનો પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ યથાસંભવ છએ પ્રકારની વૃદ્ધિવાળા હોવા છતાં અહીં અનંતગુણ વૃદ્ધ સ્પર્ધકવાળા છે. અને તે પૂર્વના સ્થાનો કરતાં અસંખ્યાતવાર આવતાં હોવાથી અસંખ્યાતગુણા છે. અહીં સુધી રસબંધના સ્થાનોનું તથા તેના કારણભૂત અધ્યવસાય સ્થાનોનું સ્વરૂપ બતાવ્યું. પણ હવે એ રસસ્થાનોને બાંધનારા બંધકપણે વર્તતાં જીવોનો વિચાર કરવાનો છે. ઇતિ અવિભાગાદિ ૧૪ અનુયોગ દ્વારોનું સ્વરૂપ સમાપ્ત For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૨૩ (-: અથ જીવસમુદાહાર -૮ દ્વારોનું સ્વરૂપ :-) (૧) પ્રતિસ્થાને (એક એક સ્થાને) જીવ પ્રરૂપણા (૨) અંતરસ્થાન પ્ર. (૩) નિરંતરસ્થાન પ્ર. (૪) નાના જીવ કાલ પ્રમાણ પ્ર. (૫) વૃદ્ધિ પ્ર. (૬) યવમધ્ય પ્ર. (૭) સ્પર્શના પ્ર. (૮) અલ્પબદુત્વ પ્ર. આ ૮ અનુયોગ દ્વારા (૧) પ્રતિસ્થાને જીવ પ્રરૂપણા - સ્થાવર પ્રાયોગ્ય એક એક સ્થાનને બાંધનારા ઉત્કૃષ્ટથી અને જધન્યથી પણ હંમેશાં અનંતા અને ત્રસપ્રાયોગ્ય એક એક સ્થાનને બાંધનારા ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્યાતા અને જધન્યથી એક-બે જીવો હોય છે. અને કોઇ કોઇ વાર કેટલાક સ્થાનોને બાંધનારા ત્રસ જીવો નથી પણ હોતા. (૨) અંતરસ્થાન પ્રરૂપણા - સ્થાવર પ્રાયોગ્ય સ્થાનો થોડા હોવાથી અને તેને બાંધનારા જીવો અનંત હોવાથી દરેક સ્થાનને બાંધનારા સ્થાવર જીવો સદા અનંતા હોય છે, અર્થાત્ સ્થાવર પ્રાયોગ્ય કોઇ પણ સ્થાનને કોઇ વખત જીવો ન બાંધે અને ખાલી હોય એવું બનતું જ નથી. જ્યારે ત્રસ પ્રાયોગ્ય સ્થાનો ધણાં હોવાથી અને ત્રસજીવો થોડા હોવાથી વચ્ચે વચ્ચે જધન્યથી એક-બે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ રસસ્થાનો શુન્ય હોય છે. અર્થાતુ કોઇ વાર તેટલાં સ્થાનોને બાંધનારા કોઇ ત્રસ જીવો હોતા નથી. એમ પણ બને છે. (૩) નિરંતરસ્થાન પ્રરૂપણા:- સ્થાવર પ્રાયોગ્ય બધા સ્થાનોને બાંધનારા જીવો હંમેશાં હોવાથી અનેક જીવો આશ્રયી બધા સ્થાનો હંમેશાં બંધાતા જ હોય છે. અને ત્રસજીવો જધન્યથી બે અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ તત્વાયોગ્ય અસંખ્યાતા સ્થાનોને અંતર વિના બાંધે છે. પણ તેથી વધારે નહીં. (૪) નાનાજીવ કાલપ્રમાણ પ્રરૂપણા - સ્થાવર પ્રાયોગ્ય દરેક સ્થાનને જુદા-જુદા જીવો હંમેશાં બાંધતા હોય છે. અને ત્રસપ્રાયોગ્ય કોઇ પણ એક સ્થાનને જુદા-જુદા ત્રસજીવો જધન્યથી એક બે સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી સતત બાંધનારા હોય છે. પછી તો તે વિવક્ષિત સ્થાનને બાંધનારા અમુક સમય સુધી કોઇ પણ જીવ હોય જ નહીં. 0 (૫) વૃદ્ધિ પ્રરૂપણા – બહુ અલ્પ કષાયાવાળા તેમજ બહુ વધારે કષાયવાળા જીવો તથાસ્વભાવે જ જગતમાં ઓછા હોય છે અને મધ્યમ કષાયવાળા જીવો વધારે હોય છે. તેથી જ યવમધ્ય, ૮ સમયના કાળવાળા રસસ્થાનોને બાંધનારા જીવો ધણા હોય છે. અને ક્રમશઃ બંન્ને બાજુ પછી પછીના રસસ્થાનોને બાંધનારા જીવો ઓછા ઓછા હોય છે. આ અનંતરોપનિધા છે. પરંપરોપનિઘાએ વિચારીએ તો જઘન્ય ૪ સમયવાળા પહેલા રસસ્થાનને બાંધનારા જીવો અલ્પ હોય છે. અને ત્યાંથી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ રસસ્થાનો ઓળંગી પછીના રસસ્થાનને બાંધનારા જીવો બમણાં હોય છે. ત્યાંથી પુનઃ તેટલી જ સંખ્યા પ્રમાણ રસસ્થાનો ઓળંગી-ઓળંગી પછીના રસસ્થાનને બાંધનારા જીવો બમણાં હોય છે. એમ યવમધ્ય સ્થાનો સુધી અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ રસસ્થાનો ઓળંગી-ઓળંગી પછી પછીના રસસ્થાનોને બાંધનારા જીવો બમણાં બમણાં હોય છે. અને યવમધ્યના રસસ્થાનોની અપેક્ષાએ ઉપરના બે સમયવાળા સર્વોત્કૃષ્ટ અન્તિમ રસસ્થાન સુધી અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ રસસ્થાનો ઓળંગી-ઓળંગી પછી-પછીના રસસ્થાનોને બાંધનારા જીવો અર્ધા-અર્ધા હોય છે. આવા દ્વિગુણહાનિના સ્થાનો ત્રસ જીવોમાં આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. અને ત્રસના એક દ્વિગુણહાનિના વચ્ચે રહેલા સ્થાનો તેઓના દ્વિગુણહાનિ સ્થાનોથી અસંખ્યગુણ છે. અને ત્રસોના એક દ્વિગુણહાનિના વચમાં રહેલ સ્થાનોથી પણ સ્થાવર પ્રાયોગ્ય સ્થાનોમાં દ્વિગુણહાનિ સ્થાનો અસંખ્યાતગુણા છે. અર્થાત્ સ્થાવર જીવોમાં દ્વિગુણહાનિના સ્થાનો ધણા છે. અને તેનાથી એક દ્વિગુણ હાનિના વચ્ચે રહેલા સ્થાનો ઓછા છે. અહીં સ્વભાવિક એવી શંકા થાય છે ...ત્રસ જીવો નિરંતર આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાત સમય જેટલાં સ્થાનોને જ બાંધે છે. ત્યાર પછી એક, બે, યાવતુ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાનો For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કર્મપ્રકૃતિ વચ્ચે ખાલી હોય છે. ત્યારબાદ વળી અંતર વિના અમુક સ્થાનો લાઇનસર બાંધે છે. અને ત્યાર પછી વળી કેટલાયક સ્થાનોને નથી પણ બાંધતા, તેમજ કોઇ પણ એક સ્થાનને એકી સાથે આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં જ જીવો બાંધે છે. જ્યારે અહીં તો અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાનો ઓળંગી ઓળંગી પછી-પછીના સ્થાનમાં આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલી વખત દ્વિગુણહાનિ સ્થાનો બતાવ્યા, પરંતુ નિરંતર આવલિકાના અસંખ્યાતમા ભાગથી વધારે સ્થાનો બાંધતા જ નથી. અને તેથી એક પણ દ્વિગુણહાનિ સ્થાન થઇ શકે જ નહીં. તેમજ વિવક્ષિત સ્થાનથી પછીના સ્થાનને બાંધનાર એક એક જીવ અધિક ગણીએ તો પણ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાનો સુધી જતાં જીવો પણ અસંખ્યાત લોકાકાશપ્રદેશ થાય, અર્થાત્ એક સ્થાનને બાંધનારા ત્રસ જીવો અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ થઇ જાય. પરંતુ કોઇ પણ એક સ્થાનને ઉત્કૃષ્ટથી પણ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં જ જીવો બાંધે છે, એમ કહ્યું છે. તો તેના ઉત્તરમાં સમજવાનું કે તમોએ કહી તે વાત બરાબર છે. હંમેશ માટે આટલાં સ્થાનોને આટલાં ત્રસ જીવો બાંધનારા હોતા નથી. પરંતુ અહીં દ્વિગુણહાનિ સ્થાનો ત્રિકાળવર્તિ જીવોની અપેક્ષાએ બતાવેલ છે. એટલે પ્રથમ સ્થાનને બાંધનારા ઉત્કૃષ્ટ થી જેટલાં જીવો હોય છે, તેનાથી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પછીના સ્થાનને જ્યારે જીવો બાંધતા હોય ત્યારે ઉત્કૃષ્ટથી પહેલા સ્થાનને બાંધનારા જીવો કરતાં બમણા હોય છે. જેમ નાના અને તેથી મોટા મોટા અનુક્રમે કુલ પાંચ મકાનો હોય, તેમાંના કોઇ પણ મકાનમાં એક સાથે સો માણસ રહેતા ન હોય, એટલું જ નહીં પરંતુ કોઇ વખત તે મકાનમાં બે, ત્રણ અને તેમાંના સૌથી નાના મકાનમાં ૨૫ માણસો પણ રહે પરતું જ્યારે કોઇ લગ્ન-ઉત્સવ વગેરેનો પ્રસંગ હોય અને જેટલાંનો સમાવેશ થઇ શકે તેટલાં માણસોને રહેવું હોય ત્યારે સૌથી નાના મકાનમાં વધુમાં વધુ ૨૫ અને તેની પછી-પછીના મકાનમાં અનુક્રમે અધિક અધિક એમ સૌથી મોટા મકાનમાં ૧૦૦થી વધારે માણસો પણ રહી શકે, તેમ અહીં પણ સમજવાનું છે. માટે ઉપર બતાવેલ બેમાંથી એક પણ દોષ અહીં લાગતો નથી. () યવમધ્ય પ્રરૂપણા - યવના મધ્યભાગની જેમ વચલા અસંખ્યાતમા ભાગ જેટલાં અસંખ્ય રસસ્થાનો ૮ સમયના કાળવાળા હોવાથી સૌથી વધારે, કાળની અને જીવની અપેક્ષાએ પહોળા અથવા જાડા આકારવાળા છે. અને તેની બન્ને બાજુએ ઓછા ઓછા કાળ અને જીવોવાળો હોવાથી યવ જેમ બન્ને બાજુ સાંકડો અથવા પાતળો હોય તેમ અધ્યવસાયસ્થાનો પણ હોય છે. તેમાં યવમધ્યસ્થાનોથી નીચેના સાતથી ચાર સમય સુધીના અધ્યવસાયસ્થાનો અસંખ્યાતગુણા છે. અને તેથી પણ યવમધ્યની ઉપરના સાતથી બે સમય સુધીના અસંખ્યાતગુણા છે. (૭) સ્પર્શના પ્રરૂપણા - કોઈ પણ જીવે ભૂતકાળમાં જે રસસ્થાનને જેટલાં કાળ સુધી બાંધ્યું હોય તે જીવ આશ્રયી તેટલાં કાળ વિશેષને સ્પર્શના કહેવાય છે. ત્યાં ભૂતકાળમાં (૧) એ સમયકાળવાળા સર્વોત્કૃષ્ટ રસસ્થાનોનો અલ્પકાળ છે. (૨) તેથી શરૂઆતના ચાર સમયવાળા સ્થાનોનો અસંખ્યાતગુણ કાળ છે. કંડકસંજ્ઞાવાળા યવમધ્યથી ઉપરના ચાર સમયવાળા સ્થાનોનો સ્પર્શના કાળ પણ તેટલો જ છે, (૩) તે થકી યવમધ્ય સ્વરૂપ આઠ સમયવાળા સ્થાનોનો અસંખ્યાતગુણ છે. (૪) તે થકી ઉપરના ત્રણ સમયવાળા સ્થાનોનો કાળ અનુક્રમે અસંખ્યાતગુણ છે. તે થકી નીચેના ૫-૬-૭ સમયવાળા સ્થાનોનો (૫/૧,૨,૩) સમુદિતકાળ (તેમજ પ્રત્યેકનો કાળ) અસંખ્યાતગુણ છે. યવમધ્યથી ઉપરના ૭-૬-૫ સમયવાળા બધાયે સ્થાનોનો સમુદિતકાળ પણ તેટલો જ છે. (૬) તે થકી યવમધ્યથી ઉપરના બધા સ્થાનો ૭ થી ૨ વિશેષાધિક છે. (૭) તે થકી શરૂઆતના ૪ સમયથી આરંભી યવમધ્યથી ઉપરના ચાર સમય સુધીના બધા સ્થાનોનો સમુદિતકાળ વિશેષાધિક છે. (૮) અને તેથી પણ સર્વે સ્થાનોનો સ્પર્શનાકાળ વિશેષાધિક છે. (૯) જીવોનું અલ્પબદુત્વ પ્રરૂપણા :- ઉપર કહ્યું તેવી જ રીતે અનુભાગબંધસ્થાનના નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવોનું અલ્પબદુત્વ પણ જાણવું. (બન્નેનું ભેગું યંત્ર નં.૨૦માં છે) પંચસંગ્રહમાં રસસ્થાનો એ કાર્ય છે. અને અધ્યવસાય સ્થાનો એ કારણ છે. જ્યારે અહીં કર્મપ્રકૃતિમાં રસસ્થાનોને બદલે કાર્યમાં કારણનો ઉપચાર કરી અધ્યવસાયો બતાવેલા છે. તેથી પરસ્પર વિરોધ આવતો નથી. ઇતિ જીવ સમુદાહાર - ૮ દ્વારોનું સ્વરૂપ સમાપ્ત For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૨૫ (-: અથ સ્થિતિબંધના કારણભૂત અધ્યવસાયનું સ્વરૂપ :-) કોઈપણ એક સમયે જેટલાં કાળવાળું કર્મ બંધાય તેટલાં કાળને એક સ્થિતિસ્થાન કહેવાય છે. અને તેમાંના ચરમસ્થાનની વિવક્ષાથી તેને એક સ્થિતિસ્થાન કહેવાય છે. અને જે કર્મનો જેટલો જઘન્ય સ્થિતિબંધ હોય ત્યાંથી આરંભી એક એક સમયની વૃદ્ધિએ પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી જેટલાં સમયો હોય તેટલાં તે તે કર્મના સ્થિતિસ્થાનો અર્થાત્ સ્થિતિના પ્રકારો કે ભેદો હોય છે. ક્યા કર્મના કેટલાં સ્થિતિસ્થાનો હોય તે આગળ સ્થિતિબંધના પ્રસંગે બતાવવામાં આવશે. એક એક સ્થિતિસ્થાનના કારણભૂત જે આત્માના કાષાયિક પરિણામો અર્થાતુ જે કાષાયિક પરિણામોથી કર્મનો અમુક પ્રકારની સ્થિતિ બંધ થાય તે પરિણામો સ્થિતિબંધના અધ્યવસાયો છે. વિવક્ષિત કોઈ જીવને કોઈ પણ એક સમયે કોઈ પણ એક પ્રકારની સ્થિતિબંધ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ કષાયોદયમાંના કોઈ પણ એક કષાયોદયથી થાય છે. તેથી ત્રિકાળવર્તી અનેક જીવો આશ્રયી એક એક સ્થિતિ સ્થાનની અંદર તેના કારણભૂત અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હોય છે. પ્રશ્ન :- સ્થિતિબંધના કારણભૂત અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અસંખ્યાત અધ્યવસાયો દ્વારા સમાન સ્થિતિબંધ રૂપ એક પ્રકારનું કાર્ય કેમ બની શકે ? કારણકે કાર્યના ભેદથી જ કારણનો ભેદ થઈ શકે છે. અને કાર્યના ભેદ વિના કારણનો ભેદ થઈ શકતો જ નથી. તેથી એક એક સ્થિતિબંધના કારણભૂત એક જ અધ્યવસાય હોવો જોઈએ. પરંતુ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ કેમ હોય ? ઉત્તર :- અસંખ્યાત લોકાકશ પ્રદેશ પ્રમાણ અસંખ્યાતા કષાયોદયથી સામાન્યપણે સમાન સ્થિતિબંધરૂપે એક કાર્ય થવા છતાં જેટલાં જીવોએ સમાન સ્થિતિવાળું જે કર્મ બાંધ્યું હોય તે બધાયને એક જ પ્રકારના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવ અને ભવના નિમિત્તથી એક જ વખતે ઉદયમાં આવતું નથી, પરંતુ તેમાંના ભિન્ન ભિન્ન જીવોને ભિન્ન ભિન્ન પ્રકારના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવ અને ભવરૂપ નિમિત્તોથી ઉદયમાં આવે છે. જેમ ૫ દિવસ તાવ લાવે તેવી સ્થિતિવાળું કર્મ અનેક જીવોએ એકીસાથે બાંધ્યું હોવા છતાં તેમાંના અમુક જીવને કેળા ખાવાથી, અમુકને ઠંડા પાણીએ નહાવાથી, એજ પ્રમાણે કોઈકને સીમલા કે આબુ પ્રદેશમાં ફરવાથી, કોઈકને સવારે કે કોઈકને સાંજે અથવા અમુકને શિયાળામાં, કે અમુકને ઉનાળામાં, કોઈકને વધુ પ્રમાણમાં જાગવાથી તો કોઈકને વધુ પરિશ્રમ કે ભૂખ્યા રહેવાથી તેમજ કોઈકને મનુષ્યભવમાં અને કોઈકને તિર્યંચ ભવમાં તાવ આવે છે. એમ ભિન્ન ભિન્ન અધ્યવસાયરૂ૫ કારણોના ભેદ વિના ઉપર બતાવ્યા મુજબ ભિન્ન ભિન્ન રીતે વિપાકોદયરૂ૫ તાવ આવવાનું કાર્ય બની શકે જ નહીં. તેથી ઉપર જણાવ્યા મુજબ જુદા જુદા પ્રકારના વિપાકોદયરૂપ જુદા જુદા કાર્યો હોવાથી તેના કારણભૂત અધ્યવસાયો પણ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ માનવામાં કોઈ વિરોધ નથી. આ જઘન્ય સ્થિતિબંધમાં અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હોય છે. અને પછી પછીના સ્થિતિસ્થાનમાં વિશેષાધિક હોય છે. એમ સર્વોત્કૃષ્ટ અંતિમ સ્થિતિસ્થાન સુધી સમજવું. સ્થિતિબંધના કારણભૂત એક-એક કષાયોદયમાં એટલે સ્થિતિસ્થાનના અધ્યવસાયમાં રસબંધના હેતુભૂત અધ્યવસાયી અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. કારણકે એક એક કષાયોદયની અંદર વેશ્યાજન્ય તીવ્ર-તીવ્રતરતીવ્રતમ, મંદ-મંદતર અને મંદતમ વગેરે અસંખ્ય પ્રકારના પરિણામો હોય છે. અર્થાત્ સ્થિતિબંધમાં કારણભૂત કેવળ કષાયોદય છે અને રસબંધના કારણભૂત કષાય સહિત વેશ્યાજન્ય પરિણામ છે. અનુભાગબંધ અધ્યવસાય સ્થાનોની વૃદ્ધિ માર્ગણા બે પ્રકારે છે. પ્રથમ- અનંતરોપનિધાએ કહે છે. હવે સર્વ જઘન્ય સ્થિતિબંધમાં કારણભૂત જે અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ કષાયોદય છે. તેમાંના સર્વ જઘન્ય પ્રથમ કષાયોદયમાં રસબંધના હેતુભૂત વેશ્યાજન્ય પરિણામો અર્થાત્ અનુભાગબંધના અધ્યવસાયસ્થાનો ત્રિકાળવર્તી ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. તેનાથી તે જઘન્ય સ્થિતિબંધના હેતુભૂત બીજા કષાયોદયમાં વિશેષાધિક હોય છે. તેથી પણ ત્રીજા કષાયોદયમાં વિશેષાધિક છે, એમ પછી પછીના કષાયોદયમાં For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કર્મપ્રકૃતિ વિશેષાધિક વિશેષાધિક અનુભાગબંધના અધ્યવસાયો યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના અસંખ્ય કષાયોદયમાંના સર્વાન્તિમ ઉત્કૃષ્ટ કષાયોદય સુધી હોય છે. આ પ્રમાણે સ્થિતિબંધના અધ્યવસાયોમાં અનુભાગબંધના અધ્યવસાયો અનંતરોપનિધા છે. હવે પરંપરોપનિધાએ બતાવે છે. સર્વ જઘન્ય કષાયોદયથી અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ કષાયોદય ઓળંગી, પછી જે કષાયોદય આવે તેમાં પ્રથમ કષાયોદય કરતાં રસબંધના અધ્યવસાયો બમણાં હોય છે. ત્યાંથી પુનઃ અસંખ્યાત લોકાકા પ્રદેશ પ્રમાણ કષાયોદય પછીના કષાયોદયમાં રસબંધના અધ્યવસાયો દ્વિગુણ હોય છે, એમ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના કારણભૂત અસંખ્ય કષાયોદયમાંના સર્વાંતિમ ઉત્કૃષ્ટ કષાયોદય સુધી. વારંવાર અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થિતિબંધના અધ્યવસાયો ઓળંગી-ઓળંગી પછી પછીના સ્થિતિબંધના અધ્યવસાયમાં એટલે કષાયોદયમાં પૂર્વપર્વની અપેક્ષાએ બમણાં-બમણાં રસબંધના અધ્યવસાયો હોય છે. એમ કુલ દ્વિગુણવૃદ્ધિના સ્થાનો આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્યાતા હોય છે, અને એક દ્વિગુણહાનિના વચમાં રહેલ કષાયોદય તેનાથી અસંખ્યાતગુણ હોય છે. આ પ્રમાણે મતિજ્ઞાનાવરણીય વગેરે ૮૭ અશુભ પ્રવૃતિઓમાં સમજવું અને સાતાવેદનીય વગેરે ૬૯ શુભ પ્રવૃતિઓમાં તેથી વિપરીત હોય છે. તે આ પ્રમાણે-સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના કારણભૂત અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ કષાયોદયમાંના સર્વોત્કૃષ્ટ પ્રથમ કષાયોદયમાં રસબંધના અધ્યવસાયો અલ્પ છતાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે અને પછી પછીના કષાયોદયમાં અનુભાગબંધના અધ્યવસાયો વિશેષાધિક-વિશેષાધિક યાવતું સર્વ જઘન્ય સ્થિતિબંધના હેતુભૂત અસંખ્ય કષાયોદયમાંનો સર્વ જઘન્ય કષાયોદય આવે ત્યાં સુધી સમજવું. આ અનંતરોપનિધાં છે. પરંપરોપનિધાએ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના હેતુભૂત સર્વોત્કૃષ્ટ અધ્યવસાયરૂપ કષાયોદયમાં જે સબંધના અધ્યવસાયો છે. તેની અપેક્ષાએ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ કષાયોદય પછીના કષાયોદયમાં દ્વિગુણ, ત્યાંથી પુન: તેટલાં જ કષાયોદય ઓળંગી પછીના કષાયોદયમાં દ્વિગુણ એમ તેટલાં-તેટલાં કષાયોદય ઓળંગી-ઓળંગી પછીના કષાયોદયમાં રસબંધના અધ્યવસાયો દ્વિગુણ-દ્વિગુણ હોય, એમ યાવતુ સર્વ જઘન્ય સ્થિતિબંધના કારણભૂત સર્વ જઘન્ય કષાયોદય આવે ત્યાં સુધી સમજવું. (ભાષાંતરમાં ચિત્ર નંબર ૧૦ જુઓ). એ પ્રમાણે સ્થિતિબંધના અધ્યવસાયોમાં રસબંધના અધ્યવસાયોનો વિચાર કરી હવે સ્થિતિબંધસ્થાનોમાં રસબંધના અધ્યવસાયોનો વિચાર કરે છે. અહીં પણ અનંતરોપનિધા અને પરંપરોપનિધા એમ બે પ્રકારની માર્ગણા છે. આયુષ્ય વિના મતિજ્ઞાનાવરણીય વગેરે ૮૬ પાપપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધમાં જે અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અનુભાગબંધના અધ્યવસાયો છે. તેની અપેક્ષાએ સમયાધિક જઘન્ય સ્થિતિબંધમાં વિશેષાધિક, તેનાથી બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધમાં વિશેષાધિક, એમ સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનમાં રસબંધના અધ્યવસાયો વિશેષાધિક વિશેષાધિક હોય છે. પરંપરોપનિધાએ સર્વ જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં જે રસબંધના અધ્યવસાયો છે તેની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનમાં બમણાં, ત્યાંથી પુનઃ તેટલાં સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનમાં બમણાં, એમ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાન સુધી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી-ઓળંગી પછી-પછીના સ્થિતિસ્થાનમાં બમણાં-બમણાં રસબંધના અધ્યવસાયો હોય છે. આયુષ્ય સિવાયની શેષ સતાવેદનીય વગેરે ૬૬ પુન્ય પ્રકતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં રસબંધના અધ્યવસાયો અલ્પ અને ત્યાંથી જઘન્ય સ્થિતિબંધસ્થાન સુધી સમય-સમય ન્યૂન દરેક સ્થિતિબંધસ્થાનમાં વિશેષાધિક-વિશેષાધિક રસબંધના અધ્યવસાયો હોય છે. અને પરંપરોપનિધાએ પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનથી જઘન્ય સ્થિતિબંધસ્થાન સુધી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી-ઓળંગી પછી-પછીના સ્થિતિસ્થાનમાં રસબંધના અધ્યવસાયો બમણાં-બમણાં હોય છે. અહીં પણ સર્વ દ્વિગુણવૃદ્ધિના સ્થાનો આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં રહેલા અસંખ્યાત સમય પ્રમાણ હોય છે, અને તેથી પણ એક દ્વિગુણવૃદ્ધિની વચ્ચે રહેલ સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણા છે. For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૨૭ ચારે આયુષ્યના જઘન્ય સ્થિતિબંધમાં ૨સબંધના અધ્યવસાયો અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ છે, અને સમયાધિક જઘન્ય સ્થિતિબંધમાં અસંખ્યાતગુણા છે, એમ પોત-પોતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી પછી-પછીના સ્થિતિબંધસ્થાનમાં રસબંધના અધ્યવસાયો તથાસ્વભાવે અસંખ્યાતગુણા જ હોય છે, તેથી અહીં પરંપરોપનિધા સંભવતી નથી. ઇતિ સ્થિતિબંધના કારણભૂત અધ્યવસાયનું સ્વરૂપ સમાપ્ત -: અથ અધ્યવસાયોની અનુકૃષ્ટિ તીવ્રમંદતા : હવે રસની તીવ્ર-મંદતા સમજવા માટે પ્રથમ અનુભાગબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ બતાવે છે. અનુકૃષ્ટિ એટલે પહેલા-પહેલાના સ્થિતિસ્થાનોમાં રહેલ ૨સબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાનોનું ઉપર-ઉપરના સ્થિતિસ્થાનોમાં ખેંચાવું, અર્થાત્ જવું. ત્યાં અમુક અમુક પ્રકૃતિઓની અનુકૃષ્ટિ એક સમાન હોવાથી પ્રકૃતિઓના ચાર વર્ગો પાડવામાં આવ્યા છે. તે આ પ્રમાણે...મતિજ્ઞાનાવરણીય વગેરે ૪૫ ધાતી, અશુભવર્ણાદિ-૯ અને ઉપધાત આ ૫૫ પ્રકૃતિઓનો અપરાવર્તમાન અશુભ વર્ગ છે. પરાધાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, ૫ શ૨ી૨, ૧૫ બંધન, ૫ સંધાતન, ૩ અંગોપાંગ, અગુરૂલ, નિર્માણ, શુભવર્ણાદિ-૧૧, અને જિનનામકર્મ, એ ૪૬ પ્રકૃતિઓનો અપરાવર્તમાન શુભ વર્ગ છે. સાતાવેદનીય, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, સ્થિરષટ્ક, શુભવિહાયોગતિ, મનુષ્યદ્ઘિક, દેવદ્વિક, પંચેન્દ્રિયજાતિ અને ઉચ્ચગોત્ર આ ૧૬ પ્રકૃતિઓનો પરાવર્તમાન શુભ વર્ગ છે. અસાતાવેદનીય, નરકક્િ, પ્રથમની ૪ જાતિ, અશુભવિહાયોગતિ, અન્ય ૫ સંઘયણ - ૫ સંસ્થાન અને સ્થાવર દશક આ ૨૮ પ્રકૃતિઓનો પરાવર્તમાન અશુભ વર્ગ છે. લગભગ બધી પ્રકૃતિઓની અભવ્ય જીવને ગ્રંથી દેશ પાસે જે જઘન્ય સ્થિતિબંધ થાય છે. ત્યાંથી શરૂ કરી પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી અનુકૃષ્ટિ બતાવવામાં આવી છે. તિર્યંચદ્ધિક અને નીચગોત્ર આ ત્રણ પ્રકૃતિઓની અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિથી નીચેના સ્થિતિસ્થાનોમાં પણ અનુકૃષ્ટિ વ્યવસ્થિત હોવાથી બતાવવામાં આવેલ છે, અને તેથી જ આ ત્રણ પ્રકૃતિઓ પરાવર્તમાન અશુભ વર્ગની હોવા છતાં તેમાં ન ગણતાં અલગ પાડી ભિન્ન રીતે અનુકૃષ્ટિ બતાવવામાં આવી છે. મતિજ્ઞાનાવરણીય વગેરે ૫૫ અપરાવર્તમાન અશુભપ્રકૃતિઓના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં પછીના સ્થિતિસ્થાનોની અપેક્ષાએ ઓછા હોવા છતાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ રસબંધના અધ્યવસાયો હોય છે. તે અધ્યવસાયોમાંના શરૂઆતના એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધ્યવસાયો બાદ કરી શેષ તે સર્વ અને બાદ કરેલ અધ્યવસાયોની સંખ્યાથી થોડા વધારે નવા અધ્યવસાયો સમયાધિક જઘન્ય સ્થિતિસ્થાનમાં હોય છે. પુન: તેમાંના શરૂઆતના અસંખ્યાતમા ભાગ જેટલાં અધ્યવસાયો છોડી શેષ સર્વ અને છોડયા તેનાથી કંઈક વિશેષ સંખ્યા પ્રમાણ નવા અનુભાગબંધના અધ્યવસાયો બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં હોય છે. એ પ્રમાણે દરેક સ્થિતિસ્થાનમાં રહેલ રસબંધના અધ્યવસાયોમાંના શરૂઆતના એક એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધ્યવસાયો છોડી શેષ તે સર્વે અને છોડેલા અધ્યવસાયોથી થોડા વધારે નવા-નવા અધ્યવસાયો ઉપર ઉપરના સ્થિતિસ્થાનમાં જાય છે અને એમ થવાથી સર્વ જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાયો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક સ્થિતિબંધ સુધી જાય છે. અર્થાત પહોંચે છે. જે સ્થિતિબંધના અધ્યવસાયો જે સ્થિતિબંધ સુધી પહોંચે છે તેટલાં સ્થિતિસ્થાનોને એક કંડક કહેવામાં આવે છે અને તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. તેથી જ જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના ચરમ સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. સમયાધિક જધન્ય સ્થિતિસ્થાનના અધ્યવસાયોની કંડક ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનમાં, બે સમયાધિક જઘન્ય સ્થિતિસ્થાનના અધ્યવસાયોની કંડક ઉપરના દ્વિતીય સ્થિતિસ્થાનમાં, ત્રણ સમયાધિક જઘન્ય સ્થિતિસ્થાનના અધ્યવસાયોની કંડક ઉપરના તૃતીય સ્થિતિસ્થાનમાં, એમ કોઈ પણ વિવક્ષિત સ્થિતિસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તે સ્થિતિસ્થાનના કંડકના ચરમ સ્થાનમાં પૂર્ણ થાય છે. તેથી જ એ પ્રમાણે સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના અંતિમ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં પ્રથમ સ્થિતિસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ કંડકના ચરમ સ્થિતિરૂપ સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કર્મપ્રકૃતિ પરાધાત વગેરે ૪૬ અપરાવર્તમાન શુભપ્રકૃતિઓની અનુકૃષ્ટિ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનથી પોતપોતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધી મતિજ્ઞાનાવરણીય વગેરેથી ઉલટા ક્રમે હોય છે. તે આ પ્રમાણે-સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં નીચે નીચેના સ્થિતિસ્થાનોની અપેક્ષાએ અલ્પ હોવા છતાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ રસબંધના અધ્યવસાયો હોય છે. તેમાંથી શરૂઆતના એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ છોડી શેષ સર્વે અને છોડેલ સંખ્યાથી થોડા અધિક નવા અધ્યવસાયો સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં હોય છે, સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનમાં જે અધ્યવસાયો છે તેના શરૂઆતના એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધ્યવસાયો છોડી શેષ સર્વે અને છોડેલ અધ્યવસાયોથી થોડા વધારે નવા અધ્યવસાયો બે સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં હોય છે. એમ દરેક સ્થિતિબંધસ્થાનમાં અધ્યવસાયોમાંના શરૂઆતના એક એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધ્યવસાયો છોડી શેષ સર્વે અને છોડેલ સંખ્યાથી થોડા વધારે નવા નવા અધ્યવસાયો નીચે નીચેના સ્થિતિબંધસ્થાનમાં જતા હોવાથી સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના અધ્યવસાયો પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાન સુધી જાય છે. એ જ પ્રમાણે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનના રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ કંડકના નીચેના પ્રથમ સ્થિતિબંધસ્થાનમાં, બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની કંડકની નીચેના બીજા સ્થિતિબંધસ્થાનમાં ત્રણ સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની કંડકની નીચેના ત્રીજા સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. યાવતુ સર્વથી નીચેના કંડકના પહેલા સ્થિતિસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તે જ કંડકના ચરમ સ્થિતિસ્થાન રૂ૫ અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. સાતાવેદનીય વગેરે ૧૬ પરાવર્તમાન શુભપ્રકૃતિઓ અને અસતાવેદનીય વગેરે ૨૮ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓની અનુકૃષ્ટિ વિચારતાં પહેલાં નીચેની બાબતો ખ્યાલમાં લેવી જરૂરી છે. શુભ અને અશુભ પ્રતિપક્ષ પ્રકૃતિઓના જેટલાં સ્થિતિસ્થાનો પ્રત્યેક અંતર્મુહુર્તે પરાવર્તનપણે અર્થાત્ વારાફરતી બંધાય છે તેટલાં સ્થિતિસ્થાનોને આક્રાંત સ્થિતિસ્થાનો કહેવામાં આવે છે. જેમ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પ્રતિપક્ષ બન્ને પ્રકૃતિઓમાંથી જે પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઓછો હોય ત્યાં સુધીના બધા સ્થિતિસ્થાનો આક્રાંત કહેવાય છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય સાતા-અસતાવેદનીયના જઘન્ય સ્થિતિબંધથી સાતાના ૧૫ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીના બધા સ્થિતિસ્થાનો બન્ને પ્રકૃતિના આક્રાંત કહેવાય અને તેમાંની જે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અધિક હોય તે સ્થિતિસ્થાનો શુદ્ધ કહેવાય છે. અર્થાત્ બન્ને પ્રકૃતિઓ બંધાય તેવા મધ્યમ પરિણામ ન હોય પણ વધારે ખરાબ પરિણામ હોય ત્યારે જ જે સ્થિતિ બંધાય છે, જેમ ૧૫ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થકી અધિક સ્થિતિબંધ યોગ્ય સંફિલષ્ટ પરિણામ હોય ત્યારે સમયાધિક ૧૫ કોડાકોડી સાગરોપમથી ૩૦ કોડાકોડી સાગરોપમ સુધીની અસાતાની સ્થિતિ બંધાય છે, તેથી તે સર્વે સ્થિતિસ્થાનો શુદ્ધ કહેવાય છે. એ જ પ્રમાણે પ્રતિપક્ષ બે પ્રકૃતિઓમાંથી જે પ્રકૃતિનો અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પણ વધારે ઓછો જઘન્ય સ્થિતિબંધ હોય છે તે પ્રકૃતિઓના તેની પ્રતિપક્ષ પ્રકૃતિના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પોતાના જઘન્ય સ્થિતિબંધ સુધીના નીચેના સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે. અને તેથી જ અસાતાવેદનીયના અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધથી નીચે સાતવેદનીયના જઘન્ય સ્થિતિબંધ સુધીના સાતવેદનીયના શુદ્ધ સ્થિતિસ્થાનો હોય છે. અર્થાત્ વધારે વિશુદ્ધિવાળા પરિણામો હોય ત્યારે અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પણ ઓછો સાતવેદનીયનો જઘન્ય સ્થિતિબંધ થાય છે માટે સાતાવેદનીયના તે સ્થિતિસ્થાનો શુદ્ધ કહેવાય છે. અમુક અપવાદ વિના શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી અશુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વધારે હોય છે. માટે શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી અશુભપ્રકૃતિઓનો જેટલો વધારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે તે બધા અશુભપ્રકૃતિઓના શુદ્ધ સ્થિતિસ્થાનો હોય છે. વળી અશુભપ્રકૃતિઓના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પ્રાય: શભપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધ ઘણો ઓછો હોય છે, તેથી અશુભપ્રકૃતિઓના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી શભપ્રકૃતિઓના નીચેના સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે. 0 . For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ બંધનકરણ - સારસંગ્રહ પ્રતિપક્ષ બન્ને પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાન હોવા છતાં અમુક મર્યાદા સુધીની બન્ને પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરનારા જીવો એક ન હોય પણ ભિન્ન સ્વરૂપવાળા હોય તો તે અર્થાતુ સ્થિતિસ્થાનો આક્રાંત નથી પણ હોતા પણ શુદ્ધ હોય છે. જેમ નરકદ્ધિક અને તિર્યંચદ્વિકની ૨૦ કોટકસાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ સમાન હોવા છતાં સમયાધિક ૧૮ કોકો, સાગ, થી ૨૦ કોકો, સાગ, સુધીની નરકદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિ મનુષ્ય-તિર્યંચો અને તિર્મયદ્વિકની દેવો તથા નારકો જ બાંધે છે. એ જ પ્રમાણે સમયાધિક ૧૮ કોકો સાગ, થી ૨૦ કોકો સાગ, સુધીની સ્થાવર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફક્ત ઈશાન સુધીના દેવો અને ત્રસ નામકર્મની ઈશાન સુધીના દેવો વર્જી શેષ ૪ ગતિના જીવો બાંધે છે, માટે તે પણ સઘળા સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે. સાતાવેદનીય વગેરે શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ રસબંધના જે અધ્યવસાયો છે, તે સર્વે અને તેથી પણ તીવ્ર શક્તિવાળા થોડા નવા અધ્યવસાયો સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં હોય છે. સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં જે અધ્યવસાયો હોય છે તે સર્વે અને તેથી પણ તીવ્ર શક્તિવાળા થોડા નવા વધારે અધ્યવસાયો બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં હોય છે. બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં જે અધ્યવસાયો છે તે સર્વે અને તેનાથી તીવ્ર શક્તિવાળા થોડા નવા વધારે અધ્યવસાયો ત્રિસમોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં હોય છે. એ પ્રમાણે અસાતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી સમાન સાતાવેદનીયનો જઘન્ય સ્થિતિબંધ આવે ત્યાં સુધી ઉપર ઉપરના સ્થિતિસ્થાનમાં જેટલાં જેટલાં અધ્યવસાયો હોય છે તે સર્વે અને તેનાથી વધારે તીવ્ર શક્તિવાળા થોડા નવા વધારે વધારે અધ્યવસાયો હોય છે. - અસાતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધની સમાન સાતવેદનયના જઘન્ય સ્થિતિબંધમાં જે રસબંધના અધ્યવસાયો છે તેમાંના શરૂઆતના એક અસંખ્યાતમા ભાગ જેટલાં છોડી શેષ સર્વે અને છોડ્યા તેથી વધારે નવા અધ્યવસાયો સાતાના સમયોન જઘન્ય સ્થિતિબંધમાં હોય છે. સમયોન જઘન્ય સ્થિતિબંધમાં જે અધ્યવસાયો છે તેમાંના શરૂઆતના અસંખ્યાતમા ભાગ જેટલાં છોડી શેષ સર્વે અને છોડયા તેથી થોડા વધારે નવા સાતાના બે સમયોન જઘન્ય સ્થિતિબંધમાં હોય છે. એમ અસાતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સમાન સાતાના જઘન્ય સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ પ્રથમ કંડકના ચરમ સ્થિતિબંધમાં પૂર્ણ થાય છે. સમયોન જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ કંડક પછીના નીચેના સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. એમ સાતાના જઘન્ય સ્થિતિબંધના છેલ્લા કંડકના પહેલા સ્થિતિસ્થાનની અનુકષ્ટિ તે જ કંડકના ચરમ સ્થિતિસ્થાન રૂ૫ જઘન્ય સ્થિતિબંધમાં પૂર્ણ થાય છે. શેષ સર્વે પરાવર્તમાન શુભપ્રકૃતિઓની અનુકૃષ્ટિ પણ આ જ પ્રમાણે હોય છે. * અસાતાવેદનીય વગેરે પરાવર્તમાન અશુભપ્રકૃતિઓના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધમાં જે રસબંધના અધ્યવસાયસ્થાનો છે તે સર્વે અને તેનાથી તીવ્ર શક્તિવાળા થોડા વધારે નવા અધ્યવસાયો સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં હોય છે, અને સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં જે અધ્યવસાયો છે તે સર્વે તેમ જ તેનાથી તીવ્ર શક્તિવાળા થોડા નવા બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં હોય છે. એમ સાતાવેદનીય વગેરે પ્રતિપક્ષ પ્રકૃતિઓના ૧૫ કોકો, સાગ, વગેરે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી આસાતાવેદનીય વગેરે પ્રકૃતિઓના પૂર્વ પૂર્વના નીચેના સ્થિતિસ્થાનમાં રસબંધના જે અધ્યવસાયો છે તે સર્વે અને તેનાથી તીવ્ર શક્તિવાળા થોડા વધારે નવા નવા અધ્યવસાયો ઉત્તરોત્તર ઉપર-ઉપરના સ્થિતિસ્થાનમાં હોય છે. સાતવેદનીય વગેરેની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાન અસતાવેદનીય વગેરેના ૧૫ કોકો, સાગરોપમના સ્થિતિબંધસ્થાનમાં જે અધ્યવસાયો છે તેમાંના શરૂઆતના અસંખ્યાતમા ભાગના અધ્યવસાયો છોડી શેષ સર્વે અને છોડેલ સંખ્યાથી થોડા વધારે તીવ્ર શક્તિવાળા અધ્યવસાયો સમયાધિક ૧૫ કોકો, સાગરોપમના સ્થિતિબંધસ્થાનમાં હોય છે. વળી એ સ્થિતિબંધસ્થાન માં જે અધ્યવસાયો છે, તેઓમાંના શરૂઆતના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધ્યવસાયો છોડી-શેષ સર્વે અને છોડેલ સંખ્યાથી થોડા વધારે નવા બે સમયાધિક ૧૫ કોકોસાગ0ના સ્થિતિબંધસ્થાનમાં હોય છે.અહીં જે અધ્યવસાયો છે તેમાંના શરૂઆતના અસંખ્યાતમા ભાગના છોડી શેષ સર્વે અને છોડેલ સંખ્યાથી થોડા વધારે નવા અધ્યવસાયો ત્રિસમયાધિક ૧૫ કોકોસાગ0ના સ્થિતિબંધસ્થાનમાં હોય છે. For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કર્મપ્રકૃતિ એમ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધસ્થાનમાં રહેલ અધ્યવસાયોનો શરૂઆતનો અસંખ્યાતમો ભાગ છોડી છોડી શેપ સર્વે અને છોડેલા છે તેનાથી થોડા વધારે વધારે તીવ્ર શક્તિવાળા અધ્યવસાયો અસતાવેદનીય વગેરે પ્રકૃતિઓના ૩૦કકસાગ, વગેરેના ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાન સુધી હોય છે. ત્યાં અસાતા વેદનીયના ૧૫ કોકોસાગ, પ્રમાણ બંધના ઉપરના સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ઉપરના કંડકના છેલ્લા સ્થિતિસ્થાનમાં પૂરી થાય છે. આક્રાંત સ્થિતિઓની ઉપરના પહેલા કંડકના બીજા સ્થિતિસ્થાનના અધ્યવસાયોની કંડકની ઉપરના પહેલા સ્થિતિસ્થાનમાં, આક્રાંત સ્થિતિના ઉપરના ત્રીજા સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ નિવર્તન કંડકના ઉપરના બીજા સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. એમ વિવક્ષિત દરેક સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની અનુકષ્ટિ તે તે કંડકના ચરમ સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. તેથી સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના અંતિમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનની અનુકષ્ટિ તે જ કંડકના ચરમ સ્થિતિસ્થાન રૂ૫ ૩૦ કોકો સાગનું પ્રમાણ ચરમ સ્થિતિબંધસ્થાનમાં પૂર્ણ થાય છે. ફક્ત સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, તથા મધ્યમના-૪ સંસ્થાન-૪ સંઘયણ એ-૧૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પોતપોતાની પ્રતિપક્ષ પ્રકૃતિઓથી ઓછો છે માટે અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધસ્થાનથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી તે સર્વે અને થોડા નવા-નવા અધ્યવસાયો હોય છે. આ બધી સ્થિતિઓ આક્રાંત હોય છે, માટે આ ૧૪ પ્રકૃતિઓમાં ઉપર અસાતા વેદનીય વગેરેની જેમ શુદ્ધ સ્થિતિસ્થાનો હોતા નથી એટલી વિશેષતા છે. આ હકીકત શતક ચૂર્ણિમાં છે. સાતમી પૃથ્વીના નારકો સિવાય બીજા કોઇ પણ જીવો સમ્યકત્વાદિ ગુણોની પ્રાપ્તિ વખતે તિર્યંચદ્ધિક અને નીચગોત્ર બાંધતા નથી પરંતુ સાતમી નારકના જીવો મિથ્યાત્વાવસ્થામાં આ ત્રણ પ્રકૃતિઓ અવશ્ય બાંધતા હોવાથી ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિના પૂર્વ સમયે પણ આ જ ત્રણ પ્રકૃતિઓ બાંધે છે અને તે વખતે અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી ઘણો જ ઓછો સ્થિતિબંધ હોય છે, માટે મિથ્યાત્વના ચરમ સમયે તિર્યંચગતિ વગેરે આ ત્રણ પ્રકૃતિઓનો સાતમી નારકના નારકો જેટલો જધન્ય સ્થિતિબંધ કરે છે ત્યાંથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધી આ ત્રણ પ્રકૃતિઓના અધ્યવસાયોની અનુકૃષ્ટિ મતિજ્ઞાનાવરણીય વગેરે પ્રકૃતિઓની સમાન હોય છે. અને અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી અસાતાવેદનીયની સમાન અનુકૃષ્ટિ હોય છે. અર્થાતુ અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધથી તિર્યચઢિકનો ૧૮કોકસાગ, પ્રમાણ અને નીચગોત્રનો ૧૦ કોકો,સાગ, પ્રમાણ સ્થિતિબંધ આવે ત્યાં સુધીના સ્થિતિસ્થાનો આક્રાંત હોય છે તેમ જ તિર્યચઢિકના સમયાધિક ૧૮ કોટકો સાગ, થી અને નીચગોત્રના સમયાધિક ૧૦ કોકોસાગ, થી ઉપરના ૨૦કોકોસાગ, સુધીના બધાય સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે. ત્રસચતુષ્ક સામાન્ય રીતે શુભપ્રકૃતિઓના વર્ગમાં આવી શકે, તેથી એ ચારેય પ્રકૃતિઓની અનુકૃષ્ટિ સાતાવેદનીયની સમાન જ થઇ શકત. પરંતુ ૨૦ કોકો,સાગથી સમયાધિક ૧૮કોકો સાગ, પ્રમાણ ત્રસ નામકર્મનો સ્થિતિબંધ ઇશાન સુધીના દેવો વર્જી અન્ય ચારેય ગતિના જીવો અને સ્થાવર નામકર્મનો ઇશાન સુધીના દેવો જ કરે છે. બાદરત્રિકના પ્રતિપક્ષ સુક્ષ્મત્રિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૮ કોકો સાગથી વધારે છે જ નહીં. માટે આ ચારેય પ્રકૃતિઓની અનુકૃષ્ટિ જુદી બતાવવામાં આવી છે. અર્થાત્ ૨૦ કોકોસાગથી સમયાધિક ૧૮ કોટકોસાગનું પ્રમાણ સ્થિતિબંધ સુધી પરાઘાતની જેમ અને પછી પોતપોતાના જઘન્ય સ્થિતિબંધ સુધી સાતાવેદનીયની જેમ અનુકૃષ્ટિ હોય છે. એટલે ૧૮ કોકોસાગાથી અને પ્રતિપક્ષ સ્થાવરચતુષ્કના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સમાન સ્થિતિબંધ થાય ત્યાં સુધીના બધા સ્થિતિસ્થાનો આક્રાંત હોય છે. અને તે સિવાયના ઉપરના તથા નીચેના એમ બંન્ને બાજુના સઘળા સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે. (અનુકૃષ્ટિના યંત્ર નં.- ૨૧,૨૨,૨૩,૨૪ જુઓ.). તીવ્ર-મંદતાનું સ્વરૂ૫ - અનુકૃષ્ટિ કહ્યા પછી હવે તીવ્ર-મંદતા બતાવે છે, ત્યાં સામાન્યથી-સર્વ અશુભ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધસ્થાનથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનમાં અને શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી જઘન્ય સ્થિતિબંધસ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનમાં અનંતગુણ રસ હોય છે. અને વિશેષથી વિચારતાં મતિજ્ઞાનાવરણીય વગેરે અપરાવર્તમાન અશુભપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ અલ્પ હોય છે. તે થકી સમયાધિક જઘન્ય સ્થિતિબંધમાં જઘન્ય રસ અનંતગુણ હોય છે, તે કરતાં પણ બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ અનંતગુણ હોય છે. For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૩૧ એમ પૂર્વ-પૂર્વના સ્થિતિસ્થાનથી એક કંડક પ્રમાણ ઉપર ઉપરના સ્થિતિસ્થાનોમાં જઘન્ય રસ અનુક્રમે અનંતગુણ હોય છે અને કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી સર્વ જઘન્ય સ્થિતિબંધસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી કંડકના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ, તે થકી શરૂઆતના સમયાધિક જઘન્ય સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તેનાં કરતાં કંડકના ઉપરના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ. તે થકી શરૂઆતના બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનનો અર્થાત્ ત્રીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે કરતાં કંડકની ઉપરના ત્રીજા સ્થિતિબંધસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ, અને તે થકી શરૂઆતના ચોથા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. એમ ઉપરના એક એક સ્થિતિબંધસ્થાનનો જધન્ય અને નીચેના એક એક સ્થિતિબંધસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગણ-અનંતગુણ હોવાથી સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાનના દ્વિચરમ કંડકના છેલ્લા સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી અંતિમ કંડકના ચરમ સ્થિતિસ્થાનનો એટલે કે સર્વોત્કૃષ્ટ ચરમ સ્થિતિબંધસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે, તે થકી ઉપરના ચરમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તેના કરતાં તેના ઉપરના બીજા, ત્રીજા, ચોથા એમ યાવતું તે જ ઉપરના કંડકના સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનરૂપ કંડકના ચરમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક-એકથી અનંતગુણ હોય છે. પરાઘાત વગેરે અપરાવર્તમાન શુભપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી આરંભી જઘન્ય સ્થિતિબંધ સુધી મતિજ્ઞાનાવરણીય વગેરેની જેમ તીવ્ર-મંદતા હોય છે. તે આ પ્રમાણે–સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ અલ્પ હોય છે. તેનાથી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ અનંતગુણ, તે થકી બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ અનંતગુણ હોય છે. એમ શરૂઆતના કંડકના ચરમ સ્થિતિબંધસ્થાન સુધી પૂર્વ-પૂર્વના સ્થિતિસ્થાનની પછી પછીના નીચેના સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનુક્રમે અનંતગુણ હોય છે. પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી તે જ કંડકના પ્રથમ સ્થિતિસ્થાન રૂપ સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી કંડકની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય અને તે થકી સમયન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ, તે થકી કંડકથી નીચેના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય અને તેના કરતાં બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. એમ જ્યાં સુધી પોતપોતાની અનુકૃષ્ટિ સંભવે છે, ત્યાં સુધીના જઘન્ય સ્થિતિસ્થાન સુધી નીચેના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને ઉપરના એક એક સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ હોવાથી જઘન્ય સ્થિતિના દ્વિચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી જઘન્ય સ્થિતિસ્થાન રૂ૫ ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તેનાથી ચરમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તેનાથી તે જ કંડકના બીજા, ત્રીજા, ચોથા યાવતું જઘન્ય સ્થિતિરૂપ ચરમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે. અનુકષ્ટિમાં બતાવ્યા પ્રમાણે જેટલાં સ્થિતિસ્થાનોમાં તે સર્વે અને અન્ય અધ્યવસાયો હોય છે. તેટલાં સ્થિતિસ્થાનોને આક્રાંત સ્થિતિસ્થાનો કહેવાય છે, અથવા તેટલાં સ્થિતિસ્થાનોમાં અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય રસ બંધ થતો હોવાથી જઘન્ય અનુભાગના વિષયવાળા સ્થિતિસ્થાનો કહેવાય છે અથવા તો શુભ અને અશુભ પ્રતિપક્ષ પ્રકૃતિઓના તે બધા સ્થિતિસ્થાનો પ્રત્યેક અંતર્મુહૂત્તે પરાવર્તમાન મધ્યમ પરિણામે વારંવાર બાંધતા હોવાથી પરાવર્તમાન સ્થિતિસ્થાનો પણ કહેવાય છે. - ત્યાં અસાતાવેદનીયના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ અલ્પ હોય છે, સમયાધિક જઘન્ય, બે સમયાધિક જઘન્ય, ત્રણ સમયાધિક જઘન્ય, ચાર સમયાધિક જઘન્ય સ્થિતિબંધ એમ યાવતું આક્રાંત સ્થિતિસ્થાનોના ચરમ સ્થિતિબંધસ્થાન સુધીના અર્થાત્ ૧૫ કોકોસાગ પ્રમાણ સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનોમાં જઘન્ય રસ તેટલો જ =સમાન હોય છે. આક્રાંત સ્થિતિઓના ચરમ સ્થિતિસ્થાનના અર્થાત્ ૧૫ કોકોસાગ, પ્રમાણ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આક્રાંત સ્થિતિની ઉપરના પ્રથમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી તે જ કંડકના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો, તે થકી ત્રીજા-ચોથા-પાચમાં ઉપરના પ્રથમ કંડકના અસંખ્યાતા ભાગોના સ્થિતિસ્થાનો પૂર્ણ થાય અને એક અસંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી ક્રમશઃ જઘન્ય રસ અનંતગુણ હોય છે. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કર્મપ્રકૃતિ સંખ્યાતા ભાગોમાંના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાન રૂ૫ પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તેનાથી બીજા, ત્રીજા,ચોથા યાવતુ આક્રાંત સ્થિતિઓના નીચેના પ્રથમ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ હોય છે, તે આક્રાંત સ્થિતિઓના શરૂઆતના નીચેના પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના બાકી રહેલ સંખ્યામા ભાગમાંના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ છે. તેનાથી શરૂઆતના બીજા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ-ક્મશઃ એક એકથી અનંતગુણ હોય છે, તે બીજા કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓના ઉપરના કંડકના સંખ્યાતમા ભાગમાંના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ આવી ગયેલ હોવાથી તેની ઉપરના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી આક્રાંત સ્થિતિઓના શરૂઆતના ત્રીજા કંડક પ્રમાણ સ્થિતિઓનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: એક એકથી અનંતગુણ હોય છે, તે ત્રીજા કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની ઉપરના કંડકના સંખ્યાતમા ભાગમાંના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી આક્રાંત સ્થિતિઓના શરૂઆતના ચોથા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ અનુક્રમે એક એકથી અનંતગુણ હોય છે. એમ આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના સંખ્યાતમા ભાગમાંના ઉપર ઉપરના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અને શરૂઆતના એક એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો નિરંતર ઉત્કૃષ્ટ રસ અનંતગુણ-અનંતગુણ ત્યાં સુધી હોય છે કે આક્રાંત સ્થિતિઓમાંના ઉપરના છેલ્લા એટલે કે ૧૫ કોકો,સાગ, પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના ચરમ સ્થિતિસ્થાન સુધીના બધા સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ પૂર્ણ થાય અને આક્રાંત સ્થિતિઓની ઉપરનાં પ્રથમ કડકના બધા સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ પૂર્ણ થાય, માત્ર ૧૫ કોકોસાગ, ઉપરનો આ પ્રથમ કંડકનો ઉત્કૃષ્ટ રસ બાકી રહે છે. તેથી આ કંડકના ઉપરના ચરમ સ્થિDિાનના જઘન્ય રસથી આ જ કંડકના શરૂઆતના નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી તે કંડકની ઉપરના બીજા કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ, તે થકી આક્રાંત સ્થિતિઓ ઉપરના પ્રથમ કંડકના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ, તે કરતાં બીજા કંડકના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ, તે થકી આક્રાંત સ્થિતિ ઉપરના પ્રથમ કંડકના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. એમ અસતાવેદનીયના ૩૦ કોકો,સાગ, પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી ઉપરના એક-એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને નીચેના એક-એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિના ચરમ કંડકની પૂર્વના કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાન રૂ૫ અર્થાતુ ૩૦ કોકો સાગ, પ્રમાણ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી તે જ ચરમ કંડકના શરૂઆતના પહેલાં સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તેનાથી તે જ કંડકના બીજા, ત્રીજા, ચોથા યાવત્ ૩૦ કોકો સાગ, પ્રમાણ ચરમ સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનમાં ઉત્કૃષ્ટ રસ અનુક્રમે એક-એકથી અનંતગુણ હોય છે. એ જ પ્રમાણે દરેક પરાવર્તમાન અશુભપ્રકૃતિઓની તીવ્ર-મંદતા જાણવી. પરંતુ સૂક્ષ્મત્રિક વગેરે ૧૪ પ્રકૃતિઓમાં પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી તે અને અન્ય અધ્યવસાયો જતાં હોવાથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનોમાં જઘન્ય રસ તેટલો સમાન હોય છે. અને આક્રાંત સ્થિતિઓના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસ કરતાં પોતપોતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધસ્થાનથી આરંભી આક્રાંત સ્થિતિઓના પોતપોતાના સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનોમાં ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે. આટલી વિશેષતા છે. સાતાવેદનીયના સર્વોત્કૃષ્ટ ૧૫ કોકોસાગ, પ્રમાણના સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ અલ્પ હોય છે. સમયોન ઉત્કૃષ્ટ, બે સમયોન ઉત્કૃષ્ટ, ત્રણ સમયોન ઉત્કૃષ્ટ એમ એક એક સમય ઉતરતાં આક્રાંત સ્થિતિઓના નીચેના ચરમ સ્થિતિસ્થાન સુધી દરેક સ્થિતિબંધસ્થાનોમાં જઘન્ય રસ તેટલો જ અર્થાતુ સમાન હોય છે. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૩૩ આક્રાંત સ્થિતિ સંબંધી ચરમ સ્થિતિના જઘન્ય રસથી તેની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી તેની નીચેના બીજા સ્થિતિસ્થાનનો જધન્ય રસ અનંતગુણ હોય છે. એ જ પ્રમાણે નીચે નીચે ત્રીજા, ચોથા, પાંચમા વગેરે આક્રાંત સ્થિતિની નીચેના પ્રથમ કંડકના સંખ્યાતા ભાગોના સ્થિતિસ્થાનો પૂર્ણ થાય ત્યાં સુધી દરેક સ્થિતિસ્થાનમાં પૂર્વ-પૂર્વના ઉપરના સ્થિતિસ્થાનથી ઉત્તરોત્તર નીચે નીચેના સ્થિતિસ્થાનમાં જઘન્ય રસ ક્રમશઃ અનંતગુણ હોય છે. એ કંડકના સંખ્યાતા ભાગોમાંના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી સાતાવેદનીયના ૧૫ કોકોસા પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, થકી ત્રણ સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ અનંતગુણ. એમ ૧૫ કોકોસાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનથી એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં પૂર્વ-પૂર્વના ઉ૫૨-ઉ૫૨ના સ્થિતિસ્થાનથી તેની પછી પછીના નીચેના સ્થિતિસ્થાનનો નિરંતર ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ હોય છે. તે પ્રથમ કંડકના નીચેના અંતિમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના જે સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જઘન્ય રસ બતાવ્યા વિનાના બાકી છે. તેમાંના પ્રથમના સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે, તેના કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના શરૂઆતના બીજા કંડકમાંના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તેના કરતાં તે જ બીજા કંડકના શેષ સ્થિતિસ્થાનોમાં ઉપર-ઉ૫૨ના સ્થિતિસ્થાનની નીચે-નીચેના સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ હોય છે. આ બીજા કંડકના નીચેના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના સંખ્યતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે પછી શરૂઆતના ઉપરના ત્રીજા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનથી નીચેના ચરમ સ્થિતિસ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનોનો નિરંતર ઉત્કૃષ્ટ રસ અનુક્રમે એક એકથી અનંતગુણ હોય છે, તે ઉપરના ત્રીજા કંડકના નીચના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની નીચેના કંડકના સંખ્યાતમા ભાગમાંના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. એમ આક્રાંત સ્થિતિઓના ઉપર ઉપ૨ના કંડકથી નીચે નીચેના એક એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો નિરંતર એક એકથી ઉત્કૃષ્ટ રસ અને આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના બાકી રહેલ સંખ્યાતમા ભાગમાંના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ ક્રમશઃ અનંતગુણ-અનંતગુણ ત્યાં સુધી હોય છે કે યાવતુ સાતાવેદનીયની આક્રાંત સ્થિતિઓ પૂર્ણ થાય અને અસાતાવેદનીયના જઘન્ય સ્થિતિબંધ સમાન સાતાવેદનીયના જઘન્ય સ્થિતિબંધની નીચે એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ પૂર્ણ થાય. અર્થાત્ બધી આક્રાંત સ્થિતિઓનો ઉત્કૃષ્ટ ૨સ પૂર્ણ થઇ જાય અને તેની નીચેના કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો જઘન્ય ૨સ પૂર્ણ થાય. માત્ર ઉત્કૃષ્ટ બાકી રહે. આ કંડકને પૂર્વાચાર્યોએ સાકારોપયોગ પ્રાયોગ્ય સંજ્ઞા આપેલ છે. આ કંડકના નીચેના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આ જ કંડકના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો અર્થાત્ આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી તેની નીચેના બીજા કંડકમાંના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ, તે થકી આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકમાંના ઉપરના બીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. એમ જ્યાં સુધી સાતાવેદનીયની અનુકૃષ્ટિ સંભવે છે ત્યાં સુધી નીચે નીચેના એક એક સ્થિતિસ્થાનનો જધન્ય અને ઉ૫૨ના એક એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોવાથી સાતાવેદનીયના નીચેના ચરમ કંડકથી પૂર્વના કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનનો જધન્ય રસ અનંતુણ હોય છે. ચરમકંડક પ્રમાણ ચરમ સ્થિતિસ્થાનોનો જે ઉત્કૃષ્ટ રસ હજુ બાકી છે તે આ પ્રમાણે-ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી તે જ ચરમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી તે જ કંડકના નીચેના બીજા, For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કર્મપ્રકૃતિ ત્રીજા, ચોથા, યાવતુ જઘન્ય સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે. એજ પ્રમાણે ઉચ્ચગોત્ર વગેરે શેષ પરાવર્તમાન શુભપ્રકૃતિઓની તીવ્ર-મંદતા જાણવી. તિર્યચઢિકના જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં જે જઘન્ય રસ હોય છે, તે અલ્પ છે. તે થકી સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં અનંતગુણ, તે થકી બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ, એમ શરૂઆતના કંડક પ્રમાણ સ્થિતિઓનો નીચે નીચેના પૂર્વ-પૂર્વના સ્થિતિસ્થાનથી ઉપર ઉપરના સ્થિતિસ્થાનનો જઘન્ય રસ ક્રમશ: અનંતગુણ હોય છે. આ પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી જઘન્ય સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી કંડકની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ, તે થકી બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધનો ઉત્કૃષ્ટ રસ, તે થકી કંડકની ઉપરના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. એમ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાનથી નીચેના અર્થાતુ જ્યાંથી આક્રાંત સ્થિતિઓ શરૂ થાય છે તેની નીચેના સ્થિતિસ્થાન સુધી ઉપર એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને નીચે એક-એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. આક્રાંત સ્થિતિઓની નીચેના એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ બાકી છે એ યાદ રાખવું. આ આક્રાંત સ્થિતિઓની નીચેના સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આક્રાંત સ્થિતિઓમાંના પ્રથમ સ્થિતિસ્થાનનો અર્થાતુ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે, તે સ્થિતિસ્થાનથી આક્રાંત સ્થિતઓમાંના ઉપરના ૧૮ કોટકો સાગ, પ્રમાણ સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ તેટલો જ અર્થાતુ તેની સમાનજ હોય છે. આક્રાંત સ્થિતિઓમાંના ઉપરના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી તેની ઉપરના પ્રથમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી તે જ કંડકના બીજા ત્રીજા,ચોથા યાવતું સંખ્યાતા ભાગો પ્રમાણ સ્થિતિસ્થાનો પૂર્ણ થાય અને એક સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો બાકી રહે ત્યાં સુધી પૂર્વ-પૂર્વના નીચે-નીચેના સ્થિતિસ્થાનથી ઉપર-ઉપરના સ્થિતિસ્થાનનો જઘન્ય રસ ક્રમશ: અનંતગુણ હોય છે. આ કંડકના સંખ્યાતા ભાગો પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના ઉપરના ચરમ સ્થિતિસ્થાનના જધન્ય રસથી આક્રાંત સ્થિતિઓની નીચે અર્થાતુ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધની નીચે જે એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ બાકી છે. તેમાંના નીચે શરૂઆતના પ્રથમ સ્થિતિસ્થાનથી અનુક્રમે પછી પછીના સ્થિતિસ્થાનમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. આક્રાંત સ્થિતિઓની નીચેના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની ઉપરના અર્થાતુ ૧૮ કો,કોસાગ, પ્રમાણ સ્થિતિસ્થાનની ઉપરના પ્રથમ કંડકના છેલ્લા ઉપરના જે સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જઘન્ય રસ બતાવ્યા વિનાના બાકી છે, તેમાંના શરૂઆતના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે, તે થકી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાનથી અર્થાત્ આક્રાંત સ્થિતિઓના શરૂઆતના સ્થિતિસ્થાનથી કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં પૂર્વ-પૂર્વના નીચે નીચેના સ્થિતિસ્થાનથી ઉપર-ઉપરના દરેક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ હોય છે. આ આક્રાંત સ્થિતિઓના શરૂઆતના પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના ચરમ સંખ્યાતમા ભાગના સ્થિતિસ્થાનોમાંના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગણ હોય છે. તે થકી આક્રાંત સ્થિતિઓના શરૂઆતના બીજા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં નીચે નીચેના સ્થિતિસ્થાનથી ઉપર ઉપરના સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ હોય છે. આ બીજા કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના બાકી રહેલ સંખ્યામાં ભાગના સ્થિતિસ્થાનોમાંના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી આક્રાંત સ્થિતિઓના શરૂઆતના ત્રીજા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો નિરંતર ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૩૫ એમ આક્રાંત સ્થિતિઓની ઉપરના કંડકના બાકી રહેલ છેલ્લા સંખ્યામાં ભાગમાંના પછી પછીના ઉપર ઉપરના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અને આક્રાંત સ્થિતિઓની શરૂઆતથી ઉપર ઉપરના એક એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો નિરંતર ઉત્કૃષ્ટ રસ અનંતગુણ ત્યાં સુધી હોય છે કે વાવતુ ૧૮ કોટકોસાગ, પ્રમાણ ઉપરના ચરમ સ્થિતિસ્થાન સુધીના બધા સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ પૂર્ણ થાય અને આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના બાકી રહેલ સંખ્યામા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ પૂર્ણ થાય. એટલે કે આક્રાંત સ્થિતિઓની ઉપર માત્ર એક કંડક પ્રમાણ સ્થિતિઓનો ઉત્કૃષ્ટ રસ બતાવવાનો બાકી રહેશે. આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી તે જ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી તે કંડકની ઉપરના બીજા કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ, તે થકી શરૂઆતના પ્રથમ કંડકના બીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ, તે થકી બીજા કંડકના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો જધન્ય રસ, તે થકી આકાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગણ હોય છે. એમ ઉપર ઉપરના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને નીચે નીચેના એક એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ હોવાથી ૨૦ કોકો, સાગ, પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના કિચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનનો અર્થાતું ૨૦ કોકસાગcપ્રમાણ ચરમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે ચરમ સ્થિતિસ્થાનના જધન્ય રસથી ઉત્કૃષ્ટ રસ બતાવ્યા વિનાના ઉપરના ચરમ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનો બાકી છે.-તે દરેકમાં નીચે નીચેના પૂર્વ પૂર્વના સ્થિતિસ્થાન કરતાં ઉપર ઉપરના સ્થિતિસ્થાનમાં ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ હોય છે. નીચગોત્રમાં પણ આજ પ્રમાણે તીવ્ર-મંદતા હોય છે. પરતું તેની પ્રતિપક્ષ ઉચ્ચગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટકો, સાગ, પ્રમાણ હોવાથી નીચગોત્રમાં અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી ૧૦કો કોસાગ, સ્થિતિબંઘ સુધીના સ્થિતિસ્થાનો આક્રાંત હોય છે. આ વિશેષતા છે. ત્ર ચતુષ્કની તીવ્ર-મંદતા ૨૦ કોકો સાગતુથી ૧૮ કોટકોસાગ, સુધી પરાઘાતની સમાન અને ૧૮ કોટકોસાગ, થી પોતપોતાની જ્યાં સુધી અનુકૃષ્ટિ સંભવે છે, ત્યાં સુધી સાતાવેદનીયની જેમ હોય છે. તે આ પ્રમાણે-૨૦કો કો સાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં જે જઘન્ય રસ છે, તે અલ્પ છે. તે થકી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં, તે થકી બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં, તે થકી ત્રણ સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ ક્રમશ: અનંતગુણ હોય છે. એમ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ઉપર ઉપરના સ્થિતિસ્થાનથી નીચે નીચેના સ્થિતિસ્થાનમાં જઘન્ય રસ ક્રમશ: અનંતગુણ હોય છે. પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જધન્ય રસથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી કંડકની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય, તે થકી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનનો ઉત્કૃષ્ટ રસ, તે થકી કંડકની નીચેના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ, તે થકી બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. એ જ પ્રમાણે સમયાધિક ૧૮ કોકો સાગ પ્રમાણ સ્થિતિબંધ સ્થાન સુધી નીચે નીચેના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને ઉપર ઉપરના એક એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ હોય છે. ૧૮ કોટકો,સાગ, ની ઉપરના કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ આવી ગયેલ છે પરંતુ ઉત્કૃષ્ટ રસ બાકી છે એ યાદ રાખવું. સમયાધિક ૧૮ કોકો,સાગ, પ્રમાણ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી ૧૮ કોટક,સાગ, પ્રમાણ અર્થાતુ ઉપરના શરૂઆતના પ્રથમના આક્રાંત સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. આ સ્થિતિસ્થાનથી સ્થાવર ચતુષ્કના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધીના ત્રણચતુષ્કના દરેક સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ તેટલો જ અર્થાત્ સમાન જ હોય છે. અહીં આક્રાંત સ્થિતિઓ પૂર્ણ થઇ. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કર્મપ્રકૃતિ આ આક્રાંત સ્થિતિસ્થાનોમાંના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આક્રાંત સ્થિતિઓની નીચના શરૂઆતના પહેલા, બીજા, ત્રીજા, ચોથા યાવતું પ્રથમ કંડકના સંખ્યાતા ભાગો પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના છેલ્લા સ્થિતિસ્થાન સુધીના દરેકે સ્થિતિસ્થાનોનો પૂર્વ-પૂર્વના ઉપરના સ્થિતિસ્થાનથી નીચે નીચેના સ્થિતિસ્થાનનો જઘન્ય રસ ક્રમશઃ અનંતગુણ હોય છે. આ ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી ૧૮ કોકો સાગ, પ્રમાણ સ્થિતિબંધની ઉપર જે કંડક પ્રમાણ સ્થિતિસ્થાનો ઉત્કૃષ્ટ રસ બતાવ્યા વિનાના બાકી છે. તેમાંના ઉપરના પહેલા, બીજા, ત્રીજા, ચોથા યાવતું સમયાધિક ૧૮ કોકો સાગ, પ્રમાણ છેલ્લા સ્થિતિબંધસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ એક એક અનંતગુણ હોય છે. સમયાધિક ૧૮ કોકો સાગનું પ્રમાણ સ્થિતિબંધના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના જે સંખ્યામા ભાગ પ્રમાણ સ્થિતિબંધસ્થાનો જઘન્ય રસ બતાવ્યા વિનાના બાકી છે, તેમાંના શરૂઆતના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી ૧૮ કોકો સાગપ્રમાણ આક્રાંત સ્થિતિઓના શરૂઆતના પ્રથમ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે. આ શરૂઆતના પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના સંખ્યાતભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી ૧૮ કોકો સાગ, પ્રમાણ સ્થિતિસ્થાનના શરૂઆતના બીજા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે. એમ આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના બાકી રહેલ સંખ્યામા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અને ૧૮ કોકો સાગ, પ્રમાણ સ્થિતિબંધથી નીચે નીચે કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો નિરંતર ઉત્કૃષ્ટ રસ અનંતગુણ ત્યાં સુધી હોય છે કે વાવતુ ત્રસચતુષ્કની આક્રાંત સ્થિતિઓમાંના છેલ્લા સ્થિતિસ્થાન સુધીનો ઉત્કૃષ્ટ રસ પૂર્ણ થાય અને તેની નીચે અર્થાતુ આક્રાંત સ્થિતિઓની નીચે કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ પૂર્ણ થાય. આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આ જ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ, તે થકી કંડકની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય, તે થકી આ જ કંડકના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ, તે થકી કંડકની નીચેના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય, તે થકી આજ કંડકના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ હોય છે. એમ ત્રસચતુષ્કના જઘન્ય સ્થિતિબંધ સુધી નીચે એક-એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને ઉપર એક-એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોવાથી દ્વિચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાન રૂપનો જઘન્ય સ્થિતિબંધસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી છેલ્લા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે, તે થકી બીજા ત્રીજા, ચોથા, પાંચમાં યાવતુ તે ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાન સુધી ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે. આ પ્રમાણે અનુભાગબંધનું સ્વરૂપ કહી હવે સ્થિતિબંધનું સ્વરૂપ કહે છે. ઈતિ અધ્યવસાયોની અનુકૃષ્ટિ અને તીવ્રમંદતા સમાપ્ત ઈતિ ૩જે અનુભાગબંધ સમાપ્ત For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૩૭ -: અથ ૪થો સ્થિતિબંધ :ત્યાં સ્થિતિસ્થાન, નિષેક પ્રરૂપણા, અબાધા કંડક પ્રરૂપણા અને અલ્પબદુત્વ પ્રરૂપણા એમ ચાર અનુયોગ દ્વારો છે. (-: ૧લી સ્થિતિસ્થાન પ્રરૂપણા:-) સ્થિતિના ભેદો, તે બંધ અને સત્તા આશ્રયી બે પ્રકારે છે. ત્યાં જે સ્થિતિ સત્તામાં હોય તેમાંથી અનુભવવા દ્વારા અથવા સ્થિતિઘાતાદિથી સમય સમય પ્રમાણ આદિ સ્થિતિનો ક્ષય થવાથી જેટલી-જેટલી સ્થિતિ સત્તામાં રહે તે સત્તાગત સ્થિતિસ્થાનો કહેવાય. તે વિચાર આગળ કહેવાશે પણ અહીં બંધ આશ્રયી સ્થિતિસ્થાનો બતાવે છે. એક સમયે જેટલો સ્થિતિબંધ થાય તે બંધ આશ્રયી સ્થિતિસ્થાન કહેવાય છે. ત્યાં જઘન્ય સ્થિતિબંધ તે પ્રથમ સ્થિતિસ્થાન, સમયાધિક જઘન્ય સ્થિતિબંધ તે બીજું, બે સમયાધિક જધન્ય સ્થિતિબંધ તે ત્રીજુ સ્થિતિસ્થાન, એમ સમય સમયની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી અસંખ્ય સ્થિતિસ્થાનો થાય છે. જે કર્મની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેમાંથી અભવ્ય સંજ્ઞિ પંચે, પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ બાદ કરી શેષ રહેલ સ્થિતિના સમય પ્રમાણ તે તે કર્મના નિરંતર સ્થિતિસ્થાનો થાય છે અને અભવ્ય સંજ્ઞિ પંચેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી નીચે કેટલાંક સાન્તર સ્થિતિસ્થાનો હોય છે. ત્યાં નામ અને ગોત્રકર્મના ૮ મુહુર્ણ ન્યૂન ૨૦ કોકો સાગરોપમના સમય પ્રમાણ, મોહનીયનાં અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોકો, સાગ, ના સમય પ્રમાણ, આયુષ્યનો અબાધારૂપ અંતર્મુહૂર્ત સહિત ક્ષુલ્લકભવ ન્યૂન પૂર્વકોડિના ત્રીજા ભાગે અધિક ૩૩ સાગના સમય પ્રમાણ, વેદનીયના ૧૨ મુહુર્ણ ન્યૂન ૩૦ કોટકોસાગ, ના સમય પ્રમાણ, જ્ઞા, દર્શ, અને અંત ના અંતર્મુહૂર્ત ન્યૂન ૩૦ કોકો,સાગ, સમય પ્રમાણ બંધ આશ્રયી સ્થિતિસ્થાનો એટલે કે સ્થિતિબંધસ્થાનો હોય છે. આ પ્રમાણે ઉત્તરપ્રવૃતિઓમાં પણ જાતે વિચારી લેવું. આ પ્રમાણે સામાન્યથી સ્થિતિસ્થાનો થાય છે, પરંતુ અભવ્ય સૃષિ પંચે, પ્રાયો, જઘન્ય સ્થિતિબંધથી નીચે નિરંતર નહીં પણ સાન્તર સ્થિતિસ્થાનો હોવાથી થોડા ઓછા સ્થિતિસ્થાનો થાય છે. અપર્યાપ્ત સુક્ષ્મના સ્થિતિસ્થાનો સર્વથી અલ્પ છે. તે થકી અપર્યાપ્ત બાદર, પર્યાપ્ત સૂક્ષ્મ અને પર્યાપ્ત બાદર એકે, ના સ્થિતિસ્થાનો અનુક્રમે સંખ્યાતગુણ છે. સામાન્યથી આ ચારે ભેદના સ્થિતિસ્થાનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોવા છતાં અસંખ્યાતમો ભાગ નાનો-મોટો ગ્રહણ કરવાનો હોવાથી ઉપરોક્ત અલ્પબદુત્વ ધટી શકે છે. પર્યાપ્ત બાદર એકેડના સ્થિતિસ્થાનોથી અપર્યા, બેઇ0 ના સ્થિતિસ્થાનો અસંખ્યગુણ છે, કારણકે બેઇના ઉત્કૃષ્ટ તથા જઘ, સ્થિતિબંધ વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગનું અંતર હોવાથી અપર્યા, બેઇટના સ્થિતિસ્થાનો પલ્યોપમના સંખ્યામાં ભાગનો સમય પ્રમાણ છે. જ્યારે પર્યાપ્ત બાએ ની સ્થિતિસ્થાનો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગના સમય પ્રમાણ જ છે અને અસંખ્યાતમા ભાગથી સંખ્યાતમો ભાગ સામાન્યથી દરેક સ્થળે અસંખ્યગુણ મોટો જ લેવાનો હોય છે. તેથી પર્યાપ્ત બાદ એકેડના સ્થિતિસ્થાનોથી અપર્યાપ્ત બેઇના સ્થિતિસ્થાનો અસંખ્યગુણ છે. અપર્યા, બેઇ, થી પર્યા, બેઇડ અપર્યા, તથા પર્યા, તે, ચઉ, અસંજ્ઞિ અને સંજ્ઞિ-પંચે, ના સ્થિતિસ્થાનો અનુક્રમે એક એકથી સંખ્યાતગુણ છે. સામાન્યથી અપર્યા. બેઇ0 થી પર્યા, અસંજ્ઞિ પંચે સુધીના ૮ જીવભેદમાં ઉત્કૃષ્ટ-જઘ, સ્થિતિ વચ્ચે પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ અંતર હોવાથી પલ્યોપમના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનો છે, છતાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ અનુક્રમે મોટો મોટો લેવાનો હોવાથી ઉપરોક્ત અલ્પબદુત્વ પ્રાપ્ત થાય છે. અપર્યા, સંજ્ઞિ-પંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધ વચ્ચે સંખ્યાતભાગ ન્યૂન અંતઃકોટકોસાગ, પ્રમાણ અંતર હોવાથી તેટલાં સમય પ્રમાણ સ્થિતિસ્થાનો છે. અને પર્યા, સંક્ષિ-પંચેન્દ્રિયમાં મિથ્યાત્વ ગુણસ્થાનક આશ્રયી અંત:કોકો સાગન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સમય પ્રમાણ સ્થિતિસ્થાનો છે. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કર્મપ્રકૃતિ પતિત પરિણામી જીવના કષાયની તીવ્રતા રૂપ જે સંફિલષ્ટ પરિણામો તે સંકુલેશસ્થાનો, અને ચડતાં પરિણામવાળા જીવના કષાયની મંદતા રૂ૫ જે વિશુદ્ધ પરિણામો તે વિશુદ્ધિસ્થાનો છે. જેટલાં સંકુશસ્થાનો હોય છે તેટલાં જ વિશુદ્ધિસ્થાનો હોય છે. કેમ કે છેલ્લા અને પહેલા સ્થાન સિવાય પડતાં પરિણામવાળાને જે સંકુલેશસ્થાનો ગણાય છે તે જ ચડતાં પરિણામવાળા જીવને વિશુદ્ધિસ્થાનો ગણાય છે. તે બંન્ને પ્રકારના સ્થાનો અપર્યા, સૂક્ષ્મ એકેક ને સર્વથી અલ્પ છે, તેનાથી અપર્યા. બા., પર્યા, સૂક્ષ્મ અને પર્યા, બાદર એકેડ, અપર્યા તથા પર્યા, બેઇ, તેઇ, ચઉ0, અસંજ્ઞિ-પંચે, અને સંજ્ઞિ-પંચે, જીવોને અનુક્રમે એક-એકથી અસંખ્યગુણ છે. ઇતિ ૧લી સ્થિતિસ્થાન પ્રરૂપણા સમાપ્ત - અથ ૨જી નિષેક પ્રરૂપણા:-). જે સમયે કર્મ બંધાય છે તે જ સમયે તેના અબાધાકાળના સમયો છોડી પછીના સમયોમાં દલિકની રચના થાય છે. એ વાત પ્રથમ સમજાવેલ છે. અહીં તે દલિક રચનાનો અનંતરોપનિધા અને પરંપરોપનિધા વિચાર કરેલ છે. ૧. પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ અનંતર પછી-પછીના સમયમાં કેટલી દલિક રચના કરે છે ? એમ વિચારવું તે અનંતરોપનિધા. ૨. પહેલા સ્થાનની અપેક્ષાએ કેટલાં સ્થાનો પછી દલિક રચના અર્ધી-અર્ધી થાય છે. એમ વિચારવું તે પરંપરોપનિધા. ત્યાં અનંતરોપનિધાથી વિચાર કરતાં અબાધાકાળ પછીના પ્રથમ સમયમાં સર્વથી વધારે અને તેની પછીના સમયથી તે સમયે બંધાયેલ સ્થિતિના ચરમ સમય સુધી અનુક્રમે પછી પછીના સમયમાં વિશેષહીન-વિશેષહીન દલિક રચના થાય છે. પરંપરોપનિધાથી વિચારતાં અબાધાકાળ પછીના પહેલા સમયમાં જે દલિકરચના થાય છે તેની અપેક્ષાએ ત્યાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમયો ઓળંગી પછીના સમયમાં અર્ધ દલિકની રચના થાય છે અને તેની અપેક્ષાએ ત્યાંથી પુનઃ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમયો ઓળંગી પછીના સમયમાં અર્ધ દલિકની રચના થાય છે. એમ જ્યાં અર્ધ હાનિ થાય છે તે તે સમયની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમયો ઓળંગી પછી પછીના સમયમાં અર્ધ-અર્ધ દલિકરચના તે સમયે બંધાયેલ કર્મસ્થિતિના ચરમ સમય સુધી થાય છે. કોઇપણ કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં આવી અર્ધ-અર્ધ હાનિઓ કુલ પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ થાય છે અને સર્વ-અર્ધ અર્ધ હાનિઓથી બે હાનિ વચ્ચે રહેલ નિષેકસ્થાનો અસંખ્યાતગુણ છે. ઇતિ રજી નિષેક પ્રરૂપણા સમાપ્ત. (- અથ ૩જી અબાધાકાલ પ્રરૂપણા :-) કોઇપણ કર્મનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ ઘટે અથવા વધે ત્યારે અબાધાકાળમાંથી એક સમયની હાનિ અથવા વૃદ્ધિ થાય. દૃષ્ટાન્ત તરીકે જ્ઞાના, કર્મનો ૩૦ કોકોસાગ, પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય, અથવા સમય ન્યૂન, બે સમય ન્યૂન એમ યાવત્ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય. ત્યાં સુધી બરાબર ૩ હજાર વર્ષ પ્રમાણ અબાધાકાળ હોય છે અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂનથી આરંભી સમય સમયની હાનિએ યાવતું પલ્યોપમના બે અસંખ્યાતમા ભાગે ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન થાય ત્યાં સુધી એક સમય ન્યૂન ૩ હજાર વર્ષ પ્રમાણ અબાધાકાળ હોય છે. એ પ્રમાણે અબાધાકાળમાંથી સમય સમયની હાનિ કરતાં પલ્યોપમના જેટલાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય તેટલાં સમય ન્યૂન ઉત્કૃષ્ટ અબાધા હોય છે. એ પ્રમાણે સ્થિતિબંધમાંથી પલ્યોપમનો એક એક અસંખ્યાતમો ભાગ અને અબાધાકાળમાંથી એક એક સમય ન્યૂન થતાં યાવતુ જ્ઞાના, કર્મનો સંજ્ઞિ પંચેન્દ્રિયનો અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે અંતર્મુહુર્ત પ્રમાણ જઘન્ય આબાધા હોય છે. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૩૯ એક સમય અબાધાકાળની હાનિ અથવા વૃદ્ધિમાં જે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિબંધની હાનિ અથવા વૃદ્ધિ થાય છે તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિઓનું એક અબાધાકંડક કહેવાય છે. એમ અંતર્મુહૂર્ત ન્યૂન ૩ હજાર વર્ષના સમય પ્રમાણ જ્ઞાના, કર્મના અબાધાકંડકો થાય છે. એમ દરેક કર્મમાં જઘન્ય અબાધા ન્યૂન પોતાની ઉત્કૃષ્ટ અબાધાના સમય પ્રમાણ અબાધાકંડકો થાય છે. | ઇતિ ૩જી અબાધાકાલ પ્રરૂપણા સમાપ્ત. -: અથ ૪થી અNબહુત્વ-પ્રરૂપણા :-) ૩૬ બોલ પૂર્વકનું અલ્પબદુત્વ યંત્ર નંબર-૩૮ પ્રમાણે છે તે પ્રમાણે સમજવું. | ઇતિ ૪ વાર સમાપ્ત ૧૦ સ્થાનકોનું અલ્પબદુત્વ :- (૧) ઉત્કૃષ્ટ સ્થિતિબંધ (૨) જઘન્ય સ્થિતિબંધ (૩) ઉત્કૃષ્ટ અબાધા (૪) જઘન્ય અબાધા (૫) કંડકસ્થાન (૬) અબાધાસ્થાન (૭) સ્થિતિબંધસ્થાન (૮) દ્વિગુણહાનિસ્થાનો (૯) અર્થકંડક (૧૦) નિષેકસ્થાનો - એ ૧૦ પદાર્થોનું ચૌદ જીવ સ્થાનકોમાં અલ્પ બહુત આ પ્રમાણે છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત સંષિ પંચેન્દ્રિય જીવોમાં આયુષ્ય વિના શેષ ૭ કર્મની જઘન્ય અબાધા માત્ર અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી અલ્પ છે. તેનાથી અબાધાસ્થાનો તેમજ કંડકસ્થાનો અંતમુહુર્ત ન્યૂન ઉત્કૃષ્ટ અબાધાના જેટલાં સમયો છે તેટલાં હોવાથી અસંખ્યતિગુણા છે, અને પરસ્પર બન્ને સમાન છે. કારણકે અબાધામાંથી એક એક સમયની હાનિએ એક એક કંડક થાય છે. કંડકસ્થાનોથી ઉત્કૃષ્ટ અબાધા જઘન્ય અબાધા રૂપ અંતર્મુહૂર્ણ અધિક હોવાથી વિશેષાધિક છે. તેનાથી દ્વિગુણહીન નિષેકસ્થાનો પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. તેનાથી એક દ્વિગુણહાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનો પલ્યોપમના અસંખ્યાતા પ્રથમ વર્ગમૂળના સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. તેનાથી અર્થકંડક અસંખ્યાતગુણ છે. તે થકી અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી જઘન્ય સ્થિતિબંધ અસંખ્યાતગુણ છે. જો કે આઠમા ગુણસ્થાનકની આગળ સંજ્ઞિપંચેન્દ્રિયો અંત:કોડાકોડી સાગરોપમથી પણ ઓછો બંધ કરે છે. પણ અહીં તેની વિવક્ષા કરવામાં આવી નથી, જઘન્ય સ્થિતિબંધથી સ્થિતિસ્થાનો જઘન્ય સ્થિતિબંધ રહિત ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સમય પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. અને તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. કારણકે તેમાં જઘન્ય સ્થિતિબંધ પણ આવી જાય છે. શેષ ૧૨ જીવસ્થાનકોમાં અબાધાસ્થાનો અને કંડકસ્થાનો અલ્પ છે. કારણકે તે આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ છે, અને પરસ્પર બન્ને તુલ્ય છે. જો કે અહીં સામાન્યથી બારેય જીવસ્થાનકોમાં આ બંન્ને પદાર્થો આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ બતાવેલ છે. પરંતુ વિશેષ વિચાર કરતાં એકેન્દ્રિય સિવાયના શેષ ૮ ભેદોમાં આવલિકાના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોય તેમ લાગે છે. પછી તો બહુતો જાણે. આ બન્નેથી જધન્ય અબાધા અંતમુહુર્ત પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. તેનાથી ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક છે. તેનાથી દ્વિગુણહાનિના સ્થાનો અને એક દ્વિગુણહાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનો ક્રમશઃ અસંખ્યાતગુણ છે. અબાધાસ્થાનોથી સ્થિતિબંધસ્થાનોને ભાગવાથી જે સંખ્યા આવે તે અર્થેન કંડક કહેવાય. ઉત્કૃષ્ટ અબાધામાંથી જઘન્ય અબાધા બાદ કરવાથી જે સંખ્યા આવે તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી જઘન્ય સ્થિતિબંધ બાદ કરવાથી જે સંખ્યા આવે તેને ભાગવાથી અર્થેન કંડક કહેવાય. અને તે નિષેકસ્થાનથી અસંખ્યયગુણ છે. તેનાથી સ્થિતિબંધસ્થાનો એકેન્દ્રિયના ૪ ભેદોમાં અસંખ્યાતગુણ છે, અને ૮ જીવભેદોમાં સંખ્યાતગુણ છે. કારણકે એકેન્દ્રિયના ચારે ભેદોમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અને બાકીના ૮ જીવ ભેદોમાં પલ્યોપમના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. તેથી જઘન્ય સ્થિતિબંધ : સાગ, વગેરે પ્રમાણ રૂપ હોવાથી ૪ અને ૮ જીવભેદોમાં ક્રમે કરીને અસંખ્યાતગુણ અને સંખ્યાતગુણ છે. અને તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ કર્મપ્રકૃતિ આયુષ્ય કર્મની અબાધાનો આધાર તેના સ્થિતિબંધ ઉપર નથી. પરંતુ જે ભવમાં આયુષ્ય બાંધે છે, તે ભવ ઉપર છે. માટે કંડકસ્થાનો અને તેના આધારે થતા અબાધા કંડકસ્થાનો પણ ઘટતા નથી. તેથી આ બે સિવાય આયુષ્ય કર્મમાં ૮નું જ અલ્પબદુત્વ હોય છે. ત્યાં અસંજ્ઞિ પર્યાપ્ત અને સંજ્ઞિ પર્યાપ્તમાં જઘન્ય અબાધા ક્ષુલ્લકભવના ત્રીજા ભાગથી પણ ઘણા નાના સંખ્યાત આવલિકા પ્રમાણ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી અલ્પ છે, તેનાથી જઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત અધિક ક્ષુલ્લકભવ પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તેનાથી અબાધાસ્થાનો અંતર્મુહુર્ણ ન્યૂન પૂર્વક્રાંડના ત્રીજા ભાગના સમય પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તેથી પણ ઉત્કૃષ્ટ અબાધા પરિપૂર્ણ પુર્વકોડીનો ત્રીજો ભાગ હોવાથી વિશેષાધિક છે. તેથી દ્વિગુણહાનિના સ્થાનો પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. તેનાથી એક દ્વિગુણહાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનો પલ્યોપમના અસંખ્યાતા પ્રથમ વર્ગમૂળમાં રહેલ સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. તેના કરતાં સ્થિતિબંધસ્થાનો અંતર્મુહુર્જ અધિક ક્ષુલ્લકભવ ન્યૂન પૂર્વકોડીના ત્રીજા ભાગ સહિત ૩૩ સાગરોપમના સમય પ્રમાણ હોવાથી અને અસંજ્ઞિ પર્યાપ્તમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે, અને તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વકોડીના ત્રીજા ભાગે અધિક ૩૩ સાગરોપમ હોવાથી વિશેષાધિક છે. શેષ ૧૨ જીવભેદોમાં પૂર્વક્રોડ વર્ષથી અધિક આયુષ્યનો સ્થિતિબંધ ન હોવાથી દ્વિગુણહાનિસ્થાનો અને તેના અભાવે એક દ્વિગુણહાનિના અંતરાલમાં થનાર નિષેકસ્થાનો ઘટતા નથી. માટે બાકીના ૬ પદાર્થોનું અલ્પબહુત આ પ્રમાણે છે. જઘન્ય અબાધા ક્ષુલ્લકભવના ત્રીજા ભાગથી પણ ઘણા નાના અંતર્મુહુર્ત પ્રમાણ હોવાથી અલ્પ છે. તેનાથી જઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ણ અધિક ક્ષુલ્લકભવ પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તેનાથી અબાધાસ્થાનો એકેન્દ્રિયની અપેક્ષાએ સાધિક ૭ હજાર વર્ષના સમય પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તેનાથી પણ ઉત્કૃષ્ટ અબાધા તે જઘન્ય અબાધાસહિત હોવાથી વિશેષાધિક છે. તેનાથી સ્થિતિબંધસ્થાનો એકેન્દ્રિયની અપેક્ષાએ સાધિક ૭ હજાર વર્ષ અધિક પૂર્વકોડી વર્ષ પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તેથી પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તે જઘન્ય અબાધા અને જઘન્ય સ્થિતિબંધ સહિત હોવાથી વિશેષાધિક છે. (-: અથ સ્થિતિબંધના અધ્યવસાયોમાં ૩ સમુદાહારનું સ્વરૂપ :-) હવે સ્થિતિબંધના અધ્યવસાયોમાં સ્થિતિ સમુદાહાર, પ્રકૃતિ સમુદાહાર અને જીવ સમુદાહાર એ ૩ અનુયોગ ધારો કહે છે. ૧ સ્થિતિ સમુદાહાર :- સમુદાહાર એટલે પ્રતિપાદન અર્થાત્ કથન. ત્યાં પ્રથમ સ્થિતિસ્થાનોને આશ્રયી અધ્યવસાયોનું કથન કરવું તે સ્થિતિસમુદાહાર, તેમાં દરેક સ્થિતિસ્થાનમાં અધ્યવસાયોની સંખ્યા બતાવવી તે અગણના, તે સ્થિતિસ્થાનના અધ્યવસાયો દ્વિતીયાદિક સ્થિતિસ્થાનમાં જાય અથવા ન જાય તે અનુકૃષ્ટિ અને કયા અધ્યવસાયથી કયો અધ્યવસાય કેટલા અંશે તીવ્ર અથવા મંદ શક્તિવાળો છે તે તીવ્ર-મંદતા, આ ત્રણ બાબતો છે. એક સમયે કોઇપણ કર્મની જેટલી સ્થિતિ બંધાય તે એક સ્થિતિસ્થાન કહેવાય છે. જઘન્ય સ્થિતિબંધથી સમય-સમયની વૃદ્ધિએ પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી જેટલો સમય થાય તેટલાં તેટલાં સ્થિતિસ્થાનો તે તે કર્મના હોય છે. અનેક જીવો આશ્રયી કોઇપણ એક સ્થિતિબંધસ્થાન તેના કારણભૂત કષાયોદયજન્ય અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયોથી બંધાય છે. અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ ભિન્ન ભિન્ન અધ્યવસાયો દ્વારા એક જ પ્રકારની સ્થિતિબંધ કેમ થઇ શકે ? એવા પ્રશ્નોના ઉત્તરમાં સમજવાનું કે ભિન્ન ભિન્ન પ્રકારના અધ્યવસાય દ્વારા એક જ પ્રકારની સ્થિતિબંધ થાય છે પણ તે બધાય જીવોને એક જ રીતે એક જ સાથે ઉદયમાં આવી ભોગવાતો નથી પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવ વગેરે ભિન્ન ભિન્ન નિમિત્તોને આશ્રયી જુદા જુદા જીવોને જુદી જુદી રીતે ઉદયમાં આવી ભોગવાય છે. માટે કોઇ વિરોધ નથી. વિવલિત સ્થિતિસ્થાન For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૪૧ પ્રથમ રસબંધના અધ્યવસાયોનો વિચાર કરતી વખતે સ્થિતિબંધના કારણભૂત સ્થિતિબંધના અધ્યવસાયોનો ગૌણ ભાવે વિચાર કરવામાં આવેલ છે. પરંતુ અહીં મુખ્યત્વે સ્થિતિબંધના અધ્યવસાયોનો જ વિચાર કરવાનો છે. દરેક સ્થિતિબંધ સ્થાનમાં તેના કારણભૂત કષાયોદયજનિત અધ્યવસાયો અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. ત્યાં આયુષ્ય વિના શેષ ૭ કર્મના જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો છે, છતાં ઉપરના સ્થિતિસ્થાનોની અપેક્ષાએ ઘણાં જ ઓછા છે. અને દ્વિતીયાદિક સ્થિતિસ્થાનથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાન સુધી વિશેષાધિક-વિશેષાધિક હોય છે, આયુષ્યકર્મના પ્રથમ સ્થિતિબંધસ્થાનમાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હોય છે અને દ્વિતીયાદિક સ્થિતિસ્થાનથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાન સુધી ક્રમશઃ અસંખ્યાતગુણ હોય છે અને તેમ હોવામાં તથા-સ્વભાવ જ કારણ છે. આ અનંતરોપનિધા વાત થઇ, પરંપરોપનિધાએ વિચારીએ તો જ્ઞાનાવરણીય વગેરે ૭ કર્મોના જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં જે અધ્યવસાયસ્થાનો છે. ત્યાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી, પછી જે સ્થિતિસ્થાન આવે તેમાં જઘન્ય સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની અપેક્ષાએ દ્વિગુણ અધ્યવસાયો થાય છે. ત્યાંથી પુનઃ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનમાં દ્વિગણ અને જઘન્ય સ્થિતિસ્થાનથી ચાર ગણા થાય છે. એમ પો ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી ઓળંગી પછી પછીના સ્થિતિસ્થાનમાં અધ્યવસાયો બમણાં બમણાં હોય છે. એમ દરેક કર્મમાં કુલ દ્વિગુણવૃદ્ધિના સ્થાનો અંગુલ માત્ર ક્ષેત્રમાં જેટલાં આકાશપ્રદેશો છે, તેનું પ્રથમ વર્ગમૂળ કાઢતાં જેટલી સંખ્યા આવે તે સંખ્યાને જેટલીવાર અર્થે અર્ધી કરતાં એકની સંખ્યા આવે તેટલાં છેદનકો કહેવાય છે, તે છેદનકોના અસંખ્યાતમા ભાગમાં જેટલાં આકાશપ્રદેશોની સંખ્યા આવે તેટલાં હોય છે. જેમ રસબંધના અધ્યવસાયો વિવક્ષિત સ્થિતિબંધસ્થાનથી પછી પછીના સ્થિતિબંધસ્થાનમાં જાય છે તેમ સ્થિતિબંધના અધ્યવસાયો તદન જાદા જ હોય છે. માટે અહીં રસબંધના અધ્યવસાયોની જેમ અનુકષ્ટિ થતી નથી. પ્રથમ સ્થિતિસ્થાનના પ્રથમ કષાયોદય રૂ૫ અધ્યવસાયસ્થાન અત્યંત મંદ શક્તિવાળુ હોય છે. અને તેના કરતાં તે જ પ્રથમ સ્થિતિસ્થાનના કારણભૂત ઉત્કૃષ્ટ કષાયોદય રૂ૫ અંતિમ અધ્યવસાયસ્થાન અનંતગુણ તીવ્ર શક્તિવાળું હોય છે. તેનાથી દ્વિતીય સ્થિતિસ્થાનનો જઘન્ય અધ્યવસાય, તેનાથી તે જ દ્વિતીય સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ અધ્યવસાય એમ દરેક સ્થિતિસ્થાનનો જઘન્ય અને ઉત્કૃષ્ટ અધ્યવસાય ક્રમશ: એક એકથી અનંતગણ તીવ્ર શક્તિ અથવા સામર્થ્યવાળો હોય છે. ૨. પ્રકૃતિ સમુદાહાર :- પ્રકૃતિમાં અધ્યવસાયોનું કથન કરવું તે પ્રકૃતિ સમુદાહાર કહેવાય. તેમાં દરેક પ્રકૃતિના અધ્યવસાયસ્થાનોની સંખ્યા કહેવી તે પ્રમાણાનુગમ અને કઈ પ્રકૃતિથી કઈ પ્રકૃતિના અધ્યવસાયો કેટલા ઓછા વધારે છે એમ બતાવવું તે અલ્પબદુત્વ એમ બે બાબતો છે. આ જ્ઞાનાવરણીય વગેરે દરેક કર્મના બધા સ્થિતિસ્થાનો અધ્યવસાયો અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. આ પ્રમાણાનુગમ છે. આયુષ્યકર્મના અધ્યવસાયો અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ હોવા છતાં શેષ કર્મની અપેક્ષાએ ઘણાં જ ઓછા છે. તેનાથી નામ તથા ગોત્ર કર્મના અસંખ્યાતગુણ છે. જો કે આયુષ્ય કર્મના દરેક સ્થિતિસ્થાનમાં અધ્યવસાયો અસંખ્યાતગુણ છે, અને આ બે કર્મોમાં વિશેષાધિક છે, તો પણ આયુષ્યના જઘન્ય સ્થિતિબંધમાં અધ્યવસાયો ઘણાં જ થોડા છે અને તેનાથી આ બે કર્મોના જઘન્ય સ્થિતિબંધમાં ઘણાં જ વધારે અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. વળી આયુષ્ય કરતાં આ બે કર્મોનો સ્થિતિબંધ પણ ઘણો જ મોટો છે, માટે જ આયુષ્ય કરતાં આ બે કર્મના અધ્યવસાયો વિશેષાધિક નથી. પરંતુ અસંખ્યાતગુણ છે, નામ અને ગોત્રકર્મથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયકર્મના અધ્યવસાયો અસંખ્યાતગુણ છે અને પરસ્પર ચારેયના સમાન છે. નામ અને ગોત્રકર્મથી આ ૪ કર્મની સ્થિતિ ઘેઢી હોવાથી અધ્યવસાયો પણ વિશેષાધિક હોવા જોઈએ પરંતુ અસંખ્યાતગુણ કેમ હોય? અહીં આવી શંકા પણ ન કરવી, કારણકે વિવલિત સ્થિતિસ્થાનના અધ્યવસાયોથી પલ્યોપમના For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કર્મપ્રકૃતિ અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનમાં અધ્યવસાયો બમણાં થાય છે. આ વાત પ્રથમ જ આવી ગઈ છે, એક પલ્યોપમના પણ અસંખ્યાતા ભાગ પ્રમાણ ટૂકડા અસંખ્યાતા થાય, તેથી વિવક્ષિત સ્થિતિસ્થાનથી એક પલ્યોપમ જેટલાં સ્થિતિસ્થાનો ઓળંગીએ ત્યાં સુધીમાં પણ અસંખ્યાત વાર બમણાં – બમણાં અધ્યવસાયો થાય છે. અર્થાત્ અસંખ્યાતગુણા થઈ જાય છે. તાત્પર્ય એ છે કે - વિક્ષિત સ્થિતિસ્થાનથી એક પલ્યોપમ પછીના સ્થિતિસ્થાનમાં પણ અધ્યવસાયો અસંખ્યાતગુણ થાય છે. તો ૧૦ કોડાકોડી સાગરોપમ જેટલાં સ્થિતિસ્થાનો વધે ત્યારે સહેલાઈથી ઘણા જ વધારે અસંખ્યાતગુણ થાય, આ ચાર કર્મના અધ્યવસાયોથી કષાયમોહનીયના અને તેનાથી મિથ્યાત્વ મોહનીય રૂ૫ દર્શન મોહનીયના અધ્યવસાયસ્થાનો ક્રમશ: અસંખ્યાતગુણ હોય છે. ૩. જીવ સમુદાહાર :- હવે જીવો આશ્રયી અધ્યવસાયોનું પ્રતિપાદન કરવું તે જીવ સમુદાહાર કહેવાય છે. સ્વભૂમિકાને અનુસાર સર્વ વિશુદ્ધ જીવો મતિજ્ઞાનાવરણીય વગેરે ૪૭ ધ્રુવબંધી પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિને બાંધતા સાતવેદનીય વગેરે ૩૪ શુભ પરાવર્તમાન પ્રવૃતિઓમાંથી જેટલી પ્રકૃતિઓ બાંધે છે તેઓનો ચતુઃસ્થાનિક રસ બાંધે છે. અને અસાતા વેદનીય વગેરે ૩૯ પરાવર્તમાન અશભપ્રકૃતિઓમાંથી જે જે પ્રકૃતિઓ બાંધે છે તેઓનો દ્રિસ્થાનિક રસ બાંધે છે. | મધ્યમ પરિણામી જીવો મતિજ્ઞાનાવરણીય વગેરે પ્રવૃબંધી પ્રવૃતિઓની સ્વભૂમિકાનુસાર અજઘન્ય અર્થાત્ મધ્યમ સ્થિતિને બાંધતા શુભ અને અશુભ પરાવર્તમાન પ્રવૃતિઓમાંથી જે પ્રકૃતિઓ બાંધતા હોય તેઓનો ત્રિસ્થાનિક રસ બાંધે છે. અને અતિસંકૂિલષ્ટ પરિણામી જીવો મતિજ્ઞાનાવરણીય વગેરે ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસારે આ સ્થિતિને બાંધતા પરાવર્તમાન શુભપ્રકૃતિઓમાંની જે પ્રકૃતિઓ બાંધતા હોય તેઓનો દ્રિસ્થાનિક રસ બાંધે છે. અને પરાવર્તમાન અશુભપ્રકૃતિઓમાંથી જે પ્રકૃતિઓ બંધાતી હોય તેઓનો ચાર સ્થાનિક રસ બાંધે છે. અનંતરોપનિધા :- અહીં અધ્યવસાયોમાં જીવો આશ્રયી અનંતરોપનિધા અને પરંપરોપનિધા એ બે માર્ગણા છે, ત્યાં અનંતરોપનિધાએ વિચારે છે. પૃથકત્વ શબ્દ સેંકડોની સંખ્યાને બતાવનાર છે. પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ ચાર સ્થાનિક રસબંધ કરનારા અને મતિજ્ઞાનાવરણીય વગેરે ધ્રુવબંધી : પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર જઘન્ય સ્થિતિને બાંધનારા જીવો અલ્પ છે. તેનાથી સમયાધિક જઘન્ય સ્થિતિને બાંધનારા જીવો વિશેષાધિક છે. તેથી પણ બે સમયાધિક જઘન્ય સ્થિતિને બાંધનારા જીવો વિશેષાધિક છે. એમ ધણાં સેંકડો સાગરોપમ સુધી દરેક સ્થિતિબંધને બાંધનારા જીવો વિશેષાધિક-વિશેષાધિક હોય છે ત્યારબાદ પુનઃ ધણાં સેંકડો સાગરોપમ સુધી અર્થાત્ શુભપ્રકૃતિઓના જઘન્ય ચતુઃસ્થાનિક રસબંધ સુધીના દરેક સ્થિતિબંધસ્થાનમાં વર્તતાં જીવો વિશેષહીન-હીન હોય છે. એ જ પ્રમાણે પરાવર્તમાન શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ ત્રિસ્થાનિક રસ બાંધનારા અને ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર મધ્યમ સ્થિતિમાંની જધન્ય સ્થિતિને બાંધનારા જીવો અલ્પ હોય છે. ત્યાર પછી ધણાં સેંકડો સાગરોપમ સુધી દરેક સ્થિતિસ્થાનને બાંધનારા જીવો ક્રમશઃ વિશેષાધિક હોય છે. તે પછી પુનઃ ધણાં સેંકડો સાગરોપમ સુધી અર્થાત્ શુભપ્રકૃતિઓના જઘન્ય ત્રિસ્થાનિક રસ સુધીની સ્થિતિને બાંધનારા જીવો દરેક સ્થિતિસ્થાનમાં ક્રમશ: વિશેષહીન-હીન હોય છે. એમ પરાવર્તમાન શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ દ્રિસ્થાનિક રસને બાંધનારા અને ધ્રુવબંધી પ્રકૃતિઓના સ્વભૂમિકાનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનોમાંના પ્રથમ જઘન્ય સ્થિતિસ્થાનને બાંધનારા જીવો અલ્પ હોય છે. ત્યારબાદ ઘણા સેંકડો સાગરોપમ સુધી દરેક સ્થિતિસ્થાનને બાંધનાર જીવો ક્રમશઃ વિશેષાધિક-વિશેષાધિક હોય છે. તે પછી પુનઃ શુભપ્રકૃતિઓના જધન્ય દ્રિસ્થાનિક રસને બાંધનારા અને ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના દરેક સ્થિતિસ્થાનોને બાંધનારા જીવો ક્રમશઃ વિશેષહીન-વિશષહીન હોય છે. પરાવર્તમાન અશભપ્રકૃતિઓમાં તેનાથી વિપરીત રીતે હોય છે. તે આ પ્રમાણે - પરાવર્તમાન અશુભપ્રકૃતિઓના દ્વિસ્થાનિક રસને બાંધનારા અને ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર જઘન્ય સ્થિતિઓમાંની પ્રથમ સ્થિતિને બાંધનારા જીવો અલ્પ હોય છે. ત્યાંથી ઘણાં સેંકડો સાગરોપમ સુધીના દરેક સ્થિતિસ્થાનને બાંધનારા જીવો For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૪૩ ક્રમશઃ વિશેષાધિક વિશેષાધિક હોય છે. પુનઃ ત્યાંથી ધણાં સેંકડો સાગરોપમ સુધી અર્થાત્ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ દ્વિસ્થાનિક રસ બંધાય તેટલાં સ્થિતિસ્થાનો ક્રમશ: વિશેષહીન-વિશેષહીન હોય છે. એ જ પ્રમાણે પરાવર્તમાન અશુભપ્રકૃતિઓના જઘન્ય ત્રિસ્થાનિક રસને બાંધનરા અને ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર મધ્યમ સ્થિતિને બાંધનારા જઘન્ય સ્થિતિસ્થાનથી ધણાં સેંકડો સાગરોપમ સુધીના દરેક સ્થિતિસ્થાનોમાં જીવો વિશેષાધિક અને પુનઃ ધણાં સેંકડો સાગરોપમ સુધી વિશેષહીન-વિશેષહીન હોય છે. અને પરાવર્તમાન અશુભપ્રકૃતિઓના જઘન્ય ચતુઃસ્થાનિક રસને બાંધનારા તેમજ ધ્રુવબધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનોમાંના જઘન્ય સ્થિતિસ્થાનથી ઘણાં સેંકડો સાગરોપમ સુધીના સ્થિતિસ્થાનોમાં જીવો ક્રમશઃ વિશેષાધિક અને ત્યારબાદ ઉત્કૃષ્ટ ચતુઃસ્થાનિક રસબંધ સુધીના ધણાં સેંકડો સાગરોપમ પ્રમાણ છેલ્લા સ્થિતિસ્થાનોમાં ક્રમશઃ જીવો વિશેષહીન-વિશેષહીન હોય છે. (૨) પરંપરોપનિધા હવે પરંપરોપનિધાએ વિચારીએ તો પરાવર્તમાન શુભપ્રકૃતિઓના ચતુઃસ્થાનિક અને પરાવર્તમાન અશુભપ્રકૃતિઓના દ્વિસ્થાનિક રસને બાધતાં ધ્રુવબંધી પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ બંધાય છે, તે સ્થિતિસ્થાનનો બાંધનારા જેટલાં જીવો હોય છે, તેની અપેક્ષાએ તે પ્રથમ સ્થિતિસ્થાનથી પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળોના જેટલાં સમયો હોય તેટલાં સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનને બાંધનારા જીવો દ્વિગુણ હોય છે. અને ત્યાંથી પુનઃ તેટલાં સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનને બાંધનારા જીવો દ્વિગુણ હોય છે. એમ ઘણાં સેંકડો સાગરોપમ સુધી પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળોના સમય પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી-ઓળંગી પછી-પછીના સ્થિતિસ્થાનને બાંધનારા જીવો દ્વિગુણ-દ્વિગુણ હોય છે. અને ત્યાર બાદ ધણાં સેંકડો સાગરોપમ સુધી ઉપરોકત સંખ્યા પ્રમાણ સ્થિતિસ્થાનોને ઓળંગી-ઓળંગીને પછી-પછીના સ્થિતિસ્થાનને બાંધનારા જીવો અર્ધ-અર્ધા હોય છે. એ જ પ્રમાણે પરાવર્તમાન શુભ-અશુભપ્રકૃતિઓના ત્રિસ્થાનિક અને ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર મધ્યમ સ્થિતિને બાંધનારા તેમજ પરાવર્તમાન શુભપ્રકૃતિઓના દ્વિસ્થાનિક અને પરાવર્તમાન અશુભપ્રકૃતિઓના ચતુઃસ્થાનિક રસને બાંધતા ધ્રુવબંધી પ્રકૃતિ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે તે સ્થિતિસ્થાનોને બાંધનારા જીવો વિષે પણ સમજવું. કુલ દ્વિગુણવૃદ્ધિ અથવા હાનિના સ્થાનો પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ હોય છે. અને તેનાથી એક દ્વિગુણવૃદ્ધિ અથવા હાનિના અંતરાલમમાં રહેલ સ્થાનો પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળના સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. -- મંદ પરિણામથી જે સ્થિતિસ્થાનો બંધાય છે, તે નિરાકારોપયોગ પ્રાયોગ્ય કહેવાય છે. અને જે સ્થિતિસ્થાનો તીવ્ર પરિણામથી બંધાય છે, તે સાકારોપયોગ પ્રાયોગ્ય કહેવાય છે. તે બન્ને પ્રકારના સ્થિતિસ્થાનો પરાવર્તમાન શુભ તેમજ અશુભ બન્ને પ્રકારની પ્રકૃતિઓના દ્વિસ્થાનિક રસબંધમાં હોય છે. અને ત્રિસ્થાનિક તેમજ ચતુઃસ્થાનિક રસ જે સ્થિતિસ્થાનોમાં પડે છે, તે બધા સ્થિતિસ્થાનો સાકારોપયોગ પ્રાયોગ્ય જ હોય છે. અર્થાત્ સાકોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો દ્વિસ્થાનિકાદિ ત્રણે પ્રકારના રસબંધમાં હોય છે અને નિરાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો માત્ર દ્વિસ્થાનિક રસબંધમાં જ હોય છે. હવે શુભાશુભ પરાવર્તમાન પ્રકૃતિઓના સ્થિતિબંધ આશ્રયી કુલ બાવીસ પ્રકારે સ્થિતિસ્થાનાદિ પદોનું અલ્પબહુત્વ બતાવે છે. ત્યાં પરાવર્તમાન કે અપરાવર્તમાન કોઈપણ પ્રકૃત્તિના ચતુઃસ્થાનિક, ત્રિસ્થાનિક અને દ્વિસ્થાનિક રસબંધ પ્રાયોગ્ય જેટલાં સ્થિતિસ્થાનો છે. તે સ્થિતિસ્થાનોમાંના જે સ્થિતિસ્થાનને બાંધનારા જીવો સૌથી વધારે હોય છે તે સ્થિતિસ્થાનને યવમધ્ય કહેવાય છે. અને તે સ્થિતિસ્થાનથી સમય-સમયની વૃદ્ધિવાળા જે સ્થિતિસ્થાનો છે તે યવમધ્યથી ઉપરના સ્થિતિસ્થાનો કહેવાય છે, અને તે સ્થિતિસ્થાનથી સમય-સમયની હાનિવાળા જે સ્થિતિસ્થાનો છે તે યવમધ્યથી નીચેના સ્થિતિસ્થાનો કહેવાય છે. એમ સર્વત્ર સમજવું. ત્યાં (૧) પરાવર્તમાન સાતાવેદનીય વગેરે શુભપ્રકૃતિઓના ચતુઃસ્થાનિક યવમધ્યથી નીચેના જે સ્થિતિસ્થાનો છે તે સૌથી અલ્પ છે, તેના કરતાં (૨) એજ સાતાવેદનીય વગેરે શુભ પરાવર્તમાન પ્રકૃતિઓના ચતુઃસ્થાનિક યવમધ્યથી ઉ૫૨ના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. તે થકી (૩) એજ પ્રકૃતિઓના ત્રિસ્થાનિક યવમધ્યથી નીચેના અને For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કર્મપ્રકૃતિ (૪) ઉપરના સ્થિતિસ્થાનો ક્રમશ: સંખ્યાતગુણા છે. તે થકી (૫) એજ પ્રકૃતિઓના દ્રિસ્થાનિક યવમધ્યથી નીચેના એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો અને (૬) યવમધ્યથી નીચેના જ પરંતુ એકાંત સાકારોપયોગ પ્રાયોગ્યથી ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનો અને (૭) ક્રિસ્થાનિક યવમધ્યથી ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનો ક્રમશ: એક એકથી સંખ્યાતગુણા છે. તેથી પણ (૮) આ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ છે. તે થકી (૯) અસાતાવેદનીય વગેરે પરાવર્તમાન અશભપ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. તે થકી (૧૦) અસાતાવેદનીય વગેરે અશુભપ્રકૃતિઓના દ્વિસ્થાનિક યવમધ્યથી નીચે શરૂઆતના એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો અને તે પછી (૧૧) તે જ દ્રિસ્થાનિક યવમધ્યથી નીચેના પરંતુ એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનોની ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનો અને તે થકી (૧૨) તે જે ક્રિસ્થાનિક યવમધ્યથી ઉપરના શરૂઆતના મિશ્ર અને પછી (૧૩) તેની ઉપરના એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો ક્રમશ: સંખ્યાતગુણ છે. તે થકી (૧૪) એ જ પ્રકૃતિઓના ત્રિસ્થાનિક યવમધ્યથી નીચેના તેનાથી (૧૫) યવમધ્યથી ઉપરના અને ત્યારબાદ (૧૬) એ જ પ્રકૃતિઓના ચતુઃસ્થાનિક યવમધ્યથી નીચેના સ્થિતિસ્થાનો ક્રમશ: સંખ્યાતગુણ છે. તે થકી (૧૭) યવમધ્યથી ઉપરની અપવર્તના ડાયસ્થિતિ સંખ્યાતગુણ છે. તેનાથી પણ (૧૮) અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ સંખ્યાતગુણ છે. તે થકી (૧૯) સતાવેદનીય વગેરે પરાવર્તમાન શુભપ્રકૃતિઓના દ્વિસ્થાનિક યવમધ્યથી ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનોની ઉપરના જે એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો બાકી છે તે અંત:કોડાકોડી સાગરોપમ ન્યૂન પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ વગેરે હોવાથી સંખ્યાતગુણ છે. તેના કરતાં (૨૦) એ જ શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે, તેના કરતાં (૨૧) બદ્ધ ડાયસ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ-ત્રીસ કોડાકોડી સાગરોપમ વગેરે પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. અને તેથી પણ (૨૨) અશુભ પ્રકૃતિઓની સંપૂર્ણ કર્મસ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ વગેરે હોવાથી વિશેષાધિક છે. અહીં અશુભપ્રકૃતિઓના ચત:સ્થાનિક યવમધ્યથી ઉપર ડાયસ્થિતિ બતાવી છે અને ૨૧મા બોલમાં બદ્ધ ડાયસ્થિતિ બતાવી છે. ૧૭માં બોલમાં બતાવેલ ડાયસ્થિતિનો અર્થ બતાવતાં જણાવેલ છે કે અપવર્તનાકરણ વિશેષથી જે સ્થિતિસ્થાનથી મોટામાં મોટો કૂદકો મારી સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે તે સ્થિતિને અપવર્નના ડાયસ્થિતિ કહેવાય આનો ભાવાર્થ એમ સમજાય છે કે- જે મધ્યમ અંત:કોડાકોડીનો બંધ કરી સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે તે મધ્યમ અંત:કોડાકોડી પ્રમાણ સ્થિતિને જ અપવના ડાયસ્થિતિ કહેવાય. પરંતુ તેમાં અપવર્ણના કરણ વિશેષથી એ શબ્દનું રહસ્ય સમજાતું નથી માટે નીચે પ્રમાણે અર્થ કરીએ તો અપવર્ણના કરણ વિશેષથી એ શબ્દનું રહસ્ય પણ આવી જાય અને પદાર્થના સ્વરૂપમાં કોઈ તફાવત પડતો નથી. સત્તાગત સર્વોત્કૃષ્ટ સ્થિતિને અપવર્તનાકરણથી ઘટાડી અર્થાત્ ઓછી કરી જેટલી નવી સ્થિતિ રચવામાં આવે તેને અપવર્ણના ડાયસ્થિતિ કહેવાય દાતo ૧00 સમયાત્મક સર્વોત્કૃષ્ટ સ્થિતિને સ્થિતિઘાતથી ઘટાડી ૧૧ મયાત્મક સ્થિતિ બનાવે તો તે ૧૧ સમયાત્મક સ્થિતિ અપવર્નના ડાયસ્થિતિ કહી શકાય, અને તેમ માનીએ તો સર્વોત્કૃષ્ટ સ્થિતિસત્તાને સ્થિતિઘાત દ્વારા મોટામાં મોટો કૂદકો મારી મધ્યમ અંત:કોડાકોડી પ્રમાણ જે નવી સ્થિતિ બનાવે તે અપવર્નના ડાયસ્થિતિ કહેવાય અને તે ઉત્કૃષ્ટ અંત:કોડાકોડીથી સંખ્યાતગુણ હીન હોય છે, એમ મને લાગે છે. પછી તો બહુશ્રતો કહે તે ખરું ? ઓછામાં ઓછો જેટલો સ્થિતિબંધ કરી ત્યારપછી તરતના સમયે તે જીવ વધારેમાં વધારે જેટલો સ્થિતિબંધ કરી શકે તેટલી બધી સ્થિતિને બદ્ધ ડાયસ્થિતિ કહેવામાં આવે છે. સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્ત જીવ અંત:કોડકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરી તદનન્તર સમયે અતિસંકૂિલષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ કરી શકે છે. માટે અંતઃકોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિને બધ્ધ ડાયસ્થિતિ કહેવાય છે. આ અલ્પબદુત્વ અંત્યત ગંભીર અને ખૂબ જ ગહન છે. માટે બહુશ્રુતો પાસે શક્ય તેટલો સમજવા પ્રયત્ન કરવો. અભ્યાસકોને કંઈક સરળતાથી જ્ઞાન થાય તે હેતુથી અસત્કલ્પના દ્વારા સાતા અને અસાતા આ બે પ્રકૃતિઓના For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૪૫ સ્થિતિસ્થાનને કલ્પી. આ અલ્પબદુત્વ સમજાવવા પ્રયત્ન કરેલ છે છતાં તેમાં કંઈ ક્ષતિ હોય તો સુધારી જણાવવા સુજ્ઞ મહાશયોને મારી વિનંતી છે. સાતવેદનીય તથા અસાતાવેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૧૫ અને ૩૦ કોકો, સાગરોપમ પ્રમાણ હોવા છતાં ૨ અને ૪ અબજ સમય પ્રમાણ કલ્પેલ છે. અને સંખ્યાતગુણની જગ્યાએ ૧૯મા બોલ સિવાય બીજે સર્વ ઠેકાણે ત્રણ ગુણ અને ૧૯માં બોલમાં સંખ્યાતગુણના સ્થાને સાધિક ૧૦ ગુણ સંખ્યા કલ્પી છે. | શુભ પ્રવૃતિઓના જે સ્થિતિસ્થાનોમાં કેવળ ચતુઃસ્થાનિક રસ બંધાય છે તે સ્થિતિસ્થાનો ચતુ:સ્થાનિક રસવાળા અને જે સ્થિતિસ્થાનોમાં ૪ અને ૩ સ્થાન અથવા માત્ર ત્રિસ્થાનિક રસ બંધાય છે, તે સ્થિતિસ્થાનો ત્રિસ્થાનિક રસવાળા કહેવાય છે. પરંતુ ક્રિસ્થાનિક રસની બાબતમાં તેમ નથી. કારણકે જેટલાં સ્થિતિસ્થાનોમાં ક્રિસ્થાનિક રસ ઘટી શકે તેટલાં બધાં સ્થિતિસ્થાનો ક્રિસ્થાનિક રસવાળા કહેવાય છે. અને અસતાવેદનીય વગેરે અશુભપ્રકૃતિઓના જે સ્થિતિસ્થાનોમાં ફક્ત ક્રિસ્થાનિક રસ પડે છે તે સ્થિતિસ્થાનો દ્રિસ્થાનિક રસવાળા અને જે સ્થિતિસ્થાનોમાં ત્રિસ્થાનિક રસ બંધાય અને ચતુ:સ્થાન ન બંધાય તે સ્થિતિસ્થાનો ત્રિસ્થાનિક રસવાળા કહેવાય છે. પરંતુ ચતુ:સ્થાનિક રસબંધની બાબતમાં તેમ નથી, કારણકે જેટલાં સ્થિતિસ્થાનોમાં ૪ સ્થાનિક રસ પડી શકે તે બધા સ્થિતિસ્થાનો ચતુઃસ્થાનિક રસવાળા બતાવ્યા છે. ' અર્થાતુ શુભપ્રકૃતિઓના જેટલાં સ્થિતિસ્થાનોમાં ક્રિસ્થાનિક રસ પડી શકે છે, તેમાંના કેટલાક સ્થિતિસ્થાનોમાં કેટલીકવાર ત્રિસ્થાનિક અને કેટલીકવાર કેટલાક સ્થિતિસ્થાનોમાં ચતુ:સ્થાનિક રસબંધ પણ પડતો. હોય, છતાં તે બધા સ્થિતિસ્થાનો દ્રિસ્થાનિક રસવાળા બતાવવામાં આવ્યા છે. તે જ પ્રમાણે અસતાવેદનીય વગેરે અશુભપ્રકૃતિઓના જેટલાં સ્થિતિસ્થાનોમાં ચાર સ્થાનિક રસ પડી શકે છે. તેમાંના કેટલાક સ્થિતિસ્થાનોમાં કેટલીકવાર ક્રિસ્થાનિક રસ પડવા છતાં તે બધા સ્થિતિસ્થાનો ચતુઃસ્થાનિક રસબંધ પ્રાયોગ્ય કહેવામાં આવ્યા છે. વિશેષ સમજણ યંત્ર નંબર-૪૪માં આંકડામાં બતાવી છે. ઇતિ ૪થો સ્થિતિબંધ સમાપ્ત ઈતિ બંધનકરણ સારસંગ્રહ સમાપ્ત YYYSSE For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કર્મપ્રકૃતિ ( -: અથ બંધનકરણ – પ્રસ્નોત્તરી :-) પ્રશ્ન-૧ પ્રકૃતિ શબ્દનો શું અર્થ છે ? જવાબ-૧ અહીં ભાષ્યકારને અનુસારે “ભેદ' નવતત્ત્વમાં “સ્વભાવ' અને પંચસંગ્રહ બંધનકરણ ગા, ૪૦માં ‘સ્થિતિ આદિ ત્રણનો સમુદાય' એમ પ્રકૃતિ શબ્દના ત્રણ અર્થ છે. પ્રશ્ન-૨ નામકર્મની પ્રકૃતિઓની સંખ્યા કેટલી રીતે છે? તેમજ કઈ કઈ સંખ્યા ક્યાં ક્યાં ઉપયોગી છે? જવાબ-૨ નામકર્મની પ્રકૃતિઓની સંખ્યા ૪૨, ૬૭, ૯૩, અને ૧૦૩ એમ ચાર પ્રકારે જણાવેલ છે. તેમાં ૪૨ માત્ર મૂળ ભેદ અથવા દલિક વહેંચણીમાં ૬૭-બંધ-ઉદય-ઉદીરણામાં અને ૯૩ અથવા ૧૦૩ની સંખ્યા સત્તામાં ઉપયોગી છે. પ્રશ્ન-૩ એવી કઈ પ્રકૃતિઓ છે કે જે બંધ વિના પણ ઉદય-ઉદીરણા અને સત્તામાં હોય ? જવાબ-૩ સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. પ્રશ્ન-૪ જેની એક પણ ઉત્તરપ્રકૃતિ સર્વઘાતી નથી એવું કયું ધાતી કર્મ છે? જવાબ-૪ અંતરાય કર્મ. પ્રશ્ન-૫ એવું કયું કર્મ છે કે જે બંધાયા પછીના તરતના ભવમાં જ ઉદયમાં આવે પણ જે ભવમાં બાંધ્યું તે જ ભવમાં કે પછીના તરતના ભવને મુકીને પછીના ભાવોમાં ઉદયમાં ન જ આવે ? તેમજ જીવનના ૩ ભાગ પહેલાં ન જ બંધાય ? જવાબ-૫ આયુષ્ય કર્મ. પ્રશ્ન-૬ એક ભવમાં આયુષ્ય એક જ વાર બંધાય કે તેમાં કંઈ અપવાદ છે? જવાબ-૬ પ્રજ્ઞાપના સૂત્રમાં પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી જે આયુષ્યનો બંધ થયો તેનું તે આયુષ્ય તે ભવના બાકીના કાળમાં અનેકવાર બંધાય એમ બતાવી તેને આકર્ષે કહ્યા છે. પરંતુ કર્મગ્રંથાદિક ચાલુ ગ્રંથોમાં આખા ભવમાં આયુષ્ય એક જ વાર બંધાય એ હકીકત પ્રસિદ્ધ હોવાથી પમા પ્રશ્નના ઉત્તરમાં આયુષ્ય એક ભવમાં એક જ વાર બંધાય એમ બતાવેલ છે. પ્રશ્ન-૭ પોતપોતાના હેતુઓ વિદ્યમાન હોય ત્યાંસુધી જે પ્રકૃતિઓ અવશ્ય બંધાય તે ધ્રુવબંધી કહેલ છે. તો પંચસંગ્રહ ચોથાદ્વારમાં અનંતાનુબંધિ આદિ પાંત્રીસ પ્રવૃતિઓનો મુખ્યત્વે અવિરતિ બંધહેતુ કહી છે, અને થીણદ્વિત્રિક તથા અનંતાનુબંધિ પ્રવૃતિઓ ૪થે ધ્રુવબંધી ગણાવી છે. તેથી આ સાતે પ્રકૃતિઓનો ચોથા ગુણસ્થાનક સુધી બંધ હોવો જોઈએ. પરંતુ એઓનો બંધ બીજા ગુણસ્થાનક સુધી જ છે. તે જ પ્રમાણે નિદ્રા-પ્રચલા તથા નામકર્મની નવ ધ્રુવબંધી વગેરે પ્રકૃતિઓનો બંધહેતુ કષાય છે છતાં તે પ્રકૃતિઓ પણ કષાય છે ત્યાં સુધી બંધાતી નથી પરંતુ અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમાદિ ભાગ સુધી જ બંધાય છે તો આ બધી પ્રવૃતિઓ ધ્રુવબંધી કેમ કહેવાય ? જવાબ-૭ અનંતાનુબંધિ આદિ પાંત્રીસ પ્રકૃતિઓનો “અવિરતિ બંધહેતુ સામાન્યથી કહેલ છે, કેમકે બીજે ગુણસ્થાનકે બંધવિચ્છેદ થનાર અનંતાનુબંધિ આદિ પચીશ પ્રકૃતિઓનો કેવળ અવિરતિ બંધહેતું નથી પણ અનંતાનુબંધિ ઉદયવિશિષ્ટ અવિરતિ બંધહેતુ છે, અનંતાનુબંધિનો ઉદય બે ગુણસ્થાનક સુધી જ છે માટે થીણદ્વિત્રિકાદિ સાત પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાછતાં બે ગુણસ્થાનક સુધી જ બંધાય છે. પણ ચોથા ગુણસ્થાનક સુધી બંધાતી નથી. એ જ પ્રમાણે નિદ્રા-પ્રચલા આદિ પ્રકૃતિઓનો “કષાય' સામાન્યથી બંધહેતુ કહેલ છે, પરંતુ કેવળ કષાય બંધહેતુ નથી, “તે તે પ્રકૃતિ બંધ યોગ્ય અધ્યવસાય વિશિષ્ઠ તથા તથા પ્રકારનો કષાયોદય” તે તે પ્રકૃતિના બંધમાં હેતુ હોવાથી બંધવિચ્છેદ પછીના સ્થાનોમાં સામાન્ય કષાય હોવા છતાં તે તે પ્રકૃતિબંધ યોગ્ય અધ્યવસાય વિશિષ્ઠ તથા તથા પ્રકારનો કષાયોદય નહીં હોવાથી અપૂર્વકરણના બીજા આદિ ભાગોમાં તેમજ અનિવૃત્તિકરણ વગેરે ગુણસ્થાનકે નિદ્રા-પ્રચલાદિ ધ્રુવબંધી For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પ્રશ્નોત્તરી પ્રશ્ન-૮ જો અનંતાનુબંધિ આદિ પચીશ પ્રકૃતિઓનો અનંતાનુબંધિ વિશિષ્ઠ અવિરતિ બંધહેતુ છે તો સર્વવિરતિધર પીઠ-મહાપીઠ સાધુ મહારાજાને તે હેતુના અભાવમાં સ્ત્રીવેદનો બંધ શી રીતે થયો ? જવાબ-૮ પીઠ-મહાપીઠ મુનિરાજ ક્ષાયિક સમ્યગ્દૃષ્ટિ જ હતા એવો નિશ્ચય ન હોવાથી આકર્ષનો સંભવ હોવાથી સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે ગયેલા એવા તેઓને સ્ત્રીવેદનો બંધ ઘટી શકે. અથવા ગુરુ મહારાજે બાહુ-સુબાહુ મુનિઓની કરેલ ગુણપ્રશંસાથી ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા રૂપ સંશ્લિષ્ટ તીવ્રતમ કૃષ્ણલેશ્યાને ગોપવતાં તીવ્ર સંજ્વલન માયાના પરિણામથી પૂર્વે બંધાયેલ સ્ત્રીવેદની સ્થિતિ અને રસ વધારી બંધ વિના પણ તેને નિકાચિત કરેલ તેથી તેના જ ફળ સ્વરૂપે બન્ને મુનિઓ બ્રાહ્મી અને સુંદરી રૂપે થયા માટે અહીં દોષ નથી. જુઓ પંચસંગ્રહ ત્રીજા દ્વારની મૂળટીકા ગા૩૬ પ્રશ્ન-૯ ૨૪૭ પ્રકૃતિઓ બંધાતી નથી. એટલે કે પોતપોતાના વિશિષ્ટ હેતુઓ હોય ત્યાં સુધી થીણદ્વિત્રિકાદિ અવશ્ય બંધાય છે તેથી આ પ્રકૃતિઓ ધ્રુવબંધી કહેવાય છે. ચક્ષુદર્શનાવરણીય, અવધિઢિકાવરણ, અને મન:પર્યવજ્ઞાનાવરણ દેશધાતી કહેલ છે, પરંતુ તેઈન્દ્રિય સુધીના જીવોને ચક્ષુદર્શનાવરણ, અને અવિધ તથા મન:પર્યવજ્ઞાન વિનાના જીવોને શેષ ત્રણ આવરણો સ્વાવાર્ય ગુણનો સર્વથા ઘાત કરે છે તો આ ચારે પ્રકૃતિઓ દેશઘાતી કેમ કહેવાય? જવાબ–૯ જે પ્રકૃતિઓ પોતાનો ઉદય હોય ત્યાંસુધી સર્વજીવોને હંમેશાં સ્વાવાર્યગુણનો સર્વથા જ ઘાત કરે તે જ સર્વઘાતી કહેવાય છે પરંતુ જે પ્રકૃતિઓ પોતાના ઉદય કાળ સુધી કોઈક જીવોને સર્વથા અને કોઈક જીવોને દેશથી અથવા એક જ જીવને અમુક કાળે દેશથી પણ સ્વાવાર્ય ગુણનો ઘાત કરે છે તે દેશઘાતી કહેવાય છે. આ ચાર પ્રકૃતિઓ પણ આવી હોવાથી દેશઘાતી કહેલ છે. પ્રશ્ન-૧૦ ઉપરોક્ત ચારે પ્રકૃતિઓ દેશઘાતી હોવા છતાં ય અમુક જીવોના સ્વાવાર્ય ગુણોને સર્વથા કેમ હણે છે? જવાબ-૧૦ દેશઘાતી પ્રકૃતિઓના સ્પર્ધકો સર્વધાતી અને દેશઘાતી એમ બે પ્રકારે કહેલ છે તેથી જ્યારે આ પ્રકૃતિઓના સર્વધાતી રસસ્પર્ધકો ઉદયમાં આવે છે ત્યારે સ્વાવાર્ય ગુણને સર્વથા હણે છે. અને જ્યારે અલ્પ રસવાળા દેશઘાતી સ્પર્ધકો ઉદયમાં આવે છે ત્યારે દેશથી હણે છે. પ્રશ્ન-૧૧ દેશઘાતી પ્રકૃતિઓના પણ સ્પર્ધકો સર્વઘાતી છે તો સર્વઘાતી અને દેશઘાતી પ્રકૃતિઓમાં તફાવત શું ? જવાબ-૧૧ દેશધાતી પ્રકૃતિઓના એક સ્થાનિક રસસ્પર્ધકો દેશધાતી જ હોય છે અને દ્વિસ્થાનિક રસ સ્પર્ધકો મિશ્ર હોય છે. અને શેષ સર્વઘાતી જ હોય છે. છતાં આ પ્રકૃતિઓના સર્વઘાતી સ્પર્ધકો પણ અપવર્તનાદિદ્વારા હણાવાથી દેશઘાતી થાય છે. જ્યારે સર્વધાતી પ્રકૃતિઓમાં એક્થાનિક રસસ્પર્ધકો સર્વથા હોતાં જ નથી અને દ્વિસ્થાનિકાદિ સર્વસ્પર્ધકો સર્વઘાતી જ હોય છે. અપવર્તનાદિ દ્વારા હણાઈને જઘન્યથી દ્વિસ્થાનિક રસવાળાં જે સ્પર્ધકો બને છે તે પણ સર્વઘાતી જ રહે છે પણ દેશઘાતી થતાં નથી. દેશઘાતી અને સર્વઘાતી પ્રકૃતિઓમાં આ જ તફાવત છે. પ્રશ્ન-૧૨ ચક્ષુ-અચક્ષુ દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી સંપૂર્ણ દર્શન લબ્ધિની અપેક્ષાએ જે એક દેશરૂપ દર્શન ગુણ પ્રાપ્ત થાય છે તેને જ પાંચ નિદ્રાનો ઉદય હણે છે, તો તે નિદ્રાઓ સર્વઘાતી કેમ કહેવાય ? જવાબ-૧૨ જો કે ચતુદર્શનાવરણીયાદિના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ દર્શનલબ્ધિ-સંપૂર્ણ દર્શનલબ્ધિના એક દેશ રૂપ છે પરંતુ નિદ્રાપંચક તેને સંપૂર્ણપણે જ હણે છે. અથવા સત્તામાં નિદ્રાપંચકના સર્વઘાતી જ રસ સ્પર્ધકો હોય છે. માટે તે સર્વઘાતી કહેલ છે. પ્રશ્ન-૧૩ ઉદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓમાં અસાતાવેદનીય વગેરે કેટલીક એવી પ્રકૃતિઓ છે કે જેઓનો ઉદય ન હોય ત્યારે પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. માટે અસાતાવેદનીય વગેરે પ્રકૃતિઓને અનુદયબંધોત્કૃષ્ટા પણ કેમ ન કહેવાય ? એ જ પ્રમાણે-સમ્યક્ત્વમોહનીય સિવાયની ઉદયસંક્રમોત્કૃષ્ટા, મનુષ્યગતિ વગેરે પ્રકૃતિઓમાં પણ પોતાનો ઉદય ન હોય ત્યારે પોતાની સ્વજાતીય અન્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. માટે મનુષ્યગતિ વગેરે અનુદયસંક્રમોત્કૃષ્ટા પણ કેમ ન કહેવાય ? For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કર્મપ્રકૃતિ જવાબ-૧૩ જેનો ઉદય ન હોય તે અનુદયવતી પ્રવૃતિઓનું પ્રથમની ઉદયસ્થિતિમાં રહેલું દલિક તેના અનંતર પૂર્વ સમયે જ સ્વજાતીય ઉદયવતી પ્રવૃતિઓમાં તિબૂક સંક્રમ દ્વારા સંક્રમી જાય છે, ત્યારે ઉદયવતી પ્રવૃતિઓનું પ્રથમસ્થિતિનું લિક સ્વ સ્વરૂપે હાજર હોય છે. તેથી ઉદય વખતે બંધ અથવા અન્ય પ્રકૃતિઓના સંક્રમથી જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે તેના કરતાં તેને ઉદય ન હોય ત્યારે પોતાના બંધથી અથવા અન્યપ્રકૃતિના સંક્રમથી પણ એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે. તેથી અસાતાવેદનીય વગેરે અનુદય બધોત્કૃષ્ટા અને મનુષ્યગતિ વગેરે અનુદય સંક્રમોત્કૃષ્ટા ન જ કહી શકાય. પરંતુ ઉદયબંધોસ્કૃષ્ટા અને ઉદયસંક્રમોત્કૃષ્ટા જ કહેવાય. પ્રશ્ન-૧૪ અતિસંકિલષ્ટ મિથ્યાદૃષ્ટિને કેટલી અને કઈ કઈ શુભપ્રકૃતિઓ બંધમાં આવી શકે ? જવાબ-૧૪ તે આ પંચેન્દ્રિયજાતિ, આહારક સિવાયના ચાર શરીર અને બે અંગોપાંગ, શુભવર્ણચતુષ્ક, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, અગુરુલઘુ તથા ત્રસચતુષ્ક તેમાં પણ આતપ, ઉદ્યોત અને ઔદારિકદ્વિક તિર્યંચગતિ સાથે જ, વૈક્રિયદ્ધિક નરકગતિ સાથે જ અને શેષ પંદર પ્રવૃતિઓ બન્ને ગતિ સાથે બંધમાં આવી શકે છે. પ્રશ્ન-૧૫ અંતર્મુહુર્તથી ઓછો બંધકાળ જ ન હોય તેવી પ્રવૃતિઓ કેટલી અને કઇ કઇ ? જવાબ-૧૫ ૪૭- ધ્રુવબંધી, ચાર આયુષ્ય અને જિનનામ કુલ બાવન, (૫૨). પ્રશ્ન-૧૬ જેનો જઘન્યથી એક સમય બંધ હોય તેવી પ્રવૃતિઓ કેટલી અને કઇ કઇ ? જવાબ-૧૬ ચાર આયુષ્ય અને જિનનામ સિવાય શેષ અઘુવબંધી અડસઠ (૬૮). પ્રશ્ન-૧૭ અધવબંધી હોવા છતાં જે જઘન્યથી પણ સતત અંતર્મુહર્ત બંઘાય જ એવી પ્રવૃતિઓ કેટલી અને કઇ કઇ? જવાબ-૧૭ ચાર આયુષ્ય અને જિનનામ. કુલ પાંચ. (૫) પ્રશ્ન-૧૮ ક્ષપક સુક્ષ્મસંપરાયને પણ જઘન્યથી જેનો દ્વિસ્થાનિક રસ બંધાય તેવી પ્રવૃતિઓ કઇ કઇ ? જવાબ-૧૮ કેવળજ્ઞાનાવરણ અને કેવળદર્શનાવરણ. પ્રશ્ન-૧૯ જે અંતર્મુહુર્તથી વધારે કાળ સતત ન જ બંધાય એવી પ્રવૃતિઓ કેટલી અને કઇ કઇ ? જવાબ-૧૯ પીસ્તાલીશ, તે આ-અશુભવિહાયોગતિ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, અન્તિમ પાંચ સંઘયણને પાંચ સંસ્થાન. આહારકદ્રિક, નરકદ્રિક, આતપ, ઉદ્યોત, સ્થિર, શુભ, યશ, હાસ્ય, રતિ, શોક, અરતિ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, અસાતાવેદનીય, સ્થાવરદશક અને ચાર આયુષ્ય. પ્રશ્ન-૨૦ કેટલી અને કઇ કઇ પ્રકૃતિઓ એવી છે કે જે સંપૂર્ણ ક્ષય થયા પછી ફરીથી બંધ અને સત્તામાં ન આવે ? જવાબ-૨૦ અનંતાનુબંધિ વિના ધ્રુવસત્તાવાળી એકસો છવીશ પ્રકૃતિઓ. પ્રશ્ન-૨૧ બંધનાદિ આઠ પ્રકારના કરણો બતાવ્યાં ત્યાં કરણ એટલે શું ? જવાબ-૨૧ બંધાદિ ૮ પ્રકારની ક્રિયાઓમાં હેતભૂત કષાય સહિત અથવા કષાય રહિત એવો જીવનો વીર્ય-વ્યપાર અર્થાતુ પ્રવૃત્તિરૂપ વીર્ય તે કરણ કહેવાય છે. તેમાં બંધન, ઉપશમના, ઉદ્વર્તના, નિદ્ધત્તિ અને નિકાચનામાં સકષાય જીવનું જ પ્રવૃત્તિવીર્ય કરણ છે. અને અપવર્તના, ઉદીરણા તેમજ સંક્રમમાં કષાય સહિત અને કષાય રહિત એમ બન્ને પ્રકારના જીવોનું પ્રવૃત્તિવીર્ય કરણ છે, કારણ કે ૧૧-૧૨ અને ૧૩મા ગુણસ્થાને કષાયનો અભાવ હોવા છતાં યથાસંભવ અપવર્તના, સંક્રમણ અને ઉદીરણા કરણ પ્રવર્તે છે. જો કે ઉપશાન્તાદિ ૩ ગુણસ્થાનકે સકષાય વીર્યથી સાતા વેદનીય બંધાય છે. પણ તેની વિવક્ષા નથી. પ્રશ્ન-૨૨ પ્રવૃત્તિવીર્ય એટલે શું ? જવાબ-રર વીયાંતરાયકર્મના ક્ષયોપશમ અથવા ક્ષયથી પ્રગટ થયેલ જે આત્માની શક્તિ તે લબ્ધિવીર્ય કહેવાય છે. તેમાંથી મન વચન અને કાયા દ્વારા થતો વીર્યનો વ્યાપાર અર્થાતુ આત્મપ્રદેશોનું આંદોલન=હલન-ચલન For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પ્રશ્નોત્તરી તે પ્રવૃત્તિવીર્ય કહેવાય છે. આ પ્રવૃત્તિવીર્યના જ કરણવીર્ય યોગ, બળ, વિગેરે નામો છે. પ્રશ્ન-૨૩ એક એક આત્મપ્રદેશમાં ઓછામાં ઓછા અને વધારેમાં વધારે વીર્યાવિભાગો કેટલાં હોય ? જવાબ-૨૩ ઓછામાં ઓછા અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અને વધારેમાં વધારે પણ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ જ વીર્યાવિભાગો હોય છે. પરંતુ અસંખ્યાતાના અસંખ્યાત ભેદો હોવાથી જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતગુણ હોય છે. પ્રશ્ન-૨૪ કોઇપણ વિવક્ષિત વર્ગણાના વીર્યાવિભાગોથી તેની પછીની અનંતર વર્ગણામાં કેટલાં વીર્યાવિભાગો વધે અથવા ધટે ? જવાબ-૨૪ કોઇપણ એક સ્પર્ધકમાં વિવક્ષિત વર્ગણામાં રહેલ વીર્યાવિભાગોની અપેક્ષાએ પછીની અનંતર વર્ગણાના એક એક જીવપ્રદેશમાં એક એક વીર્યાવિભાગ વધે છે પરંતુ વિવિક્ષિત વર્ગણાના સંપૂર્ણ વીર્યાવિભાગોની અપેક્ષાએ પછીની અનંતર વર્ગણામાં કુલ વીર્યાવિભાગો અસંખ્યાત ભાગ હીન હોય છે. કારણ કે એક એક આત્મપ્રદેશમાં એક એક વીર્યાવિભાગ વધે છે તેથી અસંખ્ય પ્રતરના અસંખ્ય પ્રદેશ રાશિ પ્રમાણ કુલ વીર્યાવિભાગો વધે, પરંતુ પૂર્વ પૂર્વ વર્ગણાની અપેક્ષાએ પછી પછીની વર્ગણામાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાત જીવપ્રદેશો ઓછા ઓછા હોય છે. અને તે એક એક પ્રદેશમાં અસંખ્ય અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ વીર્યાવિભાગો હોય છે. તેથી અસંખ્યાત વખત અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ વીર્યાવિભાગો ઘટે અને માત્ર અસંખ્ય પ્રતરના અસંખ્ય પ્રદેશ રાશિ પ્રમાણ વીર્યાવિભાગો વધે છે. ૨૪૯ પ્રશ્ન-૨૫ યોગસ્થાન એટલે શું ? જવાબ-૨૫ એક જ સમયે કોઇપણ એક સયોગી જીવના સર્વ-આત્મપ્રદેશોમાં થતો વીર્યવ્યાપાર તે એક યોગસ્થાન કહેવાય છે. પ્રશ્ન-૨૬ વિવક્ષિત એક સમયે એક એક જીવને એક એક યોગસ્થાન હોય છે. તો જીવો અનંત હોવાથી યોગસ્થાનો પણ અનંત હોવા જોઇએ, પરંતુ યોગસ્થાનો શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાત જ કેમ ? જવાબ-૨૬ સ્થાવર પ્રાયોગ્ય એક એક યોગસ્થાનમાં નિરંતર જઘન્યથી પણ અનંતા જીવો હોય છે. અને ત્રસ પ્રાયોગ્ય એક એક સ્થાનમાં પણ ઉત્કૃષ્ટથી અસંખ્યાત જીવો હોય છે, માટે જીવો અનંત હોવા છતાં અનંત અને અસંખ્યાત જીવોને પણ એક એક યોગસ્થાન હોઇ શકે છે તેથી યોગસ્થાનો અસંખ્યાત છે તેમાં કોઇ વિરોધ નથી. પ્રશ્ન-૨૭ સિદ્ધ પરમાત્માને જેમ જ્ઞાન-દર્શન અને ચારિત્ર અનંત કહેલ છે તેમ વીર્ય પણ અનંતુ કહ્યું છે છતાં અહીં યોગરૂપ વીર્યમાં અસંખ્યાત ભાગ હીન વગેરે ૪ પ્રકારની વૃદ્ધિ અને હાનિ બતાવી, પરંતુ અનંતભાગ અને અનંતગુણ એ બે હાનિ-વૃદ્ધિઓ કેમ ન બતાવી ? જવાબ-૨૭ સિદ્ધ પરમાત્માને કેવલ લબ્ધિવીર્ય હોય છે અને તે અનંત છે તે બરાબર છે, તેમજ સયોગી કેવલિઓને પણ અનંત લબ્ધિવીર્ય હોય છે. પરંતુ સયોગી જીવોને યોગરૂપ પ્રવૃત્તિવીર્ય ઉત્કૃષ્ટથી પણ અસંખ્યાતુ જ હોય છે માટે અનંતભાગ અને અનંતગુણ એ બે હાનિ-વૃદ્ધિ ઘટતી નથી પણ બાકીની ૪ પ્રકારની જ વૃદ્ધિ-હાનિ ઘટે છે. પ્રશ્ન-૨૮ લબ્ધિ અપર્યાપ્ત અને કરણ પર્યાપ્ત જીવોને આશ્રયી જઘન્ય ઉત્કૃષ્ટ યોગનું અલ્પબહુત્વ બતાવ્યું, પરંતુ કરણ અપર્યાપ્ત જીવોને વિષે શું સમજવું ? જવાબ-૨૮ અલ્પબહુત્વમાં કરણ અપર્યાપ્ત જીવોનો પણ વિચાર કરીએ તો અલ્પબહુત્વ આ પ્રમાણે ઘટે-લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી કરણ અપર્યાપ્ત સુક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ, તેનાથી કરણ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ, તેથી કરણ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ, તેથી કરણ પર્યાપ્ત બાદર એકેન્દ્રયનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ અને તે થકી કરણ પર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે અસંખ્યાતગુણ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કર્મપ્રકૃતિ અસંખ્યાતગુણ કહેવો અને કરણ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી લબ્ધિ અપર્યાપ્ત બેઇ. તેd. ચઉટ, અસંજ્ઞિ પંચે, અને સંજ્ઞિ પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે એક એકથી અસંખ્યગુણ કહેવો, લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી કરણ અપર્યાપ્ત બેઇટ નો ઉત્કૃષ્ટ યોગ, તેનાથી કરણ પર્યાપ્ત બેઇ. નો જઘ, એમ કરણ અપર્યાપ્ત વેઇટ નો ઉત્કૃષ્ટ, કરણ પર્યાપ્ત તેજી નો જઘન્ય, કરણ અપર્યા, ચઉરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ, કરણ પર્યાપ્ત ચઉ0 નો જઘન્ય, કરણ અપર્યા, અસંજ્ઞિ પંચે નો ઉત્કૃષ્ટ, કરણ પર્યાપ્ત અસંજ્ઞિ પંચે, નો જઘન્ય, કરણ અપર્યા, સંજ્ઞિ પંચે, નો ઉત્કૃષ્ટ અને કરણ પર્યાપ્ત સંજ્ઞિ પંચે, નો જઘન્ય યોગ અનુક્રમે એક એકથી અસંખ્યાતગુણ કહી પછી ગ્રંથમાં બતાવ્યા પ્રમાણે કરણ પર્યાપ્ત બેઇન્દ્રિયાદિકનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ-અસંખ્યગુણ સમજવો. એ પ્રમાણે કરણ અપર્યાપ્ત જીવોના યોગનું અલ્પબદુત્વ કર્મપ્રકૃતિ ચૂર્ણિના ટીપ્પનકમાં પૂજ્ય મુનિચંદ્રસૂરિજી મહારાજ સાહેબે બતાવેલ છે અને તે તે લબ્ધિ અપર્યાપ્તાના જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગસ્થાનમાંનું યથાસંભવ મધ્યવત્તિ યોગસ્થાન તે તે કરણ અપર્યાપ્તના જઘન્ય અને ઉત્કૃષ્ટ અપર્યાપ્તનું જઘન્ય યોગસ્થાન ઘટે એમ લાગે છે. પ્રશ્ન-૨૯ ઉત્કૃષ્ટથી તેઇટ નું શરીર ૩ ગાઉ પ્રમાણ અને બેઇડ નું ૧૨ યોજન હોવાથી તેઇડ કરતાં બેઇ નો યોગ અધિક હોવો જોઇએ છતાં અલ્પ-બહુતમાં અસંખ્યાત ગુણ હીન કેમ કહેલ છે. ? જવાબ-૨૯ યોગનો આધાર એકાંતે શરીરની અવગાહના ઉપર નથી. દા.ત. મોટા શરીરવાળા ગાય, બળદ-ઉટ વિગેરે કરતાં વાઘ વગેરે નું શરીર નાનું હોવા છતાં તેમાં બળ અર્થાતુ યોગ વધારે હોય છે. તેમ બેઇન્દ્રિયનો યોગ ઇન્દ્રિય કરતાં અસંખ્યાત ગુણ હીન હોવામાં કોઇ વાંધો નથી. પ્રશ્ન-૩૦ અહીં જીવોમાં અસંખ્યગણ યોગ બતાવેલ છે. ત્યાં ગણાકાર ક્યો સમજવો ? તથા અહીં બંધનકરણમાં યોગનું સ્વરૂપ શા માટે બતાવેલ છે. ? જવાબ-૩૦ યોગના અલ્પબદુત્વમાં સર્વત્ર સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલ આકાશપ્રદેશ રાશિ પ્રમાણ ગુણાકાર સમજવો. તથા યોગના આધારે પ્રદેશોનો સમૂહ ગ્રહણ થતો હોવાથી બંધનકરણમાં યોગનું સ્વરૂપ બતાવેલ છે. જીવભેદોમાં જેમ યોગ અસંખ્યગુણ છે તેમ પ્રદેશબંધ પણ અસંખ્યાતગુણ હોય છે. પ્રશ્ન-૩૧ જીવ યોગને અનુસાર ભાષા, શ્વાસોચ્છવાસ તથા મનોયોગ્ય પુદ્ગલ સ્કંધો ગ્રહણ કર પરિણમાવી અવલંબે છે. એમ કહ્યું જ્યારે ઔદારિકાદિ પાંચ શરીર યોગ્ય પગલીને ગ્રહણ કરી તે તે શરીરરૂપે પરિણાવે છે એટલું જ કહ્યું, તો અવલંબે છે એમ શા માટે ન કહ્યું ? જવાબ-૩૧ ભાષા વગેરેના પુદ્ગલોને તે તે રૂપે પરિણામાવ્યા પછી તરત જ છોડાવાના હોય છે. તેથી છોડવાની શક્તિને પ્રાપ્ત કરવા માટે ભાષા વગેરેના પુગલોને અવલંબે છે એમ કહ્યું, પરંતુ દારિકાદિ શરીર યોગ્ય પુદ્ગલોને તરત છોડવાના ન હોવાથી અવલંબનની જરૂર નથી માટે ગ્રહણ કરી પરિણાવે છે એટલું જ કહ્યું પણ અવલંબન કરવાનું કહ્યું નથી. પ્રશ્ન-૩૨ સ્નેહપ્રત્યય, નામપ્રત્યય અને પ્રયોગપ્રત્યય આ ત્રણેય સ્પર્ધક માં સ્નેહનો વિચાર હોવા છતાં પરસ્પર શું વિશષતા છે? જવાબ-૩૨ જગદ્વર્તી પુગલોના સ્કંધો બનવામાં હેતુભૂત સ્વાભાવિક સ્નેહનો વિચાર સ્નેહપ્રત્યય સ્પર્ધકમાં, બંધન નામકર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલ અને નવા ગ્રહણ કરાતાં ઔદારિકાદિ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થવામાં હેતુભૂત સ્નેહનો વિચાર નામપ્રત્યય સ્પર્ધકમાં તથા યોગવડે ગ્રહણ કરાતાં કામણ વર્ગણાના પુદગલોનો આત્મપ્રદેશો સાથે દૂધ અને પાણીની જેમ સંબંધ થવામાં કારણભૂત સ્નેહનો વિચાર પ્રયોગપ્રત્યય સ્પર્ધકમાં કરેલ હોવાથી ત્રણેયમાં પરસ્પર વિશેષતા છે. પ્રશ્ન-૩૩ શરીરસ્થાન એટલે શું ? For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પ્રશ્નોત્તરી ૨૫૧ જવાબ-૩૩ એક જીવે વિવક્ષિત કોઇપણ એક સમયે પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતા દારિકાદિ પુદ્ગલોમાં રહેલ સમગ્ર સ્નેહ સ્પર્ધકોના સમુહને એક શરીરસ્થાન કહેવાય છે. પ્રશ્ન-૩૪ મોહનીયકર્મને પ્રાપ્ત થયેલ કુલ દલિકમાંથી સર્વઘાતી રસવાળો જે અનંતમો ભાગ છે તેનો અર્ધો ભાગ મિથ્યાત્વને અને અર્ધો ભાગ પ્રથમ બાર કષાયને મળે છે એમ બતાવેલ છે, અને પ્રથમના બાર કષાયને મળેલા દલિકના બાર ભાગ પડે છે તેથી અનંતાનુબંધિ લોભ કરતાં મિથ્યાત્વને મળતું દલિક સંખ્યાતગુણ આવે, પરંતુ જઘન્ય તથા ઉત્કૃષ્ટ પદના અલ્પ-બહુતમાં સંખ્યાતગુણ ન બતાવતાં અનંતાનુબંધી લોભ કરતાં મિથ્યાત્વને મળતું દલિક વિશેષાધિક છે એમ કેમ કહ્યું છે ? જવાબ-૩૪ મોહનીય કર્મને પ્રાપ્ત થયેલ દલિકમાંથી સર્વધાતી રસવાળો જે અનંતમો ભાગ છે તેમાંથી અમુક ભાગના દલિકો સર્વધાતી પ્રકૃતિઓને મળે છે અને તેના દર્શનમોહનીય રૂ૫ મિથ્યાત્વમોહનીય અને કષાયમોહનીય એમ બે ભાગ પડે છે એમ સામાન્યથી બતાવેલ છે, પણ તે બે ભાગ બરાબર અર્ધા અર્ધા છે. એમ સમજવાનું નથી, પરંતુ સર્વધાતી રસવાળા અનંતમા ભાગ પ્રમાણ દલિકનો કંઇક અધિક ૧૩મો ભાગ મિથ્યાત્વમોહનીયને મળે છે એમ સમજવાનું છે. તેથી અનંતાનુબંધિ લોભ કરતાં મિથ્યાત્વ મોહનીયને વિશેષાધિક દલિક પ્રાપ્ત થાય છે તેમાં કોઇ વિરોધ નથી, પ્રશ્ન-૩૫ જાન્યપદે અલ્પબદુત્વમાં ત્રણે વેદને મળતું દલિક પરસ્પર તુલ્ય બતાવેલ છે જ્યારે ઉત્કૃષ્ટ પદે સ્ત્રી તથા નપુંસકવેદને પ્રાપ્ત થતુ દલિક સમાન બતાવી તેનાથી સંજ્વલન ક્રોધ તથા માનનું અનુક્રમે વિશેષાધિક બતાવી તેથી પુરુષવેદનું વિશેષાધિક કેમ બતાવેલ છે ? જવાબ-૩૫ જઘન્યપદે સૂક્ષ્મ લબ્ધિ અપર્યાપ્તને ઉત્પત્તિના પ્રથમ ક્ષણે ગૃહીત દલિકમાંથી મોહનીયને પ્રાપ્ત થયેલ દેશઘાતિ દલિકનો કંઈક ન્યૂન અર્ધ ભાગ નોકષાયમોહનીયને મળે છે અને તે વખતે પાંચેય નોકષાયો બંધાતા હોવાથી નોકષાયને પ્રાપ્ત થયેલ દલિકનો લગભગ પાંચમો ભાગ એક નોકષાયને મળે છે, ત્યારે ઉત્કૃષ્ટપદે ૯માં ગુણસ્થાનકના પ્રથમ ભાગે પાંચ નોકષાયમાંથી માત્ર એક પુરુષવેદ જ બંધાતો હોવાથી નોકષાયને પ્રાપ્ત થયેલ સમગ્ર દલિક તેને જ મળે છે અને તે દલિક સમગ્ર મોહનીયને મળેલ દલિકની અપેક્ષાએ કંઈક ન્યૂન અર્ધ ભાગ પ્રમાણ છે. વળી પુરુષવેદને બંધવિચ્છેદ થયા બાદ ૯મા ગુણસ્થાનકના બીજા ભાગે સંજ્વલન ક્રોધને સમગ્ર મોહનીયને મળેલ દલિકનો કંઈક ન્યૂન ચોથો ભાગ મળે છે અને સંજવલન ક્રોધનો બંધવિચ્છેદ થયા બાદ સંજવલન માનને સમગ્ર મોહનીયને મળેલ દલિકનો કંઈક ન્યૂન ત્રીજો ભાગ મળે છે. આવી રીતે પુરુષવેદને સમગ્ર મોહનીયનો કંઈક ન્યૂને અર્ધ ભાગ અને સમગ્ર મોહનીયનો કંઈક ન્યૂન ત્રીજો ભાગ મળતો હોવાથી સંજ્વલન માન કરતાં પુરુષવેદનું દલિક વિશેષાધિક કહેલ છે. અહીં માનનો બંધવિચ્છેદ થયા બાદ ચોથા ભાગે માયાને પણ સમગ્ર મોહનીયને મળેલ દલિકનો કંઈક ન્યૂન અર્ધ ભાગ મળે છે. છતાં નોકષાય કરતાં કષાયમોહનીયને કંઈક વિશેષાધિક ભાગ પ્રાપ્ત થતો હોવાથી પુરુષવેદ કરતાં સંજ્વલન માયાનું દલિક અસંખ્યાતમા ભાગ અધિક રૂ૫ વિશેષાધિક બતાવેલ છે. પ્રશ્ન-૩૬ અનુભાગબંધસ્થાન એટલે શું? જવાબ-૩૬ એક જ જીવે એક સમયે ગ્રહણ કરેલ સર્વ કર્મ પરમાણુઓના રસ સ્પર્ધકોનો સમૂહ તે એક અનુભાગ . બંધસ્થાન કહેવામાં આવે છે. પ્રશ્ન-૩૭ ષસ્થાનોમાં અનંતભાગાધિક છ પ્રકારની વૃદ્ધિઓમાં ભાગાકાર તથા ગુણાકાર કયો લેવો ? જવાબ-૩૭ અનંતભાગ અને અનંતગુણમાં સર્વજીવરાશિ પ્રમાણ અનંત સંખ્યા, અસંખ્યાત ભાગ તથા અસંખ્યાતગુણમાં . અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અસંખ્યાત સંખ્યા અને સંખ્યાતભાગ તથા સંખ્યાતગુણમાં ઉત્કૃષ્ટ સંખ્યા પ્રમાણ ભાગાકાર તથા ગુણાકાર સમજવો. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ કર્મપ્રકૃતિ પ્રશ્ન-૩૮ પ્રથમ સ્થાનમાં પ્રથમ અનંતગુણ વૃદ્ધસ્થાનની પહેલાંના બધા સ્થાનોમાં સ્પર્ધકો સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ જ હોવાથી તેને સર્વ જીવરાશિથી કે કેવી રીતે ભાગી શકાય ? કેમકે તે સંખ્યા ભાજક સંખ્યાની અપેક્ષાએ ઘણી જ નાની છે. જવાબ-૩૮ પ્રથમ સ્થાનમાં અનંતગુણ વૃદ્ધના પ્રથમ સ્થાન સુધીમાં જ અલ્પ સંખ્યા હોવાથી ભાગી શકાય નહીં પરંતુ ત્યાર પછીના તમામ સ્થાનોમાં, શેષ સર્વ ષસ્થાનોમાં તેમજ સંયમશ્રેણિ વગેરેના સ્થાનોમાં સર્વ જીવરાશિ પ્રમાણ સંખ્યા હોવાથી તેને સર્વ જીવરાશિથી ભાગી શકાય છે. એમ બહુલતાની અપેક્ષાએ ઘટતું હોવાથી એ પ્રમાણે બતાવવામાં કોઈ વિરોધ લાગતો નથી. પ્રશ્ન-૩૯ સ્થિતિબંધ તથા રસબંધ કષાયજનિત આત્મ પરિણામથી થાય છે. અને તેને જ અધ્યવસાયો કહેવામાં આવે છે, તો પછી સ્થિતિબંધના કારણભૂત એક એક કષાયોદયમાં અનેક જીવોની અપેક્ષાએ રસબંધના કારણભૂત અધ્યવસાયો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ કેવી રીતે ઘટી શકે ? જવાબ-૩૯ સ્થિતિબંધમાં કેવલ કષાયોદયજનિત આત્મ પરિણામ કારણ છે, જ્યારે રસબંધમાં કષાયોદય સહિત કૃષ્ણાદિ વેશ્યાજનિત આત્મ પરિણામો કારણ છે, અને એક એક કષાયોદયમાં અનેક જીવોની અપેક્ષાએ કૃષ્ણાદિ લેશ્યાજનિત અસંખ્ય પ્રકારના પરિણામો હોય છે માટે સ્થિતિબંધના કારણભૂત એક એક કષાયોદયમાં અનેક જીવોની અપેક્ષાએ રસબંધના કારણભૂત અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો ઘટી શકે છે. આ હકીકત પરમી ગાથાની ટીકામાં કહી છે. પ્રશ્ન-૪૦ ત્રસનામકર્મ તથા સ્થાવરનામકર્મ એ બન્નેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સમાન હોવા છતાં ૨૦થી સમયાધિક ૧૮ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ત્રસનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઈશાન સુધીના દેવ સિવાય શેષ ચારેય ગતિના જીવો કરે છે અને સ્થાવર નામકર્મનો એટલો સ્થિતિબંધ માત્ર ઈશાન સુધીના દેવો જ કરે છે અર્થાતુ આટલા સ્થિતિસ્થાનોના બાંધનારા જીવો ભિન્ન ભિન્ન હોવાથી ત્રસનામકર્મની અનુકૃષ્ટિ તથા તીવ્રમંદતા સાતવેદનીયની જેમ પ્રાપ્ત થતી નથી તેથી જુદી બતાવવામાં આવે છે તેવી રીતે પંચેન્દ્રિયજાતિ અને એકેન્દ્રિયજાતિ નામકર્મના ૨૦ થી સમયાધિક ૧૮ કોટકો, સાગ, પ્રમાણ સ્થિતિબંધના સ્વામી ભિન્ન ભિન્ન હોવાથી પંચેન્દ્રિયજાતિ નામકર્મની અનુકૃષ્ટિ તથા તીવ્ર-મંદતા પણ સાતાવેદનીયની જેમ ન બતાવતાં ત્રસનામકર્મની જેમ ભિન્ન બતાવવી જોઈએ છતાં સાતાની જેમ કેમ બતાવી ? જવાબ-૪૦ પ્રશ્ન બરાબર છે. પરંતુ કર્મપ્રકૃતિ કે પંચસંગ્રહમાં આ બાબતનો કોઈ ઉલ્લેખ નથી. સામાન્યથી આ બધી પ્રકૃતિઓની અનુકષ્ટિ તથા તીવ્રમંદતા સાતવેદનીયની જેમ સમજવી, એમ બતાવેલ છે. દિગમ્બરીય મહાબંધ ગ્રન્થમાં તો પંચેન્દ્રિયજાતિની અનુકૃષ્ટિ તથા તીવ્રમંદતા ત્રસનામકર્મની જેમ જ બતાવી છે. માટે આ બાબતમાં અતિશય જ્ઞાનીઓનું વચન જ પ્રમાણ છે. પ્રશ્ન-૪૧ ઔદારિકાદિ ૨૬ પ્રકારની વર્ગણાઓમાંની કઈ વર્ગણામાં સર્વથી વધારે અવાન્તર અર્થાતુ પેટાવર્ગણાઓ હોય ? જવાબ-૪૧ અચિત્ત મહાઅંધ વર્ગણામાં અવાન્તર વર્ગણાઓ સર્વથી વધારે હોય છે. કારણકે અચિત્ત મહાત્કંધથી સર્વ પ્રથમ જઘન્ય વર્ગણામાં જેટલાં પરમાણુઓ છે તેનાથી એક ન્યૂન બધી વર્ગણાઓની સંખ્યા છે અને તેના કરતાં પણ અચિત્ત મહાસ્કન્ધમાં પેટા વર્ગણાઓ અસંખ્યાતગુણ છે. પ્રશ્ન-૪૨ ઔદારિકથી કાર્મણ સુધીની વર્ગણાઓની અવગાહના બતાવી છે. પરંતુ ધુવાચિત્તાદિ શેષ વર્ગણાઓની નથી બતાવી તેનું શું કારણ ? જવાબ-૪૨ ધૃવાચિત્તાદિ શેષ વર્ગણાઓની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, છતાં ઔદારિકાદિ વર્ગણાઓની જેમ તે અવગાહના નિયત ન હોવાથી અલ્પ-બહત્વમાં બતાવેલ નથી. એમ કર્મપ્રકૃતિ ટીપ્પનકમાં કહેલ છે. For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પ્રશ્નોત્તરી ૨૫૩ પ્રશ્ન-૪૩ ઘરિકાદિ ગ્રાહ્ય વર્ગણામાં વર્ણાદિ-૪ના ઉત્તરભેદે કેટલાં હોય ? જવાબ-૪૩ ગ્રાહ્ય ઔદારિક-વક્રિય અને આહારક વર્ગણામાં વર્ણાદિ ૪ના ૨૦ ઉત્તરભેદો હોય છે, જ્યારે તૈજસાદિ શેષ પાંચ ગ્રાહ્ય વર્ગણામાં પ-વર્ણ, પ-રસ, ૨-ગંધ અને શ્રી ભગવતીજી વગેરેના અભિપ્રાયે છેલ્લા-૪ સ્પર્શ અને પંચસંગ્રહ કર્મપ્રકૃતિ ટીકા તથા બૃહતુશતક વગેરેના અભિપ્રાય ગુરુ, લઘુ એ બે અવસ્થિત અને છેલ્લા ૪માંથી શીત-સ્નિગ્ધ અથવા શીત-રુક્ષ અથવા ઉષ્ણ-સ્નિગ્ધ અથવા ઉષ્ણ-રૂક્ષ એમ અવિરોધી બે, તેથી એક સ્કંધમાં કુલ-૪ સ્પર્શી હોય છે અને અનેક અંધ આશ્રયી છ સ્પર્શી હોય છે તથા કેટલાકના મતે તૈજસ વર્ગણામાં ૮ સ્પર્શી હોય છે. પ્રશ્ન-૪૪ કેટલીક પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અને જઘન્ય રસબંધ સંયમી વગેરે વિશિષ્ટ પ્રકારના અમુક જ જીવો કરે છે. અને તે જીવો ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતા જ હોય છે છતાં ત્રસ પ્રાયોગ્ય કોઈપણ વિવક્ષિત એક રસસ્થાનને બાંધનારા જીવો ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતા કેમ કહ્યાં છે ? જવાબ-૪૪ સામાન્યથી ત્રસ પ્રાયોગ્ય કોઇપણ એક રસબંધસ્થાનનાં બંધકજીવો આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કહ્યા છે અને તે અભવ્ય ત્રસ પ્રાયોગ્ય જે રસસ્થાનો છે તેના બંધક ઉત્કૃષ્ટથી સમકાળે અસંખ્યાત જીવો ઘટી શકે છે પરંતુ તે સિવાયના સર્વ સ્થાનોના બંધક નહીં. કારણ કે પ્રથમ ગુણસ્થાને પણ સંયમાભિમુખ જીવો થીણદ્વિત્રિક, અનંતાનુબંધિ અને મિથ્યાત્વનો જઘન્ય રસબંધ કરે છે તે જીવો પણ વિવક્ષિત સમયે સંખ્યાતા જ હોય છે તો પછી સંયમી વગેરે જીવો સંખ્યાત જ હોય તે નિર્વિવાદ છે. પ્રશ્ન-૪૫ સ્થાવર પ્રાયોગ્ય દરેક રસસ્થાનમાં અનંત જીવો કહ્યા છે. તો પ્રત્યેક નામકર્મના ઉદયવાળા એકેન્દ્રિય જીવોની જેટલી વિશુદ્ધિ હોય અને તેઓ શુભપ્રકૃતિઓનો જેટલો ઉત્કૃષ્ટ અને અશુભપ્રકૃતિઓનો જેટલો જઘન્ય રસ બાંધી શકે તથા તે જીવોને જેટલાં સંકૂિલષ્ટ પરિણામ હોય અને શુભપ્રકૃતિઓનો જેટલો જઘન્ય અને અશુભપ્રકૃતિઓનો જેટલો ઉત્કૃષ્ટ રસ બાંધે તેટલો તે તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ તથા જઘન્ય રસ સાધારણ જીવો શું બાંધી શકે? અર્થાતુ પ્રત્યેક જીવો જેટલી સાધારણ જીવોની વિશુદ્ધિ અને સંફિલષ્ટતા હોઇ શકે ? જવાબ-૪૫ સાધારણ જીવોને પ્રત્યેક વનસ્પતિ જેટલી વિશુદ્ધિ અને સંફિલષ્ટતા હોય છે અન્યથા સ્થાવર પ્રાયોગ્ય દરેક રસસ્થાનને બાંઘનારા જીવો અનંતા ઘટી શકેજ નહી, પરંતુ વિશેષ એ કે ત્રસ પ્રાયોગ્ય આયુષ્યના રસબંધના સ્થાનોને બાંધનારા જીવો અસંખ્યાત અથવા સંખ્યાત યથાયોગ્ય હોય છે. પ્રશ્ન- ૪૬ ત્રસકાયોગ્ય નિરંતર બંઘપણાવડે પ્રાપ્ત થતાં રસબંઘસ્થાનકો ઉત્કૃષ્ટથી માત્ર આવલિકાના અસંખ્યાતમાં ભાગના સમય પ્રમાણ અસંખ્યાત જ હોય છે તો પરંપરોનિધામાં અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાનો ઓળંગી ઓળંગીને પછી પછીના સ્થાનને બાંધનારા જીવો દ્વિગુણ દ્વિગુણ બતાવ્યા તે કેવી રીતે ઘટી શકે? અર્થાતુ એક પણ દ્વિગુણ વૃદ્ધિ કે હાનિ ન જ આવે. જવાબ-૪૬ વિવલિત એક સમયે બંધક વડે પ્રાપ્ત થતાં ત્રસ પ્રાયોગ્ય નિરંતર સ્થાનો આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જ હોય છે. પરંતુ વિવક્ષિત કોઇપણ એક સ્થાનથી અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાનો ઓળંગી ઓળંગીને પછી પછીના સ્થાનમાં બંધકપણાવડે ઉત્કૃષ્ટથી પ્રાપ્ત થતાં જીવો દ્વિગુણ દ્વિગુણ હોય છે, છતાં હંમેશાં એમ જ હોતું નથી, કયારેક જઘન્ય સ્થાનના બંધક જીવો વધારે અને અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાનો ઓળંગી પછીના સ્થાનના બંધક જીવો ઓછા હોય અથવા ન પણ હોય. એમ ટીપ્પનકમાં ખુલાસો મળે છે. છતાં આ બાબતમાં બહુશ્રતો કહે તે ખરૂં. પ્રશ્ન-૪૭ જઘન્ય રસબંધસ્થાનકથી ઉત્કૃષ્ટ રસબંધસ્થાન સુધીના સ્થાનોનો ઉત્કૃષ્ટ બંધકાળ ૪થી૮ સમય અને પછી અનુક્રમે બે સમય સુધીનો છે તો તેમાંના સ્થાવર પ્રાયોગ્ય સ્થાનો શું બધા સમય ના કાળવાળાં ઘટી શકે ! અર્થાતુ સ્થાવરો બાંધી શકે ? For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કર્મપ્રકૃતિ જવાબ-૪૭ હા, કાળની અપેક્ષાએ ૪થી૨ સમય સુધીના ૧૧ પ્રકારના સ્થાનોને ત્રસ જીવો બાંધે છે તેમ તે ૧૧ પ્રકારના દરેક સ્થાનોમાંના અમુક અમુક સ્થાનો સ્થાવર જીવો પણ બાંધે છે. પ્રશ્ન-૪૮ ૪૭મા પ્રશ્નના જવાબમાં જે ૧૧ પ્રકારનાં સ્થાનો બતાવ્યાં તેમાં ના અમુક અમુક સ્થાનોને સ્થાવર જીવો હંમેશાં બાંધે છે એ કેવી રીતે સમજી શકાય ? જવાબ-૪૮ જો અમુક કાળવાળા સ્થાનોના બંધક ત્રસજીવો જ હોત અને અમુક કાળાવાળા સ્થાનોના જ બંધક સ્થાવર જીવો હોત તો અતીતકાળમાં સ્પર્શાયેલ સ્થાનોમાં અમુક કાળ મર્યાદાવાળા સ્થાનો કરતાં અમુક કાળવાળા સ્થાનોનો સ્પર્શના કાળ અનંતગુણ બતાવત, કારણકે ત્રસ પ્રાયોગ્ય સ્થાનો અત્યંત ધણા છે અને તેમાં બંધકપણે વર્તમાન ત્રસ જીવોની સંખ્યા અત્યંત અલ્પ છે, વળી દરેક જીવનો ત્રસપણાના કાળ કરતાં સ્થાવરપણામાં અનંતગુણ કાળ પસાર થયેલ હોય છે. છતાં કોઇપણ સ્થાનો કરતાં કોઇપણ સ્થાનોનો સ્પર્શના કાળ અનંતગુણ બતાવવામાં આવેલ નથી તેથી જ ૧૧ પ્રકારના દરેક સ્થાનોમાંના અમુક અમુક સ્થાનો સ્થાવર પ્રાયોગ્ય પણ છે અને તેઓને હંમેશાં સ્થાવર જીવો બાંધે છે તે સ્પષ્ટ સમજાય છે. પ્રશ્ન-૪૯ સ્થાવર જીવોની એક દ્વિગુણવૃદ્ધિ કે હાનિના વચમાં રહેલ સ્થાનો કેટલાં હોય ? જવાબ-૪૯ આલિકા અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને તે પણ ત્રસ પ્રાયોગ્ય સ્થાનોમાં જેટલા દ્વિગુણવૃદ્ધિ કે હાનિના સ્થાનો છે તેનાથી અસંખ્યાતમા ભાગ પ્રમાણ. આ હકીકત ત્રિરાશિના ગણિતથી સમજી શકાય તેમ છે. પ્રશ્ન-૫૦ આ કર્મપ્રકૃતિ તથા પંચસંગ્રહમાં તિર્યંચદ્વિક તથા નીચગોત્ર સિવાય લગભગ બધી પ્રકૃતિઓના અનુભાગબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા તીવ્ર-મંદતા સંક્ષિપંચેન્દ્રિય અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધથી શરૂ કરેલ છે તો તેનાથી નીચેના સ્થિતિબંધસ્થાનોમાં કેમ બતાવેલ નથી ? જવાબ-૫૦ વિવક્ષિત એક સમયે અનેક જીવોની અપેક્ષાએ અથવા ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ કોઇપણ એક જીવને સંક્ષિપંચેન્દ્રિય અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધસ્થાનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીના બધા જ સ્થિતિસ્થાનો નિરંતર૫ણે પ્રાપ્ત થાય છે તેથી તે સઘળાં સ્થિતિસ્થાનોમાં ૨સબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા તીવ્ર-મંદતા બતાવેલ છે. પરતું સંક્ષિપંચેન્દ્રિય અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધથી નીચેના સઘળાં સ્થિતિ સ્થાનો નિરંતર૫ણે અને જીવોની અપેક્ષાએ પણ બંધમાં પ્રાપ્ત થતાં નથી તેનું કારણ એ છે કે - જે સ્થિતિબંધસ્થાનો શ્રેણિમાં જ પ્રાપ્ત થયા છે ત્યાં અંતર્મુહૂર્તો-અંતર્મુહૂર્તો પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ એકી સાથે ઘટે છે અને સંયમીના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી દેશવિરતિનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવાથી સંયમીના ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનની પછીના સ્થિતિસ્થાનથી દેશવિરતિના જઘન્ય સ્થિતિબંધસ્થાનની પહેલાંના સ્થિતિબંધસ્થાન સુધીના બધાજ સ્થિતિસ્થાનો કોઇ પણ જીવની અપેક્ષાએ બંધપણે પ્રાપ્ત થતાં જ નથી. એ જ પ્રમાણે દેશવિરતિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનની પછીના સ્થિતિસ્થાનથી અવિરત સમ્યગ્દષ્ટિના જધન્ય સ્થિતિબંધસ્થાનની પહેલાંના સઘળાં સ્થિતિસ્થાનો તેમજ અવિરત સમ્યગ્દષ્ટિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનની પછીના સ્થિતિબંધસ્થાનથી મિથ્યાત્વી પર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધની પૂર્વના સઘળાં ય સ્થિતિસ્થાનો અને એકે બેઇન્તેઇ તથા ચઉરિન્દ્રિયના પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનની પછીના સ્થિતિબંધસ્થાનથી અનુક્રમે બેઇન્તેઇચઉ અને અસંક્ષિપંચેન્દ્રિયના જધન્ય સ્થિતિબંધ સ્થાનની પહેલાંના તમામ સ્થિતિસ્થાનો ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ ત્રિકાળને આશ્રયીને પણ નિરંતર પણે પ્રાપ્ત થતાં નથી, માટે તે સ્થિતિસ્થાનોમાં અનુકૃષ્ટિ અને તીવ્ર-મંદતા ઘટતી નથી. વળી એકેન્દ્રિય વગેરે જીવોના જઘન્ય સ્થિતિબંધથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીના યથાસંભવ પલ્યોપમના અસંખ્યાતમા કે સંખ્યાતમા ભાગ પ્રમાણ અને તેથી વધારે જે અવિરત સમ્યગ્દષ્ટિ વગે૨ે જીવોને સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાનો ભિન્ન ભિન્ન કાળને આશ્રયીને એક જીવને, અને અનેક જીવની અપેક્ષાએ એક સમયે નિરંતરપણે પ્રાપ્ત થાય છે તે બધાં જ સ્થિતિસ્થાનોમાં અહીં દર્શાવ્યા મુજબ ૨સબંધના For Personal & Private Use Only www.jainsitivity.org Page #310 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પ્રશ્નોત્તરી ૨૫૫ અધ્યવસાયસ્થાનોની અનુકૃષ્ટિ અને તીવ્ર-મંદતા ઘટી શકે છે, પરતું ગ્રન્થ વિસ્તારના ભયથી ગ્રન્થકારે દર્શાવેલ ન હોય તેમ લાગે છે. તત્ત્વ કેવલી ગમ્ય. પ્રશ્ન-૫૧ બાદર પર્યાપ્ત અને સૂક્ષ્મ પર્યાપ્તનો જઘન્ય, બાદર અપર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્તનો જઘન્ય, સૂક્ષ્મ અપર્યાપ્ત અને બાદર અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ તથા સૂક્ષ્મ પર્યાપ્ત અને બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ ૮ બોલમાં અનુક્રમે એક એકથી વિશેષાધિક દર્શાવેલ છે પણ કયાંય સંખ્યાતગુણ કહ્યો નથી, જ્યારે સૂક્ષ્મ અને બાદર અપર્યાપ્ત તેમજ સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તના સ્થિતિસ્થાનો અનુક્રમે એક એકથી સંખ્યાતગુણ બતાવ્યાં છે, તેથી પ્રશ્ન થાય છે કે-સ્થિતિબંધ વિશેષાધિક હોવા છતાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ કેવી રીતે ઘટી શકે ? જવાબ-૫૧ સામાન્યથી બાદર પર્યાપ્ત એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધ અને બાદર પર્યાપ્ત એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધની વચ્ચે એકંદરે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું અંતર હોવાથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન સાગરોપમના અમુક નિયત ભાગ પ્રમાણથી સાગરોપમનો અમુક નિયત પૂર્ણ ભાગ સુધી સ્થિતિસ્થાનોમાંના અમુકથી અમુક હદ સુધીના સ્થિતિસ્થાનો ચારેય પ્રકારના એકેન્દ્રિયો બાંધે છે તેથી જઘન્ય સ્થિતિબંધથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ વિશેષાધિક જ હોય છે. દા.ત. એકેન્દ્રિયને મિથ્યાત્વમોહનીયનો જઘન્ય સ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમ છે. અને ઉત્કૃષ્ટ પૂરો એક સાગરોપમ પ્રમાણ છે. હવે જો અસત્કલ્પનાએ સાગરોપમ પ્રમાણ સ્થિતિને એક લાખ સમયની અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગને ૧૫૫૫ સમય પ્રમાણ કલ્પીએ તો એકેન્દ્રિયને મિથ્યાત્વનો જઘન્ય સ્થિતિબંધ ૯૮૪૪૬ સમય પ્રમાણ = પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ એક લાખ સમય પ્રમાણ = એક સાગરોપમ પ્રમાણ છે. આમ ૯૮૪૪૬ સમય પ્રમાણ સ્થિતિબંધની અપેક્ષાએ ૧ લાખ સમય પ્રમાણ સ્થિતિબંધ વિશેષાધિક જ છે, તેથી તેની અંતર્ગત આવતાં એકેન્દ્રિયના આઠેય બોલોમાં સ્થિતિબંધ વિશેષાધિક જ હોય છતાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ ઘટી શકે છે. તે આ પ્રમાણે- સૂક્ષ્મ અપર્યાપ્તના ૯૯૨૨૧ થી-૨૨૫ સુધીના પાંચ સ્થિતિસ્થાનો કલ્પીએ અને બાદર અપર્યાપ્તના સૂક્ષ્મ અપર્યાપ્તના સ્થાનોની અપેક્ષાએ નીચે અને ઉપર એમ બન્ને બાજુ સંખ્યાતગુણ એટલે પાંચ પાંચ ગુણા ગણીએ તો ૯૯૧૯૬ થી ૯૯૨૫૦ સુધીના કુલ ૫૫ આવે. સૂક્ષ્મ અપર્યાપ્તના સ્થિતિસ્થાનોની નીચે અને ઉપર બાદર અપર્યાપ્તના જેટલાં સ્થિતિસ્થાનો આવ્યા તેના કરતાં પણ સુક્ષ્મ પર્યાપ્તમાં બાદર અપર્યાપ્તના કુલ સ્થિતિસ્થાનોની નીચે અને ઉપર સંખ્યાતગુણ = પાંચ પાંચ ગુણાં આવવાથી ૯૯૦૭૧ થી ૯૯૩૭૫ સુધીના કુલ-૩૦પ સ્થિતિસ્થાનો આવે. જ્યારે બાદર અપર્યાપ્તના કુલ સ્થિતિસ્થાનોથી સૂક્ષ્મ પર્યાપ્તમાં નીચે અને ઉપર જેટલાં સ્થિતિસ્થાનો આવ્યા તેના કરતાં બાદર પર્યાપ્તમાં સૂક્ષ્મ પર્યાપ્તના કુલ ૩૦૫ સ્થિતિસ્થાનોની નીચે અને ઉપર પાંચ પાંચ ગુણાં સ્થિતિસ્થાનો આવવાથી બાદર પર્યાપ્તામાં ૯૮૪૪૬ થી ૧ લાખ સમય સુધીના ૧૫૫૫ સ્થિતિસ્થાનો આવે છે. એમ સંખ્યાતગુણ ઘટી શકે છે. પ્રશ્ન-૫૨ એકેન્દ્રિયમાં આયુષ્ય વિના સાત કર્મમાં અબાધાસ્થાનો કેટલાં ? જવાબ-૫ર આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયો પ્રમાણ અસંખ્યાતા છે. પ્રશ્ન-૫૩ વિકસેન્દ્રિય તથા અસંજ્ઞિ પંચેન્દ્રિયમાં આયુષ્ય વિના સાત કર્મમાં અબાધાસ્થાનો કેટલાં ? જવાબ-૫૩ કર્મપ્રકૃતિની ટીકા અને ચૂર્ણિમાં તથા પંચસંગ્રહમાં સંજ્ઞિ સિવાયના બારેય જીવભેદોમાં આયુષ્ય વિના સાત કર્મના અબાધાસ્થાનો સામાન્યથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ બતાવ્યાં છે, પરંતુ જેસલમેરના ભંડારની તાડપત્રમાં લખેલ કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં વિકલેન્દ્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિયમાં આવલિકાના સંખ્યામાં ભાગમાં રહેલ સમય પ્રમાણ કહેલ છે અને તે બરાબર લાગે છે, કારણકે એકેન્દ્રિયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અંતર છે તેથી ત્યાં આવલિકાના For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કર્મપ્રકૃતિ અસંખ્યાતમા ભાગ પ્રમાણ આવે તે બરાબર છે પરંતુ વિકલેન્દ્રિય અને અસંજ્ઞિમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ અંતર હોવાથી આવલિકાના સંખ્યાતમા ભાગ પ્રમાણ અબાધાસ્થાનો આવે. ટીકામાં પ્રેસ દોષાદિના કારણે અશુદ્ધ છપાયેલ હોય તેમ લાગે છે, અગર અન્ય કોઈ કારણ હોય તો બહુશ્રુતો કહે તે પ્રમાણ. કર્મપ્રકૃતિ અને પંચસંગ્રહમાં સામાન્યથી બારેય જીવભેદોમાં અબાધાસ્થાનો તથા કંડકસ્થાન કરતાં અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય અબાધા અસંખ્યાતગુણ દર્શાવેલ છે પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે બેઈન્દ્રિય વગેરેના ૮ ભેદોમાં અબાધાસ્થાનો અને કંડકસ્થાનો આવલિકાના સંખ્યાતમા ભાગ પ્રમાણ આવે તો તેની અપેક્ષાએ જઘન્ય અબાધા અંતમુહૂર્ત પ્રમાણ એટલે કે સંખ્યાત આવલિકા પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ ન આવતાં સંખ્યાતગુણ જ આવે એમ મને લાગે છે. પ્રશ્ન-૫૪ અબાધા કંડકનું પ્રમાણ કેટલું? અને તે દરેક જીવભેદમાં સમાન છે કે ન્યૂનાધિક ? જવાબ-૫૪ અસંખ્યાત પલ્યોપમના પ્રથમ વર્ગમૂળમાં જે સંખ્યા આવે તેટલાં સ્થિતસ્થાનોનું એક અબાધા કંડક છે. અને તે શ્રેણિગત જીવો સિવાય તમામ જીવ ભેદમાં આયુષ્ય વિના સાતેય કર્મમાં સમાન છે. પ્રશ્ન-૫૫ નિષેક રચનામાં એક દ્વિગુણહાનિના વચ્ચેનાં નિષેકસ્થાનો કેટલાં હોય ? અને તે દરેક જીવભેદમાં સમાન હોય કે ન્યૂનાધિક ? તથા એક દ્વિગુણ હાનિના અંતરાલમાં આવેલ નિષેકસ્થાનોની અપેક્ષાએ એક અબાધાકંડક નાનું કે મોટું ? જવાબ-પપ એક દ્વિગુણહાનિના વચમાં આવતાં નિષેકસ્થાનો અસંખ્યાત પલ્યોપમના પ્રથમ વર્ગમૂળમાં રહેલા સમયો પ્રમાણ છે અને તે આયુષ્ય સિવાય સાતેય કર્મમાં તમામ જીવભેદોમાં સમાન છે. જો કે એક દ્વિગુણહાનિના વચમાં રહેલ નિષેકસ્થાનો અને એક અબાધાકંડક એ બન્નેનું પ્રમાણ સામાન્યથી અસંખ્યાત પલ્યોપમના પ્રથમ વર્ગમૂળ પ્રમાણ = પલ્યોપમના પ્રથમ વર્ગમૂળથી અસંખ્યાતગુણ પ્રમાણ હોવાથી તુલ્ય લાગે છે તો પણ અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી એક દ્વિગુણહાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનોની અપેક્ષાએ એક અબાધાકંડક અસંખ્યગુણ મોટું હોય છે. પ્રશ્ન-૫૯ ચૌદેય જીવસ્થાનકોમાં આઠેય કર્મના નિષેકસ્થાનોમાં આવતાં કુલ દ્વિગુણહાનિ સ્થાનો કેટલાં હોય ? જવાબ-૫૬ અદ્ધા પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત સમય પ્રમાણ હોય છે. માત્ર જે જીવો પૂર્વક્રોડથી વધારે આયુષ્ય બાંધતા જ નથી તે એકેન્દ્રિયાદિક જીવોને આયુષ્યકર્મમાં એક પણ દ્વિગુણહાનિ સ્થાન સંભવતું નથી. પ્રશ્ન-૫૭ આયુષ્ય કર્મ આશ્રયી જઘન્ય અબાધા કેટલી હોય ? જવાબ-૫૭ ક્ષુલ્લકભવના ત્રીજા ભાગના સંખ્યાતમા ભાગ પ્રમાણ હોય, કારણકે ક્ષુલ્લક ભવના આયુષ્યવાળા જીવો પોતાના આયુષ્યના ત્રીજા ભાગની શરૂઆતમાં જ આયુષ્ય બાંધે એવો નિયમ નથી, પરંતુ પોતાના આયુષ્યના ૯મા, ૨૭મા, ૮૧મા ભાગમાં અથવા છેવટે ક્ષુલ્લક ભવના ત્રીજા ભાગના સંખ્યામાં ભાગ પ્રમાણ અંતર્મુહુર્ત કાળ બાકી રહે ત્યારે તેનાથી પણ જઘન્ય અંતર્મુહુર્ત પ્રમાણ કાળમાં આયુષ્ય બાંધી શકે છે તથા આયુષ્યના બંધ પછી જે શેષ કાળ બાકી રહે તે પણ અંતર્મુહુર્ત પ્રમાણ હોય છે અને તે કાળને ઠાણાંગ તથા પન્નવણા સત્રમાં અસંખાદ્ધા કહેલ છે અને તે જ અબાધાકાળ છે. પ્રશ્ન-૫૮ સાતેય લબ્ધિ અપર્યાપ્ત જીવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહુર્ત પ્રમાણ છે પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ કેટલું વધારે હોય ? જવાબ-૫૮ સાતેય લબ્ધિ અપર્યાપ્ત જીવભેદોમાં જઘન્ય આયુષ્ય કરતાં અબાધાસ્થાનો સંખ્યાતગણા બતાવેલ છે અને જઘન્ય આયુષ્ય ક્ષુલ્લક ભવ પ્રમાણ અંતર્મુહૂર્તનું હોય છે. વળી તેના કરતાં પણ અબાધાસ્થાનો સંખ્યાતગુણ કહ્યા છે અને તે પોતના આયુષ્યના ત્રીજા ભાગમાંથી પણ આયુષ્ય બંધનું અંતર્મુહુર્ત બાદ કરતાં શેષ કાળ For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પ્રશ્નોત્તરી ૨૫૭ પ્રમાણ હોય છે તેથી સ્પષ્ટ સમજાય છે કે સાતેય લબ્ધિ અપર્યાપ્તાના જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય સંખ્યાતગુણ હોય છે. પ્રશ્ન-૫૯ સંજ્ઞિ પર્યાપ્તમાં સાત કર્મ-આશ્રયી જેમ ૧૦ બોલનું અલ્પબદુત્વ કહ્યું છે તેમ આયુષ્યકર્મ આશ્રયી ૧૦ બોલનું ન કહેતાં ૮ બોલનું જ કેમ કહ્યું ? જવાબ-૫૯ સાત કર્મની જેમ શેષ આયુષ્ય કર્મમાં સ્થિતિબંધને અનુસારે અબાધાનું નિયતપણું ન હોવાથી આયુષ્ય કર્મમાં અબાધાકંડકો તથા અબાધાસ્થાનો અને અબાધાકંડક સ્થાનોના સમૂહરૂપ અર્થકંડક એ બે બોલો ઘટતા ન હોવાથી આઠ જ બોલોનું અલ્પ બહુત કહેલ છે. પ્રશ્ન-૬૦ અસંજ્ઞિ અને સંજ્ઞિ પર્યાપ્તા સિવાયના શેષ ૧૨ જીવભેદોમાં ઉપર બતાવેલ ૮ બોલોના બદલે આયુષ્ય કર્મમાં છ બોલનું જ અલ્પ બહુત કેમ કહ્યું? જવાબ-૬૦ એ ૧૨ જીવભેદોમાં ઉત્કૃષ્ટથી પણ પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ આયુષ્ય બંધ થાય છે અને પ્રથમ સ્થિતિસ્થાનમાં થયેલા દલિક નિક્ષેપની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનકમાં અર્ધ દલિક પ્રાપ્ત થાય છે પરંતુ આ જીવભેદોમાં સંખ્યાત વર્ષ પ્રમાણ જ આયુષ્યબંધ હોવાથી એક પણ દ્વિગુણહાનિ આવતી નથી અને તેથી જ દ્વિગુણહાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનો પણ ન જ આવે તે સ્વભાવિક છે માટે આ બે વિના શેષ ૬ બોલનું જ અલ્પબદુત્વ કહ્યું છે. પ્રશ્ન-૬૧ શુભ અને અશુભ એમ બન્ને પ્રકારની પ્રકૃતિઓના ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક રસબંધ યોગ્ય સઘળાં સ્થિતિસ્થાનો સાકરોપયોગ પ્રાયોગ્ય દ્રિસ્થાનિક રસબંધ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો સાકરોપયોગ અને નિરાકારોપયોગ પ્રાયોગ્ય એમ બન્ને પ્રકારના બતાવ્યાં છે. જ્યારે શુભપ્રકૃતિઓનો દ્રિસ્થાનિક રસ બંધાય ત્યારે અશુભપ્રકૃતિઓનો ચારઠાણીયો રસ બંધાય છે તથા અશુભનો બે ઠાણીયો બંધાય ત્યારે શુભનો ચારઠાણીયો રસ બંધાય છે. તો એક જ સમયે એક જ જીવને પરસ્પર વિરોધી સાકાર અને નિરાકાર એમ બન્ને ઉપયોગ કેવી રીતે ઘટી શકે ? જવાબ-૬૧ અહીં વિશેષ બોધરૂપ સાકરોપયોગ અને સામાન્ય બોધરૂપ નિરાકારોપયોગ લેવાના નથી પણ સ્થિતિબંધ અને રસબંધના કારણભૂત જે કષાયોદયજન્ય અધ્યવસાયો છે તેમાં જે કષાયોદયરૂપ અધ્યવસાયથી જે પ્રકૃતિઓનો મંદ રસબંધ થાય તે પ્રકૃતિની અપેક્ષાએ તે અધ્યવસાયો નિરાકારોપયોગ રૂ૫ છે. અને જે કષાયોદયજનિત અધ્યવસાયો દ્વારા જે પ્રકૃતિઓનો વિશિષ્ટ પ્રકારનો તીવ્રરસ બંધાય તે પ્રકૃતિઓના રસબંધને આશ્રયી તે અધ્યવસાયો સાકરોપયોગ રૂપ કહેવાય છે. માટે એક જ જીવને એક જ સમયે ભિન્ન ભિન્ન પ્રકૃતિઓના રસબંધને આશ્રયી ઉપર બતાવેલ સ્વરૂપવાળા સાકરોપયોગ અને નિરાકારોપયોગ બન્ને સાથે ઘટી શકે છે. આ સમાધાન કર્મપ્રકૃતિ-ચૂર્ણિના ટીપ્પનકમાં પૂ.મુનિચંદ્રસૂરિજી મહારાજ સાહેબ બતાવેલ છે. જુઓ બંધવિહાણ મૂલપ ડિ કિંઈબંધો દ્વિતીય પરિશિષ્ટ. પ્રશ્ન-૬૨ ૩૫માં પ્રશ્નના ઉત્તરમાં જણાવેલ છે માનનો બંધવિચ્છેદ થયા પછી સંજ્વલન માયાને સમગ્ર મોહનીયકર્મને પ્રાપ્ત થયેલ દલિકનો કંઈક ન્યૂન અર્ધ ભાગ મળે છે અને તેમ હોવાથી સંજ્વલન માયાનો બંધવિચ્છેદ થયા બાદ ૯માં ગુણસ્થાનકના પાંચમા ભાગે મોહનીયકર્મને પ્રાપ્ત થયેલ ઘણું જ દલિક સંજ્વલન લોભને મળે અને તે માયાને પ્રાપ્ત થતા દલિકની અપેક્ષાએ સાધિક દ્વિગુણ હોવાથી સંજ્વલન માયા કરતાં સંજ્વલન લોભને સંખ્યાતગુણ દલિક મળે છતાં ટીકાઓમાં સંજ્વલન માયા કરતાં સંજ્વલન લોભનું દલિક અસંખ્યાતગુણ કેમ બતાવેલ છે ? જવાબ-૬૨ પ્રશ્ન યોગ્ય છે, કર્મપ્રકૃતિચૂર્ણિમાં સંજ્વલન માયા કરતાં સંજ્વલન લોભનું દલિક સંખ્યાતગુણ જ કહેલ છે, છતાં કર્મપ્રકૃતિની બન્ને ટીકામાં, પંચસંગ્રહમાં અને નવ્યશતકની ટીકા વિગેરેમાં અસંખ્યાતગુણ કહેલ છે. તેનું કારણ સમજાતું નથી અથવા તો પરંપરાએ અશુદ્ધિ ચાલતી આવી હોય એમ પણ બને, તેનો પૂર્ણ નિર્ણય તો અતિશય જ્ઞાની કરી શકે. For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કર્મપ્રકૃતિ પ્રશ્ન-૬૩ શાસ્ત્રોમાં બદ્ધ, સૃષ્ટ, નિદ્ધા અને નિકાચિત એમ બંધ ૪ પ્રકારે બતાવેલ છે, પરંતુ અહીં બંધનકરણમાં સ્કૃષ્ટ સિવાય ત્રણ પ્રકારના બંધની વાત બતાવી, તો ઉપશાંતમોહ વગેરે ૩ ગુણસ્થાનકોમાં બે સમય પ્રમાણ સાતાવંદનીય કર્મની જે બંધ થાય છે, તે ઍપ્રબંધ અહીં કેમ બતાવવામાં આવેલ નથી ? જવાબ-૬૩ આ ગ્રંથમાં દશમાં ગુણસ્થાનક સુધી કાપાયિક પરિણામ અને યોગથી જે બંધ થાય છે. તે બંધની જ વિવક્ષા કરી છે. માટે સૃષ્ટને બતાવેલ નથી. પ્રશ્ન-૬૪ દલવિભાગ વખતે તે તે સમયે બંધાતી ઘાતકમની પ્રકૃતિમાં અતભાગ પ્રમાણ જે સર્વઘાતી દલિકો હોય છે. તે સર્વઘાતી પ્રકૃતિઓને જ મળે કે દેશધાતી પ્રકૃતિને પણ મળે ? જવાબ-૬૪ ઘાતકમમાં સર્વઘાતી રસવાળા અનંતભાગ જેટલાં દલિકો હોય છે, અને તે દલિક સર્વધાતીને તેમજ દેશધાતી પ્રકૃતિઓને પણ મળે છે, પરંતુ સર્વઘાતી પ્રવૃતિઓને કેવળ સર્વઘાતી જ મળે છે, જ્યારે દેશધાતી પ્રકૃતિઓને દેશઘાતી અને સ્વઘાતી એમ બન્ને પ્રકારના દલિકો મળે છે, તેથી જ અંતરાયકર્મ દેશઘાતી હોવા છતાં તેને પણ સર્વઘાતી રસવાળા દલિકો મળે છે. પ્રશ્ન-૬૫ રસબંધના જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના અધ્યવસાયનો ઉત્કૃષ્ટ અવસ્થાને કાળ ચારથી વધતો વધતો ૮ સમય સુધી અને તેથી આગળ ઘટતો ઘટતો બે સમય સુધી બતાવવામાં આવેલ છે, તે બરાબર છે. પરંતુ ગુણાભિમુખ અને દોષાભિમુખ અવસ્થામાં જ જે અધ્યવસાયો દ્વારા જઘન્ય કે ઉત્કૃષ્ટ રસ બંધાય છે, તે અધ્યવસાયોનો કાળ એક સમયથી વધારે કેમ ઘટી શકે ? જવાબ-૬૫ સમ્યકત્વ વગેરે ગુણાભિમુખ અવસ્થામાં અને મિથ્યાત્વાદિક દોપાભિમુખ અવસ્થામાં જે અધ્યવસાય દ્વારા જઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ થાય છે, તે અધ્યવસાયો એક સમયથી વધારે ટકી શકતા જ નથી. એ વાત બરાબર લાગે છે, પરંતુ મૂળ તથા ટીકામાં તેની અવિવક્ષા કરી હોય તેમ લાગે છે. એથી ગુણાભિમુખ કે દોષાભિમુખ અવસ્થામાં ઉત્કૃષ્ટ કે જઘન્ય રસબંધ એક સમયથી વધારે કાળ ઘટી શકે, નહીં, અને એક સમયથી વધારે કાળ ક્યાંય બતાવેલ નથી. પ્રશ્ન-૬૬ શુભાશુભ દરેક પ્રકૃતિઓનો અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સરખો હોય કે ઓછો - વધારે ? જવાબ-૬૬ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ અશુભપ્રકૃતિઓનો વધારે હોય છે અને તેમાં પણ સ્વજાતીય વધારે અશુભપ્રકૃતિઓનો સૌથી વધારે અને શુભપ્રકૃતિઓ સૌથીનો ઓછો હોય છે. દા.ત. અસાતાના અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધથી સાતાનો અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ ઓછો હોય છે. એ જ પ્રમાણે એકેન્દ્રિયજાતિનો અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતબંધ જેટલો હોય છે, તેના કરતાં બે-તે ચઉ, અને પંચેન્દ્રિયજાતિનો ક્રમશ: ઓછો-ઓછો હોય છે. એમ સર્વત્ર સમજવું. પ્રશ્ન-૬૭ બેઈન્દ્રિયાદિક ૮ જીવભેદોમાં આયુષ્ય વિના સાત કર્મોના અબાધાસ્થાનો કરતાં જઘન્ય અબાધા કેટલી વધારે હોય ? જવાબ-૬૭ જો કે ટીકામાં આઠે જીવભેદોમાં અબાધાસ્થાનો આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ બતાવેલ છે. માટે તે અપેક્ષાએ જઘન્ય અબાધા સંખ્યાત આવલિકા પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ થાય, પરંતુ વિવેચનમાં પ્રશ્ન-પ૩ના ઉત્તરમાં બતાવ્યા મુજબ આ ૮ જીવ-ભેદોમાં અબાધાસ્થાનો આવલિકાના સંખ્યામા ભાગમાં રહેલ અસંખ્યાત સમય પ્રમાણ માનીએ તો તેના કરતાં જધન્ય અબાધા અસંખ્યાતગુણ નહીં પરંતુ સંખ્યાતગુણ હોય. પ્રશ્ન-૬૮ બેઈન્દ્રિયાદિક ૮ જીવભેદોમાં સ્થિતિસ્થાનો પલ્યોપમના સંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ છે, તો તેની અપેક્ષાએ બેઈન્દ્રિયાદિકનો જઘન્ય સ્થિતિબંધ અસંખ્યાતગુણ શી રીતે આવે ? કારણકે સંજ્ઞિ પંચેન્દ્રિયના સ્થિતિસ્થાનો અનેક કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ હોવા છતાં પલ્યોપમના સંખ્યામાં ભાગના સમયો કરતાં સંખ્યાતગુણા જ બતાવેલા છે. For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પ્રશ્નોત્તરી ૨૫૯ જવાબ-૬૮ જો કે અહીં ટીકામાં બેઈન્દ્રિયાદિક આઠ જીવભેદોના આયુષ્ય વિના સાત કર્મોના સ્થિતિસ્થાનો થકી જઘન્ય સ્થિતિબંધ અસંખ્યાતગુણ બતાવેલ છે, પરંતુ વિચાર કરતાં તમારા જણાવ્યા મુજબ સંખ્યાતગુણ આવે પણ અસંખ્યાતગુણ ન આવે કારણકે, પલ્યોપમના સંખ્યાતમા ભાગની અપેક્ષાએ બેઈન્દ્રિયાદિકનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ જ છે. તે કર્મપ્રકૃતિ ચૂર્ણિથી જણાય છે, કે “નફળ્યો દિતિવન્યો સંઘેનુનો'' પ્રશ્ન-૬૯ બીજી પ્રકૃતિઓની જેમ આયુષ્ય કર્મની પ્રકૃતિઓમાં અનુકૃષ્ટિ તેમજ તીવ્ર-મંદતા કેમ બતાવેલ નથી ? જવાબ-૬૯ આયુષ્યકર્મની પ્રકૃતિઓમાં જઘન્ય સ્થિતિબંધ વગેરેમાં સ્થિતિબંધના જે અધ્યવસાયો છે તેની અપેક્ષાએ દ્વિતીયાદિક સ્થિતિસ્થાનમાં સર્વત્ર અસંખ્યાતગુણ સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. તેથી જ અન્ય પ્રકૃતિઓમાં જેમ પ્રથમ સ્થિતિસ્થાનના ૨સબંધ અધ્યવસાયો દ્વતીયાદિક સ્થિતિસ્થાનમાં જાય છે, તેમ આયુષ્ય કર્મની પ્રકૃતિઓના પ્રથમ સ્થિતિસ્થાનના રસબંધ અધ્યવસાયો દ્વિતીયાદિક સ્થિતિસ્થાનમાં જતા નથી. તેથી જ અનુકૃષ્ટિ અને તીવ્રમંદતા આયુષ્ય કર્મની પ્રકૃતિઓમાં બતાવેલ નથી. એમ લાગે છે. પ્રશ્ન-૭૦ નિકાચિત કર્મમાં કોઈપણ કરણ લાગતું નથી અને અવશ્ય ભોગવવું જ પડે એમ પ્રથમ નિકાચિત કરણની વ્યાખ્યામાં બતાવેલ છે. તથા આઠમા ગુણસ્થાનકના અંતસુધી નિવ્રુત્ત અને નિકાચિત બંધ પણ ચાલુ હોય છે અને ૮મા ગુણસ્થાનકે પણ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે, તો તે નિકાચિત કર્મોનો અંતર્મુહૂર્તમાં ક્ષય કરી આત્મા કેવળજ્ઞાન શી રીતે પામી શકે ? જવાબ-૭૦ નિકાચિત કર્મમાં અપવર્નનાદિ કોઈપણ કરણો લાગતા નથી. પરંતુ અત્યંત તીવ્ર વિશુદ્ધ અધ્યવસાય દ્વારા કરાયેલ પ્રાયશ્ચિત આદિ તપશ્ચર્યાથી તેમજ શ્રેણિમાં પ્રાપ્ત થયેલ અપૂર્વ અધ્યવસાય સ્વરૂપ શુક્લધ્યાન વગેરેથી અંતર્મુહૂર્તમાં નિકાચિત કર્મોનો પણ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અર્થાત્ નિકાચિત કર્મો ભોગવ્યા વિના ન જ છૂટે એમ માનવાનું નથી. આ બાબત વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ અધ્યાત્મમત પરીક્ષા-પાનું-૫૪ તથા વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૨૧૫૪ની ટીકા જોવી. વિશેષ પ્રશ્નોત્તરી માટે ૫.પૂ. મુનિ અભયશેખર વિજય મ.સા.ની કર્મપ્રકૃતિ પદાર્થ ભાગ-૩માં પેઈઝ નં.૧ થી ૬૫ના પ્રશ્નો જુઓ. -: ઈતિ બંધનકરણ પ્રશ્નોત્તરી સમાપ્ત :-: પરિશિષ્ટ-૧ : -: પ્રદેશબંધનું અલ્પબહુત્વ : આજ ગ્રંથના બંધનકરણ ગાથા ૨૮ની ટીકામાં ઉત્કૃષ્ટ તેમજ જઘન્ય પદે ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી જે દલિકનો વિભાગ બતાવેલ છે. તેમાં કોઇ કારણ બતાવેલ ન હોવાથી ભણનાર વર્ગને રસ પડતો નથી. અને બરાબર સમજાતું પણ નથી માટે કાંતો કોઇ ગોખીને માત્ર તૈયાર કરે અથવા તો કંટાળી જવાથી વાંચી લે છે. તેથી તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે તો ભણનારને સમજવામાં બહુજ સુગમ પડે અને આનંદ ઉત્પન્ન થાય, માટે કારણો સહિત તે અહીં બતાવેલ છે. આ અલ્પબહુત્વ સમજવા માટે નીચેના નિયમો ખાસ યાદ રાખવા. (૧) મૂલ કર્મને પ્રાપ્ત થયેલ દલિકનો અનંતમો ભાગજ અન્તર્ગત ૨હેલ સર્વઘાતી પ્રકૃતિને મળે છે. બાકી રહેલ તે કર્મનું અનંતગુણ દલિક તે વખતે તે કર્મની બંધાતી દેશઘાતી પ્રકૃતિને ભાગમાં આવે છે. તેથી કોઇપણ મૂળકર્મની અન્તર્ગત સર્વઘાતી પ્રકૃતિઓના ભાગમાં આવેલ લિકથી દેશધાતી પ્રકૃતિનનું દલિક સર્વત્ર અનંતગુણુ હોય છે. દૃષ્ટાંત તરીકે-જ્ઞાનાવરણીય કર્મના ભાગમાં આવેલ દલિકનો અનંતમો ભાગ કેવળજ્ઞાનાવરણીયને મળે અને બાકી રહેલ અનંતગુણ દલિક મન:પર્યવજ્ઞાનાવરણીય આદિ ૪ દેશધાતી પ્રકૃતિઓને મળે છે તેથી કેવળજ્ઞાનાવરણીયને પ્રાપ્ત થયેલ દલિકથી મન:પર્યવજ્ઞાનાવરણીયને પ્રાપ્ત થયેલ દલિક અનંતગુણ હોય છે. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ (૨) કોઇપણ વિવક્ષિત એક જ બંધસ્થાનમાં જે અને જેટલી પ્રકૃતિઓ સાથે બંધાતી હોય તેમજ યોગસ્થાન પણ તેજ હોય છતાં જે પ્રકૃતિના ભાગમાં દલિક વધારે બતાવેલ હોય ત્યાં માત્ર અસંખ્યાત ભાગ અધિકજ સમજવું. તેનું કારણ પ્રકૃતિવિશેષ એટલે કે તે-તે પ્રકૃતિનો સ્વભાવ જ કારણ હોય છે. ૨૬૦ દૃષ્ટાંત તરીકે-મન:પર્યવજ્ઞાનાવરણીય વગેરે ચારેનો દશમા ગુણસ્થાનકે તઘોગ્ય ઉત્કૃષ્ટ એજ યોગસ્થાનથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. છતાં મનઃપર્યવજ્ઞાનાવરણીયને પ્રાપ્ત થયેલ દલિકથી અવધિજ્ઞાનાવરણીયનું દલિક અસંખ્યાત ભાગ રૂપ વિશેષાધિક હોય છે. તે પ્રકૃતિનો તેવો સ્વભાવ તે જ તેનું કારણ છે. એમ સર્વત્ર સમજવું. (૩) વધારે પ્રકૃતિની સંખ્યાવાળા બંધસ્થાનમાં જે પ્રકૃતિ બંધાતી હોય, તેની અપેક્ષાએ તેનાથી ઓછી સંખ્યાવાળા પ્રકૃતિના બંધસ્થાનમાં જે પ્રકૃતિ બંધાતી હોય તેના ભાગમાં જે વિશેષાધિક દલિક પ્રાપ્ત થાય છે. તે પ્રાય: સર્વમાં સંખ્યાત ભાગ અધિક હોય છે. દૃષ્ટાંત તરીકે-બેઇન્દ્રિયાદિ ૪ જાતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ બેઇન્દ્રિયાદિ પ્રાયોગ્ય ૨૫ ના બંધસ્થાનમાં, અને જઘન્ય પ્રદેશબંધ બેઇન્દ્રિયાદિ પ્રાયોગ્ય ૩૦ના બંધસ્થાનમાં થાય છે. અને એકેન્દ્રિયજાતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ના બંધસ્થાનમાં અને જઘન્ય પ્રદેશબંધ ૨૬ના બંધસ્થાનમાં થાય છે. તેથી બેઇન્દ્રિયાદિ ચારે જાતિઓના ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રદેશબંધમાં જેટલાં દલિક આવે તેનાથી એકેન્દ્રિયજાતિમાં બંને પ્રકારના બંધસ્થાનમાં લિક સંખ્યાતભાગ અધિક આવે છે. કોઇ ઠેકાણે સંખ્યાતગુણ અધિક પણ આવે છે. દૃષ્ટાંત તરીકે-મૂળ પ્રકૃતિના સપ્તવિધ બંધકને અયશઃકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નામકર્મના ૨૩ના બંધસ્થાનમાં થાય છે. અને યશઃકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દશમા ગુણસ્થાનકે ૬ મૂળ પ્રકૃતિના બંધકને નામકર્મની માત્ર યશઃકીર્તિ બંધાય ત્યારે થાય છે. તેથી અયશઃકીર્તિને ઉત્કૃષ્ટપદે પ્રાપ્ત થયેલ દલિકની અપેક્ષાએ યશઃકીર્તિને ઉત્કૃષ્ટપદે પ્રાપ્ત થયેલ દલિક સંખ્યાતગુણ હોય છે. (૪) જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અથવા જઘન્ય પ્રદેશબંધ જે યોગસ્થાનથી થતો હોય તેની અપેક્ષાએ બીજી જે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અથવા જઘન્ય પ્રદેશબંધ અસંખ્યાતગુણ અધિક યોગસ્થાનથી થતો હોય તો તેના ભાગમાં દલિક અસંખ્યાતગુણ આવે છે. દૃષ્ટાંત તરીકે-મનુષ્યગતિનો જઘન્ય પ્રદેશબંધ સર્વથી અલ્પ વીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયાને ઉત્પતિના પ્રથમ સમયે ૨૯ના બંધસ્થાનમાં પ્રાપ્ત થાય છે. અને દેવગતિનો જઘન્ય પ્રદેશબંધ સમ્યદૃષ્ટિ મનુષ્યને ઉત્પત્તિના પ્રથમ સમયે જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ૨૯ના બંધસ્થાનમાં પ્રાપ્ત થાય છે. અહીં મનુષ્યને લબ્ધિ અપર્યાપ્ત સુક્ષ્મ નિગોદિયાના ઉત્પત્તિના પ્રથમ સમયની અપેક્ષાએ અસંખ્યાતગુણ વૃદ્ધિવાળું યોગસ્થાન હોય છે માટે મનુષ્યગતિને જધન્યપદે પ્રાપ્ત થયેલ દલિકની અપેક્ષાએ જઘન્યપદે દેવગતિને પ્રાપ્ત થયેલ કર્મદલિક અસંખ્યાતગુણ હોય છે. (૫) જે સમયે ૧૪ મુખ્ય પિંડ પ્રકૃતિઓમાંથી જેટલી પ્રકૃતિઓ બંધાતી હોય તેટલાં જ ભાગ પડે, પરંતુ શરીર આદિના પેટાભેદો વધારે બંધાતા હોય તો પણ ચૌદમાંથી તેનો અલગ ભાગ પડતો નથી. પણ શરીરને મળેલ દલિકમાંથી જ જે સમયે જેટલાં શરીર બંધાતા હોય તેટલા પેટા વિભાગ પડે છે. દૃષ્ટાંત તરીકે-દેવગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિ બંધાય ત્યારે તેમાં સંધયણ વિના મુખ્ય પિંડ પ્રકૃતિઓ ૧૩ બંધાય છે. તેથી તેના ૧૩, અગુરુલધુચતુષ્ક, ઉપધાત, ત્રસચતુષ્ક અને યથાસંભવ સ્થિર અથવા અસ્થિર ષટ્ક એમ ૨૮ પ્રકૃતિ બાંધે ત્યારે તેના ૨૮ ભાગ પડે તે વખતે શરીર અને સંઘાતનને પ્રાપ્ત થયેલ દલિકના ત્રણ, બંધનને પ્રાપ્ત થયેલ દલિકના ૭, અને વર્ણાદિ ૪ ને પ્રાપ્ત થયેલ દલિકના અનુક્રમે ૫-૨-૫ અને ૮ ભાગ પડે છે. જો કે આ ૨૮ના બંધસ્થાનમાં સંઘાતન અને બંધન ગણેલ નથી અને તેના બદલે તૈજસ-કાર્યણ શરીર ગણેલ છે. પરંતુ તૈજસ આદિ બે શરીરને તો શરીરનામર્કમને પ્રાપ્ત થયેલ દલિકમાંથી ભાગ મળે છે. તેમજ સંઘાતન અને બંધન સર્વત્ર બંધ અને ઉદયમાં શરીરની સાથે જ હંમેશા હોય છે. તેથી તેના દલિકની અલગ વિવક્ષા કરેલ નથી. પરંતુ શરીરની જેમ બંધન અને સંઘાતન નામકર્મને પણ મુખ્ય હકદાર તરીકે સ્વતંત્ર અલગ લાભ મળે છે. આ વાત પણ ખાસ યાદ રાખવી. For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ-પરિશિષ્ટ-૧ ૨૬૧ – ઉત્કૃષ્ટપદે દલિક વિભાગ :-) જ્ઞાનાવરણ : કેવળજ્ઞાનાવરણને સૌથી અલ્પ, કારણ કે તે સર્વઘાતી છે. અને તેની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનાવરણ દેશઘાતી હોવાથી પ્રથમ નિયમ પ્રમાણે અનંતગુણ અધિક, તે થકી બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિનો સ્વભાવજ એવો હોવાથી અનુક્રમે અવધિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અને મતિજ્ઞાનાવરણને દલિકો અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક પ્રાપ્ત થાય છે. | દર્શનાવરણીય : પ્રચલાને દલિકો સર્વથી અલ્પ, તેથી નિદ્રાને પ્રકૃતિવિશેષ હોવાથી બીજા નિયમ પ્રમાણે અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક મળે છે. આ બન્નેનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દર્શનાવરણીયના પવિધ બંધક સમ્યગ્દષ્ટિને હોય છે. અને થીણદ્વિત્રિક સહિત ૯ નો બંધ પ્રથમના ૨ ગુણસ્થાનકે હોય છે. તેથી નિદ્રાની અપેક્ષાએ પ્રચલા-પ્રચલાને ભાગ વાસ્તવિક રીતે અધિક ન આવે. પરંતુ પ્રકૃતિવિશેષને લીધે અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. એજ પ્રમાણે પ્રકૃતિ વિશેષ હોવાથી તેની અપેક્ષાએ નિદ્રા-નિદ્રા, થીણદ્ધિ અને કેવળદર્શનાવરણીયને અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક ભાગ મળે છે. તેથી પહેલા નિયમ પ્રમાણે અવધિદર્શનાવરણીયને અનંતગુણ, તે થકી અચકુ અને ચક્ષુદર્શનાવરણને બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિ વિશેષ હોવાથી અનુક્રમે અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક ભાગ પ્રાપ્ત થાય. વેદનીય : અસાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મૂળ સપ્તવિધ પ્રકૃતિબંધક એવા મિથ્યાષ્ટિ અથવા તો સમ્યગુદૃષ્ટિને હોય છે. તેથી તેને પ્રાપ્ત થયેલ મૂળ દલિકનો લગભગ સાતમો ભાગ મળે છે. માટે તે અલ્પ છે. અને સાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશબધ ૧૦માં ગુણસ્થાનકે હોવાથી તેને મળ દલિકની અપેક્ષાએ લગભગ છઠ્ઠો ભાગ મળે છે. તેથી તેમાં સંખ્યાતભાગ રૂ૫ વિશેષાધિક દલિક હોય છે. મોહનીય : તથાસ્વભાવે જ અપ્રત્યાખ્યાનીય માનને પ્રાપ્ત થયેલ દલિકનો ભાગ સર્વથી અલ્પ હોય છે. અને તેની અપેક્ષાએ તેજ અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માયા અને લોભ તથા પ્રત્યાખ્યાનીય માન, ક્રોધ, માયા અને લોભ તેમજ અનંતાનુબંધિ માન, ક્રોધ, માયા અને લોભ અને મિથ્યાત્વ મોહનીયને પ્રાપ્ત થયેલ દલિક પ્રકૃતિવિશેષ હોવાથી અનુક્રમે એક-એક થી અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક હોય. મિથ્યાત્વની અપેક્ષાએ દેશઘાતી હોવાથી જુગુપ્સાને પ્રાપ્ત થયેલ દલિક પહેલા નિયમ પ્રમાણે અનંતગુણ અને તે થકી ભયને પ્રકૃતિવિશેષ હોવાથી અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક મળે છે. તે થકી હાસ્ય-શોક, તે થકી રતિ-અરતિ અને તે થકી નપુસંક-સ્ત્રીવેદને બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિવિશેષ હોવાથી અનુક્રમે અસંખ્યાતભાગ અધિકરૂ૫ વિશેષાધિક અને ત્રણે જોડલાંઓને પરસ્પર સમાન દલિક મળે છે. નપુસંક અને સ્ત્રીવેદ કરતાં સંજ્વલન ક્રોધને પ્રાપ્ત થયેલ દલિક યુક્તિથી વિચારતાં સંખ્યાતગુણ મળે છે. કારણકે મોહનીયને પ્રાપ્ત થયેલ દલિકના કષાય અને નોકષાય એમ ૨ ભાગ પડે છે. તેમાંથી નોકષાયને પ્રાપ્ત થયેલનો પાંચમો ભાગ કોઇપણ એક વેદને મળે છે. તેથી આ બંને વેદને મોહનીયને પ્રાપ્ત થયેલ દલિકનો લગભગ દશમો ભાગ પ્રાપ્ત થાય અને ક્રોધનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ચતુર્વિધ બંધકને થતો હોવાથી મોહનીય કર્મને પ્રાપ્ત થયેલ સમગ્ર દલિકનો કાંઇક ન્યૂન ચોથો ભાગ મળે છે. અને દશમાભાગની અપેક્ષાએ ચોથોભાગ સંખ્યાતગુણ કહેવાય, તેથી એ બરાબર લાગે છે. પરંતુ કર્મપ્રકૃતિ-ચૂર્ણિ વગેરેમાં વિશેષાધિક બતાવેલ છે. તત્વ તો અતિશય જ્ઞાની જાણે. * સંજવલન માનનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નવમે ગુણસ્થાનકે ત્રિવિધ બંધકને હોવાથી મોહનીય સંબંધી સમગ્ર દલિકનો તેને કંઇક ન્યૂન ત્રીજો ભાગ મળવાથી સંજ્વલન ક્રોધની અપેક્ષાએ સંજ્વલન માનનો ભાગ સંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક. તે થકી પુરુષવેદનો ભાગ સંખ્યાતભાગ રૂ૫ વિશેષાધિક હોય છે. કારણકે સંજ્વલન માનને મોહનીયના સમગ્ર દલિકનો કંઇક ન્યૂન ત્રીજો ભાગ મળે છે. ત્યારે નવમા ગુણસ્થાનના પહેલા ભાગે નોકષાયના ભાગમાં આવેલ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કર્મપ્રકૃતિ મોહનીયના દલિકનો કંઇક ન્યૂન અર્ધભાગ સંપૂર્ણ પુરુષવેદને જ મળે છે. તેથી સંજ્વલન માનની અપેક્ષાએ પુરુષવેદનો સંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. તેથી પણ સંજ્વલન માયાનો અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક છે. જો કે પુરુષવેદ અને સંજ્વલન માયા એ બન્નેને મોહનીય કર્મને પ્રાપ્ત થયેલ દલિકનો કંઇક ન્યૂન અર્ધભાગ મળે છે. પરંતુ કષાય મોહનીય કરતાં નોકષાય મોહનીયને પ્રાપ્ત થયેલ ભાગ તથા-સ્વભાવે જ કંઇક ન્યૂન હોય છે. તેથી અહીં વિશેષાધિકજ ઘટે છે. અને સંવલન માયાને મોહનીયનો કંઇક ન્યૂન અર્ધભાગ તથા સંજ્વલન લોભને મોહનીયનો સંપૂર્ણ ભાગ પ્રાપ્ત થાય છે. તેથી માયાની અપેક્ષાએ સંજ્વલન લોભને પ્રાપ્ત થયેલ દલિક ડબ્બલથી પણ કંઇક અધિક હોય છે. માટે સંખ્યાતગુણ હોય આયુષ્ય : ચારે આયુષ્યો સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્ત સ્વભૂમિકા અનુસાર ઉત્કૃષ્ટ યોગસ્થાનમાં વર્તતા ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધી શકે છે. અને તે વખતે અષ્ટવિધ બંધક જ હોય છે માટે ચારે આયુષ્યનો દલિક ભાગ પરસ્પર તુલ્ય હોય છે. ' નામકર્મ ઃ ગતિ : નરક અને દેવગતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૮ ના બંધસ્થાનમાં હોવાથી પરસ્પર તુલ્ય અને શેષ ગતિની અપેક્ષાએ અલ્પ છે. અને મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૫ના બંધસ્થાનમાં હોવાથી તેમજ તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૩ના બંધસ્થાનમાં હોવાથી પ્રથમની બે ગતિના દલિકની અપેક્ષાએ મનુષ્ય અને તિર્યંચગતિને પ્રાપ્ત થયેલ દલિકો અનુક્રમે સંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક હોય છે. ચારે આનુપૂર્વીનું પણ આજ પ્રમાણે હોય છે. બેઇન્દ્રિયાદિક ચાર જાતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૫ પ્રકૃતિના બંધસ્થાનમાંજ થાય છે. તેથી પરસ્પર તુલ્ય અને એકેન્દ્રિયજાતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૩ના બંધસ્થાનમાં હોવાથી પ્રથમની ચાર જાતિના દલિકની અપેક્ષાએ એકેન્દ્રિયજાતિને પ્રાપ્ત થયેલ દલિક સંખ્યાતભાગ અધિકરૂ૫ વિશેષાધિક છે. શરીર-આહારક શરીરનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ત્રીશના બંધસ્થાનમાં હોય છે. અને તેને નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકમાંથી શરીરને મળેલ ૨૬મા ભાગમાંથી લગભગ ચોથો ભાગ પ્રાપ્ત થાય છે. માટે સર્વથી અલ્પ અને વૈક્રિયશરીરને નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકના ૨૬મા ભાગમાંથી લગભગ ત્રીજો ભાગ મળે છે. માટે આહારકની અપેક્ષાએ વૈક્રિયનો દલિકભાગ સંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક છે. ઔઘરિક શરીરને પ્રાપ્ત થયેલ દલિક નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકના ૨૧મા ભાગમાંથી લગભગ ત્રીજા ભાગનું મળે છે. તેથી વક્રિયની અપેક્ષાએ ઔદારિકને મળેલ દલિક ભાગ પણ સંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે, અને તેજસ તથા કાર્મણ શરીરને નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકના ૨૧મા ભાગમાંથી લગભગ ત્રીજો ભાગ મળવા છતાં પ્રકૃતિ વિશેષ હોવાથી બીજા નિયમ પ્રમાણે ઔદારિકથી તૈજસ અને કાર્મણ શરીરનો દલિક ભાગ અનુક્રમે અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક હોય છે. સંઘાતનનો દલિક ભાગ પણ શરીર તુલ્ય છે. અને ત્રણ અંગોપાંગનો દલિક વિભાગ પણ પ્રથમના ત્રણ શરીર તુલ્ય જ છે. પરંતુ ઔધરિક શરીરનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૩ના બંધસ્થાનમાં અને ઔદારિક અંગોપાંગનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૫ના બંધસ્થાનમાં હોય છે. બંધન : આહારક આહારક બંધનને પ્રાપ્ત થયેલ દલિક ત્રીજા નિયમ પ્રમાણે અલ્પ અને તે થકી આહારક-તેજસ, આહારક-કાશ્મણ, તેમજ આહારક-તૈજસ-કર્મણબંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ પ્રકૃતિવિશેષ હોવાથી બીજા નિયમ પ્રમાણે અનુક્રમે અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક છે. અને તેની અપેક્ષાએ ત્રીજા નિયમ પ્રમાણે વૈક્રિય-વક્રિય બંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ સંખ્યાતભાગ અધિક રૂ૫ વિશેષાધિક છે. અને તેથી પણ વૈક્રિય-તૈજસ, વૈક્રિય-કાર્પણ અને વૈક્રિય-તેજસ-કાશ્મણબંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ એક બંધસ્થાનમાં હોવા છતાં બીજા નિયમ પ્રમાણે અનુક્રમે અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક છે. અને તેની અપેક્ષાએ ત્રીજા નિયમ પ્રમાણે દારિક-ઔદારિક બંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ સંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક છે. અને તેના કરતાં For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ-પ્રશ્નોત્તરી ૨૬૩ ઔદારિક-તૈજસ, ઔદારિક-કાશ્મણ, ઔદારિક તૈજસ-કાશ્મણ, તૈજસ-તૈજસ, તૈજસ-કાર્પણ અને કાશ્મણ-કાર્પણ બંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ ૨૩ પ્રકૃતિરૂપ એક બંધસ્થાનમાં હોવા છતાં સ્વભાવ વિશેષથી બીજા નિયમ પ્રમાણે અનુક્રમે અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક હોય છે. પ્રથમના પાંચ સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ર૯ના બંધસ્થાન રૂપ એક જ બંધસ્થાનમાં હોવાથી તેઓનો દલિક વિભાગ પરસ્પર સમાન અને છેવટ્ટા સંઘયણની અપેક્ષાએ અલ્પ હોય છે.તે થકી છેવટ્ટા સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૫ ના બંધસ્થાનમાં હોવાથી ત્રીજા નિયમ પ્રમાણે સંખ્યાતભાગ અધિક રૂ૫ વિશેષાધિક છે. મધ્યમના ચારે સંસ્થાનનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૯ પ્રકૃતિરૂપ એક જ બંધસ્થાનમાં હોવાથી આ ચારેનો દલિક ભાગ પરસ્પર તુલ્ય અને બે સંસ્થાનોની અપેક્ષાએ અલ્પ હોય છે. તે થકી પ્રથમ અને હૂંડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અનુક્રમે દેવ પ્રાયોગ્ય ૨૮ના અને એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ ના બંધસ્થાનમાં હોવાથી ત્રીજા નિયમ પ્રમાણે બંનેનો દલિક વિભાગ અનુક્રમે સંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક છે. વર્ણચતુષ્કનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૩ના બંધસ્થાનમાં જ હોય છે. અને તેના વીશે ભેદો સાથેજ બંધાય છે. તેથી એ ચારેના પેટાભેદોમાં પ્રકૃતિ-વિશેષ હોવાથી અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક દલિક હોય છે. તે આ પ્રમાણે કૃષ્ણ વર્ણને પ્રાપ્ત થયેલ દલિક સર્વથી અલ્પ, તે થકી નીલ-રક્ત-પીત અને શુકલ વર્ણને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે વિશેષાધિક. એજ પ્રમાણે કટુ રસને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેથી તિક્ત-કષાય-આડુ અને મધુર રસને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે ચૂર્ણિકાના મતે વિશેષાધિક છે. દુરભિગંધને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેની અપેક્ષાએ સુરભિગંધને પ્રાપ્ત થયેલ વિશેષાધિક છે. પરંતુ કર્મપ્રકૃતિ વૃત્તિ વગેરેમાં સુરભિગંધને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ અને દુરભિગંધને વિશેષાધિક બતાવેલ છે. અહીં કોઇ યુક્તિ ન હોવાથી તત્ત્વ કેવળી ગયે. ગુરૂ અને કર્કશને મળેલ દલિક અલ્પ અને પરસ્પર તુલ્ય છે. તેનાથી મૃદુલધુ, શીત-રુક્ષ, સ્નિગ્ધ-ઉષ્ણને મળેલ દલિક અસંખ્યભાગ રૂ૫ વિશેષાધિક છે. અને પરસ્પર બલ્બનું દલિક તુલ્ય છે. બે વિહાયોગતિ અને બે સ્વરનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૮ના બંધસ્થાનમાં હોવાથી તેમજ આતપ અને ઉદ્યોતનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૬ ના ૧ જ બંધસ્થાનમાં હોવાથી પરસ્પર તુલ્ય છે. અર્થાત્ અલ્પ-બહુત્વ નથી. આતપ અને ઉદ્યોત વિના છ પ્રત્યેક પ્રકૃતિઓની અવાંતર પ્રકૃતિ તેમજ વિરોધી પ્રકૃતિ ન હોવાથી અલ્પ-બહુત્વ નથી. ત્રસ, પર્યાપ્ત, સ્થિર અને શુભ આ ચાર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૫ના બંધસ્થાનમાં છે. અને તેની પ્રતિપક્ષ સ્થાવર, અપર્યાપ્ત, અસ્થિર, અને અશુભ એ ચારનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૩ના બંધસ્થાનમાં છે. માટે ત્રસાદિ અને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે અને સ્થાવરાદિ ચારને મળેલ દલિક પોતપોતાની વિરોધિ પ્રકૃતિથી સંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક છે. સૌભાગ્ય, અને આદયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દેવપ્રાયોગ્ય ૨૮ના બંધસ્થાનમાં છે. તેથી આ બેને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેના કરતાં તેની વિરોધી દૌર્ભાગ્ય અને અનાદેયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૩ના બંધસ્થાનમાં હોવાથી સંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક છે. સૂક્ષ્મ અને બાદર તેમજ પ્રત્યેક અને સાધારણ આ બન્ને યુગલનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૩ના બંધસ્થાનમાં જ હોવાથી પરસ્પર તુલ્ય છે. અયશકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મૂળપ્રકૃતિ-સવિધ બંધક મિથ્યાદૃષ્ટિને નામકર્મના ૨૩ના બંધસ્થાનમાં છે. માટે તેને મળેલ દલિક અલ્પ છે. અને તેનાથી યશ-કીર્તિને પ્રાપ્ત થયેલ દલિક સંખ્યાતગુણ હોય છે. કારણકે યશકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દશમા ગુરુ મૂળ છ પ્રકૃતિના બંધકને છે. તેથી પ્રાપ્ત થયેલ મૂળ દલિકનો છઠો ભાગ સંપૂર્ણ યશ-કીર્તિને જ મળે છે. ગોત્રકર્મ : નીચગોત્રને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેનાથી ઉચ્ચગોત્રને પ્રાપ્ત થયેલ દલિક સંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક છે. તેનું કારણ અસાતા અને સાતામાં બતાવ્યા પ્રમાણે છે. અંતરાય : દાનંતરાયને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને પ્રકૃતિ વિશેષ હોવાથી બીજા નિયમ પ્રમાણે લાભાન્તરાય, ભોગાન્તરાય ઉપભોગાત્તરાય, અને વિયતરાયને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસંખ્યાતભાગ અધિકરૂ૫ વિશેષાધિક છે. For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ કર્મપ્રકૃતિ -: જઘન્યપદે દલિક વિભાગ :-) વૈક્રિયાષ્ટક આહારકટ્રિક અને જિનનામ તેમજ તિર્યંચ-મનુષ્પાયુષ્ય વિના ૧૦૭ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ સર્વાલ્પ વીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયાને ઉત્પત્તિના પ્રથમ સમયે અને મનુષ્ય-તિયચાયુષ્યનો એજ જીવને પોતાના આયુષ્યના બે ભાગ વ્યતીત થયા બાદ તરતજ આયુષ્યનો બંધ શરૂ કરનારને બંધના પ્રથમ સમયે જ હોય છે. તેથી અહીં પ્રકૃતિ વિશેષના કારણે અથવા સર્વઘાતીની અપેક્ષાએ દેશઘાતી પ્રકૃતિમાં દલિક વિશેષ પ્રાપ્ત થાય, અને નામકર્મમાં વધુ સંખ્યાવાળા બંધસ્થાનમાં જે પ્રકૃતિ બંધાતી હોય તેના કરતાં ઓછી સંખ્યાવાળા બંધસ્થાનમાં બંધાતી પ્રકૃતિને દલિક અધિક મળે છે. આ હકીકત સર્વત્ર યાદ રાખવી. જ્ઞાનાવરણીય અને અંતરાયમાં જેમ ઉત્કૃષ્ટ પદે અલ્પબદુત્વ છે. તેમ અહીં પણ છે. અને દર્શનાવરણીયમાં પણ કર્મપ્રકૃતિ ટીકા આદિમાં ઉત્કૃષ્ટ પ્રમાણે જ અલ્પબદુત્વ છે પરંતુ કર્મપ્રકૃતિ ચૂર્ણિ આદિના અભિપ્રાયે નિદ્રાને મળેલ દલિક અલ્પ, તેથી પ્રચલા, નિદ્રા-નિદ્રા, અને પ્રચલા-પ્રચલાને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસંખ્યાતભાગ અધિક ૩૫ વિશેષાધિક છે. આ વિશેષતા છે. વેદનીય તથા ગોત્રકર્મની પ્રવૃતિઓમાં પરસ્પર અલ્પબદુત્વ નથી અર્થાતુ દલિક વિભાગ તુલ્ય છે. મોહનીયકર્મ :- અપ્રત્યાખ્યાનીય માનને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. તેની અપેક્ષાએ અપ્રત્યાખ્યાનીય ક્રોધ-માયા-લોભ. પછી પ્રત્યાખ્યાનીય માન-ક્રોધ-માયા-લોભ, ત્યારબાદ અનંતાનુબંધિ માન-ક્રોધ-માયા-લોભ અને મિથ્યાત્વને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે એક-એકથી બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિ વિશેષ હોવાથી અસંખ્યાતભાગ અધિક છે. તે થકી પ્રથમ નિયમ પ્રમાણે જુગુણા દેશઘાતી હોવાથી તેને પ્રાપ્ત થયેલ દલિક અનંતગુણ. તેના કરતાં ભય, હાસ્ય-શોક, રતિ-અરતિ અને ત્રણે વેદને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસંખ્યાતભાગ અધિક છે. અને પરસ્પર તુલ્ય છે. તેથી પણ સંજ્વલન માન, ક્રોધ, માયા અને લોભને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસંખ્યાતભાગ અધિક છે. આયુષ્ય કર્મ - તિર્યંચ અને મનુષ્ય આયુષ્યને પ્રાપ્ત થયેલ દલિક પરસ્પર તુલ્ય હોય છે. કારણકે આ બન્ને આયુષ્ય અલ્પ આયુષ્ય અને સર્વાલ્પ વીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવો પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી પ્રથમ સમયે બાંધી શકે છે. માટે આની અપેક્ષાએ દેવ તથા નરક આયુષ્યને પ્રાપ્ત થયેલ લિક અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય હોય છે. કારણકે આ બન્ને આયુષ્યનો જઘન્ય પ્રદેશબંધ પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચોને હોય છે. અને તેઓને યોગ સૂક્ષ્મ નિગેદિયાની અપેક્ષાએ અસંખ્યાતગુણ હોય છે. નામકર્મ :- તિર્યંચગતિનો જઘન્ય પ્રદેશબંધ તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના બંધમાં હોય છે. માટે તેને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેની અપેક્ષાએ મનુષ્યગતિનો જઘન્ય પ્રદેશબંધ મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધસ્થાનમાં હોવાથી ત્રીજા નિયમ પ્રમાણે સંખ્યાતભાગ અધિક હોય છે. તેનાથી દેવગતિને પ્રાપ્ત થયેલ દલિક અસંખ્યાતગુણ હોય છે. અને તેનાથી નરકગતિને પ્રાપ્ત થયેલ દલિક અસંખ્યાતગુણ હોય છે. કારણકે દેવગતિનો જઘન્ય પ્રદેશબંધ ઉત્પત્તિના પ્રથમ સમયે જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ર૯ના બંધસ્થાનમાં હોય છે. અને નરકગતિનો પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચને હોય છે. અને મનુષ્યગતિનો જઘન્ય પ્રદેશબંધ સૂક્ષ્મ નિગદિયાને ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે. તેથી તેની અપેક્ષાએ દેવગતિ અને નરકગતિ બાંધનારને યોગ અનુક્રમે એક-એકથી અસંખ્યાતગુણ હોય છે માટે. બેઇક્રિયાદિ ૪ જાતિનો જઘન્ય પ્રદેશબંધ ૩૦ના એક જ બંધસ્થાનમાં હોવાથી એકેન્દ્રિય જાતિની અપેક્ષાએ નો પરસ્પર તુલ્ય, અને તેની અપેક્ષાએ એકેન્દ્રિયજાતિનો જઘન્ય પ્રદેશબંધ ૨૬ના બંધસ્થાનમાં હોવાથી તેને મળેલ દલિક સંખ્યાતભાગ અધિક હોય છે. દારિક, તેજસ અને કાર્મણ શરીરનો જઘન્ય પ્રદેશબંધ ૩૦ના એકજ બંધસ્થાનમાં છે છતાં ઘરિકને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને પ્રકૃતિ વિશેષ હોવાથી બીજા નિયમ પ્રમાણે તેનાથી તૈજસ અને કાશ્મણને પ્રાપ્ત થયેલ કર્મદલિક અનુક્રમે અસંખ્યાતભાગ અધિક હોય છે. વૈક્રિયશરીરનો જઘન્ય પ્રદેશબંધ દેવગતિની જેમ ૨૯ના બંધસ્થાનમાં હોવાથી લબ્ધિ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય મનુષ્યને ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે. અને તેને સૂક્ષ્મ નિગોદિયા કરતાં યોગ અસંખ્યાતગુણ હોવાથી કાર્પણની અપેક્ષાએ વૈક્રિયાને મળેલ દલિક ચોથા નિયમ પ્રમાણે અસંખ્યાતગુણ છે. For Personal & Private Use Only www jainelibrary.org Page #320 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ-પરિશિષ્ટ-૧ ૨૬૫ અને આહારક શરીરનો જઘન્ય પ્રદેશબંધ દેવયોગ્ય ૩૧ના બંધસ્થાનમાં મુનિને જ હોય છે. અને સંજ્ઞિ અપર્યાપ્ત કરતાં સંજ્ઞિ પર્યાપ્તનો યોગ અસંખ્યાતગુણ હોય છે. માટે વૈક્રિયશરીરની અપેક્ષાએ આહારકશરીરને પ્રાપ્ત થયેલ દલિક પણ અસંખ્યાતગુણ હોય છે. પાંચે સંધાતન અને ત્રણે અંગોપાંગનું અલ્પબહુત્વ પણ શરીર તુલ્ય જ છે. બંધન :- ઔારિક-ઔદારિક બંધનને પ્રાપ્ત થયેલ દલિક સૌથી અલ્પ છે. અને તેની અપેક્ષાએ ઔદારિક-તૈજસ ઔદારિક-કાર્પણ, ઔદારિક-તેજસ-કાર્યણ, તૈજસ-તેજસ, તૈજસ-કાર્મણ અને કાર્મણ-કાર્યણબંધનને પ્રાપ્ત થયેલ લિક બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિ વિશેષ હોવાથી અનુક્રમે અસંખ્યાતભાગ અધિક છે. અને તેનાથી શરીરમાં બતાવેલ યુક્તિ પ્રમાણે વૈક્રિય -વૈક્રિય બંધનને પ્રાપ્ત થયેલ દલિક ચોથા નિયમ પ્રમાણે અસંખ્યાતગુણ છે. તેથી વૈક્રિય-તેજસ, વૈક્રિય-કાર્પણ અને વૈક્રિય-તેજસ-કાર્યણને પ્રાપ્ત થયેલ દલિક પ્રકૃતિ વિશેષ હોવાથી અનુક્રમે અસંખ્યાતભાગ અધિક છે. તેના કરતાં આહારક શરીરમાં બતાવેલ યુક્તિથી ચોથા નિયમ પ્રમાણે આહારક-આહારક બંધનને પ્રાપ્ત થયેલ દલિક અસંખ્યાતગુણ છે. અને તેનાથી આહારક-તૈજસ, આહા૨ક-કાર્પણ અને આહારક-તેજસ-કાર્પણ બંધનને પ્રાપ્ત થયેલ દલિક પ્રકૃતિ વિશેષ હોવાથી અનુક્રમે અસંખ્યાતભાગ અધિક છે. વર્ણ-ચતુષ્કના પેટા ભેદોનું અલ્પ-બહુત્વ જેમ ઉત્કૃષ્ટ પદે છે. તેમ અહીં પણ છે. ઉદ્યોત અને ત્રસ ચતુષ્ક આ પાંચેનો જધન્ય પ્રદેશબંધ ૩૦ના બંધસ્થાનમાં હોય છે. માટે તેને મળેલ લિક અલ્પ છે. અને આતપ, સ્થાવર આ બેનો જઘન્ય પ્રદેશ-બંધ ૨૬ના બંધસ્થાનમાં, સૂક્ષ્મત્રિકનો જધન્ય પ્રદેશબંધ ૨૫ના બંધસ્થાનમાં હોવાથી પોતપોતાની પ્રતિપક્ષ પ્રકૃતિઓની અંપેક્ષાએ આતપ આદિ પાંચે પ્રકૃતિને પ્રાપ્ત થયેલ દલિક સંખ્યાતભાગ અધિક હોય છે. બે વિહાયોગતિ, સ્થિરષટ્ક અસ્થિરષટ્ક, સંઘયણ-૬, સંસ્થાન-૬,=૨૬ પ્રકૃતિઓનો જધન્ય પ્રદેશબંધ તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના એક જ બંધસ્થાનમાં હોવાથી પરસ્પર અલ્પબહુત્વ નથી અર્થાત્ સમાન દલિક મળે છે, વેદનીયદ્ધિક અને ગોત્રક્રિકમાં પણ સમાન દલિક મળતું હોવાથી પરસ્પર અલ્પબહુત્વ નથી. આતપ અને ઉદ્યોત વિના શેષ છ પ્રત્યેક પ્રકૃતિઓની પેટા પ્રકૃતિ તેમજ વિરોધિ પ્રકૃતિ ન હોવાથી તેઓનું પણ અલ્પ-બહુત્વ નથી. ચારે આનુપૂર્વીઓનું ચાર ગતિઓની જેમ અલ્પબહુત્વ યુક્તિથી ધટે છે, પરંતુ કર્મપ્રકૃતિની ચૂર્ણિ અને ટીકા વગેરેમાં ચારે આનુપૂર્વીઓનું જેમ ઉત્કૃષ્ટપદે બતાવેલ છે તેમ જઘન્યપદે પણ અલ્પ-બહુત્વ બતાવેલ છે. તેનુ કારણ બહુશ્રતો જાણે. જઘન્ય તથા ઉત્કૃષ્ટ પ્રદેશબંધના કારણો સહિત આ દલિક વિભાગ બંધવિધાન ઉત્તરપ્રકૃતિ પ્રદેશબંધ ઉત્તરાર્ધમાંથી પ્રેમપ્રભા ટીકાના અનુસારે લખેલ છે. તેના વિશેષ જિજ્ઞાસુએ તે ગ્રંથ જોવો. ઈતિ અલ્પબહુત્વ સહિત પરિશિષ્ટ-૧ સમાપ્ત For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ કર્મપ્રકૃતિ अथ श्री देवसूरिकृतवैराग्यगर्भितगुरुविरहविलापः । निबाणगमणकल्लाणवासरे पोक्कारं । जह मच्छरस्स पसरो, तुमए निहओ तहा न अनेण । सुरसामिणोऽवि कंदंति वंदिमो तं जिणं वीरं ॥१॥ वणगहणं जह चूरइ, मत्तकरी नो तहा ससओ ॥१५ ।। जगगुरुगोयरनेहेण निहणिओ जस्स केवलालोओ। उवसमजलेण तुमए, विज्झविओ रोसदारुणदवग्गी । कह कहवि समुभूओ, तं गोयमगणहरं सरिमो ॥२॥ विणयंकुसेण अहिमाणमयगलो निग्गहं नीओ ॥१६॥ गुरुचरणसरोवररायहंसलीलं धरिसु ने सीसा । विसवल्लरीब माया, पसरंती लूरिया तुमे नाह !। ते वइरसामिपमुहा, पयओ पणमामि तिविहेणं ॥३॥ उब्भडकरालकरवालतिक्खधारापओगेण ॥१७ ।। सिरिवीरजिणेसरतित्थजलहिउल्लासपुनिमायंदं । बहुविहवियप्पकल्लोलसंकुलो लोहजलनिही सामी ! । अइजच्चचरणतवनाणलच्छिमयरहरसारिच्छं ॥४॥ संतोसवाडवानल-वसेण सोसं तुहं पत्तो ॥१८॥ मिच्छत्तमोहमंडल-विहडणघणपवणपूरसंकासं । अनेऽवि भावरिउणो हासाई संघडंतदढकलिणो। . कासकुसुमालिनिम्मल-जसभरपरिभरियभुवणयलं ॥५॥ चारित्तमहामोग्गर-पहारदाणेण ते निहया ॥१९॥ भुवणयलवित्तसुपवित्तविबुहसेविज्जमाणपयपउमं । मच्छररहियं परिहासवज्जियं गलियइंदियवियारं । पउमद्द व पंच-प्पयारआयारकमलाणं भवनिव्वेयपहाणं, जयउ जए तुह सया चरियं ॥२०॥ करुणागंगाहिमवंतसेलमणवज्जवयणमणिखाणिं । भोगतिसापामापरि-गयाण जीवाण परमविजेणं । . वेरग्गवग्गुमग्ग-प्पयट्टजणसंदणसमाणं ॥७॥ रयणत्तयतिहलाए, तुमए नीरोगया विहिया ॥२१ ।। परहियचिंताचंदणवणावलीमलयसेलसमसील । भावरिउदवानलमियाई भवियाण माणसवणाई। गुणिलोयविसयबहुमाणओसहीरुहणगिरिधरणी ॥८॥ सत्थीकयाई तुमए, धम्मामयवारिवाहेणं ॥२२ ।। चारित्तनाणदसण-फललोलमुणिंदसउणमेरुवणं । सुविहियचरियाधरिणी, पमायपायालमूलमल्लीणा। छत्तीसगणहरगुणे, सरीरलीणे सइ धरतं पुरिसुत्तमेण तुमए, मुणिवइ ! लीलाइ उद्धरिया ॥ २३ ॥ दुद्धरपरीसहिंदिय-कसायविजओवलद्धमाहपं । नाणारयणाई जुगवं, तुमए दाक्तिएण भव्वाणं । सत्थपरमत्यपयडण-पणासियासेसजणमोहं ॥१०॥ निव्वाणनयरमग्गो, पायडिओ परमकरुणेणं ॥२४ ।। हिंसाएँ हिंसणं दोसदूसणं रोसरूसणं वंदे । सीलालवालबंधो, धम्मतरू सग्गमोक्खफलफलिरो । सिरिमुणिचंदमुणीसर, निययगुरुं गरिमजियमेरुं ॥११॥ सुहभावणाजलेणं, अहिसित्तो सो तए सामि ! ॥२५ ।। मुणिचंदसूरि गणहर-गुणाण अंतो न लब्भए तुम्ह । तं जयउ चिंतयकुलं, जयम्मि सिरिउदयसेलसिहरं व । किं वा सयंभुरमणे, जलप्पमाणं मुणइ कोई ? ॥ १२ ॥ भवजियकमलबंधव ! जम्मि तुमं तमहरो जाओ ॥ २६ ॥ भवभीरुजीवसंतोसदाइणी तुम्ह मुणिवरपवित्ती । सच्चं महग्घिया सा, महग्घिया चरमजलहिवेलब । अहवा चिंतारयणं, केसि नहु जणइ कल्लाणं ? ॥१३॥ मोत्तियमणिव जीए, तं फुरिउ - उयरसिप्पिउडे ॥ २७ ।। जा तुम्ह धीरिमा धीर ! कावि ननत्थ तं पलोएमि। सा दब्भनयरीनयरसेहरत्तं सया समुबहउ । लच्छीकमलपरिमलो, किमन्न नलिणाई अल्लियइ ?॥ १४ ॥ जीएँ तुह पुरिससेहर !, जम्मदिणमहामहो जाओ ।। २८ ।। (अनुसंधान ५४०४ नंब२ - २७७) For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ २४ સ્થિતિસ્થાનો સબંધના - ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન અધ્યવસાય સ્થાનો પ્રથમવર્ગ અપરાવર્તમાન અશુભ શેષ૫) પ્રકૃત્તિની અનુષ્ટિ આ જ પ્રમાણે. ઉપઘાત પ્રવૃત્તિની અનુકૃષ્ટિ - કુલ ઘટતા નવા • • • • -- ૪૮૪ થી ૬૨૧ અધ્યવસાય સ્થાનો ૧૮ ૩૨ ૩૬ ૨૩ ૪૫ થી ૫૮૫ અધ્યવસાય સ્થાનો/ આ યંત્રની સંજ્ઞા ૧૩૪ ૩૧ ૩૫ - - ૪૨૧ થી ૫૫૦ અધ્યવસાય ચાનો/ * પલ્યોપમનો ૧૩૦ ૩૦ ૨૪ • • • - - ૩૯૧ થી ૫૧૬ અ સાય ચાનો / / અસંખ્યાતમો (P A ૧૨૬ ૨૯ ' - +– ૩૬૨ થી ૪૮૩ અધ્યવસાય સ્થાનો /ભાગ કંડક-૪ સ્થિતિસ્થાન. ૧૨૨ ૨૮ — ૩૩૪ થી ૫૧ અયવસાય સ્થાનો /* અકક સ્થિતિસ્થાનમાં રહેલા ૧૧૮ ૨૭ ૩૧ +--- ૩૦૭ થી ૪ર૦ અધ્યવસાય સ્થાનો 7અસં. લોકાકાશપ્રદેશ પ્રમાણ રસ ૧૧૪ ૨૬ - ૨૮૧ થી ૩અથવસાયનો / / બંધના અધ્ય. ૧,૫૦, ૫૪ આદિ. ૧૧૦ ૨૫. ----- --~ ૨૫૬ થી ૧૧ અધ્યવસાય સ્થાનો /* સ્થિતિસ્થાનમાથી અસં. લોકાકાશ ૧૦૬ ૨૪. ' '' '' – ૨૨ થી ૩૩૩ અધ્યવસાય સ્થાનો / પ્રદેશ પ્રમાણ છુટતા અધ્યવસાયો = ૧૨ ૨૩ •••• - ૨૯ થી ૩૬ અધ્યવસાય ખ્યાન/ ૧૦, ૧૧, ૧૨ આદિ. ૯૮ ૨૨ ૨૬ *--* — ૧૮૭થી ૨૮૦ ચ્યવસાય સ્થાનો / / * સ્થિતિસ્થાનમાં નવા આવતા રસબંધના ૯૪ - • • • - ૧૬૬ થી ૨૫૫ અધ્યવસાય સ્થાનો , અધ્યવસાયો = ૧૪, ૧૫, ૧૬, આદિ. ૯૦ • • • - ૧૯ થી ૨૩૧ અધ્યવસાય સ્થાનો /*[ /* આવી દરેક નિuનીઓ ઍકક સ્થિતિસ્થાનમાં ૮૬ • • • ૧૨૭ થી ૨૦ અધ્યવસાય સ્થાનો / ( » રહેલા રસબંધના અધ્ય.ની અનુકૃષ્ટિ જ્યાં * ૮૨ • • • - ૧૯ થી ૧૮૬ અધ્યવસાય સ્થાનો - પૂર્ણ થાય છે તે બતાવી રહી છે. જ / યંત્રનો પદાર્થ • • • – ૯૨ થી ૧૬૫ અધ્યવસાય સ્થાનો / * પ્રથમ વર્ગની તમામ પ્રવૃત્તિઓની જ સ્થિતિમાં 5 • • • - ૬ થી ૧૫ અધ્યવસાય સ્થાનો / / રહેલા રસબંધના અધ્ય.માથી અસમા ભાગના અધ્ય.ને • • ૬૧ થી ૧૨૬ અધ્યવસાય સ્થાનો છોડીને શેષ બધાય અધ્યવસાય ઉપરની સ્થિતિમાં હોય છે. દર ••• • - ૪૭ થી ૧૪ અંગવસાય સ્થાનો / તથા જેટલા છોડ્યા એના કરતા કંઇ વધારે નવા અધ્ય. આવે છે. હું • • • • - ૩૪ થી ૧ અધ્યવસાય સ્થાનો આ પ્રમાણે દેકદેuત્યની અનુકૃષ્ટિ હ.સ્થિતિ પર્યત જાણવી. ૫૪ ૧૧ • • • • • - ૨૨ થી ૫ અધ્યવસાય સ્થાનો * * * <– ૧૧ થી ૬૦ અધ્યવસાય સ્થાનો /* અનુકૃષ્ટિ + જ સ્થિતિસ્થાનના અધ્ય.ની અનુકુષ્ટિ પલ્યો.ના અસં. ) : - ૧ થી ૪ અધ્યવસાય સ્થાનો ભારમાં (ચતુર્થ સ્થિતિસ્થાનમાં) પૂર્ણ થાય. જળ થી એક સમયાધિક * – રસબંધના અધ્યવસાય સ્થાનો સ્થિતિસ્થાનની P; A માં ભાગમાં (પંચમ સ્થિતિસ્થાનમાં) પૂર્ણ થાય. ! -અભવ્ય પ્રાયો અંત: કો. કો. સાગ. રૂપ જઘ સ્થિતિસ્થાન - આ પ્રમાણે યાવત ઉપસ્થિતિ સુધી જાણવું - ધ સ્થિતિસ્થાનના અધ્યવસાય ની અનુકૃષ્ટિ સમાપ્ત '. * છેલ્લા કંડક પ્રમાણ સ્થાનોની અનુકૃષ્ટિ પૂર્ણ થતી નથી. -: અસત્ લ્પના :* ૧ લા સ્થિતિસ્થાન ની અનુકૃષ્ટિ૪ થા સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય. ૨ જા સ્થિતિની અનુકષ્ટિ ૫ મા સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય. ૩જા સ્થિતિની અનુકષ્ટિ ૬ સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય. થાવત .. સ્થિતિસ્થાન સુધી. * પ્રથમ વર્ગની અનુષ્ટિ તકશાનન્ય અનુલોમના(જળ થી નરફ જવું તે) મે જાણવી. NOTE: - P/A મા ભાગના થિતિસ્થાનો ગયા બાદ ૨સબંધના અધ્યવસાયો દ્વિગુણ થાય છે એ વાત ધ્યાનમાં •.થી આ યંત્રમાં એ વાતને ન બતાવતા સામાન્ય થી સ્થાપના બતાવેલ છે. For Personal & Private Use Only 8 8 8 8 8 8 8 પરિશિષ્ટ - ૨ બંધનકરણ - Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ૦ ચરમ -- ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન.... પ્રથમવર્ગ - અપરાવર્તમાન અશુભ ઉપઘાત આદિ પ્રવૃત્તિના સ્થિતિબંધ સ્થાનોમાં રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા તીવ્રતા-મંદતા - ચલા...: યંત્રની સંજ્ઞા • કંડક = ૯ સમય. For Personal & Private Use Only સ્થિતિસ્થાનો - ò- • જ. = જઘન્ય. ઉ. = ઉત્કૃષ્ટ. યંત્રનો પદાર્થ પ્રથમ - એક કંડક પ્રમાણ ઉત્તરોત્તર સ્થિતિનો જ. રસ અનંતગુણ કહેવો. કં - ચરમ કંડકનો ઉ. રસ ઉત્તરોત્તર અનંતગણ કહેવો. • અહીં અનુકુષ્ટિ માત્ર દેદેશ અન્ય વાળી પ્રાપ્ત થાય છે. ૩ . નિવર્તન કડક માં જuસ્થાનની અનુકૃષ્ટિ પૂર્ણ થાય છે. ..ક .. છેલ્લા કંડક પ્રમાણ સ્થાનોની અનુકષ્ટિ પૂર્ણ થતી નથી. - જઘન્ય સ્થિતિસ્થાન - રસબંધના અધ્યવસાય સ્થાનો કર્મપ્રકૃતિ Page #324 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પરિશિષ્ટ - ૨ * ** ** * ** * * * * * * * * : યત્રનો ૧ પદાર્થ - ** * * ** ** * * ** * * For Personal & Private Use Only સ્થિતિસ્થાનો દ્વિતીયવર્ગ અપરાવર્તમાન શુભ રસબંધના - ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના અધ્ય. ની અનુકષ્ટિ પૂર્ણ ] પરાઘાત પ્રકૃત્તિની અનુકૃષ્ટિ શેષ (૪૫)પ્રકૃતિની અનુકૃષ્ટિ આ જ પ્રમાણે. .. ઉફ્ટ સ્થિતિસ્થાન, - ઘટતા, ન9, – રસબંધના અધ્યવસાય સ્થાનો - ૧ થી જ અધ્યવસાય માનો. .યમના સવા કપલ્યોપમનો અસંખ્યાતમો (P/A) ભાગ કંડક જ સ્થિતિસ્થાન. * - - .૧૧ થી આવા માનો. * એકેક સ્થિતિસ્થાનમાં રહેલા અસં. લોકકાશપ્રદેશ પ્રમાણ રસબંધના અધ્ય- ૫૦. ૧૦ -. ૨૨. થી ૫. અથવસાય સ્થાનો... સાથે જ, ૫૦, ૫૪ આદિ. * સ્થિતિસ્થાનોમાંથી અસં. લૌકકાણ પ્રદેશ ૫૪ ૧૧| ૧૫ •••• જ. થી છ અધ્યવસાય સ્થાનો પ્રમાણ ઘટતા અધ્યવસાયો = ૧૦, ૧૧, ૧૨ આદિ. * સ્થિતિસ્થાનોમાં | ૫૮ ૧૨ ••... .૪૭ થી જ અધ્યવસાય સ્થાનો . ના આવતા રસબંધના અધ્યવસાયો =૧૪, ૧૫, ૧૬, આદિ. ૬૨ ૧૩] ૧૭ - ૧,થી. ૧૨૬. અધ્યવસાય સ્થાનો... ૬૬ ૧૪ - આવી તમામ નિશાનીઓ એકેક સ્થિતિસ્થાનમાં • – • ૬ થી ૧૫ અધ્યવસાય સ્થાનો ૭૦ ૧૫ ૧૯ રહેલા અધ્ય.ની અનુષ્ટિ જ્યાં પૂર્ણ થાય છે તે રૂ. ૯ર થી. ૧૬૫ અધ્યવસાય સ્થાનો. [ ૭૪ ૧૬ ૨૦ - બતાવી રહી છે. -..૨૦થી ૮૬ અધ્યવસાય. માનો.. - ૪ ૧૭ ૨૧ * કુતીય વર્ગની તમામ ••• .. ૧૭ થી ૨૦ અધ્યવસાય સ્થાનો) ૮૨ ૧૮ ૨૨ અસત્ લ્પનાથી * * — ૧૪૧ થી ૨૩૧ અધ્યવસાય સ્થાનો ત્તિઓની લ.. ૮૬ ૧૯ ૧૩}સ્થિતિમાં રહેલા રસ - - - . ૧૨ થી ૨૫૫ અધ્યવસાય સ્થાનો • ૨૪મા સ્થિતિ સ્થાનની અનુ. ૨૧માં ૧૨બંધના અધ્ય.uધી અસ : - - .૪૭થી ૨૮૦અધ્યવસાય માનો. સ્થિતિ સ્થાનમાં સમાપ્ત થાય. ૧૧મા ભાગના અધ્યને છોડીને..! •..... ૨થી ૪ અધ્યવસાય સ્થાનો ૨૩માં સ્થિતિ સ્થાનની અનુ. ૨૦ મા ૯૮ ૨૨ |. ૨૬ ૧૦ શેષ બધય અધ્ય. તેની નીચેની, - ૪ - ૨૩૨ થી ૩૩૩ અધ્યવસાય સ્થાનો સ્થિતિ સ્થાનમાં સમાપ્ત થાય. ! ૧૦ || શિતિમાં હોય છે. તથા જટા ગયા. .... ૨૫૦ થી થાવત્ જ સ્થિતિ સ્થાન સુધી. [ ૧ અધ્યવસાય સ્થાપે તેના છતાં ઈક વધારે બીજા નવા ૨૪ ૨૮ “અધ્યા આવે છે. આ રીત તહેuત્યની •-• - - ૨૮૧ થી ૩૯૦ અધ્યવસાય ચાનો | * દ્વિતીય વર્ગની અનુકુષ્ટિ ! ૧૧૦ ૨૫ ૨૯ 'અનુ, અમથ પ્રાચે જ શિતિસ્પન - - ૩૭ થી ૪૨૦ અધ્યવસાય સ્થાનો તકદેuત્ય પ્રતિલોમના ૧૧૪ ૨૬ | ૩૦ ૬સુધી કહેવી. અનુષ્ટિ ૩. િિત •-•* * ૩૩૪ થી ૪૫૧ અધ્યવસાય સ્થાનો ( ઉં. થી જ તરફ જવું તે) ૧૮ ૨૭] ૩૧ પાનના અધ્ય.ની અનુષ્ટિ PA પા ભાગમાં ...,, - ૬૨ થી ૪૮૩ અધ્યવસાય સ્થાનો) કએ જણવી. ૧૨૨ ૨૮ ૪૨૧ મા સ્થિતિમાનમાં) પૂર્ણ પય. . વી એક છે - - ૩૯૧ થી ૫૧૬ અધ્યવસાય સ્થાનો ૧૨૬ ૨૯ . ૩. સમય ન્યૂન ચિતિપનની P/A મા ભાગમાં ... - ૪૨૧ થી પ૫૦ અધ્યવસાય સ્થાનો ૧૩૦ ૩૦ |.૩૪ ૨૨૦ મા રિતિમાનમાં) પૂર્ણ પય. આ રીતે આવતા - ~ ૪૫ર થી પ૫ અધ્યવસાય સ્થાનો ૧૩૪ ૩૧ | ૩૫ ૧. અભવ્ય પ્રાયો. જ. ચિતિપન પર્યત કરેલું – ૪ થી ૨૧ અધ્યવસાય સ્થાનો ( ૧૪ ૩૨ [ ૩૬ ] * છેલ્લા કંડક પ્રાપ્ત સ્થિતિ અનોની અનુકણિ થતી નથી. અભવ્ય પ્રાયોચ અંત . NOTE+ PIA મા ભાગના સ્થિતિસ્થાનો ગયા બાદ ૨સબંધના અધ્યવસાયો દ્વિગુણ થાય છે. એ વાત સાગ. રૂપ જપ યિતિયાન ધ્યાનમાં રાખવી. આ યંત્રમાં તે વાતને ન બતાવતા સામાન્યથી સ્થાપના બતાવેલ છે.. ..! ૨૬૯ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭). ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સબંધના અધ્યવસાય સ્થાનો itutiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii* * પ્રથમ - %966 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - -: સ્થિતિસ્થાનો દ્વિતીયવર્ગ – અપરાવર્તમાન શુભ પરાઘાતાદિ પ્રવૃત્તિના સ્થિતિબંધ સ્થાનોમાં રસબંધના અધ્યવસાયોની અનુકૂષ્ટિ તથા તીવ્રતા-મંદતા યંત્રની સંજ્ઞા • કંડક = ૯ સમય. • જ. = જઘન્ય. . • ઉ. = ઉત્કૃષ્ટ. ક .. For Personal & Private Use Only ૦ ૦ ૦ ૦ યંત્રનો પદાર્થ * પરાપ્રતાદિ શુભ પ્રતિ હોવાથી અનુકષ્ટિ વગેરે ઉ. સ્થિતિસ્થાનથી શરૂ થાય છે. * એક કંડક પ્રમાણમાં ઉત્તરોત્તર તે સ્થિતિનો જ. રસ અનંતગણ કહેશે. * ચરમ કંડકનો ઉ. રસ છે. ઉત્તરોત્તર અનતગુણ કહેવો. * અનુકષ્ટિ તકદેશ અન્ય હોય છે. છે કે નિવર્તન કંડક માં ઉ.થાનની અનુકષ્ટિ પૂર્ણ થાય છે. ૦ x છેલ્લા કંડક પ્રમાણ સ્થાનોની અનુકષ્ટિ પૂર્ણ થતી નથી. જઘન્ય સ્થિતિસ્થાન PAAAPPAR : ધન કર્મપ્રકૃતિ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કો.કો.સાગ. રૂપ શાતાનું ઉ. સ્થિતિસ્થાન (5 આકાન્ત ઉચ્ચગોત્ર આદિ ૧૬ પ્રકૃત્તિના સ્થિતિસ્થાનો | અશાતા સ્થિતિનું માં અનુકૃષ્ટિ આદિ આ પ્રમાણે થાય છે. સાથે પ્રથમ Spic - ઉચ્ચગોત્રની ઉપસ્થિતિ ૧૦ ક.કે. | શાતા કંડક સાગ. છે. તથા તેની આકાન સ્થિતિ ... નીચગોત્ર સાથે પ્રાપ્ત થાય છે. તે એક | બંધનકરણ - : તૃતીય વર્ગ પરાવર્તમાન શુભ શાતા વેદનીયના સ્થિતિસ્થાનોમાં રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા રસની તીવ્રતા-મંદતા 9 ક - છે. છે કે : સ્થિતિસ્થાનો--- આાકાન્ત સ્થિતિના - વિચલા [ કંડકો પરિશિષ્ટ - ૨ તિઓ યંત્રની સંજ્ઞા • કંડક = ૯ સમય. • કંડક નો અસંખ્ય બહુભાગ= ૬ સમય. કંડક નો શેષ અસં. ભાગ-૩ સમય. જ. જવન્ય • ઉ. ઉત્કૃષ્ટ . કે. સાગર ક્રેટાબેટી સાગરોપમ આકાન સ્થિતિમાં ૩ કંડક • અનાકાન સ્થિતિમાં ૩ કંડક - - - - અન્યાનિ - - બાન્ત સ્થિતિનું ચરમ - - અનુ For Personal & Private Use Only કે XX. શાતા અનાકાન્ત, સ્થિતિનું - અત: કો..સાગ. રૂપ અતાનું જઘ. સ્થિતિસ્થાન કંડકનો -નિવર્તન * અસંખ્ય બહું ભાગ પ્રથમ ૧ કંડકનો શેષ / કંડક - - 9 અસં ભાગ છે પૂર્ણ કડક કંડક પ્રારંભ નિવર્તન અના * તથા. ની યંત્રનો પદાર્થ * સૌ પ્રથમ ઉ.સ્થિતિસ્થાનના જા.રસથી આરંભીને t, આકાનસ્થિતિ સુધીનો છે. રસ પરસ્પર તુલ્ય કહેવો. . * અનામત સ્થિતિના પ્રથમ કંડના અસં.બહુભાગ . સ્થિતિ કંડનો જ રસ ઉત્તરોત્તર અનંતગણ કહેવો. * આકાન્તસ્થિતિના ત્રણેય કંડકનો ઉટરસ ઉત્તરોત્તર તદ્દ અનંતગણ કહેવો. ' કે અનાકાનસ્થિતિની ચરમકંડકનો ઉદરસ ઉત્તરોત્તર પ્રદેશ. ૪ અનંતગણ લેવો. છે કે અશાતાના જ. સ્થિતિસ્થાનથી શાતાના ઉપસ્થિતિ મા 1 સ્થાન સુધી આકાન સ્થિતિ હોય છે. તેની ઉપર શુદ્ધ અનુછે અનાકાન સ્થિતિ હોય છે. વિત્તિના વિચલા | કંડકો ! " એક - અંત કો..સાગ. રૂપ શાતાનું જશે. સ્થિતિસ્થાન અનાકાન સ્થિતિનું - ચરમ કંડક. રસબંધના અધ્યવસાય સ્થાનો ૨૭૧ Page #327 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ -----૦૭ અનાકાન ૩૦ કોકો.. . . સ્થિતિનું ) સીગ, રૂપ મ. ચરમ - 1 - અશાતાનું કડક. ઉ. સ્થિતિ સ્થાન $ યંત્રનો પદાર્થ અશાતા * સૌ પ્રથમ જ સ્થિતિસ્થાનના જવ.રસથી આરંભીને ની { આકાન સ્થિતિ સુધીનો જ રસ પરસ્પર તુલ્ય કહેવો. શુદ્ધ + અનાકાંત સ્થિતિના પ્રથમ કંડના અસં.બહુભાગ . અ છે કંડકનો જઘન્યરસ ઉત્તરોત્તર અનતગુણ કહેવો. નો. * * આક્રાન્તસ્થિતિના ત્રણેય કંડકનો ઉફ્ફરસ ઉત્તરોત્તર ૧ અનંતગુણ કહેવો. : * અનાકાન્તસ્થિતિના ચરમકંડક્નો ઉક્ટરસ ઉત્તરોત્તર : અનંતગુણ હેવો. - સ્થિ? * અશાતાના જ સ્થિતિસ્થાનથી શાતાના ઉ.સ્થિતિ તિઓ કે સ્થાન સુધી આકાન સ્થિતિ હોય છે. તેની ઉપર શુદ્ધ :તથા ! - અનાકાન સ્થિતિ હોય છે. તક | જ. ...........એક } } - દેશના - અન્ય - અનુ- | | રિવર્તન કડક.............. સ્નાકાન્ત જે સ્થિતિના -. વચલા કંડકો કડનો શેષ ••••• .અસં. ભાય.... અનાકાન્ત - કંડકનો.. નિવર્તન..સ્થિતિનું અસંખ્ય'''''''; કડક - '''પ્રથમ બહુ ભાગ. પ્રારંભ -કંડક For Personal & Private Use Only આકા સ્થિતિનું - ચરમ... ૫. 1. કંડક.. શાતા સાથે અશાતા. ની - આ ૧૫ કો.કો.સાગ. રૂપ શાતાનું ઉં. સ્થિતિસ્થાન ચતુર્થ વર્ગ પરાવર્તમાન અશુભ અશાતા વેદનીયના સ્થિતિસ્થાનોમાં રસબંધના અધ્યવસાયોની અનુકુષ્ટિ તથા રસની તીવ્રતા-મંદતા ???? R仪RRRRRRRRRRR અલકાને સ્થિતિના વચલા સ્થિતિ - એ : સ્થિતિસ્થાનો " તથા - તાનિ.. અન્યાનિ યંત્રની સંજ્ઞા કંડક = ૯ સમય. કંડક ની અસંખ્ય બહુભાગ = ૬ સમય. • કંડક નો શેષ અસં. ભાગ = 3 સમય. જ. = જઘન્ય ઉ. = ઉક્ટ કો. જે. સાગ = કોટાકોટી સાગરોપમ આકાન સ્થિતિમાં ૩ કંડક અનાકાન સ્થિતિમાં ૩ કંડક * Note:- સ્થાવર નામકર્મ મા પણ અનુષ્ટિ–તીવ્રતા/મંદતા આ પ્રમાણે જાણવી. અનુ આકાન્ત સ્થિતિનું - પ્રથમ - કડક " . . . . - રસબંધના અધ્યવસાય સ્થાનો અંત કો.કો.સાગ. રૂપે અશાતાનું યે. . સ્થિતિસ્થાન " કુષ્ટિ ૨૭૨ Page #328 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પરિશિષ્ટ - ૨ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન . 2 = = = = = = = = = = = ચતુર્થ વર્ગ પરાવર્તમાન અશુભ - ૧૪ પ્રકૃત્તિ = સૂક્ષ્મત્રિક, વિક્લત્રિક તથા મધ્યમ ચાર સંઘયણ – સંસ્થાનના સ્થિતિસ્થાનોમાં રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા રસની તીવ્રતા-મંદતા • For Personal & Private Use Only 8 & 6 6 = = = અનતગુણ.. અનતગુણ.... અનતગુણ..... અનંતગુણ..... 0 g o o o o o o o o o o o 0. યંત્રનો પદાર્થ કે સૌ પ્રથમે જઘન્યસ્થિતિસ્થાનથી આરંભીને ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધીમાં રહેલા રસબંધતા અધ્યવસાયસ્થાનોનો જથ્થરસ પરસ્પર તુલ્ય કહેવો. * ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના જઘરસ કરતા જા. સ્થિતિસ્થાનનો ઉ. રસ અનતગુણ કહેવો, તેના કરતા તેની ઉપરની સ્થિતિનો ઉ. રસ અનંતગુણ કહેવો. યાવત ઉચ્ચ સ્થિતિસ્થાનનાં ઉ. સ સુધી ઉત્તરોત્તર અનતગુણ અનંતગુણ રસ કહેવો. * ઉપરોક્ત સર્વ પ્રકૃત્તિઓમાં તાનિ અન્યાનિ અનુકૂષ્ટિ હોય છે. * અહીં ૩૬ મું સ્થાન એ ઉપસ્થિતિસ્થાન રૂપ છે. - - ૨ - - - - 8 8 8 સ્થિતિસ્થાનો ,5/ છે. જ 4 -જળ સ્થિતિસ્થાન – રસબંધના અધ્યવસાય સ્થાનો ૨૭૩ Page #329 -------------------------------------------------------------------------- ________________ Jain Edu 1 - દેકદેશ ની અનુ પૂર્ણ - ઉકષ્ટ સ્થિતિસ્થાન ૨૦ .સાગ. - નીચગોત્રના સ્થિતિબંધ સ્થાનોમાં રસના અધ્યવસાય સ્થાનોની અનુકૃષ્ટિ તથા તીવ્રતા-મંદતા અને કાન સ્થિતિનું ચરમ દિક ૨૭૪ ૦ ૦ ૦ નીચગોત્રની જેમ તિર્યંચદ્ધિની અનુષ્ટિ આદિ સમજી લેવી. નરકૃદ્ધિ સાથે તિર્યચકિની આકાન સ્થિતિ અભવ્ય પ્રાયો અંત:કો.કો. સાગ. થી નરકદ્ધિક પ્રાયો ૧૮ જે.કે. સાગ. સુધી હોય છે. ૦ ૦ અનાકાન્ત સ્થિતિના * * * વચલા ૦ ૦ નિવર્તન કંડક પૂર્ણ - * * –નિવર્તન કંડક પ્રારંભ કંડકનો શિય અસં.મો ભાગ 4 . . . દેક દેશની અનુ: પ્રારંભ - - 'કંડકનો અસ.બહુ ભાગને અનાકાન્ત { સ્થિતિનું પ્રથમ . કંડક .. L આકાન મનુષ્યકિ. તથા.. ઉચ્ચ ગોત્ર પ્રાયોગ્ય ૬.ચિતિસ્થાન આકાન્ત | સ્થિતિનું ચમ સ્થિતિ સમાન For Personal & Private Use Only * તાનિ અન્યાનિ અનુકૃષ્ટિ અભ પ્રામો દશ બ્રે.કો. સાગ. રૂપ ઉ. સ્થિતિ સુધી છે. અંત:કે.કે.સાગ.થી ઉચ્ચ.ના ઉચ્ચગોત્ર સાથે નીચગોત્રની આકાન સ્થિતિ આકાન ( સ્થિતિના વચલા * * * અભવ્ય પ્રાયોગ્ય અંત:કો. જે.સા. રૂપ જાન્ય - - - સ્થિતિસ્થાન આકાનું સ્થિતિનું પ્રથમ - - આકાન્ત ચિતિપ્રારમ - યંત્રની સંજ્ઞા • : ૩ સમય • કડક ના અસંખ્ય મા િપ મય. • કડક ના એક અસખ્યામાં ભાગ ૪ સમય • જ. જન્ય : 1.3 : માગ સાગરોપમ નીચે અનાઉનમાં ૨ કડક • પર અનાતમાડે ડકન વર્તન કડક નાદિ સાથ) : • વચ્ચે બાકાતમાં 3 કડક : અનુ.: અનુકષ્ટિ - સ્થિતિસ્થાનો-> = = સાતમી નરકના ( સત્ત્વાભિમુખ જીવાનું ઘન્ય સ્થિતિ સ્થાન) અન!કાન્ત ( સ્થિતિનું ચમ = 1 3:3 - 6 ----- ચમનો પદાર્થ * પાર પમા ૫ કડક પ્રમાણ નરોત્તર સ્થિતિનો જ સ અનનમ કહે છે * આન્મ મિતિનાં જાન્યરસ પરસ્પર તુલ્ય વેn. * અસમ બહુમા કંડનો જઘન્યરસ ઉનરોનર અતતણ કહે : * નીચે અને ઉપરની એક કડક પ્રમuત્ર પરમ અનામત સ્થિતિના રસ નરોનર અનતાણ હશે. * આજનું શિતિના કડો રસ ઉત્તરોત્તર અનતગુણ ધં. * સ્થિતિનો જન્યરસ અનતગાણ તેનાથી વર કંડની પ્રથમ સ્થિતિનો રિસ અનણ જવા. પછી ઉત્તરોત્તર એક કડક પણ સ્થિતિનો ઉત્કટસ અનત-પ્રસ કહેવો. - - કર્મપ્રકૃતિ - - - - અનાન્ત સ્થિતિનું પ્રથમ - રસના અધ્યવસાય સ્થાના કંડક - Page #330 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ પરિશિષ્ટ - ૨ ૨૦ કો.કો.સાગ. રૂપ ત્રસ ચતુષ્ક નું ઉ. સ્થિતિસ્થાન સ્થિતિસ્થાનો ૧૮ કો.કો. સાગ. રૂપ સ્થિતિ સ્થાન→ સ્થાવર ચસાથે ત્રસ ચન જધન્ય મિનિસ્થાન નિયર્નન કંડક પ્રારંભ → નિર્તન કંડક પૂર્ણ -- મંત્રની સંજ્ઞા . કંડ આફ્રિકન સ્થિતિ પ્રારંભ અસ. ભાગ મ્યુન કંડક કંડકનો શેષ અસ. ભાગ = ૯ સમય. કંડક નો અસંખ્ય ( બહુભાગ= ૫ સમય. કંડક નો શેષ અસંખ્યાતમો ભાગ- ૪ સમય. જ.-જઘન્ય છે ઉ.=ઉત્કૃષ્ટ સાગ-સાગરોપમ કો. કો. = કોટાકોટી અનાકાન્ત સ્થિતિનુ પ્રથમ કડક @ ]]Fe+]Mr+le +]P આાન્ત સ્થિતિ સ્થાવર ચતુષ્ક સાથે ત્રસ ચનુની દezad 57 3 » - રસબંધના અધ્યવસાય સ્થાનો અનાપાન સ્થિતિના વચલા સ કડકો GS 65 A અનાકાન્ત | સ્થિતિનું ચશ્મ કડક ત્રસ ચતુષ્કનું જથ. સ્થિતિસ્થાન ત ६ એ For Personal & Private Use Only દે શ અ ન્ય અ ન 顾 આકાન સ્થિતિનુ પ્રથમ 535 યંત્રનો પદાર્થ ત્રસ ૪ શુભ પ્રકૃત્તિ હોંવાથી સૌ પ્રથમ ઉ.સ્થિતિના એક કંડક પ્રમાણ સ્થિતિનો ઉત્તરોત્તર જઘન્યરસ અનતણ અેવો. ⭑ ઉપર અને નીચેના એક ડક પ્રમાણ ગરમ અનાાનસ્થિતિનો ઉત્તરોનર ઉટરા અનનગુણ કડવો. ત્રસ ચન્ના સ્થિતિસ્થાનોમા રસબંધના અધ્યવસાયોની અનુષ્ટિ તથા તીવ્રતા-મંદતા ⭑ આક્રાન્ત સ્થિતિનો જન્મઞ પરંપર તુલ્ય અને ઉત્કૃદરસ ઉત્તરોત્તર અનેનેણ હે. આકાન સ્થિનિના ૨૭૫ * અસંખ્ય ભાગ ન્યુન કંડનાં જઘન્ગસ ઉત્તરોત્તર અનતગુણ કહેવો. વાલા કંડક આાન સ્થિતિનું સમ કંડક અનાકાન્ત સ્થિતિનું ચરમ કંડક અનાકાન સ્થિતિનુ પ્રથમ કંડક અનાકાન સ્થિતિના વચલા કો Page #331 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only www.jainelib -nepa] -ઉત્કૃષ્ટ નિસ્થાન . ધન્ય શિનિસ્થાન – જ ઉ. રસબંધના અધ્યવસાય સ્થાનો આયુષ્ય મનુના સબંધના અધ્યવસાયોના રસની તીવ્રતા - મંદતા હ. ઉં. ... * દસમું સ્થિતિસ્થાન એ ૭. સ્થિતિસ્થાન છે. યંત્રનો પદાર્થ * જાન્ય સ્થિતિસ્થાનમાં રસબંધ અધ્યવસાયો અલ્પ (અસા). તેના કરતા સમયાયિક સ્થિતિસ્થાનમાં રસબંધ અધ્યવસાયો અસંખ્યગુણ તેના કરતા સમાધિક સ્થિતિસ્થાનમાં સંબંધ અધ્યવસાયો અસંખ્યગુણ થાવત....... ઉત્તર સ્થિતિસ્થાન સુધી. * જઘન્ય સ્થિતિસ્થાનનો જયન્ય રસ સૌથી અક્ષ.” તેના કરતા.. સ્વસ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ. તેના કરતા.. સમયાયિક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનનગુણ. તેના કરતા.. સ્વસ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, યાવત્...ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી. હ. NOTE ૧) સામાન્યત: અનુકૃષ્ટિ અસંખ્યભાગ વૃદ્ધિ વાળા અધ્યવસાયોમાં થાય આવો નિયમ છે. તેથી આયુષ્યમાં અનુષ્ટિનો સંભવ નથી. કેમકે આયુષ્યમાં હત્તરોત્તર સ્થિતિબંધ અધ્યવસાયો અસંખ્યગુણ છે. ૨) ૨સની તીવ્રતા-મંદના અપૂર્વકરણ જેવી જણાય છે. ૨૭૬ કર્મપ્રકૃતિ Page #332 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ २७७ जसभद्दो सो सरी, जसं च भदं च निम्मलं पत्तो। चिंतामणिब जेणं, उवलद्धो नाह ! तं सीसो ॥२९॥ सिरिविणयचंदअज्झावयस्स पाया जयंतु विंझस्स । जेसु तुह आसि लीला, गयकलहस्सेव भद्दस्स ॥३०॥ आणंदसूरिपमुहा, जयंतु तुह बंधवा जयप्पयडा । जे तुमए दिक्खविया, सिक्खविया सूरिणो य कया ॥ ३१ ॥ अव्वो अउव्वमेयं, किंपिय तुम्हाण भवियगयकुडुंब !। संसारवल्लरीलूरणम्मि जं गयकुलेण समं ॥३२ ॥ नीसेसं तुह चरियं, सबजियाणंदकारणं चेव । जंतु न नेहो कत्थवि, तं मह हियए खुडुक्केइ ॥ ३३ ॥ मन्नामि सामि ! हिययं, वज्जसिलासंपुडेण तुह घडियं । पडिबंधबंधुरंमिवि, सीसजणे निप्पिवासं जं ॥३४ ॥ जाणिय अणागयं चिय, मरणं संबोहिऊण सीसगणं। गहियाणसणेण तए, उवलद्धाऽऽराहणपडागा ॥३५॥ समुहेण उच्चरंतो, चरिमे समयम्मि अट्ट नवकारे । भणह भणहत्तिपिर, ते धना जेहिं दिट्ठोऽसि ॥३६ ॥ सासो खासो दाहो, तिनिवि रोगा मुणिंद ! तुह खीणा। अणसणपवित्तिसमए, समयं कलुसेहिं कम्मेहिं ॥३७॥ चरमसमएवि सुहगुरु !, वियलत्तं परिहरंतएण तए । सव्वत्थ एगरूवा, गुरुआ सच्चावियं वयणं ॥३८॥ सच्चं सा कसिणच्चिय कत्तियमासस्स पंचमी कसिणा। खेत्तंतरं व सूरो, जीए तं सग्गमल्लीणो ॥ ३९ ॥ एगारस अट्ठत्तर संवच्छरकाल ! पडउ तुह कालो । जससेसं जेण तए, तं मुणिरयणं कयं पाव ! ॥४०॥ हा ! सिद्धंतपियामह !, हा ! माए! ललियकव्वसंपत्ति । हा ! गणियविज्जसहिए, हा ! बंधव तक्कपरमत्थ ।। ४१ ॥ हा ! छंदमुद्धपुत्तय, हा ! हाऽलंकारमज्झलंकारा । हा ! कम्मपयडिपाहुड-माया ! मह भे निसामेह ॥ ४२ ॥ जो आसि मज्ज जणओ, मुणिचंदमुणीसरो विबुहपणओ। सो निग्धिणेण विहिणा, सगंगणमंडणो विहिओ ॥ ४३ ॥ ते अमयजलहिउग्गारसन्निहा कत्य कोमलालावा ? । सुपसत्रनयणअवलोयणाइं ही ताई पुण कत्य ! ॥४४ ।। इय तुज्झ विरहहुयवह-जालावलिकवलिया रुयइ कलुणं । निस्संकं लीलाइय-मणुसरइ सरस्सई-देवी ॥४५ ॥ हा ! चरणलच्छीवच्छे, संपइ वेहबद्धक्खमणुपत्ता । जइधम्मपुत्त ! मज्झवि, संजाओ सामिणा विरहो ॥ ४६ ॥ ही जिणवयणपहावण-कन्ने ! कत्राण दुस्सहं रुयसि । अनिययविहारचरिए !, हुहुत्ति दूहवसि रोयंति ॥४७ ।। इय निययकुडुंबयमाणुसाइं पत्तेयमुल्लविय दीणं । विलवइ चरित्तराओ, ओ ! विरहे तुज्झ मुणिनाह ! ।। ४८ ॥ को मज्झ संपयं सामिसाल ! दाही सिरम्मि करकमलं? । अरुणपहाजणियं सममयं व लच्छीनिवासगिहं ॥४९ ॥ कुवलयदलमालामण-हराए अभयप्पवाहमहुराए। नेहभरमंथराए दिट्ठीऐ पसायभरियाए ॥५०॥ तह ताय ! पलोएही, संपइ को चरणतामरसपणयं । रोमंचंचियदेहं , तुह विरहे माणुसं लोयं ॥५१॥ अइदुग्गमगंथपबय-सिहरोली मज्झ संपयं केणं । तुह वयणवज्जविरहे, भिंदेयब्बा पयत्तेणं ॥५२ ।। अहवा - तुह नाम परममंतं, अहोनिसं मज्झ झायमाणस्स । नाणचरणपहाणा, उल्लसिही मंगलगुणाली ॥५३ ॥ जह आसि मज्झ तुह पायपंकए सामि ! अविरला भत्ती । तब्बसउ च्चिय जम्मंतरेवि तं होज मज्झ गुरू ॥५४ ।। आणंदंसुणिवायं, इय वयणपुरस्सरं विहेऊणं । गुरुभणियकज्जसज्जो, संजाओ देवसूरित्ति ॥५५ ॥ इति कृतिर्देवसूरीणां । For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ કર્મપ્રકૃતિ અથ પરિશિષ્ટ :- ૩ ઉત્તર પ્રવૃતિઓને વિષે ધ્રુવબંધિ 3 ૧ | ૨૩ | ૪૫ ૭/૧ ૮ ૯ 2 | 8 ૧ર | ઉત્તરપ્રકૃતિઓ ના નામ મૂલ કર્મના નામ કુલ ઉત્તરપ્રકૃતિ ઉત્તરપ્રકૃતિ 2 કલ છ | ૧ | ૦. ૧ ૦|૧| |૧ ૦ T૧. ૧ | ૦ = kg e 8 ૧ | | ૧ | ૦ - - - ધવબંધી - - - - - - - - ધ્રુવોદયી 0 ૦ ૦ ૦ અધૂવોથી - - - - ધ્રુવસત્તા - - - - દેશઘાતી o o o o o o o o o o અધવસરા - - - - - - - અશુભ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અધૂવબંધી - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ પરાવર્તમાન o - - - - - - - - - - - - - - - o o o o - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સર્વઘાતી o o o o o o o o o o o o ||o o o - - - - - - - - - અપરાવર્તમાન o o ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અઘાતી o o ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ શુભ - o o - ૦ | o | ૦ o o ૦ ૦ o o ૦ o o o o o o o o o o ૦ o - - ૦ o o - o - - | | ૧ | મતિજ્ઞાનાવરણીય ના | ૨ | ૨ | શ્રુતજ્ઞાનાવરણીય વર | ૩ | ૩ | અવધિજ્ઞાનાવરણીય ણીય | ૪ | ૪ | મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ | ૫ | ૫ | કેવલજ્ઞાનાવરણીય ૨ દ | ૬ | ૧ | ચક્ષુદર્શનાવરણીય શું | ૭ | ૨ | અચક્ષુદર્શનાવરણીય ૮ | ૩ | અવધિદર્શનાવરણીય | ૯ | ૪ | કેવલ દર્શનાવરણીય ૧૦| ૫ | નિદ્રા ણી | ૧૧ ૬ | નિદ્રા - નિદ્રા ય ! ૧૨ ૭ | પ્રચલા ક | ૧૩| ૮ | પ્રચલા – પ્રચલા ર્મ ૧૪| ૯ | થીણદ્ધિ ૩ વેદ ૧૫] ૧ | સાતવેદનીય નીય | ૧૬ ૨ | અસાતવેદનીય ૪ | ૧૭ ૧ | સમ્યકત્વમોહનીય ૧૮ ૨ | મિશ્રમોહનીય મો | ૧૯| ૩ | મિથ્યાત્વમોહનીય ૨૦ ૪ | અનંતા ક્રોધ હ | ૨૧ ૫ | અનંતા માન ૨૨ ૬ | અનંતામાયા ની ૨૩ ૭ | અનંતા, લોભ ૨૪| ૮ | અપ્રત્યા, ક્રોધ ૨૫ ૯ અપ્રત્યા માન ૨૬] ૧૦ અપ્રત્યા માયા ૨૭ ૧૧ અપ્રત્યા, લોભ ૨૮ ૧૨ પ્રત્યાd ક્રોધ ” | ૨૯ ૧૩] પ્રત્યા માન | ૧ | | ૦ ૧ | ૧ | ૦ ૧ | | ૧ | ૧ | ૦ ૧ | ૦ 0 | ૧ | ૧ | ૧ | ૧ ૧ ૧ ૧ ૧ | ૧ | ૦ ૧ | 0. T૧ | ૦ ૧ | | ૦ ૧ ૧ | ૧ | ૨ ૦ | ૧ | ૧ | ૦ ૧ | ૦ ૦ ૧| ૧ | ૦ 0T૦ | ૧ ૧ | ૦ ૧ | 0 | ૦] ૧ | ૦ 1 ૧. Jain Education Interational For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ololo ૧૫ બંધનકરણ - પરિશિષ્ટ - ૩ ૧ ૧ | ૦ | | ૧ | I ૦ ' For Personal & Private Use Only | | | | | | | | | | | | | | | | | | | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ પુલવિપાકી છે ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦| ૦ ૦ ૦ ૦ ભવવિપાકી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | | | | | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ક્ષેત્રવિપાકી - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - જીવવિપાકી ત્રિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સ્વાનુદયબંધી ૮ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | ૦ ૦ ૦ - - - - - - - - - સ્વોદયબંધી A A ૦ ૦ ઉભયબંધી - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સમકથા 6 | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - - - - - - - - ક્રમ૦ ” ? : ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉત્ક્રમ” ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સાનરબંધી જ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સાત્તર નિરારબંધી 8 - - - - - - - - - - - - - | - - - - - - - - - - - - - - - નિરારબંધી | | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | | | | | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદયસંક્રમોત્કૃષ્ટ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અનુદય ” છે - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ઉદય બંધોસ્કૃષ્ટા * * o o o o o o o o o o o | | | |- - - - - - - - 2 | | | | | અનુદય ” R | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - -Jo | ૦ ૦ ૦ - - - - - - - ઉદયવતી 8 | e |||2|2 | | | | | | | | | | | | | 2|2 | | | | | | | | | અનુદયવતી 8 | આદિ ૩૧ દ્વાર પ્રદર્શક યંત્ર નં - ૧ 0 | ૦] ૧ ૧ | ૦ | 0 | ૧ | ૦ ૦ | 0 | ૦ ૧ | 0 | 0 | ૦ ૦. ૦ ૧૧ ૦ | ૧ | ૧૨ ૧ | ૧૨ ૦ | ૧ | ૧૨ ૧ | ૧૨ ૦ | ૧ | ૧૨ ૧ | ૧૨ 0 | ૧ | ૧૨ ૧ | ૧ | ૦. ૧ | O | ૧૨ 0 | ૫ ૧ | ૧૨ ૧ | ૧૨ | ૧ | ૦ | ૧૨ ૧ | 0 | ૧૨ ૦ | ૧૨ ૧ | 0 | ૧૨ ૧૨. ૧૨ ૧૨ ૧૨. ૧૨ ૨૭૯ Page #335 -------------------------------------------------------------------------- ________________ ક ખ = 8 ૨૮0 મૂલ કર્મના નામ કુલ ઉત્તરપ્રકૃતિ ઉત્તરપ્રકૃતિ ના કર્મ ૬૯ ૨૧ વૈક્રિય શરીર ષક ૭૫ ૨૭ આહારક શરીર પર્ક ૬૩ ૧૫ ઔદારિક શરીર પર્ક ૫૭ ૯ પંચેન્દ્રિયજાતિ ૫૬ | ૮ | ચઉરિન્દ્રિયજાતિ ૫૫ ૭ | ઇન્દ્રિયજાતિ ૫૪ | બેઇન્દ્રિયજાતિ મ | ૫૩ ૫ એકેન્દ્રિયજાતિ | પર | ૪ | નરકગતિ ૫૧ ૩ દેવગતિ ૫૦ ૨ | તિર્યંચગતિ ૬ ૪૯ ૧ | મનુષ્યગતિ ૪૮ | ૪ | નરકાય ષ્ય ૪૭ ૩ તિર્યંચા, ૫ | ૪૫ ૧ દેવાયું આયુ ૪૬ | ૨ | મનુષ્યા ૪૪ ૨૮ નપુંસકવેદ ૪૩ ૨૭ સ્ત્રીવેદ ૪૨ ૨૬ પુરૂષવેદ ૨૫ જુગુપ્સા નોકષાય ૪૦ ૨૪ ભય નોકષાય ૩૯ ૨૩ શોક નોકષાય ૩૮ ૨૨ અરતિ નોકષાય ૩૭ ૨૧ રતિ નોકષાય ૩૬ ૨૦ હાસ્ય નોકષાય ૩૫ ૧૯ સંજય, લોભ ૩૪ ૧૮| સંજ્વમાયા હ ૩૩ ૧૭ સંવ, માન ૩૨ ૧૬ સંવક્રોધ મો | ૩૧ ૧૫ પ્રત્યા, લોભ ૩૦ ૧૪ પ્રત્યા માયા ઉત્તરપ્રવૃતિઓના નામ ° ૨ | For Personal & Private Use Only ૩ | ૧ T૦ | TO ૪ | o o o o o o o o o o o o o o o o o - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ધુવબંધી - - - - - - - - - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અધુવબંધી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ધવોદયી. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - અધવોદયી o o 2 2 2 2 2 o o 2 o Jo o o o | - - - - - - - - - - - - - - ધવસત્તા * ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અધવસત્તા o o o o o o o o o o o o o o o o o o o o o o o o o o o o o 2 2 સર્વઘાતી o o o o o o o o o o o o Jo o o o | - - - - - - - - - - - - o o દેશઘાતી - 2 - - - - - - - - ૯ - - - - - o o o o o o o o o o o o o o o અઘાતી - - - - - - - - - - - - - - - - - - - o o , - - - - - - - - - - પરાવર્તમાન o o o o o o o o o o o o o o o o o o o - 2 o o o o o o o o o o અપરાવર્તમાન ટ - 2 2 o o o o o 2 o e lo e - ejo o o o o o o o o o o o o o o શુભ 'o o o 2 2 2 2 2 0 2 0 ]e o o o - 2 2 2 2 2 2 2 2 2 2 2 2 = અશુભ જ હું ૧ 8 ૧૧ ૧ર કર્મપ્રકૃતિ Page #336 -------------------------------------------------------------------------- ________________ | ܘ| ܘ 3 - uclale - ܙ333-qu ܘ | ܘ | ܘ 1 * gaardavidle ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘܐ ܘ ܘ ܘ ܘܐ ܘܘ: ܘ ܘܐ ܘ ܘ ܘ ܘ ܘ sagt4l ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ| ܩ ܩ ܩܢ ܩ| ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ| ܘ| ܘ| ܘ| .saural ܘ ܘ_ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘܐ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ aauuelܣ ܩ ܩ ܩ ܩ ܩ ܩ܂ ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܩ ܩܢ ܝܐ ܘ ܘ ܘ ܘܐ ܩ܂ ܩ܂ ܩ܂ ܩ܂ ܩ܂ ܩ܂ ܩ܂ ܩܢ ܩ ܘ ܘ quisqqileܨ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ| ܩܢ ܘ ܘ ܩ| ܘ. ܘ ܩ ܩ ܘ ܘ ܘ| ܘ| ܘ| ܘ ܩ ܩܢ ܬ & edicatum ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘܐ ܘܐ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ Gcueil ܩܢ ܩܢ ܐ ܩܢ ܩܢ ܩܢ ܩ ܩ ܩ ܩ ܩ ܐ ܩ ܩ ܩܢ܀ ܩܢ ܩܐ ܘ ܩ ' ܩ ܘܐ ܩܢ ܩܢ ܘ ܘ ܩܢ ܩ ܩ ܩ܂ ܩ܂ ܩܢ ܘ ܘܐ :.-ldl494ܗ!ah ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܘ ܩܢ ܩܢ ܘ. ܘ ܩܢ ܩܢ ܩܢ ܘ ܘܐ ܘ ܘ ܘ ܘܐ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ| ܐ ܩ ܙܙ 40 ܘ ܘ ܘ ܘ ܘ ܩܢ ܘ ܘ ܩܢ ܩ ܘ ܘ ܘ ܩܢ ܩܐ ܘ ܩܢ ܩܢ ܩܐ ܩܢ ܩܢ ܘ ܩ ܩ ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܘ ܘ ܙ ܝ ܙ .eo4u ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘܐ ܩ ܘ ܘ ܘ ܘ ܘ ܩܢ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܩ ܩ & @uurst ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܩܕ ܩ ܩ ܩ ܘ ܘ ܘ ܩ܂ ܩ܂ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܩܕ ܩ ܩ ܩ ܩܢ ܘ ܘ ܘ ܩ ܪ 1 1 For Personal & Private Use Only emai08 6 o P - P o o o o o o o o o o o o o o o o o o o o o o o o o o o our 1 dilleܕܐܕܕ ܩ ܩ ܩ ܩ ܩܢ ܩܢ ܘ ܘ ܘ ܘ ܩܢ ܩܢ ܘ ܘ ܘܐ ܩ ܩ ܩ ܩ| ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܀ 20%GtusigMira ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܩܢܩܢ ܩܢܩܐ ܘ ܘ ܘ ܘܐ ܩܢ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܝܘ ܙܙ ܚqqzܕ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܩܢ ܘ ܘ ܩ ܩ ܩ ܘ ܘ ܘ ܩ & ,uirgeܟ݁ Gex ܩ ܩ ܩ ܩ ܩ ' ܩ ܘ ܘ: ܘ ܘ ܘ ܘ ܘ ܘ: ܘܐ ܘܐ ܘܐ ܘ ܘܐ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܩܢ ܘ ܩܢ ܘ & ܙܝ qcuܙ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘܐ ܘ ܘ ܘ ܘ ܘ ܩܢ ܘ ܩܢ ܩܢ ܘ ܘ ܘ ܘ ܩܢ ܘ ܘ . & ?seqqd ܘ ܘ ܘ ܘ ܘ ܩܢ ܘܐ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܩܢ ܩܐ ܩ ܩ ܩ ܩ| ܩܢ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܩܢ ܘ ܘ ܘ oticus ܩ ܩܢ ܩܩ ܩ ܘ ܩܢ ܩܐ ܩܢ : ܩܐ ܩܢ ܩܢ ܩܢ ܘ: ܘܐ ܘ ܘ ܘ ܘܐ ܘ ܩܩܩܢ ܟܢܐ ܩ ܩ ܩܢ ܘ ܚ ܢ| ܢܝܐ ܘ: ܝ ܝ ܝ ܝ ܝ ܝ ܝ ܝ ܝ ܝ ܝ ܝ ܝ ܝܘܐ ܩ ܩ ܩ | ܝ ܝ ܝ ܝ ܝ ܝ ܝ ܝ ܝ ܝ ܝ ܝ Page #337 -------------------------------------------------------------------------- ________________ Jain Education Interational | * ભૂલ કર્મના નામ કુલ ઉત્તરપ્રકૃતિ ૧૨૭ી ૭૯ ઉદ્યોત ૧૨૬ | ૭૮ | આતા ૧૨૫ ૭૭ ઉઠુવાસ ૧૨૪૭૬ પરાઘાત ૧૨૩૭૫અશભવિહાયોગતિ ૧૨૨૭૪ | શુભવિહાયોગતિ ૧૨૧ ૭૩ દેવાનુપૂર્વી ૧૨૦|૭૨ મનુષ્યાનુપૂર્વી ૧૧૯૭૧ તિર્યંચાનુપૂર્વી ૧૧૮૭૦ નરકાનુપૂર્વી ૧૧૭૬૯| સ્પર્શ - ૮ ૧૦૯૬૧| રસ - ૫ ૧૦૪ ૫૬ ગંધ - ૨ ૧૦૨૫૪ વર્ણ - ૫ કર 28 62 કે 22 કેરો ૯૫ ૪૭] વામન ૯૪ ૪૬) સાદિ ૯૩ ૪૫ ન્યગ્રોધ પરિમંડળ ૯૨ [૪૪] સમચતુરન્સ સંસ્થાન ૯૧ ૪૩ છેવટું સંઘ, | ૯૦ ]૪૨| કીલિકા સંઘ ૮૯ [૪૧] અર્ધનારાચ સંઘ ૮૮ [૪૦] નારાચ સંઘo | ૮૭] ૩૯| ઋષભનારાચ સંઘ ૮૬ [૩૮] વજઋષભનારાંચ સંઘ ૮૫ ૩૭ આહારક અંગોપાંગ ૮૪ ૩૬ વૈક્રિય અંગોપાંગ ૮૩ ૩૫ ઔદારિક અંગોપાંગ ૮૨ ૩૪| કાર્પણ શરીર ૩ ૩૧ તેજસ શરીર ૪ $ $ ઉત્તર પ્રવૃતિઓ ના નામ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܝ ܩܝ ܚ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ૦ ૦ ૧ ૦ | ૧ ૦ ૧ | ૦ ૦ ૧ ૨ ૩ For Personal & Private Use Only b ] ૧| ૧ | | ૧/૧ ૦ | ૧ | ૧ ૪] I ૩ 1 2 ધ્રુવબંધી - - - - અધુવબંધી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ધ્રુવોદયી - - - - - - - o o o o - - - - - - - - - - - - - - o o અધવોદયી - - - - ૧૦ | ટ | A દ હ દ - - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ = પ્રવસત્તા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અધૃવસત્તા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સર્વઘાતી o | | |o o o o o o o o o o o o o o o o o o o o o o o o o o o o દેશઘાતી - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 2 2 2 અઘાતી - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 2 2 2 2 2 2 2 2 2 2 2 o o પરાવર્તમાન જ 0 2 2 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અપરાવર્તમાન 8િ ટ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - શુભ ? ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અશુભ | ૭/૧ ૮ | ૧ | ૧ | ૧ | ૧] ૧ | | કર્મપ્રકૃતિ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૧ | 0 | ૧૩ ૧૪ ૧૫ ૧૬ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - પુદ્ગલવિપાકી 4 | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભવવિપાકી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ક્ષેત્રવિપાકી || - 2 - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ જીવવિપાકી |૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સ્વાનુબંધી & | | | | | | | | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સ્વોદયબંધી A - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ઉભયબંધી | ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ * બંધનકરણ - પરિશિષ્ટ - ૩ ||સમકવ્યવચ્છિધ- I માનબંધોદયી ૦ For Personal & Private Use Only ૧ | OT૧ | 0 | o. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉત્ક્રમ” જ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સારબંધી છે - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સાત્તર નિરન્નરબંધી 8િ . . ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ નિરારબંધી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદયસંક્રમોત્કૃષ્ટા . | | | - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અનુદય ” . ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદય બંધોલ્ફા = " - ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - 0 0 0 0 0 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અનુદય " |૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદયવતી ૪, - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - • અનુદયવતી | ૦ ૧ ૧ | 0 | 0 | ૧ ૦ | ૧ /૧૨ ૦ | ૧ /૧૨ ૦ | ૧ |૧૨ ૧૨ ૨૮ ૨૯૩૦૩૧ ૦ | 0 | ૧/૧૨ ૧ ૧૨ ૧૨ ૦ ૦ | ૫ T૧૨ 0 | ૫ ૨ ૧૨ | ૧ /૧૨ ૧ /૧૨ ૧ /૧૨ ૧૨ ૦ 1 ૧ /૧૨ ૦ | ૧ /૧૨ | ૧ T૧૨ ૧૨ ૧ ૨ ૧ર و نه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه مه مه مه مه مه مهم ૨૮૩ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ૧ મેલ કર્મના નામ ^ કુલ ઉત્તરપ્રકૃતિ ઉત્તર પ્રકૃતિ 6. ના મ P ૧૨૮ ક ર્મ ઉત્તર પ્રકૃતિઓ ના નામ ૮૦ અગુલપુ ૧૨૯ ૮૧ તીર્થંકરનામ ૧૩૦ ૮૨ નિર્માણ ૧૩૧ ૮૩ | ઉપઘાત ૧૩૨ ૮૪ | ત્રસ ૧૩૩| ૮૫ | બાદર ૧૩૪ ૮૬ પર્યાપ્ત ૧૩૫ ૮૭ પ્રત્યેક ૧૩૬ ૮૮ સ્થિર ૧૩૭ ૮૯ શુભ ૧૩૯ ૯૦ સૌભાગ્ય ૧૩૯ ૯૧ સુસ્વર ૧૪૦ ૯૨ આદેય ૧૪૧ ૯૩ યશ કીર્તિ ર્મ ૧૪૫ ૯૭ | સાધારણ ૧૪૬ ૯૮ અસ્થિર ૧૪૭ ૯૯ અશુભ ૧૪૮ ૧૦૦ દૌમાંગ્ય ૧૪૯ ૧૦૧ ૬ઃસ્વર ૧૫૦ ૧૦૨ અનાદેય ૧૫૧ ૧૦૩ અયશઃકીર્તિ ૭ ગો- ૧૫૨ ૧ ઉચ્ચગોત્ર ત્ર કર્મ ૧૫૩ નીચગોત્ર ૨ ૮ અં ૧૫૪ ૧ દાનાત્તરાય ૧૫૫ ૨ લાભાન્તરાય રાય ૧૫૬ ૩ ભોગાત્તરાય ૧૫૭ ૪ ઉપભોગાન્તરાય ૧૫૮ ૫ ૧૪૨૨ ૯૪ | સ્થાવર ૧૪૩ ૯૫ સુક્ષ્મ ૧૪૪ ૯૬ અપર્યાપ્ત ૧ ૦ - ધ્રુવબંધી ૦ અવબંધી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Ć ૧ ૦ " ૧ مم → હ હ હ હ ૦ ૦ ° ° ૧ 2 ૦ ૧ | ૧ ૦ ૧ ૧ | ૨ ૧ ૧ ૧ ૧ m ૦૧ ૦૧ ૧ ૧ ધ્રુવોદયી ૧ ” ૦ empre 0 - 0 નાની નાની 0 0 ન ન નનન નનન00 ન નન ન ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ર ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ * ૧ ૧ ૧ ૫ ૦ ૧ ૧૭ - 02 ધ્રુવસત્તા - ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ م م م م م ૧ ૧ ૧ ૧ હ ૧ ૧ ૦ ૭ ૧ વ ૧ ૧ ૧ ૧|૦ ૧ ૦ ૧ ૧ o ૧ ૩ For Personal & Private Use Only 4 ૬ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અધ્રુવસત્તા 01010。 lo૦ ૦ ૦ ૦| 2 ܐ ܪܘܦ 010100 ૪ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સર્વઘાતી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૭ Pai? ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Pave ન નન નન નન ન kÇÞòhoo 0 0 નનનન નન નન ન ૦ *plehle - નનન00 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ . 0 | | ૦ ૦ ૦ ૦ | C ૭. ૦ ૦ ૦ c |0 ૦ ૧ < ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ,, م ૦ ૦ ૦ ૦ ૫ ૬ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧ ૧ હ ૧ ૧ ૧ عم ૧ ૧ ૧ હ ૧ ૧ ૧ ૧ હ ૧ 2,0,0,2 ૦ ૦ ૦ ૦ ૦ d. 12 કર્મપ્રકૃતિ ૧ શુભ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૭૭ મતે તે મહત્વ ૧ ૧ ૭ ૧ ૧ ૧ વીર્યાન્તરાય ૧ ૭ ૧ ૦ ૧ પ્રત્યેક દ્વારની કુલ પ્રકૃતિ ૪૭૭૩ ૨૭ ૯૫ ૧૩૦ ૨૮ ૨૦ ૨૫ ૭૫૯૧ ૨૯ ૪૨ ૮૨ કુલ પ્રકૃતિ ૧૨૦ ૧૨૨ ૧૫૮ ૧૨૦ ૧૨૦ ૧૨૪ | ૦ ૦ ૦ ૦ fe_0_0_0 - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 0 ન ર ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ | 0 م م م م ૧ ૧ ૨ ૧ www.jainhelibrary.org Page #340 -------------------------------------------------------------------------- ________________ ] ૧૨૨ ૩૬ ૪] ૪] ૭૮ | | જ | ૦ ૦ ૦ ૦ | 0 | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ પુગલવિપાકી ધ xo o o o o | | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભવવિપાકી ? જ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ક્ષેત્રવિપાકી ? |- - - - - - - - - o o o - ૮ - - - - - o o o 2 2 2 0 2 o જીવવિપાકી કે 2] ૦ ૦ ૦ ૦| |o o o o o o o o o o o o o o o o 6 o o o o o o સ્વાનુદયબંધી & 8િ - - - - 2 | 0 | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સ્વોદયબંધી 8 ૦ ૦ ૦ ૦ - - - - - - ૦ ૦ - - - - - - - - - - - - - - - o o o ઉભયબંધી & o o o o o o o Jo o o o o o - - - ૦ ૦ o o o o o o o o o o o o 0 સમકવ્યવચ્છિધ- o ** w 9 માનબંધોદથી 6 બંધનકરણ - પરિશિષ્ટ - ૩ ૧૨૦ ૦ | 0 | ૧ | | | ૦ ૧ ૧ For Personal & Private Use Only ૮૨) ૨૬ ૮૬ ૮૪૧] ૨૭ પર ololololo ૧૨. ૦ ૦I ૦ ૦ | ૧ | ૧ | 0. ૧૧૮ ૩૦ ૧૩ ૬૦ ૧૫ ૩૪|૧૧૪ ૧ ૦૧૨ | o o o o o | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉત્ક્રમ૦ ” ! ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સાન્તાબંધી ૦ ૦ ૦ ૦|- - | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સાત્તર નિરન્તુરબંધી છે કે - - - - - | | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ નિરન્નરબંધી ? 8 | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદયસંક્રમોત્કૃષ્ટા ક ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અનુય ” - - - - - - - - - - - - - o o o o o o ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદય બંધોસ્કૃષ્ટા . o ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અનુદય ” હ ! - - - - | | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદયવતી છે , ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અનુદયવતી છે 0 | 0 | 0 | ૦ | ૧ | ૧ | ૦૧૨ ૧૨ 226 ૧ | ૧૨ |૧૨| ه ه ه ه ه ه ه ه ه ه م م م م م م م م م ه ه ه ه ه ه م م م م ه | | ا Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કર્મપ્રકૃતિ કુલ સંખ્યા મૂલ કર્મના નામ م ૨ = = મૂલ ઉત્તરપ્રકૃતિ વિષે પ્રતિબંધ તથા પ્રદેશબંધના પ્રતિબંધ 1 જઘન્યાદિ પ્રદેશબંધ કેટલા પ્રકારે ? સાદ્યાદિ ૨ = સાદિ-અધુવ ૪ = સાદ્યાદિ-૪ પ્રવૃતિબંધના સ્વામિત્વ કેટલા પ્રકારે ? જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૧ થી ૧૦ _| ૨ | ૧ થી ૧૦ ૧ થી ૧૩ ૩ (સાદિસિવાય) ૧ થી ૯/૫ ૧ થી ૭, ૩ વિના ૧ થી ૧૦ ૧ થી ૧૦ ૧ થી ૧૦ م = ه જ | ૦ ه |૫ | ૦ ه = ه | ه = | = ه | ઝ | ه = = ه | | = ه ૧ થી ૧૦ ૧ થી ૧૦ ૧ થી ૮/૧ ૧ થી ૨ ૧ થી ૧૩ ૧ થી ૬ ૧ લા. ه | ૦ | | | | ૦ ૧ | જ્ઞાનાવરણીય ૨ | દર્શનાવરણીય ૩ | વેદનીય મોહનીય ૫ | આયુષ્ય ૬ | નામ ૭ | ગોત્ર ૮ | અંતરાય ઉત્તર પ્રકતિઓના નામ ૫ | મતિજ્ઞાના) આદિ-૫ ૯ | ચક્ષુદર્શ4 - આદિ-૪ ૧૧ | નિદ્રાદ્ધિક ૧૪ થીણદ્વિત્રિક ૧૫ | સાતાવેo ૧૬ | અસાતવેદo | ૧૭ | મિથ્યાત્વ મોહo. ૧૮ | મિશ્ર મોહo ૧૯ | સમ્યકત્વ મોહo | ૨૩ અનંતા - ૪ કષાય ૨૭] અપ્રત્યાd - ૪ કષાય ૩૧ | પ્રત્યા - ૪ કષાય ૩૨ | સંજ્વળ - ક્રોધ ૩૩ સંવ) - માન ૩૪ | સંજ્યo - માયા ૩૫ | સંજ્ય - લોભ ૩૭ | હાસ્ય - રતિ ૩૯ અરતિ - શોક ૪૧ | ભય – જુગુપ્સા ૪૨ | પુરૂષવેદ ૪૩ સ્ત્રીવેદ ૪૪ | નપું, વેદ ૪૫) દેવાયુ + | + |+|+| ه | ન | + ૦ | + = ه | = ه | = ه | ه = |< | = ه = ૧ થી ૨ ૧ થી ૪ ૧ થી ૫ ૧ થી ૯/૨ ૧ થી ૯/૩ ૧ થી ૪ ૧ થી ૯/૫ ૧ થી ૮/૭ ૧ થી ૬ ૧ થી ૮/૭ ૧ થી ૯/૧ ૧ થી ૨ ૧ લે ૧ થી ૭ (૩ વિના) | | ه ه | હ | | | | | | | ه ه م ع هام ૨ | ૨ | ૨. | ય | | ૨ | | ૨ | ૨ | | For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પરિશિષ્ટ - ૩ ૨૮૭ સ્વામિત્વ તથા સાદ્યાદિ પ્રદર્શક યંત્ર નં-૨ જઘન્ય પ્રદેશબંધના સ્વામી ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી સંજ્ઞા : સૂ૦ = સુર્ભનિગોદલબ્ધિ અપર્યાસર્વઅલ્પ વીર્યવાલો મૂ૦-૬ =મૂલ ૬ આદિકર્મનો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વતો ઉત્પત્તિના પ્રથમ સમયે નામકર્મની ૨૫ આદિનો બંધક જાણવો. દેવ-પ્રા-૨૮ = દેવગત્યાદિ ૨૮ આદિનો બંધક જાણવો. બંને ખાનામાં છેલ્લો આંકડો ગુણસ્થાનકનો છે. બંને ખાનામાં છેલ્લો આંકડો ગુણસ્થાનકનો છે. સૂ૦ - ભવના પ્રથમ સમયે મૂ૦ , ૧૦ મે મૂ૦ ૬, ૧૦ મે સૂo - મૂ૦ ૬, ૧૦ મે 0 - મૂ૦ ૭ના બંધક ૧ લે, ૪ થી ૯ સૂo આયુષ્યના ‘૩ ભાગ પછીના ૧લા સમયે મ૦ ૮ના બંધક ૧ લે, ૪ થી ૭ સૂ૦ - ભવના પ્રથમ સમયે મૂ૦ ૬ના બંધક ૧૦ મે સૂo - મૂ૦ ૬ના બંધક ૧૦ મે મ0 ૬ના બંધક ૧૦ મે સુo , સૂo - ભવના પ્રથમ સમયે સુ0 - ” સુo - 1 | સ0 - " સૂ૦ - " સુ0 - સૂo - 1 મૂ૦ - , ૧૦ મે મૂ૦ - ૬, ૧૦ મે મૂ૦ - ૭, ૪ થી ૮/૧ મૂ૦ - ૭, ૧ લા મૂ૦ - ૬, ૧૦ મે મૂળ - ૭, ૧ લે - ૪ થી ૬ મુ0 - ૭, ૧ લા + +| + + to - સૂo - સૂo - સુ0 - by by . સુ0 - ભવના પ્રથમ સમયે મૂ૦ - ૭, ૧ લા સૂ૦ - મૂ૦ - ૭, ૪ થી મૂo - ૭, પમા મૂ૦ - ૭, ૯/૨ મૂo - ૭, ૯/૩ મૂ૦ - ૭, ૯/૪ સૂ૦ - મૂ૦ - ૭, ૯/૫ સૂo - મૂ૦ - ૭, ૪ થી ૮૭ સૂo મૂ૦ - ૭, ૪ થી ૬ મૂ૦ - ૭, ૪ થી ૮/૭ સૂo - મૂo - ૭, ૯/૧ સૂ૦ - મૂ૦ - ૭, ૧ લા સુo - | મૃ૦ - ૭, ૧ લા અસંજ્ઞિ પર્યાપ્ત, ઘોલમાન યોગવાલો, જઘન્ય વીર્યવાલો ૧લા મૂo - ૮, ૧ ૧ - ૪ થી ૭ સુo - For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કર્મપ્રકૃતિ ઉત્તર પ્રવૃતિઓના નામ પ્રકૃતિબંધના સ્વામિત્વ પ્રકૃતિબંધ | જઘન્યાદિ પ્રદેશબંધ કેટલા પ્રકારે ? સાદ્યાદિ ૨ = સાદિ-અધુવ ૪ = સાદ્યાદિ-૪ કેટલા પ્રકારે ? જઘન્ય | ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સંખ્યા ૧ - ૨ - ૪ થે ૧ થી ૨ ૧ લે ૧ થી ૪ - ૧ થી ૨ ૧ થી ૮/૬ ૧ લે ૧ લે ૪૬ | મનુષ્પાયુષ્ય ૪૭ | તિર્યંચાયુષ્ય ૪૮ | નરકાયુષ્ય ૪૯ | મનુષ્યગતિ | ૫૦| તિર્યંચગતિ | ૫૧ | દેવગતિ પર | નરકગતિ પ૩ | એકેન્દ્રિયજાતિ પ૬ | વિકસેન્દ્રિયજાતિ ૫૭) પંચેન્દ્રિયજાતિ ૫૮ | ઔદારિક શરીર ૫૯ | વૈક્રિય શરીર ૬૦ આહારક શરીર ૬૨ | તેo - કામણ શરીર ૬૩ | ઔદારિક અંગોપાંગ ૬૪ | વૈક્રિય અંગોપાંગ ૬૫ | આહારક અંગોપાંગ ૮૦ | બંધન - ૧૫ ૮૫ | સંઘાતન - ૫ ૮૬ | વજ8ષભનારાચ સંઘ0 ૮૭| ઋષભનારાચ સંઘ, ૮૮ | નારાચ સંઘ ૮૯ | અર્ધનારાચ સંઘ0 ૯૦ | કીલિકા સંઘ ૯૧ | છેવટું (સેવાત) સંઘ0 | ૯૨ | સમચતુરઢ સંસ્થાન ૯૬ | મધ્યમ - ૪ સંસ્થાન ૯૭ | હંડક સંસ્થાન ૧૧૭ વર્ણાદિ - ૪ - ૨૦ ૧૧૮ મનુષ્યાનુપૂર્વી ૧૧૯ તિર્યંચાનુપૂર્વી [૧૨૦ દેવાનુપૂર્વી ૧૨૧ નરકાનુપૂર્વી ૧ લે ૧ થી ૮/૬ ૧ થી ૪ ૧ થી ૮/૬ ૭ થી ૮/૬ ૧ થી ૮૬ ૧ થી ૪ ૧ થી ૮/૬ ૭ થી ૮/૬ ૧ થી ૪ ૧ થી ૨ ૧ થી ૨ ૧ થી ૨ ૧ થી ૨ ૧ લે ૧ થી ૮/૬ ૧ થી ૨ ૧ લે ૧ થી ૮/૬ ૧ થી ૪ ૧ થી ૨ ૧ થી ૮/૬ For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પરિશિષ્ટ - ૩ ૨૮૯ જઘન્ય પ્રદેશબંધના સ્વામી ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી સંજ્ઞા : સુ0 = સૂક્ષ્મનિગોદલબ્ધિ અપર્યાવ સર્વઅલ્પ વીર્યવાલો મુ.-= મૂલ ૬ આદિકર્મનો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો ઉત્પત્તિ પ્રથમ સમયે નામકર્મની ૨૫ આદિનો બંધક જાણવો. દે-પ્રા.-૨૮ = દેવગત્યાદિ ૨૮ આદિનો બંધક જાણવો. બંને ખાનામાં છેલ્લો આંકડો ગુણસ્થાનકનો છે. બંને ખાનામાં છેલ્લો આંકડો ગુણસ્થાનકનો છે. સૂ૦ - નિગોદ લ0 અપર્યાસ્વ આયુના ૩ પછી મૂ૦ - ૮, સંશિ પર્યાચારે ગતિના ૧૯ - ૪થે પ્રથમ સમયે ૧લા મૂ૦ - ૮, સંજ્ઞિ પર્યા, ચારે ગતિના ૧લા દેવાયુની જેમ મૂ૦ - ૮, મનુ પંચે તિ, ૧લા સુ0 - ૨૯, ૧લા મૂ૦-૭, અપર્યામનુ0 પ્રાયો - ૨૫, ૧લા સુ0 - ૩૦, ૧લા મૂ૦-૭, અપર્યાએકે પ્રા. ૨૩ - ૧લા મનમાં ઉત્પત્તિના પ્રથમ સમયે દેવ-૨૯ જિનનામસહિત મૂ૦-૭, દેવપ્રા-૨૮, આહાદ્ધિક સહિત (૩૦) ૧૯-૪ થી ૮/૬ નરકાયુની જેમ મૂ૦-૭, નરક પ્રા. - ૨૮, ૧લા સૂo - ૨૬, ૧ લા મૂo-૭, એ પ્રાd - ૨૩, ૧લા સૂo - ૩૦, ૧ લા મૂo-૭, અપ, વિ, પ્રાd - ૨૫, ૧લા સૂ૦ - ૩૦, ૧ લા મૂ૦-૭, અપર્યા, તિ, પંચે, મનુ0 પ્રા. - ૨૫ ૧લા સૂo - ૩૦, ૧ લા મૂo-૭, અપર્યાએ- પ્રાd - ૨૩, ૧લા દેવગતિની જેમ દેવગતિની જેમ (૩૦ સિવાય) મૂ૦ - ૮, પરાવર્ત, જધન્ડવીર્ય, દેવ-પ્રા - ૩૧, ૭ મે | મૃ૦-૭, દે, પ્રા) - ૩૦ (આહાઇ સહિત), ૭ થી ૮/ સૂo - ૩૦, ૧ લા મૂ૦-૭, અપર્યાએ પ્રા) - ૨૩, ૧લા સુ0 - ૩૦, ૧ લા મૂ૦-૭, અપર્યાવિતિgમનુ પંચેપ્રાવ - ૨૫, ૧લા દેવગતિની જેમ મ0 - ૭, દેવ પ્રા. - ૨૮, ૧૯, ૪ થી ૮/૬ આહારક શરીરની જેમ આહારક શરીરની જેમ સૂ૦ - ૩૦, ૧ લા સૂ૦ - ૩૦, ૧ લા સૂ૦ - ૩૦, ૧ લા સુ0 - ૩૦, ૧ લા સૂ૦ - ૩૦, ૧ લા " સૂ૦ - ૩૦, ૧ લા સૂo - ૩૦, ૧ લા સૂo - ૩૦, ૧ લા સુ0 - ૩૦, ૧ લા સૂo - ૩૦, ૧ લા સૂ૦ - ૨૯, ૧ લા સૂ૦ - ૩૦, ૧ લા દેવગતિની જેમ નરકાયુની જેમ મૂo-૭, મળ-તિ પ્રાd ૨૯ (પ્રથમ સંઘસહિત, ૧૧,૪થે | મૂ૦ - ૭, તિ, મનુ0 પ્રા- ૨૯, ૧લે મૂo - ૭, તિo મનુ0 પ્રાd - ૨૯, ૧લે મૂ૦ - ૭, તિ, મનુ, પ્રા) - ૨૯, ૧લે મૂ૦ - ૭, તિ, મનુ, પ્રા) - ૨૯, ૧લે મૂ૦ - ૭, તિ, મનુ0 પ્રા- ૨૯, ૧લે મૂ૦ - ૭, દેવ, પ્રા. - ૨૮, ૧૯ - ૪ થી ૮/૬ મૂo - ૭, તિo મનુo પ્રાd - ૨૯, ૧લે મૂo - ૭, તિo પ્રા- ૨૩, ૧લે મૂo - ૭, અપર્યાએ પ્રાઈ - ૨૩, ૧લા મનુષ્યગતિની જેમ તિર્યંચગતિની જેમ જ દેવગતિની જેમ નરકગતિની જેમ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ કર્મપ્રકૃતિ કુલ સંખ્યા ઉત્તર પ્રવૃતિઓના નામ પ્રવૃતિબંધના સ્વામિત્વ પ્રકૃતિબંધ સાદ્યાદિ કેટલા પ્રકારે ? જઘન્યાદિ પ્રદેશબંધ કેટલા પ્રકારે ? ૨ = સાદિ-અધ્રુવ ૪ = સાદ્યાદિ-૪ જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૨ ૧ થી ૮૬ ૧ થી ૨ ૧ થી ૮/ ૧ થી ૮/૬ | . ૧ લે | ૧૨૨ શુભવિહાયોગતિ ૧૨૩] અશુભ વિહાયોગતિ ૧૨૪| પરાઘાત ૧૨૫ ઉચ્છવાસ ૧૨૬ આતપ ૧૨૭) ઉદ્યોત ૧૨૮ અંગુગ્લઘુ ૧૨૯| તીર્થંકર ૧૩૦] નિર્માણ ૧૩૧] ઉપઘાત ૧૩૨] ત્રસ | ૧૩૩| બાદર ૧૩૪ પર્યાપ્ત ૧૩૫ પ્રત્યેક ૧૩૬ સ્થિર ૧૩૭| શુભ ૧૩૮] સૌભાગ્ય ૧૩૯ સુસ્વર ૧૪૦| આદેય ૧૪૧| યશકીર્તિ ૧૪૨ સ્થાવર ૧૪૩| સૂક્ષ્મ ૧૪૪ અપર્યાપ્તા ૧૪૫ સાધારણ ૧૪૬) અસ્થિર ૧૪૭) અશુભ ૧૪૮ દર્ભાગ્ય ૧૪૯ દુઃસ્વર ૧૫૦| અનાદેય ૧૫૧ અયશકીર્તિ ૧૫૨| ઉચ્ચગોત્ર ૧૫૩) નીચગોત્ર ૧૫૮ દાનાંતરાયાદિ - ૫ ૧ – ૨ જે ૧ થી ૮/૬ ૪ થી ૮/૬ ૧ થી ૮/૬ ૧ થી ૮/૬ ૧ થી ૮/૬ ૧ થી ૮/૬ ૧ થી ૮/૬ ૧ થી ૮/૬ ૧ થી ૮/૬ ૧ થી ૮/૬ ૧ થી ૮/૬ ૧ થી ૮/૬ ૧ થી ૮/૬ ૧ થી ૧૦ ૧ લે ૧ લે ૧ લે ૧ થી ૬ ૧ થી ૬ ૧ થી ૨ ૧ થી ૨ ૧ થી ૨ ૧ થી ૬ ૧ થી ૧૦ ૧ થી ૨ ૧ થી ૧૦. For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પરિશિષ્ટ - ૩ ૨૯૧ જઘન્ય પ્રદેશબંધના સ્વામી ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી સંજ્ઞા સૂ૦ = સુક્ષ્મનિગોદલબ્ધિ અપર્યા. સર્વઅલ્પ વીર્યવાલો ૫.-૬ =મુલ આદિકર્મનો બંધક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો ઉત્પત્તિ પ્રથમ સમયે નામકર્મની ર૫ આદિનો બંધક જાણવો. દે-પ્રા.-૨૮ =દેવગત્યાદિ ૨૮ આદિનો બંધક જાણવો. બંને ખાનામાં છેલ્લો આંકડો ગુણસ્થાનકનો છે. બંને ખાનામાં છેલ્લો આંકડો ગુણસ્થાનકનો છે. સ0 - ૩૦, ૧લા | મૃ૦ - ૭, દેવ પ્રાd - ૨૮, ૧૯ - ૪ થી ૮/૬ ' સુ0 - ૩૦, ૧લા મૂo - ૭, ના પ્રાd - ૨૮, ૧લે. સૂo - ૩૦, ૧લા મૂo - ૭, પર્યાએ પ્રાd - ૨૫, ૧લા સૂ - ૩૦, ૧લા મૂo - ૭, પર્યાએ પ્રાd - ૨૫, ૧લા સૂo - ૨૬, ૧લા મૂ૦ - ૭, પર્યાવ એ પ્રાd - ૨૬ ૧લા સૂo - ૩૦, ૧લા મૂ૦ - , પર્યાએ પ્રા. - ૨૬, ૧લા સૂo - ૩૦, ૧લા મુ0 - ૭, અપર્યાએ પ્રાd - ૨૩, ૧લા અનુત્તરદેવમાં ઉત્પત્તિના ૧લા સમયે મનુ0 પ્રાd૩૦,૪થા મૂ૦-૭, પ્રાd -૨૯-૩૧,(જિનનામસહિત) ૪થી ૮/૬ સૂ૦ - ૩૦, ૧લા મૂ૦ - ૭, અપર્યાએ પ્રા. - ૨૩, ૧લા સૂ૦ - ૩૦, ૧લા મૃo - ૭, અપર્યાએ પ્રાd - ૨૩, ૧લા સૂ૦ - ૩૦, ૧લા ઔદારિક અંગોપાંગની જેમ સૂ૦ - ૩૦, ૧લા મૂ૦ - ૭, અપર્યા, એ. પ્રા- ૨૩, ૧લા સૂ૦ - ૩૦, ૧લા મ ૦ -૭ પર્યાએ પ્રાd - ૨૫, ૧લા સૂ૦ - ૩૦, ૧લા મૂ૭, અપર્યાએ પ્રાd - ૨૩, ૧લા સૂo - ૩૦, ૧લા મ૦ -૭ પર્યાએ પ્રા- ૨૫, ૧લા સૂ૦ - ૩૦, ૧લા મ૦ -૭ પર્યાએ પ્રા. - ૨૫, ૧લા સૂ૦ - ૩૦, ૧લા . મૂo -૭, દેવ પ્રા. - ૨૮, ૧૯ - ૪ થી ૮/૬ સૂo - ૩૦, ૧લા મૂo -૭, દેo પ્રા. - ૨૮, ૧૯ - ૪ થી ૮/૬ સૂ૦ - ૩૦, ૧લાં મૂo -૭, % પ્રાd - ૨૮, ૧૯ - ૪ થી ૮/૬ સૂ૦ - ૩૦, ૧લા મૂ૦ -, ૧૦ મે સૂ૦ - ૨૬, ૧લા મૂo - ૭, એ પ્રા. - ૨૩, ૧લા સૂo - ૨૫, ૧લા મૂo - ૭, એ પ્રા) - ૨૩, ૧લા સૂ૦ - ૨૫, ૧લા મૂ૦ - ૭, એ પ્રા૦ - ૨૩, ૧લા સૂ૦ - ૨૫, ૧લા મૂo - ૭, એ પ્રા૦ - ૨૩, ૧લા સૂo - ૩૦, ૧લા મૃo - ૭, અપર્યાએ પ્રાd - ૨૩, ૧લા સૂ૦ - ૩૦, ૧લા મૂ૦ - ૭, અપર્યાએ પ્રા. - ૨૩, ૧લા સૂo - ૩૦, ૧લા મૂo - ૭, એ પ્રાd - ૨૩, ૧લા સુo - ૩૦, ૧લા મૂo - ૭, નરક0 પ્રા) - ૨૮, ૧લા સુ0 - ૩૦, ૧લા મૂo - ૭, એ પ્રાવ - ૨૩, ૧લા | સૂo - ૩૦, ૧લા મૂo - ૭, અપર્યા, એ પ્રાd - ૨૩, ૧લા સુo - ભવના પ્રથમ સમયે મૂ૦ -, ૧૦ મે સૂo - મૂo -૭, ૧લા સુo - " મૂ૦ -૬, ૧૦ મે For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ કર્મપ્રકૃતિ મૃલ ઉત્તરપ્રકૃતિઓ વિષે અનુભાગબંધ તથા સ્થિતિબંધના જઘન્યાદિ-૪ અનુભાગબંધ સાદિ આદિ કેટલા પ્રકારે ? જઘન્ય અનુભાગબંધના સ્વામી સંજ્ઞા - સં૦ = સંક્લિષ્ટ, વિ૦ =વિશુદ્ધ, મિ. = મિથ્યાષ્ટિ, =તે તે ગુણઠાણાનો અંત્યસમય કર્મના નામ સંખ્યા ૦ જઘન્ય = અજઘન્ય • અનુત્કૃષ્ટ ૧ | જ્ઞાનાવરણીય ૨ | લપક, ૧૦માં 4 = ૨ | દર્શનાવરણીય વેદનીય ૦ ૦ ૦ ૪ | મોહનીય ૫ | આયુષ્ય ૦ | ૨ | ૨ | ક્ષપક, ૧૦માં 4 પરાવર્તમાન મધ્યમ પરિણામી સમ્ય - મિ0 - ચારે ગતિના ૧ થી ૬ ૨ | ૨ | Hપક, ૯મા 6 ૨ | ૨ | | મિ. તિ) - મનુ0 મધ્યમ પરિણામી સર્વ જઘન્ય ક્ષુલ્લક ભવસ્થિતિ બંધાય ૪ | મિથ્યાદૃષ્ટિ પરાવર્તમાન પરિણામી ચારે ગતિના સમ્યત્વાભિમુખ ચરમ સમયે મિ0 વિશુદ્ધ પરિણામી ૭મી નરક ક્ષપક, ૧૦માં 4 ૦ • ૬ નામ ૭ | ગોત્ર ૦ = ૦ = અંતરાય = = = = • • = = = | ઉત્તરપ્રકૃતિઓના નામ ૫ | મતિજ્ઞા - આદિ-૫ ૯ | ચક્ષુ દર્શ0 - આદિ-૪ ૧૧ | નિદ્રાદ્ધિક ૧૪ થીણદ્વિત્રિક ૧૫ | સાતાવેદનીય ૧૬ | અસાતાવેદનીય ૧૭| મિથ્યાત્વ - મોહo ૨૧ | અનંતા - ૪ કષાય ૨૫] અપ્રત્યા - ૪ કષાય ૨૯ | પ્રત્યા - ૪ કષાય ૩૦| સંવ- ક્રોધ ૩૧ સંજ્વળ - માન ૩૨ સંક્ત - માયા ૩૩ | સંજ્યo - લોભ | ૩૫ | હાસ્ય - રતિ | ૩૭ અરતિ - શોક ૩૯ | ભય, જુગુપ્સા | ૪૦ પુરુષવેદ ૪૧ | સ્ત્રીવેદ | ૨ | ૨ | ક્ષપક ૧૦માં A. ૨ | ૨ | Hપક ૧૦માં 5 ૨ | ૨ | ક્ષપક ૮/૧A ૨ | ૨ | સમ્યકત્વ સહિત સંયમ પામતો, ૧લા A | ૨ | ૨ | વેદનીય કર્મની જેમ ર | ૨ | વેદનીય કર્મની જેમ ૨ | ૨ | સમ્યક્ત્વ સહિત સંયમ પામતો ૧લા 5 ૨ | સમ્યક્ત્વ સહિત સંયમ પામતો ૧ લા 5 ૨ | સંયમ પામતો કથા A ૨ | ૪ | ૨ | ૨ | | સંયમ પામતો ૫માં 4 ક્ષપક ૯/ર 4 ક્ષપક ૯/૩ 5 ક્ષપક ૯૪ 4 ક્ષપક ૯/૫ A ૨ | Hપક ૮ મા A ૨ | અતિ વિ૦ - અપ્રમત્તાભિમુખ ૬ ટ્રા ૨ | ક્ષપક ૮ મા . ૨ | ક્ષપક ૯/૧ A ૨ | ૨ | ૨ | ૨ | યથાયોગ્ય વિ. ચારેગતિના મિ0 = ૨ | Hu , = = જ | છે | For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પરિશિષ્ટ - ૩ ૨૯૩ ઉત્કૃષ્ટ અનુભાગબંધના સ્વામી સાદ્યાદિ તથા સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં-૩ જઘન્યાદિ-૪ સ્થિતિબંધ સ્થિતિબંધના સ્વામિત્વ સાદિ આદિ કેટલા પ્રકારે ? ક = તે ગુણસ્થાનકનો અંત્ય સમય અને અંત્ય સ્થિતિબંધ અંતર્મુહર્ત પ્રમાણ જઘન્ય સંજ્ઞા : - બા ૫૦ ઉત્કૃષ્ટ એ = બાદર પર્યાપ્ત એકેન્દ્રિય સંજ્ઞા :- પ્રાપ્ય = પ્રાયોગ્ય હે જઘન્ય = અજઘન્ય ફેન્ટ જ અતિ સં), મિ0 ચારેગતિના ક્ષપક ૧૦માં ન અતિ સંવ, મિ. ચારેગતિના ૦ ૨ | = = Hપક ૧૦મા કર ૨ | Hપક ૧૦માં ન ક્ષપક ૧૦ મા A ૨ | ૪ ૦ = અતિ સંવ, મિચારેગતિના તતુ યોગ્ય વિશુદ્ધ અપ્રમત્તમુનિ ક્ષપક ૧૦મા A ક્ષપક ૧૦માં 4 | ક્ષપક ૯મા પર ૨ | તદ્યોગ્ય મિ0 - તિo મનુ0 તદ્યોગ્ય સં - મિ0 સંજ્ઞિ, અસંજ્ઞિ તત્ પ્રા. વિશુદ્ધ પ્રમત્ત ૨ ક્ષપક ૧૦માં ક | અતિ સંવ, મિ0 ચારેગતિના | Hપક ૧૦માં - | ૨ | ૪ ૨ | જ અતિ સંવ, મિ0 ચારેગતિના ૨ ૨ | Hપક ૧૦મા ન અતિ સંવ, મિ. ચારગતિના ૪ - ૨ ક્ષેપક ૧૦માં | અતિ સંવ, મિ0 ચારેગતિના ૨ | Hપક ૧૦મા ૨ | ૨ | ૨ | અતિ વિબા ૫૦એ૦ ૧લા | ” ” . ર ક્ષપક ૧૦માં 5 અતિ સંમિ ચારેગતિના ક્ષપક ૧૦ મા | તતુપ્રાસંમિ. ચારેગતિના | તતુ પ્રાવિજીબાપાએ ૧લા | અતિ સંવ, મિત્ર ચારગતિના ૨ | ૨ | ૨ | ૨ | " " , " | ૨ | ૪ ૨ | ૪ | ૨ તદ્યોગ્ય " " અતિ સં૦ મિ'' ક્ષપક ૯/ર પર ક્ષપક ૯/૩ ક્ષપક ૯૪ ક્ષપક ૯/૫ - | અતિ વિરુબાઇ૫૦એ૦ ૧લા | તદુપ્રાસંમિ ચારેગતિના ૨ | તત્ પ્રાઇવિબાપ એ ૧લા અતિ સંવ, મિ0 ચારેગતિના ૨ | અતિ વિOબાળ૫એ, ૧લા અતિ સંવ, મિ) ચારગતિના | ૨ | ક્ષપક ૯/૧ , તત્ પ્રાસંચારગતિના મિ0 | ૨ | હતું પ્રા વિજીબાવ૫૦એ૦ ૧લા | '' '' '' ' તદ્યોગ્યસંમિ. ચારેગતિના ૨ For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ કુલ સંખ્યા ૪૨ | નપું૦ - વેદ ૪૩ દેવાયુષ્ય ઉત્તર પ્રકૃતિઓના નામ ૪૪ નરકાયુષ્ય ૪૫ તિર્યંચાયુષ્ય ૪૬ મનુભાયુષ્ય ૪૭ દેવગતિ ૪૮ નરકગતિ ૪૯ | તિર્યંચગતિ ૫૦ | મનુષ્યગતિ ૫૧ એકેન્દ્રિયજાતિ ૫૪ વિકલેન્દ્રિયજાતિ ૫૫ પંચેન્દ્રિયજાતિ પદ ઔદ્યરિકશરીર ૫૭ વૈક્રિયારીર પટ આહાર કરીર ૬૦ તેજસ - કાર્મણ જઘન્યાદિ-૪ અનુભાગબંધ સાદિ આદિ કેટલા પ્રકારે જયન્ય ૨ | ૨ ર ૨ ૨ - - ર ૨ ૨ ~ અજયન્ય ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ | ર ૨ ૨ | ૨ | ૨ ૨ | ૨ | ૨ ૨ ૨ ૨ ૨ ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૨ ** ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ~ -~ ૨ ૨ ર ર ૨ યથાયોગ્ય વિ૰ ચારેગતિના મિ ર ૨ ૨ ૨ જઘન્ય અનુભાગબંધના સ્વામિ ~ ૨ | તત્કા૰ સં૰ જ૰ ક્ષુલકભવ સ્થિતિબંધકાલે મિ તિ મહ ૨ તત્ પાતુ સંત મિઠું નિહ મહ (મધ્યમ પરિણામી) તત્કા સં૰ જ ૧૦ હજાર સ્થિતિબંધકાલે મિ તિ મનુ તપ્રા. વિ. ૪૫, ૧૦ હજાર સ્થિતિબંઘકાલે મિ તિ મ તત્કા, વિ, જય, સ્થિતિબંધકાલે મિત તિ મનુ (મધ્યમ પરિણામી) ૨ | અતિ વિ∞ ૭મી નરક સમ્યક્ત્વાભિમુખ ૧લા A પરા, પરિણામી ચારેગતિના મિત્ર - તત્કા૰ સં જ યુલકભવ સ્થિતિબંધકાલે મિક તિ મનુ ૨ ૪ કર્મપ્રકૃતિ પરા, પરિણામી નારક સિવાયના ત્રણ ગતિના મિ ૨ નુ પ્રાહ વિ મિત્ર તિષ્ઠ મહ પરાવર્તમાન મધ્યમ પરિણામી ચારંગતિના મિત્ર ૨ | અતિ સં૰ ઉત્કૃષ્ટ સ્થિતિબંધકાલે મિ૰ ૮મા સુધીના દેવ, નારક, તિ∞ – પ્રાત બાંધે ત્યારે ૨ | ઉત્કૃષ્ટ સં૦ મિ૰ તિ, મનુનું તંતુ પ્રાય સં૰ પ્રમત્તાભિમુખ 9 મા A અતિ સંત મિત્ર ચારેગતિના For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પરિશિષ્ટ - ૩ ઉત્કૃષ્ટ અનુભાગબંધના સ્વામી અતિસં૰ મિ૰ ચારેગતિના ૭મે તત્પ્રાયોગ્ય વિશુદ્ધ અતિ સં૰ મિ૰ અયુગલિક તિ મનુ યથાયોગ્ય વિ∞ સંશિ મિ સંખ્યાત આયુવાલા તિ મનુ યથાયોગ્ય વિ∞ સંશિ મિ સંખ્યાત આયુવાલા તિ મનુ ક્ષપક ૮/૬ A અતિ સં૰ મિ૰ અયુગલિક તિ મનુo અતિ સં૰ મિ૰ દેવ નારક જઘન્યાદિ-૪ સ્થિતિબંધ સાદિઆદિ કેટલા પ્રકારે ? “ જન્ય ૨ ૨ ૨ ૨ ' ર ૨ અતિ વિ∞ સમ્ય, દેવ નંદીશ્વર ભક્તિ યોગમાં ૧ કે ૨ સમય અતિ સં૰ મિ૰ ઇશાન સુધીના દેવ તત્ પ્રા૰ સં૰ મિ૰અયુગલિક ૨ તિ મનુ ક્ષપક ૮/૬ A મનુષ્યગતિની જેમ ક્ષપક ૮/૬ A ક્ષપક ૮/૬ A 27 ૨ ૨ ૨ hle v જે ૨ ૨ - ? ? ? ૨ - ૨ ૨ ૨ - ઉત્કૃષ્ટ અનુષ્કૃષ્ટ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ . ૨ ૨ ૨ ર ~ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ તત્ પ્રા૰ બા૰ ૫૦એ ૨ |સંજ્ઞિ - અસંજ્ઞિ પંચે મનુ૦ ૧લા ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ 33 ૨ ૨ અસંજ્ઞિ પંચે તિર્યંચ સર્વ પર્યાપ્તિથી ૫૦ ૨૦૦૦ સાગ ની જ સ્થિતિબંધે ,, ,, મિ૰ એકેન્દ્રિયાદિ જીવો ,, મિ એકેન્દ્રિયાદિ જીવો 33 "" જઘન્ય તત્ પ્રા。 અતિ વિ∞ બા૰ પર્યાપ્ત એ ૧લા "" 44 અતિ ” 27 ,, સ્થિતિબંધના સ્વામિત્વ "" For Personal & Private Use Only "" ૨ |દેવગતિની જેમ ૨ ક્ષપક ૮/૬ F ૨ અતિ વિ૰બાપર્યા તિ 22 39 23 ૧લા " 13 22 ૨૯૫ ઉત્કૃષ્ટ અતિસં ચારેગતિના ૧લા પૂર્વક્રોડ આયુવાલા અપ્રમતાભિમુખ સ્વ આયુના ૩ પછી ના પ્રથમ સમયે૬ઠ્ઠા A પૂર્વફ્રોડ આયુવાલા સ્વ આયુ ના/૩ ભાગ પછીના પ્રથમ સમયે તત્ પ્રા૰ સંo સંક્ષિ પંચે મનુ૰તિપૂર્વકો આના /૩ના૧લાસમયે૧લા પૂર્વક્રોડ આયુવાલા તિરુમનુ ૨/૩ પછીના પ્રથમસમયે તત્ પ્રા૰ વિ૩ પલ્યો નું યુગલીયાનું આયુ બાંધે ત્યારે પુર્વક્રોડ આયુવાલા તિરુમનુ */૩ પછી ના પ્રથમસમયે તત્ પ્રા૰ વિ૩ પથ્થો નું યુગલીયાનુંઆયુ બાંધે ત્યારે તત્ પ્રા૰ સં૰ મિ તિ મનુ અતિ સં૰ મિ૰ તિ મનુ અતિ સં૰ પણે મિ૰ દેવનારક તિપ્રાયો બાંધે ત્યારે તત્ પ્રાયો૰ સં૰ મિ૰ ચારેગતિના અતિ સંમિ૰ઇશાન સુધીના દેવો તિર્યં પ્રા૰ બાંધે ત્યારે તત્ પ્રા૰ સં૰ મિ તિ મનુ અતિ સં૰ મિ૰ ચારેગતિના અતિ સં૰ મિ૰ દેવ-ના૨કો તિ પ્રા૰ બાંધે ત્યારે અતિ સં૰ મિ૰ તિ મનુ પ્રમત્તાભિમુખ ૭ એ૰૧લા અતિસં ચારેગતિના મિ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ કુલ સંખ્યા ૬૧ ઔદ્ય૦ - અંગોનું ૬૨ | વૈક્રિય - અંગો ૬૩ આહારક અંગો ૬૪ વજઋષભનારાચ સંઘ ઉત્તર પ્રકૃતિઓના નામ ૬૮ | મધ્યમ સં૦ - ૪ ૬૯ છેવટ્ટુ સંધ ૭૦ સમચતુરસ સંસ્થા ૭૪ | મધ્યમ સંસ્થાન - ૪ ૩૫ કુંડક સંસ્થા ૭૯ શુભ વર્ણાદિ-૪ અશુભ વર્ગાદિ ૮૦ દેવાનુપૂર્વી ૮૧ નરકાનુપૂર્વી ૮૨ તિર્યંચાનુપૂર્વી ૮૩ મનુષ્યાનુપૂર્વી ૮૪ શુવિહાયોગતિ ૮૫ અશુભવિહાયોતિ ૮૬ | પરાધાત ૮૭ ઉચ્છવાસ ૮૮ આતપ ૮૯ ઉંઘત ૯૦ અગુરુલઘુ ૧ જિનનામ ૨ નિર્માણ ૯૩ ઉપઘાત જધન્યાદિ-૪ અનુભાગબંધ સાદિ આદિ કેટલા પ્રકારે જથન્ય - ૨ ૨ ૨ ૨ ૨ ૨ ~~ ૨ ૨ ૨ ૨ ~ ~ ૨ .. -~ અજઘન્ય ~~~ ર ૨ ૨ ૨ ૨ ૨ ૨ ર ૪ ર ૨ ૨ ૨ ૨ v ૨ ૨ ર ૨ ૨ ૨ ~ ~ ~ d ૨ ૨ ૨ ૨ ૨ - ← ઉત્કૃષ્ટ ૪ ♥ r ર ર ૨ ૨ ર ૨ ૨ ર ૨ ૨ ૨ " . ૨ ૨ ૨ - ૨ ૨ ર ૨ અનુત્કૃષ્ટ ૨ અતિ સંત ઉત્ત સ્થિતિબંધકાલે મિત ૩ થી ૮ના દેવ, નારક નિહ પ્રાર્યા ના બંધ ૨ તનું પ્રાયો, સં૰ મિત્ તિનું મ ૨ તત્ પ્રાયો૰ સં∞ પ્રમત્તાભિમુખ ૭મા A ૨ પરા રિ મિ. ચારંગતિના ૨ ૨ ૨ ૨ ૨ ૪ ૨ ર ૨ ' '' ૨ ૨ | અતિ સં - 77 અતિ સંત મિત્ર ચારેગતિના ક્ષપક ૮/૬ A તત્ પ્રા૰ સં૰ મિ૰ તિ મ તન્ત્ર, વિઠું મિ‚ જ સ્થિતિબંધકાર્લ તિ મનુ અતિ વિ ૢ ૭ મી નારક સમ્યક્ત્વાભિમુખ ૧લા ૭ પરા, પડિ મિડ ચારંગતિના ૨ પરા, પરિ ચારેગતિના મિત્ર '' જઘન્ય અનુભાગબંધના સ્વામી. 11 11 ૨ ૨ | અતિ સં૰ મિ૰ ઇશાન સુધી દેવ For Personal & Private Use Only કર્મપ્રકૃતિ અતિ સં૰ મિડ઼ ઉ∞ સ્થિતિબંધકાલે ૮મા સુધીના દેવ, નારક ૪ અતિ સં૰ ચારેગતિના મિ ૨ અવિરત સમ્ય, સં૰ મિથ્યાત્વ અને નરકાગમન સન્મુખ ૪ સ ૪ અતિ સં૰ ચારેંગતિના મિત્ર ૨ ક્ષેપક ૮ ૬ ૪ Page #352 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પરિશિષ્ટ - ૩ ૨૯૭ જઘન્યાદિ-૪ સ્થિતિબંધ સાદિઆદિ કેટલા પ્રકારે ? ઉત્કૃષ્ટ અનુભાગબંધના સ્વામી | સ્થિતિબંધના સ્વામિત્વ જઘન્ય ૦ જઘન્ય ૦ અજઘન્ય • અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ મનુષ્યગતિની જેમ ક્ષપક ૮/૬ A. ૦ ૦ ૦ ૦ ૦ મનુષ્યગતિની જેમ ૦ ૦ અતિ વિ) બાળ પર્યા, અતિ સંવ મિ. ૩ થી ૮ એ કે, ૧લા દેવો, નારકો | દેવગતિની જેમ અતિ સં. મિ. તિ, મનુ0 | લપક ૮/૬ - પ્રમત્તાભિમુખ ૭ અતિ વિ. બાપર્યાએ | તત્ પ્રા0 સંચારેગતિના ૧લા મિ0. તત્કાળ '' '' '' '' '' " " તત્કo '' ' ' | અતિ સંવ મિ0 ૩ થી ૮ દેવ , •ારક ૨ | અતિ " " તત્ પ્રાસં ચારગતિનામિ, ૨ | તત્કાળ " ? ૨ | તસ્ત્રાવ " " ' ' અતિ સં૦ ચારેગતિના મિ0 ૨ | અતિ " " " ૦ ૦ ૦ ૦ ૦ તદ્યોગ્યસં) મિચારગતિના ૨ અતિ સંવ મિ. ૩ થી ૮ દેવ, નારક, ૨ ક્ષપક ૮૬ 4 તદ્યોગ્યસં) મિચારેગતિના ૨ અતિ સં૦ મિ. ચારેગતિના ક્ષપક ૮/૬ A. અતિ સંવ મિતુ ચારેગતિના ક્ષપક ૮/૬ A અતિ સ0 મિ0 અયુગલિક તિo મનુo અતિ સં૦ મિ0 દેવ નારક મનુષ્યગતિની જેમ ૦ ૦ ૨ | દેવગતિની જેમ નરકગતિની જેમ તત્ત્રાવસતિ મનુ મિ0 અતિ સંવ તિ, મનુ, મિ0 ૦ ક્ષપક ૮/૬ A ૨ | ૨ | અતિ વિ૦ બાઇ ૫૦ એક0 અતિ સંવ મિ0 દેવ નારક તિર્યંચ પ્રાયોબાંધે ત્યારે | તતું પ્રાયો સંચારગતિના મિ) ૨ | અતિ વિ૦ બાપર્યા, એ | તત્ પ્રાયોસંમિ. ૧લા ચારેગતિના ૨ | હતુo '' '' '' | અતિ સં૦ મિ0 ચારેગતિના | ૨ | અતિ " " , અતિ સં9 મિ0 ચારેગતિના ક્ષપક ૮/૬ A પક ૮/૬ 4. તત્ પ્રા) વિ. મિ. ઇશાન સુધીના દેવ ૭ મી નારક ૧લા 4 પક ૮/૬ A ક્ષપક ૮/૬ 4 ૨ | તત્o અતિ સંમિઇશાનસુધીના દેવ તિર્યંચ પ્રાયો બાંધે ત્યારે ૨ | ૨ | '' '' '' અતિ સંમિ દેવ નારક | તિર્યંચ પ્રાયો બાંધે ત્યારે અતિ સંવ મિ0 ચારેગતિના ૨ | ૨ | Hપક ૮/૬ ક. અવિરત સમ્ય સં. મિથ્યાત્વ અને નરકાગમનસન્મુખ ૪થા A ૨ | અતિ વિજીબાપર્યાએ ૧લા અતિ સંવ મિ0 ચારેગતિના ૨ | ૨ | '' '' '' '' | ' '' '' ક્ષપક ૮/૬ થ. અતિ સેo મિતુ ચારગતિના ૨ | ૨ | For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કર્મપ્રકૃતિ જઘન્યાદિ-૪ અનુભાગબંધ સાદિ આદિ કેટલા પ્રકારે ? ઉત્તર પ્રકૃતિઓના નામ સંખ્યા જઘન્ય અનુભાગબંધના સ્વામી જઘન્ય ૦ ૦ ૦ અજઘન્ય • અનુત્કૃષ્ટ | ૯૪ | ત્રસ ૯૭] બાદર, પર્યાપ્ત, પ્રત્યેક ૯૮] સ્થિર P | | | | ૨ | અતિ સં૦ મિ0 ચારેગતિના ઇશાન ઉપરના દેવો અતિ સંઇ ચારગતિના મિ0 ૨ | ૨ પરાવર્તમાન પરિણામી સમ્ય) કે મિત્ર ચારેગતિના ૧ થી ૬ ૨ | ૨ | ૨ ૨ | ૨ | ૨ ૨ | પરા, પરિ, ચારેગતિના મિ0 ૨ | ૨ | ૨ | ૨ | સ્થિરની જેમ ૨ | પરા પરિ૦ મિ0 નારક સિવાયના ૩ ગતિના ૯૯ | શુભ ૧૦૨ સૌભાગ્ય,સુસ્વર,આદેય ૧૦૩ યશકીર્તિ ૧૦૪| સ્થાવર ૦ | ૦ ૧૦૫ સૂક્ષ્મ ૨ | ૨ | પરા પરિ૦ મિ. તિ, મનુ, ૧૦૬| અપર્યાપ્ત ૨ ૧૦૭) સાધારણ ૨ | ' ' ૧૦૮ અસ્થિર ૨ |સ્થિરની જેમ ૧૦૯| અશુભ | ૨ | સ્થિરની જેમ ૧૧૨ દર્ભાગ્ય દુઃસ્વર, અનાદેય ૨ | પરા, પરિ, મિ0 ચારેગતિના ૧૧૩ અયશ-કીર્તિ ૨ | સ્થિરની જેમ ૧૧૪ ઉચ્ચગોત્ર ૨ | પરા, પરિ, ચારેગતિના મિ0. ૧૧૫ નીચગોત્ર ૨ | અતિ વિઇ ૭ મી નારક સમ્યકત્વાભિમુખ ૧લા 4 ૧૨૦| દાનાંતરાયાદિ-૫ | ૨ | ૪ | ૨ | ૨ | ક્ષપક ૧૦મા A ઇતિ પરિશિષ્ટ - ૩ સમાપ્ત. For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ બંધનકરણ - પરિશિષ્ટ - ૩ ક્ષપક ૮/૬ A ,, ,,,, ,, ,, ઉત્કૃષ્ટ અનુભાગબંધના સ્વામી 33 ,, 31 39 ક્ષપક ૧૦ A અતિ સંહ મિ૰ ઇશાન સુધીના દેવ તંતુ યોગ્ય સં. મિ અયુગલિક તિ મનુ 37 39 "" 37 અતિ સં૰ મિ૰ ચારેગતિના ,, અતિ સંત ચારેગતિના મિત્ર અતિ સં૰ ચારેગતિના મિત્ર ક્ષપક ૧૦મા A અતિ સં૰ ચારેગતિના મિ અતિ સં ચારંગતિના મિત જઘન્યાદિ-૪ સ્થિતિબંધ સાદિઆદિ કેટલા પ્રકારે ? ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ~ ~ ~ જઘન્ય ~ ~ ~ અજઘન્ય ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ર ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ર ૨ ૨ ૨ ૨ ૨ ૪ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ,, . '' ૨ ૨ ,1 11 ' 33 "" ,, '' જઘન્ય "" '' 17 33 તત્ પ્રા૰ સંહ મિ ચાર્રગતિના ૨ અતિ વિબાપર્યા એ૰૧લા અતિ સં૰ મિ૰ ચારેગતિના ', "" ૨ 33 ઇતિ પરિશિષ્ટ - ૩ સમાપ્ત. For Personal & Private Use Only 33 "" 11 ,, સ્થિતિબંધના સ્વામિત્વ ૨ ક્ષપક ૧૦ મા ૨ તત્ પ્રા૰ વિ∞ બા પર્યા૰ અતિ સં૰ મિ૰ ઇશાન સુધી ના દેવ તિષા બાંધે ત્યારે એકલ 33 39 ,, "" 33 39 31 "" ' 12 37 "" 11 11 33 19 "3 ઉત્કૃષ્ટ "" 39 તનુ પ્રાર્યા સં∞ મિ。 તિ મહ .. 33 19 33 11 ૨૯૯ 39 27 ૨ ૨ ૨ તનું પ્રાનું વિઝ્માનું પર્યા, એક અતિ સં ચારંગતિના મિત્ર ૨ | અતિ વિબાપર્યા એ૰૧લા .. 33 "1 અતિ સં૰ મિત્ર ચારંગતિના ', 11 અતિ સં૰ ચારેગતિના મિ૰ ૨ ક્ષપક ૧૦મા તત્ પ્રસં。 ચારેગતિ મિત ૨ | અતિવિબાપર્યા એ૰૧લા અતિ સં૰ ચારેગતિના મિ૰ અતિ સં૰ ચારેગતિના મિત્ર ૨ ક્ષપક ૧૦મા 22 Page #355 -------------------------------------------------------------------------- ________________ 300 કર્મપ્રકૃતિ न्यायविशारद् न्यायाचार्य महोपाध्याय श्री यशोविजयजी गणिवराणां गुणानुवाद स्तुतिः (आर्या वृत्तम्) = = = = = = = = भक्तया वं प्रणमामो, वाचकवर्यं यशोविजयगणिनम् । जिनशासनाम्बरं यो, भासितवान स्वीयवाक्किरणैः ॥१ ॥ देशे गूर्जरसंज्ञे, ग्रामं 'कन्होडु' नामकं रम्यम् । यो निजजनुषा धीमान्, पावितवान् शस्यतमचरितः ॥२॥ सोहागदेर्यदीया, जननी नारायणश्च यस्य पिता । धन्यौ तौ संसारे, यो सुषुवावे सुतं विरलम् ॥३ ॥ पण्डितनयविजयाऽऽह्यो, गुणगणनिलयोऽभवद् यदीयगुरुः । यद्वचसा प्रतिबुद्धोऽ गृहणाद् वाल्ये स चारित्रम् ॥४॥ राजनगरवास्तव्यो, धन्यो धनजी-सुराभिघो धनिकः । यटोरितो हि काश्यां, गतो गुरुः शिष्यजसकालितः ऐड्कारमन्त्रजापा - दुपगडं भारती समाराध्य । तस्याः स हि वरमापत्, कवित्व - वाञ्छासुद्धसमम् भट्टाचार्यसमीपे, चिन्तामण्यादिकं स समधीत्य । षड्दर्शनमर्मज्ञो, विधविधविद्यासु विज्जातः ॥७॥ न्यायविशारद - न्याया-चापर्योपाधिं हि सदसि धीराणाम् । बाते विजयप्राप्त्या, प्रीताः प्राज्ञा ददुर्यस्मै ॥८ ॥ कः खलु विषयोऽवन्या, का वा भाषास्ति यत्र पूज्यानाम् । न प्राक्र्तत वाणी, गये पद्ये च निर्वाधा ॥९ ॥ प्रोन्मथ्य शास्वसिन्धु, निजमतिमन्येन धीरघुर्येण । रचिता विविधाः कृतयो, मुकुटायन्तेऽधुना विश्वे ॥१०॥ यद्विरचित - वैराग्य - कल्पलता ऽध्यात्मसारमुख्यकृतिम् । श्रुत्वा च ज्ञानसार - मधियायात् को न वैराग्यम् ॥११॥ दर्भावतीपुरे य - चिरतरमाराध्य संयमं वय॑म् । स्वतः ससमाधि - यताद् बुधसत्तमः स सदा ॥ १२ ॥ गतवानिति कः कथयति, जीवति योऽद्यापि सदयशः कायैः । प्रतिपातः प्रतिचैत्यं, गीयन्ते यस्य स्तवनानि ॥ १३ ॥ यच्छुतवार्घि दृष्टवा, सर्वेऽपि भवन्ति विस्मयग्रस्ताः । कथमेकाकी कृतवान् ?, बद, किमसाध्यं सरस्वत्याः ॥१४॥ इति वाचकावतंसं, मुनिजनमान्यं यशोविजयगणिनम् । नेम्यमृत - देवशिष्यः, स्तुतवान्ननु हेमचन्दराऽऽह्वः ॥ १५ ॥ रचयिता - पूज्याचार्य श्री विजय देवसूरीश्वरान्तिषद् विजय हेमचन्द्रसूरिः वि.सं. २०४४ विजया दशमी = Jain Education Interational For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૦૧ -: कर्मप्रकृति संक्रमणकरण गाथा : सो संकमो त्ति बुच्चइ, जं बंधणपरिणओ पओगेणं । पगयंतरत्थदलियं, परिणमयइ तयणुभावे जं ॥१॥ दुसु वेगे दिविदुगं, बंधण विणा वि सुद्धदिद्विस्स ।। परिणमयइ जीसे तं, पगईई पडिग्गहो एसो ॥२॥ मोहदुगाउगमूलपगतीण, न परोप्परंमि संकमणं । संकमबंधुदउबट्टणालिगाई ण करणाई ॥३॥ अंतरकरणम्मि कए, चरित्तमोहेऽणुपब्बिसंकमणं । अनत्थ सेसिगाणं च, सबहिं सबहा बंधे ॥४॥ तिसु आवलियासु समयूणिगासु अपडिग्गहाउसंजलणा। दुसु आवलियासु पढमट्टित्तीए सेसासु वि य वेदो ॥ ५ ॥ साइ-अणाई-धुव-अधुवा य, सबधुवबंधपगतीओ। साइ अधुवा य सेसा, मिच्छा वेयणीयनीएहिं ॥६॥ मिच्छत्तजढा य, पडिग्गहम्मि सबधुवबंधपगतीओ। णेया चउबिगप्पा, साइ य अधुवा य सेसाओ ॥७॥ पगईठाणे वि तहा, पडिग्गहो संकमो य बोद्धव्यो । पढमंतिमपगईणं, पंचसु पंचण्ह दो वि भवे ॥८॥ नवगच्छक्कचउक्के, णवर्ग छक्कं च चउस बिइयम्मि । अनयरस्सिं अनयरा वि य वेयणीयगोएसु ॥९॥ अट्ठचउरहियवीसं, सत्तरसं सोलसं य पन्नरसं । वज्जिय संकमट्ठाणाई, होति तेवीसई मोहे ॥१०॥ सोलस बारसगट्ठग, वीसग तेवीसगाइगे छच्च । वज्जिय मोहस्स , पडिग्गहा उ अट्ठारस हवंति ॥११॥ छबीससत्तवीसाण, संकमो होइ चउसु ठाणेसु । बावीसपन्नरसगे, इक्कारसइगुणवीसाए ॥१२ ।। सत्तरसइक्कवीसासु, संकमो होइ पन्नवीसाए । णियमा चउसु गईसुं, णियमा दिट्ठी कए तिविहे ॥ १३ ॥ बावीसपत्ररसगे, सत्तगएक्कारसिगुणवीसासु । तेवीसाए णियमा, पंच वि पंचिदिएसु भवे ॥१४ ।। चोद्दसगदसगसत्तग - अट्ठारसगे य होइ बावीसा । णियमा मणुयगईए, णियमा दिट्टि कए दुविहे ॥१५॥ तेरसगणवगसत्तग - सत्तरसगपणगएक्कवीसासु । एक्कावीसा संकमइ, सुद्धसासाणमीसेसु ॥१६॥ एत्तो अविसेसा संकमति उवसामगे व खवगे वा। उवसामगेसु वीसा, य सत्तगे छक्क पणगे वा ॥१७ ॥ पंचसु एगुणवीसा, अट्ठारस पंचगे चउक्के य ।। चउदस छसु पगईसुं, तेरसगं छक्कपणगम्मि ॥१८॥ For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કર્મપ્રકૃતિ पंच चउक्के बारस, एक्कारस पंचगे तिगचउक्के । दसगं चउक्कपणगे, णवगं च तिगम्मि बोद्धबं ॥१९॥ अट्ठ दुगतिगचउक्के, सत्त चउक्के तिगे य बोद्धब्बा । छक्कं दुगम्मि णियमा, पंच तिगे एक्कगदुगे य ॥२०॥ चत्तारि-तिगचउक्के, तिनि तिगे एक्कगे य बोद्धव्वा । दो दुसु एक्काए वि य, एक्का एक्काइ बोद्धव्वा ॥ २१ ॥ अणुपुब्बिअणाणुपुबी, झीणमझीणे य दिट्ठिमोहम्मि । उवसामगे य खवगे, य संकमे मग्गणोवाया ॥२२ ॥ तिदुगेगसयं छप्पण-चउतिगनउई य इगुणनउईया । अट्ठचउदुगिक्कसीइ य, संकमा बारस य छटे ॥२३ ॥ तेवीसा पणवीसा, छब्बीसा अट्ठवीसगुणतीसा । तीसेगतीसएगं, पडिग्गहा अट्ठ णामस्स ॥२४ ।। . एक्कगद्गसय पण-चउणउई ता तेरसूणिया वा वि । परभवियबंधवुच्छेय, उपरि सेढीइ एक्किस्से ॥२५ ॥ तिगदुगसयं छपंचग-णउई य जइस्स एक्कतीसाए । एगंतसेढिजोगे, बज्झिय तीसिगुणतीसासु ॥ २६ ॥ अट्ठावीसाए वि ते, बासीईतिसयवज्जिया पंच । ते च्चिय बासीइजुया, सेसेसुं छबई य वज्जा ॥ २७ ॥ ठिइसंकमो त्ति वुच्चइ, मूलुत्तरपगइतो उ जा हि ठिई। उबढ़िया व ओवट्ठिया व पगई णिया वऽण्णं ॥२८ ।। तीसा सत्तरि चत्तालीसा वीसुदहिकोडिकोडीणं । जेट्टो आलिगदुगहा, सेसाण वि आलिगतिगूणो ॥ २९ ॥ मिच्छत्तस्सुक्कोसो, भित्रमुहत्तूणगो उ सम्मत्ते । मिस्सेवंतोकोडा-कोडी आहारतित्थयरे ॥३०॥ सबासि जट्टिइगो, सावलिगो सो अहाउगाणं तु । । बंधुक्कस्सुक्कोसो, साबाहठिई य जट्टिइगो ॥३१॥ आवरणविग्यदंसण - चउक्कलोभंतवेयगाऊणं । एगा ठिई जहनो, जट्टिई समयाहिगावलिगा ॥३२ ।। निहादगस्स एक्का, आवलियटगं असंखभागो य । जट्टिइ हासच्छक्के, संखेज्जाऊ समाऊ उ ॥३३ ॥ सोणमुहत्ता जटिइ, जहण्णबंधो उ पुरिससंजलणे । जट्टिइ सगऊणजुत्तो, आवलिगदुगूणओ तत्तो ॥३४ ॥ जोगंतियाणमंतोमुहुत्तिओ, सेसियाण पल्लस्स । भागो असंखियतमो, जट्टिइगो आलिगाइ सह ॥३५॥ मूलटिई अजहन्नो, सत्तण्ह तिहा चउबिहो मोहे । सेसविगप्पा तेसिं, दुविगप्पा संकमे हुंति ॥३६ ।। धुवसंतकम्मिगाणं, तिहा चउद्धा चरित्तमोहाणं । अजहन्नो सेसेसु य, दुहेतरासिं च सबत्व। Jain Education Interational For Personal & Private Use Only www.lainelibrary.org Page #358 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ 303 बंधाओ उक्कोसो, जासिं गंतूण आलिगं परओ । उक्कोस सामिओ, संकमेण जासिं दुगं तासिं ॥३८ ।। तस्संतकम्मिगो बंधिऊण, उक्कस्सियं मुहुत्तता । सम्मत्तमीसगाणं, आवलिया सुद्धदिट्ठीओ ॥३९ ॥ दसंणचउक्कविग्धावरणं समयाहिगालिगा छउमो । णिबाणावलिगदुगे, आवलियअसंखतमसेसे ॥४०॥ समयाहिगालिगाए, सेसाए वेयगस्स कयकरणे । सक्खवगचरमखंडग-संछुमणे दिट्ठिमोहाणं ॥४१ ।। समउत्तरालियाए, लोभे सेसाइ सुहुमरागस । पढमकसायाण विसंजोयणसंछोभणाए उ ॥४२ ।। चरमिसजोगे जा अत्थि तासिं सो चेव सेसगाणं त । खवगक्कमेण अणियट्टि-बायरो वेयगो वेए ॥४३ ।। मूलुत्तरपगइगतो, अणुभागे संकमो जहा बंधे । फङ्कगणिद्देसो सिं, सबेयरघायऽघाईणं ॥४४ ॥ सब्बेसु देसघाइसु, सम्मत्तं तदुवरि तु वा मिस्सं । दारुसमाणस्साणंतमो त्ति मिच्छत्तमुपिमओ ॥४५ ।। तत्थट्टपयं उबट्ठिया व ओवट्टिया व अविभागा । अणुभागसंकमो एस अन्नपगई णिया वावि ॥४६ ॥ दुविहपमाणे जेट्ठो, सम्मत्ते देसघाइ दुट्ठाणे । नरतिरियाऊआयवमिस्से, वि य सवघाइम्मि ॥४७ ।। सेसासु चउट्ठाणे मंदो, सम्मत्तपुरिससंजलणे । एगट्ठाणे सेसासु, सबघाइम्मि दुट्ठाणे ॥४८॥ अजहण्णो तिण्ह तिहा, मोहस्स चउबिहो अहाउस्स । एवमणुक्कोसो सेसिगाण तिविहो अणुक्कस्सो ॥४९ ॥ सेसा मूलप्पगइसु, दुविहा अह उत्तरासु अजहन्नो । सत्तरसण्ह चउद्धा, तिविगप्पो सोलसण्हं तु ॥५०॥ तिविहो छत्तीसाए, णुक्कोसोऽह णवगस्स य चउद्धा । एयासिं सेसा सेसगाण सबे य दुविगप्पा ॥५१॥ उक्कोसगं पबंधिय, आवलियमइच्छिऊण उक्कस्सं । जाव ण घाएइ तयं, संकमइ य आमुहुत्तंता ॥५२॥ असुभाणं अन्नयरो, सुहुमअपज्जत्तगाइ मिच्छो उ । वज्जिय असंखवासाउए य, मणुओववाए य ॥५३ ।। सबत्थ आयवज्जोय - मणयगड पंचगाण आऊणं। समयाहिगालिगा, सेसिगति सेसाण जोगंता ॥५४ ॥ खवगस्संतरकरणे, अकए घाईण सुहुमकम्मुवरि । केवलिणोणंतगुणं, असत्रिओ सेसअसुभाणं ॥५५॥ सम्मद्दिट्टी ण हणइ, सुभाणुभागं असम्मदिट्ठी वि । सम्मत्तमीसगाणं, उक्कोस्सं वज्जिया खवणं ॥५६ ॥ For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ उ०४ કર્મપ્રકૃતિ अंतकरणा उवरि, जहनठिइसंकमो उ जस्स जहि । घाईणं णियगचरम-रसखंडे दिट्ठिमोहदुगे ॥५७ ।। आऊण जहन्नटिई, बंधिय जावत्यि संकमो ताव । उव्वलणतित्थसंजोयणा य पढमालियं गंतुं ॥५८ ।। सेसाण सुहम हयसंत-कम्मिगो तस्स हेट्टओ जाव । बंधइ तावं एगिंदिओ व णेगिंदिओ वा वि ॥५९ ।। जं दलियमनपगई, णिज्जइ सो संकमो पएसस्स । उव्वलणो विज्झाओ, अहापवत्तो गुणो सम्बो ॥६० ।। आहारतण भिन्नमहत्ता अविरडगओ पउबलए। जा अविरतो त्ति उव्वलइ, पल्लभागे असंखतमे ॥६१ ॥ अंतोमुत्तमद्धं, पल्लासंखिज्जमेत्त टिइखंड । उक्किरइ पुणो वि तहा, ऊणूणमसंखगुणहं जा ॥ ६२ ॥ तं दलियं सट्टाणे, समए समए असंखगुणियाए। सेढीए परठाणे, विसेसहाणीइ संछुभइ ॥६३ ।। जं दुचरिमस्स चरिमे, अत्रं संकमइ तेण सबं पि । अंगुलअसंखभागेण, हीरए एस उबलणा ॥६४ ।। चरममसंखिज्जगुणं, अणुसमयमसंखगुणियसेढीए । देइ परहाणेवं, संछुभतीणमवि कसिणो ॥६५॥ .. एवं मिच्छद्दिहिस्स, वेयगं मीसग तओ पच्छा । एगिदियस्स सुरदुगमओ, सवेउविणिरयटुगं ॥६६ ।। सुहुमतसे गोत्तुत्तममओ य, णरदगमहानियट्टिम्मि। छत्तीसाए णियगे, संजोयणदिट्टिजुअले य ॥६७ ॥ जासि ण बंधो गुणभव-पच्चयओ तासि होइ विज्झाओ। ' अंगुलअसंखभागेण - वहारो तेण सेसस्स ॥६८ ॥ गुणसंकमो अबझंतिगाणं असुभाणपुबकरणाई। बंधे अहापवत्तो, परित्तिओ वा अबंधे वि ॥६९ ॥ थोवोऽवहारकालो, गुणसंकमेण असंखगुणणाए । सेसस्सहापवत्ते, विज्झाउबलणणामे य ॥७० ॥ पल्लासंखियभागेण-हापवत्तेण सेसगवहारो । उबलणेण य थिबुगो, अणुइनाए उ जं उदए ॥७१ ॥ धुवसंकम अजहनो, णुक्कोसो तासि वा विवज्जित्तु । आवरणणवगविग्धं, ओरालियसत्तगं चेव ॥७२॥ साइयमाइचउद्धा, सेसविगप्पा य सेसयाणं च । सबविगप्पा णेया, साइगअधुवा पएसम्मि। जो बायरतसकालेणूणं, कम्मट्टिइं तु पुढवीए। बायरपज्जत्तापज्जत्तग - दीहेयरद्धासु ॥७४ ॥ जोगकसाउक्कोसो, बहुसो निच्चमवि आउबंधं च । जोगजहण्णेणुवरिल्ल टिइनिसेगं बहुं किच्चा ॥७५ ॥ For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૦૫ बायरतसेसु तक्काल-मेवमंते सत्तमखिईए। सबलहुं पज्जत्तो, जोगकसायाहिओ बहुसो ॥७६ ॥ जोगजवमझउवरि, मुहुत्तमच्छित्तु जीवियवसाणे। तिचरिमदुचरिमसमए पूरितु कसायउक्कसं ॥७७ ॥ जोगुक्कस्सं चरमिदुचरिमे, समए य चरिमसमयम्मि।। संपुत्रगुणियकम्मो, पगयं तेणेह सामित्ते ॥७८ ।। तत्तो उबट्टित्ता, आवलिगासमयतब्भवत्थस्स । आवरणविग्घचोद्दस-गोरालियसत्तगुक्कस्सो ॥७९ ॥ कम्मचउक्के असुभाण-ऽबज्झमाणीण सुहुमरागते । संछोभणमि णियगे, चवीसाए नियहिस्स ॥८० ।। तत्तो अणंतरागय-समयाटुक्कस्स सायबंधद्धं । बंधिय असायबंधावलि-गंतसमयम्मि सायरस ॥८१ ।।। संछोभणाए दोण्हं, मोहाणं वेयगस्स खणसेसे । उप्पाइय सम्मत्तं, मिच्छत्तगए तमतमाए ॥८२ ॥ भित्रमुहुत्ते सेसे, तच्चरमावस्सगाणि किच्चेत्थ । संजोयणा विसंजोयगस्स, संछोभणे एसिं ॥८३ ॥ ईसाणागयपुरिसस्स , इत्थियाए व अट्ठवासाए । मासपुहुत्तब्भहिए, नपुंसगे सबसंकमणे ॥८४ ॥ इत्थीए भोगभूमिसु, जीविय वासाणसंखियाणि तओ। हस्सटिइं देवत्ता, सबलहुं सबसंछोभे ॥८५ ॥ वरिसवरित्थिं पूरिय, सम्मत्तमसंखवासियं लहियं । गंता मिच्छत्तमओ, जहन्नदेवट्टिई भोच्चा ॥८६ ।। आगंतु लहु पुरिसं, संछुभमाणस्स पुरिसवेयस्स । तस्सेव सगे कोहस्स, माणमायाणमवि कसिणो ॥ ८७ ।। चउरुवसमित्तु खिणं, लोभजसाणं ससंकमस्संते । सुभधुवबंधिगनामाणा-वलिगं गंतु बंधता ॥८८ ।। निद्धसमा य थिरसुभा, सम्मद्दितिस्स सुभधुवाओ वि। सुभसंघयणजुयाओ, बतीससयोदहिचियाओ ॥८९ ॥ पूरित्तु पुबकोडीपुहुत्त संछोभगस्स निरयदुर्ग । देवगईनवगस्स य, सगवंधंतालिंग गंतुं ॥९० ॥ सबचिरं सम्मतं, अणुपालिय पूरईत्तु मणुयदुगं । सत्तमखिइनिग्गइए, पढमे समए नरदुगस्स ॥९१ ।। थावरतज्जाआया - वुज्जोयाओ नपुंसगसमाओ । आहारगतित्थयरं, थिरसममुक्कस्स सगकालं ॥९२ ।। चउरुवसमित्तु मोहं, मिच्छत्तगयस्स नीयबंधते । उच्चागोउक्कोसो, तत्तो लह सिज्झओ होइ ॥१३॥ पल्लासंखियभागोण, कम्मटिडमच्छिओ निगोएस। सुहुमेसुऽभवियजोगं, जहन्नयं कटु निग्गम्म ॥९४ ।। Jain Education Interational For Personal & Private Use Only www.lainelibrary.org Page #361 -------------------------------------------------------------------------- ________________ उ०६ કર્મપ્રકૃતિ जोग्गेसुऽसंखवारे, सम्मत्तं लभिय देसविरई च । अट्ठक्खुत्तो विरइं संजोयणहा तइयवारे ॥९५ ॥ चउरुवसमित्तु मोहं, लहुँ खवंतो भवे खवियकम्मो । पाएण तहिँ पगयं, पडुच्च काओ वि सविसेसं ॥९६ ॥ आवरणसत्तगम्मि उ, सहोहिणा तं विणोहिजुयलम्मि । निद्दादुगंतराइय-हासचउक्के य बंधते ॥९७ ॥ सायस्स णुवसमित्ता, असायबंधाण चरिमबंधते । खवणाए लोभस्स वि, अपुबकरणालिगा अंते ॥९८ ॥ अयरा छावट्टिटुगं, गालिय थीवेयथीणगिद्धितिगे । सगखवणहापवत्तस्संते एमेव मिच्छत्ते ॥९९ ॥ हस्सगुणसंकमद्धाइ, पूरयित्ता समीससम्मत्तं । चिरसम्मत्ता मिच्छत्त-गयस्सुब्बलणथोगे सिं ॥१०० ॥ संजोयणाण चउरुवसमित्त, संजोयइत्तु अप्पद्धं । अयरच्छावविटुगं, पालिय सकहप्पवत्तते ॥१०१ ।। अट्ठकसायासाए, य असुभधुवबंधि अस्थिरतिगे य । सबलहुं खवणाए, अहापवत्तस्स चरिमम्मि ॥१०२ ॥ पुरिसे संजलणतिगे य घोलमाणेण चरमबद्धस्स । संगअंतिमे असाएण समा अरई य सोगो य ॥१०३ ॥ वेउविक्कारसगं, उबलियं बंधिऊण अप्पद्धं । जिट्ठठिई निरयाओ, उवट्टित्ता अबंधित्तु ॥१०४ ।। थावरगयस्स चिरउबलणे एयस्स एव उच्चस्स । मणुयदुगस्स य तेउसु, वाउसु वा सुहुमवद्धाणं ॥१०५ ॥ हरसं कालं बंधिय, विरओ आहारसत्तगं गंवें । अविरइ महुबलंतस्स तस्स जा थोवउबलणा ॥१०६ ॥ तेवद्विसयं उदहीण सचउपल्लाहियं अबन्धित्ता । अंते अहप्पवत्तकरणस्स उज्जोयतिरियदुगे ॥१०७ ।। इगविगलिंदियजोग्गा, अट्ठ अपज्जत्तगेण सह तासि । तिरियगईसम णवरं, पंचासीयउदहिसयं तु ॥१०८ ।। छत्तीसाए सुभाणं, सेठिमणारुहिय सेसगविहीहि । कटु जहन खवणं, अपुवकरणालिया अंते ॥१०९ ॥ सम्मद्दिडिअजोग्गाण, सोलसण्हं पि असुभपगतीणं । थीवेएण सरिसगं, नवरं पढमं तिपल्लेसु ॥११० ॥ णरतिरियाण तिपल्लस्संते, ओरालियस्स पाउग्गा । तित्थयरस्स य बंधा, जहनओ आलिगं गंतुं ॥१११ ॥ इति संक्रमणकरण गाथा समाप्ता ॥ For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ॐ हीं श्री सिद्धाचल महातीर्थाधिराजाय श्री आदिनाथाय नमः । -: અથ દ્વિતીય સંક્રમણકરણ :-: અથ સંક્રમણકરણને વિષે પ્રથમ પ્રકૃતિસંક્રમ - - અથ સંક્રમનું લક્ષણ :सो संकमो त्ति बुच्चइ, जं बंधणपरिणओ पओगेणं । पगयंतरत्थदलियं, परिणमयइ तयणुभावे जं ॥१॥ सः संक्रम इत्युच्यते, यद् बंधनपरिणतः प्रयोगेण । प्रकृत्यन्तरस्थदलिकं, परिणमयति तदनुभावेन यत् ॥ १ ॥ ગાથાર્થ - વીર્ય વિશેષથી પ્રકૃતિના બંધકપણે પરિણમેલો જીવ અન્ય પ્રકૃતિગત દલિકને જે તદનુરૂપ પરિણમાવે તે “સંક્રમ” કહેવાય છે. ટીકાર્થ :- બંધનકરણને કહ્યું. હવે ઉદ્દેશના ક્રમથી સંક્રમણકરણ કહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને તે સંક્રમ ચાર પ્રકારે છે. (૧) પ્રકૃતિસંક્રમ (૨) સ્થિતિસંક્રમ (૩) અનુભાગસંક્રમ અને (૪) પ્રદેશસંક્રમના ભેદથી છે. ત્યાં સંક્રમનું સામાન્ય લક્ષણ કહે છે. અહીં જીવ જે બંધનથી પરિણત એટલે કે જે પ્રકૃતિનો બંધકપણે એ પરિણત હોય, આનાથી આ પ્રમાણે સૂચન કરાય છે કે જીવ અને કર્મનું તે તે પ્રકારે બધ્ધ બંધક ભાવમાં અન્યોન્ય સાપેક્ષ અર્થાત્ જીવ તે બંધક ભાવે છે અને કર્મ તે બધ્ધ છે, અને પરસ્પર સાપેક્ષ પણ છે. અને કહ્યું છે - ““નવપરિણામહે વન્મત્તા પુરતા પરિણત્તિો પોતિનિમિત્તે નવો વિ તહેવ રામ; '' જીવ પરિણામ હેતુથી કર્મપુદ્ગલો પરિણમે છે અને પુદ્ગલકર્મના નિમિત્તે જીવ પણ તે પ્રમાણે જ પરિણમે છે. કર્મ બંધાતે છતે જીવનું તથા પ્રકારના અધ્યવસાય દ્વારા અને પૂર્વ બાંધેલ કર્મનું તેવા પ્રકારના વિપાકના ઉદય દ્વારા પરસ્પર સહકારીપણું છે. એ પ્રમાણે આનો અર્થ નિર્ગલિત થયો - નીકળે છે. પ્રયોગ વડે સંકુલેશ નામના અથવા વિશોધિ નામના વીર્ય વિશેષ વડે પ્રત્યુત્તર - અન્ય પ્રકૃતિને વિષે એટલે કે ચાલુ બંધાતી પ્રકૃતિથી ભિન્ન - જુદી પ્રકૃતિ, ત્યાં રહેલ દલિયાને તેના અનુભવમાં = સપ્તમી તે તૃતીયાના અર્થમાં છે તેથી બંધાતી પ્રકૃતિના સ્વભાવ વડે જે પરિણાવે છે તે સંક્રમ કહે છે. બંધાતી પ્રકૃતિઓની મધ્યમાં અબધ્યમાન =નહીં બંધાતી પ્રકૃતિના દલિયાને નાંખેને બધ્યમાન પ્રકતિરૂપપણે તેને જ પરિણમન કરવું અને જે બધ્યમાન ભિન્ન પ્રકૃતિઓના દલિકનું અન્યરૂપપણે પરિણમન તે “સર્વસંક્રમ’ છે. એ પ્રમાણે જાણવું. ત્યાં બધ્યમાન પ્રકૃતિઓને વિષે અબધ્યમાન પ્રકૃતિઓનો સંક્રમ થાય છે. જેમ બદ્ધમાન સાહાવેદનીયને વિષે અસાતાવેદનીયનો સંક્રમ થાય અથવા બધ્યમાન ઉચ્ચગોત્રને વિષે નીચગોત્રનો સંક્રમ' થાય છે. બધ્યમાનનો પરસ્પર સંક્રમ થાય તે આ પ્રમાણે બધ્યમાન મતિજ્ઞાનાવરણીયને વિષે બધ્યમાન શ્રુતજ્ઞાનાવરણીયનો સંક્રમ થાય, અથવા બધ્યમાન શ્રુતજ્ઞાનાવરણીયને વિષે બધ્યમાન મતિજ્ઞાનાવરણીયનો સંક્રમ થાય છે. ઇત્યાદિ दुसु वेगे दिट्टिटुगं, बंधेण विणा वि सुद्धदिट्ठिस्स । परिणमयइ जीसे, तं पगईई पडिग्गहो एसो ॥२॥ द्वयोर्वेकस्मिन द्रष्टिद्विकं, बन्धेन विनाऽपि शुध्धद्रष्टेः । परिणमर्यात यस्यां, तत् प्रकृते पतद्ग्रह एषः ॥ २ ॥ સંક્રમણકરણ વડે જે પ્રકૃતિઓ બંધાતી પ્રકૃતિમાં સંક્રમે છે તે, તે રૂપે થઇ જાય છે. એટલે જેની અંદર સંક્રમી તેનું જ કાર્ય કરે છે. નીચગોત્ર ઉચ્ચગોત્રમાં જ્યારે , સંક્રમે ત્યારે જેટલું દલિક ઉચ્ચગોત્ર રૂપે થયું તે ઉચ્ચગોત્રનું જ કાર્ય કરે છે. જેની અંદર સંમે છે તે પતટ્ઠહ કહેવાય છે. જ્યાં સુધી પતગ્રહ હોય ત્યાં સુધી તેની અંદર સ્વજાતીય પ્રકૃતિ સંક્રમે છે. એટલું યાદ રાખવું કે સત્તાગત સઘળું લિક સંક્રમિતું નથી પરંતુ અમુક ભાગ જ સંક્રમે છે. નીચગોત્ર જ્યારે ઉચ્ચગોત્રમાં સંક્રમે ત્યારે નીચગોત્ર સર્વથા સંક્રમી તેની સત્તા જ ઉડી જાય એમ થતું નથી, પરંતુ નીચગોત્રનો અમુક ભાગ જ સંક્રમે છે. એટલે તેની પણ સત્તા કાયમ રહે છે. જેટલું સંક્રમે તેટલું તે રૂપે થાય છે. For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ કર્મપ્રકૃતિ ગાથાર્થ - વિશદ્ધ સમ્યગુદૃષ્ટિ જીવ બે દર્શનમોહનીયને બેમાં અથવા એકમાં બંધ વિના પણ સંક્રમાવે છે. તથા જે પ્રકૃતિમાં તે પ્રત્યુત્તર દલિક સંક્રમે છે તે આ આધારભૂત પ્રકૃતિનું ‘પતંગ્રહ” એવું વિશેષનામ છે. ટીકાર્ય :- આ બંધ ગર્ભિત સંક્રમલક્ષણ દર્શનત્રિક સિવાય જાણવું, એ પ્રમાણે અભિપ્રાયવાળા કહે છે. - શુદ્ધદષ્ટિ = વિશુદ્ધ સમ્યગુદૃષ્ટિ આધારભૂત સમ્યકત્વ અને મિશ્ર એ બે પ્રકૃતિમાં મિથ્યાત્વને, અને એક સમ્યકત્વમાં મિશ્રને બંધ વિના પણ સંક્રમાવે છે. અહીં મિથ્યાત્વનો જ બંધ થાય છે, પણ સમ્યક્ત્વ અને મિશ્રનો નહીં, કારણકે મિથ્યાત્વના મુદ્દગલો જ ઔપથમિક સમ્યકત્વને અનુસરતા વિશોધિ સ્થાન વડે ત્રણ પ્રકારે કરાય છે. શુદ્ધ, અર્ધશુદ્ધ, અવિશુદ્ધ. ત્યાં વિશુદ્ધ પુદ્ગલો તે સમ્યકત્વ, અર્ધવિશુદ્ધ પુદ્ગલો તે મિશ્ર અને અવિશુદ્ધ પુદ્ગલો તે મિથ્યાત્વ કહેવાય છે. તેથી વિશુદ્ધ સમ્યગુદૃષ્ટિ સમ્યકત્વ અને મિશ્રનો પતંગ્રહ કરવા રૂ૫ બંધના અભાવે પણ મિથ્યાત્વને સંક્રમાવે છે. અને મિશ્રને સમ્યકત્વને વિષે સંક્રમાવે છે. આ સિવાયના બીજા સ્થળમાં જ બંધ પતંગ્રહપણાનો નિયામક છે. એ પ્રમાણે અર્થ છે. આ સામાન્યથી સંક્રમનું લક્ષણ કહ્યું. ઇતિ સંક્રમનું લક્ષણ સમાપ્ત -: અથ પતગ્રહનું લક્ષણ :હવે જે પ્રકૃતિઓને વિષે અન્ય પ્રવૃતિઓમાં રહેલ દલિયાને સંક્રમાવે છે તે પ્રકૃતિઓના વિશેષનામ કહે છે. રા'' રૂઢિ - જે આધારભૂત પ્રકૃતિને વિષે અન્ય પ્રવૃતિઓમાં રહેલ દલિયાને પરિણાવે છે. તે આધારભૂત પ્રકૃતિરૂપપણે પ્રાપ્ત કરાવે છે, તે આધારભૂત પ્રકૃતિ છે. જેનો સંક્રમ કરાય છે. તે પ્રકૃતિઓનો આધારભૂત હોવાથી પતંગ્રહની જેમ પતગ્રહ કહેવાય છે. તાત્પર્ય એ કે સત્તામાં રહેલા દલિકો બંધાતી જે કર્મપ્રકૃતિરૂપે થાય તે પતગ્રહ કહેવાય. ઇતિ પતગ્રહનું લક્ષણ સમાપ્ત. ( -: અથ સંક્રમને વિષે અપવાદ - ). मोहदुगाउगमूलपगतीण, न परोप्परंमि संकमणं । संकमबंधुदउबट्टणालिगाई ण करणाइं ॥ ३ ॥ मोहद्धिकायुष्कमूलप्रकृतिनां, न परस्परं संक्रमणम् । संक्रमबंधोदयोद्वर्तनाऽऽवलिकादीन्यकरणानि ।। ३ ।। ગાથાર્થ :- મોહનીયદ્વિકનો, આયુષ્ય-૪નો, ને મૂલ પ્રકૃતિઓનો પ્રત્યેકનો પરસ્પર સંક્રમ ન હોય તથા સંક્રમાવલિ, બંધાવલિ, ઉદયાવલિ ને ઉદ્વર્તનાવલિકાદિગત પરમાણુઓને કોઇપણ કરણ ન લાગે - (અર્થાતુ એ ચારે આવલિકાઓ કરણ સાધ્ય ન હોય). ટીકાર્થ :- હવે લક્ષણ દ્વારા સામાન્યથી પ્રતિપાદ્યમાન =બતાવેલ સંક્રમ અતિપ્રસન્ત = અતિવ્યાપ્ત છે. અર્થાતુ જે લક્ષણ જ્યાં ઘટવું જોઇએ તે સિવાય બીજા સ્થાનમાં પણ લક્ષણ જાય. તેથી અતિવ્યાપ્તિ થાય છે. સંક્રમનું લક્ષણ જે રીતે અન્ય પ્રકૃતિઓમાં ઘટે છે તેથી અપવાદ કહે છે. - “મોહદ્વિવી” દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીયનો ચારે આયુષ્યનો અને જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય વગેરે રૂપ આઠે મૂળ કર્મોનો પરસ્પર સંક્રમ થતો નથી. આ ઉપલક્ષણ છે. તેથી જે દર્શનમોહનીયમાં રહેલો હોય તે જીવ દર્શનમોહનીયને અન્ય દર્શનમોહનીયથી બીજામાં સંક્રમાવે નહીં. જેમ મિથ્યાદી જીવ મિથ્યાત્વને, ૨ જેટલામાં લક્ષણ ઘટવું જોઇએ તેનાથી પણ અધિક સ્થાનમાં લક્ષણનું ઘટવું તે અતિવ્યાપ્તિ કહેવાય છે. સંક્રમનું સામાન્ય લક્ષણ પહેલી ગાથામાં આ પ્રમાણે કર્યું છે - અન્ય સ્વરૂપે રહેલ પ્રકૃત્યાદિને સ્વજાતીય પ્રકૃતિરૂપે કરવા તે સંક્રમ કહેવાય છે. આ લક્ષણ પ્રમાણે જે દર્શનમોહનીયનો ઉદય હોય તે દર્શનમોહનીયના સંક્રમનો, બીજે-ત્રીજે ગુણઠાણે દર્શનમોહનીયના સંક્રમનો, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયના સંક્રમના, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના પરસ્પર સંક્રમનો, આયુચતુષ્કના પરસ્પર સંક્રમનો, મૂળકર્મના પરસ્પર સંક્રમનો અને ઉપશાંત થયેલ લિકના સંક્રમનો નિષેધ થતો નથી, પરંતુ સંક્રમના સામાન્ય લક્ષણ પ્રમાણે સંક્રમ થઈ શકે છે. પણ શાસકારને તે ઇષ્ટ નથી, કેમકે તે પ્રમાણે સંક્રમ થતો નથી. આ રીતે ઘેષ પ્રાપ્ત સંક્રમના સામાન્ય લક્ષણમાં અપવાદ કહી તે દોષ દૂર કરે છે. For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૦૯ મિશ્રવાળો જીવ મિશ્રને અને સમ્યગુદૃષ્ટિવાળો જીવ સમ્યકત્વને ક્યાંય પણ સંક્રમાવતો નથી. તથા સાસ્વાદન અને મિશ્રદૃષ્ટિવાળા જીવો અવિશુદ્ધપણું હોવાથી ત્રણે દર્શનમોહનીયને ક્યાંય પણ સંક્રમાવતા નથી. અને બંધના અભાવમાં દર્શનમોહનીયનો સંક્રમ વિશુદ્ધ દૃષ્ટિને જ આગમમાં કહ્યો છે. તથા મિશ્રને વિષે સમ્યક્ત્વનું સંક્રમ ન થાય એ પ્રમાણે પણ જાણવું. અને પંચસંગ્રહમાં સંક્રમણકરણની ગાથા ૩માં કહ્યું છે. - “નિયનિયલિટ્ટ ર તે ફયં તફયા ન હંસગતિ પિ મીસન ન સન્મત્ત''તિ પોતપોતાની દૃષ્ટિવાળા કોઇ પણ દ્વિકને સંક્રમ કરે નહીં અને રજા - ૩જા ગુણસ્થાનકવાળા જીવ દર્શનત્રિકનું સંક્રમ કરે નહીં અને મિશ્રને વિષે સમ્યક્ત્વનું સંક્રમ કરે નહીં. અને બીજું પરપ્રકૃતિને વિષે સંક્રમ પામેલ દલિયું આવલિકા માત્ર કાળ સુધી ઉદ્વર્તનાદિ સકલ કરણ કરવાને માટે અયોગ્ય જાણવું. કેવલ સંક્રાંત જ નહીં પણ બંધાદિ આવલિકામાં રહેલ દલિયું પણ એક આવલિકા સુધી સંક્રમ થતું નથી. તે આ પ્રમાણે કહે છે. - ““સંત્રન'' ત્યારે સંક્રમાવલિકાગત, બંધાવલિકાગત, ઉદયાવલિકાગત, ઉદ્વર્તનાવલિકાગત. આદિ શબ્દથી દર્શનત્રિક રહિત ઉપશાંત મોહનીય આ સર્વે પણ અકરણ જાણવાં. અર્થાતુ સર્વ પણ કરણોને અયોગ્ય જાણવાં. દર્શનત્રિક તો ઉપશાંત થયું હોય તો પણ સંક્રમાવે છે. એ પ્રમાણે જાણવું. ઇતિ સંક્રમને વિષે અપવાદ સમાપ્ત - અથ સંમને વિષે ક્રમ-ઉત્ક્રમનો નિયમ:- ) अन्तरकरणम्मि कए, चरित्तमोहेऽणुपुब्बिसंकमणं । अन्नत्य सेसिगाणं च, सबहिं सबहा बंधो ॥४॥ अन्तरकरणे कृते , चारित्रमोह आनुपूर्विसंक्रमणम् । अन्यत्र शेषाणां च, सर्वस्मिन् सर्वेः बन्धे ॥ ४ ॥ ગાથાર્થ :- અંતરકરણ કર્યું છતે પુરુષવેદ અને સંજ્વલન ચતુષ્ક એ પાંચ ચારિત્રમોહનીયનો પૂર્વાનુપૂર્વીએ સંક્રમ હોય છે, અને અંતરકરણ સિવાયના કાળમાં એ પનો તથા શેષ સર્વનો સર્વ અવસ્થામાં સર્વ પ્રકારે (ક્રમે, ઉત્ક્રમે) બંધકાળે સંક્રમ હોય છે. અહીં તથા પંચસંગ્રહ સંક્રમણ કરણમાં પણ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો નથી એમ સ્પષ્ટ જણાવેલ છે. પરંતુ નવ્યશતક વૃત્તિમાં ગાથા-૯૯ ની વૃત્તિમાં દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે તથા વિશેષાવશ્યક બૃહદવૃત્તિમાં, આવશ્યકચૂર્ણિ વગેરેમાં ક્ષાયિક સમ્યકત્વ પામતાં, અનંતાનુબંધીનો ક્ષય કરતો આત્મા અનંતાનુબંધીનો અનંતમો ભાગ મિથ્યાત્વમોહનીયમાં સંક્રમાવે છે. અને પછી અનંતાનુબંધી સહિત મિથ્યાત્વ મોહનો ક્ષય કરે છે. આ રીતે અનંતાનુબંધીનો મિથ્યાત્વમોહનીયમાં સંક્રમ થાય છે - એમ જણાવેલ છે. - આ વાતનો સમન્વય કરતાં પહેલાં દર્શનમોહનીયની અને ચારિત્રમોહનીયની પ્રવૃત્તિઓ કઇ કઇ છે તેનો વિચાર કરવાથી ખ્યાલ આવી જશે. - આજ ગ્રંથનું ત્રીજું હાર, કર્મગ્રંથ તથા આચારાંગવૃત્તિ વગેરે ગ્રંથો મિથ્યાત્વાદિક ત્રણને દર્શનમોહનીયમાં અને શેષ અનંતાનુબંધી વગેરે પચ્ચીશ પ્રકૃતિઓને ચારિત્રમોહનીયમાં જ લાવે છે. જ્યારે તન્વાર્થની ટીકામાં અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શનત્રિક એ સાત પ્રકૃતિઓને દર્શનમોહનીય અને શેષ એકવીશ પ્રકૃતિઓને ચારિત્રમોહનીયમાં જણાવી છે. વળી અનંતાનુબંધી ચતુષ્ક પણ દર્શનગુણનો જ વાત કરે છે. તેથી અન્ય ગ્રંથોમાં પણ તે સાત પ્રકૃતિઓને “દર્શનસપ્તક” તરીકે બતાવવામાં આવી છે. હવે જો, ર્શન મોહનીય એટલે અનંતાનુબંધી આદિ સાત પ્રકૃતિઓ ગ્રહણ કરીએ તો “દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો નથી." એ પાઠ અને “અનંતાનુબંધીનો મિથ્યાત્વમોહનીયમાં સંક્રમ થયો" એ પાઠ સંગત થઇ શકે છે. તથા દર્શનત્રિકને દર્શનમોહનીયથી ગ્રહણ કરીએ તો “અનંતાનુબંધીનો મિથ્યાત્વમાં સંક્રમ થાય છે” તે અલ્પ હોવાથી તેની અવિરક્ષા કરી હોય, અથવા મતાંતર હોય તેમ લાગે છે. તત્ત્વ તો બહુશ્રુતો જાણે. આમાંથી ઉદયાવલિકા નિષેકો સ્વરૂપ છે, જ્યારે શેષ ૩ કાળ સ્વરૂપ છે. જે સમયે જે ધલિકોનો બંધ-સંક્રમણ કે ઉદ્વર્તન થયું હોય તે સમય સહિતની એક આવલિકા જેટલાં કાળમાં તે લિકોનું સંક્રમણ વગેરે થતું નથી, પછી ભલે તે દલિકો ગમે તે નિષેકમાં રહ્યા હોય. ઉદયસમય સહિતની ૧ વલિકા જેટલાં કાળમાં ક્રમશઃ ઉદય પામનારા જે નિષેકો ઉદયે સમયે પણ વિદ્યમાન છે તેને ઉદયાવલિકા કહેવાય છે. એટલે કે નિષેકોની એક લીટીમાં સ્થાપના કરવામાં આવી હોય તો ઉદયસમય સહિત ૧ આવલિકા જેટલાં આયામ (ત સ્થિતિલતાની લંબાઇ)માં જે નિષેકો આવે તેને ઉદયાવલિકા કહેવાય છે. આ નિષેકોમાં રહેલ ઈલકોનું પણ સંક્રમણ વગેરે થતું નથી, પછી ભલે ને તે ધલકની બંધાવલિકા વગેરે વીતી પણ ગયા હોય. આ જ કારણસર આગળ સ્થિતિસંક્રમ વગેરેમાં બંધાવલિકા વગેરે છોડવા પડે છે. અર્થાતુ કાર્મસ વર્ગણાના પરમાણુઓ કર્મપણે બંધાયા પછી બંધ સમયથી એક આવલિકા સુધીમાં એવી અવસ્થાવાળા હોય છે કે તે પરમાણુઓનો સંક્રમ, ઉદીરણા, ઉવર્ણના, અપવર્નના ઉદય ઇત્યાદિ કંઇપણ થાય નહીં, એ રીતે સંક્રમાવલિકાદિકનું પણ જાણવું. ૫ For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ કર્મપ્રકૃતિ ટીકાર્થ:- તે પ્રમાણે અતિવ્યાપ્તિ રહિત સંક્રમ વિધિ કહ્યો. હવે ક્રમથી અને ઉત્કમ વિશેષથી સંક્રમ પ્રાપ્ત થાય છે, તે નિયમને કહે છે. અંતરકરણ વિધિ આગળ કહેવાશે. (ઉપશમનાકરણને પ્રસંગે કહેવાશે) ત્યાં ઉપશમશ્રેણિમાં ચારિત્રમોહનીયને ઉપશમાવવાને માટે ૨૧ પ્રકૃતિઓનો, ક્ષપકશ્રેણિમાં ૮ કષાયનો ક્ષય કર્યા બાદ ૧૩ પ્રકૃતિઓનો ક્ષય કરવા માટે અંતરકરણ કર્યું છતે “વારિત્રમોહે ” =ચારિત્રમોહનીયને વિષે પુરુષવેદ સંજ્વલન ચતુષ્કરૂપ અહીં બાકીના બંધના અભાવથી ચારિત્રમોહનીય શબ્દથી આ જ પાંચ પ્રકૃતિઓનું ગ્રહણ કરાય છે. ત્યાં આનુપૂર્વાની રીતથી ક્રમસર સંક્રાં થાય છે. પણ અનાનુપૂર્વીથી નહીં, તે આ પ્રમાણે કહે છે. - પુરુષવેદનો સંજ્વલન ક્રોધાદિમાં જ સંક્રમ થાય છે પણ બીજે સંક્રમ થતો નથી. સંજ્વલન ક્રોધનો પણ સંજ્વલન માનાદિમાં જ સંક્રમ થાય છે, પણ પુરુષવેદમાં નહીં. સંજ્વલન માનનો પણ સંજ્વલન માયાદિમાં સંક્રમ થાય છે, પણ સંજ્વલન ક્રોધાદિમાં નહીં. સંજ્વલન માયાનો પણ સંજ્વલન લોભમાં સંક્રમ થાય છે, પણ સંજ્વલન માનાદિમાં નહીં. સંજ્વલને લોભનો તો સંક્રાન્ત થતો જ નથી. “નત્ય' તિ અંતરકરણથી અન્યત્ર (બીજે સ્થાને) આદિ પાંચે પણ પ્રવૃતિઓનો વળી શેષ પ્રકૃતિઓનો (શષ ૨૦ પ્રકૃતિ સહિત ૨૫ પ્રકૃતિઓ ચારિત્રમોહનીયની) “સરૈ” તિ સર્વ અવસ્થા વિશેષમાં અથવા અંતરકરણ અવસ્થા વિશેષમાં અથવા અંતરકરણ અવસ્થાને વિષે બીજે એ પ્રમાણે અર્થ છે. તવેથા’ સર્વ પ્રકાર વડે ક્રમથી અથવા ઉત્ક્રમ વડે સંક્રમ જાણવું. શું હંમેશા જ સંક્રમ હોય છે ? ના, તો કહે છે. - “’ =બંધકાલમાં, પણ અન્યદા અર્થાતુ બીજા સમયે નહીં. બંધના અભાવમાં બંધગર્ભિત સંક્રમ લક્ષણનો અભાવ હોવાથી એ પ્રમાણે અર્થ છે. ઇતિ સંક્રમ વિષે ક્રમ - ઉક્રમનો નિયમ સમાપ્ત. -: અથ પતગ્રહને વિષે અપવાદ - तिसु आवलियासु, समयूणिगासु अपडिग्गहाउ संजलणा । दुसु आवलियासु पढमट्टितीए सेसासु वि य वेदो ॥ ५ ॥ तिसृष्वावलिकासु, समयोनासु अपतद्ग्रहास्तु संज्वलनाः। द्वयोरावलिकयोः, प्रथमस्थितौ शेषयोरपि च वेदः ॥ ५ ॥ ગાથાર્થ - અંતરકરણ કર્યું છતે સમયોન ત્રણ આવલિકા પ્રથમ સ્થિતિને શેષ રહે ત્યારે સંજ્વલન ચતુષ્ક પતઘ્રહ ન થાય. અને પ્રથમ સ્થિતિની સમયોન બે આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદ પતગ્રહ ન થાય. * ટીકાર્થ :- પ્રમાણે સંક્રમનું સામાન્ય લક્ષણ, વિધિ, અપવાદ અને નિયમ કહ્યા. હવે પ્રથમ જે કહ્યું કે જે પ્રકૃતિનો બંધ કહ્યો તે જ બીજી પ્રકૃતિના દલિકના સંક્રમ પ્રતિ પતગ્રહ સામાન્યથી (અતિવ્યાપ્તિ) રહે છતે અપવાદને કહે છે. - અંતરકરણ કરે છતે પ્રથમ સ્થિતિના સમયોન ત્રણ આવલિકા શેષ રહે છતે ચારે પણ સંજ્વલન કષાય અપગ્રહપણાને પામે છે. (અર્થાત્ પતદ્રગ્રહ થતા નથી.) અંતરકરણ કરે છતે પ્રથમ સ્થિતિમાં સમયોન ત્રણ આવલિકા બાકી રહે છતે બંધાતા છતાં પણ (ચાર) સંવનને વિષે અન્ય પ્રકૃતિનું દલિયું સંક્રમ થતું નથી. તેથી તે સંજ્વલન ત્યારે પતદ્ગહ થતા નથી. એ પ્રમાણે અર્થ છે. તથા અંતરકરણ કરે છતે પ્રથમ સ્થિતિ સંબંધિ સમયોન બે આવલિકા રહે છતે પુરુષવેદ પતગ્રહ થતો નથી. અર્થાત્ ત્યાં કોઇ પણ અન્ય પ્રકૃતિનું દલિક સંક્રમ પામતું નથી. એ પ્રમાણે અર્થ છે. સ્ત્રીવેદ અને નપુંસકવેદનો ત્યારે બંધના અભાવથી જ અપતટ્ઠહપણું સિદ્ધ છે. વેદ શબ્દથી અહીં પુરુષવેદ જ ગ્રહણ કરાય છે. અને મિથ્યાત્વ ક્ષય થયે છતે મિશ્રની પતગ્રહતા થતી નથી. કારણ કે મિશ્રને વિષે મિથ્યાત્વના દલિયા જ સંક્રમ થાય છે, બીજે નહીં, અને તે મિથ્યાત્વ તો ક્ષય થયું છે, તેથી સંક્રમણવાળા દલિયાના અભાવથી ત્યાં અપતટ્ઠહતા સિદ્ધ થાય છે. અહીં એમ શંકા થાય કે સમયગૂન બે કે ત્રણ આવલિકા પ્રમાણે પ્રથમ સ્થિતિ શેષ રહે ત્યારે પતંગ્રહતા કેમ નષ્ટ થાય ? જ્યાં સુધી બંધ હોય ત્યાં સુધી પતદ્મહતા કાયમ કેમ ન રહે ? બંધ તો પતગ્રહપણું દૂર થયા પછી સમયવ્ન બે આવલિકા પન્ન થાય છે. અહીં કારણ એમ સમજાય છે કે ઉપરોક્ત પ્રકૃતિઓના અબંધના પહેલા સમયથી માત્ર બંધાયેલું દલિક જ સત્તામાં રહે છે, અન્ય કોઇ પણ પ્રકારનું લિક રહેતું નથી. હવે જો બંધવિચ્છેદ પર્યન્ત પતદ્દ્ગહરૂપે ચાલુ રહે તો બંધવિચ્છેદ થયા પછી સંમેલું દલિક પણ સત્તામાં રહે, માટે ઉપરોક્ત કાળ શેષ રહે ત્યારે પતિવ્રતા નષ્ટ થાય એમ સંભવે છે. Jain Education Interational For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૧૧ તથા મિથ્યાત્વ અને મિશ્રનો ક્ષય થયે સમ્યક્ત્વનું પતäહ થતું નથી, કારણ કે સમ્યકત્વને વિષે મિથ્યાત્વ અને મિશ્રના જ સંક્રમણનો સંભવ છે. તે બન્નેનો ક્ષય થયે સંક્રમણવાળી પ્રકૃતિઓનો સંભવ ન હોવાથી પતગ્રહપણું અયોગ્ય છે. તથા સમ્યકત્વ અને મિશ્રનું ઉદ્વલન થયે મિથ્યાત્વ પતઘ્રહ થતું નથી. કારણ કે મિથ્યાત્વને વિષે સમ્યકત્વ અથવા મિશ્રનું સંક્રમણ થાય છે, પણ ચારિત્રમોહનીયનું સંક્રમણ થતું નથી. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમણનો પ્રતિષેધ કરેલ હોવાથી સમ્યકત્વ અને મિશ્રની ઉદ્ગલના થતાં મિથ્યાત્વમોહનીય પતગ્રહ થતું નથી. એ પ્રમાણે સંક્રમના અભાવથી અપતગ્રહતા છે. એ પ્રમાણે આ સર્વ નહીં કહેલ પણ પંચસંગ્રહથી જાણવું. ઇતિ પતગ્રહને વિષે અપવાદ સમાપ્ત ( – અથ પ્રકૃતિસંક્રમને વિષે સાધાદિ પ્રરૂપણા -) साइ अणाई धुव अधुवा य, सवधुवसंतकम्माणं । साइ अधुवा य सेसा, मिच्छा वेयणीयनीएहिं ॥६॥ सायनादि ध्रुवाऽध्रुवाच, सर्वध्रुवसत्कर्मणाम् ।। સાથgવા શેષા , મિથા વેનીયનીવર્ગમઃ || ૬ | ગાથાર્થ:- મિથ્યાત્વ, વેદનીય-૨ ને નીચગોત્ર એ ૪ પ્રકૃતિ સિવાય બાકીની સર્વ - ૧૨૬ ધ્રુવસત્તા પ્રકૃતિઓમાં સાદિ અનાદિ, ધ્રુવ ને અધુવ એ ચારે કાળભાંગા હોય છે, ને શેષ પ્રકૃતિઓમાં સાદિ-અધ્રુવ એ બે ભાગે સંક્રમ હોય છે. - ટીકાર્ય - હવે સાદિ અનાદિ પ્રરૂપણા કહે છે. - સમ્યકત્વ, મિશ્ર, નરકટ્રિક, મનુષ્યદ્ધિક, દેવદ્વિક, વૈક્રિયસપ્તક, આહારસપ્તક, તીર્થકર, ઉચ્ચગોત્ર લક્ષણવાળી ૨૪ પ્રકૃતિઓ અને ૪ આયુષ્ય =૨૮ પ્રકૃતિઓ અધ્રુવસત્તાક છે. વળી બાકીની ૧૩૦ પ્રકૃતિઓ ધ્રુવસત્તાક છે. તેમાંથી પણ સાતા - અસાતા વેદનીય, નીચગોત્ર, મિથ્યાત્વ એ ૪ પ્રકૃતિઓનો ત્યાગ કરીને બાકી રહેલ સર્વ ધ્રુવસત્તાની ૧૨૬ કર્મપ્રકૃતિઓ સંક્રમને આશ્રયીને સાદિ આદિ ૪ પ્રકારે પણ હોય છે. તે આ પ્રમાણે કહે છે. - આ ધ્રુવસત્તાકર્મપ્રકૃતિઓ સંક્રમ વિષય પ્રવૃતિ બંધવિચ્છેદ થયે છતે સંક્રમ થાય નહીં, પછી ફરી પણ તે સંક્રમ વિષયની પ્રકૃતિઓનો પોતાના બંધના હેતુનો સંપર્ક થવાથી બંધની શરૂઆત થયે છતે સંક્રમ થાય છે, તેથી આ સાદિ, તે તે બંધવિચ્છેદ સ્થાન નહીં પામેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ ક્યારેય પણ વિચ્છેદના અભાવથી એટલે કે બંધવિચ્છેદ નહીં થવાથી. વળી ભવ્યને અધ્રુવ, કાલાન્તરે બંધ વિચ્છેદનો સંભવ હોવાથી. આયુષ્યના સંક્રમનો અભાવ હોવાથી ૧૫૪ સંક્રમ પ્રકૃતિઓના સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં - ૧ (ગાથા ૬ ના આધારે) સાદિ અનાદિ ભાંગા ભવ્યને અભવ્યને ૫૦૪ સાદિપણું નહીં પામેલાને પ્રકૃતિઓ કઇ કૃતિઓ ની સંખ્યા અધુવ ૧૨૬ | ધ્રુવસત્તાની પ્રતિગ્રહરૂ૫ બંધવિચ્છેદ પછી બંધનો હેતુ પ્રાપ્ત થયે ફરી બાંધે અધ્રુવસત્તાની | અધુવસત્તાપણું હોવાથી | અધ્રુવસત્તાપણું હોવાથી સાતા-અસાતા બંધમાં પરાવર્તમાનપણું બંધમાં પરાવર્તમાનપણું નીચગોત્ર હોવાથી હોવાથી મિથ્યાત્વ વિશુદ્ધ સમ્યગુદૃષ્ટિને સંક્રમ | સંક્રમમાં કદાચિતુપણું ક્યારેક હોવાથી સાદિ હોવાથી ૨૪ ४८ ૧૫૪ ૫૬૦ For Personal & Private Use Only www jainelibrary.org Page #367 -------------------------------------------------------------------------- ________________ વ્યાષ્ટિ આદિ' નહીં, કારણ કે . ૨ા તેનો યશ (ઃ અથ કઇ પ્રકૃતિઓ ક્યાં સુધી સંમ થાય તે સ્વરૂપ:-) આ વાત ઠીક છે, કઇ પ્રકૃતિઓનો સંક્રમ પૂર્ણ થતું સ્થાન તેથી આગળ જતાં સંક્રમ ન થાય અને પડેલાને ફરી પણ સંક્રમ થાય, આ રીતે તેનો સારી રીતે જાણકાર કેમ થાય ? તે કહે છે. - સાતવેદનીયનો સંક્રમક મિથ્યાદૃષ્ટિ આદિ પ્રમત્ત સુધીના જાણવાં, આગળના નહીં, કારણ કે આગળ અસતાવેદનીયનો બંધ થતો નથી. પરંતુ સતાવેદનીય જ બાંધે, તેથી અસાતાનો જ સાતા બાંધતે છતે સંક્રમ થાય છે, પણ સાતાનો નહીં. અનંતાનુબંધી - ૪નો મિથ્યાદૃષ્ટિ આદિ અપ્રમત્તસંયત સુધી સંક્રમ થાય છે, આગળ નહીં, કારણ કે આગળ તેઓનું ઉપશાંત અથવા ક્ષય થવાથી સંક્રમણનો અભાવ થાય છે. યશકીર્તિનો મિથ્યાષ્ટિ આદિથી અપૂર્વકરણના ૬ઠ્ઠા ભાગ સુધી સંક્રમણવાળો થાય છે, આગળ નહીં, કારણકે આગળ ફક્ત તેનો યશકીતિનો જ બંધ થવાથી પતંગ્રહત્વનો જ અભાવ થાય છે. ‘જિનનામકર્મનો રાજા - ૩જા સિવાય ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી જાણવાં, કારણકે ૨-૩ જા ગુણસ્થાનકે સત્તાનો અભાવ છે તેથી તેનો ત્યાગ કર્યો છે. અનંતાનુબંધી સિવાયના ૧૨ કષાય, નોકષાયોનો મિથ્યાદૃષ્ટિ આદિ અનિવૃત્તિ બાદરસપરાય સુધીના જીવો સંક્રમણ કરે છે. તેથી આગળ ઉપશાંત અથવા ક્ષય થવાથી સંક્રમનો અભાવ થાય છે. મિથ્યાત્વ - મિશ્રમોહનીયનું સંક્રમણ કરનાર અવિરત સમ્યગુદૃષ્ટિ આદિથી ઉપશાંતમોહ સુધીના જીવો છે, આગળ નહીં, કારણ કે આગળ તે બન્નેની સત્તાનો જ અભાવ થાય છે. સાસ્વાદન અને મિશ્રદૃષ્ટિ જીવો તો કોઇ પણ દર્શનમોહનીયનો કોઇ પણ પ્રકૃતિમાં સંક્રમ કરતાં નથી. મિથ્યાદૃષ્ટિ પોતાના આધારભૂત મિથ્યાત્વનો સ્વભાવથી જ સંક્રમણ ન કરે. તેથી અવિરત સમ્યગુદૃષ્ટિ આદિ એ પ્રમાણે કહ્યું. વળી મિશ્રનું સંક્રમણ મિથ્યાદૃષ્ટિ જીવ પણ કરે છે. તથા સમ્યક્ત્વનું સંક્રમણ મિથ્યાદૃષ્ટિ જ કરે, અન્ય નહીં, કારણ કે સમ્યક્ત્વનું સંક્રમણ મિથ્યાત્વમાં વર્તતો જીવ કરે. સાસ્વાદને અથવા મિશ્રમાં વર્તતો જીવ નહીં, અને મિથ્યાત્વમાં વર્તતો મિથ્યાદૃષ્ટિ જ છે. ઉચ્ચગોત્રનું સંક્રમણ કરનાર મિથ્યાષ્ટિ અને સાસ્વાદનવાળા જ હોય છે, બીજા નહીં, કારણકે બીજે નીચગોત્રનું અબંધકપણું છે, અને નીચગોત્રના બંધકાળમાં જ તે ઉચ્ચગોત્રનું સંક્રમણ થાય છે. છે. જી • • મકની રજા જા નિ : . v].::::::::: :::) . when તથા બાલવવા પૂરું - - - - - - - : , ,.: ' ૧૩ બાય નાં છાપાના ૪ મો. શi '' ::: ' ::::* * *દ ગાં મની મંજમ થાય « ૩૬ ના -- કે a - * * * * * ના - પ ર - તે આ પ્રમાણે - સાતવેદનોયના સપના પામ સિંધાદાર વા ના . મા , પ - . * * . . ... વો વી. ડી. પાદિ ગુણાત અતીર્દનના બ થતો પરંતુ સૌતના , ક હું - :::9-1. - DE3Gહતો સં થાય છે. ગ્રહનો અભાવ હોવાથી સાતાના સમર્ધતા થી, માટે સાતૈદન-સનકૅનૉરાઓના વૉ - યાતિ ; આમ , નિબાપ 5 1 તનાવે છે. કે 7 .. ... . લ.. -- ...... --- કે. કે., ૧” and “દાવાદથવાથજી, તિલ વિશd રેડ ક... કv , હા, --- નળ પટ્ટા તે અહીં જરૂરી છે. હું કહ્યું છે કે૨જા-૩જા ગજસ્થાનકવતી જીવો દર્શનેત્રિકનાં સંક્રમ કરતનથતો બળાંના -... - Wાવતો નથી કહ્યું છે કે “જે દૃષ્ટિ ઉદયમાં વસે છે તે દોષ્ટને કાઇ વસશપલબવ. ૮ પત્ર અવિરુતસમ્યગૃષ્ટિ આદિ કહ્યો છે. મિશ્રના મિબાદષ્ટિ પણ હોય છે. : : - - - - ... R U કથા : 1 5 SEP : '': :: ---- ' '' * * * નડા આગળ બંધન અમાવવા પાત્ર મફti વાર ડા... : : --- = - ---- -- wાં પcn jકમ કરાય તે સ્વરૂપ સમાપ્ત સૈહિë. ” જ ચિ .મો. : - કષ:: કાપી * * * * * * * * * * * * * . . ઉપર જે કહ્યું તેનું તાત્પર્ય આ પ્રમાણે - સાતવેદનીયના સંક્રમના સ્વામી મિથ્યાદૃષ્ટિથી આરંભી પ્રમત્તસંયત સુધીના જીવો સમજવાં, ને ઉપરના ગુણસ્થાનકવર્તિ જીવો નહીં. કારણ કે અપ્રમાદિ ગુણસ્થાનકે અસતાવેદનીયનો બંધ થતો નથી પરંતુ સાતાનો જ બંધ થાય છે. તેથી અસાતાનો સાતામાં સંક્રમ થાય છે, પતગ્રહનો અભાવ હોવાથી સાતાનો સંક્રમ થતો નથી. માટે સાતા વેદનીયનો સંક્રમ કરનારાઓમાં છેલ્લા પ્રમત્તસંયત આત્માઓ જ સમજવાં. એટલે કે પ્રમત્તસંવત પર્યત જ સાતાનો સંક્રમ થઇ શકે છે એમ સમજવું, આ પ્રમાણે સર્વત્ર સંક્રમ કરનારાઓમાં પર્યન્ટવર્તિ કોણ તે સમજી લેવું. જે ગુણસ્થાનક સુધી પતટ્ઠહ પ્રકૃતિનો સદ્ભાવ હોવાથી જે પ્રકૃતિનો સંક્રમ થતો હોય તે ગુણસ્થાનકવાળો આત્મા તે પ્રકૃતિનો છેવટનો સંક્રમક - સંક્રમાવનાર સમજવો. ૮ “વિનાના તિવવૃતીવન મિથાøાર સૂક્ષ્મસમયપર્યતા વહેતો, કિતીવવૃતીયા ત્યારે સત્તામાવાન્ દુર કૃd''તિ (આ પંક્તી ટીકામાં નથી પણ તે અહીં જરૂરી છે. કહ્યું છે કે – “રજા - ૩જા ગુણસ્થાનકવર્તી જીવો દર્શનત્રિકનો સંક્રમ કરતાં નથી” મિથ્યાદષ્ટિ તો મિથ્યાત્વમોહનીયને તે પતગ્રહ હોવાથી સ્વભાવે જ સંક્રમાવતો નથી. કહ્યું છે કે - “જે દૃષ્ટિ ઉદયમાં વર્તે છે તે દષ્ટિને કોઇ જીવો સંક્રમાવતા નથી.” માટે મિશ્ર અને મિથ્યાત્વમોહનીયના સંક્રમના સ્વામી અવિરતસમ્યગુદષ્ટિ આદિ કહ્યો છે.મિશ્રના મિથ્યાદૃષ્ટિ પણ હોય છે. Jain Education Interational For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૧૩ આયુષ્ય સિવાય ૧૫૪ પ્રકૃતિઓનું સંક્રમ ગુણસ્થાનક વિષે સ્વામિત્વ યંત્ર નં - ૨ (ગાથા ૬ના આધારે) સંખ્યા પ્રકૃતિઓના નામ સાતવેદનીય કયા ગુણસ્થાનક સુધી ૧ થી ૬ વિશેષ કારણ આગળ અસાતાનો બંધ ન હોવાથી પતઘ્રહ નથી. ૮મેથી અનંતા નો ક્ષય અથવા ઉપશમ હોય. અનંતાનુબંધિ-૪ ૧ થી ૭ યશ-કીર્તિ ૧થી ૮/૬ ભાગે આગળ નામની શેષ પ્રકૃતિઓનો બંધ ન હોવાથી પતગ્રહ નથી. ૨-૩જા ગુણસ્થાનકે સત્તાનો અભાવ છે. આગળ સર્વથા ક્ષય | ઉપશમ હોય. જિનનામ ૧૯, ૪ થી ૧૦ મધ્યમ કષાય - ૮ ૧ થી ૯૨ ભાગે સંજ્વલન - ક્રોધ ૧ થી ૯૭ ભાગે સંજ્વલન - માન ૧ થી ૯/૮ ભાગે સંજ્વલન - માયા, લોભ | ૧ થી ૯ હાસ્યાદિ-૬ ૧ થી ૯/પ ભાગે પુરુષવેદ સ્ત્રીવેદ ૧ થી ૯/૬ ભાગે ૧ થી ૪ ભાગે ૧ થી ૯૩ ભાગે નપુંસકવેદ મિથ્યાત્વમોહનીય ૪ થી ૧૧ મિશ્રમોહનીય ૧૩, ૪ થી ૧૧ આગળ સત્તા વિચ્છેદ, ૨-૩જે દર્શનત્રિકનું સંક્રમ ન હોય, ૧લે પતથ્રહ છે તેથી ન સંક્રમે. પરંતુ સ્વસ્થાન એટલે ઉદ્વર્તના અપવર્ણના સંક્રમથી મિથ્યાદૃષ્ટિ આવી શકે. આગળ સત્તા વિચ્છેદ, ૨-૩જે દર્શનત્રિકનું સંક્રમ ન હોય. પલ્યોપમના અસંખ્યયભાગ સુધી ત્યારબાદ સત્તા વિચ્છેદ. ત્યારબાદ પતગ્રહનો બંધ નથી. પછી પતઘ્રહનો બંધ નથી.' સમ્યક્ત્વમોહનીય ૧ લે ઉચ્ચગોત્ર ૧૯, રજે ૧૨૨ . બાકીની જ્ઞાનાવરણીયાદિ || ૧ થી ૧૦ ૧૫૪ યંત્ર નં ર ની ટી૧ - સં–લોભનો સંક્રમ ૯મે ગુa૦ અંતકરણ કરે એટલે નષ્ટ થાય છે. ત્યાર પછી પુરુષવેદ, સંજ્વલન ક્રોધાદિનો ક્રમ પૂર્વક સંક્રમણ વિચ્છેદ થાય છે. સં-માયાનો પણ ઉભું ગુ0 પૂર્ણ થતાં પહેલા સંક્રમ વિચ્છેદ થાય છે. ૨ -- ૧૦ માની ઉપર પણ સાતા બંધાય છે જ, તેમ છતાં અસાતા તેમાં સંક્રમતી નથી. કારણ કે એ અકષાય બંધ છે. For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કર્મપ્રકૃતિ (- અથ પતગ્રહને આશ્રયી સાધાદિ પ્રરૂપણા:-) मिच्छत्तजढा य, पडिग्गहमि सवधुवबंधपगतीओ। णेया चउबिगप्पा, साइ य अधुवा य सेसाओ ॥७॥ मिथ्यात्वरहितश्च, पतद्ग्रहे सर्वध्रुवबंधप्रकृतयः। ज्ञेयाश्चतुर्विकल्पाः, सादिश्च अध्रुवाश्च शेषा : ॥ ७ ॥ ગાથાર્થ :- પતગ્રહપણાને આશ્રયી (કાળની ચતુર્ભગી વિચારતાં) મિથ્યાત્વ સિવાયની સર્વે ધ્રુવબંધિની પ્રવૃતિઓની પતઘ્રહતા સાદાદિ ચાર પ્રકારે છે, ને શેષ સર્વ પ્રકૃતિઓની પતદ્રગ્રહતા સાદિ-અધ્રુવ છે. ટીકાર્થ:- “પૂતવિદે' - પતદગ્રહ વિષયમાં “મિચ્છત્તના ' ત્તિ = મિથ્યાત્વ રહિત સર્વ પણ ધ્રુવબંધિની પ્રકૃતિઓ જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, કષાય-૧૬, ભય, જુગુપ્સા, તેજસસપ્તક, વર્ણાદિ-૨૦, નિર્માણ, અગુરુલઘુ, ઉપઘાત, અંતરાય-૫, = ૬૭ પ્રકૃતિઓના ચારે વિકલ્પો સાદિ, અનાદિ, ધ્રુવ, અધ્રુવ એ ચાર ભેદે જાણવાં. તે આ પ્રમાણે કહે છે. - આ ધ્રુવબંધિની પ્રકૃતિઓ પોત પોતાનો બંધવિચ્છેદ થયે છતે પતગ્રહપણું થતું નથી. અર્થાતુ ત્યાં અન્ય પ્રવૃતિઓના દલિયા કંઇ પણ સંક્રમણ થતા નથી. વળી પોતાનો બંધહેતનું કારણ હોય ત્યારે બંધની શરૂઆતમાં પતગ્રહપણું થાય છે. એ પ્રમાણે તે સાદિ થાય છે, તે તે બંધવિચ્છેદ સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ અભવ્ય-ભવ્યની અપેક્ષાએ ભાવવું. બાકીની અધુવબંધિની ૮૮ પ્રકૃતિઓ અધુવબંધિપણું હોવાથી પતંગ્રહતાને આશ્રયીને સાદિ-અધુવ ભાવવું. અને મિથ્યાત્વમોહનીય ધ્રુવબંધિની હોવા છતાં પણ જે જીવને સમ્યકત્વ અને મિશ્રની સત્તા છે, તે જ જીવ સમ્યકત્વ તથા મિશ્રને મિથ્યાત્વમાં સંક્રમાવે છે. પરંતુ બીજો કોઇ જીવ સંક્રમાવતો નથી. એ હેતુથી મિથ્યાત્વની પતૐહતા પણ સાદિ-અધુવ ભાંગે છે. (યંત્ર નં ૩ જુઓ) ઇતિ પતદ્રગ્રહને આશ્રયી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત ( -: અથ સંક્રમસ્થાન અને પતગ્રહસ્થાનની સંખ્યા અને સાધાદિ પ્રરૂપણા :-) पगईठाणे वि तहा, पडिग्गहो संकमो य बोद्धब्बो । पढमंतिमपगईणं, पंचसु पंचण्ह दो वि भवे ॥८॥ प्रकृतिस्थानेऽपि तथा, पतद्ग्रह संक्रमच बोद्धव्यः । प्रथमान्तिमप्रकृत्योः, पञ्चसु पञ्चानां द्वावपि भवति ॥ ८॥ (પતદગ્રહતા પ્રકૃતિઓના સાધાદિ ભાંગાનું યંત્ર નંબર - ૩ (ગાથા ૭ના આધારે) ) સાદિ સંખ્યા કઇ પ્રકૃતિઓની પતંગ્રહતા ૬૭ | ધ્રુવબંધિની સ્વ-સ્વના બંધ વિચ્છેદ પછી ફરી બંધની શરૂઆતમાં અધુવબંધિપણું હોવાથી ૮૮ | અધુવબંધિની ૧ | મિથ્યાત્વ મોહ | પતગ્રહપણું ક્યારેક જ હોવાથી અનાદિ ધ્રુવ અધ્રુવ ભાંગા સાદિપણું નહીં અભવ્યને | ભવ્યને ૨૬૮ પામેલ જીવને અધુવબંધિ- ૧૭૬ પણું હોવાથી પતથ્રહપણું ક્યારેક જ હોવાથી ક્યારેક જ હોય કુલ ભાંગા | ૪૫૦ મિશ્ર, સમ્યકત્વ | ક્યારેક જ હોય મોહ૦ ૧૫૮ For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૧૫ ગાથાર્થ :- એકેક પ્રકૃતિને અંગે સંક્રમ અને પતગ્રહતા પ્રથમ જે રીતે કહી છે તે રીતે અહીં પ્રકૃતિસ્થાનોમાં પણ જાણવી. તેમાં પણ પ્રથમ જ્ઞાનાવરણીય અને અંતિમ અંતરાય સંબંધી પાંચે પ્રકૃતિઓમાં સંક્રમ ને પતગ્રહ એ બે ભાવ છે. ૧૦. ટીકાર્થ :- આ પ્રમાણે એકેક પ્રકૃતિઓનો સંક્રમ અને પતદ્મહતાની સાદિ-અનાદિ પ્રરૂપણા કરી. હવે પ્રકૃતિસ્થાનને વિષે તે સાદિ - અનાદિ પ્રરૂપણા બતાવતાં કહે છે. - જે પ્રમાણે એકેક પ્રકૃતિઓનું પતગ્રહ અને સંક્રમ સાદિ - આદિ રૂપપણે કહ્યો તે પ્રમાણે પ્રકૃતિસ્થાનોને વિષે જાણવું. બે ત્રણ પ્રકૃતિઓનો સમુદાય તે પ્રકૃતિસ્થાન કહેવાય છે. ત્યાં એકેક પ્રકૃતિને બુદ્ધિમાં ગ્રહણ કરીને પ્રકૃતિસંક્રમ અને પતગ્રહ પ્રમાણે કહ્યો તે પ્રમાણે સમુદાયની વિવક્ષામાં પ્રકૃતિ સ્થાન સંક્રમ અને પતદ્મહ પણ કહેવાં. વસ્તુ સ્વભાવથી તો જ્યારે એક પ્રકૃતિનું સ્વજાતીય એક પ્રકૃતિમાં સંક્રમણ થાય, જેમ સાતાનું અસાતામાં, અથવા અસાતાનું સાતામાં સંક્રમણ થાય તે પ્રકૃતિસંક્રમ પ્રકૃતિપતગ્રહ કહેવાય છે. જ્યારે ઘણી પ્રકૃતિઓ એક પ્રકૃતિને વિષે સંક્રમણ થાય, જેમ એક યશઃકીર્તમાં શેષ નામ પ્રકૃતિઓનું સંક્રમણ થાય તે પ્રકૃતિસ્થાનસંક્રમ પ્રકૃતિપતગ્રહ થાય. જ્યારે ઘણી પ્રકૃતિઓને એકનું સંક્રમણ કરે, જેમ મિથ્યાત્વનું સમ્યક્ત્વ અને મિશ્રમાં સંક્રમણ કરે ત્યારે પ્રકૃતિસ્થાન પતગ્રહ પ્રકૃતિસંક્રમ થયું કહેવાય. જ્યારે ઘણી પ્રકૃતિઓને વિષે ઘણી પ્રકૃતિઓ સંક્રમણ કરે ત્યારે પ્રકૃતિસ્થાન સંક્રમ - પ્રકૃતિસ્થાન પતગ્રહ થાય એ પ્રમાણે જાણવું. અને એ પ્રમાણે પ્રકૃતિસ્થાનસંક્રમ પતદ્વ્રહનું સાદિ-અનાદિ અતિદેશવડે જ કરીને દરેક કર્મનું સંક્રમ, પતગ્રહનો વિષય, સ્થાનની સંખ્યા બતાવવાની ઇચ્છાવાળા કહે છે. ‘પસ્મૃતિમ’ ડ્વાતિ જ્ઞાનાવરણ અંતરાયની એક જ પાંચે પ્રકૃતિઓનું પોતાનું સત્તાસ્થાન - સંક્રમસ્થાન અને એક જ પોતાની પાંચે પ્રકૃતિઓનું બંધસ્થાન પતગ્રહસ્થાન છે. અને આ સંક્રમ - પતગ્રહભાવ સાદિ - આદિ રૂપે ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે - ઉપશાંતમોહ ગુણસ્થાનકે તે બન્નેનો અભાવ છે, ત્યાંથી પડેલાને સંભવ હોવાથી સાદિ, તે સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ - અધ્રુવ, અભવ્ય - ભવ્યની અપેક્ષાએ જાણવું. नवगच्छक्कचउक्के, णवगं छक्कं च चउसु विइयम्मि । અન્નયોસ્ટ્સ અન્નયરા, વિ ય વેયળોવોડ્યું ॥ ૧ ॥ નવ - ષ - ચતુષ્લેષુ, નવરું ષ = ચતુર્ભુ દ્વિતીયે । અન્યતરસ્યામન્યતરાજ હૈં, વેરનીયનોત્રયો : ॥ ૧॥ ગાથાર્થ :- દ્વિતીય દર્શનાવરણમાં ૯ - ૬ અને ૪માં ૯ સંક્રમે, તથા ૬ પ્રકૃતિઓ ૪માં સંક્રમે માટે સંક્રમસ્થાન-૨ છે, ને પતગ્રહસ્થાન-૩ છે. વેદનીય અને ગોત્રમાં બધ્યમાન કોઇપણ પ્રકૃતિમાં અબધ્યમાન કોઇપણ પ્રકૃતિ સંક્રમે માટે સંક્રમ કે પતગ્રહસ્થાન એક એક છે. ટીકાર્થ :- બીજા દર્શનાવરણીયને વિષે ૯ - ૬ - ૪ને વિષે ૯નું એક સ્થાન સંક્રમણ કરે છે, અને ૪ના એક સ્થાનને વિષે ૬નું એક સ્થાન સંક્રમે છે. તથા દર્શનાવરણીયને વિષે ૯ - ૬- ૪ લક્ષણવાળા ત્રણ જ સત્તાસ્થાન ત્રણ બંધસ્થાન અને ત્રણ જ પતગ્રહસ્થાનો છે. અને બે સંક્રમસ્થાન - ૯ અને ૬ તે ફલિત થાય છે. -- ૯નું પતગ્રહ - ૧લે - ૨જે ગુણસ્થાનકે ત્યાં ૯ પ્રકૃતિરૂપ પતગ્રહને વિષે મિથ્યાદષ્ટિ અને સાસ્વાદને ૯ પ્રકારે દર્શનાવરણીયનો બંધક નવે પણ સંક્રમણ કરે છે. અને આ નવકરૂપ પતગ્રહ સાદિ - આદિ રૂપે ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે - સાદિ - અનાદિ - ધ્રુવ અને અધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે. - મિશ્ર આદિ ગુણસ્થાનકોને વિષે પતગ્રહપણું થતું નથી. ત્યાંથી પડેલાને હોય છે. તેથી તે સાદ, જેને મિથ્યાત્વનો ત્યાગ કર્યો નથી તેને અનાદિ, ધ્રુવ - અધ્રુવ - અભવ્ય - ભવ્ય અપેક્ષાએ હોય છે. ૧૦ પ્રકૃતિ અને પ્રકૃતિસ્થાનના ભેદે સંક્રમ અને પતગ્રહ બબ્બે પ્રકારે થાય છે, તે આ પ્રમાણે પ્રકૃતિસંક્રમ, પ્રકૃતિ સ્થાન સંક્રમ, પ્રકૃતિ પતંગ્રહ અને પ્રકૃતિ સ્થાન પતંગ્રહ. અહીં આ પ્રમાણે ચતુર્ભૂગી થઇ શકે છે. (૧) સંક્રમ્યમાણ પ્રકૃતિ એક-, પતગ્રુહ પ્રકૃતિ પણ એક તે પ્રકૃતિસંક્રમ પ્રકૃતિપતગ્રહ. દા.ત. બંધાતી સાતામાં જ્યારે અસાતા સંક્રમે ત્યારે સંક્રમનાર અને પતદ્રુહ એકેક પ્રકૃતિ હોવાથી આ પ્રથમ ભાંગો ઘટે. (૨) સંક્રમ્યમાણ પ્રકૃતિ અનેક, પતઙ્ગહ પ્રકૃતિ એક તે પ્રકૃતિસ્થાન સંક્રમ પ્રકૃતિ પતગ્રહ. જેમ ૮મા ગુજ઼સ્થાનકના ૭મા ભાગથી બંધાતી યશઃકીર્તિમાં નામકર્મની ઘણી પ્રકૃતિઓ સંક્રમાતી હોવાથી ત્યાં બીજો ભાંગો ઘટે છે. (૩) સંક્રમ્યમાણ પ્રકૃતિ એક, પતઙ્ગહ પ્રકૃતિ અનેક તે પ્રકૃતિસંક્રમ પ્રકૃતિસ્થાનપતગ્રહ. જેમ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વના ત્રણ પુંજ કરે છે. ત્યા૨થી માંડીને એક આવલિકા સુધી મિશ્રમોહનીયનો સંક્રમ થતો નથી. તેથી તે વખતે માત્ર મિથ્યાત્વમોહનીયનો મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીય એમ બેમાં સંક્રમ થતો હોવાથી ત્યાં ત્રીજો ભાંગો ઘટે છે. (૪) સંક્રમ્યમાન પ્રકૃતિ અનેક, પતગ્રહ પ્રકૃતિ પણ અનેક તે પ્રકૃતિસ્થાનસંક્રમ પ્રકૃતિસ્થાનપતદ્વ્રહ. જેમ બંધાતી નામકર્મની ૨૩ આદિ પ્રકૃતિઓમાં સંક્રમનાર નામકર્મની ઘણી પ્રકૃતિઓ હોવાથી આ ચોથો ભાંગો ઘટે છે. તેમ અન્યત્ર જ્યાં ઘટે ત્યાં દૃષ્ટાંતની યોજના કરી લેવી. For Personal & Private Use Only www.airtelitary.org Page #371 -------------------------------------------------------------------------- ________________ વળી ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિ બાદરભંપરાના સંખ્યાત ભાગ ગયે છતે એક સંખ્યામાં ભાગ શેષ રહે ત્યારે થીણદ્વિત્રિકના ક્ષયથી આગળ સુક્ષ્મસંપાયના ચરમ સમય સુધી દર્શનાવરણીય ૬ની સત્તાવાળાને ચક્ષુ આદિ દર્શનાવરણીય-૪ નો બંધક તે દર્શનાવરણીય-૪ને વિષે ૬નું સંક્રમણ કરે છે. આ પણ સંક્રમ પતગ્રહ ક્યારેક હોય છે, તેથી સાદિ અધ્રુવ છે. અહીંથી આગળ બંધનો અભાવ હોવાથી સંક્રમ અને પતગ્રહપણું પણ નથી. તેથી જ ચતુષ્કરૂ૫ ત્રીજું પણ સંક્રમણસ્થાન પામે નહીં. | વેદનીય અને ગોત્રકર્મને વિષે કોઇપણ બધ્યમાન પ્રકૃતિમાં કોઇપણ અબધ્યમાન પ્રકૃતિ સંક્રમે છે. તેથી જે પ્રકૃતિ જ્યાં સંક્રમે તે તેનું પતગ્રહ અને બીજું તે સંક્રમસ્થાન છે. ત્યાં મિથ્યાદૃષ્ટિ આદિથી સુક્ષ્મસં૫રાય સુધી સાતાના બંધકવાળા, સાતા અસાતાની સત્તાવાળા જીવોને સાતાવેદનીય પતંગ્રહ અને અસાતા સંક્રમસ્થાન છે. અસાતાના બંધકવાળાને તો મિથ્યાષ્ટિ આદિથી પ્રમત્તસુધી સાતા-અસાતાની સત્તાવાળાને અસતાવેદનીય પતંગ્રહ અને સાતવેદનીય સંક્રમસ્થાન છે. અને આ સાતા – અસાતારૂપ સંક્રમ અને પતગ્રહ પરાવર્તમાનપણે બંધાતા હોવાથી સાદિ - અધ્રુવ છે. તથા મિથ્યાદૃષ્ટિ આદિથી સૂક્ષ્મસં૫રાય સુધીના ઉચ્ચગોત્રના બંધક અને ઉચ્ચ-નીચગોત્રના સત્તાવાળા જીવોને ઉચ્ચગોત્ર પતટ્ઠહ અને નીચગોત્ર સંક્રમસ્થાન છે. તથા મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે નીચગોત્રના બંધક અને ઉચ્ચ-નીચની સત્તાવાળા જીવોને નીચગોત્ર પતગ્રહ અને ઉચ્ચગોત્ર સંક્રમસ્થાન છે. આ બન્ને પણ ઉચ્ચ-નીચગોત્ર રૂ૫ પરાવર્તમાનપણું હોવાથી સાદિ-અધ્રુવ છે. (યંત્ર નં ૪ - ૫ - ૬ જુઓ) નાટક- નામ ------ -- ઇતિ સંક્રમસ્થાન અને પતગ્રહસ્થાનની સંખ્યા અને સાધાદિ પ્રરૂપણા સમાપ્ત મોહ આયુ નામ સિવાયની પ્રકૃતિસંક્રમસ્થાનોના સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં-૪ (ગાથા ૮,૯ ના આધારે) અરાંતીનાં સામાન્ય જીવન સાર્વદીય પત, નર સાડ": : : તે માતા પર દોડી રડતા.ની ! ; અને 11 : : ': ': ': ': ૧.:- . --અપ-અતા ! અનાજ્ઞા કાંકરાન્ન પ૨ પર બાંધના ડીસા -ધું જ.... ! - સંતવ્યય-મનો એ િ પડેલાને નહીં પામેલાને' '1" - ". છે. આ દિવસે પાન બી. કે માઘ સ્નાન કે નીચો " ૧૩ અને ૬૪ ! :: - - નહીં કરેલ જીવો --- t" ૧-દર્શનાવરણવ”- “નો ' કવિનાં | 0 | 0 | ક્યારેક 2 x નો ...... shi.s ....:::...:::::::::::: :::::: રીલ ' જ હોય . રર ના સાવ ગore , " vs સને-૪ (ગાથા ૮,૯ ના આધારી, હરે.. ઉચ્ચ - નૌચગોત્ર - ના પ્રશ્નનuખના T પરાવન મનવા ! ક ! ભાંગ. પડેલાને અંતરાય-પનો દર્શનાવરણીય - ૯નો નહી પામલાને મિથ્યાત્વનો ત્યાગ નહીં કરેલ જીવને દર્શનાવરણીય - ૬નો - ૪નો ક્યારેક હોવાથી ક્ષપકશ્રેણિમાં વર્તતાંને ક્યારેક જ હોય પરાવર્તમાનથી બંધ હોવાથી ૨ સાતા અસતાવેદનીય ઉચ્ચ - નીચગોત્ર પરાવર્તમાનથી બંધ હોવાથી કુલ ભાંગા ૧૮ For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૧૭ મોહ આયુ નામ સિવાયના કર્મોનું પતગ્રહસ્થાનોનું સાધાદિ ભાંગાનું યંત્ર નં-૫ પતંગ્રહ પ્રકૃતિઓનું પતઘ્રહસ્થાન | સાદિ અનાદિ પતગ્રહસ્થાન અધ્રુવ સ્થાન આશ્રયી ભાંગા જ્ઞાનાવરણીય - ૫ + ઉપશાંતમોહથી ઉપશાંતમોહ નહીં | અભવ્યને ભવ્યને અંતરાય - પનો પડેલાને પામેલાને દર્શનાવરણીય - ૯નો ૬ના બંધથી | મિથ્યાત્વનો ત્યાગ ૯ના બંધકને | નહીં કરેલ જીવને દર્શનાવરણીય - ૬નો ક્યારેક જ ક્યારેક જ હોવાથી હોવાથી દર્શનાવરણીય - ૪નો ક્યારેક જ ક્યારેક જ હોવાથી હોવાથી સાતા અસાતા વેદનીય અધુવબંધીપણું અધુવબંધીપણું ઉચ્ચ - નીચગોત્ર હોવાથી હોવાથી કુલ ભાંગા ૨૦ મોહ, આયુનામકર્મ સિવાય બાકીના ૫ કર્મોને વિષે પતગ્રહાદિ ચંત્ર નં-૬ કયા કાળ કેટલો કયું કર્મનું નામ સત્તા પત કયા ગુણસ્થાનકે ? સક્રમ ગ્રહમાં જઘન્ય જ્ઞાનાવરણીય ૫ | પમાં પનું | ૧ થી ૧૦ અંતર્મ અનાદિ – અનંત અંતરાય અનાદિ - સાંત સાદિ - સાંત દેશોન અર્ધપુ0 પરાઓ દર્શનાવરણીય ૯ | ૯માં | ૯નું ૧૯, રજે જ્ઞાનાવરણીય પ્રમાણે - ૬માં | ૯નું || ૩થી ૮/૧ અંતર્મ0 સાધિક ૧૩૨ સાગરોપમ? ૯ | ૬માં | ૪નું ૮/ર થી ૯/૧ લપક અંતર્મ0 અંતર્મ) ૮૨ થી ૧૦ ઉપશમક ૯નું ૮૨ થી ૯/૧ લપક | ૮૨ થી ૧૦ ઉપશમક ૬ | ૪માં | ૬નું ૯/ર થી ૧૦ ક્ષપક વેદનીય ૨ | ૧માં | ૧નું ૧ થી ૧૦ સુધી જ્ઞાનાવરણીય પ્રમાણે ગોત્ર ૧માં | ૧નું જ્ઞાનાવરણીય પ્રમાણે ઉત્કૃષ્ટ ૨. \ \” યંત્ર નં ૬ ની ટી-૧ અભવ્યને, અને ભવ્યને ૧૧મું ગુણ ન પામે ત્યાં સુધી અનંતકાલ ૨-૧૦માંથી ઉપર જનાર ઉપશમ - લપકને, દર્શના ટી - ૧- અભવ્યને, અને ભવ્યને સમ્યકત્વ ન પામે ત્યાં સુધી. ૨- સમ્યક્ત્વ પામનારને અનાદિ સાંત ૩ - અહીં સાધિકથી મનુષ્યભવ અધિક જાણવાં. સમ્યકત્વ પામી ૬૬ સાગ0 દેવના ૨ કે ૩ ભવ કરી મિશ્રપણું પામી ફરી સભ્ય પામી તે રીતે દેવના ભવ કરે તે જીવને સમજવું. For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ કર્મપ્રકૃતિ -: અથ મોહનીયકર્મને વિષે સંક્રમ - પતટ્ઠહ વિધિઃઅથ મોહનીયકર્મના સંક્રમ - અસંક્રમસ્થાન પ્રરૂપણા: अट्ठचउरहियवीसं, सत्तरसं सोलसं य पन्नरसं । वज्जिय संकमट्ठाणाई, होति तेवीसई मोहे ॥१०॥ अष्टचतुरधिकविंश, सप्तदश-षोडश च पञ्चदश । वर्जयित्वा संक्रमस्थानानि, भवन्ति त्रयोविंशतिहि ॥ १० ॥ ગાથાર્થ :- ૨૮, ૨૪, ૧૭, ૧૬ અને ૧૫ એ પાંચ સત્તાસ્થાનો વર્જીને બાકીના ૨૭, ૨૬, ૨૫, ૨૩, ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, ૧૪ વિગેરે સુધીના ૨૩ સત્તાસ્થાનો મોહનીયના સંક્રમમાં હોય છે. ટીકાર્ય - મોહનીયકર્મને વિષે ૧૫ સત્તાસ્થાનકો છે. - ૨૮, ૨૭, ૨૬, ૨૫, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨ અને ૧ છે. ત્યાં ૨૮ અને ૨૪ સત્તાસ્થાનો કહેલ છે પણ તે સંક્રમમાં પ્રાપ્ત નથી, તેથી તે સત્તાસ્થાનની મધ્યમાં બે સત્તાસ્થાન અને ૧૭ - ૧૬ - ૧૫ સ્થાનો છોડીને ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૫, ૨૬, ૨૭ તે ૨૩ સંક્રમસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે. - મિથ્યાષ્ટિના ૩ સંક્રમસ્થાનો:- ૧લું, ૨૭નું સંક્રમ - ૨૮ ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિ જીવને મિથ્યાત્વ તે સમ્યકત્વ અને મિશ્રનું પતઘ્રહ છે. તેથી મિથ્યાત્વ સિવાયની બાકીની ૨૭ પ્રકૃતિનું સંક્રમણ કરે છે. ત્યાં ચારિત્રમોહનીયની ૨૫ પ્રકૃતિઓ પરસ્પર સંક્રમે છે. અને સમ્યકત્વ તથા મિશ્ર મિથ્યાત્વમાં સંક્રમે છે. રજું ૨૬નું સંક્રમ :- તથા સમ્યક્ત્વની ઉદ્ગલના થતાં ર૭ ની સત્તાવાળો મિથ્યાષ્ટિ મિથ્યાત્વ વિના ૨૬ પ્રકૃતિનું સંક્રમણ કરે છે. મિથ્યાત્વ તે મિશ્રનું પતગ્રહ છે, માટે તેનો અર્થાત્ મિથ્યાત્વનો ત્યાગ કર્યો છે. ૩જે ૨૫નું સંક્રમ :- મિશ્રની પણ ઉવલના થતાં ૨૬ની સત્તાવાળો ૨૫ પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે. અથવા અનાદિ મિથ્યાદૃષ્ટિ ૨૬ની સત્તાવાળો ૨૫ પ્રકૃતિઓ સંક્રમણ કરે છે કારણ કે મિથ્યાત્વના સ્થાનનો અભાવ હોવાથી સંક્રમણનો પણ અભાવ છે. (કારણકે ચારિત્રમોહનીય અને દર્શનમોહનીય એ બન્નેનો પરસ્પર સંક્રમ થાય નહીં, તેથી મિથ્યાત્વ મોહનીય તે ચારિત્રમોહનીયમાં સંક્રમે નહીં.]. ઓપશમિક સમ્યગુદષ્ટિ જીવના ૪ સંક્રમસ્થાનો:- ૧લું ૨૭નું સંક્રમ :- અથવા ઔપશમિક સમ્યગુદૃષ્ટિ ૨૮ ની સત્તાવાળો સમ્યક્ત્વના લાભથી પ્રથમ આવલિકાથી ઉપર વર્તતાને સમ્યકત્વ તે મિથ્યાત્વ અને મિશ્રનું પતન્રહ છે. તે કારણથી સમ્યકત્વ પતગ્રહપણું હોવાથી તેનો ત્યાગ કરે છતે બાકીની ૨૭ પ્રકૃતિઓ સંક્રમણમાં પ્રાપ્ત થાય છે. ૨૬નું સંક્રમ :- અને તે જ ઔપથમિક સમ્યગુદૃષ્ટિ ૨૮ની સત્તાવાળો પ્રથમ આવલિકાની અંદર વર્તતો મિશ્રને સમ્યકત્વમાં ન સંક્રમાવે, કારણ કે સમ્યકત્વને અનુસરનાર જ વિશુદ્ધિના પ્રભાવથી મિથ્યાત્વ પુદ્ગલો જ મિશ્રના લક્ષણને પરિણમાન્તરને પ્રાપ્ત થયેલા છે. અને તે પરિણામ વિશેષ અહીં સંક્રમણ છે. અન્ય પ્રકૃતિરૂપે પરિણામ પમાડવું તે જ સંક્રમણનું લક્ષણ છે. અને સંક્રમણ આવલિકાગત પુદ્ગલો સકલ કરણ અયોગ્ય હોવાથી સમ્યકત્વ લાભની પ્રથમ આવલિકામાં વર્તતાં મિશ્રને સમ્યક્ત્વમાં ન સંક્રમે પણ ફક્ત મિથ્યાત્વ જ સંક્રમે છે. માટે મિશ્રને પણ બાદ કરતાં બાકીની ૨૬ પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે. ૨૪ પ્રકૃતિઓનું સંક્રમણ પ્રાપ્ત નથી. ૪છું ૨૩નું સંક્રમ - ૨૪ની સત્તાવાળો સમ્યગુદૃષ્ટિ પણ મિથ્યાત્વને પામેલો મિથ્યાત્વ પ્રાયોગ્ય ફરી પણ અનંતાનુબંધિનો બંધ થવાથી અનંતાનુબંધિની સત્તા હોવા છતાં બંધાવલિકાગતના પુદ્ગલો સકલ કરણોનું અયોગ્યપણું હોવાથી સંક્રમણનો અભાવ છે, અને મિથ્યાત્વ તે સમ્યકત્વ અને મિશ્રનું પતઘ્રહ હોવાથી, મિથ્યાત્વ અને અનંતાનુબંધિ-૪ = ૫ પ્રકૃતિ બાદ કરતાં બાકીની ૨૩ પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે. ૪થું ૨૩નું સંક્રમ :- અથવા ૨૪ની સત્તાવાળો સમ્યગુદૃષ્ટિ સમ્યકત્વમોહનીય એ મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનું પતઘ્રહ હોવાથી તેનું સંક્રમ થતું નથી. તેથી સમ્યક્ત્વ +અનંતા-૪ =૫ સિવાય બાકીની ૨૩ પ્રકૃતિઓનું સંક્રમણ હોય છે'' ૧૧ અથવા અનંતાનુબંધિ-૪ ની ઉપશમના માનનારના મતે ૨૮ની સત્તાવાળા સમ્યગુદષ્ટિને અનં-૪ની ઉપશમના થવાથી અને સમ્યક્ત્વમોહનીય પતંગ્રહરૂપ હોવાથી તે પાંચ વિના ૨૩ પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે. For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૧૯ ૫ મું ૨૨નું સંક્રમ:- તથા તે જ જીવને મિથ્યાત્વ ક્ષય થયેલ હોય તો ૨૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. ''uU ને પમું ૨૨નું સંક્રમ - અથવા ઉપશમશ્રેણિમાં રહેલ પશમિક સમ્યગુદૃષ્ટિ ચારિત્રમોહનીયનું અંતરકરણ કરે છતે પુરુષવેદ -- સંજ્વલન ચતુષ્કનો આનુપૂર્વીથી સંક્રમણ કહેલ હોવાથી સંજ્વલન લોભનો અને અનંતાનુબંધિ-૪નો વિસંયોજિત (ક્ષય) અથવા ઉપશાંત થવાથી સંક્રમણનો અભાવ છે. અને સમ્યકત્વ તે મિથ્યાત્વ અને મિશ્રનું પતદગ્રહપણું હોવાથી સંજ્વલન-લોભ, અનંતાનુબંધિ-૪ અને સમ્યકત્વ એ ૬ પ્રકૃતિઓ ૨૮માંથી બાદ કરતાં ૨૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. UU ને ૬ઠું ૨૧નું સંક્રમ :- તથા તે જ જીવને નપુંસક ઉપશાંત થતાં ૨૧ પ્રકૃતિઓ સંક્રમાવે છે. ૪ ગતિવાળા વેદક સમ્યગુદષ્ટિને ૬ઠું ૨૧નું સંક્રમ- અથવા ૨૨ની સત્તાવાળો સમ્યકત્વના સ્થાનના અભાવથી કોઇપણ પ્રકૃતિમાં સંક્રમણ કરતો નથી. તેથી ૨૧ પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે.* 1 xને ૬ઠું ૨૧નું સંક્રમ - અથવા (ક્ષાયિક સમ્યગૃષ્ટિ ૨૧ની સત્તાવાળો) ક્ષપકશ્રેણિમાં વર્તતો સપક જ્યાં સુધી ૮ કષાયોનો ક્ષય ન કરે ત્યાં સુધી ર૧ પ્રકૃતિઓ સંક્રમાવે છે.' UU ને ૭મું ૨૦નું સંક્રમ:- તથા ઔપશમિક સમ્યગુદૃષ્ટિ (ઉપશમશ્રેણિમાં રહેલ) પૂર્વ કહેલ (સંક્રમ પ્રાપ્ત) ૨૧ પ્રકૃતિઓમાંથી સ્ત્રીવેદ ઉપશાંત થતાં બાકીની ૨૦ પ્રકૃતિઓ સંક્રમાવે છે. Uxને ૭મું ૨૦નું સંક્રમ :- અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિને પામેલો ચારિત્રમોહનીયનું અંતરકરણ કરે છતે પૂર્વ કહેલ રીતથી સંજ્વલન લોભનો સંક્રમ ન થાય માટે તે પણ બાદ કરતાં શેષ ૨૦ પ્રકૃતિઓનો જ સંક્રમણ કરે છે. xને ૮મું ૧૯નું સંક્રમ:- તથા એ ૨૦ પ્રકૃતિઓમાંથી નપુંસકવેદ ઉપશાંત થયે ૧૯ પ્રકૃતિઓ સંક્રમાવે છે. Uxને ૯મું ૧૮નું સંક્રમ:- તથા સ્ત્રીવેદ ઉપશાંત થયે ૧૮ પ્રકૃતિઓ સંક્રમાવે છે. 'UUને ૧૦મું ૧૪નું સંક્રમ :- ઔપશમિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં વર્તતો પૂર્વ કહેલ ૨૦ પ્રકૃતિઓમાંથી ૬ નોકષાય =હાસ્યાદિ-૬ ઉપશાંત થયે બાકી રહેલ ૧૪ પ્રકૃતિઓ સંક્રમાવે છે. UUને ૧૧મું ૧૩નું સંક્રમ :- તથા પુરુષવેદ ઉપશાંત થયે ૧૩ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૧૧મું ૧૩નું સંક્રમ:- અથવા ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષેપકને ૨૧ની સત્તામાંથી આઠ કષાય ક્ષય થયે ૧૩ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૧૨મું ૧૨નું સંક્રમ:- તે જ ક્ષેપકને ચારિત્રમોહનીયનું અંતરકરણ કરે છતે સંજવલન લોભના સંક્રમણનો અભાવ હોવાથી ૧૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. Uઝને ૧૨મું ૧૨નું સંક્રમ :- અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં વર્તતો પૂર્વે કહેલ ૧૮ પ્રકૃતિઓમાંથી નોકષાય - હાસ્યાદિ ૬ ઉપશાંત થયે ૧૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. Uઝને ૧૩મું ૧૧નું સંક્રમ :- તેમાંથી પુરુષવેદ ઉપશાંત થયે છતે તે જ જીવ ૧૧ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૧૩મું ૧૧નું સંક્રમ- અથવા ક્ષેપકને પૂર્વે કહેલ ૧૨ પ્રકૃતિઓમાંથી નપુંસકવેદ ક્ષય થયે બાકી રહેલ ૧૧ પ્રકૃતિઓ સંક્રમાવે છે.૧૬ ૧૨ અહીં “તે જ જીવને” કહેવાથી મિથ્યાત્વીને ગ્રહણ ન કરવો, પરંતુ ૨૪ની સત્તાવાળો સમ્યગુદષ્ટિ જીવ જાણવો. તેને સમ્યકત્વ વિના ૨૩ નો સંક્રમ હતો. પછી મિથ્યાત્વનો સંક્રમ વિચ્છેદ થવાથી ૨૪ની સત્તાવાળાને એક આવલિકા સુધી ૨૨નો સંક્રમ થાય, પછી ૧ આવલિકા તિબુક સંક્રમથી મિથ્યાત્વનો સત્તામાંથી ક્ષય થાય ત્યારે ૨૩ની સત્તાવાળો ૨૨નો સંક્રમ કરે. ૧૩ લપક - ઉપશમશ્રેણિમાં રહેલ જીવના સંક્રમસ્થાનોની અહીં સંજ્ઞા આ પ્રમાણે છે.x = ક્ષપક જીવ,0x = ઉપશમશિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ, અને UU = ઉપશમશ્રેણિમાં રહેલ પશમિક સમ્યગ્દષ્ટિ જીવ જાણવાં, આગળ આવતાં દરેક કરસના મંત્રાદિમાં પણ તે પ્રમાણે જાણવું. ૧૪ ૨૩ની સત્તાવાળા મનુષ્યને જ્યારે મિશ્રનો સંક્રમવિચ્છેદ થાય ત્યારે ૨૧ પ્રકૃતિઓ સંક્રમે છે. ૧૫ અહીં Uxને પણ સંજવલન લોભનો અસંક્રમ કરે તે પહેલાં ૨૧ પ્રકૃતિઓ સંક્રમે છે. १६ “यौपशमिकसम्यग्दृष्टेरुपशमश्रेण्यां प्रागुक्ताभ्यस्त्रयोदशभ्यो नपुंसकवेदे शीणेऽवशिष्य एकादश संक्रामन्ति" આ પંકતી ટીકામાં પ્રસાદિ ઘેષથી ડબલ છે. તે જરૂર નથી. તેથી વાચકવર્ગે તે પંક્તી કેન્સલ કરવી. For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ કર્મપ્રકૃતિ અને ૧૩મું ૧૧નું સંક્રમ :- અથવા ઔપશમિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં રહેલ પૂર્વે કહેલ ૧૩ પ્રકૃતિઓમાંથી અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ ઉપશાંત થયે ૧૧ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૧૪મું ૧૦નું સંક્રમ :- ક્ષપકશ્રેણિમાં રહેલ જીવને ૧૧ પ્રકૃતિઓમાંથી સ્ત્રીવેદ ક્ષીણ થયે બાકીની ૧૦ પ્રકૃતિઓ સંક્રમાવે છે. DUને ૧૪મું ૧૦નું સંક્રમ :- અથવા પથમિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં વર્તતો તે ૧૧માંથી સંજ્વલન ક્રોધ ઉપશાંત થયે બાકી ૧૦ પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે. ઇઝને ૧૫મું ૯નું સંક્રમ - ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં વર્તતો પૂર્વે કહેલ ૧૧ પ્રકૃતિમાંથી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ - ૨ ઉપશાંત થયે ૯ પ્રકૃતિઓ સંન્માવે છે. xને ૧૬મું ટેનું સંક્રમ - તે જ (Uઝને) જીવને સંજવલન ક્રોધ પણ ઉપશાંત થયે ૮ પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે. Uને ૧૬મું ૮નું સંક્રમ:- અથવા ઔપશમિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં રહેલ પૂર્વે કહેલ ૧૦ પ્રકૃતિઓમાંથી અપ્રત્યાખ્યાનાવરણ - પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશાંત થયે ૮ પ્રકૃતિઓ સંક્રમાવે છે. 00ને ૧૭મું ૭નું સંક્રમ :- તથા તે જ જીવને સંજવલન માન ઉપશાંત થયે ૭ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૧૮મું ૬નું સંક્રમ:- ક્ષાયિક સમ્યગુદષ્ટિ ઉપશમશ્રેણિમાં વર્તતો પૂર્વે કહેલ ૮ પ્રકૃતિઓમાંથી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશાંત થયે ૬ પ્રકૃતિઓ સંક્રમાવે છે. Uxને ૧૯મું પનું સંક્રમ:- તથા તે જ જીવ સંજવલન માન ઉપશાંત થયે ૫ પ્રકૃતિઓ સંક્રમાવે છે. Uઇને ૧૯મું પનું સંક્રમ :- અથવા પથમિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં રહેલા પૂર્વે કહેલી ૭ પ્રવૃત્તિઓમાંથી અપ્રત્યા પ્રત્યા માયા-૨ ઉપશાંત થયે ૫ પ્રકૃતિઓ સંક્રમાવે છે. UUને ૨૦મું ૪નું સંક્રમ:- તથા તે જ જીવને સંજવલન માયા ઉપશાંત થયે ૪ પ્રકૃતિઓ સંક્રમાવે છે. ને ૨૦મું ૪નું સંક્રમ:- અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ક્ષેપકને પૂર્વે કહેલ ૧૦ પ્રકૃતિઓમાંથી નોકષાય (હાસ્યાદિ) ૬ ક્ષય થયે બાકીની ૪ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૨૧મું ૩નું સંક્રમ :- તે જ જીવને પુરુષવેદ ક્ષય થયે ૩ પ્રકૃતિઓ સંક્રમાવે છે. ને ૨૧મું ૩નું સંક્રમ:- અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં વર્તતો પૂર્વે કહેલ ૫ પ્રકૃતિઓમાંથી અપ્રત્યા પ્રત્યા માયા-૨ ઉપશાંત થયે બાકી ૩ પ્રકૃતિઓ સંક્રમાવે છે. Uxને ૨૨મું રનું સંક્રમ:- તે જ જીવ સંજ્વલન માયા ઉપશાંત થયે ૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. ને ૨૨મું રનું સંક્રમ :- અથવા ઔપશમિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં વર્તતો પૂર્વે કહેલ ૪ પ્રકૃતિઓમાંથી અપ્રત્યા0 - પ્રત્યા, લોભ-૨ ઉપશાંત થયે બાકીની ૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૨૨મું રનું સંક્રમ:- અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ક્ષપક પૂર્વે કહેલ ૩ પ્રકૃતિઓમાંથી સંજવલન ક્રોધ ક્ષય થયે ૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૨૩મું ૧નું સંક્રમ - તે જીવ સંજવલન માન ક્ષય થયે ૧ પ્રકૃતિ સંક્રમાવે છે. તે જ પ્રમાણે ૨૩ સંન્મસ્થાનો કહ્યાં. તેની મધ્યમાં ૨૫ પ્રકૃતિઓનું સંક્રમણસ્થાન સાદિ - આદિ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. ૨૮ની સત્તાવાળાને સમ્યકત્વ - મિશ્ર ઉદૂવલના થયે સાદિ, અનાદિ મિથ્યાદૃષ્ટિને અનાદિ, અધ્રુવ-ધ્રુવપણું ભવ્ય - અભવ્ય અપેક્ષાએ. બાકીના ૨૨ સંક્રમસ્થાન ક્યારેક જ હોવાથી સાદિ - અધ્રુવ છે. (યંત્ર નં. , ૮, ૯ જુઓ). ઇતિ મોહનીય કર્મના સંક્રમ - અસંક્રમસ્થાન પ્રરૂપણા સમાપ્ત ૧૭ સમ્યકત્વ અને મિશ્રની ઉદૂવલના થવાથી ત્રણે દર્શનમોહનીયનો સંક્રમ બંધ પડે છે તે સમયે ૨૫નું સ્થાન સાદિ ભાવે હોય છે. For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૨૧ (-: અથ મોહનીયકર્મમાં પતગ્રહ – અપતગ્રહ સ્થાનોની પ્રરૂપણા - ) सोलस बारसगट्ठग, वीसग तेवीसगाइगे छच्च । वज्जिय मोहस्स, पडिग्गहा उ अट्ठारस हवंति ॥ ११ ॥ षोडश - द्वादशकाष्टक-विंशतिक-त्रयोविंशतिकादीन् षट् । वर्जयित्वा मोहस्य, पतद्-ग्रहास्त्वष्टादश भवन्ति ।। ११ ।। ગાથાર્થ :- ૧૬, ૧૨, ૮, ૨૦ અને ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮ એ ૬ મળીને ૧૦ સ્થાનો રહિત બાકીના ૧૮ પતગ્રહસ્થાનો મોહનીય કર્મના છે. ટીકાર્થ - મોહનીયકર્મને વિષે સંક્રમ - અસંક્રમ સ્થાનની પ્રરૂપણા કરી, હવે પતંગ્રહ - અપગ્રહ સ્થાનની પ્રરૂપણા કરવા માટે કહે છે. મોહનીયને વિષે બંધસ્થાનો ૧૦ કહ્યાં છે, ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨ અને ૧ છે. ત્યાં પતગ્રહસ્થાનો ૧૬, ૧૨, ૮, ૨૦ અને ૨૩ આદિ છે એટલે કે ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮ એમ કુલ ૧૦ સ્થાનો છોડીને બાકીના ૧,૨,૩,૪, ૫, ૬, ૭, ૯, ૧૦, ૧૧, ૧૩, ૧૪, ૧૫, ૧૭, ૧૮, ૧૯, ૨૧, ૨૨ લક્ષણવાળા ૧૮ પતઘ્રહસ્થાનો છે. ( મોહનીય કર્મના ૧૫ સત્તાસ્થાનકોનું યંત્ર નં. - ૭ (ગાથા ૧૦ ના આધારે) . સત્તાસ્થાનક નં. | કયું સત્તાસ્થાનક? ૨૮ નું ૨૭ નું ૨૬ નું 9. 8. 8 ૨૪ નું - ૫ મું Ov. | P. કઇ પ્રકૃતિઓનું સત્તાસ્થાનક ? સર્વપ્રકૃતિ સમુદાય સમ્યક્ત્વ સિવાયની પ્રકૃતિઓ સમ્ય મિશ્ર સિવાયની પ્રવૃતિઓ અનંતાનુબંધી - ૪ સિવાયની પ્રવૃતિઓ અનંતા-૪ + મિથ્યા) = ૫ સિવાયની પ્રકૃતિઓ અનંતા ૪ + મિથ્યાત્વ + મિશ્ર = ૬ સિવાયની પ્રવૃતિઓ દર્શનસપ્તક સિવાયની પ્રકૃતિઓ સંજ્વલન - ૪ +નોકષાય – ૯ =૧૩ સંજ્વ૪ +હાસ્યાદિક -૬ સ્ત્રી-પુરુષવેદ = ૧૨ સંજ્ય ૪ +હાસ્યાદિક -૬ +પુરુષવેદ = ૧૧ સંજ્યo-૪ + પુરુષવેદ ૨૩ નું ૨૨ નું ૨૧ નું ૧૩ નું ૧૨ નું ૧૧ નું ૫ નું ૪ નું .... | 2. ૯ મું ( ક. 4 9 ૧૧ મું ૧૨ મું સંજ્વ-૪ ૧૩ મું ૩ નું સંવ - માન, માયા, લોભ ૧૪ મું સંવ૮ - માયા, લોભ ૨ નું ૧ નું -. | A. ૧૫ મું સંવ4 - લોભ (ગાથા ૧૧નો ટીકાર્ય પેઇજ નં૦-૩૨૭માં ચાલુ છે.) For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Jain Education In -: મોહનીયકર્મના સંક્રમસ્થાનોમાં સ્વામિત્વ – કાલ – સાધાદિનું પ્રદર્શક યંત્ર નં સંજ્ઞા :- મિ૰ = મિથ્યાત્વમોહનીય, સ = સમ્યક્ત્વ મોહનીય, મિથ્યા = મિથ્યાર્દષ્ટિ, સભ્ય = સમ્યગ્દષ્ટિ, ઔપ૰ =પશમિક સમ્યગ્દષ્ટિ, આવ = આવલિકા, PIA = પલ્યોપમનો અસંખ્યેયભાગ, ક્ષયો = ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ, - બાદબાકીની નિશાની, = બરાબરનું ચિન્હ, બાકીની ૩ સંજ્ઞા ટી. નં. ૧૩ પ્રમાણે જાણવી, પ્ર૰ =પ્રકૃતિઓ કાર્લમાન કેટલી સંક્રમ કર્યું પ્રકૃતિ સ્થાના સ્થાન ઓની નંબર સંક્રમે? સત્તાવાળો ૧૯ | ૨૭નું | ૨૮ -- મિ૦ = ૨૭ ૨૮ની . અથવા ૩ ૨૭નું ૨હ્યું | ૨૬નું | ૨૮ -- મિ૰ સo =૨૬ અથવા ૨૬નું | સ∞ =૨૬ ૩૨૨ કયા સ્થાનમાંથી કેટલી પ્રકૃતિઓ ઓછી થાય ? ૩ | ૨૫નું | ૨૮— દર્શનત્રિક =૨૫ અથવા ૨૮૦ ૦ = ૨૭ ૨૫નું ૨૮– મિશ્ર, - ૨૮ -- દર્શનત્રિક = ૨૫ ૨૮ની કયા જીવો સંક્રમણ કરે ? મિથ્યા ૪ ગતિના ૨૮ની ઔપ૦ તથા ક્ષયો ૪ ગતિના ૨૭ની | મિથ્યા ૪ ગતિના ઔ૫૦ ૪ ગતિના ૨૬ની | અનાદિ ક્યા | ગુણસ્થાનકે ? ૧ લે મિથ્યા ૪ ગતિના ૪ થી ૭ ૧ લે ૨૬ની ૧૯ ૧૯ મિથ્યા ૪ ગતિના ૨૭ની | મિથ્યા૦ ૪ ગતિના સાસ્વાદન ૪ ગતિના ૨૭/૨૮ | મિશ્રદૃષ્ટિ ૪ ગતિના | ૩જે ૨૮ ૨જે ૧૯ જઘન્ય અંતર્મુ અંતર્મુ ૧ સમય ૧ ૪ થે, મનુ ને ૪ થી ૭ | આવલિકા અંતર્મુ આવ૦ ૧સમય અંતર્મુ અનાદિ અનાદિ સાદિ અંતર્મુ P / A ઉત્કૃષ્ટ P / A સાધિક ૬૬ સાગ ૧ આવલિકા દેશોન અર્ધ આવ૦ ૬ આવ૦ અંતર્મુ - ૮ :- (ગાથા ૧૦ ના આધારે) અનંત અભવ્યને, સાંત ભવ્યને, સાંત દેશોન અર્ધ પુ પરાઠ પુપરા વિશેષ કારણો મિ૰ તે સ૰ અને મિશ્રનું પતદ્રુહ છે. તેથી મિ સિવાયની ૨૭ પ્ર૦, ચારિત્ર મો નો પરસ્પર સંક્રમ કરે અને સમિશ્ર મોહ, તે મિ૰ માં સંક્રમે છે. સમ્યક્ત્વના લાભથી પ્રથમ આથી ઉપર વર્તતા સ૰ તે મિ૰-મિશ્રનું પતષ્રહ છે. તેથી સત્નો ત્યાગ કરી ૨૭ પ્ર સંક્રમે છે. મિ૰ તે મિશ્રનું પતગ્રહ છે. માટે મિ નો ત્યાગ કર્યો, અને સ૰ની ઉર્દૂલના થયેલ છે. વિશેષ કા૨ણ માટે ટી નં. ૩ જુઓ મિશ્રની ઉદ્ભવલના થયે છતે ૨૬ની સત્તાવાળો ૨૫નું સંક્રમ કરે છે. મિ૰ પતગ્રહ સ્થાનનો અને સંક્રમનો અભાવ છે. કારણકે દર્શન મોહ અને ચારિત્ર મોહ૰ નો પરસ્પર સંક્રમ થાય નહીં તેથી મિ૰ તે ચારિત્ર મોહ માં સંક્રમે નહીં. કર્મપ્રકૃતિ Page #378 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૨૩નું For Personal Private Use Only | ૪થું | ૨૩નું ૨૮ -- અનંતા : | ૨૮ની | સમ્યગુદૃષ્ટિ મિથ્યાત્વ ૧લે | આવO | આવતુ ૨૪ની સત્તાવાળો સમ્ય) મિથ્યાત્વને પામેલો મિ0 પ્રાયો ૪, મિ0 = ૨૩ ને પામેલ ચારેગતિના ફરી અનંતાતુનો બંધ થવાથી તેની સત્તા હોવા છતા બંધાવલિકાગત પુદ્ગલો સકલકરણને અયોગ્યપણું છે..! તેથી સંક્રમનો અભાવ છે. અને મિસ મિશ્રનું પતગ્રહ અથવા હોવાથી મિ0- અનં.-૪ સિવાય ૨૩નું સંક્રમ કરે છે. - ૨૮- અનંતા) - | ૨૪ની | ક્ષયો, સમ્ય ૪ થી ૭ } અંતર્મઠ | સાધિક ૬૬ સાગ0 અથવા ૨૪ની સત્તાવાળા સભ્ય ને પતગ્રહ એવા ૪, સં૦ = ૨૩ ચારેગતિના સવિના ૨૩ સંક્રમે છે. અથવા ૨૮– અનંતા- ૨૮ની | લયો સમ0 ૪ થી ૭ આવલિકા | અંતર્મુ અથવા અનં-૪ની ઉપશમના માનનારને મતે ૨૮ની ૪, સં૦ = ૨૩ ચારેગતિના સત્તાવાળો અનં-૪ની ઉપશમના કરે ત્યારે તે ૪ +સ0 =૫ વિના ૨૩ સંક્રમે છે. જ0 એક આવલિકા વિસંયોજકને ક્ષયોવાળાને એક આવતુ. ૨૨ ૨૩ - મિ0 = ૨૨ ૨૪/૧૩ થયો. સમ્ય. મનુષ્ય ૪ થી ૭ | અંતર્મઠ | અંતર્મુ જો મિ0 નો સંક્રમ વિચ્છેદે ૨૪ની સત્તાવાળા કે ક્ષય થયેલ ની અથવા | હોય તો ૨૩ની સત્તાવાળા ૨૨ પ્ર સંક્રમે છે. ૨૮-અનંતo-૪, | ૨૪/૨૮ | UU ૯ મે ૧ સમય | અંતર્મુ વિશેષ કારણ માટે ટી. નં. ૫ જુઓ. ૨૨] સંલોભ = ૨૩ | ની ૨૧નું| UUની ૨૨ – | | ૨૪/૨૮ | UU ૯ મે ૧ સમય | અંતર્મુ0 નપુંસક વેદ ઉપશાંત થતાં અથવા ન૫૦ = ૨૧ ની ૨૮ -- દર્શનસપ્તક | ૨૨ની | વેદક સભ્ય ૪થે, મનુને અંતર્મ | અંતર્મુહૂર્ત ૨૨ની સત્તાવાળા ચારેગતિમાં રહેલ સ0નો સંક્રમ ન = ૨૧ ચારેગતિના ૪ થી ૭ થવાથી તે વિના ૨૧નું સંક્રમ કરે છે. અહીં ૨૨ની સત્તા અથવા અનં.-૪ મિથ્યા મિશ્ર વિના જાણવી. ૨૮- દર્શનસપ્તક | ૨૩ની | મનુષ્ય ૪ થી ૭ આવલિકા | આવલિકા ૨૩ની સત્તાવાળા મનુષ્યને જ્યારે મિશ્રનો સંક્રમવિચ્છેદ ૨૧નું થાય ત્યારે અથવા ૨૮- દર્શનસપ્તક ૨૧ની | X, UK | ૪ થી ૯ોર | અંતર્મુ, ક્ષપકશ્રેણિમાં અંતમાં જ્યાં સુધી ૮ કષાય ક્ષય ન કરે ત્યાં સુધી ૨૧ પ્ર% સંક્રમે છે. અથવા = ૨૧ UX ને અંતર્મ. | અને UX સંતુલોભનો અસંક્રમ કરે તે પહેલાં ૨૮– દર્શનસપ્તક | ૨૧ની | સાયિક સમ્ય.. અંતર્મક | સાધિક ૩૩ સાગs | તેમજ ૪ ગતિમાં રહેલ ક્ષાયિક સમ્ય, પણ ૨૧ પ્ર0 ૪ ગતિના સંક્રમાવે છે. નું | UUની ૨૧ – | ૨૪/૨૮ | UU ૧ સમય | અંતર્મુ, UU ની ૨૧માંથી સ્ત્રીવેદ ઉપશાંત થતાં ૨૦ પ્ર૦ સંક્રમે સ્ત્રી વેદ = ૨૦. અથવા ૪ની ૨૧ -- ૨૧ની | UX મે ૧ સમય | અંતર્મ ચારિત્રમોહનીયનું અંતરકરણ કરે છતે પૂર્વ કહેલ રીતથી સં લોભ =૨૦ સંઇ લોભનું પણ સંક્રમ ન કરે તેથી લોભના અસંક્રમથી નપુ0 ઉપશમ થાય ત્યાં સુધી ૨૦નું સંક્રમ હોય છે. = ૨૧ ૨૧નું ૨૧નું છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૯ મે ૧ સમય | અંતર્મુ0 નપુંવેદ ઉપશાંત થતાં ૧૯ પ્ર સંક્રમે છે. | ૯ મે ૯ મે ૯ મે ૧ સમય ૧ સમય અંતર્મુ, સ્ત્રીવેદ ઉપશાંત થતાં ૧૮ પ્ર0 સંક્રમે છે. સમય ન્યૂન ૨ આવતુ UUની ૨૦માંથી હાસ્યાદિ - ૬ ઉપશાંત થતાં ૧૪ મ0/ | સંમે છે. અંતર્મુ, UUની ૧૪માંથી પુવેદ ઉપશાંત થતાં ૧૩ પ્ર0 સંક્રમે છે. ૧ સમય અંતર્મુ અંતર્મ અંતર્મુ, Xાપકને ૨૧ની સત્તામાંથી ૮ કષાય ક્ષય થયે ૧૩ પ્ર0 સંક્રમે છે. અંતર્મ X ચારિત્રમોહનીયનું અંતર કરણ કરે છતે સંdલોભનો સંક્રમનો અભાવ હોવાથી ૧૨ પ્ર0 સંક્રમે છે. સમય ન્યૂન ૨ આવ4 U૪ની ૧૮માંથી હાસ્યાદિ-૬ ઉપશાંત થયે ૧૨ પ્ર0 સંક્રમે છે. અંતર્મ0 UXની ૧૨માંથી પુવેદ ઉપશાંત થયે ૧૧ મ0 સંક્રમે છે. ૯ મે ૧ સમય ૧ સમય For Personal & Private Use Only ૧૯નું Uઝની ૨૦ -- | ૨૧ની UX નપું વેદ = ૧૯ ૯મું ૧૮નું Uxની ૧૯ -- ૨૧ની UX સ્ત્રીવેદ = ૧૮ _ ૧૪નું UCની ૨૦ -- ૨૪/૨૮ UU હાસ્યાદિ૧૪ =૬ | ની ૧૧મું ૧૩નું UCની ૧૪- ૫૦ ૨૪/૨૮ UU વેદ – ૧૩ *નીર૧ -- મધ્યમ ૨૧/૧૩ X ૧૩નું કષાય-૮ = ૧૩ ની . ૧૨મું ૧૨નું ઝની ૧૩ – ૧૩ની X સં લોભ = ૧૨ અથવા UXની ૧૮ – ૨૧ની UX ૧૨નું હાસ્યાદિ-૬ = ૧૨ ૧૩મું ૧૧નું અઝની ૧૨ -- ૨૧ની અથવા ૫૦ વેદ = ૧૧ ૧૧નું ? | Xની ૧૨ – ૧રની X | UUની ૧૩ – ૨૪/૨૮ UU મધ્ય,ક્રોધ-૨ = ૧૧ ની ૧૪મું ૧૦નું ૪ની ૧૧ -- સ્ત્રી ૧૧ની X અથવા વેદ = ૧૦ . ૧૦નું U0ની ૧૧–સંક્રોધ ૨૪/૨૮ની UU ૧૫મું ૯નું અઝની ૧૧ – ૨૧ની UX 1 મધ્યમોધર = ૯ ૧૬મું ૮નું અઝની ૯ -- ર૧ની UX સંક્રોધ =૮ અથવા - | UUની ૧૦ –મધ્યમ ૨૪/૨૮ની UU માન ૨ = ૮ ૧૭મું ૭નું UC ની ૮ -- ૨૪/૨૮ UU સંમાન =૭ ની. ૯ મે અંતર્મ અંતર્મ0 ૪ની ૧૨માંથી નપું વેદ ક્ષય થયે ૧૧ પ્રઢ સંક્રમે છે. અથવા નપુo વેદ = ૧૧ ૧ સમય સમય ન્યૂન ૨ આવતુ UUની ૧૩માંથી મધ્યમ ક્રોધ - ૨ ઉપશાંત થયે ૧૧ અol સંક્રમે છે. અંતર્મુ અંતર્મુ Xની ૧૧માંથી સ્ત્રીવેદ ક્ષય થયે ૧૦ પ્ર0 સંક્રમે છે. ૯ મે ૧ સમય ૧ સમય ' ૯ મે અંતર્મળ UUની ૧૧માંથી સં.ક્રોધ ઉપશાંત થયે ૧૦મ0 સંક્રમે છે. સમય ન્યૂન ૨ આવ4 U૪ની ૧૧માંથી મધ્યમ ક્રોધ ૨ ઉપશાંત થયે ૯ પ્ર0 સંક્રમે છે. અંતર્મુ LUXની ૯માંથી સંક્રોધ ઉપશાંત થયે ૮ પ્ર0 સંક્રમે છે. ૧ સમય || ૯ મે ૧ સમય સમય ન્યૂન ૨ આવ. Uઈની ૧૦માંથી મધ્યમમાનર ઉપશાંતથયે ૮સંક્રમે છે. ' ૧ સમય અંતર્મ | UUની ૮માંથી સંત માન ઉપશાંત થયે ૭ પ્ર0 સંક્રમે છે. | કર્મપ્રકૃતિ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ સંક્રમણકરણ { ૯ મે અથવા ( ૫ : મે For Personal & Private Use Only | U૪ ની ૮ -- ! ૨૧ની | UX : ૯ મ ૧ સમય સમય ન્યુન ૨ આવo UX ની ૮માંથી મધ્યમ માન-૨ ઉપશાંત થયે ૬ પ્રહ સંક્રમે મધ્યમાનર =૬ છે. ૧૯મું પાનું | Uઝ ની ૬ -- ૨૧ની UX ૧ સમય અંતર્મુ. UX ની ૬માંથી સામાન ઉપશાંત થયે ૫ પ્ર0 સંક્રમે છે. ' સંવમાન = ૫ | UU ની ૭ -- ૨૪/૨૮ UU - ૧ સમય સમય ન્યૂન ૨ આવતુ UU ની ૭માંથી મધ્યમ માયા - ૨ ઉપશાંત થયે ૫ પ્ર0 * મધ્ય માયા૨ = ૫ | ની સંક્રમે છે. ૨૦મું ૪નું UCનીપ--સંમાયા ૨૪/૨૮ની છે. ૧ સમય અંતર્મ UU ની પમાંથી સંમાયા ઉપશાંત થયે ૪ પ્ર0 સંક્રમે છે. અથવા X ની ૧૦ -- પની X સમય ન્યૂન સમય ન્યૂન ૨ આવ4 X ની ૧૦માંથી હાસ્યાદિ -૬ ક્ષય થયે ૪ પ્ર0 સંક્રમે છે. ૪નું હાસ્યાદિ ૬ = ૪ ૨ આવી અહીં સં૦૪ + પુવેદ = પની સત્તા હોય છે. ૨૧મું ૩નું X ની૪ - પુરુષવેદ ની X અંત અંતર્મુ0. X ની ૪માંથી પુરુષવેદ ક્ષય થયે ૩ પ્ર0 સંક્રમે છે. અથવા UX ની ૫ – ૨૧ની UX ૯ મે ૧ સમય સમય ન્યૂન ૨ આવ4 UX ની પમાંથી મધ્યમ માયા-૨ ઉપશાંત થયે ૩ પ્ર0 સંક્રમે ૩નું મધ્યમમાયા-૨ =૩ ૨૨મું રનું UX ની ૩ – ૨૧ની UX ૯ મે ૧ સમય અંતર્મ0 UX ને તે જ ૩માંથી સંમાયા ઉપશાંત થયે ૨ પ્ર સંક્રમે અથવા સંમાયા = ૨ છે. ૨નું UU ની ૪ - ૨૪/૨૮ UU ૯ મે ૧ સમય || અંતર્મ UU ની ૪માંથી મધ્યમ લોભ-૨ ઉપશાંત થયે મિશ્ર0 અથવા મધ્યમલોભ-૨ = ૨ ની મિથ્યા૦ ૨ પ્ર0 સંક્રમે છે. ૨નું નીયુ-સંતોd= ૨ ૩ની X ૯ મે અંતર્મળ | અંતર્મ X ની ૩માંથી સંત ક્રોધ ક્ષય થયે ૨ પ્ર0 સંક્રમે છે. ૨૩મું ૧નું X ની ૨ -- રની X ૯ મે અંતર્મ અંતર્મુ | X ની રમાંથી સંમાન ક્ષય થયે ફક્ત સંમાયાનું સંક્રમણ સંમાન = ૧ થાય છે. યંત્ર નં.૮ ની ટી૧. અહીં સાઘાદિ યંત્રમાં બતાવ્યા નથી. તેથી ૨૫ સિવાયના દરેક સંક્રમસ્થાનો ક્યારેક જ હોવાથી સાદિ - અધ્રુવ હોય છે. ૨૫ના સંક્રમસ્થાનમાં જે પ્રથમ ખાનું છે ત્યાં ૨૮ની સત્તાવાળા ભવ્યને સંમિશ્રની ઉદવલના થવાથી સાદિ, રપમાંથી ર૬નો સંક્રમ સમ્યકત્વ પામતાં થતાં ૨૫નો ભવ્યને અધ્રુવ એમ બે પ્રકારે છે. ૨૫ના બીજા ખાનામાં ભવ્યને પૂર્વની જેમ સાદિ અને અધ્રુવ છે. અભવ્ય તથા અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્યને અનાદિ અને અભવ્યને ધ્રુવ એમ ચાર પ્રકારે છે. ૨. સમ્યકત્વની ઉદ્વલના થાય ત્યારે ૨૭ની સત્તા હોય છે. ર૭ની સત્તા થયા બાદ તુરત જ રજા સમયે ૩જે ગુણસ્થાનકે જઇ શકે તે અપેક્ષાએ અહીં જા, કાલ - ૧ સમય (અને જો અંતર્યુ બાદ જ ૩જે જતાં હોય તો અંતર્યુ કાલ આવે) ૩. પ્રથમ આવ4 માં વર્તતો મિશ્ર અને સંમોહo ને સંક્રમે નહીં, કારણકે સમ્યકત્વને અનુસરનારા જ વિશુદ્ધિના પ્રભાવથી મિ૦ ના પુદગલો જ મિશ્રના લક્ષણને પરિણામાન્તરને પ્રાપ્ત થયેલ છે. અન્ય પ્રકૃતિરૂપે પરિણામ પમાડવું તે સંક્રમનું લક્ષણ છે. સંક્રમાવલિકાગત પુદગલો સકલ કરણ અયોગ્ય હોવાથી સમ્યકત્વના લાભથી પ્રથમ આવલિકામાં વર્તતા મિશ્ર તે સ0 માં ન સંક્રમે માટે મિશ્ર બાદ કરતાં ૨૬નું સંક્રમ થાય છે. તેમાં સ0પૂર્વની જેમ પતઘ્રહ હોવાથી ત્યાગ કર્યો છે. ૪. સમ્યકત્વ - મિશ્રની ઉદ્દવલના થાય ત્યારે ૨૬ની સત્તાવાળાને, અને મિશ્રનો સંક્રમવિચ્છેદ થાય ત્યારે ૨૭ની સત્તાવાળાને ૧લે ગુણસ્થાનકે ૨૫નો સંક્રમ હોય છે. ૨-૩ જા ગુણસ્થાનકે ૨૮ની સત્તાવાળાને પણ ૨૫નું સંક્રમ હોય છે, કારણકે ૨-૩ જે દર્શનત્રિકનો સંક્રમ ન હોય, અને (૩જા ગુણસ્થાનકે ૨૭ની સત્તાવાળાને પણ ૨૫નું સંક્રમ હોય છે.) ૫. UU ને ચારિત્ર મોહનું અંતરકરણ કરે છતે પુત્રવેદ, સંવ-૪ નો આનુપૂર્વીથી સંક્રમ થાય છે. એ વચનથી સં -લોભ, અનંતા-૪ વિસંયોજીત (ક્ષય) અથવા ઉપશાંત થવાથી સંક્રમનો અભાવ અને સમ્યકત્વ તે મિથ્યાત્વ - મિશ્રનું પતઘ્રહ છે. તેથી સંડલોભ, અનંતાઠ-૪, સમ્યકત્વ એ ૬, ૨૮માંથી બાદ કરતાં ૨૨ પ્ર. સંક્રમે છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ મોહનીયકર્મના મિથ્યાદષ્ટિ આદિ જીવોનો સંક્રમણ સ્થાનોનું યંત્ર નં ૧. મિથ્યાદષ્ટિ જીવના સંક્રમણસ્થાનો ઃ ૨૭નું મિથ્યાત્વ સિવાય ૨૬નું મિથ્યા સમ્યક્ત્વ સિવાય ૨૫નું મિથ્યા સમ્ય મિશ્ર સિવાય ૨૫નું મિથ્યા – સભ્ય મિશ્ર સિવાય ૨૩ અનંતા – ૪, મિથ્યાત્વ સિવાય ૧. ૨. 3. |૪. ૧. ૨. ૨. ઔપશમિક સમ્યગ્દષ્ટિ જીવના સંક્રમસ્થાનો ઃ૨૭નું સમ્યક્ત્વ સિવાય ૨૬નું સમ્ય – મિશ્ર સિવાય ૩. ક્ષયોપશમિક સમ્યગ્દષ્ટિ જીવના સંક્રમ સ્થાનો ઃ ૧. ૨૭નું સમ્યક્ત્વ વિના ૨. ૨૩નું અનં ૪, સભ્ય વિના 3. ૨૨નું અનં૰ – ૪, સમ્ય૰ મિથ્યાત્વ વિના |૪. ૨૧નું અનં ૪, દર્શનત્રિક વિના ૪. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવના સંક્રમસ્થાન : ૧. ૨૧ નું દર્શન સપ્તક વિના ૮. ૧૯. ૧૦. ૭નું af. st. ૧૧. પનું ૧૨. ૪નું ૧૩. ૨નું "" 33 22 - 22 ૫. ઉપશમશ્રેણિમાં રહેલ ઓપમિક સભ્યષ્ટિ જીવના સંક્રમસ્થાનો : ૪, સમ્ય૰ સિવાય અંતરક૨ણ ક્રિયા પૂર્ણ થયા પહેલાં ૧. ૨૩નું અનંતા ૨૨નું ઉપરની પ્રકૃતિઓ + સં૰ લોભ અંત૨કરણ ક્રિયા પછી ૨. ૩. ૨૧નું + નપુ૰ વેદ ઉપશાંત થયે ૪. ૨૦નું +zallo ૫. ૧૪નું +૬ નોકષાય ૬. ૧૩નું +પુરુષવેદ ૭. ૧૧નું + અપ્રત્યા પ્રત્યા૰ ક્રોધ ઉપશાંત થયે ૧૦નું +સંજ્વ૰ ક્રોધ ઉપશાંત થયે ૮નું + અપ્રત્યા પ્રત્યા૰ માન ઉપશાંત થયે +સંજ્ડ માન ઉપશાંત થયે + અપ્રત્યા પ્રત્યા - માયા ઉપશાંત થયે +સંજ્ડ માયા ઉપશાંત થયે + અપ્રત્યા૰ પ્રત્યા, લોભ ઉપશાંત થયે અર્થાત્ મિથ્યાત્વ મિશ્રનું સંક્રમ કરે. 19 "" 33 11 - 17 23 = "" = 33 ,, ,, - કયા જીવને ? ૨૮ ની સત્તાવાળો ૨૭ ની સત્તાવાળો સમ્યક્ત્વની ઉદ્ભવલના ૨૬ ની સત્તાવાળો સમ્ય મિશ્રની ઉલના ૨૬ની સત્તાવાળો અનાદિ મિથ્યાદૃષ્ટિ કર્મપ્રકૃતિ ૯ (ગાથા-૧૦ના આધારે) ૨૪ની સત્તાવાળો સમ્યગ્દષ્ટિ પણ મિથ્યાત્વને પામેલ ૨૮ની સત્તાવાળા થયેલ જીવને પ્રથમ આવલિકામાં ૨૮ ની સત્તાવાળા પ્રથમ આવલિકા પછી ૨૮ ની સત્તાવાળા પ્રથમ આવલિકામાં ૨૧ ની સત્તાવાળા ૨૮ ની સત્તાવાળા ૨૪ ની સત્તાવાળા, ૨૮ની સત્તાવાળાને છેલ્લી આવલિકામાં ૨૩ ની સત્તાવાળા, ૨૪ની સત્તાવાળાને છેલ્લી આવલિકામાં ૨૨ ની સત્તાવાળા, ૨૩ની સત્તાવાળાને છેલ્લી આવલિકામાં For Personal & Private Use Only સત્તા ૨૪ | ૨૮ ૨૪ | ૨૮ ૨૪ | ૨૮ ૨૪ | ૨૮ ૨૪ | ૨૮ ૨૪ | ૨૮ ૨૪ | ૨૮ ૨૪ | ૨૮ ૨૪ | ૨૮ ૨૪૦ ૨૮ ૨૪ | ૨૮ ૨૪ | ૨૮ ૨૪ | ૨૮ Page #382 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૨૭ સત્તા ૬. ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવના સંક્રમણ સ્થાનો : ૧. ૨૧નું દર્શનસપ્તક સિવાય અંતરકરણ ક્રિયા પૂર્ણ થયા પહેલાં દર્શનસપ્તક સિવાય ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૦નું દર્શનસપ્તક + સંવ, લોભ સિવાય અંતરકરણ ક્રિયા પછી ૧૯નું ઉપરની પ્રકૃતિઓ + નપું વે, ઉપશાંત થયે ૧૮નું ” + સ્ત્રી, વેદ " ૧૨નું + હાસ્યાદિક-૬ ૬. ૧૧નું ” + પુરુષવેદ ૭. ૯નું +અપ્રત્યા પ્રત્યા - ક્રોધ ઉપશાંત થયે | |૮. ૮નું + સંવ, ક્રોધ ઉપશાંત થયે +અપ્રત્યા પ્રત્યા, માન ઉપશાંત થયે ૧૦. પનું + સંક્વમાન ઉપશાંત થયે L૧૧. ૩નું + અપ્રત્યા પ્રત્યા માયા ઉપશાંત થયે ૧૨. રિનું " + સંજ્વળ માયા ઉપશાંત થયે અર્થાતુ અપ્રત્યાપ્રત્યાવલોભનું સંક્રમણ કરે ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ (ક્ષપક) જીવના સંક્રમસ્થાનો - ૧. ૨૧નું દર્શનસપ્તક સિવાય ૨. ૧૩નું દર્શનસપ્તક + મધ્યમ કષાય ૮ ક્ષય થયે ૩.. |૧૨નું અંતરકરણ કર્યા પછી સંત લોભનું સંક્રમણ ન કરે. ૪. ૧૧નું નપુ. વેદ ક્ષય થયે. ૧૦નું સ્ત્રી વેદ ક્ષય થયે. ૪નું હાસ્યાદિ-૬ ક્ષય થયે. ૩નું પુરુષવેદ ક્ષય થયે. રનું સંક્રોધ ક્ષય થયે. ૯. [૧નું સંવમાન ક્ષય થયે, અર્થાતુ સંજ્વલન માયાનું છેલ્લે સંજ્વલન લોભમાં સંક્રમણ કરે, અર્થાત્ તે લોભનું સંક્રમણ ક્યાંય થાય નહીં. સત્તા ૨૧ ૧૩/૨૧ | ૧૩ | ૧૨ [ 2 | ૦ | છ | જ |દ અથ ૧લી અશ્રેણિગત જીવોની સંક્રમ પતગ્રહવિધિ : મિથ્યાષ્ટિના સંક્રમ - પતગ્રહ - ૧ લા ૨૨ના પતગ્રહમાં ૨૭નું સંક્રમણ :- ત્યાં ૨૮ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિ જીવને મિથ્યાત્વ તે સમ્યકત્વ - મિશ્રનું પતઘ્રહસ્થાન છે. તેથી મિથ્યાત્વ સિવાયની બાકીની ૨૭ પ્રકૃતિઓ મિથ્યાત્વ, ૧૬ કષાય, કોઇપણ એક વેદ, ભય, જુગુપ્સા, હાસ્ય-રતિ, અથવા અરતિ-શોક યુગલરૂપ એ ૨૨ પ્રકૃતિઓમાં સંક્રમે છે. ૧લા ૨૨ના પતંગ્રહમાં ૨૬નું સંક્રમણ :- તથા તે જીવને સમ્યકત્વની ઉક્લના થયે છતે ૨૭ ની સત્તાવાળા જીવને મિથ્યાત્વ તે મિશ્રનું પતદુગ્રહ છે. તેથી તે મિથ્યાત્વ અને સમ્યકત્વનો ત્યાગ કરી બાકીની ૨૬ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૨૨ પ્રકૃતિઓમાં સંક્રમણ કરે છે. For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ રજા ૨૧ના પતગ્રહમાં ૨૫નું સંક્રમણ :- તથા તે જ મિથ્યાદ્ગષ્ટિને મિશ્રની ઉલના થયે ૨૬ની સત્તાવાળા જીવને મિથ્યાત્વમાં કોઇપણ પ્રકૃતિ સંક્રમતી નથી. તેથી તે ૨૨ પતગ્રહમાંથી તે મિથ્યાત્વ પતગ્રહ ભ્રષ્ટ (નાશ) થયે ૨૧ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં ૨૫ ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ સંક્રમે છે. ૩૨૮ ૨જા ૨૧ના પતહમાં ૨૫નું સંક્રમણ :- અથવા અનાદિ મિથ્યાદષ્ટિ ૨૬ની સત્તાવાળાને મિથ્યાત્વમાં કંઇપણ સંક્રમણ થતું નથી. અથવા ત્યાં બીજી કોઇ પ્રકૃતિ સંક્રમતી નથી. તેથી પ્રતિયોગિ - અનુયોગિ ભાવ રહિત મિથ્યાત્વને બાદ કરતાં બાકી ૨હેલ ૨૫ પ્રકૃતિઓ ૨૧ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં સંક્રમે છે. ૧લા ૨૨ના પતગ્રહમાં ૨૩નું સંક્રમણ :- તથા ૨૪ની સત્તાવાળો મિથ્યાત્વને પ્રાપ્ત થયે છતે મિથ્યાત્વ પ્રાયોગ્યથી પણ અનંતાનુબંધિ બાંધે છે. તેથી ૨૮ની સત્તાવાળો થવા છતાં બંધાવલિકા સર્વકરણને અસાધ્ય હોવાથી તે સત્તા પ્રાપ્ત પણ થયેલા એવા પણ અનંતાનુબંધિને અન્યત્ર સંક્રમાવે નહીં અને મિથ્યાત્વ તે મિશ્રનું પતગ્રહ છે. માટે તે પાંચ (અનંતા૦૪ + મિથ્યા,) સિવાય ૨૩ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૨૨ પ્રકૃત્યાત્મકમાં સંક્રમે છે. એ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ જીવના ૨૨ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં ૨૭ - ૨૬ - ૨૩ એ ત્રણ સંક્રમસ્થાનો છે. અને ૨૧ પ્રકૃત્યાત્મક પતંગ્રહસ્થાનમાં ૨૫ પ્રકૃતિઓનું એક સંક્રમસ્થાન છે. બાકીના સંક્રમ અથવા પતગ્રહસ્થાન મિથ્યાદ્દષ્ટિને સંભવે નહીં. અહીં સુધી મિથ્યાદૃષ્ટિના સંક્રમ પતંગ્રહ સ્થાનો કહ્યા. હવે સાસ્વાદન સમ્યગ્દષ્ટિવાળાને :- ૨જા ૨૧ના પતહમાં ૨૫નું સંક્રમણ :- સાસ્વાદન સમ્યગ્દષ્ટિવાળાને શુદ્ધ દૃષ્ટિપણાનો અભાવ હોવાથી દર્શનમોહનીયત્રિકના સંક્રમનો અભાવ છે. તેથી સાસ્વાદને હંમેશા ૨૧ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં ૨૫ પ્રકૃતિઓ સંક્રમે છે. મિશ્રદૃષ્ટિના સંક્રમ - પતહ વિધિ :- ૫મા ૧૭ના પતગ્રહમાં ૨૫નું સંક્રમણ :- મિશ્રદષ્ટિવાળા જીવને પણ શુદ્ધ દૃષ્ટિપણાનો અભાવ હોવાથી દર્શનમોહનીયત્રિકના સંક્રમનો અભાવ છે. તેથી ૨૮ અથવા ૨૭ની સત્તાવાળા મિશ્રદૃષ્ટિ જીવને ૧૭ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં ૨૫ પ્રકૃતિઓ સંક્રમે છે. પમા ૧૭ના પત ્હમાં ૨૧નું સંક્રમણ :- તથા ૨૪ની સત્તાવાળા મિશ્રદષ્ટિ જીવને (દર્શનત્રિક સિવાયની) ૨૧ પ્રકૃતિઓ તે ૧૨ કષાય - પુરુષવેદ - ભય - જુગુપ્સા - કોઇપણ એક યુગલ ૧૭ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૪થા – ૫મા – ૬ઠ્ઠા – ૭મા ગુણસ્થાનકવાળા જીવના સંક્રમ - પતર્દ્વાહવિધિ :- અવિરતિ - દેશવિરતિ - પ્રમત્ત - અપ્રમત્ત એ ૪ ગુણસ્થાનકવાળા જીવોને સંક્રમસ્થાનોની તુલ્યતા હોવાથી તે એકી સાથે (ચારે ભેગા) કહેવાય છે. ૩જા ૧૯ના પતંગ્રહમાં ૨૬નું સંક્રમણ ૪થા ગુણ :- ત્યાં ૨૮ની સત્તાવાળા ઔપણિક સમ્યગ્દષ્ટિ સમ્યક્ત્વ પ્રાપ્તિના પ્રથમ સમયથી શરૂ કરીને એક આવલિકા સુધી સમ્યક્ત્વ અને મિશ્રની પતગ્રહતા જ હોય છે. પરંતુ સંક્રમ હોતો નથી. તેથી બાકીની ૨૬ પ્રકૃતિઓ અવિરતિને ૧૨ કષાય, પુરુષવેદ, ભય, જુગુપ્સા, કોઇપણ એક યુગલ, સમ્યક્ત્વ, મિશ્રરૂપ એ ૧૯ પ્રકૃત્યાત્મક પતંગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૬ઠ્ઠા ૧૫ના પતહમાં ૨૬નું સંક્રમણ ૫મા ગુણ :- તથા (૨૮ની સત્તાવળા) દેશવિરતિવાળા જીવને એજ ૨૬ પ્રકૃતિઓ કષાય-૮, પુરુષવેદ, ભય, જુગુપ્સા, કોઇપણ યુગલ, સમ્યક્ત્વ, મિશ્ર એ ૧૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૯મા ૧૧ના પતગ્રહમાં ૨૬નું સંક્રમણ ૬ઠ્ઠા - ૭મા ગુણઃ- તથા પ્રમત્ત - અપ્રમત્ત (૨૮ની સત્તાવાળા) જીવોને એજ ૨૬ પ્રકૃતિઓ, સંજ્વલન-૪, પુરુષવેદ, સમ્યક્ત્વ, મિશ્ર, ભય, જુગુપ્સા, કોઇપણ યુગલ તે ૧૧ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૧૯ - ૧૫ - ૧૧ના પતગ્રહમાં ૨૭નું સંક્રમણ :- તથા તે જ અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિને એક આવલિકા પછી મિશ્ર તે સંક્રમ અને પતગ્રહ બન્નેમાં પામે છે. તેથી ૨૭ પ્રકૃતિઓ પૂર્વે કહેલા ત્રણ (૧૯ - ૧૫ - ૧૧) રૂપ પતગ્રહસ્થાનોમાં સંક્રમે છે. ૧૯ - ૧૫ - ૧૧ના પતગ્રહમાં ૨૩નું સંક્રમણ :- તથા તે જ અવિરતિ સમ્યગુદૃષ્ટિ આદિને અનંતાનુબંધિની ઉલના થયે ૨૪ની સત્તાવાળા ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ જીવોને સમ્યક્ત્વ પતગ્રહ જ છે. તેથી કરીને બાકીની ૨૩ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૧૯ - ૧૫ - ૧૧ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૧૮ - ૧૪ - ૧૦ના પતગ્રહમાં ૨૨નું સંક્રમણ :- પછી મિથ્યાત્વ ક્ષય થયે મિશ્રનું પતગ્રહપણું નથી, અને મિથ્યાત્વનું સંક્રમણ નથી. તેથી બાકીની ૨૨ પ્રકૃતિઓ અવિરતિ - દેશિવરતિ અને સંયતને યથાસંખ્ય ૧૮ - ૧૪ - ૧૦ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનોમાં સંક્રમે છે. (અહીં સત્તા ૨૩ની ઘટી શકે) For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૨૯ ૧૭ - ૧૩ - ૯ના પતગ્રહમાં ૨૧નું સંક્રમણ :- પછી તરત મિશ્ર ક્ષય થતાં સમ્યક્ત્વને સંક્રમપણું અને પતથ્રહપણું નથી, તેથી ૨૧ પ્રકૃતિઓ અવિરતિ આદિને યથાસંખ્ય ૧૭ - ૧૩ - ૯ પ્રકૃત્યાત્મક રૂપ પતગ્રહસ્થાનોમાં સંક્રમે છે. (અહીં સત્તા ૨૨- ૨૧ની ઘટી શકે) અહીં સુધી શ્રેણિમાં નહિં રહેલા જીવોનો સંક્રમ અને પતંગ્રહ સ્થાનની વિધિ કહી. ઈતિ ૧લી અશ્રેણિગત જીવોની સંક્રમ - પતદગ્રહવિધિ સમાપ્ત અથ ૨જી ઉપશમશ્રેણિમાં વર્તતાં ઓપશમિક સમ્યગદષ્ટિ જીવોની સંક્રમને આશ્રયીને પતગ્રવિધિ કહે છે. - ૧૨માં ૭ના પતગ્રહમાં ૨૩નું સંક્રમણ :- ત્યાં ૨૪ની સત્તાવાળા જીવને સમ્યક્ત્વ તે મિથ્યાત્વ અને મિશ્રનું પતંગ્રહ જ છે. તેથી તેને (સમ્યકત્વને) બાદ કરતાં ૨૩ પ્રકૃતિઓ પુરુષવેદ, સંજ્વલન-૪, સમ્યકત્વ, મિશ્ર એ ૭ પ્રકૃત્યાત્મક - પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૧૨મા ૭ના પતગ્રહમાં ૨૨નું સંક્રમણ :- તથા ઉપશમશ્રેણિમાં વર્તતાં તે જ જીવને અંતરકરણ કરે છતે સંજ્વલન લોભનો સંક્રમ નથી. તેથી તે સંઇ લોભનો ત્યાગ કરે ૨૨ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૭ પ્રકૃત્યાત્મક પતંગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૧૨મા ૭ના પગ્રહમાં ૨૧નું સંક્રમણ :- તથા તે જીવને નપુંસક વેદ ઉપશાંત થયે ર૧ પ્રકૃતિઓ ૭ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. " ૧૨મા ૭ના પતંગ્રહમાં ૨૦નું સંક્રમણ - પછી સ્ત્રીવેદ ઉપશાંત થયે ૨૦ પ્રકૃતિઓ ૭ પ્રકૃત્યાત્મક પતગ્રહ સ્થાનમાં સંક્રમે છે. ૧૩માં ૬ના પતથ્રહમાં ૨૦નું સંક્રમણ :- પછી પુરુષવેદની પ્રથમ સ્થિતિમાં સમય ઓછી બે આવલિકા શેષ રહે ત્યાં સુધી (“કુસુ માનવાનું પ સેનાનુ ર વેરો' એ વચનથી) પુરુષવેદ પતંગ્રહ થાય નહીં. તેથી પૂર્વે કહેલ ૭ પ્રકૃતિઓમાંથી પુરુષવેદ બાદ કરતાં ૬ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં પૂર્વે કહેલ ૨૦ પ્રકૃતિ સંક્રમે છે. '૧૩માં ૬ના પતગ્રહમાં ૧૪નું સંક્રમણ :- પછી તરત જ ૬નોકષાય (હાસ્યાદિક-૬) ઉપશાંત થયે બાકી રહેલ ૧૪ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૬ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૩માં ૬ના પતગ્રહમાં ૧૩નું સંક્રમણ :- પછી તરત જ પુરુષવેદ ઉપશાંત થયે બાકી રહેલ ૧૩ પ્રકૃતિઓ ૬ પ્રકૃત્યાત્મક પતઘ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે. ૧૪મા પના પતગ્રહમાં ૧૩નું સંક્રમણ :- પછી તરત જ સંજ્વલન ક્રોધની પ્રથમસ્થિતિ સમયન 3 આવલિકા બાકી રહેતાં ( “તિનું સાનિયાનું સમાળિયારું પડિIEા ૩ સંગાથા''એ વચનથી) સંશોધ પણ પતંગ્રહ થતો નથી. તેથી પૂર્વે કહેલ ૬ પતçગ્રહમાંથી સંઇક્રોધ બાદ કરતાં શેષ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં પૂર્વે કહેલ ૧૩ પ્રકૃતિઓનું સંક્રમણ થાય છે. ૧૪મા પના પતગ્રહમાં ૧૧નું સંક્રમણ :- પછી તરત જ અપ્રત્યા-પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ ઉપશાંત થતાં બાકીની ૧૧ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૫ પ્રકૃત્યાત્મક પતઘ્રહમાં સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૪મા પના પતગ્રહમાં ૧૦નું સંક્રમણ :- પછી સંજ્વલન ક્રોધ ઉપશાંત થયે બાકી ૧૦ પ્રકૃતિઓ તે જ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે. ૧પમાં ૪ના પતગ્રહમાં ૧૦નું સંક્રમણ :- પછી તરત જ સંજ્વલન માનની પ્રથમ સ્થિતિમાં સમયોન ૩ આવલિકા બાકી રહેતાં સંજ્વલન માન પણ પતગ્રહ ન થાય, તેથી પૂર્વે કહેલ પમાંથી સંવમાન બાદ કરતા શેષ-૪ પ્રકૃત્યાત્મક પતઘ્રહ સ્થાનમાં તે જ ૧૦ પ્રકૃતિઓ સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૫માં ૪ના પતંગ્રહમાં ૮નું સંક્રમણ :- પછી તરત જ અપ્રત્યા પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશાંત થયે બાકીની ૮ પ્રકૃતિઓ તેજ ૪ના પતગ્રહમાં સંક્રમે છે. ૧૫મા ૪ના પતગ્રહમાં ૭નું સંક્રમણ - પછી તરત જ સંજ્વલન માન ઉપશાંત થયે ૭ પ્રકૃતિઓ ૪ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત કાલ સુધી સંક્રમે છે. For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાનાવરણ લોભ-૨, ઉપશાંત થયે બાકી મિથ્યાત્વ મિશ્ર બે જ પ્રકૃતિ સંક્રમે છે. આ બન્નેનો સંજ્વલન લોભમાં સંક્રમનો અભાવ છે. કારણકે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમનો પ્રતિષેધ છે. તેથી તે (લાભ)નો પણ પતંગ્રહ થતો નથી. તેથી બે જ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યાં મિથ્યાત્વ તે સમ્યકત્વ - મિશ્ર બન્નેમાં સંક્રમે છે. અને મિશ્ર તે સમ્યકત્વમાં સંક્રમે છે. એ પ્રમાણે ઉપશમશ્રેણિમાં રહેલ પશમિક સમ્યગુદૃષ્ટિ જીવની સંક્રમ અને પતદ્ગહવિધિ કહી. ઈતિ રજી ઉપશમશ્રેણિમાં વર્તતાં ઔપશમિક સમ્યગદષ્ટિ જીવોની સંક્રમને આશ્રયી પતગ્રહ વિધિ સમાપ્ત. - અથ ૩જી ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવોની સંક્રમ પતગ્રહવિધિ કહે છે. - ૧૪મા પના પતગ્રહમાં ૨૧નું સંક્રમણ :- ત્યાં દર્શનસપ્તક (અનંતા-૪, સમ્ય મિશ્ર, મિથ્થાઇ = ૭) નો ક્ષય થયે ૨૧ની સત્તાવાળો ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિ અંગીકાર કરે છે. તે (અન્તરકરણ પહેલા) અંતર્મુહુર્ત કાળ સુધી પુરુષવેદ, સંન્દ્ર - ૪, એ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં ૨૧ પ્રકૃતિઓ સંક્રમે છે. ૧૪મા પના પતઘ્રહમાં ૨૦નું સંક્રમણ - પછી તરત જ અંતરકરણ કરે છતે સંજ્વલન લોભનો સંક્રમ થતો નથી. તેથી ૨૧માંથી સંજ્વ- લોભ બાદ કરતાં ૨૦ પ્રકૃતિઓ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. તે પણ અંતર્મુહૂર્ત કાલ સુધી સંક્રમે છે. ૧૪મા પના પતગ્રહમાં ૧૯નું સંક્રમણ - પછી તરત જ નપુંસક વેદ ઉપશાંત થયે અંતર્મુહુર્ત સુધી ૧૯ પ્રકૃતિઓ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૧૪મા પના પતઘ્રહમાં ૧૮નું સંક્રમણ :- અને સ્ત્રીવેદ ઉપશાંત થયે ૧૮ પ્રકૃતિઓ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં અંતર્મુહુર્ત કાલ સુધી સંક્રમે છે. ૧પમાં ૪ના પતગ્રહમાં ૧૮નું સંક્રમણ :- પછી તરત જ પુરુષવેદની પ્રથમ સ્થિતિમાં સમયોન બે આવલિકા બાકી રહેત” પાકે રી:- દેશી ડું --- વાદ નો ૪ પત્યાત્મ કે પતદગ્રહસ્થાના ત ટસ્કૃતિનો સંક 5 રન સત્તાવાળો 7 ૧પમાં ૪ના પસંદ નું સંક્રમણ : પછી તા ૦ 1 2 "ગ-૫ ૮ પનcગાડશાનમાં સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૦ નાં મં અi • - - • - કામ કરે , છત સજ્વલન લાબુના તુકનું વા નથી. તેથી ૨૧મીથી સંક્તo - લાભ ઝાડા ૨કરા.. : :: :: : ::::::::::: : : :મે છે. તે પણ તમને સંઘો સંક્રમે છે. - * : ૬ ૭ ૮ માં ૧૧ ન સક્રમણ :- પછી તરત જ સુપવન જાવા નવા n • • • • • - -ઝાના 1 ના 1 ન પ : " * - - - - - - - ૧૪મા ના પતધ્રહના ૮ ; * * * ક - » - - - - : - - - : : : - - - - - - - * * ૧ / પ ઇનિઓ ૫ પ્રકત્યાત્મક - - 1 1 3 3 - - - * * * 1 + :- - ક - છે - - 6i siાંત શર્ય , 4 મહા - કg - s * -- - 18) A. 3 ચાત્મક પતગ્રસ્થાનના તનના વાત કરી : - :: - - - - Dગ - પછી તરત જ પરુષવેદનો પ્રથમ સ્થીતમાં સમયોન બે વિકાં ૧ી તે જ imલન કોઇ વિપશid ફુલ વડ-ડે: “ ... :- . . . . તાં ૪ પ્રકચાત્મક પતરંગ્રહસ્થાનમાં જ ૧૮ પ્રકૃતિ મકાન સક છે. ૧પમાં ૪નાં પતંગ્રહમા કન: ' - -- . : : : : : : એ ? પતિઓ તેજ ૪ : - ૮ - મ, ખાનમાં સમાન બ વાવ - ૧પમાં ૪ના પતદ્રગ્રહમાં ૧૧નું સંક્રમણ :- પછી તરત જ પુરુષવેદ ઉપશાંત થયે ૧૧ પ્રકૃતિઓ ૪ પ્રકૃત્યાત્મક પતઘ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે. ૧૬મા ૩ના પતગ્રહમાં ૧૧નું સંક્રમણ - પછી તરત જ સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિમાં સમયોન ૩ આવલિકા બાકી રહેતાં સંક્રોધ પતઘ્રહ થતો નથી. તેથી સંજ્વલન ક્રોધ બાદ કરતાં ૩ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં પૂર્વે કહેલ ૧૧ પ્રકૃતિઓ સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૬મા ૩ના પતઘ્રહમાં ૯નું સંક્રમણ :- પછી તરત જ અપ્રત્યા પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-૨ ઉપશાંત થયે ૯ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૩ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૬મા ૩ના પતઘ્રહમાં ૮નું સંક્રમણ - પછી તરત જ સંજ્વલન ક્રોધ ઉપશાંત થયે ૮ પ્રકૃતિઓ ૩ પ્રકૃત્યાત્મક પતદ્મહસ્થાનમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૩૧ ૧૭માં ૨ના પતગ્રહમાં ૮નું સંક્રમણ :- પછી તરત જ સંજ્વલન માનની પ્રથમસ્થિતિમાં સમયોન ૩ આવલિકા બાકી રહેતાં સંજ્વલન માન પણ પતઘ્રહ ન થાય. તેથી સંજ્વલન માન બાદ કરતાં ૨ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં પૂર્વે કહેલ ૮ પ્રકૃતિઓ સમયોન ૨ આવલિકા સુધી સંક્રમે છે. ૧૭મા ૨ના પતગ્રહમાં ૬નું સંક્રમણ - પછી તરત જ અપ્રત્યા પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશાંત થયે ૬ પ્રકૃતિઓ ૨ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સમયોન ૨ આવલિકા સુધી સંક્રમે છે. ૧૭માં ૨ના પતઘ્રહમાં પનું સંક્રમણ :- પછી તરત જ સંજ્વલન માન ઉપશાંત થયે ૫ પ્રકૃતિઓ ૨ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત કાલ સુધી સંક્રમે છે. ૧૮મા ૧ના પતૐહમાં પનું સંક્રમણ - પછી તરત જ સંજવલન માયાની પ્રથમ સ્થિતિમાં સમયોન ૩ આવલિકા બાકી રહેતાં સંજ્ય માયા પણ પતગ્રહ થાય નહીં, તેથી સંન્દ્ર, લોભ જ ૧ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં ૫ પ્રકૃતિઓ સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૮મા ૧ના પતગ્રહમાં ૩નું સંક્રમણ :- પછી તરત જ અપ્રત્યા પ્રત્યાખ્યાનાવરણ માયા - ૨ ઉપશાંત થયે ૩ પ્રકૃતિઓ સંજ્વલન લોભમાં સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૮મા ૧ના પતગ્રહમાં રનું સંક્રમણ :- પછી તરત જ સંજ્વલન માયા ઉપશાંત થયે બાકી અપ્રત્યા પ્રત્યાખ્યાનાવરણ લોભ-૨ પ્રકૃતિઓ સંજ્વલન લોભમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે. પછી તરત જ અનિવૃત્તિબાદરભંપરાયના છેલ્લા સમયે તે (અપ્રત્યા પ્રત્યા લોભ) પણ ઉપશાંત થતાં કોઇ પણ પ્રકૃતિ કોઇ પ્રકૃતિમાં સંક્રમે નહીં તે પ્રમાણે ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિની સંક્રમ અને પતગ્રહવિધિ કહી. ઇતિ ૩જી ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવોની સંક્રમ - પતáહવિધિ સમાપ્ત. અથ ૪થી ક્ષપકશ્રેણિમાં વર્તતાં ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવને આશ્રયીને સંક્રમ પતગ્રહવિધિ કહે છે. ૧૪મા પના પતગ્રહમાં ૨૧નું સંક્રમણ :- ત્યાં ૨૧ની સત્તાવાળો ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ક્ષપકશ્રેણિ સ્વીકાર કરે છે. તેને અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાનકે યુવેદ, સંજ્ય૦૪ રૂપ ૫ પ્રકૃત્યાત્મક પતઘ્રહમાં પ્રથમથી ૨૧ પ્રકૃતિઓ સંક્રમે છે. ૧૪મા પના પતઘ્રહમાં ૧૩નું સંક્રમણ :- પછી ૮ કષાય ક્ષય થયે અંતર્મુહૂર્ત સુધી ૧૩ પ્રકૃતિઓ એ જ ૫ પ્રકૃત્યાત્મક પતઘ્રહસ્થાનમાં સંક્રમે છે. ૧૪મા પના પતગ્રહમાં ૧૨નું સંક્રમણ - પછી તરત જ અંતરકરણ કરે છતે સંજવલન લોભનો સંક્રમ થાય નહીં. તેથી ૧૨ પ્રકૃતિઓ તે જ ૫ પ્રકૃત્યાત્મક પતસ્થાનમાં અંતર્મુહુર્ત સુધી સંક્રમે છે. ૧૪મા પના પતંગ્રહમાં ૧૧નું સંક્રમણ :- પછી તરત જ નપું, વેદ ક્ષય થયે ૧૧ પ્રકૃતિઓને તેજ ૫ પ્રકૃત્યાત્મક પતંગ્રહમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે. ૧૪મા પના પતઘ્રહમાં ૧૦નું સંક્રમણ :- પછી તરત જ સ્ત્રીવેદ ક્ષય થયે ૧૦ પ્રકૃતિઓ તે જ ૫ પ્રકૃત્યાત્મક પતઘ્રહમાં અંતર્મુહુર્ત સુધી સંક્રમે છે. ૧૫મા ૪ના પતઘ્રહમાં ૧૦નું સંક્રમણ :- પછી તરત જ પુરુષવેદની પ્રથમ સ્થિતિમાં સમયોન બે આવલિકા બાકી રહેતાં પુરુષવેદ પતઘ્રહ થાય નહીં તેથી બાકી ૪ પ્રકૃત્યાત્મક પતદ્મહસ્થાનમાં તે જ ૧૦ પ્રકૃતિઓ સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧પમાં ૪ના પતઘ્રહમાં ૪નું સંક્રમણ :- પછી નોકષાય ૬ (હાસ્યાદિ-૬) ક્ષય થયે બાકીની ૪ પ્રકૃતિઓ તે જ ૪ પ્રકૃત્યાત્મક પતઘ્રહમાં સંક્રમે છે. - ૧૬મા ૩ના પતંગ્રહમાં ૩નું સંક્રમણ :- પછી તરત જ પુરુષવેદ ક્ષય થતાં તે જ સમયે સંજ્વલન ક્રોધનો પણ પતઘ્રહ થાય નહીં. તેથી તે બાદ કરતાં બાકી રહેલ ૩ પ્રકૃતિઓ (સંજ્વલન ક્રોધ - માન - માયા) તે ૩ પ્રકૃત્યાત્મક (સં- માન - માયા - લોભરૂ૫) પતઘ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે. For Personal Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ કર્મપ્રકૃતિ ૧૭મા રના પતગ્રહમાં ૨નું સંક્રમણ - પછી તરત જ સમયોન બે આવલિકા કાલ વડે સંજ્વલન ક્રોધનો ક્ષય થાય તે જ સમયે સંજ્વલન માનની પતગ્રહતા થાય નહીં. તેથી બાકી રહેલ ૨ પ્રકૃતિઓ ૨ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત કાલ સુધી સંક્રમે છે. ૧૮માં ૧ના પતગ્રહમાં ૧નું સંક્રમણ :- પછી તરત જ સમયોન બે આવલિકા પૂર્ણ થતાં સંજ્વલન માન પણ ક્ષય થાય છે. તે જ સમયે સંજ્વલન માયાની પતૐહતા ત્યાગ કરે છે. તેથી સંજ્વલોભરૂપ એક જ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંવ- માયારૂપ એક જ પ્રકૃતિ અંતર્મુહુર્ત કાળ સુધી સંક્રમે છે. પછી તરત જ બે આવલિકા કાલથી સંજ્વલન માયા પણ ક્ષય થાય છે. ત્યાંથી આગળ કોઇ પ્રકૃતિ કોઇમાં પણ સંક્રમે નહીં. આ પતગ્રહને વિષે ૨૧ રૂ૫ પતäહ સાદિ આદિ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે મિથ્યાષ્ટિને સમ્યકત્વ અને મિશ્રની ઉદૂવલના થયે છતે ૨૬ની સત્તાવાળાને ૨૧ પતટ્ઠહ રૂપ સાદિ, ૨૬ ની સત્તાવાળા અનાદિ મિથ્યાદૃષ્ટિને અનાદિ, ધ્રુવ - અધ્રુવ તે અભવ્ય - ભવ્યની અપેક્ષાએ. બાકીના પતટ્ઠહ ક્યારેક જ હોય તેથી સાદિ - અધ્રુવ યંત્ર નં. ૧૦ થી ૧૫ જુઓ). ઇતિ મોહનીય કર્મની પતથ્રહ - અપતગ્રહ વિધિ સમાપ્ત. મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકનું યંત્ર નં. ૧૦ (ગાથા ૧૧ના આધારે) કયું બંધ કેટલી સ્થાનક ? | પ્રવૃતિઓનું? પ્રકૃતિઓના નામ | ૨૨ નું | ૧૬ કષાય, મિથ્યા, ભય, જુગુપ્સા, હાસ્ય - રતિ કે અરતિ-શોક, કોઇપણ વેદ - ૧ ૨૧ નું | ૧૬ કષાય, ભય, જુગુપ્સા, હાસ્ય-રતિ કે અરતિ-શોક, સ્ત્રી કે પુ. વેદ ૧૭ નું | અંત્ય ૧૨ કષાય, ભય, જુગુપ્સા, હાસ્ય-રતિ કે અરતિ-શોક, પુ0 વેદ, ૧૩ નું | અંત્ય ૮ કષાય, ભય, જુગુપ્સા, હાસ્ય-રતિ કે અરતિ-શોક, ૫૦ વેદ P. ૯નું | સંજ્વલન -૪, ભય, જુગુપ્સા, હાસ્ય-રતિ કે અરતિ-શોક, પુ. વેદ ov. | સંજ્વલન-૪ પુરુષવેદ ૪ નું સંજ્વલન -૪ ૩ નું | સંજ્વલન માન – માયા - લોભ ૨ નું | સંવલન માયા - લોભ ૧૦ મું | ૧ નું | સંજ્વલન લોભ For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૩૩ મોહનીય કર્મના ૧૮ પતગ્રહસ્થાનોનું યંત્ર નં ૧૧ (ગાથા ૧૧ ના આધારે) .. કયું | કેટલી પતગ્રહ ? | પ્રવૃતિઓનું? પ્રકતિઓના નામ ૧ લું | ૨૨ નું | ૨૨ના બંધસ્થાનકની જેમ. ૨ જું ૨૧ નું | ૨૧ના બંધસ્થાનકની જેમ. ૧૯ નું | ૧૭ના બંધસ્થાનકની જેમ + મિશ્ર - સમ્યકત્વમોહનીય. ૪ થું ૧૮ નું | ૧૭ના બંધસ્થાનકની જેમ +સમ્યકત્વમોહનીય. ૫ મું | ૧૭ નું | ૧૭ના બંધસ્થાનકની જેમ ૧૫ નું | ૧૩ના બંધસ્થાનકની જેમ +સમ્યકત્વ - મિશ્રમોહનીય. ૪. |s. |2. . . ૭ મું દ. ૧૧ મું. ૧૪ નું ! ૧૩ના બંધસ્થાનકની જેમ +સમ્યકત્વમોહનીય. ૮ મું | ૧૩ નું | ૧૩ના બંધસ્થાનકની જેમ ૯ મું | ૧૧ નું ! ના બંધસ્થાનકની જેમ +સમ્યકત્વ - મિશ્રમોહનીય. ૧૦ મું | ૧૦ નું | ૯ના બંધસ્થાનકની જેમ સમ્યકત્વમોહનીય. ૯ નું | ૯ના બંધસ્થાનકની જેમ ૧૨ મું | ૭ નું | ૫ના બંધસ્થાનકની જેમ +સમ્યકત્વ - મિશ્રમોહનીય ૬ નું | ૪ના બંધસ્થાનકની જેમ +સમ્યક્ત્વ - મિશ્રમોહનીય. ૪ના બંધસ્થાનકની જેમ પુવેદ અથવા સંજ્વ-માન, માયા, લોભ, મિશ્ર - સમ્યમો. ૧૫ મું | ૪ નું | સંવ-૪ અથવા સંવ) - માયા - લોભ, મિશ્ર - સમ્યકત્વમોહનીય. ૧૬ મું. ૩નું | ૩ના બંધસ્થાનકની જેમ અથવા સંવ, લોભ, મિશ્ર - સમ્યકત્વમોહનીય. ૧૭ મું || ૨ નું | ૨ના બંધસ્થાનકની જેમ અથવા મિશ્ર - સમ્યકત્વમોહનીય. ૧૮ મું | ૧નું | સંજવલન - લોભ ૧૩ મું. ૧૪ મું For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intern મોહનીયકર્મને વિષે અશ્રેણિગત જીવોના પતદગ્રહ - સંક્રમસ્થાનો વિષે સ્વામિત્વ કાલમાન પ્રદર્શક યંત્ર નં – ૧૨ (ગાથા ૧૧ના આધારે) કેટલામું પતગ્રહ ? કયું પતગ્રહ સ્થાન? કેટલી પ્રવૃતિઓમાં પતથ્રહ થાય ? કયું સંક્રમસ્થાન? કેટલી પ્રવૃતિઓ સંક્રમે ? કેટલી પ્રકૃતિઓની સત્તાસ્થાન હોય? સ્વામી કયા જીવો ? ઉત્કૃષ્ટ કાલમાન ક , ૧૬ કઈવે ભ00વુ મિથ્યા. ૨૭ મિથ્યાત્વ સિવાયની ૨૮ મિથ્યાદષ્ટિ પલ્યોપમનો અસંખ્યયભાગ " " " " " " " | ૨૬ | ” અને સમ્યo સિવાયની | ર૭ સમ્યની ઉદૂવલના થયેનું મિશ્રાદષ્ટિ પલ્યોપમનો અસંખ્ય ભાગ ૨૨ | '' '' '' '' '' '' '' . ૨૩ અનંતા-૪, મિથ્યા સિવાય | ૨૮ વિસંયોજિત અનંતા. સમ્યગુદષ્ટિ | આવલિકા માત્ર મિથ્યાત્વને પામેલ | " '' '' " " " + ૨૫ | દર્શનત્રિક સિવાય ૨૬ સભ્ય મિશ્રસિવાયની સમ્યમિશ્રની ઉદ્વવનાવાળો સાદિ સાન્ત, ઉ0 અર્ધ પુલ મિથ્યાદૃષ્ટિ પરાવર્તન જ અંતમુહૂર્ત ભવ્યને | " " " " " " + | ૨૫ દર્શનત્રિક સિવાય અનાદિ મિથ્યાષ્ટિ ભવ્યાભવ્ય | અભવ્યને અનાદિ અનંત ભવ્યને અનાદિ સાંત ” | ૨૧ | " " '' ' ' ' + | ૨૫ | દર્શનત્રિક સિવાય ૨૮ સાસ્વાદનદષ્ટિ ૬ આવલિકા પમું ૧૭] ૧૨ " " " " " + | ૨૫ દર્શનત્રિક સિવાય ૨૮/૨૭ મિશ્રદૃષ્ટિ અંતર્મુહુર્ત ” | ૧૭ ” ૫૦વેદ ” ” ” ” + | ૨૧ દર્શનસપ્તક સિવાય ૨૪ અનંતાનુબંધિ રહિત | મિશ્રદૃષ્ટિ અંતર્મુહૂર્ત ૩૬ ૧૯ ૧૨ ક વેઠ ભ0 જ0 યુ| ૨૬ ૨૫ કષાય મિથ્યા મોહ૦ ૨૮ અવિરતિ ઔપસમ્યગુદૃષ્ટિ સમ્ય પ્રાપ્તિના પ્રથમ સમ્ય મિશ્ર સમયથી આવલિકા સુધી ૬ઠું ૧૫ ૮ ક. વેભ0 જ0 યુ. ૨૬ ૨૫ કષાય +મિથ્યા મોહo ૨૮ દેશવિરતિ ઔપ૦ સમ્ય મિશ્ર સમ્યગુદૃષ્ટિ ભું ૧૧ સં૦૪ ક0 વે ભ૦ જુયુ૨૬ ૨૫ કષાય મિથ્યા મોહ૦ ૨૮ . પ્રમત્તાપ્રમત્ત ઔપ૦ સમ્ય મિશ્ર સમ્યગ્દષ્ટિ www.jain2.rary.org કર્મપ્રકૃતિ Page #390 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ For Personal & Private Use Only | ૩જું ૧૯ ૧૨ કવેભ0 યુ| ૨૭ ૨૫ કષાય મિથ્યા મિશ્ર. ૨૮ અવિરતિ ઔપ0 +લાયો | પ્રથમ આવલિકા પછીઔપ૦ સમ્ય મિશ્ર સમ્યગુદૃષ્ટિ +લાયોસમ્યકત્વના કાલસુધી | ૬ઠું ૧૫ | કo " " " " " | ર૭] રપ કષાય . મિસ્યા ૨૭ ૨૫ કષાય + મિથ્યા. મિશ્ર ૨૮ દેશવિરતિ ” ” | દેશોન પૂર્વક્રોડ વર્ષો સુધી ૯મું ૧૧ | સં૦૪૬૦” ” ” ” ”| ૨૭ ૨૮ પ્રમત્તાપ્રમત્ત " " દેશોન પૂર્વક્રોડ વર્ષો સુધી ૩જું | ૧૯ | ૧૨૬૦ ” ” ” ” ”| ૨૩ | ૧૨કષા ૯નોકષા ૨૪ અનંતાતુ ની ઉદૂવલના | વિસંયોજીત અનંતા, સાધિક ૬૬ સાગરોપમા મિથ્યા મિશ્ર અવિરત ક્ષયો, સમ્ય ૬ä | ૧૫ | ૮ કo " " " " " | ૨૩ | " " " " " " " | વિ4 દેશવિરતિ ક્ષયોસભ્ય દેશોન પૂર્વક્રોડ વર્ષ ૯મું | ૧૧ | સં૦૪ " " '' '' '' | ૨૩ | " " " " " | " પ્રમત્તાપ્રમત્ત ” ” | દેશોને પૂર્વોડ વર્ષ ૧૮ | ૧૨કo” ” ” ” સભ્ય, ૨૨ ૧૨કષા૯નોકષાય મિશ્ર | ૨૩ મિથ્યાવ-અનંતાવ-૪ | પિત-મિથ્યા અવિરતિ | અંતર્મુહૂર્ત સિવાય ક્ષાયો ૧૪ ૮ક0" " " " " | ૨૨ " " દેશવિરતિ " ૧૦] સં૦૪કo " " " " " | ૨૨ | " ” પ્રમત્તાપ્રમત્ત ” ” | ૧૨ક0 ” ” ” ” + | ૨૧ ૧૨કષા. ૯નોકષાય ૨૨ મિથ્યા, અનંતાઠ-૪, ક્ષપિત મિશ્ર અવિરત વેદક | મિશ્ર સિવાય ૧૩ ટક” ” ” ” + | ૨૧ ૨૨ " " " " દેશવિરતિ " ૧૧મું ૯ | સં૦૪ક0" " " " + [ ૨૧ ૨૨ " " " " " પ્રમત્તાપ્રમત્ત "| " પમ્ | ૧૭ ૧૨ક0 ” ” ” ” + | ૨૧ | ૧૨કષા કક્ષા ૨૧ દર્શનસપ્તક વિના | અવિરતિ ક્ષાયિક સમ્યo | સાધિક૩૩ સાગરોપમાં ૮મું | ૧૩ | ૮૦ ” ” ' ' + | ૨૧ | ” ” ” ૨૧ દર્શનસપ્તક વિના દેશવિરતિ '' '' | દેશોન પુર્વક્રોડ વર્ષ ૧મું ૯ | સં૦૪ક0 ” ” ” ” + | ૨૧ " " " ૨૧ દર્શનસપ્તક વિના [ પ્રમત્તાપ્રમત્ત '' '' | '' or by કુલ ૧૧ | પતઘ્રહસ્થાનો સંક્રમણસ્થાનો સમ્યo Page #391 -------------------------------------------------------------------------- ________________ UU = ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગદષ્ટિ જીવના પતગ્રહ - સંક્રમસ્થાનો વિષે સ્વામિત્વ કાલમાન પ્રદર્શક યંત્ર નં- ૧૩ (ગાથા ૧૧ ના આધારે) કેટલામું પતઘ્રહ | કયું પતહ સ્થાન કેટલી પ્રવૃતિઓમાં પતથ્રહ થાય ? કયું સંક્રમસ્થાન કેટલી પ્રવૃતિઓ સંક્રમે ? કેટલી પ્રકૃતિઓની સત્તાસ્થાન હોય ? સ્વામી કયા જીવો ? ઉત્કૃષ્ટ કાલમાન For Personal & Private Use Only સંવ-૪, પુવેદ સમ્ય મિશ્ર ૨૩ ૧૨કષાય-૯નોક, મિથ્યા મિશ્ર ૨૪/૨૮અનંતા સિવાય 00 અન્તરકરણ પહેલાં મે અંતર્મુહૂર્ત " " " " | ૨૨ સંવલોભ ” ” ” ૨૪/૨૮ ” ” | UU અન્તરકરણ કર્યા પછી મે' વિના ૧૧કષાય ૭ " " " " | ૨૧ ” નપુ વિના ” ” ૨૪/૨૮ ” ” oઇ નપુવેદ ઉપશાંત થયે મે ૮નોક0 ૨૦ | ” હાસ્યાદિ-૬ ” ” ૨૪/૨૮ ” ” UU સ્ત્રીવેદ ઉપશાંત થયે - પુવેદ =૭ ૬ | સંવ-૪, સમ્ય, મિશ્ર | | ૨૦ ” ” ૨૪/૨૮ " " | UU ને ૫૦વેદની પ્રથમ સ્થિતિ | સમયોન બે સમયોન-૨ આવ શેષ રહે આવલિકા પુવેદનો પતઘ્રહ ન થાય ને નોકષાય ૬ ઉપશાંત થયા ૧૪ ” વેદ '' '' રyો by by પછી | ૧૩ " મિથ્યા મિશ્ર ૧૩ , " " " ૨૪/૨૮ ” ૨૪/૨૮ ” ૧૪મું ૫ સંવ, માન, માયા, લોભ, | સમ્ય મિશ્ર ” | UU ને પુવેદ ઉપશાંત થયા પછી અંતર્મુહૂર્ત ” UU ને સંન્દ્રોધની પ્રથમ સમયોન બે સિમયોન આવ, બાકી રહે | આવલિકા ક્રોધનો પતગ્રહ ન થાય. " Uને મધ્યમ ક્રોધ - ૨ ઉપશાંત થયે " UU સંવ૦ ક્રોધ - ઉપશાંત થયે અંતર્મુહૂર્ત ૫ '' ” ૧૧ ૧૧ - મધ્યમ ક્રોધ-૨ = ૯કષાય ૨૪/૨૮ " મિથ્યા મિશ્ર ૧૦ ૯-સંન્દ્રોધ = ૮૬૦ મિથ્યા મિશ્ર કર્મપ્રકૃતિ Page #392 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ થયે For Personal & Private Use Only ૧૫મું ૪ સંજમાયા, લોભ, સમ્ય મિશ્ર ૧૦ ટકષાય, મિથ્યામિશ્ર ૨૪/૨.૮ " " UU ને સંવમાનની પ્રથમ સમયોન બે સ્થિસમયોન ૩આવ, બાકી રહે | આવલિકા માનનો પતઘ્રહ ન થાય. ” ” | ૮ | મધ્યમ માન, મિથ્યાત મિશ્ર | ૨૪/૨૮ ", " OUને મધ્યમ માન - ૨ ઉપશાંત સિવાય ૬ક. ૭ સંવમાન સિવાય પક0 ” | Uઈને સંજ્વ, માન - ઉપશાંત અંતર્મુહૂર્ત મિથ્યા મિશ્ર થયે. ૧૬મું ૩ | સંક્વ, લોભ, સમ્ય મિશ્ર ૭ " ” ” | ૨૪/૨૮ અનંતાસિવાય UU ને સંજ્વળમાયાની પ્રથમ સમયોન બે સિમયોન ૩ આવOબાકી રહે ! આવલિકા માયાનો પતગ્રહ ન થાય. ૫ | મધ્યમ માયા ૨૪/૨૮ " " | uu ને મધ્યર UU ને મધ્યમ માયા - ૨ ઉપશાંત ' ' સિવાય ૩૬૦ ૪ સં. માયા સિવાય ” ” | ૨૪/૨૮ ” ” UU ને સંવ માયા - ઉપશાંત અંતર્મુહૂર્ત મધ્યમ લોભ-૨ થયે ૧૭મું ૨ | સમ્યo, મિશ્ર | ૨ | મિથ્યામિશ્ર ૨૪/૨૮ ” ” | YOU ને ૯માં ગુણ ના અંત્ય સમયે મધ્યમ લોભ-૨ ઉપશાંત થયે અહીં મિથ્યાત્વનો સમ્ય) અને મિશ્ર બન્નેમાં સંક્રમ થાય અને મિશ્ર સમ્યમાં સંક્રમે છે. | કુલ ૬ પતઘ્રહસ્થાનો ૧૩ સંક્રમણસ્થાનો થયે ટી- નં૦ - ૧ - અહીંથી દરેક ખાનામાં થઈને અંતરકરણ કર્યા પછી જાણવું. Page #393 -------------------------------------------------------------------------- ________________ UX = ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવોના સંક્રમ - પતગ્રહ સ્થાનો યંત્ર નં. ૧૪ (ગાથા ૧૧ના આધારે) કેટલામું પતૐહ? કયું પતઘ્રહસ્થાન? કેટલી પ્રકૃતિઓમાં પતઘ્રહ થાય ? કયું સંક્રમસ્થાન કેટલી પ્રકૃતિઓ સંક્રમે ? કેટલી પ્રકૃતિઓની સત્તાસ્થાન હોય ? સ્વામી કયા જીવો ? ઉત્કૃષ્ટ કાલમાન For Personal & Private Use Only ૧૪મું ૫ | સંજ્વ-૪, ૫૦વેદ. ૨૧ | ૧૨કષાય +૯ નોકષાય ૨૧ દર્શનસપ્તક સિવાય| U૪ ને અત્તરકરણ પૂર્વે ૯મે અંતર્મુહૂર્ત ” | ૨૦ | મધ્યકષાય૮,સંજ0ક્રોધાદિ૩, ૯નોકષાય | ૨૧ દર્શનસપ્તક સિવાય " " કર્યા પછી સંજOલોભનો સંક્રમ ન થાય' | અંતર્મુહુર્ત ૧૯ | ” ” = ૧૧ક0 + નપુવેદ સિવાયનોક01 ૨૧ દર્શનસપ્તક સિવાય | નપુ0 વેદ ઉપશાંત થયે અંતર્મુહૂર્ત " | ૧૮ | " " = ૧૧૬૦ + હાસ્યાદિ ૬, પુવેદ | ૨૧ દર્શનસપ્તક સિવાય સ્ત્રીવેદ ઉપશાંત થયે અંતર્મુહૂર્ત ૧૫મું ૪ | સંજવ-૪ ૧૮ | ” ” = ૧૧૬૦ + હાસ્યાદિ ૬, ૫૦વેદ | ૨૧ દર્શનસપ્તક સિવાય પુવેદની પ્રથમ સ્થિતિમાં સમયોન ૨ આવ, બાકી સમયોન ૨ આવલિકા રહેતાં પુવેદનો પતગ્રહ ન થાય. ૪ | સંજ્વ-૪ ૧૨ | મધ્ય૦૮ કષાય, સંજ્વક્રોધાદિ ૩, ૫૦વેદ ૨૧ દર્શનસપ્તક સિવાય| હાસ્યાદિ-૬ ઉપશાંત થયે સમયોન ૨ આવલિકા ૪ | સંજ્વ-૪ ૧૧ | મધ્યમ ૮ કષાય, સંજ્વળ ક્રોધાદિ ૩ | ૨૧ દર્શનસપ્તક સિવાય ૫૦ વેદ ઉપશાંત થયે અંતર્મુહુર્ત ૩ | સંખ્ત - માન - | ૧૧ | મધ્યમ ૮ કષાય, સંન્ડ ક્રોધાદિ ૩ ૨૧ દર્શનસપ્તક સિવાય | સંવ ,ક્રોધની પ્રથમ 0િ સમયોન ૩ આવ, બાકી સમયોન ૨ આવલિકા માયા - લોભ રહે સંજ્વળ ક્રોધ પતગ્રહ ન થાય, ૯ | અપ્રત્યાયામાનાદિ ૬ + સંજ્ય ક્રોધાદિ૩ ૨૧ દર્શનસપ્તક સિવાય | મધ્યમ ક્રોધ ૨ ઉપશાંત થયે સમયોન ૨ આવલિકા | ૮ | '' '' ૬ + સંજ્વમાન - માયા ૨૧ દર્શનસપ્તક સિવાય સંક્રોધ ઉપશાંત થયે અંતર્મુહૂર્ત ૨ સંવ-માયા- ૮ | ” ” ૬ +સંવમાન - માયા ૨૧ દર્શનસપ્તક સિવાય સંજ્વમાનની પ્રથમ સ્થિતિ સમયોન ૩ આવઝ સમયોન ૨ આવલિકા | બાકી રહે સંવ, માન પતંગ્રૂહ ન થાય. | ૨ | સંવ માયા-લોભ ૬ | અપ્રત્યા પ્રત્યામાયાદિ ૪-સંજ્ય મામાયા | ૨૧ દર્શનસપ્તક સિવાય મધ્યમ માન - ૨ ઉપશાંત થયે | સમયોન ૨ આવલિકા | ૨ | સંવ,માયા-લોભ ૫ | ” ” ૪ + સંવ, માયા ૨૧ દર્શનસપ્તક સિવાય સંવ4 - માન ઉપશાંત થયે અંતર્મુહૂર્ત ૧૮મું ૧ સંવત - લોભ | ૫ ” ” ૪ + સંવ, માયા ૨૧ દર્શનસપ્તક સિવાય સંજ્ય માયાની પ્રથમ સ્થિતિ સમયોન ૩ આવી સમયોન ૨ આવલિકા, બાકી રહે સંક્વ, માયા પતઘ્રહ ન થાય. ૧ | સંજ્યo - લોભ અપ્રત્યા પ્રત્યા, લોભ, સંખ્તમાયા ૨૧ દર્શનસપ્તક સિવાય મધ્યમ માયા-૨ ઉપશાંત થયે સમયોન ૨ આવલિકા ૧ | સંજ્ય - લોભ | ૨ | અપ્રત્યાપ્રત્યા લોભ ૨૧ દર્શનસપ્તક સિવાય સંવ, માયા ઉપશાંત થયે. અંતર્મુહૂર્ત કુલ ૫ | પદ્મહસ્થાનો | ૧૨ સંક્રમસ્થાનો ટી ૧:- અહીંથી દરેક ખાનામાં Ux ને અંતરકરણ કર્યા પછી જાણવું. ' લોભ ૩૩૮ કર્મપ્રકૃતિ Page #394 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ x = ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગદષ્ટિના પતગ્રહ - સંક્રમસ્થાનો વિષે સ્વામિત્વ કાલમાન પ્રદર્શક યંત્ર નં- ૧૫ (ગાથા ૧૧ના આધારે) જ કેટલામું પતહ? કયું પતગ્રહસ્થાન? કેટલી પ્રકૃતિઓમાં પતઘ્રહ થાય ? કયું સંક્રમસ્થાન ? કેટલી પ્રકૃતિઓ સંક્રમે? કેટલી પ્રવૃતિઓના * સત્તાસ્થાન હોય ? સ્વામી કયા જીવો ? ઉત્કૃષ્ટ કાલમાન અંતર્મુહૂર્ત | ૫ | સંજ્વ-૪, ૫૦વેદ ૨૧નું ૧૨કષાય +૯ નોકષાય ૧૩નું સંવ-૪ +૯નોકષાય ૧૨નું સંક્રોધાદિ-૩ +૯નોકષાય ૧૧નું સંક્રોધાદિ-૩ + ૮નોક, (નપુવેદ સિવાય) For Personal & Private Use Only ૨૧ દર્શનસપ્તક સિવાય | xને ૯મે ગુણ ૮ કષાયના ક્ષય પૂર્વે ૧૩ સં૦૪ +૯નોકષાય ૯મે અંતરકરણ પૂર્વે - ૮ કષાય ક્ષય થયા પછી ૧૩ સં૦૪ ૯નોકષાય ૯મે અંતર૦ કર્યા પછી સંડલોભનો સંક્રમ ન કરે ૧૨ ” ૪ + ૮ " | નપુ. વેદ ક્ષય થયા પછી (નપુવેદ સિવાય) ૧૧ '' ૪ +૭” | સ્ત્રી વેદ ક્ષય થયા પછી " " ૧૦નું સંક્રોધાદિ ૩ +8 ન2િ શિવાય) (સ્ત્રી વેદ સિવાય) ૧૫મું ૪ સંજ્વ-૪ | ૧૦ સંક્રોધાદિ ૩ +૭ નોક0 સ્ત્રીવેદ સિવાય ૧૧ ” ” ૫ સં૦૪ + ૫૦વેદ ૪ સંજ્ય - ૪ પુવેદની પ્રથમ સ્થિતિ સમયોન ૨ આવલિકા સમયોન ૨ આવલિકા બાકી રહે પુ. વેદ પતૐહ ન થાય. નોકષાય ૬ ક્ષય થયે સમયોન ૨ આવલિકા પુવેદ ક્ષય થયે અંતર્મુહૂર્ત ૪ | સંજ્વ-૪ | ૪ | સંક્રોધાદિ-૩ +૫ વેદ ૧૬મું ૩ | સંજ્વ4 - માન - ૩ | સંવ, ક્રોધાદિ - ૩ માયા - લોભ ૧૭મું ૨ | સંજ્ય - માયા - ૨ : સંજ્વળ - માન માયા લોભ મું ૧ | સંજ્ય - લોભ | ૧ સંજ્વળ માયા ૩ સંવ, માનાદિ – ૩ સંવૂડ ક્રોધ ક્ષય થયે ૨ સંવ - માયા - સંવમાન ક્ષય થયે લોભ | પછી બે આવલિકા પૂર્ણ થયે સંભાયા ક્ષય થાય છે. ત્યાંથી આગળ કોઇ પ્રકૃતિ કોઇમાં પણ સંક્રમે નહીં. ટી૧ :- અહીંથી દરેક ખાનામાં ને અંતરકરણ કર્યા પછી જાણવું. | કુલ ૫ | પતઘ્રહસ્થાનો | ૯ | સંક્રમસ્થાનો Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ કર્મપ્રકૃતિ 1 - અથ મોહનીયકર્મની પતગ્રહમાં સંક્રમસ્થાનોની સંકલના અને સ્વામી : छब्बीससत्तवीसाण, संकमो होइ चउसु ठाणेसु । વાવીસ વરસો, રસગુ વીસા / ૧૨ || षइविंशतिसप्तविंशत्योः, संक्रमो भवति चतुर्षु स्थानेषु । હાર્વિતિપશ્ચતશયો - વલોવોનશિલ્યોઃ || ૧૨ / ગાથાર્થ :- ૨૨, ૧૫, ૧૧, ૧૯ એ ચાર પતગ્રહસ્થાનોમાં ૨૬ અને ૨૭ બે સંક્રમસ્થાનો (પ્રત્યેકમાં) હોય છે. ટીકાર્ય - હવે જે પ્રમાણે કહ્યું તે પતગ્રહમાં સંક્રમસ્થાનની સંકલના = ગોઠવણ કહે છે. - ૨૨, ૧૫, ૧૧, ૧૯ એ ચાર પતઘ્રહસ્થાનોમાં ૨૬ - ૨૭ એ બેનો સંક્રમ થાય છે. ત્યાં મિથ્યાષ્ટિને - ૨૨માં, દેશવિરતિને - ૧૫માં, પ્રમત્તાપ્રમત્તને - ૧૧માં, અવિરત સમ્યગુદષ્ટિને ૧૯ના પતગ્રહસ્થાનમાં ર૬ - ૨૭ નો સંક્રમ હોય છે. सत्तरसइक्कवीसासु, संकमो होइ पन्नवीसाए । णियमा चउसु गईसुं, णियमा दिट्ठी कए तिविहे ।। १३ ॥ सप्तदशकैकविंशत्योः, संक्रमो भवति पञ्चविंशते । नियमाच्चतसृषु गतिषु, नियमाद् द्दष्टौ कृतायां त्रिविधायाम् ।। १३ ॥ ગાથાર્થ :- ૧૭ - ૨૧ ના પતદ્રગ્રહમાં ૨૫નો સંક્રમ છે. અને તે ચારે ગતિના જીવોને હોય છે. તે નિશ્ચયથી ૩ દર્શનમોહનીય (ત્રિપુંજ) કરે છતે જ જાણવો. ટીકાર્થ :- ૧૭ - ૨૧ ના પતગ્રહમાં રપનો સંક્રમ હોય છે. ત્યાં ૧૭માં મિશ્રદૃષ્ટિને અને ૨૧માં મિથ્યાદૃષ્ટિ તથા સાસ્વાદનને સંક્રમ હોય છે. અને આ ૧૭ - ૨૧માં ૨૫નો સંક્રમ નિશ્ચયથી જ ચારે ગતિના જીવો પામે છે. નિશ્ચયથી દર્શનમોહનીય પ્રકૃતિઓના ત્રણ પુંજ કરે છ“( “વતિવિરે''ત્તિ અહીં જે પુલિંગ નિર્દેશ છે તે પ્રાકૃત હોવાથી છે. બાકી ત્રિવિધ શબ્દ નપુંસક હોવાથી નપુંસક નિર્દેશ થાય.) અને આ ૧૭માં અને સાસ્વાદને - ૨૧ પતઘ્રહમાં ૨૫ પ્રકૃતિઓનો સંક્રમ આશ્રયીને જાણવો. દર્શનમોહનીયનો જ ત્રિપુંજ મિશ્ર સાસ્વાદને અસંભવ છે. મિથ્યાદૃષ્ટિને તો ૨૧ના પતગ્રહમાં ર૫ પ્રકૃતિઓનો સંક્રમ અનાદિ મિથ્યાત્વીને પણ જાણવો. बावीस पचरसगे, सत्तगएक्कारसिगुणवीसासु । तेवीसाए णियमा, पंच वि पंचिदिएसु भवे ॥ १४ ॥ द्वाविंशतिपञ्चदशकयोः, सप्तकैकादशैकोनविंशतिषु । त्रयोविंशतेर्नियमात्, पञ्चाऽपि पश्चिन्द्रियेषु भवन्ति ।। १४ ।। ગાથાર્થ - ૨૨, ૧૫, ૭, ૧૧, ૧૯ એ પાંચ પતઘ્રહમાં ૨૩નો સંક્રમ હોય છે, અને આ પાંચે પતગ્રહસ્થાનો પંચેન્દ્રિયોમાં જ હોય છે. ટીકાર્ચ - ૨૨, ૧૫, ૭, ૧૧, ૧૯ એ પાંચ પતગ્રહમાં ૨૩ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે. ત્યાં ૨૨માં મિથ્યાષ્ટિને, ૧પમાં દેશવિરતિવાળાને, ૭માં ઉપશમશ્રેણિમાં રહેલ પશમિક સમ્યગ્દષ્ટિવાળાને ૧૧માં પ્રમત્ત - અપ્રમત્તને અને ૧૯માં અવિરત સમ્યગુદૃષ્ટિવાળાને (૨૩નો સંક્રમ) હોય છે. અને આ પાંચે પતગ્રહસ્થાનો પંચેન્દ્રિયોને જ હોય છે. ૧૮ અહીં “કરે છતે” એ શબ્દનો ભાવાર્થ પૂર્વ પ્રતિન સત્તારૂપે જાણવો. પરંતુ પ્રત્યુત્પન્ન સત્તાભાવે નહીં. અર્થાત્ કરે છતે = સત્તા હોતે જ ઇતિ ભાવ. ૧૯ અહીં “પણ” કહેવાથી સમ્યકત્વ, મિશ્રની ઉદ્વલના કરેલા એ ૨૬ની સત્તાવાળા મિથ્યાદષ્ટિને પણ ૨૧માં ૨૫નો સંક્રમ હોય છે. For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ चोद्दसगदसगसत्तग - अट्ठारसगे य होइ बावीसा । ળિયમાં મનુષ્યપ, નિયમાં વિઠ્ઠિ સુવિષે | ૧૧ || चतुर्दशकदशकसप्तका - ऽष्टादशके च भवति द्वाविंशतिः । નિયમાન્મનુન તૌ, નિયમાવું દ્દષ્ટી તાયાં દ્વિતિયાયામ્ ।। ૧૯ || ગાથાર્થ :- ૧૪, ૧૦, ૭, ૧૮ એ ચાર પતગ્રહસ્થાનોમાં ૨૨ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે, અને તે નિશ્ચયથી મનુષ્યગતિમાં જ હોય છે. અને તે પણ સમ્યક્ત્વ તથા મિશ્ર એ બે દર્શનમોહનીયના સત્તાવાળા જીવને જ હોય છે. ટીકાર્થ :- ૧૪, ૧૦, ૭, ૧૮ એ ૪ પતગ્રહસ્થાનમાં ૨૨ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યાં ૧૪માં દેશવિરતિને, ૧૦માં પ્રમત્ત - અપ્રમત્તને, ૭માં ઉપશમશ્રેણિમાં રહેલા ઔપશમિક સમ્યગ્દષ્ટિને અને ૧૮માં અવિરત સમ્યગ્દૃષ્ટિને હોય છે. અને આ ૨૨ પ્રકૃતિઓનો સંક્રમ નિશ્ચયથી મનુષ્યગતિમાં જ હોય છે, બીજે નહીં, અને નિશ્ચયથી દ્વિવિધાયમાં વૃતામાં = સમ્યક્ત્વ અને મિશ્રની સત્તાવાળાને જ હોય છે. (એટલે કે અનંતા-૪ +મિથ્યા =૫ સિવાયની ૨૩ પ્રકૃતિઓની સત્તા હોય છે.) એ પ્રમાણે અર્થ છે. तेरसगणवगसत्तग - सत्तरसगपणगएक्कवीसासु । વાવીસા સંમરૂ, સુદ્ઘસાતાળમીસેતુ ।। ૧ ।। त्रयोदशनवकसप्तक - सप्तदशपञ्चकैकविंशतिषु । વિંશતિ સંામતિ, શુદ્ધસાવાવનમિશ્રેષુ || ૧૬ ।। ૩૪૧ ગાથાર્થ ઃ- અવિરત સમ્યગ્દષ્ટિ આદિ જીવો, સાસ્વાદની તથા મિશ્રસમ્યગ્દષ્ટિ જીવો ૧૩, ૯, ૭, ૧૭, ૫, ૨૧ એ છ પતગ્રહસ્થાનોમાં ૨૧ પ્રકૃતિઓને સંક્રમાવે છે. ટીકાર્થ :- ૧૩, ૯, ૭, ૧૭, ૫, ૨૧ એ ૬ પતગ્રહસ્થાનોમાં ૨૧ પ્રકૃતિઓ સંક્રમે છે. કયા જીવોમાં સંક્રમે છે ? તો કહે છે. :- ‘‘શુદ્ધસાસાવમિત્રેવુ'' - શુદ્ધેલુ =વિશુદ્ધદ્રષ્ટિવાળા અવિરત સમ્યગ્દૃષ્ટિ આદિ, સાસાયમિશ્રેષુ =બીજા - ત્રીજા ગુણસ્થાનકમાં રહેલાને વિષે ૨૧નો સંક્રમ પ્રાપ્ત થાય. ત્યાં દેશવિરતિને ૧૩ના પતગ્રહમાં, પ્રમત્તાપ્રમત્તને ૯ના પતગ્રહમાં, ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગ્દૃષ્ટિવાળાને ૭ના પતગ્રહમાં, અવિરત સમ્યગ્દષ્ટિ અને મિશ્રદૃષ્ટિને ૧૭ના પતગ્રહમાં, ઉપશમશ્રેણિમાં રહેલ અથવા ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દૃષ્ટિને પના પતગ્રહમાં અને સાસ્વાદનદૃષ્ટિવાળા જીવને ૨૧ના પતગ્રહમાં ૨૧ પ્રકૃતિઓનું સંક્રમ હોય છે. અહીં જે મતે ઉપશમશ્રેણિથી પડતાં મિથ્યાત્વ સન્મુખ થયેલા ૨૪ની સત્તાવાળા જીવોને મિથ્યાત્વાભિમુખતા એજ સાસ્વાદન એમ માને છે, તેઓના મતે સાસ્વાદન સંબંધી ૨૧ના પતગ્રહમાં ૨૧ પ્રકૃતિઓનો સંક્રમ કહ્યો છે. અન્યથા તો અનંતાનુબંધિના ઉદય સહિત સાસ્વાદની જીવને તો ૨૧ના પતગ્રહમાં ૨૫ પ્રકૃતિઓ જ સંક્રમે છે. તે પ્રમાણે પૂર્વે (ગાથા ૧૧માં) કહ્યું છે. एत्तो अविसेसा संकमति, उवसामगे व खवगे वा । वसाम હૈં, सत्तगे छक्क पणगे वा ।। १७ ।। एतस्मादविशेषाः संक्रामन्ति, उपशमके वा क्षपके वा । ઞૌપશમિવેષુ વિશતિજ્ઞ, સત્તવે ષટ્લે પ વા ।। ૧૭ || ગાથાર્થ :- અહીંથી આગળ બાકી રહેલ સંક્રમસ્થાનો ઉપશમક કે ક્ષપકમાં પ્રાપ્ત થાય છે. તે ૭-૬-૫ પતગ્રહમાં ઉપશમક ૨૦ પ્રકૃતિઓ સંક્રમે છે. ટીકાર્થ :- અહીંથી આગળના અવિશેષ બાકી રહેલ ૧૭ સંક્રમસ્થાનો ઉપશમક અથવા ક્ષપકમાં પ્રાપ્ત થાય છે. ત્યાં ૭ -૬-૫ એ ત્રણ પતગ્રહમાં સંક્રમ યોગ્ય ૨૦ પ્રકૃતિઓ ઉપશમક જીવ સંક્રમાવે છે. તેમાં પણ ૭-૬ બે પતગ્રહમાં For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ કર્મપ્રકૃતિ ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગુદૃષ્ટિવાળા અને પના પતઘ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિવાળા જીવો ૨૦ પ્રકૃતિઓ સંક્રમે છે. पंचसु एगुणवीसा, अट्ठारस पंचगे चउक्के य । चोद्दस छसु पगईसुं, तेरसगं छक्कपणगम्मि ॥ १८॥ पञ्चष्वेकोनविंशतिरष्टादश - पञ्चके चतुष्के च । चतुर्दश षट्सु प्रकृतिषु, त्रयोदशकं षट्कपञ्चकयोः ॥१८॥ ગાથાર્થ - પના પતઘ્રહમાં ૧૯, ૫-૪ના પતઘ્રહમાં ૧૮, ૬ના પતગ્રહમાં ૧૪ અને ૬ - ૫ના પતંગ્રહમાં ૧૩ પ્રકૃતિઓ સંક્રમે છે. ટીકાર્થ :- “પચ' પના પતઘ્રહમાં ૧૯ પ્રકૃતિઓ સંક્રમાવે છે. અને તે ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ છે. તથા તે જ જીવ ૫ - ૪ ના પતદ્રગ્રહમાં ૧૮ પ્રવૃતિઓ સંક્રમાવે છે. તથા ઉપશમશ્રેણિમાં રહેલ ઔ જીવ ૬ના પતગ્રહમાં ૧૪ પ્રકૃતિઓ સંક્રમાવે છે. તથા તેજ જીવ ૬ - પના પતઘ્રહમાં ૧૩ પ્રકૃતિઓ સંક્રમાવે છે. ત્યાં ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગુદૃષ્ટિને ૧૫ - ૬ના પતંગ્રહમાં અને ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદષ્ટિને પના પતથ્રહમાં ૧૩ પ્રકૃતિઓ સંક્રમાવે છે. पंच चउक्के बारस, एक्कारस पंचगे तिगचउक्के । दसगं चउक्कपणगे, णवगं च तिगम्मि बोद्धबं ॥ १९ ॥ पञ्चक - चतुष्कयोख्दशै - कादश - पञ्चके त्रिकचतुष्कयोः। શિવં ચતુરૈયો , નવવં રિજે વોચમ્ | ૧૧ ગાથાર્થ :- ૫ -૪ના પતઘ્રહમાં ૧૨, ૫ - ૩ - ૪ના પતäહમાં ૧૧, ૪ - ૫ના પતäહમાં ૧૦, અને ૩ના પતંગ્રહમાં ૯ પ્રકૃતિઓ સંક્રમે છે. એ પ્રમાણે જાણવું. ટીકાર્ય - ૫ - ૪ના પતદુગ્રહમાં ૧૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે, અને તે પના પતગ્રહમાં ક્ષપકશ્રેણિમાં અને ૪ના પતથ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિવાળો ૧૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. તથા ૫ - ૩ અને ૪ના પતગ્રહમાં ૧૧ પ્રકતિઓ સંક્રમે છે. ત્યાં પના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગુદૃષ્ટિવાળો અને ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિવાળો ૧૧ પ્રકૃતિઓ સંક્રમાવે છે. ૩ અને ૪ના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ સંક્રમાવે છે. તથા ૪ અને ૫ના પતઘ્રહમાં ૧૦ પ્રકૃતિઓ સંક્રમાવે છે, ત્યાં ઉપશમશ્રેણિમાં રહેલ પશમિક સમ્યગુદૃષ્ટિ અને ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને ૪ - ૫માં ૧૦નું સંક્રમ હોય છે. તથા ૩ના પતગ્રહમાં ૯નું સંક્રમ જાણવું. અને તે ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિવાળા જીવને હોય છે. अट्ठ दुगतिगचउक्के, सत्त चउक्के तिगे य बोद्धव्वा । छक्कं दुगम्मि णियमा, पंच तिगे एक्कगुटुगे य ॥ २० ॥ 1 - દિ - ત્રિક - તુવેષ, સર રાખે રિજે ૨ વોઢવ્યાઃ | षट्कं द्विके नियमात् , पञ्च त्रिके एकेकद्विकयोश्च ।। २० ॥ ગાથાર્થ :- ૨ - ૩ અને ૪ના પતગ્રહમાં ૮, ૩ -૪ ના પતદુગ્રહમાં ૭, ૨ના પતગ્રહમાં નિશ્ચયથી ૬ અને ૩ - ૧ - ૨ના પતઘ્રહમાં ૫ પ્રકૃતિઓ સંક્રમે છે. ૨૦ અહીં “વજે' શબ્દ પ્રતમાં નથી પણ તે જરૂરી છે. કારણ કે પૂર્વે ૧૧મી ગાથામાં ૫ - ૬ બન્ને પતૐહમાં ૧૩ પ્રકૃતિઓનું સંક્રમણ બતાવ્યું છે. For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ ટીકાર્થ :- ૨-૩ અને ૪ના પતહમાં ૮ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યાં ૨-૩ના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અને ૪ના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગ્દૃષ્ટિવાળા ૮ પ્રકૃતિઓ સંક્રમાવે છે. તથા ૩ -૪ ના પતગ્રહમાં ૭ પ્રકૃતિઓનો સંક્રમ જાણવો, અને તે ૩ -૪ માં ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગ્દષ્ટિને જાણવો. તથા ૨ના પતગ્રહમાં ૬ પ્રકૃતિઓનો જ સંક્રમ નિશ્ચયથી હોય છે, અને તે ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને હોય છે. તથા ૩-૧-૨ના પતગ્રહમાં ૫ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યાં ૩ના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગ્દષ્ટિને હોય છે, અને ૨ -૧ના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દૃષ્ટિને ૫ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે. સંક્રમણકરણ ગાથાર્થ ઃ સંક્રમ જાણવો. चत्तारि तिगचउक्के, तिन्नि तिगे एक्कगे य बोद्धव्या । તો તુતુ વવા વિ ય, વગ વાડુ વોદ્ધના || ૨૧ ॥ चतस्रस्त्रिकचतुष्के, तिस्र त्रिके एक्के च बोद्धव्याः । કે ઢોરેસ્યાપિ હૈ - વૈવસ્યાં વોન્દ્રયા : || ૨૧ || ૩-૪ ના પતગ્રહમાં ૪, ૩-૧ના પતગ્રહમાં ૩, ૨-૧ના પતગ્રહમાં ૨ અને ૧ના પતગ્રહમાં ૧ નો ટીકાર્ય :૩-૪ના પતગ્રહમાં ૪ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યાં ૩ના પતગૃહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ઔપમિક સમ્યદૃષ્ટિ અને ૪ના પતગ્રહમાં ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ૪ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે. તથા ૩-૧ ના પતગ્રહમાં ૩ પ્રકૃતિઓનો સંક્રમ જાણવો. ત્યાં ૩ના પતગ્રહમાં ક્ષપકશ્રેણિમાં અને ૧ના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ૩ પ્રકૃતિઓ સંક્રમે છે. તથા ૨-૧ના પતગ્રહમાં ૨ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યાં રના પતગ્રહમાં ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યષ્ટિ અને ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશિમક સમ્યગ્દષ્ટિને ૨ પ્રકૃતિનો સંક્રમ હોય છે. અને ૧ના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ૨ પ્રકૃતિનો સંક્રમ હોય છે. તથા ૧ના પતગ્રહમાં ૧ પ્રકૃતિનો સંક્રમ જાણવો, અને તે ક્ષપકશ્રેણિવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને જ હોય છે. તે પ્રમાણે આ પતગ્રહમાં સંક્રમ સ્થાનોની સંકલના સંવેધથી વિચારવા માટે યંત્ર નં. ૮, ૯, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭ જુઓ. अणुपुब्विअणाणुपुब्बि, झीणमझीणे य दिट्ठिमोहम्मि । વસામો ય હવશે ય, સંમે મળોવાયા ।। ૨૨ ।। आनुपूर्व्यनानुपूर्वी, क्षीणेऽक्षीणे च द्दष्टिमोहे । હવશમ હૈં ક્ષ ૨, સંઘ્ને માર્ગનોષાયાઃ ॥ ૨૨ ।। ગાથાર્થ :- શું આ સંક્રમસ્થાન સંક્રમમાં આનુપૂર્વીએ ઉપજે છે ? કે અનાનુપૂર્વીએ ઉપજે છે ? કે બન્ને પ્રકારે ઉપજે છે ? તથા ક્ષીણદર્શનમોહનીયમાં ? કે અક્ષીણદર્શનમોહનીયમાં ? કે બન્ને પ્રકારમાં ઉપજે છે ? તથા ઉપશમકમાં ? કે ક્ષપકમાં ? કે બન્નેમાં ઉપજે છે ? ટીકાર્ય :- હવે પતંગ્રહને વિષે સંક્રમસ્થાનની સંકલનામાં માર્ગણાના ઉપાયોને કહે છે. પતગ્રહને વિષે પ્રમાણે - શું આ સંક્રમસ્થાન આનુપૂર્વીથી સંક્રમ પ્રાપ્ત થાય તેમજ શું આ સંક્રમસ્થાન ક્ષીણદર્શનમોહનીયમાં અથવા સંક્રમસ્થાન ઉપશમક કે ક્ષપકમાં અથવા બન્નેમાં ઘટે ?૧ સંક્રમસ્થાનમાં સંકલનના વિચારમાં આ માર્ગણાના ઉપાયો છે. તે આ છે ? અથવા અનાનુપૂર્વીથી થાય છે ? અથવા બન્ને રીતે થાય છે અક્ષીણદર્શનમોહનીયમાં અથવા બન્ને પ્રકારમાં ઘટે ? તેમજ શું આ (યંત્ર નં. ૧૬, ૧૭ જુઓ) ? ઇતિ મોહનીયકર્મની પતગ્રહમાં સંક્રમસ્થાનોની સંકલના અને સ્વામી સમાપ્ત ઇતિ મોહનીય કર્મની સંક્રમ - પતગ્રહ વિધિ સમાપ્ત For Personal & Private Use Only - Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ કર્મપ્રકૃતિ ૨૨ ૧૧ ૨૫ મોહનીયકર્મના પતગ્રહમાં સંક્રમસ્થાનોની સંકલના અને સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં. ૧૬-આ સંજ્ઞા :- ટીપ્પણ નં. ૧૩ પ્રમાણે (ગાથા ૧ર થી રર ના આધારે) કયું પતગ્રહ ? કયાં સંક્રમસ્થાનો? કયા જીવો સ્વામિ ? ૨૬ - ૨૭ મિથ્યાદૃષ્ટિ ૧૫ ૨૬ - ૨૭ દેશવિરતિ ૨૬ - ૨૭. પ્રમત્ત - અપ્રમત્ત ૧૯ ૨૬ - ૨૭ અવિરત સમ્યગુદૃષ્ટિ ૧૭ મિશ્રદૃષ્ટિ ચારેગતિમાં ૨૫ મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદન ૨૨ ૨૩. મિથ્યાદૃષ્ટિ ૧૯ ૨૩ અવિરત સમ્યગુદૃષ્ટિ ૨૩ દેશવિરતિ પંચેન્દ્રિયમાં જ પ્રમત્ત - અપ્રમત્ત ૨૩ UU ૨૨ અવિરત સમ્યગુદૃષ્ટિ ૧૪ દેશવિરતિ મનુષ્યગતિમાં જ ૨૨ પ્રમત્ત - અપ્રમત્ત ૨૧ 2 ૨૩ RJ 1 ૨૨ ૧૦ Iછે | ૨૨. UU ૨૧ | ૨૧ | સાસ્વાદન ૨૧ અવિરત સમ્યગુદૃષ્ટિ, મિશ્રદૃષ્ટિ દેશવિરતિ પ્રમત્ત - અપ્રમત્ત UU ૨૧ UX, X અહીં સુધીના ર૭થી ૨૧ સુધીના (૨૪ સિવાય) ૬ સંક્રમસ્થાનો મિશ્ર (શ્રેણિગત અશ્રેણિગતને પણ) છે. | ૨૧ ૨૧ | ક ૨૧ આ પતગ્રહમાં સંક્રમસ્થાનોને પ્રથમ એ રીતે કહેવાં કે ૧થી ૨૭ સુધીના ૨૩ સ્થાનોને અનુક્રમે સ્થાપીને એકાદિ સંક્રમસ્થાનો કયા કયા પતગ્રહમાં હોય છે? અથવા ૨૭ થી ૧ સુધીના ૨૩ સંક્રમસ્થાનો કયા કયા પતગ્રહમાં હોય છે ? તેની પૂર્વાનુપૂર્વીએ વા પડ્યાનુપૂર્વીએ જે પ્રરૂપણા કરવી તે આનુપૂર્વીe. અને એવા અનુક્રમ રહિત સંક્રમસ્થાનોની અમુક અમુક પતગ્રહમાં પ્રાપ્તિ કહેવી તે અનાનુપૂર્વીપળા.. અને બન્ને પ્રકારે પ્રરૂપણા કરવી તે સમve. તથા સાયિક સમ્યક્ત્વીને કયાં કયાં સંક્રમસ્થાનો કયા કયા પતગ્રહમાં સંક્રમે ? તેની જે પ્રરૂપણા તે ક્ષીણદર્શનમોહસત્યપ્રરૂપણા, એથી વિપરીત અક્ષરદર્શનમોહસકપ્રરૂપણા અને ઉભય પ્રરૂપણા. એ પ્રમાણે ઉપશમશ્રેસિવંત જીવના કયા સંક્રમસ્થાનો કયા પતગ્રહમાં સંક્રમે ? તે ઉપશમકશ્રરૂપણા, લપકને આશ્રયી લપકસલ્કપ્રરૂપણા, અને ઉભયને આશ્રયી ઉભયપ્રરૂપણા. આ સિવાય પતગ્રહસ્થાનોની સંકલના જાણવી હોય તો પણ સંક્રમસ્થાનવતું ૯ પ્રકારે સંકલના થાય છે. અથવા એ નવ પ્રકારનો મેળ મેળવીને બનતા પ્રયત્ન અનુક્રમ કાઢવો. તે પણ સંકલના જાણવાનો ઉપાય છે. શ્રી ગ્રંથકાર મહારાજે એ ૯ સંકલનામાંથી ૧૧મી ગાથામાં અનાનુપૂર્વીએ સંક્રમસ્થાનો તથા પતગ્રહસ્થાનોની પરસ્પર પ્રાપ્તિ કહીને સ્વામિત્વના સંક્રમસ્થાનનો કંઇક આનુપૂર્વીએ કહ્યાં છે, અને શેષ ઉપસંહારની ૧૨ થી ૨૧મી ગાથા સુધીની ૧૦ ગાથાઓમાં સંક્રમસ્થાનો આનુપૂર્વીએ કહ્યાં છે. એમાં પતદુગ્રહ અને સ્વામિત્વ અનાનુપૂર્વીએ કહેવાયા છે. (એક વસ્તુમાં અનુક્રમ કહેતાં બીજામાં અનુક્રમ જ કહેવાય. કારણ કે સર્વે અનુક્રમ સાથે સચવાય નહીં) અને શેષ સંકલનાઓ સ્વબુદ્ધિથી પટ્ટકપર સ્થાપના રૂપે વિસ્તારવાને ભલામણ આપી છે. For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૪૫ - અથ નામકર્મના સંક્રમ પતદ્રગ્રહ વિધિ :- અથ નામકર્મના સત્તાસ્થાનો - સંક્રમ સ્થાનો:विद्वगेगसयं छप्पण-चउतिगणउई य इगुणनउईया । अट्ठचउदुगिक्कसीइ य, संकमा बारस य छट्टे ॥ २३ ॥ त्रि-द्विकैकशतं षट् पञ्च - चतुस्त्रिक नवतिकोनवतिश्च । अष्टचतुर्द्विकैकाशीतिश्च, संक्रमा द्वादश च षष्ठे ॥ २३ ॥ ગાથાર્થ :- ૧૦૩, ૧૦૨, ૧૦૧, ૯૬, ૯૫, ૯૪, ૯૩, ૮૯, ૮૮, ૮૪, ૮૨, ૮૧ એ પ્રમાણે છઠ્ઠા નામકર્મમાં ૧૨ સંક્રમસ્થાનો છે. ટીકાર્ય - તે પ્રમાણે મોહનીયનો સંક્રમ પતગ્રહ વિધિ વિસ્તારથી કહ્યો. હવે નામકર્મની સંક્રમ પતટ્ઠહ વિધિ કહે છે. ત્યાં નામકર્મના ૧૨ સત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે. - ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫ આ પ્રથમ સંજ્ઞાવાળું સત્તાચતુષ્ક છે. ત્યાં સકલ પ્રકૃતિનો સમુદાય તે ૧૦૩ તે જ તીર્થંકર રહિત ૧૦૨, ૧૦૩ માંથી જ આહારકસપ્તક રહિત ૯૬, ૧૦રમાંથી આહારકસપ્તક રહિત તે ૯૫, (અનુસંધાન પેઈજ નંબર ૩૪૭). શ્રેણિ પ્રાયોગ્યના પતદગ્રહ સંક્રમસ્થાનો (યંત્ર નં - ૧૬-બ) કયું પદ્મહ? | - કયું સંક્રમ? ૨૦ ها به ૨૦ ૨૦ ૧૯ કયા જીવો સ્વામી | કયું પતહ? | કયું સંક્રમ? |કયા જીવો સ્વામી? UU UX UU UX UX UX UX UU UX UU UX UU UU UX UU UU UX ه وا به ૧૮ ૧૮ ૧૪. ها را به ૧૩ ૧૩ UU UX ૧૩ ૧૨ UU UX ૧૧ UU می| ماه ها به ما ما ما UX UX UU,X UX X UX X ૧0 UU,X UU,X ૧૦ આ ૨૦ થી ૧ સુધી (૧૭ - ૧૬ - ૧૫ સિવાયના) ૧૭ સંક્રમસ્થાનો માત્ર શ્રેણિગત જીવોને જ હોય છે. (આજ યંત્રને ૩ વિભાગમાં વહેંચીને યંત્ર નં૦-૧૬-ક પેઈજ નંબર ૪૭૯માં બતાવેલ છે.). For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ નબર ૧ ૨ ૩ ૪ : ૫ J ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ કર્મપ્રકૃતિ પચ્ચાનુપૂર્વીથી સંક્રમસ્થાનો કયા ગુણસ્થાનકે કયું પતગ્રહ હોય ? (યંત્ર નં ૧૭) ૨૭ ૨૬ ૨૫ ૨૩ ૨૨ ૨૧ ૨૦ ||૩||* ? ૧૨ ૧૧ ૧૦ ૯ ८ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ૧ ૨૨ ૨૨ ૨૧ ૨૨ -- -- -- ૨૧ અહીંથી ૧૭ -- ૨૧ -- -- ૧૭ ૧૭ સંક્રમસ્થાનો ૧૯ | ૧૯ ૧૯ ૧૮ ૧૭ -- -- -- ૧૫ ૧૫ -- ૭ જેટ શ્રેણિમાં -- -- -- રહેલ ૧૧ ૧૧ For Personal & Private Use Only == ૧૧ ૧૦ ૯ -- -- -- -- । । । જીવન ૭ ૭ ૭ ૩૬ ૬ ૬૫ -- ૫ ૪૫ ૪ ૩૪ -- ” જી ૨ યંત્ર નં ૧૭ના વિશેષ કારણ નીચે પ્રમાણે છે. ૧. અહીં નિશ્ચયથી ચારે ગતિના જીવો પામે અને દર્શનમોહનીયના ત્રિપુંજ નિશ્ચયથી કરે છે. ૨. પંચેન્દ્રિય જીવોને જ હોય છે. હોય ૫ છે. == c ૫૪ ૪ ૩૪ -- ૩ ૨૩ -- ૨ 2/9 -- °° ૫ ૫ ૫ ૫ ૪૫ ૪ ૩ ' ૧ ૧ ૨ ૩ ૪ ૫ ૬ Page #402 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૪૭ ૩. મનુષ્યગતિમાં જ નિશ્ચયથી હોય છે, અને સમ્ય મિશ્રની સત્તાવાળા એટલે કે અનંતાનુબંધિ-૪ +મિથ્યાત્વ સિવાય ૨૩ ની સત્તાવાળાને હોય છે. ૪. અહીં જે મતે ૨૪ની સત્તાવાળા ઉપશમશ્રેણિથી પડતાં મિથ્યાત્વ સમ્મુખ થયેલા સાસ્વાદનવાળા માને છે. તેઓને મતે સાસ્વાદને ૨૧માં ૨૧ પ્રકૃતિઓનો સંક્રમ થાય, અન્યથા અનંતાનુબંધિ ઉદય સહિત નિશ્ચયથી ૨૧ના પતગ્રૂહમાં ૨૫ પ્રકૃતિઓ સંક્રમે છે. ૫. UU - ૬ -૫ બંને પતગ્રહ આવે ગાથા ૧૧ની ટીકામાં છે. ગાથા - ૧૮મીની ટીકામાં પચવે - કૂવે બને આવે. પવેદ શબ્દ ટીકામાં નથી પણ તે જરૂરી છે. ૬. નિશ્ચયથી હોય છે. ઇતિ યંત્ર નં-૧૭ સમાપ્ત ક્ષપકશ્રેણિમાં પ્રથમ સત્તાચતષ્કમાંથી નરકગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, પ્રથમ જાતિ-૪, સ્થાવર સૂક્ષ્મ, સાધારણ, આતપ, ઉદ્યોત લક્ષણવાળી ૧૩ પ્રકૃતિઓ ક્ષય થયે છતે બીજુ સત્તાચતુષ્ક થાય. પ્રથમ સત્તાચતુષ્ક – ૧૦૩ ૧૦૨. ૮૨ દ્વિતીય સત્તાચતુષ્ક - ૯૦ ૮૯ ૮૩ અધુવસંજ્ઞાત્રિક - તથા ૯૫માંથી દેવદ્ધિક ઉદૂવલન થયે ૯૩, તેમાંથી પણ વૈક્રિયસપ્તક, નરકદ્ધિક = ૯ પ્રકૃતિઓનું ઉર્વલન થયે ૮૪. તેમાંથી પણ મનુષ્યદ્ધિક ઉદૂર્વલન થયે ૮૨. અને આ સત્તાત્રિક (૯૩ - ૮૪ - ૮૨) અધ્રુવસંજ્ઞા છે. જો કે અહીં અને બીજા સત્તાચતુષ્કમાં પણ ૮૨ ભિન્ન ભિન્નરૂપે વ્યવસ્થિત છે. તો પણ સંખ્યાનું સરખાપણું હોવાથી એક જ સત્તાસ્થાન ગણાય છે. તે પ્રમાણે ૧૦ સત્તાસ્થાને થયા. બીજા સત્તાચતુષ્કમાં રહેલ ૯૦ અને ૮૩ રૂપે સત્તાસ્થાનને વિષે સંક્રમ પ્રાપ્ત નહીં. બાકીના તો સર્વ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ૮ સંક્રમસ્થાનો થાય છે. ૯ અને ૮ રૂ૫ બીજા બે સત્તાસ્થાન અયોગિ અવસ્થાના છેલ્લા સમયે પ્રાપ્ત થાય છે, તેથી ૧૨ સત્તાસ્થાનો પૂર્ણ થાય છે. પણ તે સંક્રમને વિષે પ્રાપ્ત નથી. કારણ કે અયોગિ અવસ્થામાં બંધના અભાવના કારણે પતંગ્રહના અભાવથી બંધાતી પ્રકૃતિ જ પતંગ્રહપણું છે. પતગ્રહ હોતે છતે જ સંક્રમનો સંભવ છે અને સત્તાસ્થાનથી બાહ્ય બીજા ૪ સંક્રમસ્થાનો થાય છે. ૧૦૧, ૯૪, ૮૮, અને ૮૧ છે. - તે પ્રમાણે ૧૨ સત્તાસ્થાન અને ૧૨ જ સંક્રમસ્થાન પ્રાપ્ત થાય છે અને તે કહે છે. ૬ઢા નામકર્મને વિષે ૧૨ સંક્રમસ્થાન છે તે આ પ્રમાણે છે. ૧૦૩ - ૧૦૨ - ૧૦૧ - ૯૬ - ૯૫ - ૯૪ - ૯૩ - ૮૯ - ૮૮ - ૮૪ - ૮૨ - ૮૧ ત્યાં સર્વ પ્રકૃતિ સમુદાય તે ૧૦૩, તેમાંથી જ તીર્થકર અથવા યશકીર્તિ સિવાય તે ૧૦૨, ૧૦૩માંથી તીર્થકર અને યશ-કીર્તિ એ બન્ને સિવાય ૧૦૧, ૧૦૩માંથી આહારકસપ્તક સિવાય ૯૬, ૧૦૨માંથી આહારકસપ્તક સિવાય ૯૫, અને તે યશકીર્તિ રહિતવાળા ૦૫માંથી જે તીર્થકર રહિત હોય તેને ૯૪, (અને તે તીર્થકર રહિત વાળા ૯પમાંથી યશકીર્તિ રહિત હોય તેને ૯૪,) ૯૫માંથી દેવગતિ - દેવાનુપૂર્વી ઉદ્વલના કરે છતે ૯૩, અથવા નરકગતિ - નરકાનુપૂર્વ રહિત ૯૩, ૧૦૩માંથી ૧૩ પ્રકૃતિ ક્ષય થયે અને યશ-કીર્તિ બાદ કરતાં ૮૯, અને તે જ ૮૯માંથી તીર્થંકર રહિત કરતાં ૮૮, ૯૩માંથી વૈક્રિયસપ્તક, નરકદ્ધિક કે દેવદ્વિક ઉદ્વલના થયે ૮૪, તેમાંથી મનુષ્ય ગતિ-મનુષ્યાનુપૂર્વી ઉદ્વલના થયે ૮૨, અથવા ૯૬માંથી ૧૩ પ્રકૃતિ ક્ષય થયે યશ-કીર્તિ કે જિનરહિત ૮૨, અને તે જિનરહિતમાં યશ-કીર્તિ દૂર કરે છતે પણ ૮૧, આ નામકર્મના ૧૨ સંક્રમસ્થાનો છે. ઇતિ નામકર્મના સત્તાસ્થાનો - સંક્રમસ્થાનો સમાપ્ત. ૨૨ - અહીં ટીકામાં વરાતિઃ શબ્દ નથી, પણ તે જરૂરી છે. For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ કર્મપ્રકૃતિ - અથ નામકર્મના પતગ્રહસ્થાનો - ) तेवीसा पणवीसा, छब्बीसा अट्ठवीसगुणतीसा । तीसेगतीसएगं, पडिग्गहा अट्ट नामस्स ॥ २४ ॥ त्रयोविंशति - पञ्चविंशति, षट्विंशतिरष्टाविंशतिरेकोनत्रिंशत् । त्रिंशदेकत्रिंशदेकं, पतद्ग्रहा अष्टौ नाम्नः ॥ २४ ॥ ગાથાર્થ - ૨૩ - ૨૫ - ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ - ૧ એ નામકર્મમાં આઠ પતઘ્રહસ્થાનો છે. ટીકાર્ય :- હવે પતગ્રહસ્થાનો કહે છે. નામકર્મના જે ૮ બંધસ્થાનકો છે. ૨૩ - ૨૫ - ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ અને ૧, તે જ ૮ પતઘ્રહસ્થાનો છે. ઇતિ નામકર્મના પતગ્રહસ્થાનો સમાપ્ત - અથ કયા સંક્રમસ્થાનો કયા પતગ્રહમાં સંક્રમે ? તે સ્વરૂપ.) एक्कगटुगसय पप - चउपउई ता तेरसूणिया वा वि : परभवियबंधुवुच्छेय, उपरि सेढीइ एक्किस्से ॥ २५ ॥ નહિરા-1 - ચતુર્નતિસ્તા સ્ત્રોતોના વડા पारभविकबन्धव्यवच्छेदे, उपरि श्रेण्योरेकस्याम् ॥ २५ ॥ ગાથાર્થ :- શ્રેણિગત જીવને પરભવ સંબંધી ૩૦ પ્રકૃતિનો બંધવિચ્છેદ થયા બાદ એક યશનામકર્મમાં ૧૦૧ - ૧૦૨ - ૯૫ - ૯૪ - ૮૮ - ૪૯ - ૮૨ - ૮૧ એ આઠ પ્રકૃતિસ્થાનો સંક્રમે છે. ટીકાર્ય - હવે કઇ પ્રકતિઓ ક્યા સંક્રમે છે તે કહે છે.- “પરમવિદોનાં” પરભવમાં વેદવા યોગ્ય નામ પ્રકૃતિઓનો દેવગતિ પ્રાયોગ્ય ૩૧ આદિનો બંધવિચ્છેદ થયે છતે આગળ ઉપશમ અને ક્ષપક એ બન્ને શ્રેણિમાં બંધાતી એક યશકીર્તિ લક્ષણવાળી પ્રકૃતિમાં ૮ સંક્રમસ્થાનો સંક્રમે છે. તે આ પ્રમાણે છે. ૧૦૧ - ૧૦૨ - ૯૫ - ૯૪ “તા” રૂતિ તે જ પૂર્વે કહેલા ચાર સંક્રમસ્થાનોમાંથી ૧૩ બાદ કરતાં ૪ થાય છે. ૧૦૨ ૯૫ ૯૪ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૮૯ ૮૧. થાય છે યશકીર્તિ સિવાય પ્રથમ સત્તાચતુષ્ક અને બીજા સત્તાચતુષ્ક એક યશકીર્તિમાં જ સંક્રમે છે. એ પ્રમાણે અર્થ છે. ત્યાં યશ-કીર્તિ બંધાતા છતા પતગ્રહ છે. તેથી સર્વ ઠેકાણે સંક્રમ ન થવાથી તે બાદ કરતાં (૧) ૧૦૩ની સત્તાવાળો જીવ બાકીની ૧૦૨ પ્રકતિઓ યશ-કીર્તિના પતગ્રહમાં સંક્રમે છે. (૨) ૧૦રની સત્તાવાળો જીવ બાકીની ૧૦૧ પ્રકૃતિઓ યશકીર્તિના પતગ્રહમાં સંક્રમે છે. (૩) ૯૬ની સત્તાવાળો જીવ બાકીની ૯૫ પ્રકૃતિઓ યશ-કીર્તિના પતઘ્રહમાં સંક્રમે છે. (૪) ૯૫ની સત્તાવાળો જીવ બાકીની ૯૪ પ્રકૃતિઓ યશકીર્તિના પતગ્રહમાં સંક્રમે છે. (૫) અને ૧૦૩ની સત્તાવાળા જીવને ૧૩ પ્રકૃતિ ક્ષય થયે બાકીની ૮૯ યશકીર્તિમાં સંક્રમે છે. (૯૦ની સત્તા રહે) (૬) ૧૦૨ની સત્તાવાળો જીવ ૮૮ પ્રકૃતિઓ સંક્રમે છે. (૮૯ની સત્તા રહે) (૭) ૯૬ની સત્તાવાળો જીવ ૮૨ પ્રકૃતિઓ સંક્રમે છે. (૮૩ની સત્તા રહે) (૮) ૯૫ની સત્તાવાળો જીવ ૮૧ પ્રકૃતિઓ સંક્રમે છે. (૮૨ની સત્તા રહે) એ પ્રમાણે જાણવું. ૧૦૧ ૮૮, ૮૨ For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૪૯ तिगद्गसयं छपंचग - णउई य जइस्स एक्कतीसाए । एगंतसेढिजोगे, वज्जिय तीसिगुणतीसासु ॥ २६ ॥ त्रिकद्धिकशतं षट्पञ्चक - नवतिश्च यतेरेकत्रिंशति । હનાળયોનિ, વળગતા ત્રિોનર્સિંશતઃ | ૨૬ || ગાથાર્થ :- અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનવાળા યતિને ૩૧ પ્રકૃતિરૂપ પતગ્રહમાં ૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૯૫ એ ૪ સ્થાનો સંક્રમે છે. તથા ૧૦૧ - ૯૪ - ૯૯ - ૮૮ - ૮૧ એ પાંચ એકાન્ત શ્રેણિયોગ્ય સંક્રમસ્થાનો સિવાયના શેષ સાત સંક્રમસ્થાનો ૩૦ - ૨૯ એ બે પતગ્રહમાં સંક્રમે છે. ટીકાર્ય - ૩૧ પ્રકૃતિ સમુદાયરૂપ પતગ્રહમાં પ્રથમ સત્તાચતુષ્ક લક્ષણ ૪ સંક્રમસ્થાન થાય છે. અને તે આ પ્રમાણે કહે છે. – અપ્રમત્ત અને અપૂર્વકરણે વર્તતાં યતિને દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર, સમચતુરસસંસ્થાન, વક્રિય અંગોપાંગ, દેવાનુપુર્ની, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહાયોગતિ, ત્રસદશક, તૈજસ, કામણ, વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, તીર્થકર, આહારકદ્વિક, લક્ષણવાળી ૩૧ પ્રકૃતિ બાંધતા એ ૩૧ પ્રત્યાત્મક પતઘ્રહમાં ૧૦૩ - ૧૦૨ - ૯૬ અને ૯૫ એ પ્રમાણે ૪ સંક્રમાનો સંક્રમે છે. ( -: દેવ પ્રાયોગ્ય ૩૧ના પતગ્રહમાં ૪ સંક્રમસ્થાનો :- (૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૯૫) ) દેવ પ્રાયો. ૩૧ના પતઘ્રહમાં ૧૦૩નું સંક્રમણ :- ત્યાં ૧૦૩ પ્રકૃતિઓ તીર્થંકર આહારક નામની બંધાવલિકા પૂર્ણ થયા બાદ ૩૧ના પતઘ્રહમાં સંક્રમે છે. દેવ પ્રાયો. ૩૧ના પતગ્રહમાં ૧૦૨ નું સંક્રમણ - વળી તીર્થંકરનામની બંધાવલિકા પૂર્ણ ન થાય તે પહેલા (અર્થાત્ જિનનામની બંધાવલિકામાં વર્તતાં) ૧૦૨ પ્રકૃતિઓ સંક્રમે છે. દેવ પ્રાયો. ૩૧ના પતાહમાં ૯૬નું સંક્રમણ :- તથા આહારકસપ્તકનો બંધાવલિકા પૂર્ણ થતા પહેલા અર્થાત્ બંધાવલિકામાં વર્તતાં ૯૬ પ્રકૃતિઓ ૩૧ના પતઘ્રહમાં સંક્રમે છે. દેવ પ્રાયો... ૩૧ ના પતગ્રહમાં ૯૫નું સંક્રમણ :- તથા “તીર્થકર - આહારકસપ્તકનો બંધાવલિકા પૂર્ણ થતા પહેલા અર્થાત બંધાવલિકામાં વર્તતાં ૯૫ પ્રકતિઓ ૩૧ના પતગ્રહમાં સંક્રમે છે. ૨૩ એમ કહેવાનું કારણ એ છે કે ૧૦૨ પ્રકૃતિનો સંક્રમ તે જિનનામ રહિત છે. અર્થાતુ જે સમયથી જિનનામના બંધનો પ્રારંભ થયો તે સમયથી ૧૦૩ની સત્તા તો થઇ, પરંતુ બંધાવલિકા સર્વકરણ અસાધ્ય હોવાથી જિનનામ એક આવલિકા સુધી સંક્રમે નહિ. માટે પ્રથમ આવલિકાએ જિનનામ રહિત ૧૦૨નો સંક્રમ કહ્યો. પરંતુ આ વખતે આહારકટ્રિકનો બંધ જિનનામના બંધથી પણ ઓછામાં ઓછી એક આવલિકા પૂર્વે થયેલ હોવો જોઇએ. અન્યથા આ સંક્રમસ્થાન પ્રાપ્ત ન થાય. - જિનનામનો નિકાચિત બંધ થયા પછી પ્રતિસમય ૪ થી ૮/૬ ભાગ સુધીમાં જિનનામકર્મ અવશ્ય બંધાયા કરે છે. એ પ્રમાણે આહારકઢિક બંધાયા પછી ૭ થી ૮/૬ ભાગ સુધીમાં આહારકદ્ધિક પણ પ્રતિસમય બંધાયા કરે છે. ૨૪ અહીં સર્વત્ર બંધની વિવક્ષામાં નામકર્મની ૬૭ પ્રકૃતિઓ ગણાય છે. માટે બંધરૂપ પતગ્રહ વિવલામાં આહારદ્ધિક ગણવામાં આવશે. અને સત્તાની વિવક્ષામાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓ ગણાતી હોવાથી સત્તારૂપ સંક્રમની વિવલામાં આહારકસપ્તક ગણવામાં આવશે. પુનઃ બંધાવલિકા વસ્તુતઃ આહારક સંબંધી સાતે પ્રકૃતિઓની હોવાથી “આહારકસપ્તકની બંધાવલિકા એ શબ્દ વ્યપદેશ સંક્રમસ્થાનને અધિકારીને કરવાની જરૂર છે. અન્યથા સંક્રમસ્થાનની પ્રકૃતિઓની સંખ્યા અવ્યવસ્થિત થઇ જાય છે.” પુનઃ આ સંક્રમસ્થાનની પ્રાપ્તિ પૂર્વે એક આવલિકા પૂર્વે જિનનામનો બંધ પ્રારંભાયેલો હોવો જોઇએ અન્યથા એ સંક્રમસ્થાનની પ્રાપ્તિ ન થાય. ૨૫ જે સમયે જિનનામ અને આહારકદ્ધિક એ ત્રણેનો બંધ સમકાળે શરૂ થાય. તે સમયથી શરૂ કરીને એક આવલિકા સુધી સંક્રમસ્થાન પ્રાપ્ત થાય. અન્યથા એ સંક્રમસ્થાનની પ્રાપ્તિ ન થાય. For Personal & Private Use Only Jain Education Interational Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૫o કર્મપ્રકૃતિ ૩૦ અને ૨૯ના પતગ્રહમાં - પ્રથમ સત્તાચતુષ્ક અને અધવસંજ્ઞા સત્તાત્રિક લક્ષણવાળા ૭ સંક્રમસ્થાનો સંક્રમે છે. અને તે આ પ્રમાણે કહે છે. “પુત'' ત્યાદિ એકાન્ત જે શ્રેણિયોગ્ય સંક્રમસ્થાનો ૧૦૧ - ૯૪ - ૯૯ - ૮૮ - ૮૧ રૂ૫ (પાંચ) છે. આ શ્રેણિમાં જ વર્તતાં જીવને એક યશ-કીર્તિ જ બાંધતા સંક્રમણ હોય. બીજે ઠેકાણે નહીં. તેથી તે સિવાયના બાકીના ૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૯૫ - ૯૩ - ૮૪ - ૮૨ રૂ૫ ૭ સંક્રમસ્થાનો ૩૦ અને ૨૯ના પતગ્રહમાં પ્રાપ્ત થાય છે. -: ૩૦ના પતગ્રહમાં ૭ સંક્રમસ્થાનો (૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૫ - ૯૩ ૮૪ – ૨) - (૧) મનુ, પ્રાયો૩૦માં ૧૦૩નું સંક્રમણ:- તથા ૧૦૩ની સત્તાવાળો સમ્યગુદષ્ટિ દેવ તૈજસ, કામણ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકશરીર, ઔદા અંગોપાંગ, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ-કીર્તિ કે અયશકીર્તિ, પરાઘાત, ઉછુવાસ, શુભવિહાયોગતિ, જિનનામ લક્ષણવાળી મનુષ્ય પ્રાયોગ્ય, જિનનામ સહીત ૩૦ પ્રકૃતિ બાંધતો ૧૦૩ પ્રકૃતિઓ તે ૩૦ના પતઘ્રહમાં સંક્રમે છે. (૨) દેવ પ્રાયોd ૩૦માં ૧૦૨નું સંક્રમણ :- તથા ૧૦૨ની સત્તાવાળો અપ્રમત્ત - સંયત અથવા અપૂર્વકરણે વર્તતો દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈશરીર, સમચતુરસસંસ્થાન, વૈઅંગોપાંગ, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહાયોગતિ, ત્રસદશક, તેજસ, કાર્મણ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, આહારકદ્વિક લક્ષણવાળી દેવગતિ પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિઓ બાંધતા ૧૦૨ પ્રકૃતિઓ તે જ ૩૦ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં સંક્રમે છે. બેઇ આદિ પ્રાયો ૩૦માં ૧૦૨નું સંક્રમણ :- અથવા ૧૦૨ની સત્તાવાળા એકેન્દ્રિયાદિ જીવોને ઉદ્યોત સહિત બેઇન્દ્રિય આદિ પ્રાયોગ્ય - તેજસ, કાર્મણ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, વર્ણાદિ-૪, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, બેઇ0 આદિ જાતિમાંથી એક જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, (સુભગ કે) દુર્ભગ, (સુસ્વર કે) દુઃસ્વર, (આદેય કે) અનાદેય, યશ-કીર્તિ કે અયશ-કીર્તિ, ઔદા, શરીર, ઔધ અંગોપાંગ, કોઇ પણ એક સંસ્થાન - એક સંઘયણ (પ્રશસ્ત કે) અપ્રશસ્તવિહાયોગતિ, પરાઘાત, ઉદ્યોત, ઉચ્છવાસ, લક્ષણવાળી ૩૦ પ્રકૃતિઓ બાંધતા ૧૦૨ પ્રકૃતિઓ ૩૦ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં સંક્રમે છે. (૩) મનુ0 પ્રાયો. ૩૦માં ૯૬નું સંક્રમણ :- ૯૬ની સત્તાવાળો દેવ - નારકમનુષ્યગતિ પ્રાયોગ્ય જિનનામ સહિત પૂર્વે કહેલ ૩૦ પ્રકૃતિઓ બાંધતા ૩૦ પ્રકૃત્યાત્મક પતૐહમાં ૯૬ પ્રકૃતિઓ સંક્રમે છે. (૪) દેવ પ્રાયો. ૩૦માં ૯૫નું સંક્રમણ - “૧૦૨ની સત્તાવાળો અપ્રમત્ત અપૂર્વકરણે રહેલ સંયત જીવ આહારકદ્ધિક સહિત પહેલા કહેલ દેવગતિ પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિઓ બાંધતાં આહારકસપ્તકની બંધાવલિકા પૂર્ણ થતાં પહેલા અર્થાતુ બંધાવલિકામાં વર્તતાં ૯૫ પ્રકૃતિઓ ૩૦ના પતઘ્રહમાં સંક્રમે છે. ૨૬ પ્રશ્ન - યશકીર્તિમાં જ શ્રેણિયોગ્ય ૮ સંક્રમસ્થાનો છે. તો અહીં ૫ કેમ ? તેનું સમાધાન એ છે કે, જવાબ - અહીં એકાન્ત શ્રેણિ યોગ્ય સ્થાન કહ્યા છે. અને તે કહેલ પાંચ જ છે. તે સિવાયના ૩ સંક્રમસ્થાનો બીજે પણ પ્રાપ્ત થાય છે. દા.ત. ૧૦૨નું સંક્રમસ્થાન બાકીના સાતે પતદ્દ્ગહોમાં શ્રેણિ વગર પણ પ્રાપ્ત થાય છે. તેવી રીતે ૯૫નું સંક્રમસ્થાન પણ સાતે પતગ્રહોમાં પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં પરંતુ બધા પ્રકારના સાતે પતઘ્રહોમાં આ બન્ને (૧૦૨ - ૫)ના સંક્રમસ્થાન પ્રાપ્ત થાય છે. તેવી રીતે ૮૨નું સંક્રમસ્થાન પંચે - તિર્યંચ અને વિકલે પ્રાયોગ્ય ૨૯ - ૩૦ અને એકે પ્રાયોગ્ય ૨૩ - ૨૫ - ૨૬ એમ કુલ પાંચ પતગ્રહસ્થાનમાં પ્રાપ્ત થાય છે. માટે એકાન્ત શ્રેણિ યોગ્યમાં ૫ સંક્રમસ્થાન છે. ૨૭ અહીં ટીકામાં જો કે સુભગ, આદેય, સુસ્વર, પ્રશસ્તવિહાયોગતિ વિકલ્પ બતાવેલ નથી. તેમ જ પૂ૦ મલયગિરિ સૂo મ0ની ટીકામાં પણ આ પ્રમાણે છે. પરંતુ ૩૦ પ્રકૃત્યાત્મક પતદ્મહસ્થાન પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય પણ સાથે હોવાથી સંધયણ સંસ્થાનની જેમ સુભાગાદિ પણ વિકલ્પ આવવો જોઇએ. તેથી બતાવેલ છે. અને જો કેવલ વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાન લેવું હોય તો ફક્ત સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, યશ-કીતિ કે અયશ-કીતિ એ ત્રણ જ વિકલ્પો આવે. બાકી બધું અશુભ જ દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અપ્રશસ્તવિહાયોગતિ, છેલ્લું સંઘયા અને છેલ્લું સંસ્થાન જ આવે પરંતુ અહીં તિર્યંચનું પણ પતગ્રસ્થાન સાથે છે. તેથી ઉપર પ્રમાણે બતાવેલ છે. ૨૮ અહીં ચર્શિકાર તથા પૂ૦ મલયગિરી મસાઇ ટીકામાં ૯૫ની સત્તાવાળો લખેલ છે. પણ તે ઘટે નહિ, કારણકે આહારકનો બંધ શરૂ થયો એટલે સત્તા શરૂ થઇ ગઇ. For Personal & Private Use Only Jain Education Interational Page #406 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૫૧ બેઇ. આદિ પ્રાયો. ૩૦માં ૫નું સંક્રમણ - અથવા ૯૫ની સત્તાવાળો એકેન્દ્રિય આદિ જીવોની બેઇન્દ્રિયાદિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ઉદ્યોત સહિત ૩૦ પ્રકૃતિઓ બાંધતા ૯૫ પ્રકૃતિઓ ૩૦ના પતથ્રહમાં સંક્રમે છે. ૫-૬-૭ વિકતિo પંચેઝ પ્રાયો... ૩૦માં ૯૩ - ૮૪ - ૮૨નું સંક્રમણ :- ૯૩ - ૮૪ - ૮૨ની સત્તાવાળા એકેન્દ્રિય આદિ જીવો વિકલેન્દ્રિય - પંચેન્દ્રિય તિર્યંચગતિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ઉદ્યોત સહિત ૩૦ પ્રકૃતિ બાંધતા યથાક્રમે ૯૩ - ૮૪ અને ૮૨ પ્રકૃતિઓ ૩૦ના પતઘ્રહમાં સંક્રમે છે. -: ૨૯ના પતઇગ્રહમાં તે જ સાત સંક્રમસ્થાન છે.) (૧) દેવ પ્રાયોd ૨૯માં ૧૦૩નું સંક્રમણ - ત્યાં ૧૦૩ની સત્તાવાળો અવિરત સમ્યગુદૃષ્ટિ - દેશવિરતિ - પ્રમત્ત સંયત દેવગતિ પ્રાયોગ્ય તીર્થંકરનામ સહિત દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ-કીર્તિ કે અયશ-કીર્તિ, સમચતુરસસંસ્થાન, તેજસ, કાર્મણ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, તીર્થંકર લક્ષણવાળી ૨૯ પ્રકૃતિઓ બાંધતા ૧૦૩ પ્રકૃતિઓ ૨૯ના પતગ્રૂહમાં સંક્રમે છે. (૨) દેવ પ્રાયો... ૨૯માં ૧૦૨નું સંક્રમણ :- આ જ અવિરત આદિ - ૩ પર્વે કહેલ ૨૯ પ્રકૃતિ બાંધતાં તીર્થકર નામની બંધાવલિકા પૂર્ણ થયા પહેલા અર્થાતુ બંધાવલિકામાં વર્તતાં ૧૦૨ પ્રકૃતિઓ ર૯ના પતઘ્રહમાં સંક્રમે છે. બેઇ0 આદિ પ્રયોઝ ૨૯માં ૧૦૨નું સંક્રમણ :- અથવા ૧૦૨ની સત્તાવાળા એકેન્દ્રિય આદિ જીવ બેઇન્દ્રિયાદિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૩૦માંથી ઉદ્યોત રહિત ૨૯ પ્રકૃતિઓ બાંધતા ૨૯ના પતઘ્રહમાં ૧૦૨ પ્રકૃતિઓ સંક્રમે છે. (૩) દેવ પ્રાયો ૨૯માં ૯૬નું સંક્રમણ :- ૯૬ની સત્તાવાળા અવિરત સમ્યગુદૃષ્ટિ - દેશવિરતિ - પ્રમત્તસંયતવાળા જીવો પૂર્વે કહેલ દેવગતિ પ્રાયોગ્ય ૩૦માંથી આહારકદ્ધિક બાદ કરતાં અને જિનનામ સહિત કરતાં ૨૯ પ્રકૃતિઓ બાંધતા ૯૬ પ્રકૃતિઓ તે ૨૯ના પતઘ્રહમાં સંક્રમે છે | મન પ્રાયો૨૯માં ૯૬નું સંક્રમણ - અથવા જિનનામની સત્તાવાળો નારકી મિથ્યાદૃષ્ટિ અપર્યાપ્ત અવસ્થામાં વર્તતો મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશકીર્તિ કે અયશકીર્તિ, ૬ સંસ્થાનમાંથી એક, ૬ સંઘયણમાંથી એક, વર્ણાદિ - ૪, અગુરુલઘુ, ઉપઘાત, તેજસ, કાર્મણ, નિર્માણ, ઔદારિક શરીર, દારિક અંગોપાંગ, સુસ્વર કે દુઃસ્વર, પરઘાત, ઉથ્થુવાસ, કોઇ પણ એક વિહાયોગતિ લક્ષણવાળી ૨૯ પ્રકૃતિઓ બાંધતા ૯૬ પ્રકૃતિઓ ૨૯ના પતૐહમાં સંક્રમે છે. (૪) દેવ પ્રાયો. ૨૯માં ૯૫નું સંક્રમણ :- ૯૬ની સત્તાવાળો અવિરત સમ્યગુદૃષ્ટિ - દેશવિરતિ - પ્રમત્તસંયત જીવો પર્વે કહેલ જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિઓ બાંધતા જિનનામની બંધાવલિકા પૂર્ણ થયા પહેલા અર્થાત્ બંધાવલિકામાં વર્તતાં ર૯ના પતઘ્રહમાં ૯૫ પ્રકૃતિઓ સંક્રમે છે. બેઇ0 આદિ પ્રાયો ૨૯માં ૮૫નું સંક્રમણ :- અથવા ૯૫ની સત્તાવાળા એકેન્દ્રિયાદિ જીવ બેઇન્દ્રિયાદિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૩૦માંથી ઉદ્યોત વિના ૨૯ પ્રકૃતિઓ બાંધતા તે જ ૨૯ના પતગ્રહમાં ૯૫ પ્રકૃતિઓ સંક્રમે છે. . (૫, ૬, ૭) વિક0 તિo પંચે પ્રાયો૨૯માં ૯૩ - ૮૪ - ૮૨નું સંક્રમણ :- ૯૩ - ૮૪ - ૮૨ની સત્તાવાળા ૩૦ ના પતગ્રહમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે અહીં પણ ૨૯ના પતäહમાં જાણવાં. अट्ठावीसाए वि ते, बासीईतिसयवज्जिया पंच । ते च्चिय बासीइजुया, सेसेसुं छन्नई य वज्जा ॥ २७ ॥ अष्टाविंशतावपि तानि, द्वयशीति - त्रिशतवर्जितानि पञ्च । तान्येव दयशीतियुतानि, शेषेषु षण्णवतिश्च वा ॥ २७ ॥ ગાથાર્થ :- ૨૮ના પતદુગ્રહમાં પણ તે પૂર્વોક્ત ૮૨ અને ૧૦૩ એ બે સંક્રમસ્થાન સિવાયના ૧૦૨ - ૯૬ - ૯૫ - ૯૩ - ૮૪ એ પાંચ સંક્રમાનો સંક્રમે છે. અને શેષ ૨૬ - ૨૫ - ૨૩ એ ત્રણ પતગ્રહમાં ૮૨ સહિત અને ૯૬ રહિત શેષ ૧૦૨ - ૯૫ - ૯૩ - ૮૪ - ૮૨ એ પાંચ સંક્રમસ્થાનો સંક્રમે છે. For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર કર્મપ્રકૃતિ ટીકાર્ય - પ્રથમ સત્તાચતુષ્કમાં પ્રથમ સિવાય ત્રણ અને પ્રથમ બે અધવસંજ્ઞા એ પ્રમાણે પાંચ સંક્રમસ્થાન ૨૮ના પતઘ્રહમાં સંક્રમે છે. તે આ પ્રમાણે કહે છે. | (- ૨૮ના પતદગ્રહમાં પાંચ સંક્રમસ્થાનો :-) ૨૮ના પતÆહમાં પણ પૂર્વે કહેલ તે જ ૮૨ - ૧૦૩ સિવાયના ૧૦૨ - ૯૬ - ૯૫ - ૯૩ - ૮૪ રૂ૫ પાંચ સંક્રમસ્થાનો સંક્રમે છે. () નરક પ્રાયોd ૨૮માં ૧૦૨નું સંક્રમણ - ત્યાં ૧૦૨ની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ નરકગતિ પ્રાયોગ્ય - નરકગતિ, નરકાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર, વૈઅંગો, હુંડક સંસ્થાન, પરાઘાત, ઉછુવાસ, અપ્રશસ્તવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ-કીર્તિ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, તેજસ, કાર્મણ, નિર્માણ, લક્ષણવાળી ૨૮ બાંધતા ૨૮ના પતઘ્રહમાં ૧૦૨ પ્રકૃતિઓ સંક્રમે છે. | દેવ પ્રાયો... ૨૮માં ૧૦૨નું સંક્રમણ - અથવા ૧૦૨ની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યગુદૃષ્ટિ “દેવગતિ પ્રાયોગ્ય તૈજસ, કાર્મણ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, સમચતુરસસંસ્થાન, પરાઘાત, ઉછુવાસ, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ-કીર્તિ કે અયશ-કીર્તિ, લક્ષણવાળી ૨૮ પ્રકૃતિઓ બાંધતા ૧૦૨ પ્રકૃતિઓ ૨૮ના પતફ્યૂહમાં સંક્રમે છે. (૨) નરક પ્રાયો ૨૮માં ૯૬નું સંક્રમણ :- તથા પૂર્વે નરકાયુષ્ય બાંધેલ હોય તેવો મનુષ્ય તીર્થંકર નામની સત્તાવાળો નરકગમન સન્મુખ થયો છતો મિથ્યાત્વને પામેલ નરકગતિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૨૮ પ્રકૃતિઓ બાંધતા ૨૮ છે પતઘ્રહમાં ૯૬ પ્રકૃતિઓ સંક્રમે છે. (૩) દેવ પ્રાયો. ૨૮માં ૫નું સંક્રમણ:- ૯૫ની ભાવના ૧૦રની જેમ કરવી વિશેષ એ કે ૧૦૨ના સ્થાને ૯૫ એ પ્રમાણે કહેવું. (૪) દેવ પ્રાયોd ૨૮માં ૯૩નું સંક્રમણ :- તથા મિથ્યાદષ્ટિ ૯૩ની સત્તાવાળો દેવગતિ પ્રાયોગ્ય પર્વે કહેલ ૨૮ પ્રકૃતિઓ બાંધતો વક્રિયસપ્તક અને દેવગતિ - દેવાનુપૂર્વીની બંધાવલિકાથી આગળ વર્તતો અર્થાતુ બંધાવલિકા પૂર્ણ થયે ૯૩ પ્રકૃતિઓ ૨૮ના પતઘ્રહમાં સંક્રમે છે. દેવ પ્રાયો. ૨૮માં ૯૩નું સંક્રમણ - અથવા ૯૫ની સત્તાવાળો દેવગતિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૨૮ પ્રકૃતિઓ બાંધતો દેવગતિ દેવાનુપૂર્વીની બંધાવલિકાની અંદર વર્તતા ૯૩ પ્રકૃતિઓ ૨૮ ના પતઘ્રહમાં સંક્રમે છે. નરક પ્રાયો ૨૮માં ૯૩નું સંક્રમણ :- અથવા ૯૩ની સત્તાવાળો મિશ્રાદષ્ટિ નરકગતિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૨૮ પ્રકૃતિ બાંધતો નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિયસપ્તકની બંધાવલિકાની આગળ વર્તતો અર્થાતુ બંધાવલિકા પૂર્ણ થયા પછી ૯૩ પ્રકૃતિઓ ૨૮ના પતગ્રહમાં સંક્રમે છે. નરક પ્રાયો ૨૮માં ૯૩નું સંક્રમણ :- અથવા ૯૫ની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ નરકગતિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૨૮ પ્રકૃતિઓ બાંધતો નરકગતિ - નરકાનુપૂર્વીની બંધાવલિકાની અંદર વર્તતો ૯૩ પ્રકૃતિઓ તે જ ૨૮ના (૫) દેવ પ્રાયો... ૨૮માં ૮૪નું સંક્રમણ :- તથા ૯૩ની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ દેવગતિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૨૮ પ્રકૃતિ બાંધતો દેવગતિ - દેવાનુપૂર્વી વક્રિયસપ્તકની બંધાવલિકાની અંદર વર્તતાં ૮૪ પ્રકૃતિઓ ૨૮ના પતંગ્રહમાં સંક્રમે છે. નરક પ્રાયો... ૨૮માં ૮૪નું સંક્રમણ :- અથવા ૯૩ની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ નરકગતિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૨૮ પ્રકૃતિઓ બાંધતો નરકગતિ - નરકાનુપૂર્વી વૈક્રિયસપ્તકની બંધાવલિકાની અંદર વર્તતાં ૮૪ પ્રકૃતિઓ ૨૮ના પતંગ્રહમાં સંક્રમે છે. ૨૬ - ૨૫ - ૨૩ના પતગ્રહોમાં ૫ સંક્રમસ્થાનો - તીર્થંકરનામ ઉપલક્ષિત =સંબંધી સત્તાસ્થાન રહિત પ્રથમ સત્તાચતુષ્કના બે અને અવસત્તાત્રિક લક્ષણવાળા પાંચ સંક્રમસ્થાનો ૨૬ આદિ પડ્યૂહને વિષે થાય છે. અને તે આ પ્રમાણે કહે છે. “તે વિય" ઇત્યાદિ બાકીના ૨૬ - ૨૫ - ૨૩ લક્ષણવાળા પતદૂઘ્રહમાં તે જ પૂર્વે કહેલ ૧૦૨ આદિમાંથી ૨૯ છઠ્ઠા કર્મગ્રંથમાં ૧ થી ૫ ગુણસ્થાનક સુધી તિર્યંચ મનુષ્ય તથા પ્રમત્તસંયત પણ ૨૮નું બંધસ્થાનક બાંધે છે. તેમ કહ્યું છે. For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૫૩ ૯૬ રહિત અને ૮૨ સહિત સંક્રમસ્થાનો સંક્રમે છે. તે આ પ્રમાણે કહે છે. ૧૦૨ - ૯૫ - ૯૩ - ૮૪ અને ૮૨. આ પ્રમાણે અધુવસત્તાત્રિક પૂર્ણ થાય છે. અને પ્રથમ સત્તાચતુષ્કમાંથી ૧૦૩ - ૯૬ લક્ષણવાળા બે સ્થાન જિનનામ ઉપલક્ષિત છે તે દૂર થાય છે. એ પ્રમાણે જે કહ્યા છે તે પાંચ સંક્રમસ્થાન થાય છે. ( -: ૨૬ના પતગ્રહમાં પાંચ સંક્રમસ્થાનો :- ૧૦૨ - ૯૫ - ૩ - ૮૪ અને ૮૨) (૧ - ૨) એકેo પ્રાયોd ૨૬માં ૧૦૨ - ૯૫ને સંદમણ :- ત્યાં ૧૦૨ અને ૯૫ની સત્તાવાળા નારક સિવાયના એકે આદિ જીવ તૈજસ, કાર્મણ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, વર્ણાદિ-૪, એકેન્દ્રિયજાતિ, હુંડક સંસ્થાન, દારિક શરીર, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ-કીર્તિ કે યશ-કીર્તિ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ કે ઉદ્યોત રૂ૫ એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૬ પ્રકૃતિઓ બાંધતા ૧૦૨ કે ૯૫ પ્રકતિઓ તે જ ૨૬ના પતઘ્રહમાં સંક્રમે છે. (૩ - ૪) એકે પ્રાયો. ૨૬માં ૯૩-૮૪નું સંક્રમણ :- તથા તે જ નારક સિવાયના એકેન્દ્રિય આદિ ૯૩ની સત્તાવાળા અને દેવ નારક સિવાયના ૮૪ની સત્તાવાળા તે જ પૂર્વે કહી તે ૨૬ પ્રકૃતિઓ બાંધતા ૯૩ અને ૮૪ પ્રકૃતિઓ તે જ ૨૬ના પતંગ્રહમાં સંક્રમે છે. (૫) એકે પ્રાયો. ૨૬માં ૮૨નું સંક્રમણ - તથા તે જ એકેન્દ્રિય આદિ દેવ નારક મનુષ્ય સિવાયના ૮૨ની સત્તાવાળા તે જ પૂર્વે કહેલ ૨૬ પ્રકૃતિઓ બાંધતા ૮૨ પ્રકૃતિઓ તે જ ૨૬ ના પતગ્રહમાં સંક્રમે છે. (૨પના પતદગ્રહમાં પાંચ સંક્રમસ્થાનો ૧૦૨ - ૫ - ૯૩ - ૮૪ અને ૮૨. એકે પ્રાયોગ્ય (૧ થી ૫) :- હવે ૨૫ના પતગ્રહમાં તે જ પાંચ સંક્રમસ્થાનો વિચારવા ત્યાં પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય પૂર્વે કહેલ તે જ ૨૬ પ્રકૃતિઓમાંથી આતપ અથવા ઉદ્યોત રહિત ૨૫ પ્રકૃતિઓ બાંધતા એ બે, તે ચઉરિન્દ્રિય આદિ ૧૦૨ - ૫ - ૯૩ - ૮૪ - ૮૨ની સત્તાવાળા જીવો યથાક્રમે તે જ ૨૫ના પતગ્રહમાં ૧૦૨ - ૯૫ - ૯૩ - ૮૪ અને ૮૨ પ્રકૃતિઓ સંક્રમે છે. (૧ થી ૫) અપર્યાવિકલ0 તિo પંચે, મનુષ્ય પ્રાયો. ૨૫માં ૧૦૨ આદિ ૫ સંક્રમસ્થાનો:અથવા અપર્યાપ્ત વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય પ્રાયોગ્ય તૈજસ, કામણ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, બેઇન્દ્રિય આદિ માંથી કોઇ એક જાતિ, હુંડક સંસ્થાન, સેવાર્ત સંઘયણ, શરીર, ઔ અંગોપાંગ, તિર્યંચગતિ - તિર્યંચાનુપૂર્વી, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ-કીર્તિ લક્ષણવાળી ૨૫ પ્રકૃતિઓ બાંધતો એકે બે, તે ચઉ0 અને તિય પંચે ૧૦૨ આદિ સત્તાવાળો ૨૫ના પતઘ્રહમાં ૧૦૨ આદિ પાંચ સંક્રમસ્થાનો સંક્રમે છે. અને મનુષ્ય ૮૨ સિવાયના ૪ સંક્રમસ્થાનો સંક્રમે છે. ૨૩ના પતગ્રહમાં ૫ સંક્રમસ્થાનો :- ૧૦૨ - ૯૫ - ૯૩ - ૮૪ - ૮૨ તથા અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય વર્ણાદિ - ૪, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, તેજસ, કાર્મણ, ઔદo શરીર, હુડક સંસ્થાન, એકેન્દ્રિયજાતિ, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, બાદર કે સૂક્ષ્મ, સ્થાવર, અપર્યાપ્ત, પ્રત્યેક કે સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશકીર્તિ લક્ષણવાળી ૨૩ પ્રકૃતિઓ બાંધતો એકે બે, તે ચઉ0 અને તિર્યંચ પંચેન્દ્રિય ૧૦૨ - ૯૫ - ૯૩ - ૮૪ - ૮૨ સત્તાવાળો જીવ યથાક્રમે ૧૦૨ આદિ ૫ સંક્રમસ્થાનો સંક્રમે છે, અને મનુષ્ય ૮૨ સિવાયના ૪ સંક્રમસ્થાનો સંક્રમે છે. પ્રશ્ન :- અહીં કોઇક શંકા કરે છે કે સંક્રમ થતું પ્રકૃતિનું દલિયું પરમાણું સ્વરૂપે છે કે પતઘ્રહ પ્રકૃતિરૂપે પરિણમે છે તેથી આ પ્રકૃતિ સંક્રમ નથી, પણ પ્રદેશ સંક્રમ જ છે, હવે પ્રકૃતિ સ્વભાવ તેનું જે સંક્રમ છે તે પ્રકૃતિસંક્રમ એ પ્રમાણે કહેવાય તે યોગ્ય નથી, કારણકે સ્વભાવનું બીજે સંક્રમણ કરવું અશક્ય છે. તેથી એ પ્રમાણે વિચારતાં પ્રકૃતિસંક્રમ ઘટતો નથી, તેથી તેનું જે સઘળું પ્રતિપાદન કરવું તે બધું પણ ભીંત વગર ચિત્ર કરવા જેવું છે. એ પ્રમાણે સ્થિતિ અને અનુભાગ સંક્રમ પણ ઘટી શકતા નથી. સ્થિતિ એટલે કે નિયતકાળ સુધી રહેવું, અને કાળનું બીજે સંક્રમણ થવું શક્ય નથી, કારણ કે કાળ અમૂર્ત છે. તેથી અનુભાગ પણ રસ કહેવાય છે. અને તે પરમાણુનો ગુણ છે, અને ગુણને ગુણી પરમાણુઓનો સંક્રમ થાય તો પ્રદેશસંક્રમનો જ પ્રસંગ આવે. તેથી પ્રદેશ સંક્રમ સિવાય બીજો કોઇ પણ સંક્રમ યોગ્ય નથી. ૩૦ જો અહીં મનુષ્ય પ્રાયોગ્ય બાંધતો હોય તો મનુષ્યગતિ - આનુપૂર્વી લેવી. તેમજ જાતિમાં પણ પંચેન્દ્રિય જાતિ લેવી. For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ જવાબ :- અહીં કહે છે અમે સ્વભાવ - સ્થિતિ - ૨સ વિવક્ષિત કરેલ પરમાણુઓમાંથી કાઢીને બીજા પરમાણુઓને વિષે નાંખવા, એ પ્રમાણે પ્રકૃતિ સંક્રમ આદિ કહેતા નથી, જેથી પૂર્વે કહેલ દોષનો સંભવ થાય, પરંતુ સ્વભાવ - ૨સ - સ્થિતિ એ ત્રણના આધારભૂત પરમાણુરૂપ પ્રદેશો બીજી પ્રકૃતિઓને વિષે સંક્રમ કરાતે છતે અને સંક્રમ કરીને બીજી પ્રકૃતિરૂપપણું પામતે છતે પતગ્રહ પ્રકૃતિરૂપે પામવું તે પ્રકૃતિસંક્રમ કહેવાય છે. પતગ્રહરૂપપણે જ નિયત કાળ સંબંધી રહેવાનું જે પ્રતિપાદન કરવું તે સ્થિતિસંક્રમ. પતંગ્રહ પ્રકૃતિનું અનુસરનાર જે રસ તેનું પામવું તે અનુભાગસંક્રમ અને પરમાણુઓનું નાખવું તે પ્રદેશસંક્રમ. એ પ્રમાણે પોતાના પરિણામ વિશેષરૂપે જ પ્રકૃતિસંક્રમ આદિ ઇષ્ટ છે, એ પ્રમાણે દોષ રહિત છે તેથી જ તેઓ પરસ્પર અવિનાભાવિ અર્થાત્ એકબીજા વગર નહીં રહેવાવાળા છે. ૩૫૪ તે પંચસંગ્રહની મૂળ ટીકામાં કહ્યું છે, “ગમી પ્રવૃત્તિયિત્વનુમા પ્રવેશેલુ સંખ્મા નન્યા છતયા વા સમાન પ્રવર્ત્તત્તે’” આ પ્રકૃતિ - સ્થિતિ - અનુભાગ - પ્રદેશોને વિષે સંક્રમ બન્ધ અથવા ઉદય સમકાલે પ્રવર્તે છે. ફક્ત એકી સાથે કહેવાને માટે શક્ય નથી. વાણી ઉચ્ચાર ક્રમસર થતો હોવાથી તેથી જે જ્યારે સંક્રમ કહેવાની ઇચ્છા કરાય ત્યારે તે બુદ્ધિથી જુદી કરીને વિસ્તારથી કહેવાય. એ પ્રમાણે સર્વ ઘટી શકે છે. હવે અહીં પ્રશ્ન થાય છે કે દલિયાના રસનો ધર્મિદ્વારા એટલે કે પરમાણુદ્વારા પૃથ્વી અને પાણીની જેમ મૂર્તત્વ હોવાથી અન્યભાવ સંક્રમણ યુક્ત છે. પણ કાળ તે અમૂર્ત છે, તેથી તેનો અન્યભાવ સંક્રમણ અયુક્ત છે. એ બરોબર નથી. ખરેખર અમે કાળનું સંક્રમણ કહેતા નથી. પરંતુ સ્થિતિનું એટલે તેટલા કાળ રહેવા સ્વરૂપનું બીજી પ્રકૃતિરૂપ અવસ્થાન પામવું તે સ્થિતિસંક્રમ અને આ વાત ન ઘટી શકે એમ નથી. (એટલે કે બરોબર છે) પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી તે આ પ્રમાણે કહે છે. તૃણ આદિ પરમાણુ પહેલા તૃણાદિ રૂપે રહેલ છે. પછી સમુદ્રમાં પડતાં કાલક્રમથી લવણમિશ્ર રૂપ રહે છે. અથવા તો સ્થિતિના કાળનું જ સંક્રમણ થાય છે, તે પણ ૠતુના સંક્રમણની જેમ દોષ રહિત જ છે. જેમ વૃક્ષાદિને વિષે સ્વભાવથી ક્રમે કરીને કે દેવતાદિ પ્રયોગથી એકી સાથે સર્વ પણ ઋતુઓનું સંક્રમણ થાય છે. તે તે કાર્ય પુષ્પ - ફળ આદિના દર્શન થવાથી તે પ્રમાણે અહીં પણ જીવ પ્રયોગથી કર્મ ૫રમાણુઓને વિષે સાતાદિ રૂપના કારણ જે કાળ તેના સંક્રમ હોવાથી વિરૂદ્ધ નથી. એ પ્રમાણે દોષ રહિત છે. આ રીતે વધારે જણાવવાથી સર્યું. (યંત્ર નં ૧૮, ૧૯, ૨૦ જુઓ) નામકર્મને વિષે સંક્રમસ્થાન અને પતહસ્થાનોનું સાદિ, આદિ, ભાંગાનું યંત્ર નં. - સંક્રમસ્થાન અધ્રુવ ૧૦૩ ૧૦૨ - ૧૦૧ - ૯૬ ૯૫ - ૯૪ - ૯૩ - ૮૯ ૮૮ - ૨૪ - ૮૨ - ૮૧ પતહસ્થાન ૩૧ ૩૦ - ૨૯ ૨૮ - ૨૬ ૨૫ - ૨૩ - ૧ ઇતિ કયા સંક્રમસ્થાનો કયા પતંગ્રહમાં સંક્રમે ? તે સ્વરૂપ સમાપ્ત. ઇતિ નામકર્મના સંક્રમ – પતગ્રહ વિધિ સમાપ્ત ઇતિ પ્રકૃતિ સંક્રમ સમાપ્ત. સાદિ ક્યારેક હોવાથી ક્યારેક હોવાથી ક્યારેક હોવાથી ક્યારેક હોવાથી ક્યારેક હોવાથી ક્યારેક હોવાથી ક્યારેક હોવાથી ક્યારેક હોવાથી For Personal & Private Use Only ક્યારેક હોવાથી ક્યારેક હોવાથી ક્યારેક હોવાથી ક્યારેક હોવાથી ક્યારેક હોવાથી ક્યારેક હોવાથી ક્યારેક હોવાથી ક્યારેક હોવાથી ૧૮ Page #410 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૫૫ ( - અથ સ્થિતિસંક્રમ વિષે ૬ અનુયોગ દ્વાર:-) ठिइसंकमो त्ति बुच्चइ, मूलुत्तरपगइतो उ जा हि ठिई । उबट्टिया व ओवट्टिया व, पगई णिया वऽण्णं ॥ २८ ॥ स्थितिसंक्रम इत्युच्यते, मूलोत्तरप्रकृतिभ्यां तु या हि स्थितिः । उद्वर्तिता वा ऽपवर्त्तिता वा, प्रकृतिं नीता वाऽन्याम् ॥ २८ ॥ ગાથાર્થ :- મૂળ અને ઉત્તર પ્રવૃતિઓને આશ્રયી જે સ્થિતિ તેની ઉદ્વર્તના કરવી, અપવર્ણના કરવી અથવા અન્ય પ્રકૃતિરૂપે પરિણાવવી, એ ત્રણ પ્રકારે સ્થિતિસંક્રમ કહેવાય છે. ટીકાર્થ : - તે પ્રમાણે પ્રકૃતિસંક્રમ કહ્યો. હવે સ્થિતિસંક્રમ કહેવાનો અવસર છે. અને ત્યાં આ અર્વાધિકાર છે. તે આ પ્રમાણે (૧) ભેદ, (૨) વિશેષલક્ષણ (૩) ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણ (૪) જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ (૫) સાઘાદિ પ્રરૂપણા અને (૬) સ્વામિત્વ પ્રરૂપણા એ ૬ અનુયોગ દ્વાર છે. -: અથ ૧લી - ૨જી - ભેદ – વિશેષલક્ષણ પ્રરૂપણા - ત્યાં ભેદ વિશેષલક્ષણનું નિરૂપણ કરવાને કહે છે. અહીં ““મૂજીત્તરો ” એ પ્રમાણે અહીં “ લત” = ઘર પર ચઢીને જોવે છે. એ પ્રમાણે અહીં ““ત્યા'' (સંબંઘક ભૂતકૃદન્ત) નો લોપ થયે તેના કર્મમાં પંચમી છે. ધતo (“સખ્યમારા પ્રેક્ષ'') તેથી આ અર્થ “દિ''સ્પષ્ટ છે. મૂલપ્રકૃતિની ૮ અને ઉત્તરપ્રકૃતિની ૧૫૮ સંખ્યાને આશ્રયીને જે સ્થિતિ ““ઉર્જિતા'' એટલે કે અલ્ય થયેલી છતી લાંબી (મોટી) કરવી અથવા “પર્તિતા' લાંબી હોવા છતાં અલ્પ કરે. અથવા અન્ય પ્રકૃતિને લઇ જવી, પતગ્રહ પ્રકૃતિની સ્થિતિરૂપે લઇ જઇને તે સ્થિતિરૂપે સ્થાપના કરવી. તેને સ્થિતિસંક્રમ કહેવાય છે. આ પ્રમાણે કહે છે. - સ્થિતિસંક્રમ બે પ્રકારે છે. મૂલપ્રકૃતિ વિષય અને ઉત્તરપ્રકૃતિ વિષયનું પહેલાના ૮ પ્રકાર તે આ પ્રમાણે – જ્ઞાનાવરણીયથી અંતરાય સુધી, બીજો ૧૫૮ પ્રકારે. તે આ પ્રમાણે - મતિજ્ઞાનાવરણથી વીયતરાય સુધી. તે પ્રમાણે - મૂનુત્તરપત્રો એનાથી ભેદ પ્રરૂપણા કહીં. વિશેષ લક્ષણ પ્રરૂપણા ઃ- “ઉવદિયા ' ઇત્યાદિનું વિશેષ લક્ષણ ૩ પ્રકારે છે. ત્યાં કર્મ પરમાણુઓનો અલ્પ સ્થિતિકાલ દૂર કરીને દીર્ધકાલપણે વ્યવસ્થા (સ્થાપના) કરાય તે ઉદ્વર્તન, અને તે જ દીર્ધ સ્થિતિકાલને દૂર કરીને અલ્પ સ્થિતિકાલપણે સ્થાપના કરાય તે અપવર્તના, તથા સંક્રમ પામતી પ્રકૃતિની સ્થિતિને પતઘ્રહ પ્રકૃતિની સ્થિતિરૂપે લઇ જઇને સ્થાપવી તે પ્રત્યંતરનયન નામે સ્થિતિસંક્રમ કહેવાય. અને સ્થિતિઓને બીજે સ્થાપવું તે સ્થિતિ યુક્ત પરમાણુ દ્વારા જ જાણવું સ્થિતિને સાક્ષાત્ બીજે લઇ જવી અશક્ય છે. અને આ વિશેષ લક્ષણ તે સામાન્ય લક્ષણને અનુસરીને જ પ્રવર્તે છે. પણ તેને મુકીને નહીં. તેથી મૂલપ્રકતિઓને વિષે પરસ્પર સંક્રમનો નિષેધ હોવાથી તેઓનો મુલપ્રકૃતિઓનો પ્રત્યંતરનયન લક્ષણ સ્થિતિ સંક્રમ થતો નથી. પરંતુ બે જ ઉદ્વર્તના અને અપવર્ણના લક્ષણવાળા સંક્રમ થાય છે અને ઉત્તર પ્રવૃતિઓનો તો ત્રણે પણ સંક્રમ સંભવે એ પ્રમાણે જાણવું. (૫૦નં - ૩૬૬ જુઓ). ઇતિ ૧લી - રજી - ભેદ - વિશેષલક્ષણ પ્રરૂપણા સમાપ્ત For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ કર્મપ્રકૃતિ - નામકર્મના પતઘ્રહસ્થાનમાં સંક્રમસ્થાનો - યંત્ર નં.- ૧૯, (ગાથા ૨૫-૨૬-૨૭ના આધારે), સંજ્ઞા PIA = પલ્યોપમનો અસંખ્યય ભાગ કાળ પતંગ્રહ સ્થાન કઈ ગતિ પ્રાયોગ્ય બાંધે ? . | પતગ્રહ નંબર સંદમસ્થાન જઘન્ય ઉત્કૃષ્ટ સત્તા અપ્રાયોગ્ય ૧૦૨ | ૧ સમય અંતર્મુહૂર્ત : 18]s[ s[ sss[ s[ s ] ૩૧ | ૧ આવલિકા : ૧૦૨ | ૧૦૧ | " ૯૬ | ૫ | " ૯૫ | ૯૪ | " ૯૦ ૮૯ | અંતર્મુહૂર્ત ૮૯ | ૮૮ | " ૮૩ | ૮૨ | " _૮૨ | ૮૧ | ૧૦૩] ૧૦૩] ૧ સમય ૧૦૩. ૧૦૨ | ૧ આવલિકા ૧૦૩ | ૯૬ | ૧ સમય ૧૦૩ | ૯૫ | ૧ આવલિકા ૧૦૨ / ૧૦૨ | ન સમય ૧૦૨ | ૯૫ " ૧૦૩] ૧૦૩ |PIA ૯૬ | ૯૬ | અંતર્મુહૂર્ત ન્યૂન ૮૪000 વર્ષ નારકમાં ૧૦૨ | ૧૦૨ ૧ સમય ૯૫ ૯૫ | " ૩ | " | ૮૪ ૮૪ " | ૮૨ ૮૨ " ૩જું | ૩૦ | ” અંતર્મુહૂર્ત ૧ આવલિકા P/A ૩૩ સાગ0 દેવને " | પર્યાd મનુ " | પર્યા, તિર્યંચ પંચે અંતર્મુહૂર્ત " (૯૩-૮૪ આવ૦) ” (૮૪ આવ4) ” (૮૨ આવ૦) " | પર્યાવ્ર વિકલ) ૩ ૩ ૮૪ ” ” (૯૩-૮૪ આવ) ” (૮૪ આવ4) ” (૮૨ આવ4) ૮ર. ૮૨ ૧. નવું જિનના નિકાચિત કરનારો જ્યાં સુધી એ નિકાચિત ન થાય ત્યાં સુધી (અંતર્મુ0 સુધી) પડતો નથી. તેથી ૧૦૨ અને ૯૫નો જઘ૦ કાળ ૧ સમય ન મળે. For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૫૭ ગુણસ્થાનક સ્વામી વિશેષ કારણ ઉ૫૦ યતિ ઉભયશ્રેણિવાલા ૮/૭થી૧૦ ૮૭થી૯/૧| | અહીં માત્ર યશકીર્તિ બંધાય છે, તેથી બીજી પ્રકૃતિ ન બંધાવાથી યશકીર્તિનો સંક્રમ નથી. ૯૨ થી ૧૦ યતિ ક્ષપકશ્રેણિવાલા ૧૦૩-૧૩ નો ક્ષય =૯૦ની સત્તા યશકીર્તિમાં ૮૯ સંક્રમે ૧૦૨-૧૩ નો ક્ષય = ૮૯ની સત્તા યશકીર્તિમાં ૮૮ સંક્રમે ૯૬-૧૩ નો ક્ષય =૮૩ની સત્તા યશકીર્તિમાં ૮૨ સંક્રમે ૯૫-૧૩ નો ક્ષય =૮૨ની સત્તા યશકીર્તિમાં ૮૧ સંક્રમે જિન - આહારકની બંધાવલિકા પછી જિનનામની બંધાવલિકામાં વર્તતાં આહારકની બંધાવલિકામાં વર્તતાં આહારક - જિનનામની બંધાવલિકામાં વર્તતાં ૭ થી ૮/૬ અપ્રમત્તયતિ અપૂર્વકરણે વર્તતાં અપ્રમત્તયતિ ૪ થી સમ્યગુદૃષ્ટિ દેવ સમ્ય - દેવ - નારક આહારકની બંધાવલિકામાં વર્તતાં જિનનામ સહિત ૩૦ બાંધે ત્યારે (આહા09વેલે નહીં ત્યાં સુધી) જિનનામ સહિત ૩૦ બાંધે ત્યારે ૧ - ૨ જું સર્વ તિ- મનુ0 - દે - ના | ઉદ્યોત સહિત૩૦ બાંધતા સર્વ તિવનારકોને રજોગુણ૦ ન હોય | ઉદ્યોત સહિત ૩૦ બાંધતા. સર્વ તિo - મનુo સર્વ તિ સર્વ તિવ્ર - મનુo ” ” | સર્વ તિ, ૨. સંયમથી પડનારને આવતું ૨ જું ગુણસ્થાનક લેવું તેથી નારક ન આવે. For Personal & Private Use Only www lainelibrary.org Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ કર્મપ્રકૃતિ કાળ કઇ ગતિ પ્રાયોગ્ય બાંધે ? સંક્રમસ્થાન જઘન્ય ઉત્કૃષ્ટ = =. | પતગ્રહ નંબર સત્તા s| s| | પતગ્રહ સ્થાન ૧૦૩ ૧૦૩ ૧ સમય ૧૦૩] ૧૦૨] ૧ સમય = દેશોન પૂર્વક્રોડ-૪થે પમેગુણ૦ 3 આવલિકા દેશોન પૂર્વક્રોડ 3 આવલિકા P/A = = " | પર્યા૦ મનુo ૯૬ | ૯૬ | અંતર્મુo | અંતર્મુ, ૯૫ | ૯૫ | ૧ સમય | ૩૩સાગ0 અનુત્તરદેવને (૯૩આવ૦) અંતર્મ (૮૪ આવ4) ૯૩ ૮૪ ૮૪ ૮૪ | ” | પર્યા, તિ, પંચે ૧૦૨ ૧૦૨ ૯૫ ૯૫ આવલિકા અંતર્મુ, " (૯૩ આવ૦) ” (૮૪ આવA). ” (૮૨ આવ) ૯૩ ૮૪ ૮૪ " ૮૨ ૮૨ ૧૦૨ ૧૦૨ ૯૫ ૯૫ " " " | પર્યા, વિકલે ૯૩ ૯૩ " (૯૩ આવ4) ” (૮૪ આવ૦) " (૮૨ આવ4) ૮૪ ૮૪ ૮૨ ૮૨ ૧૦૨ ૧૦૨ | " " ૫મું | ૨૮ | દેવ PIA ૯૫ | ૯૫ અંતર્મુo ન્યૂન ૧૩ દેશોન પૂર્વકોડ +૩ પલ્યો, ૯૫ | ૯૩ આવલિકા ૯૩ | ૯૩ ૨. ૭ મે ગુણઠાણે ૩૧ નો બંધ કરી દુદ્દે ૧ સમય માટે ર૯ નો બંધ કરી મૃત્યુ પામનારને જઘન્ય - ૧ સમય મળે. ૩. જિનનામનો નવો બંધ શરૂ કરનારને એક આવલિકા બંધાવલિકા હોવાથી જિનનામ સંક્રમતું ન હોવાથી ૧૦૨ તથા ૯૫નું સંક્રમસ્થાન | ઉત્કર્થી ૧ આવલિકા માટે મળે. અંતર્મ* ૪. દેવદ્ધિક સહિતની ૯૩ની સત્તાવાળો અંતર્મુ0 બાદ નરકટ્રિક પણ બાંધશે અને બંધાવલિકા પછી એ પણ સંક્રમાવશે. પણ જો એ નરકટ્રિકની સત્તાવાળો હોય તો ઉત્કૃષ્ટ કાળ ૧ આવલિકા જ મળશે. કારણકે બંધાવલિકા વીત્યા પછી દેવદ્રિક પણ સંક્રમવાથી ૯૫ સંક્રમશે. નરક પ્રાયોગ્ય ૨૮ના પતગ્રહ સ્થાનમાં આનાથી વિપરીત જાણવું. For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકા ૪ થી ૮ દ ૧ થી ૪ ૧લું ૧ થી ૪ ૧ લું કું 39 33 ૧ -૨ જું 33 33 29 ,, 33 ** 33 33 39 33 #delhāc ૧ થી ૮) ૧ લું . અવિરતાદિ મનુષ્ય 33 33 33 33 '' સર્વ નિર્યંચ - મનુ ૧ ૨જે નારક પક સર્વ,તિ - મનુo - દે નારક સર્વ તિ - મહ 23 સર્વ તિર્યંચ સર્વનિત - ત - દે નારક 15 13 11 સર્વતિનું - મહ 13 સ્વામી 33 17 સર્વ તિર્યંચ સર્વતિ - મનુ 29 '' 33 * દેવ-નાક -૨૨ તેનું શા વિના | સર્વે નિયંચ પર્યા તિર્યં પંચે મનુ 33 * 33 .. જિનનામ સહિત છ પા૰ બાંધતા જિનનામની પ્રથમ બંધાવવામાં વર્તનાં દે પ્ર૦ ૩૦માંથી આહાદ્વિક બાદ કરતાં, જિનનામસહિત ૨બાંધતા જિનનામની પ્રથમ આવલિકામાં વર્તનાં મનુષ્ય જિનનામ રહિત ૨૯ બાંધતા પંચે નિજ મનુ ને ૩-૪ મનુ પ્રા૰ બંધ ન હોય તેથી ૩-૪ થે તિ મનુ ગુણ ૯૫ નો સંક્રમ ન હોય, દેવ - ના૨ક ને હોય. મનુઢિકની પ્રથમ બંધાવલિકામાં વર્તતાં ૯ ના જિનનામની સત્તાવાલો ના૨ક અપર્યા૰ પર્યાપ્તમાં સમ્ય૰ ન પામે ત્યાં સુધી મનુ૰ પ્રા૰ ૨૯ બાંધતા ૧૦૨ ની જેમ કારણ જાણવું. 19 17 19 27 ઉદ્યોત રહિત ૨૯ બાંધતા ,, 23 33 ,, 33 વિશેષ કારણ 33 J For Personal & Private Use Only 33 23 ૩૫૯ આહા ની સત્તાવાનો નિમ૰ યુગલિક આટલા કાળમાં આહાર ને વેલે દેવર્તિની બંધાવલિકામાં વર્તનાં દેવદ્વિક-વૈ સપ્તકની બંધાવલિકા પૂર્ણ થયા પછી ગુરુ ને ૧૦૨ www.jainelibrary.otg Page #415 -------------------------------------------------------------------------- ________________ કર્યપ્રકૃતિ કાળ પતગ્રહ સ્થાન કઈ ગતિ પ્રાયોગ્ય બાંધે ? જઘન્ય સંક્રમસ્થાન = = = દિ પતટ્ઠહ નંબર 1 ઉત્કૃષ્ટ સત્તા આવલિકા* અંતર્મુહૂર્ત નરક ૮૪ [ ૧ સમય ૧૦૨ | " ૯૬ | અંતર્મુહુર્ત ૯૫ | ૧ સમય ૯૫ | ૯૩ | " ૯૩ | ૯૩ | ” ૯૩ / ૮૪ | " ૧૦૨] ૧૦૨ | ૯૫ ૯૫ ૯૩ ૩] " ૮૪ ૮૪ " ૮૨ ૮૨ " [૧૦૨ ૧૦૨ ” ૬ઠું, ૨૬ | પર્યા, એકેo આવલિકા અંતર્મુહુર્ત* આવલિકા અંતર્મુહૂર્ત ” (૯૩ આવ4) ” (૮૪ આવ૦) ” (૮૨ આવ4) " | » ૨૫ | અપર્યા, મનુo ” (૯૩ આવ4) ” (૮૪ આવ4) ૮૪ | ૮૪ | " | ૮૪ ૮૨ " અપર્યા, વિકલે તિ, પંચે " ૧૦૨] ૧૦૨ | ૯૫ | ૯૫. આવલિકા અંતર્મુહૂર્ત ” (૯૩ આવ4) " (૮૪ આવ4) ” (૮૨ આવ4) પર્યા બાદ એકેo. ૮૪ ૮૪| " ૮૨ ૮૨ " ૧૦૨ ૧૦૨ ” ૯૫ ૯૫ ” ૯૩ ૯૩ | ” | ૮૪] ૮૨ | ૮૨ | ૧૦૨ ૧૦૨ ૯૫ ૯૩ | ૯૩ | " ” (૯૩ આવ૦) ” (૮૪ આવ4) ” (૮૨ આવ૦). ૨૩ | અપર્યા, એકે૦ ૯૫ ” (૯૩ આવ૦) ” (૮૪ આવ4) " (૮૨ આવ4) ૮૪ | ૮૪ | ” ૮૨ ૫. વક્રિય-૧૧ વિનાનો થઈને તિ, પંચે કે મનુ૦ માં આવી પર્યાપ્ત અવસ્થામાં દેવ પ્રા૦ - ૨૮ બાંધે ત્યારે ૮૪નું સંક્રમસ્થાન બંધાવલિકા બાદ - વયિ-૭ + દેવદ્રિક = ૯ પ્રકૃતિઓ વધુ સંક્રમાવશે. Jain Education Interational For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૬૧ ગુણસ્થાનક સ્વામી વિશેષ કારણ પર્યા, તિ, પંચેમનુ0 દેવદ્ધિક - વૈક્રિયસપ્તકની બંધાવલિકામાં વર્તતાં ܙܙܙܙܙܙ ܙܙ નરકાભિમુખ મનુo. પર્યાઇ તિo પંચે, મનુ, નિકાચિત જિનનામવાળો નરકાભિમુખ મનુષ્ય નરક પ્રાયો ૨૮ બાંધતા | મિથ્યાદૃષ્ટિ નરક પ્રાયોગ્ય - ૨૮ બાંધતા નરકદ્ધિકની બંધાવલિકામાં વર્તતાં નરકદ્ધિક - વૈક્રિયસપ્તકની બંધાવલિકા પૂર્ણ થયા પછી નરકદ્ધિક - વૈક્રિયસપ્તકની બંધાવલિકામાં વર્તતાં નરક સિવાય એકે, આદિ એકે પ્રા. - ૨૬ બાંધતા સર્વ તિo મનુ દેવ સર્વ તિ, મનુ0 દેવ નરક સિવાય એકે, આદિ એ પ્રાવ - ૨૬ બાંધતા એકેo આદિ સર્વ તિર્યંચ એ પ્રાન્ડ - ૨૬ બાંધતા સર્વ તિર્યંચ સર્વ તિo મનુ (તેલ-વાઉ વિના). આ બન્ને સંક્રમ મનુષ્યમાં પ્રારંભકાળે હોય છે. જ્યારે પ્રથમ બંધાવલિકામાં વર્તે ત્યારે સર્વ તિર્યંચ સર્વ તિo, મનુo | આ બન્ને સંક્રમ મનુષ્યમાં પ્રારંભ કાળે હોય છે. સર્વ તિર્યંચ સર્વ તિo, મનુ, દેવ ૨૬માંથી આતપ કે ઉદ્યોત રહિત ૨૫ બાંધતા સર્વ તિo મનુo સર્વ તિર્યંચ સર્વ તિo મનુo સર્વ તિર્યંચ For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ કર્મપ્રકૃતિ સંક્રમ ૨૬ | | s| s| ૩૦. નામકર્મને વિષે સંક્રમસ્થાનોમાં (ગાથા ૨૫ થી ૨૭ ના આધારે) નોંધ: વિશેષ કારણો યંત્ર નં ૧૯માં જુઓ સંક્રમસ્થાન પતગ્રહ સત્તા કઈ ગતિ પ્રાયોગ્ય બાંધે . નંબર સ્થાન સ્થાન ૧લું || ૮૧ ૮૨ | અપ્રાયોગ્ય ૮૩ | " ૮૨ (૮૪) | પર્યા, પંચે તિયo, વિકલેન્દ્રિય ૮૨ (૮૪) | " " " ૨૯ ૮૪ | મનુષ્ય ૮૨ (૮૪) | પર્યા, એકેન્દ્રિય ૮૪ | અપર્યા, મનુષ્ય. ૮૨ (૮૪) | અપર્યાવ્ર વિકલે, પંચે, તિo. " " | પર્યા બાદ્ધ એકે૦ " " | અપર્યાવ એકે, ૮૪ (૯૩) | પર્યા. પંચે તિo વિકલ૦ ૨૯ ૮૪ (૯૩) | પર્યા, મનુ, તિo પંચે વિકલે. ૨૮ ૨૮ ૨૬ ૮૪ (૯૩) | પર્યાઝ એકે ૨૫ ૮૪ (૯૩) પર્યાબાઇ એકેડ, અપર્યા વિક0 તિ, મનુo ૮૪ (૯૩) | અપર્યાવ એકે, ૮૯ | અપ્રાયોગ્ય * ૯૦ | " ૩૦ ૩ (૫) | પર્યા6 પંચે તિo, વિકલે, ૯૩ (૫) | પર્યા, મનુ, તિo પંચે, વિકલે ૯૫ | નરક - દેવ ૯૩ (૫) | " " ૯૩ (૯૫) પર્યા, એ કે ૯૩ (૫) | અપર્યા. વિક0, તિ, પંચે, મનુo ૯૩ (૯૫) | પર્યાd બાળ એકે | ૯૩ (૯૫) | અપર્યાd એકે ૯૫ | અપ્રાયોગ્ય દેવ નરક IIR - ૯૫ | ૧ | ૯૬ | અપ્રાયોગ્ય ૩૧ ૧૦૩ | દેવ ૩૦ ] ૧૦૨ |” ૧. સત્તાના ખાનામાં (C) લખેલ આંકડાનો કાલ આવતુ કે આવપૂન જાણવો. For Personal Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૬૭ પતગ્રહસ્થાનો - યંત્ર નં ૨૦ કાળ ગુણસ્થાનક સ્વામી જઘન્ય અંતર્મુહુર્ત ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત | ૯૨ થી ૧૦ | લપક શ્રેણિવાલા ૧ સમય સર્વ તિર્યંચ ” ” ( તેઉ - વાઉ સિવાય) આવલિકા અંતર્મુહુર્ત આવલિકા અંતર્મુહુર્ત " " ( તેઉ - વાઉ સિવાય) સર્વ તિર્યંચ - મનુષ્ય " " " (મનુ0 પ્રાo માં તે વાઉ વિના) પંચેન્દ્રિય તિર્યંચ - મનુષ્ય આવલિકા અંતર્મુહૂર્ત સર્વ તિર્યંચ - મનુષ્ય " " " (મન9 પ્રાd માં તેo વાઉ વિના) અંતર્મુહુર્ત ૯)૨ થી ૧૦ | Hપક શ્રેણિવાલા = TET== ૧ સમય આવલિકા અંતર્મુહુર્ત સર્વ તિર્યંચ – મનુષ્ય ” ” ” (મનુ0 પ્રાળુ માં તે વાઉ વિના) | પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય સર્વ તિર્યંચ - મનુષ્ય ” ” ” (મન્0 પ્રા માં તે વાઉ વિના). ક્ષપક૮/૭ થી ૯/૧ | યતિ ઉભય શ્રેણિ ઉપ૦ ૮/૭ થી ૧૦ ૧ સમય અંતર્મુહૂર્ત આવલિકા ૭ થી ૮/૬ અપ્રમત્તયતિ અપૂર્વકરણે વર્તતાં અપ્રમત્તયતિ અપૂર્વકરણે વર્તતાં For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ કર્યપ્રકૃતિ સંક્રમ સંક્રમસ્યાન નંબર પતદગ્રહ સ્થાન કઈ ગતિ પ્રાયોગ્ય બાંધે ? સ્થાન ૩૦ | પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્ત વિકસેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્ત વિકસેન્દ્રિય પર્યાપ્ત મનુષ્ય ૨૯ 'દેવ ૨૮ નારક ૨૮ ૨૬ પર્યાપ્ત એકેન્દ્રિય ૨૫ ૨૩ અપર્યાપ્ત વિકસેન્દ્રિય - તિર્યંચ - પંચેન્દ્રિય - મનુષ્ય | અપર્યાપ્ત એકેન્દ્રિય દેવ | મનુષ્ય ૩૦ ૨૯ ૨૯ નારક અપ્રાયોગ્ય ૧૦મું ૧૦૧ ૧૦૨ ૧૧મું ૧૦ર ૧૦૩. ૩૧ દેવ ૩૦ ૧૦૨ ૨૯-૩૦ પંચેન્દ્રિય તિયચ | વિકજિય ૧૦૩ દેવ ૧૦૨ મનુષ્ય ૧૦૨ દેવ ૨૫ નારક પર્યાપ્ત એકેન્દ્રિય અપર્યાપ્ત વિકલેજિય - તિર્યંચ - મનુષ્ય પર્યાપ્ત બાદર એકેન્દ્રિય | અપર્યાપ્ત એકેન્દ્રિય ૨૩ ૧૨મું ૧૦૩ ૧૦૩ ૩૧ ૩૦ ૨૯ મનુષ્ય દેવ For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ જઘન્ય ૧ સમય "" 23 39 '' 33 33 13 અંતર્મુહર્ત ન્યૂન ૮૪૦૦૦ વર્ષ નરકમાં અંતર્મુહૂર્ત ૧ સમય અંતર્મુહુર્ત ૧ સમય 33 ', 27 23 31 33 .. 13 11 33 99 P/A ૧ સમય કાળ ઉત્કૃષ્ટ અંતર્મુહન 11 "" 29 ૩૩સાગ, અનુત્તરદેવને આવલિકા અંતર્મુહૂત્ત અંતર્મુ૰ ન્યૂન /૩ દેશોન પૂર્વક્રોડ વર્ષ +૩ પલ્યો અંતર્મુહૂર્ત 37 ', આવલિકા ૩૩ સાગ૰ અનુત્તરદેવને અંતર્મુહૂર્ત દેશોન પૂર્વક્રોડ અંતર્મુહુર્ત્ત 31 33 આલિકા અંતર્મુહુર્ત્ત 11 આધિકા P/A P/A અંતર્મુહૂર્ત 19 33 33 39 PIA દેશોન પૂર્વક્રાડ વર્ષ ગુણસ્થાનક ૧ લું - ૨જૂ ૧લું ૧ | - ૨× હું. ૧ થી ૪ ૪ થી ૮/૬ ૧લું ૧ થી ૮/૬ મથું 13 ૩ થી ૯/ કથા ૧૯ ૪ શ્રી દ ૧ ક્ષપકટોક થી ૯૧. ઉ૫૦ ૮/૭ થી ૧૦ 33 ૭ થી ૮ દ ૧૦ૢ - ૨૪ ૧ લું ૪ થી ૬ ૧ થી ૪ ૧ થી ૬. ૧લું 19 39 33 ૭ થી ૮ ૬ થા ૪ થી ૬ ચારે ગતિના સર્વ તિર્યંચ મનુષ્ય ચારે ગતિના સર્વ તિર્યંચ મનુષ્ય ચારે ગતિના (તેવું વાર્ડ વિના) 31 અવિનાદિ મનુષ્ય નુતન જિનનામની બંધાવાલિકામાં પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ - મનુષ્ય 33 સર્વે તિર્યંચ - મનુષ્ય - દેવ 39 13 સ્વામી 13 સર્વ તિર્યંચ મનુષ્ય(મનુ પ્રા માં તે∞ વાઉ વિના) 33 39 39 અપર્યાપ્ત નારક અવિરતાદિ - મનુષ્ય નર કાભિમુખ બન્ય ઉભયશ્રેણિવાલા પતિ ૭ -૮ મે આહા ની પ્રથમ બંધાવલિકામાં વર્તતાં દેવ -નારક 99 37 For Personal & Private Use Only ૩૬૫ ૭-૮ કે જિનનામની પ્રથમ બંધાવલિકામાં વર્તતાં ૭ -૮ મે ગુરૂ વર્તતાં. દેવ - નારક - તિર્યંચ - મનુષ્ય સર્વ તિર્યંચ – મનુષ્ય અવિરતાદિ નિનામની પ્રથમ બંધાવલિકામાં વર્તમાં મનુષ્ય સર્વ તિર્યંચ મનુષ્યને૧૯-૨જે,દેવ-નારક(તેવાઉવિના) પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય .. 33 33 સર્વ તિર્યંચ - મનુષ્ય - દેવ સર્વ તિર્યંચ - મનુષ્ય(મનુપાતમાં તે વાર્ડ વિના) સર્વ તિર્યંચ - મનુષ્ય - દેવ સર્વ તિર્યંચ - મનુષ્ય અપ્રમત્તયતિ અપૂર્વક૨ણે વર્તતાં દેવ અવિરતાદિ મનુષ્ય Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬, -: અથ ૩જી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણ પ્રરૂપણા : तीसा सत्तरि चत्तालीसा, वीसुदहिकोडिकोडीणं । जेट्ठो आलिगदुगहा, सेसाण वि आलिगतिगूणो ।। २९ ।। ત્રિંશત્ - સપ્તતિ - ચત્વાશિય્ - વિશષુષિોટિોટીનામ્ । ज्येष्ठ आवलिकाद्विकहीनः, शेषाणामप्यावलिकात्रिकोन ।। २९ ।। ગાથાર્થ :- બંધ સમયેજ જે પ્રકૃતિઓની ૩૦ - ૭૦ - ૪૦ અને ૨૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય છે. તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ સ્વોત્કૃષ્ટ સ્થિતિથી ૨ આવલિકાહીન જાણવો. અને શેષ અબંધોત્કૃષ્ટ સ્થિતિવાળી પ્રકૃતિઓનો ઉ∞ સ્થિતિસંક્રમ સ્વોત્કૃષ્ટ સ્થિતિથી ૩ આવલિકાહીન જાણવો. કર્મપ્રકૃતિ ટીકાર્થ :- તે પ્રમાણે ભેદ અને વિશેષલક્ષણ કહ્યાં. હવે ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણનું પ્રતિપાદન કરે છે. - અહીં સર્વ પ્રકૃતિઓનો બંધને આશ્રયીને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વે જે બંધનકરણમાં બતાવી છે. અહીં તો સંક્રમને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ વિચારતાં બે પ્રકારે પ્રાપ્ત થાય છે. - બંધોત્કૃષ્ટ અને સંક્રમોત્કૃષ્ટ છે. ત્યાં બંધથી જ જે ઉત્કૃષ્ટ સ્થિતિ (બંધાય છે) તે બંધોત્કૃષ્ટ, જે બંધ થયે અથવા નહીં બંધ થયે છતે સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ પામે તે સંક્રમોત્કૃષ્ટ કહેવાય છે. ત્યાં જે પ્રકૃતિઓની પોત પોતાની મૂલપ્રકૃતિની અપેક્ષાએ સ્થિતિની ન્યૂનતા (ઓછી) ન થાય, પરંતુ તુલ્યતા જ રહે તે બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓ ૯૭ છે. જ્ઞાનાવરણ - ૫, દર્શનાવરણ - ૯, અંતરાય - ૫, આયુષ્ય - ૪, અસાતાવેદનીય, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસસપ્તક, ઔદારિકસપ્તક, વૈક્રિયસપ્તક, નીલ - કટુ (તિક્ત) સિવાયના અશુભ વર્ણાદિ - ૭, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, અંત્ય સંસ્થાન - સંધયણ, અશુભવિહાયોગતિ, સ્થાવરનામ, ત્રસચતુષ્ક, અસ્થિરષટ્ક, નીચગોત્ર, ૧૬ કષાય અને મિથ્યાત્વ. = બાકીની ૬૧ પ્રકૃતિઓ સંક્રમોત્કૃષ્ટ છે, અને તે આ છે. - સાતાવેદનીય, સમ્યક્ત્વ - મિશ્રમોહનીય, નોકષાય, આહારકસપ્તક, શુભ વર્ણાદિ - ૧૧, નીલ, કટુ (તિક્ત), દેવદ્વિક, મનુષ્યદ્ઘિક, બે-તે-ચઉરિન્દ્રિયજાતિ, છેલ્લા સિવાયના પાંચ સંસ્થાન, પાંચ સંઘયણ, શુભવિહાયોગતિ, સુક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, સ્થિરષટ્ક, તીર્થંકર, ઉચ્ચગોત્ર. ત્યાં “બંધોત્કૃષ્ટ જે મતિજ્ઞાનાવરણીયાદિ, મિથ્યાત્વ, ૧૬ કષાય, નરકઢિકાદિનો, યથાક્રમે ૩૦ - ૭૦ - ૪૦ - ૨૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. ‘‘જ્યેષ્ઠઃ’' ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ ‘‘તિયવુાન્હ’’ ત્તિ બે આવલિકા હીન હોય છે. તે આ પ્રમાણે - સ્થિતિનો બંધ થયા બાદ બંધાવલિકા પસાર થયે છતે સંક્રમ થાય છે. તેમાં પણ ઉદયાવલિકા સકલકરણ અયોગ્ય છે. તેથી કરીને ઉદયાવલિકાથી ઉપરની સ્થિતિ સંક્રમે છે. ઉદયાવલિકા માત્ર તો સંક્રાન્ત વગર રહે છે. તેથી બંધોત્કૃષ્ટનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ બે આવલિકા હીન જ પ્રાપ્ત થાય છે. અહીં ઉદયવતી અથવા અનુદયવતી પ્રકૃતિઓનો ઉદય સમયથી શરૂ કરીને આવલિકા માત્ર સ્થિતિ ઉદયાવલિકા છે, એ પ્રમાણે પૂર્વ ગ્રંથમાં વ્યવહાર છે. અને અહીં મિથ્યાત્વની ૭૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ જો કે બે આવલિકા હીન કહ્યો છે, તો પણ અંતર્મુહૂર્ત ન્યૂન જાણવો. કારણકે મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને જધન્યથી પણ અંતર્મુહૂર્ત મિથ્યાત્વે જ રહે, પછી સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને મિથ્યાત્વની સ્થિતિને અંતર્મુહૂર્ત ન્યૂન સમ્યક્ત્વ અને મિશ્રમાં સંક્રમે તેથી અંતર્મુહૂર્ત ન્યૂન જ મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રાપ્ત થાય છે. ‘સત્તર’ પદનું ગ્રહણ સૂત્રમાં બધી જ બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓનો બાહુલ્યથી આવલિકાક્રિક હીન ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ હોય છે. તે વ્યાપ્તિ નિયમ બતાવવા માટે છે. બાકીની સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓનો ૩ આવલિકા હીન ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમે છે. તે આ પ્રમાણે :- બંધાવલિકા પસાર થયે છતે આવલિકાથી ઉપરની સ્થિતિને સર્વ પણ બીજી પ્રકૃતિઓની અંદર આવલિકા ઉપર સંક્રમે છે. અને ત્યાં સંક્રાત થયે છતે ૩૧ કોઇપણ કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી બંધાય તેટલી અને સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની સંક્રમદ્વારા જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય, તેમાં એક ઉદયાવલિકા મેળવતા જેટલી થાય તેટલી હોય છે.તેનાથી વધારે હોતી નથી. For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૬૭ આવલિકા માત્ર કાળ સુધી સકલ કરણ અયોગ્ય કરીને સંક્રમાવલિકા પસાર થયે ઉદયાવલિકાથી ઉપરની સ્થિતિ ત્યાંથી પણ પ્રકૃતિઓની અંદર (બીજી વાર) સંક્રમ થાય છે. તેથી સંક્રમોત્કૃષ્ટાનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ ૩ આવલિકા હીન જ છે. તે આ પ્રમાણે - નરકદ્વિકની ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ બાંધીને બંધાવલિકા પસાર થયે આવલિકાથી ઉપરની સ્થિતિને મનુષ્યદ્ધિકને બાંધતો ત્યાં મનુષ્યદ્વિકમાં સંક્રમે છે. અને ત્યાં સંક્રાન્ત થયે છતે આવલિકા માત્ર સકલ કરણ અયોગ્ય કરે, તેથી સંક્રમાવલિકા પસાર થયે ઉદયાવલિકાથી ઉપરની સ્થિતિને દેવદ્રિક બાંધતો ત્યાં પણ સંક્રમે છે. એ પ્રમાણે બીજી પણ સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ ૩ આવલિકા હીન જાણવો. (ચિત્ર નં. ૧ અને ૨ જુઓ). मिच्छत्तस्सुक्कोसो, भित्रमुत्तूणगो उ सम्मत्ते । મિસેવંતો દોડાવડી, માદારતિત્યારે આ રૂ૦ | मिथ्यात्वस्योत्कृष्टः, भित्रमुहानस्तु सम्यक्त्वे ।। બ્રેિવાડા:શોદાવશોરી, નાદાર-તીર્થવાયોઃ | ૨૦ || ગાથાર્થ :- મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અંતર્મુહર્ત હીન છે. તથા સમ્યકત્વ અને મિશ્રનો ઉ૦ સ્થિતિસંક્રમ ૨ આવલિકાધિક અંતર્મુહુર્ત હીન છે. તથા આહારક અને જિનનામનો ઉ0 સ્થિતિસંક્રમ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. ટીકાર્ય - તે પ્રમાણે બંધ થયે છતે જેઓની સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે, તે પ્રકૃતિઓનું ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પરિમાણ કહ્યું. હવે જે પ્રકૃતિઓ બંધ વિના ફક્ત સંક્રમથી જ ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે, તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પરિમાણ નિરૂપણ કરતાં કહે છે. - - મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ ““મિત્રદૂર્વોનઃ ” એટલે અંતર્મુહૂર્ત ન્યૂન છે. તથા સમ્યકત્વને વિષે સમ્યત્વનો અને સમ્યક્ત્વ અથવા મિશ્રને વિષે મિશ્રનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અંતર્મુહુર્ત ન્યૂન છે. તુ શબ્દ તે અધિક અર્થ સૂચન કરે છે તેથી (અંતર્મુહૂર્ત અને) બે આવલિકા હીન જાણવું. અહીં આ ભાવના છે. - *દર્શનમોહનીયત્રિકની સત્તાવાળો મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ સંકલેશમાં વર્તતો મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધીને પછી અંતર્મહત્ત માત્ર સમય બાદ તરત મિથ્યાત્વથી પડીને વિશુદ્ધિ પામતો સમ્યકત્વ પામે છે. પછી મિથ્યાત્વની ૭૦ કોઇ કોઇ સાગરોપમ લક્ષણની ઉત્કૃષ્ટ સ્થિતિને અંતર્મુહુર્ત હીન સમ્યકત્વ અને મિશ્રને વિષે સંક્રમાવે છે, અને ત્યાં સંક્રાત થયે છતે આવલિકા માત્ર સુધી સકલ કરણને અયોગ્ય થાય છે. પછી સંક્રમાવલિકા પસાર થયે ઉદયાવલિકાથી ઉપરની સમ્યકત્વની સ્થિતિને અપવર્તનાકરણથી સ્વસ્થાને સંક્રમાવે છે. અને મિશ્રની સ્થિતિને પણ સંક્રમાવલિકા પસાર થયે છતે ઉદયાવલિકાથી ઉપરની સ્થિતિને સમ્યકત્વમાં સંક્રમાવે છે. અને તે અપવર્તનાકરણથી સ્વસ્થાનમાં સંક્રમાવે છે. એ પ્રમાણે મિથ્યાત્વનો અંતર્મુહૂર્ત ન્યૂન અને સમ્યકત્વ - મિશ્રનો અંતર્મુહુર્ત સહિત બે આવલિકા હીન અર્થાત્ બે આવલિકાધિક અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. અહીં પ્રશ્ન એ થાય છે કે દર્શનત્રિકની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ તેજ જે પૂર્વ સમ્યગુદૃષ્ટિ થઇને પતિત થયો છે. અને તેને મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંભવે નહીં. “વંધે વોન વિ'' એ પ્રમાણે આગમનું વચન હોવાથી, ગ્રન્થિભેદ કરવા છતાંય પડેલાંને પણ અતઃકોડાકોડીથી અધિક બંધનો નિષેધ છે. તેથી આ સર્વ વાત મૂળમાંથી જ નીકળી ગઇ એમ નથી. વધેખ ન હોત'' એ પ્રમાણે સિદ્ધાંતનો મત છે. કર્મગ્રંથના મતે સમ્યગુદૃષ્ટિથી પડીને મિથ્યાત્વે આવેલા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ પામે છે. તેને તેવા પ્રકારના રસના અભાવથી જ વિશેષ સમર્થન નથી એટલે કાંઇ દોષ નથી. ૩૨ અહીં દર્શનમોહનીયત્રિકની સત્તાવાળો એટલે પ્રથમ ક્ષાયોપથમિક સમ્યક્ત્વ પામેલ જીવ હોય, પછી મિથ્યાત્વે ગયેલ હોય, ૧લા ગુણસ્થાનકે કરણ કરીને તેમજ કરણા કર્યા સિવાય એમ બે રીતે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, તે હકીકત ઉપશમના કરણમાં કહેવામાં આવશે. કરણ કરીને જે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે તો અંતઃ કોઇ કોઇ ની સત્તા લઇને જ ઉપર જાય છે. કરણ કર્યા વિના જે ચઢે છે તે ઉપર કહ્યાં પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા લઈ ૪થા ગુણસ્થાનકે જાય છે, અને અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમાવે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરીને અંતર્મુહૂર્ત સુધી ૧લા ગુણસ્થાનકે રહીને જ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. માટે અંતર્મુહૂર્ત જૂન ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ થાય છે. એમ કહ્યું છે. ૪થા ગુણસ્થાનકે ગયા બાદ અંતર્મુહૂર્ત સુધી ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા રહે છે. તેટલાં કાળમાં વિશુદ્ધિના બળથી અંતઃ કોકો ની ઉપરાંત સ્થિતિનો નાશ કરે છે. એટલે અંતર્મુહૂર્ત બાદ અંતઃ કોડાકોડી સાગરોપમથી વધારે સ્થિતિ સત્તા હોતી નથી. ૩૩ સ્વસ્થાન એટલે શું? - જે પ્રકૃતિ પોતાના પરમાણુઓને અન્ય પ્રકૃતિરૂપે પરિશમાવે નહીં પરંતુ હીન વા અધિક સ્થિતિવાળા પોતાના જ પરમાણુઓમાં સંક્રમાવે તે સ્વસ્થાન સંક્રમ કહેવાય છે. For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ પ્રશ્ન - ૧ : સમયે સમયે કર્મ તો બંધાયા કરે છે માટે સમયે સમયે જેટલી સ્થિતિ બંધાય તે સઘળાના સરવાળા જેટલી સત્તા કેમ નહિ ? જેમકે વિવક્ષિત સમયે જ્ઞાનાવરણીયની ત્રીસ કોડાકોડી પ્રમાણ સ્થિતિ બાંધી, પછીના સમયે તેટલી જ સ્થિતિ બાંધી, પછીના સમયે વળી તેટલીજ બાંધી તો તે સઘળાના સરવાળા જેટલી સ્થિતિ સત્તામાં કેમ ન હોય ? માત્ર ત્રીસ કોડાકોડીજ કેમ ? ૩૬૮ ઉત્તર ઃ નિષેક રચના કઇ રીતે થાય છે તેનો ખ્યાલ બરાબર હોય તો આ પ્રશ્ન ઉત્પન્ન થશે નહિ. નિષેક રચના આ પ્રમાણે થાય છે - જે સમયે જ્ઞાનાવરણીયકર્મ ત્રીસ કોડાકોડી પ્રમાણ બંધાયું, તેના ભાગમાં આવેલા દલિકોની રચના તે સમયથી આરંભી ત્રણ હજાર વર્ષ પ્રમાણ સ્થિતિ છોડી ત્રણ હજાર વર્ષ ન્યૂન ત્રીસ કોડાકોડીના જેટલાં સમયો હોય તેટલા સ્થાનકમાં થાય છે, પછીના સમયે બંધાયેલી તેટલી જ સ્થિતિના ભાગ પ્રાપ્ત દલિકો પછીના સમયથી આરંભી ત્રણ હજાર વરસ ન્યૂન ત્રીસ કોડાકોડીના જેટલાં સમયો થાય તેટલામાં ગોઠવાય છે. આ પ્રમાણે જે જે સમયે જેટલી જેટલી સ્થિતિ બંધાય અને તેના ભાગમાં જેટલાં લિકો આવે તેની રચના તે સમયથી આરંભી તેનો જેટલો અબાધાકાળ હોય તેટલી સ્થિતિ છોડીને બાકીના સ્થાનકમાં થાય છે. આ પ્રમાણે હોવાથી સરવાળો થતો નથી કેમકે નિષેકસ્થાનો તો તેના તેજ છે માત્ર તે તે સ્થાનકમાં વારંવાર લિકો આવતા હોવાથી તે અતિ પુષ્ટ થાય છે. નિષેકના સ્થાનકો તેના તેજ હોવાથી સ૨વાળો થતો નથી, તેમજ જેમ જેમ પછી પછીના સમયે જાય તેમ તેમ પૂર્વ પૂર્વની સમય સમય પ્રમાણ સ્થિતિ ભોગવાઇ ક્ષય થઇ જતી હોવાથી બંધથી ઉપર ઉપર એક એક સમયની સ્થિતિ વધતી હોવા છતાં ઉત્કૃષ્ટ સ્થિતિના કાલ પ્રમાણથી એક પણ સમય વધતો નથી એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી જ સત્તા હોય છે. એમ દરેક સ્થળે સમજવું. પ્રશ્ન - ૨ : વિવક્ષિત સમયે બંધાયેલા ત્રીસ કોડાકોડી પ્રમાણ સ્થિતિના ત્રણ હજાર વરસ પ્રમાણ અબાધાકાળમાં લિક રચના હોય કે નહિ ! શું તે સ્થાનકો સાવ દલિક રચના વિનાના હોય ? ઉત્તર ઃ વચમાં કોઇપણ સ્થાનકો સાવ દલિક રચના વિનાના હોય જ નહિ. કારણકે પ્રતિસમય બંધ ચાલુ છે, પૂર્વે બંધાયેલા કર્મની નિષેક રચના વિવક્ષિત સમયે બંધાયેલા કર્મના અબાધાકાળમાં પણ હોય છે જ. અબાધાકાળ વિવક્ષિત સમયે બંધાયેલા કર્મનો હોઇ શકે, સંપૂર્ણ કર્મનો નહિ. એટલે જે સમય ત્રીસ કોડાકોડી સાગરોપમ સ્થિતિ બંધાય તે સમયે ભોગવવા યોગ્ય સ્થિતિ પૂર્ણ ત્રીસ કોડાકોડી જ હોય ઓછી નહિ. અને તેથી જ તેની બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની બંધાવલિકા અને ઉદયાવલિકા એમ બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ અન્યમાં સંક્રમી શકે છે. માટે જ કહ્યું છે કે બંધોત્કૃષ્ટ પ્રકૃતિની સ્થિતિ બે આવલિકા ન્યૂન સંક્રમે છે. પ્રશ્ન - ૩ : સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિની કેટલી સ્થિતિ સંક્રમી શકે ? ઉત્તર : ત્રણ આવલિકા ન્યૂન સંક્રમી શકે. કારણકે બંધોત્કૃષ્ટ પ્રકૃતિની બે આવલિકા ન્યૂન સ્થિતિ પ્રાપ્ત થાય, તેમાં ઉદયાવલિકા મેળવતાં સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની કુલ સ્થિતિસત્તા એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી થાય, તેમાંથી સંક્રમાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ સંક્રમે એટલે સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિની ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમી શકે. દાખલા તરીકે - નરકગતિની વીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બાંધી, બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ બંધાતી મનુષ્યગતિમાં તેની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે, એટલે મનુષ્યગતિની તે ઉદયાવલિકા મેળવતાં કુલ સ્થિતિસત્તા એક આવલિકા ન્યૂન વીશ કોડાકોડી થાય. હવે જે સમયે નરકગતિની સ્થિતિ મનુષ્યગતિમાં સંક્રમી તે સમયથી સંક્રમાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ સંક્રમે એટલે કુલ ત્રણ આવલિકા ન્યૂન વીશ કોડાકોડી પ્રમાણ સ્થિતિ બંધાતી દેવગતિમાં સંક્રમી શકે એટલે જ કહ્યું છે કે ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ત્રણ આવલિકા ન્યૂન સ્થિતિ અન્યત્ર સંક્રમે છે. એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. પ્રશ્ન – ૪ : નકગતિ મનુષ્યગતિમાં સંક્રમે ત્યારે નરકગતિની સત્તા રહે કે નહિ ? શું નરકતિની સત્તા સાવ ખલાસ થાય ? ઉત્તર ઃ અન્ય પ્રકૃતિ નયન સંક્રમવડે જે પ્રકૃતિ અન્યમાં સંક્રમે તેની સત્તા સાવ ખલાસ થાય નહિ . સંક્રમનારી પ્રકૃતિના સત્તામાં જેટલાં સ્થિતિસ્થાનો છે અને તેમાં જે દલરચના છે તે સ્થિતિસ્થાનોની દલરચનાનો અમુક ભાગ અન્યમાં સંક્રમે છે, સત્તાગત સંપૂર્ણ દળ રચના અન્યરૂપે થતી નથી એટલે તેની સત્તાનો સર્વથા અભાવ થતો નથી. સત્તાનો સર્વથા અભાવ તો વ્યાઘાતભાવિની અપવર્ઝના વડે થાય છે. For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ સંક્રમમાં પ૨(અન્ય) પ્રકૃતિ લતામાં જે સંક્રખ્ય થતી સ્થિતિ અને સંક્રમકાલે સર્વસ્થિતિઓનું સ્થાપના ચિત્ર નં. ૧ બન્ધોત્કૃષ્ટ સ્થાપના ચિત્ર-૧ (ગાથા ૨૯ના આધારે) સંક્રમણકરણ - નરકગતિની બંધાતી સ્થિતિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ બંધાવલિકા | ઉદયાવલિકા | બન્ધોત્કૃષ્ટની જે નરકગતિની સંક્રમ પ્રાયોગ્ય સ્થિતિઓ ર આવલિકા ન્યૂન - ૨૦કોકો, સાગરોપમ. ૧ - ૨ - ૩ દેવગતિની બંધાતિ સ્થિતિ ૧૦ કોકો, સાગ0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ દેવગતિની બંધાવલિકા અને નરકગતિની ઉદયાવલિકા, દેવગતિમાં સંક્રમાવલિકા એ ત્રણનું એક કાલપણું છે. For Persone Private Use Only દેવગતિની સંક્રમથી પ્રાપ્ત થયેલ સ્થિતિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ દેવગતિની ઉદયાવલિકા | ર આવલિકા ન્યૂન ૨૦. કોઇ કોસાગ0 નરકગતિ સંક્રમીને આવેલ તે દેવગતિ રૂપ થઇ. તે વખતે ૧ આવલિકા ન્યૂને ૨૦ કો, કો સાગ સ્થિતિ થાય. ચિત્રની સમજુતી :- અહીં ૫ બિંદુને આવલિકા રૂપ કલ્પીને, બન્ધોત્કૃષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કો કોઇ સાગઇ છે. પ્રથમ બંધાવલિકારૂપ ૫ બિંદુ પસાર થતાં બીજા ૫ બિંદુ ઉદયાવલિકાના સર્વકરણને અયોગ્ય હોવાથી પસાર થતાં બાકી રહેલ ૨ આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગ0 ની સ્થિતિ અન્ય પ્રકૃતિરૂપે સંક્રમાવે તે વખતે સંક્રમયોગ્ય પ્રકૃતિની સ્થિતિ સત્તા છે. બીજી લાઇનમાં દેવગતિની ૧૦ કો, કોસાગ0 બંધાતી સ્થિતિ બતાવી છે. તેમાં પ્રથમ ૫ બિંદુ તે દેવગતિની બંધાવલિકા છે. અને નરકગતિની ઉદયાવલિકા અને સંકમાવલિકા એ ત્રણનું એક કાલ પણું છે. ત્રીજી લાઇનમાં ૨ આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગઠ નરકગતિની સંક્રમીને આવેલ સ્થિતિ દેવગતિ રૂપ થયેલ છે. અને તે વખતે થતુસ્થિતિ ૧ આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગવું થાય છે. (પ્રશ્ન - ૧ થી ૫ વિશેષ સમજુતી માટે પેઇજ નંબર - ૩૬૮, ૩૬૯ જુઓ) ૩૬૭/૧ Page #425 -------------------------------------------------------------------------- ________________ Jain Education in analiona સંક્રમોત્કૃષ્ટનું સ્થાપના ચિત્ર - ૨ મનુષ્યગતિની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અને ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણે ૩૬૭/ર (૧) નરકગતિની બંધાતી સ્થિતિ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ બંધાવલિકા ઉદયાવલિકા મનુષ્યગતિમાં સંક્રમ પ્રાયોગ્ય સ્થિતિઓ ર આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગરોપમ. પરિશિષ્ટ - ૨ For Personal & Pitvate Use Only (૨) મનુષ્યગતિની બંધાતી સ્થિતિ ૧૫ કોકો, સાગ0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ મનુબંધાવલિકા ઉદયાવલિકા મનુષ્યગતિની બંધાવલિકા અને નરકગતિની ઉદયાવલિકા, તે જ તેની નરકગતિની સંક્રમાવલિકા એ ત્રણનું એક કાલપણું છે. (૩) નરકગતિ મનુષ્યમાં સંક્રમીને આવી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ નરકગતિની ૨ આવલિકા ન્યૂન ૨૦ કો, કો, સાગ, મનુષ્યમાં સંક્રમીને આવી તે મનુષ્યગતિ રૂપે થઇ. સંક્રમાવલિકા તે વખતે ૧ આવલિકા ન્યુન ૨૦ કોળુ કોઇ સાગઠ થતુસ્થિતિ થાય. - (૪) દેવગતિની બંધાતી સ્થિતિ ૧૦ કોકો, સાગ0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ બંધાવલિકા ઉદયાવલિકા દેવગતિની બંધાવલિકા અને મનુષ્યગતિની ઉદયાવલિકા અને સંક્રમાવલિકા એ ત્રણનું એક કાલપણું છે. (૫) મનુષ્યગતિ સંક્રમી દેવગતિ રૂપ થઇ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સંક્રમાવલિકા ૩ આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગ0ની સ્થિતિ મનુષ્યગતિની સંક્રમીને દેવગતિ રૂપ થઇ તે વખતે ૨ આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગo થતુસ્થિતિ થાય. ચિત્રની સમજૂતી :- ઉપરના ચિત્રમાં પ્રથમ લાઇનમાં ૫ બિંદુરૂપ બંધાવલિકા અને ૫ બિંદુરૂપ ઉદયાવલિકા પસાર થતા ર આવલિકા ન્યૂન ૨૦ કોકોસાગ0ની જે સ્થિતિ છે, તે મનુષ્યગતિમાં સંક્રમ પ્રાયોગ્ય સ્થિતિઓ છે. બીજી લાઈનમાં પ્રથમ ૫ બિંદુ એ મનુષ્યગતિની બંધાવલિકા છે અને તે જ નરકગતિની ઉદયાવલિકા અને સંક્રમાવલિકા એ ત્રણેનું એક કાલપણું છે. અને બીજા ૫ બિંદુ તે પછીની આવલિકામાં મનુષ્યગતિની ઉદયાવલિકા થશે. કુલ ૧૫ કોકોળ સાગ0 મનુષ્યગતિની બંધાતી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ત્રીજી લાઇનમાં ૨ આવલિકા ન્યૂન ૨૦ કોકો સાગ0 નરકગતિની સ્થિતિ સંક્રમીને મનુષ્યગતિરૂપ થયેલ છે. તે વખતે થતુસ્થિતિ ૧ આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગની થાય. ચોથી લાઇન તે દેવગતિની ૧૦ કોકોસાગ0ની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ત્યાં પ્રથમ પાંચ બિંદુ તે દેવગતિની બંધાવલિકા અને તેજ મનુષ્યગતિની ઉદયાવલિકા અને મનુષ્યમાંથી દેવગતિમાં જતા દલિકોની સંક્રમાવલિકા એ ત્રણેનું એક કાલપણું છે અને પછીના ૫ બિંદુ એ પછીની આવલિકામાં દેવગતિની ઉદયાવલિકા થશે. પાંચમી લાઇનમાં મનુષ્યગતિ સંક્રમી તે ૩ આવલિંકા ન્યૂન ૨૦ કોકો સાગરોપમની સ્થિતિ દેવગતિ રૂપ થઇ અને તે વખતે યતુસ્થિતિ ૨ આવલિકા ન્યૂન ૨૦ કોઇ કોઇ સાગરોપમ થાય. કર્મપ્રકૃતિ Page #426 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૬૯ અહીં તીર્થંકર નામકર્મ અને આહારકસપ્તકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તે આ પ્રકૃતિની સત્તા પણ તેટલી જ કહી છે. તો શું આ પ્રકૃતિઓ બંધોસ્કૃષ્ટા છે કે સંક્રમોત્કૃષ્ટા છે ? એ પ્રમાણે શંકા થયે છતે કહે છે. - સંતો'' ઇત્યાદિ આહારકસપ્તક અને તીર્થંકર નામકર્મના સંક્રમથી સ્થિતિસત્તાકર્મ અંતઃકોડાકોડી સાગરોપમ છે. તેથી આ સંક્રમોત્કૃષ્ટ જાણવી. જો કે આ પ્રકૃતિઓનો બંધથી પણ અંતઃકોડાકોડી સાગરોપમ સ્થિતિસત્તા પામે છે. તો પણ બંધોસ્કૃષ્ટા સ્થિતિ કરતાં સંક્રમોત્કરા સ્થિતિ સંખ્યયગુણ જાણવી. “વંઘોિ સંતવમ્મરિ સખા ત્તિ'' એ પ્રમાણે ચૂર્ણિકારનું વચન છે. અર્થાતુ બંધસ્થિતિથી સત્તાસ્થિતિ સંખ્યાતગુણ છે. અહીં પ્રશ્ન થાય છે કે નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોકો સાગરોપમ પ્રમાણ છે. તેથી આહારકસપ્તક અને તીર્થકરને વિષે સંક્રમથી ઉત્કૃષ્ટ બંધાવલિકા ને ઉદયાવલિકા રહિત ૨૦ કોડાકોડી સાગરોપમ થવી જોઇએ. તો આહારક અને જિનનામની સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ માત્ર અંતઃકોડાકોડી સાગર પ્રમાણ જ કેમ કહો છો ? જવાબઃ એ પ્રમાણે નથી. આ બન્ને પ્રકૃતિઓમાં અન્ય પ્રકૃતિઓનો સંક્રમ સ્થિતિબંધકાલમાં જ થાય છે, પરંતુ બીજે વખતે હોતો નથી. અને આ બન્ને પ્રકૃતિનો બંધ વિશુદ્ધ સમ્યગુદૃષ્ટિ અને વિશુદ્ધ સંયત જ કરે છે. વિશુદ્ધ સમ્યગુદૃષ્ટિ અને વિશુદ્ધ સંયતની સ્થિતિસત્તા આયુષ્ય સિવાય સર્વ કર્મની અંતઃ કોડાકોડી સાગ છે, અધિક નથી, તેથી સંક્રમથી પણ આટલા માત્ર થાય છે, પણ અધિક નહીં. એ પ્રમાણે દોષનો અભાવ છે. અને પંચસંગ્રહમાં કહ્યું છે. - ““તિત્યયRIERા સંમને વંધસંતપણું પિ ા સંતોજોડાજોડી તણા કિ તા સંકુવોસા | ૩૮ || gવસ્થ સંતથા ને સમ્મવિટ્ટીખ સવજીભેસુ ત્તિ '' જો કે તીર્થંકરનામ અને આહારકસપ્તકમાં જ્યારે સંક્રમ થાય ત્યારે બંધ અને સત્તામાં પણ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ જ હોય છે. તો પણ તે સંક્રમોત્કૃષ્ટ છે. કારણકે સમ્યગુદૃષ્ટિ આત્માઓને સર્વ કર્મની એટલી જ સત્તા હોય છે. “ વસંત''ત્તિ - એટલી અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જ સત્તા હોય છે. सवासिं जट्टिइगो, सावलिगो सो अहाउगाणं तु । बंधुक्कस्सुक्कोसो, साबाहठिई य जट्टिइगो ॥ ३१ ॥ सर्वासां यत्स्थितिकः, सावलिकः स अथायुष्काणां तु । बंधोत्कृष्टोत्कृष्टा, साबाधा स्थितिश्च यस्थितिकः ॥३१॥ ' ગાથાર્થ :- સર્વ પ્રકૃતિઓનો યતુસ્થિતિસંક્રમ એક આવલિકા સહિત જાણવો. અને આયુષ્ય બલ્વોત્કૃષ્ટ છે. તેની યતુસ્થિતિ અબાધા સહિત છે. ટીકાર્થ :- હવે સર્વ પ્રકૃતિઓનો બધોત્કૃષ્ટ અથવા સંક્રમોત્કૃષ્ટની સંક્રમકાળમાં જેટલી સ્થિતિઓ પ્રાપ્ત થાય છે તેટલી સ્થિતિ બતાવે છે. સર્વ પ્રકૃતિઓનો સંક્રમ ““સ્થિતિ : ' સંક્રમકાળમાં જે સ્થિતિ રહે તે યતુસ્થિતિ એ પ્રમાણે કહેવાય છે તેથી યા સ્થિતિ વિશે થસ્થ સ: એ પ્રમાણે બદ્રીય સમાસ છે તે ““સાનિ:'' આવલિકા સહિત જાણવો. જે પહેલા સંક્રમ કહ્યો તેને આવલિકા સહિત કરતા જેટલાં પ્રમાણનો થાય તેટલી સ્થિતિ તે પ્રકૃતિની સંક્રમણકાલે વિદ્યમાન છે. એ ભાવાર્થ છે. તેથી બન્ધોત્કૃષ્ટની આવલિકાહીન અને સંક્રમોત્કૃષ્ટની તો બે આવલિકાહીન સંક્રમણકાલે સર્વસ્થિતિ જાણવી. પ્રશ્ન - ૫ : ઉપર બંધોત્કૃષ્ટ પ્રકૃતિની બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ પતઘ્રહ પ્રકૃતિની ઉદયાવલિકા ઉપર સંક્રમે એમ શા માટે કહ્યું ? ઉદયાવલિકામાં પણ સંક્રમે એમ કેમ ન કહ્યું ? ઉત્તર : બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ અન્યત્ર સંક્રમે છે એમ ઉપર કહ્યું છે. અન્ય પ્રકૃતિ નયન * સંક્રમવડે જે સ્થાનકોનો સંક્રમ થાય છે. તેની નિષેક રચનામાં ફેરફાર થતો નથી, બંધકાળે જે પ્રમાણે નિષેક રચના થઇ છે. તે તેજ પ્રમાણે રહે છે માત્ર તેમના સ્વભાવાદિ પલટાઇ જાય છે. બંધાવલિકા ગયા બાદ જે સમયે સંક્રમ થાય છે તે સમયે ઉદયાવલિકા જેટલો કાળ ગયા પછી ફળ આપી શકે તે સ્થાનકોનો સંક્રમ થાય છે, ઉદયાવલિકા કરણને અયોગ્ય હોવાથી તેની અંદરના સ્થાનકોનો સંક્રમ થતો નથી. તેથી જ ઉદયાવલિકા ઉપર સંક્રમે છે એમ કહ્યું છે. (ઇતિ ચિત્ર નં૦ ૧ની સમજુતી સમાપ્ત) Jain Education Interational For Personal & Private Use Only www ainelibrary.org Page #427 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ૩૪. ૩૫ તે આ પ્રમાણે :- સંક્લેશ આદિ કારણના વશથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને બંધાવલિકા પસાર થયે ઉદયાવલિકાથી ઉપરની સ્થિતિ સંક્રમ કરવા માટે શરૂ કરે છે. તેથી બંધોની એક આવલિકાહીન સ્થિતિ જાાવી, સંક્રમોત્કૃષ્ટની તો બંધાવલિકા અને સંક્રમાવલિકા પસાર થયે ઉદાવલિકાથી પરાવર્તમાન સ્થિતિ બીજી સ્થિતિમાં સંક્રમે છે. તેથી સંક્રર્મોત્કૃષ્ટની બે આવલિકાહીન સંક્રમકાલે સર્વસ્થિતિ પ્રાપ્ત થાય છે. આયુષ્યની તો ઉત્કૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ સ્થિતિનો સંભવ બંધોત્કૃષ્ટ જ છે. પણ સંક્રમોત્કૃષ્ટ નહીં. જેથી આયુષ્ય પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ થતો નથી. 'સ' હૈં તુસ્થિતિષ્ઠત આયુષ્યની સાવાયા અબાધા સહિત સર્વ સ્થતિ જાણવી. ફક્ત સંધુવસાળ આલિમૂળા ટિર્ફ દિફ એ પ્રમાણે વચનથી બંધાવલિકા ઓછી જાણવી. અહીં આયુષ્ય વ્યાધાત કરનારી અપવર્તના નિયમથી ઉદય થયે છતે પ્રવર્તે છે. તેથી તેને આશ્રયીને અહીં યતુસ્થિતિનું નિરૂપણ કર્યું નથી. જે નિર્વ્યાધાતભાવિની અપવર્ષના તે અનુદયે પણ બંધાવલિકા પસાર થયે હંમેશા પ્રવર્તે છે. ૩૮ ૩૯. બન્ધ પણ પ્રવર્તમાન થયે છતે પ્રથમ સમયથી બંધાયેલ સ્થિતિઓનો બંધાવલિકા અતિક્રમ થયે ઉર્જાના પણ થાય છે. તેથી નિર્વ્યાધાતભાવિ અપવત્તના રૂપ અને ઉર્જાના રૂપ સ્વસ્થાનસંક્રમ ને વિષે યતુસ્થિતિ આયુષ્યની આવલિકા હીન અબાધા સહિત સર્વ સ્થિતિ જાણવી. તે પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પરિમાણ કહ્યો. (યંત્ર નં ૨૧ જૂઓ) ઇતિ ૩જી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણ પ્રરૂપણા સમાપ્ત. ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અને યત્સ્થિતિનું પ્રમાણ - પ્રકૃતિઓને વિષે યંત્ર નં. ૨૧ ૩૭૦ સ્થિતિસંક્રમ સંખ્યા ૯૨ ૫૯ ૧ ર સ્થિતિસંક્રમ પ્રમાણ મિથ્યાત્વ અને ૪ આયુષ્ય સિવાય | સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં બે ૯૨ બધો કૃષ્ણ આવલિકા હીન સમ્યક્ત્વ - મિશ્રમોહનીય સિવાયની સંક્રમોત્કૃષ્ટા મિથ્યાત્વમોહનીય સમ્યક્ત્વ - મિશ્રમોહનીય સ્વ - સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ત્રણ આવલિકા હીન ૭૦ કોકોસાગમાં અંતર્મુહૂર્ત હીન બે આવલિકાધિક અંતર્મુહર્ત હીન ૭૦ કોકો સાગ અબાધાહીન અપવર્તનાસંક્રમ યસ્થિતિનું પ્રમાણ સ્વસ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં એક આવલિકા હીન સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં બે આવલિકા હીન ૪ આયુષ્ય ૩૪ સર્વ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સજ્ઞાતિ નિટિક્ અનુહા { સા રૂ સંવિષેસેર્ખ એ સ્ત્રાનુસારે સંક્લેશથી જ બંધાય છે. અહીં બન્ધોત્કૃષ્ટ પ્રકૃતિ પ્રસ્તાવે સંવત્તાવિ માં આદિ શબ્દ કહેવાનું પ્રયોજન બન્ધોત્કૃષ્ટ જે ૩ શુભ આયુષ્ય તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધ વડે બંધાય છે. તેથી ૩ શુભાયુની વિશુદ્ધ ગ્રહણ કરવાને અર્થે આદિ શબ્દનું ગન્ન સમજાય છે. તે ગમતાનું'' ઇતિ વચનાત ૩૫ ‘ઉપરની’એ શબ્દથી બંધાવલિકા સિવાયની આગળ પ્રદેશ સંબંધી એક આવલિકા વર્ઝને ઉપરની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીની સર્વસ્થિતિલતા એમ જાણવું. ૩૬ કદાચ અહીં એમ શંકા થાય કે મનુષ્ય તિર્યંચના આયુનો સ્વ-મૂળકર્મની સમાન બંધ થતો નહિ હોવાથી તેને બંધોત્કૃષ્ટમાં કેમ ગણ્યા ? ઉત્તરમાં સમજવું કે સંક્ર્મોત્કૃષ્ટમાં ગણવામાં આવે તો આયુમાં અન્ય પ્રકૃતિના લિકનો સંક્રમ થાય છે એવો વ્યામોહ થાય, એ વ્યામોહ ન થાય માટે બંધોત્કૃષ્ટમાં ગણ્યા છે. કારણ કે ચારે આયુમાં પરસ્પર સંક્રમ કે કોઇ અન્ય પ્રકૃતિના દલિકનો સંક્રમ થતો જ નથી. બંધોત્કૃષ્ટ અને સંક્રમોત્કૃષ્ટથી અન્ય કોઇ ત્રીજો ભેદ નથી કે તેમાં તેને દાખલ કરાય. એટલે કાં તો બેયમાં ન ગણવા જોઇએ કે બંધોત્કૃષ્ટમાં ગણવા જોઇએ. અહીં બંધોત્કૃષ્ટમાં ગણ્યા છે તે યુક્તિયુક્ત જ છે. ૩૭ સ્થિતિષાત વિનાની અપવર્ઝના તે નિર્વ્યાઘાતભાવી અપવર્ષના ૭૦ કોકોસાગમાં અંતર્મુહૂર્ત હીન આવલિકા સહિત અન્તર્મુહુર્ત્ત હીન ૭૦ કોકો, સાગ અબાધાસહિત બંધાવલિકા હીન ૩૮ બંધકાળે અને અબંધકાળે પણ નિર્વ્યાધાત અપવર્ત્તના પ્રવર્તે છે માટે સદાકાળ પ્રવર્તે એમ કહ્યું છે. પરંતુ સ્થિતિઘાત પ્રસંગે તો વ્યાઘાતભાવી અપવર્તના જ હોય છે. આયુષ્ય પ્રતિષ્ઠાતક મુખ્ય ૭ કારણોથી આયુષ્યનો વ્યાપાત થતાં આયુષ્યની વ્યાયાતાપવર્તના હોય ને શેષ કર્મોનો અપૂર્વકરણાદિકુ પ્રાપ્તિથી વ્યાધાતાપવર્તના હોય એમ મને સમજાય છે. પછી તત્ત્વ શ્રી બહુશ્રુતગમ્ય. For Personal & Private Use Only ૩૯ જેમ કે પૂર્વકોટી વર્ષના આયુવાળો કોઇ આત્મા બે ભાગ ગયા પછી બરાબર ત્રીજા ભાગના પહેલા સમયે ૩૩ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુ બાંધે તેનો બંધાવલિકા ગયા બાદ ઉપરોક્ત બે માંથી કોઇ પણ સંક્રમ થઇ શકે છે. તેથી તે એક આવલિકાહીન પૂર્વકોટીના ત્રીજા ભાગ અધિક ૩૩ સાગ૰ પ્રમાણ ફેસ્થિતિ ધસ્થિતિ સંભવે છે. www.jairlibrary.orgg Page #428 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૭૧ -: અથ ૪થી જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ દ્વાર - आवरणविग्घदंसण - चउक्कलोभंतवेयगाऊणं । ના ર્ફિ નહો, નદિ સમઢિાવતિના . ૩૨ છે. आवरणविघ्नदर्शन - चतुष्कलोभान्तवेदकायुषाम् । एकास्थिति-जघन्ये, यत्स्थिति समयाधिकावलिका ॥ ३२ ॥ ગાથાર્થ - જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, સંજવલન-લોભ, વેદક સમ્યકત્વ, આયુષ્ય-૪, એ ૨૦ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ ૧ સમય અને જઘન્ય યતુસ્થિતિ સમયાધિકાવલિકા છે. ટીકાર્થ :- હવે જઘન્ય સ્થિતિસંક્રમ પરિમાણ કહેવાનો અવસર છે. જઘન્ય સ્થિતિસંક્રમ બે પ્રકારે છે. (૧) સ્વપ્રકતિને વિષે અને (૨) પરપ્રકૃતિને વિષે બન્નેમાં પણ ઉદયાવલિકામાં જે અન્તિમ સંછોભસ્થાન તે જધન્ય સ્થિતિસંક્રમ તેથી ઉદયાવલિકાના બહારના ભાગમાં જે નાંખવું તે જઘન્ય સ્થિતિસંક્રમ ન થાય એ પ્રમાણે સિદ્ધ થયું અને આ લક્ષણ નિદ્રાદ્વિક સિવાય જાણવું. ત્યાં સ્વપ્રકૃતિઓને વિષે જઘન્યસ્થિતિ સંક્રમ પરિમાણ પ્રતિપાદન માટે કહે છે. “સાવર''ત્તિ જ્ઞાનાવરણીય-૫, “વિઘ ત્તિ'' અન્તરાય-૫, દર્શનચતુષ્કની ચતુ-અચક્ષુ, - અવધિ - કેવલદર્શનાવરણ, નોમંત ત્તિ સંજ્વલન લોભ, “વેયન'' ત્તિ વેદક સમ્યકત્વ, ચાર આયુષ્ય એમ કુલ સર્વ સંખ્યા ૨૦ પ્રકતિઓનો પોત પોતાના સત્તા વિચ્છેદ સમયે સમયાધિક એક આવલિકા સ્થિતિ બાકી રહે છતે ઉદયાવલિકા સર્વકરણ અયોગ્ય હોવાથી ઉદયાવલિકાની ઉપરની સમય માત્ર સ્થિતિને અપવર્તના સંક્રમ વડે ઉદયાવલિકાની નીચેના સમયાધિક ત્રીજા ભાગમાં સંક્રમાવે છે. આ સમય માત્ર જઘન્ય સ્થિતિસંક્રમ છે. અને થતુસ્થિતિ સર્વસંક્રમસ્થિતિ પરિમાણ અહીં સમયાધિક એક આવલિકા હોય છે. निद्दादुगस्स एगा, आवलियटुगं असंखभागो अ । ગાદિ દાસજીવ, સંજ્ઞાક સમીક ૩૫ ૩૩ . निद्राद्धिकस्यैका - ऽऽवलिकाद्विकमसंख्येयभागश्च । પરિતિeોય, સડળેયાહુ સમઃ || ૨૩ . ગાથાર્થ - નિદ્રાદ્ધિકનો જઘન્ય સ્થિતિસંક્રમ ૧ સમયને યતુસ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક બે આવલિકા તથા હાસ્યષકનો પરપ્રકૃતિમાં જઘન્ય સ્થિતિસંક્રમ સંખ્યાતવર્ષ પ્રમાણ છે. ટીકાર્ય :- “નિધિદર્શ'' નિદ્રા - પ્રચલા લક્ષણનો જઘન્ય સ્થિતિસંક્રમ સ્વસંક્રમને અંતે સ્વસ્થિતિથી ઉપરની એક સમયમાત્ર સ્થિતિ છે ને તે નીચેની આવલિકાના ત્રીજા ભાગમાં સમયાધિકમાં નંખાય છે. અને તે સમયે થતુસ્થિતિ એટલે સર્વસ્થિતિ બે આવલિકા અને ત્રીજી આવલિકાનો અસંખ્યાતમો ભાગ હોય છે.* ૪૦ તાત્પર્ય એ છે કે લય કરતાં છેવટે જેટલી સ્થિતિનો અન્ય પ્રકૃતિ નયનસંક્રમ વડે (જો કે અન્ય પ્રકૃતિ નયનસંક્રમ વડે જેટલા સ્થાનકોનો સંક્રમ થાય છે. તેમાં કંઇ ફેરફાર થતો નથી અર્થાતુ બાંધતી વખતે જે કાળે જે પ્રકારના ફળ આપવા રૂપે નિયત થયા હોય છે, સંક્રમ થયા બાદ તે કાળે જેમાં સંક્રમ થયો તેને અનુસરતું ફળ આપે છે.પરંતુ છેલ્લે જેટલી જઘન્ય સ્થિતિનો સંક્રમ થાય છે તે સ્થિતિ સંકોચાઈ ઉદયાવલિકામાં સંક્રમે છે. અર્થાત ઉદયાવલિકાના કાળમાં ફળ આપે તેવી થઇ જાય છે.) સંક્રમણકર વડે પરપ્રકૃતિની ઉદયાવલિકામાં સંક્રમ થાય તે અથવા અપવના સંક્રમ વડે પોતાની જ ઉદયાવલિકામાં જે સંક્રમ થાય તે જઘન્યસ્થિતિ સંક્રમ કહેવાય છે. ૪૧ તાત્પર્ય આ પ્રમાણે છે કે કપકશ્રેશિમાં ૧૦મા ગુસ્થાનકે લય કરતાં કરતાં જ્યારે સંજ્વલન લોભની સમયાધિક આવલિકા પ્રમાણસ્થિતિ શેષ રહે ત્યારે ઉદયાવલિકા સકલ કરશને અયોગ્ય હોવાથી ઉદયાવલિકા ઉપરની સમય પ્રમાણ સ્થિતિને અપવર્ણના કરણ વડે નીચેના પોતાના જ ઉદયાવલિકાના સમયાધિક ત્રીજા ભાગમાં સંક્રમાવે તે સંજવલન લોભનો જધન્ય સ્થિતિસંક્રમ કહેવાય છે. ૪૨ તાત્પર્ય આ પ્રમાણે છે કે ૧૨મા ગુઠા લય કરતાં કરતાં નિદ્રાદ્ધિકની આવલિકાના અસંખ્યાતમાભાગે અધિક બે આવલિકા પ્રમાણ સ્થિતિ સત્તામાં શેષ રહે ” ત્યારે સૌથી ઉપરની સમય પ્રમાણ સ્થિતિને અપવર્તન કરશ વડે નીચેના ઉદય સમયથી આરંભી ઉદયાવલિકાના સમયાધિક ત્રીજા ભાગમાં જે સંદ્માવે છે. તે નિદ્રાદ્ધિકનો જઘન્ય સ્થિતિસંક્રમ કહેવાય છે. અને તેનો સ્વામી શ્રીકષાયવીતરાગ આત્મા છે. તે વખતે યસ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગે અધિક બે આવલિકા છે. For Personal & Private Use Only www jainelibrary.org Page #429 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ અહીં વસ્તુ સ્વભાવ એ પ્રકારનો છે કે જ્યારે નિદ્રાદ્વિકનો આવલિકાનો અસંખ્યાતમાભાગ અધિક બે આવલિકા બાકી રહે ત્યારે ઉપરની એક સમયમાત્ર સ્થિતિ સંક્રમે છે. પરંતુ મતિજ્ઞાનાવરણાદિની જેમ સમયાધિક આવલિકા બાકી રહે (ઉ૫૨ની સમયમાત્ર સ્થિતિ) સંક્રમે તેમ બનતું નથી. ૩૭૨ હવે જે પ્રકૃતિઓ જઘન્ય સ્થિતિસંક્રમ પરપ્રકૃતિમાં (સંક્રમવાથી) સંભવે છે, તે પ્રતિપાદન કરે છે. ‘ફ્રાસ’’ ઇત્યાદિ તે હાસ્યથી ઓળખાય છે. તે હાસ્યષટ્ક - હાસ્ય, રતિ-અતિ, શોક, ભય, જુગુપ્સા એ ૬ પ્રકૃતિઓનો સંપકશ્રેણિ કરનાર અપવર્દનાકરણ વડે સંખ્યાતવર્ષ પ્રમાણ સ્થિતિ કરાયેલ છે. તેથી તે (પ્રકૃતિઓ) સર્વથા નિર્લેપ (ક્ષય) પ્રસંગે તે સંજ્વલન ક્રોધમાં નાંખે છે ત્યારે હાસ્યષકનો જઘન્યસ્થિતિ સંક્રમ થાય છે. सोणमुहुत्ता जट्टिइ, जहण्णबंधो उ पुरिससंजलणे । जइि सगऊणजुत्तो, आवलियदुगूणगो तत्तो ॥ ३४ ॥ सोनान्तर्मुहूर्त्ता यत्स्थिति - जघन्यबन्धस्तु पुरुषसंज्वलनानाम् । યસ્થિતિ સ્વજોનયુક્તઃ, બાવનિાઢિોનસ્તતઃ ॥ ૩૪ || ગાથાર્થ :- તે અવસરે હાસ્યષકની અંતર્મુહૂર્ત અધિક (સંખ્યાત વર્ષ પ્રમાણ) યતુસ્થિતિ છે. પુનઃ પુરુષવેદ અને સંજ્વલનત્રિકનો જઘન્ય સ્થિતિસંક્રમ તે અબાધારહિત જ સ્થિતિબન્ધ પ્રમાણ છે. અને સ્વઉણયુક્ત એટલે અંતર્મુહૂર્ત રૂપ અબાધા સહિતને બે આવલિકા રહિત જસ્થિ બંધપ્રમાણ યતુસ્થિતિ છે. ટીકાર્થ :- સંક્રમણકાલે તે જ (હાસ્યષટ્કની) સંખ્યાતવર્ષ પ્રમાણ સ્થિતિ ‘સોનમુન્ટૂર્ના’ અંતર્મુહૂર્તથી અધિક કરીએ ત્યારે યતુસ્થિતિ - સર્વસ્થિતિ થાય છે. તે આ પ્રમાણે કહે છે. અન્તરક૨ણમાં વર્તતો જીવ તે સંખ્યાતવર્ષ પ્રમાણ સ્થિતિને સંજ્વલન ક્રોધમાં સંક્રમાવે છે. અને અન્તરકરણમાં કર્મદલિક વેદાતુ નથી. પરંતુ તેથી આગળ વેદાય છે. તેથી અન્તરકરણ કાલથી અધિક સંખ્યાત વર્ષ પ્રમાણથી જે સ્થિતિ તે હાસ્યષટ્કની જઘન્યસ્થિતિ સંક્રમકાલે યતુસ્થિતિ છે. અને આ સંધ્યેય વર્ષ પ્રમાણ તે સ્થિતિને અપવત્તના કરણથી ટુંકી કરીને સંજ્વલન ક્રોધની ઉદયાવલિકામાં નાંખે છે. એ પ્રમાણે જાણવું. નહિ તો સ્થિતિ ઘણી હોવાથી ઉદયાવલિકાના બહારના ભાગમાં પણ નાંખે અને તેથી અન્ય પ્રકૃતિની ઉદયાવલિકામાં જે અંતિમ (સ્થાન) દળિયા તે જઘન્ય સ્થિતિસંક્રમ છે. એ પ્રમાણે વચન વિરૂદ્ધ થાય. પુરુષવેદનો અને સંજ્વલનનો જે જઘન્ય સ્થિતિબંધ પહેલા કહ્યો છે તે આ પ્રમાણે છે. પુરુષવેદનો આઠ વર્ષ, સંજ્વલન ક્રોધનો બે માસ, સંજ્વલન માનનો ૧ માસ, સંજ્વલન માયાનો અર્ધ માસ, તે જ જઘન્ય સ્થિતિબંધ અબાધાકાળ ઓછો તેઓનો (૪ પ્રકૃતિઓનો) જઘન્ય સ્થિતિસંક્રમ છે. કારણકે અબાધારહિત જ સ્થિતિ અન્યત્ર (પરપ્રકૃતિમાં) સંક્રમે છે. ત્યાં જ (અબાધારહિત સ્થિતિમાંજ) કર્મદલિકનો સંભવ છે. કારણકે અબાધાકાલ રહિત જે કર્મસ્થિતિ તે કર્મનિષેક રૂપ કહેવાય. અને જધન્ય સ્થિતિબંધની અબાધા અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે. અને જઘન્ય સ્થિતિ સંક્રમણકાલે અબાધાકાળ મધ્યમાં પૂર્વે બાંધેલ (કર્મદલિક) સત્તાકર્મ સર્વ પણ ક્ષીણ થવાથી તે અબાધાકાલ મધ્યે પૂર્વે બાંધેલ દલિકની સત્તા હોતી નથી. તેથી પુરુષવેદ આદિનો *વૈજઘન્ય સ્થિતિસંક્રમ તે અંતર્મુહૂર્ત હીન પોત પોતાના જઘન્ય સ્થિતિબંધ પ્રમાણ છે. અને તે વખતે તેઓની યસ્થિતિ - સર્વસ્થિતિ પોતાના તે હીન કરેલા અંતર્મુહૂર્ત રૂપ અબાધાકાલ સહિત જ સ્થિતિસંક્રમમાંથી અથવા જઘન્ય સ્થિતિબંધમાંથી પણ બે આવલિકા હીન જેટલી જાણવી. ૪૩ અહીં પુરુષવેદાદિ પ્રકૃતિઓનો અંતર્મુહૂર્ત ન્યૂન જઘન્ય સ્થિતિબંધ પ્રમાણ જઘન્યસ્થિતિ સંક્રમ કહ્યો. કારણમાં એમ જણાવ્યું છે કે અબાધામાં તો દલ રચના હોતી નથી. બરાબર છે. વિવક્ષિત સમયે બંધાયેલ કર્મની અબાધામાં તો દલરચના હોતી નથી. પરંતુ પહેલાં બંધાયેલા કે જેનો અબાધાકાળ વીતી ગયો હોય છે તેની દલરચના તો હોય છે. પહેલાં જણાવી પણ ગયા છે. કે વિવક્ષિત સમયે બંધાયેલ કર્મનો અબાધાકાળ હોઇ શકે, આખી લતાનો નહિ . અને તેથી જ ૩૦ કોકો સાગ આદિ પ્રમાણ બંધાયેલ કર્મ સ્થિતિ બંધાવલિકા ઉદયાવલિકા ન્યૂન સંક્રમી શકે છે. એ પ્રમાણે અહીં બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની એમ બે આવલિકા ન્યૂન આઠ વર્ષ પ્રમાણ સંક્રમે તે જઘન્યસ્થિતિ સંક્રમ એમ કેમ ન કહ્યું ? અંતર્મુહૂર્ત ન્યૂન શા માટે કહ્યો ? પ્રશ્ન ઠીક છે. પરંતુ આ પ્રશ્ન ત્યારે જ થાય કે જે સમયે ઉપરોક્ત પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ થાય. તે સમયે અન્ય સમયોના બંધાયેલ કર્મદલો સત્તામાં હોય. પરંતુ તેમ નથી. જે સમયે પુરુષવેદાદિનો જધન્ય સ્થિતિસંક્રમ થાય છે તે સમયે પોત પોતાના વિચ્છેદ સમયે જે બંધાયુ હોય છે તે જ સત્તામાં હોય છે. અન્ય કોઇ પણ સમયનું બંધાયેલ સત્તામાં હોતું નથી. કેમકે ક્ષય થઇ ગયો હોય છે. માટે જ પુરુષવેદાદિ પ્રકૃતિઓનો અંતર્મુહૂર્ત ન્યૂન આઠ વર્ષાદિ પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ કહ્યો છે. For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૭૩ બે આવલિકા હીન પણ કેમ ? તો કહે છે બંધવિચ્છેદ થયા બાદ તરત જ બંધાવલિકા પસાર થયે અન્ય સમયે બાંધેલ પુરુષવેદાદિ - ૪ની પ્રકૃતિ સ્થિતિ સંક્રમણ કરવાનું શરૂ કરે છે અને તે આવલિકા માત્ર કાળમાં સંક્રમી અને એ જ સંક્રમાવલિકાના છેલ્લા સમયે જઘન્ય સ્થિતિસંક્રમ પ્રાપ્ત થાય છે. તેથી બન્ધાવલિકા અને સંક્રમાવલિકા રહિત અને અબાધાકાલ સહિત જેટલાં જઘન્ય સ્થિતિબંધ તેટલી જ જઘન્ય સ્થિતિ સંક્રમકાલે એ ૪ પ્રકતિઓની યતુસ્થિતિ - સર્વસ્થિતિ પણ જાણવી. जोगंतियाणमंतोमुहुत्तिओ, सेसियाण पल्लस्स । મારો અસલિયતમો, નદિ કતિરાડુ સદ II રૂ૫ છે. योग्यन्तिकानामान्तर्मीहूत्तिकी शैषिकाणां पल्यस्य । भागोऽसख्येयतमे, यस्थितिक आवलिकया सह ॥ ३५ ॥ ગાથાર્થ :- સયોગ્યન્તિક પ્રવૃતિઓનો જ સ્થિ, સંક્રમ એક આવલિકા રહિત અંતર્મુહુર્ત પ્રમાણ છે. ને શેષ પ્રકૃતિઓનો જ સ્થિતિસંક્રમ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. અને આ બન્ને પ્રકારની પ્રવૃતિઓની સંક્રમકાળે સર્વસ્થિતિ એક આવલિકા સહિત જસ્થિ૦ સંક્રમ પ્રમાણ છે. ટીકાર્ય - કેવલીને સત્તાકર્મની પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ પ્રરૂપણા માટે કહે છે. “નોતિયાણામંતોમુત્તમો' સયોગી કેવલીને સંક્રમ આશ્રયીને જેઓનો તે “યોયન્તિ:નરકદ્ધિક, તિર્યંચદ્રિક, પ્રથમ-૪ જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, ઉદ્યોત, એ ૧૩ પ્રકૃતિઓ સિવાય બાકીની નામની ૯૦ પ્રકૃતિઓ, સાતાવેદનીય, અસાતાવેદનીય, ઉચ્ચગોત્ર, અને નીચગોત્ર, એ ૯૪ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ, અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. તે આ પ્રમાણે કહે છે. - આ પ્રવૃતિઓને સયોગી કેવલી છેલ્લા સમયે અંતર્મુહુર્ત પ્રમાણ સ્થિતિ રહે છે. અને તે જ સમયે તે (પ્રકૃતિઓ) *સર્વોપવર્તના સંક્રમથી અપવર્નના કરી અયોગિ અવસ્થા પ્રમાણ કરે છે. અને અયોગી અવસ્થા અંતર્મુહૂર્ણપણું છે. ફક્ત આ અંતર્મુહુર્ત અત્યંત નાનું જાણવું. અને સર્વાપવર્તનથી અપવર્તન સ્થિતિ ઉદયાવલિકા રહિત છે. કારણકે ઉદયાવલિકા સકલકરણ અયોગ્ય હોવાથી અપવર્તના (ઉદયાવલિકાની) થતી નથી. તેથી અપવર્નના ઉદયાવલિકા રહિત તે જઘન્ય સ્થિતિસંક્રમ છે. તથા એ ૯૪ પ્રકૃતિઓની યતુસ્થિતિ અપવર્તના રૂપ જઘન્ય સ્થિતિસંક્રમ અવસરે ઉદયાવલિકા સહિત અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અહીં પ્રશ્ન એ થાય છે કે આ પ્રવૃતિઓનો ક્ષીણકષાય ગુણસ્થાનક મતિજ્ઞાનાવરણાદિની જેમ અયોગી કેવલિ ગુણસ્થાને સમયાધિક આવલિકા બાકી રહે છતે જઘન્ય સ્થિતિસંક્રમ કેમ ન કહેવાય ? તો જવાબ કહે છે. અયોગી કેવલિને સર્વ સૂક્ષ્મ કે બાદર યોગ રહિતપણું હોવાથી નિષ્ક્રિય છે. એક પણ કરણ પ્રવર્તાવતા નથી.' બાકીની પ્રકૃતિનો આશ્રયીને કહે છે. “સેસિયા' ઇત્યાદિ કહેલી પ્રકૃતિઓ તે સિવાયની થીણદ્વિત્રિક, મિથ્યાત્વ, મિશ્ર, અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ, નપું- સ્ત્રીવેદ, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, પ્રથમ જાતિ-૪, સ્થાવર, સૂક્ષ્મ, આતપ, ઉદ્યોત, સાધારણ લક્ષણવાળી ૩૨ પ્રકૃતિઓનો પોત પોતાના ક્ષપણ કાલે (ક્ષય થતી વખતે) પલ્યોપમનો અસંખ્ય ભાગ માત્ર જે અંત્ય નિક્ષેપ (સંક્રમના અંત્ય સમયે જે પરમાણનો સમૂહ સ્વ-પર પ્રકૃતિમાં પ્રક્ષેપવો તે અંત્ય સંછોભ અથવા અંત્ય પ્રક્ષેપ કહેવાય છે.) તે જઘન્ય સ્થિતિસંક્રમ છે. અને યતુસ્થિતિ તો પોતાના કાળ સર્વ સ્થિતિયુક્ત સંક્રમાવલિકા સાથે યુક્ત જાણવો. અને આ યતુસ્થિતિ સ્ત્રી - નપુ0 વેદને છોડીને કહેલી જાણવી. કારણકે સ્ત્રી - નપુવેદ સિવાય બાકીની ૩૦ પ્રકૃતિઓનો એક નીચેની આવલિકા મૂકીને બાકી ઉપર પલ્યોપમ અસંખ્યયભાગ માત્ર અંત્યખંડરૂપ સ્થિતિને બીજે સંક્રમાવે છે. તેથી તે ૩૦ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ કાલે થતુસ્થિતિ - સર્વસ્થિતિ તે જ જધન્ય સ્થિતિસંક્રમ આવલિકા અધિક છે. સ્ત્રી - નપુંસકવેદનો તો છેલ્લો સ્થિતિખંડ અત્તરકરણમાં રહીને સંક્રમે છે. અને અંતરકરણમાં કર્મલિક વેદાતુ નથી. પરંતુ તેથી આગળ વેદાય છે. અને અન્તરકરણ અંતર્મુહુર્ત પ્રમાણ છે. તેથી અંતર્મુહૂર્ણ યુક્ત જઘન્ય સ્થિતિસંક્રમ તે બન્નેની થતુસ્થિતિ સંભવે છે. (યંત્ર નં ૨૪ જુઓ). | ઇતિ ૪થી જઘન્ય સંક્રમ સ્થિતિ પ્રમાણ પ્રરૂપણા સમાપ્ત . ૪૪ સંક્રમ ચાલતાં ચાલતાં અંય સમયે શેષ રહેલા સર્વ પરમાણુઓનો સમુદાય એકદમ સંક્રમાવી દેવો તે “સપના' અથવા સર્વસંક્રમ ઉદવલનાને અન્ને હોય* ૪૫ અયોગી ગુણસ્થાનકે માત્ર તિબુક સંક્રમ થાય છે, કે જે સંક્રમ કરણરૂપ નથી, અને સયોગી ગુણસ્થાને તો વીર્યપ્રવૃતિરૂપે કરણ ચાલુ હોવાથી ત્યાં સ્થિતિસંક્રમ થાય છે, કે જે કરણ વિશેષ છે. For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ કર્મપ્રકૃતિ (- અથ પમી સાધાદિ પ્રરૂપણા દ્વાર :-) मूलठिई अजहन्नो, सत्तण्ह तिहा चउबिहो मोहे । સેવા તેસિં, વિશાખા સંવ મે હૈંતિ | ૨૬ / मूलस्थितेरजघन्यः, सप्तानां विघा चतुर्विधो मोहे । શેવિવેત્સાતેષાં, વિવિત્પાઃ સંમે મતિ . ૨૬ / ગાથાર્થ :- સાત મૂળકર્મનો અજઘન્ય સ્થિતિસંક્રમ ત્રણ પ્રકારે છે. અને મોહનીયકર્મનો અજઘન્ય સ્થિતિસંક્રમ ૪ પ્રકારે છે. અને તે આઠે કર્મના ઉક્ત શેષ (૩) જ ઉ0 અનુ. સ્થિતિસંક્રમ બે પ્રકારે છે. ટીકાર્ય - તે પ્રમાણે જઘન્ય સ્થિતિસંક્રમનું પરિમાણ કહ્યું. હવે સાદિ - અનાદિ પ્રરૂપણા અવસર છે. અને તે મુલ પ્રકૃતિઓનો અને ઉત્તર પ્રવૃતિઓનો એમ બે પ્રકારે છે. ત્યાં મૂલ પ્રકૃતિઓની સાદિ – અનાદિ પ્રરૂપણા કહે છે. સ્થિતિસંક્રમને વિષે મોહનીય સિવાયના સાત મૂલકર્મોનો અજઘન્ય સ્થિતિસંક્રમ અનાદિ ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય કર્મોની ક્ષીણકષાય ગુણસ્થાનકે સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં વર્તતાં જીવને જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. નામ - ગોત્ર - વેદનીય આયુષ્ય કર્મનો સયોગી કેવલીના છેલ્લા સમયે ઉદયાવલિકા રહિત એવું અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ સંભવે છે. અને તે સાદિ અધ્રુવ છે. તેથી બીજે સર્વ પણ સ્થિતિસંક્રમ અજઘન્ય અને તે અનાદિ છે. ધ્રુવ અભવ્યને અને ભવ્યને અધ્રુવ. “નોરે' મોહનીયને વિષે અજઘન્ય સ્થિતિસંક્રમ ચાર પ્રકારે છે. સાદિ અનાદિ ધ્રુવ અને અધ્રુવ તે આ પ્રમાણે કહે છે. મોહનીયનો જઘન્ય સ્થિતિસંક્રમ ક્ષપકશ્રેણિવાળો સૂક્ષ્મસંપાયની સમયાધિકાવલિકા બાકી રહે ત્યારે કરે છે. તેથી આ સાદિ અધ્રુવ છે. અને તે જઘન્યથી બીજે સર્વ પણ અજઘન્ય અને તે ક્ષાયિક સમ્યગુદૃષ્ટિવાળાને ઉપશાંતમોહ ગુણસ્થાનકે ન થાય. અને ત્યાંથી પડેલાને બંધ થાય તેથી સાદિ, અને તે ઉપશાંતમોહ નહીં પામેલાને અનાદિ, અધ્રુવ ભવ્યને અને ધ્રુવ અભવ્યની અપેક્ષાએ છે. બાકીના વિકલ્પ ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ જઘન્ય લક્ષણવાલા તે (આઠ) કર્મોમાં બે વિકલ્પો થાય છે. સાદિ અને અધુવ તે આ પ્રમાણે છે. ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધતો જ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરે છે. અને ઉત્કૃષ્ટ સંકુશમાં રહેલ જીવ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. અને ઉત્કૃષ્ટ સંકુલેશ હંમેશા પ્રાપ્ત નથી. પરંતુ આંતરે આંતરે કોઇ કોઇ વખતે ઉત્કૃષ્ટ સંકુલેશ હોય છે, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંક્રમના અભાવ વખતે અનુત્કૃષ્ટ એ પ્રમાણે બને પણ સાદિ-અધ્રુવ છે. જઘન્યના તો સાદિ-અધ્રુવ પહેલાં કહ્યાં છે. धुवसंतकम्मिगाणं, तिहा चउद्धा चरित्तमोहाणं । अजहन्नो सेसेसु य, दुहेतरासिं च सव्वत्थ ॥ ३७ ॥ ધ્રુવસર્ષાનાં, ત્રિા - વાઘ - રાત્રિનોદાનાનું अजघन्यः शेषेषु च, द्विघेतरासां च सर्वत्र ॥ ३७॥ ગાથાર્થ :- ધ્રુવસત્તાક પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિસંક્રમ ૩ પ્રકારે છે ને ચારિત્રમોહનીયનો અજ સ્થિ૦ સંક્રમ ચાર પ્રકારે છે. તથા એ ધ્રુવસત્તાકના ઉક્ત શેષ સ્થિતિસંક્રમમાં અને અધ્રુવ સત્તાકના ચારે સ્થિતિસંક્રમમાં સાદિ-અધ્રુવ એ બે પ્રકાર છે. ટીકાર્ય - હવે ઉત્તર પ્રવૃતિઓની સાદિ - અનાદિ પ્રરૂપણાને કરે છે. નરકદ્વિક, મનુષ્યદ્રિક, દેવદ્રિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, તીર્થંકરનામ, સમ્યકત્વ, મિશ્ર, ઉચ્ચગોત્ર, આયુ-૪ એ ૨૮ પ્રકૃતિઓ અધુવસત્તાક છે. બાકી રહેલ ૧૩૦ ધ્રુવસત્તાકર્મની છે. તેમાંથી પણ ચારિત્રમોહનીયની ૨૫ પ્રકૃતિ દૂર કરતાં (બાદ કરતાં) જુદી બતાવેલ હોવાથી. તેથી બાકી રહેલ ૧૦૫ પ્રકૃતિઓનો પોત પોતાના ક્ષય કરતી વખતે જઘન્ય સ્થિતિસંક્રમ કરે છે. અને તે સાદિ - અધુવ છે. પછી બીજે સર્વ પણ અજઘન્ય અને તે અનાદિ, અને ધ્રુવ અભવ્ય અપેક્ષાએ અને અધુવ ભવ્યની અપેક્ષાએ છે, એ પ્રમાણે ત્રણ પ્રકારે છે. ચારિત્રમોહનીયની ૨૫ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિસંક્રમ ચાર પ્રકારે છે. સાદિ - અનાદિ - ધ્રુવ અને અધ્રુવ. તે આ પ્રમાણે For Personal & Private Use Only www jainelibrary.org Page #432 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ઉપશમશ્રેણિમાં ઉપશમ હોવાથી તે પ્રકૃતિઓના સંક્રમનો અભાવ છે. અને ઉપશમશ્રેણિથી પડતાં ફરી પણ અજઘન્ય સ્થિતિસંક્રમ શરૂ કરે છે. એ પ્રમાણે આ સાદિ થઇ અને તે સ્થાન (ઉપશાંતમોહ ગુણ) નહીં પામેલાને અનાદિ અશ્રુવ – ધ્રુવ, ભવ્ય - અભવ્ય અપેક્ષાએ. બાકીના ઉત્કૃષ્ટ અનુષ્કૃષ્ટ જધન્યને વિષે બે પ્રકારે વિકલ્પ છે. સાદિ - અધ્રુવ ત્યાં ઉત્કૃષ્ટ અનુભૃષ્ટની ભાવના મૂલ પ્રકૃતિની જેમ કરવી. જઘન્ય સ્થિતિસંક્રમ તો પોત પોતાના ક્ષય વખતે પ્રાપ્ત થાય. એ પ્રમાણે આ સાદિ અધ્રુવ - બાકીની અધ્રુવ સત્તાકર્મની ૨૮ પ્રકૃતિઓનો પહેલાં કહેલ સર્વત્ર પણ સર્વ પણ જઘન્ય - અજધન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ને વિષે સાદિ – અધ્રુવ એમ બે પ્રકારે વિકલ્પ છે અને તે સાદિ અધ્રુવપણું અધ્રુવ સત્તાકર્મપણું હોવાથી જાણવું. (યંત્ર નં ૨૨ જુઓ) ઇતિ ૫મી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત -: અથ ૬ઠ્ઠી સ્વામિત્વ પ્રરૂપણા : बंधाओ उक्कस्सो, जासिं गंतूण आलिगं परओ । उक्कोस - सामिओ संकमेण जासिं दुगं तासिं ॥ ३८ ॥ बन्धादुत्कृष्टो, यासां गत्वा आवलिकां परतः । उत्कृष्टस्वामिनः संक्रमेण यासां द्विकं तेषाम् ॥ ३८ ॥ ગાથાર્થ ઃ- જે પ્રકૃતિઓનો બંધને આશ્રયી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે, તે પ્રકૃતિઓનો ઉ∞ સ્થિતિબંધક તે જ દેવ -નારક તિર્યંચ અને મનુષ્ય છે, અને બંધાવલિકા વ્યતીત થયા બાદ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામિઓ ઉત્કૃષ્ટ સ્થિતિને સંક્રમાવે છે. જે પ્રકૃતિઓની ઉ૰સ્થિતિસંક્રમ વડે પ્રાપ્ત થાય છે, તે પ્રકૃતિઓની બંધાવલિકા ને સંક્રમાવલિકારૂપ બે આવલિકા વ્યતીત થયા પછી શેષ ઉ∞ સ્થિતિ સત્તાવાળા જીવો ઉ સ્થિતિસંક્રમના સ્વામી હોય છે. ૩૭૫ ટીકાર્થ :- હવે ક્રમથી આવેલ સ્વામિત્વ ને કહે છે. અને તે બે પ્રકારે છે. ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ સ્વામિપણું અને જઘન્ય સ્થિતિસંક્રમ સ્વામિપણું. તેમાં પ્રથમ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામિને કહે છે.- જે પ્રકૃતિઓનો બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તે પ્રકૃતિઓનો તે જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધક દેવ -ના૨ક - તિર્યંચ - મનુષ્યો બંધાવલિકા જઇને આગળ અર્થાત્ બંધાવલિકા પસાર થયા પછી એ પ્રમાણે અર્થ છે, ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામિ છે. વળી જે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમથી પ્રાપ્ત થાય છે. તે પ્રકૃતિઓનો બંધાવલિકા અને સંક્રમાવલિકા લક્ષણવાળી બે આવલિકા જઇને આગળ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી થાય છે. तस्संतकम्मिगो बंधिऊण, उक्कस्सियं मुहुत्त॑ता । સમ્મત્તમીસ ગાળ, ગવતિના સુવિદ્બેિગો ।। ૩૧ ।। तत्सत्कर्मा बद्ध्वोत्कृष्टामन्तर्मुहूताद् । सम्यक्त्वमिश्रयोरावलिकायां शुद्धद्दष्टि ।। ३९ ।। ગાથાર્થ :- સમ્યક્ત્વ અને મિશ્રની સત્તાવાળા મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને અંતર્મુહૂર્ત હીન સ્થિતિને સંક્રમાવે છે. તથા સમ્યક્ત્વને મિશ્રની આવલિકા હીન સ્થિતિને વિશુદ્ધ સમ્યક્ત્વી જીવ સંક્રમાવે છે. ટીકાર્ય : ‘‘તત્સમાં’’ સમ્યક્ત્વ અને મિશ્રની સત્તાવાળા મિથ્યાદ્દષ્ટી જીવો મિથ્યાત્વની ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બાંધીને અંતર્મુહૂર્ત પછી તરત જ મિથ્યાત્વથી પડીને સમ્યક્ત્વનું આલંબન લઇને અર્થાત્ સમ્યક્ત્વ પામીને તે શુદ્ધદૃષ્ટિવાળો અંતર્મુહૂર્ત ન્યૂન એવી મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને સમ્યક્ત્વ અને મિશ્રમાં સંક્રમાવે છે. પછી સંક્રમાવલિકા પસાર થયા પછી ઉદયાવલિકાથી ઉપરની (સમ્યક્ત્વની) સ્થિતિને અપવર્ઝના કરણ વડે સ્વસ્થાનમાં સંક્રમાવે છે. અને મિશ્રમોહનીયની સ્થિતિને પણ સમ્યક્ત્વમાં સંક્રમાવે છે. અને (સ્વસ્થાનમાં) અપવર્ત્તના કરે છે. તે કારણથી ત્રણે દર્શનમોહનીયના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામિ (વિશુદ્ધ) સમ્યગ્દષ્ટિ જ છે. (યંત્ર નં૦ ૨૩ જુઓ) (પરિશિષ્ટ-૧માં યંત્ર નં-૧ જુઓ) ઇતિ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામિત્વ સમાપ્ત For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ કર્મપ્રકૃતિ મૂલ તથા ઉત્તર પ્રવૃતિઓ વિષે સ્થિતિસંક્રમના (ગાથા ૩૬ - ૩૭ ના આધારે) જઘન્ય અજઘન્ય સંખ્યા મૂલપ્રકૃતિના નામ સાદિ અધ્રુવ સાદિ અનાદિ | ૩ | જ્ઞાના, દર્શ0, અંત, | ૧૨ મે ગુo જઘન્યનો વિચ્છેદ સમયાધિક આવ | થવાથી બાકી રહે જઘન્ય સંક્રમકાલમાં વિચ્છેદ થવાથી, ફરી શરૂ ન થતું હોવાથી ૪ | નામ - ગોત્ર - વેo - આયુol૧૩માં અંતે ઉદયાવલિકા રહિત અંતર્મ પ્રમાણ અપવર્તનાથી ૧ | મોહનીય ક્ષપક ૧૦મે સમયાધિકાવલિકા શેષ રહે સાયિક સમ્યo | ૧૧મું ગુણo નહીં ૧૧મે થી પડેલાને | પામેલાને ઉત્તરપ્રવૃતિઓના નામ ચારિત્ર મોહનીયની ધ્રુવસત્તાની પોતાના લય વખતે ભવ્યને ૧૧મે થી પડેલાને | ૧૧મું ગુણ નહીં પામેલાને , ૨૮ | અધુવસત્તાકર્મની અધ્રુવસત્તાપણું હોવાથી અધુવસત્તાપણું હોવાથી | અધુવસત્તાપણું હોવાથી ૧૦૫ બાકીની ધ્રુવસત્તા કર્મની |પોતાના ક્ષય વખતે | ભવ્યને જઘન્ય સ્થાન નહીં પામેલાને Jain Education Intomational For Personal Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૭. સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં૨૨ અજઘન્ય ઉત્કૃષ્ટ અનુકુષ્ટ કુલ ભાંગા ધ્રુવ અધુવ સાદિ અણવ સાદિ અવ અભવ્યને ભવ્યને પરાવળ પરાવળ પરાવળ ૨૭ Jપરાવર્તમાનપણું હોવાથી કુલભાંગા ૭૩ અભથ્યને - ભવ્યને પરાવ ૨૫૦ ૨૨૪ અધુવસત્તાપણેT અધુવસત્તાપણું | અધુવસત્તાપણું | અધુવસત્તાપણું | અધુવસત્તાપણું હોવાથી હોવાથી | હોવાથી હોવાથી હોવાથી પરબ પરબ ભવ્યને ધ્યાયિક ભાયિકપણું પણું હોવાથી | હોવાથી પરા પરo ૯૪૫ કુલભાંગા ૧૪૧૯ For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ કર્મપ્રકૃતિ ( - અથ જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામિત્વ - ) दसणचउक्कविग्यावरणं, समयाहिगालिगा छउमो । णिबाणावलिगदुगे, आवलियअसंखतमसेसे ॥ ४० ॥ दर्शनचतुष्कविघ्नावरणानां, समयाधिकाऽऽवलिक छद्मस्थः । निद्रयोरावलिकाद्रिके, आवलिकासङ्ख्येयतमशेषे ॥ ४० ॥ ગાથાર્થ :- દર્શનચતુષ્ક, અંતરાય-૫, જ્ઞાનાવરણાદિ - ૫ ના જવસ્થિ૦ સંક્રમના સ્વામિ ક્ષીણષાયવીતરાગ છદ્મસ્થ જીવ પોતાના ગુણસ્થાનકની સમયાધિકાવલિકા પ્રમાણ શેષ સ્થિતિમાં વર્તતાં હોય છે. નિદ્રઢિકના તે જ જીવ બે આવલિકાને એક આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શેષ સ્થિતિમાં જ સ્થિ, સંક્રમના સ્વામી છે. ( ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં-૨૩ (ગાથા ૩૮ - ૩૯ ના આધારે)) સંખ્યા પ્રકૃતિઓના નામ કયા જીવ? ચારગતિના મિથ્યાદૃષ્ટિ વિશેષ બંધાવલિકાથી આગળ ૯૦. જ્ઞાઠ-૫, ઠ-૯, અંતo-૫, અસાતા, ૧૬કષાય, નરકદ્ધિક, તિદ્ધિક, એક0 - પંચે - જાતિ, તેo-૭, ઔ૦-૭, ૧૦-૭, અશુભવર્ણ-૭ (નીલ, તિક્ત વિના) જિનનામ આપ વિના પ્રત્યેક-૬, હુંડક, છેવટ્ટ, અશુભ વિહા0 ત્રસાદિ-૪, અસ્થિરાદિ-૬, નીચગોત્ર =૯૦ બંધોસ્કૃષ્ટા ૫૧ ચારેગતિના મિથ્યાદૃષ્ટિ બંધાવલિકા સંક્રમાવલિકાથી આગળ સાતા, નોકષાય-૯, શુભવર્ણાદિ-૧૧, નીલ, તિક્ત, દેવદ્રિક, નરકદ્વિક, વિકલત્રિક, પ્રથમ - સંઘ-૫, સંસ્થાન-૫, શુભ વિહા, સૂક્ષ્મત્રિક, સ્થિરાદિ-૬, ઉચ્ચગોત્ર =૫૧ સંક્રમોત્કૃષ્ટ મિથ્યા - મિશ્ર - સભ્ય મોહનીય વિશુદ્ધ સમ્યગુદૃષ્ટિ ચારેગિતના જિનનામ મિથ્યાદૃષ્ટિ નારક | બંધા-સંક્રાઈથી આગળ આહારકસપ્તક અપ્રમત્તયતિ પ્રમત્ત સન્મુખ બંધાવલિકાથી આગળ સ્થાવર, આતપ મિથ્યાદૃષ્ટિ ઇશાન સુધીના દેવો, એકેન્દ્રિયો ૧ | દેવાયુષ્ય મનુ - તિર્યંચાયુષ્ય અબાધા સહિતમાં પ્રમત્તયતિ, ઉદ્વર્તનાથી અબાધા રહિત અનુત્તર દેવા મિથ્યાદષ્ટિ મનુ, તિo અપવર્તના - ઉદ્ધનાથી અબાધાસહિતમાં મિ-મનુo | ઉચ્છ- અપ૦ થી તિર્ય, અબાધા વગર ૭મી નારક અબાધાસહિત નરકાયુષ્ય યંત્ર નં. ૨૩ની ટીપ્પણ: ૧. અન્ય પ્રકૃતિ નયનની અપેક્ષાએ મિથ્યાત્વના તેમજ મિશ્રમોહનીયના અન્ય પ્રકૃતિનયન અને અપવર્તનાથી તથા સમ્ય૦ મો૦ ના અપવર્નનાથી સ્વામી બરાબર છે. પરંતુ મિથ્યાત્વ મોહનીયના સ્વામી સ્વસંક્રમની અપેક્ષાએ મિશ્રાદષ્ટિ આવે કેમકે ૨ આવ૦ જૂન ૭૦ કોકો, ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અપવર્નનાથી થાય છે. For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ટીકાર્થ :- ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી કહ્યા. હવે જધન્ય સ્થિતિસંક્રમના સ્વામીની પ્રરૂપણા ક૨વાની ઇચ્છાવાળા કહે છે. ‘‘વર્શનનુ’’ - ચક્ષુ-અચક્ષુ -અવધિ -કેવલદર્શનાવરણીય લક્ષણવાળી, ‘વિઘ્ના - અંતરાય-૫ - ‘આવપ્નાનિ’' જ્ઞાનાવરણ-૫ =૧૪ પ્રકૃતિઓનો સમયાધિક આવલિકા બાકી રહે છતે ‘‘ઇમો’' ત્તિ - ક્ષીણકષાય વીતરાગ છદ્મસ્થ ૧૨મે ગુણ૰ વર્તતાં જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી થાય છે. તથા ‘‘નિદ્રયોઃ '' - નિદ્રા - પ્રચલાનો તે જ જીવ (અર્થાત્ ૧૨મા ગુણ) બે આવલિકા અને ત્રીજી આવલિકાનો અસંખ્યાતમો ભાગ બાકી રહે છતે જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી થાય છે. समयाहिगालिगाए, सेसाए वेयगस्स कयकरणे । સસ્તુવાઘરમવંડળ - સંછુમને વિટ્ટિમોહાન્ । ૪૧ ।। समयाधिकाऽऽवलिकायां, शेषायां वेदकस्य कृतकरणस्य । સ્વક્ષેપ ઘરમહજુ – પ્રક્ષેપણે (સંોમને) દૃષ્ટિમોોઃ ॥ ૪૧ || ગાથાર્થ ઃ- સમ્યક્ત્વની સમયાધિકાવલિકા શેષ સ્થિતિમાં વર્તતા કૃતકરણ જીવો સમ્યક્ત્વમોહનીયના જ સ્થિ૰ સંક્રમ સ્વામી છે, તથા મિથ્યાત્વ અને મિશ્રના જ૰ સ્થિત સંક્રમ સ્વામી તે તે પ્રકૃતિના અંત્યખંડને પ્રક્ષેપનારા ક્ષપક જીવો જાણવાં. ટીકાર્ય :- ‘તળો' દર્શનમોહનીયના ક્ષપકને માટે જેને કરણ કર્યા છે તેવો મનુષ્ય જન્મથી પણ ૮ વર્ષની ઉપર વર્તતો મિથ્યાત્વ - મિશ્રનો ક્ષય કરીને અને સમ્યક્ત્વને સર્વોપવર્ઝનથી કે‘અપવર્તન કરીને (અર્થાત્ સમ્યક્ત્વને વેદતો છતો) સમ્યક્ત્વને ક્ષય કરવાનું શેષ રહે છતે ચારે ગતિમાંથી કોઇ પણ એક ગતિમાં જઇને વેદક સમ્યક્ત્વની સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં વર્તતો ઉદયાવલિકાથી ઉપરની સમયમાત્ર સ્થિતિને અપવત્તના સંક્રમથી નીચે રહેલી પોતાની ઉદયાવલિકાને સમયાધિક ત્રીજા ભાગમાં નાંખતા (સંક્રમે) ચારે ગતિમાંથી કોઇપણ ગતિમાં વર્તતો જીવ (સમ્યક્ત્વનો) જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી છે. ૩૭૯ ‘‘સૃષ્ટિમોયો : '' - મિથ્યાત્વ - મિશ્રનો અવિરત સમ્યગ્દૃષ્ટિ, દેશવિરત, પ્રમત્ત કે અપ્રમત્ત મનુષ્ય પોતાના ક્ષપણકાલે સર્વોપવર્ઝના વડે અપવર્તન કરીને છેલ્લા ખંડનો પલ્યોપમ અસંખ્યેયભાગ માત્રની ‘સંકુમળે’ ત્તિ અંતિમ સ્થિતિખંડને પર પ્રકૃતિમાં જે નાંખનાર તે જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી છે. समउत्तरालियाए, लोभे सेसाइ सुहुमरागस्स । પમસાયવાળ, વિસંગોયળસંછોમાછુ ૩ || ૪૨ ॥ समयोत्तरावलिकायां, लोभस्य शेषायां सूक्ष्मरागस्य । પ્રથમષાવાળાં, વિસંયોગનસંછોમાં તુ ॥ ૪૨ ।। ગાથાર્થ – સૂક્ષ્મસંપ૨ાયરૂપ સ્વ ગુણસ્થાનકની સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિમાં વર્તતો જીવ સંલોભનો જસ્થિસંક્રમનો સ્વામી છે. અને પ્રથમ ૪ કષાયનો વિસંયોજના કરી અંત્ય સ્થિતિખંડના પ્રક્ષેપમાં વર્તતો ચારે ગતિમાંથી કોઇપણ ગતિનો સમ્યગ્દૃષ્ટિ જીવ જ૰સ્થિ સંક્રમનો સ્વામી છે. ટીકાર્થ :- સમયાધિકાવલિકા બાકી રહે છતે તમે - સપ્તમી ષષ્ઠીના અર્થમાં છે. તેથી સંજ્વલન લોભનો ‘સૂક્ષ્માવસ્ય’ - સૂક્ષ્મસંપરાયની ઉદયાવલિકાથી ઉપરની સમયમાત્રની સ્થિતિને અપવર્તન સંક્રમથી નીચેની પોતાની ઉદયાવલિકાના સમયાધિક ત્રીજા ભાગમાં જે નાંખે તે જઘન્ય સ્થિતિસંક્રમ કરે છે. એ પ્રમાણે તે જ જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી છે. ૪૬ સર્વાપવત્તના વડે અપવર્તે છે એટલે વ્યાઘાતભાવિની અપવર્ઝના વડે જેટલી ઓછી થઇ શકે તેટલી કરે છે. હવે જેટલી સ્થિતિ સત્તામાં રહી તેટલી સ્થિતિ લઇ મરણ પામી શકે છે. અને ગમે તે ગતિમાં પરિણામાનુસાર જઇ શકે છે. તેથી જ તેના જ૰સ્થિ૰ સંક્રમનો સ્વામી ચારમાંથી ગમે તે ગતિનો આત્મા છે. ઉપશમના કરણમાં ક્ષાયિક સમ્યક્ત્વ પામવાના અધિકારમાં કહ્યું છે કે મિથ્યાત્વ, મિશ્રમોહનીય ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ મોહનીયની ૮ વર્ષની સ્થિતિ સત્તામાં રહે છે તેના અંતર્મુ૰ - અંતર્મુહૂર્ત પ્રમાણ ખંડોને ક્ષય કરતાં છેલ્લો ખંડ જ્યારે ક્ષય થઇ જાય ત્યારે ઉદય સમયથી આરંભી ગુન્નશ્રેણિના મસ્તક સુધીની અંતર્મુ૰ પ્રમાણ સ્થિતિ સત્તામાં રહે છે. તે સ્થિતિને લઇને પરિણામાનુસાર ગમે તે ગતિમાં જાય છે . ૪૭ અહીં ક્ષય કરવાનું બાકી શેષ ૨હે એટલે અપવર્ઝના કરણ વડે ક્ષય કરતાં કરતાં બાકી રહેલી જેટલી સ્થિતિ લઇ અન્ય ગતિમાં જઇ શકે. ક્ષાયિક સમ્યક્ત્વ ક્યો આત્મા ઉપાર્જન કરી શકે તે માટે ઉપશમનાક૨ણ જોવું, અહીં એટલું યાદ રાખવું કે વ્યાઘાતભાવિની અપવર્ઝના કરણોમાં થાય છે. નિર્વ્યાધાત ભાવિની અપવર્ત્તના સામાન્ય હંમેશા પ્રવર્તે છે. For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ કર્મપ્રકૃતિ જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ (ગાથા – ૩૨ થી ૪૩) ચંડા ? A =પોતાના ચરમ પ્રદેપ વખતે,PIA =પલોપમનો અવેરભાગ, અસંખેભાગ,F = અંત્રસમસ અધિક, - =વાદબાકી સમજવી. = અવલિક, અVA = આવવિશ્વનો સંખ્યા પ્રકૃતિઓના નામ જધન્ય સ્થિતિ સંક્રમ પ્રમાણ ૧૪ | જ્ઞા-૫, દર્શ૦-૪,. અંતo - ૫ ૧ સમય | નિદ્રા PIA સમ્યકત્વ મોહનીય મિથ્યા) - મિશ્રમોહનીય અનંતાનુબંધિ - ૪ | મધ્યમ કષાય - ૮ સંજ્વલન - ક્રોધ અબાધા ન્યૂન ૨ મહિના સંજવલન - માન અબાધા ન્યૂન ૧ મહિના સંજવલન - માયા અબાધા ન્યુન ૧૫ દિવસ ૧ સમય સંજ્વલન - લોભ હાસ્યાદિ - ૬ સંખ્યાતાવર્ષ પુરુષવેદ અબાધા ન્યૂન - ૮ વર્ષ PIA સીવેદ નપું, વેદ ૧૬ થીણદ્વિત્રિક + નરકઢિક, તિદ્રિક, એકે આદિ-૪, સ્થા, સૂo, સાધા, આતપ ઉદ્યોત = ૧૩ નામકર્મની આયુષ્ય ૧ સમય ૪ | બાકીની નામકર્મની ૯૦ =વેદનીય-૨, ગોત્ર-૨ =૯૪| અંતર્મુ – ઉદયાવલિકા ૧૫૮ ૧. અહીં ર્શનમોહનીય ૫ક જ આવે, અને તે ઉપલા કરી રહ્યો છે માટે લપક કહેવાય. વાસ્તવમાં થયોપશમ સમ્યગુદષ્ટિ છે. ૨- A ચરમ પ્રક્ષેપ પછી ઉદયાવલિકા બાકી રહે તે તિથી ભોગવાય છે. For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૮૧ ચસ્થિતિ - સ્વામી નું યંત્ર નં ૨૪ યસ્થિતિ જઘન્ય સ્થિતિસંહમના સ્વામી કયો સંક્રમ અપવર્તના સમયાધિક આવલિકા ૧૨મે સ્થિતિ શેષ ૨ આવલિકા +આ|A સમયાધિક આવલિકા સમયાધિક આ૦ શેષ, કુતકરણવાળા ૪ ગતિના ઉદયાવલિકા + PIA A' ૪ થી ૭ ગુણ મનુષ્યો ઉદ્ગલના / સર્વસંક્રમ સમ્યગુદૃષ્ટિ - ૪ ગતિના A Hપક ૯/૨ "ક્ષપક ૯/૭ ; યથા) ઉર્વી સર્વસંક્રમ) ૨ મહિના – સમયોન ર આવલિકા ૧ મહિનો – સમયોન ૨ આવલિકા ૧૫ દિવસ -- સમયોન ર આવલિકા 'ક્ષપક ૯૮ ” લપક ૯૯ - ક્ષપક સમયાધિક આવલિકા શેષે ૧૦મે સમયાધિક આવલિકા અપવર્તના ઉધ્વસર્વસંક્રમ સંખ્યાતાવર્ષ + અંતર્મુ ૮ વર્ષ -- સમયોન ૨ આવલિકા યથા ' ક્ષપક ૯/પ ક્ષપક સ્વવેદોદયારૂઢ ૯/૬ ક. * ક્ષપક સ્વવેદોદયારૂઢ ૯૪ - A લપક સ્વવેદોદયારૂઢ ૯/૩ કપ PIA + અંતર્મુહૂર્ત معای و ઉર્વ " PIA + ઉદયાવલિકા A સપક ૯/૧ ઉદ્વ/ સર્વસંક્રમ સમયાધિક આવલિકા , સ્વ સ્વ આયુની સમયાધિકાવલિકા શેષે અપવર્તના અંતર્મુહૂર્ત ૧૩માના ચરમ સમયે ચરમાપવર્તના * સંવલન ત્રિકમાં પ્રથમ સ્થિતિ બાદ સમયન્સન આવલિકા પસાર થયે જધo સ્થિતિસંક્રમ આવે છે. પુવેદમાં સમયજૂન ૨ આવ પસાર થયે જ ધo સ્થિતિસંક્રમ આવે છે. અને સ્ત્રી-નપું વેદમાં ઉદયના ચરમ સમયે જઘo સ્થિતિસંક્રમ આવે છે. અને હાસ્યષકમાં પ્રથમસ્થિતિ પૂર્ણ થયા પછી અંતર્મુહૂર્ત પસાર થયે જઘ૦ સ્થિતિસંક્રમ આવે છે. આ બધા ચરમ પ્રક્ષેપરૂપ સંક્રમ જાણવાં. For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ કર્મપ્રકૃતિ પ્રષિાયા - અનંતાનુબંધિ -૪નો વિસંયોગને - વિનાશ કરે છતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સંકોમ - અંત્ય સ્થિતિખંડના પ્રક્ષેપમાં વર્તતો ચારે ગતિમાંથી કોઇપણ ગતિનો સમ્યગ્દષ્ટિ જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી થાય છે. चरिमसजोगे जा अत्थि, तासिं सो चेव सेसगाणं तु । खवगक्कमेण अणियट्टि - बायरो वेयगो वेए ॥ ४३ ॥ सयोगिचरमे याः सन्ति, तासां स चैव शेषाणां तु । क्षपणक्रमेणा-ऽनिवृत्ति - बादरो वेदको वेदस्य ।। ४३ ॥ ગાથાર્થ - જે પ્રકૃતિઓનો અંત સયોગી કેવલિને હોય છે, તે પ્રકૃતિઓની જ0િ0 સંક્રમનો સ્વામી તે જ સયોગી કેવલિ હોય છે, અને શેષ પ્રકૃતિઓના જ સ્થિ, સંક્રમ સ્વામી ક્ષયના અનુક્રમે ક્ષય કરનાર અનિવૃત્તિબાદર ગુણસ્થાનવર્તિ જીવો છે, તથા વેદની જ સ્થિ, સંક્રમના સ્વામી તે તે વેદના ઉદયવાળા જીવો જાણવાં. ટીકાર્થ:- “સીસયોગી કેવલી જે પૂર્વ કહીં તે જ ૯૪ પ્રકતિઓનો સયોગી કેવલિ અંત્ય અપવર્ણનામાં વર્તતો જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી થાય છે. બાકીની થીણદ્વિત્રિક નામકર્મની-૧૩, ૮ કષાય, ૯ નોકષાય, સંક્રોધ, -માન - માયા લક્ષણવાળી ૩૬ પ્રકૃતિઓનો ક્ષયના ક્રમથી પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ “સંકોમે'- અન્ય સ્થિતિખંડના પ્રક્ષેપમાં વર્તતો અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકે રહેલ જીવ જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી થાય છે. (અહીં હાસ્યાદિ-૬નો સંખ્યાત વર્ષ, પુરુષવેદનો ૮ વર્ષ, સંક્રોધનો - રમાસ, સં-માનનો – ૧માસ, સંમાયાનો ૧૫ દિવસ પ્રમાણ અબાધાન્યૂન જઘન્ય સ્થિતિસંક્રમ જાણવો) : “યો 'ત્તિ વેદનો પોતાના ઉદયના વેદમાં વર્તતો સપક અનિવૃત્તિ બાદરે અન્ય સંક્રમ કરતો જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી જાણવો. બીજા વેદથી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયેલ જીવને અન્ય વેદનો જઘન્ય સ્થિતિસંક્રમ પ્રાપ્ત થતો નથી કારણકે જે વેદ સહિત ક્ષપકશ્રેણિમાં આરૂઢ થાય છે. તે જ વેદનો ઉદય ઉદીરણા અપવર્તનાદિ વડે ઘણી સ્થિતિ ઘણા પુદ્ગલોને ખપાવે છે. જો નપું, વેદ ક્ષપકશ્રેણિએ ચલો જીવ સ્ત્રીવેદ અને નપુંસકવેદને એકી સાથે ખપાવે છે તો પણ નપુંસકવેદનો જ જઘન્ય સ્થિતિસંક્રમ પ્રાપ્ત થાય છે. સ્ત્રીવેદનો નહીં, કારણકે સ્ત્રીવેદના ઉદય - ઉદીરણાનો અભાવ છે. અને સ્ત્રીવેદ સહિત અર્થાતુ સ્ત્રીવેદ પામેલ તે જીવ (જો ક્ષપકશ્રેણિએ ચઢેલો હોય તો) પ્રથમ નપુંસકવેદનો ક્ષય કર્યા બાદ તરત જ અંતર્મુહૂર્ત કાલથી સ્ત્રીવેદનો ક્ષય કરે છે. અને પુરુષવેદ સહિત અર્થાત્ પુરુષવેદ પામેલ છે તે જીવ (જો ક્ષપકશ્રેણિ કરે તો) એટલો જ કાલ પામે છે. તો પણ તેને સ્ત્રીવેદ સંબંધિ ઉદય ઉદીરણા થતી નથી. એ પ્રમાણે એટલા કાલ વડે સ્ત્રીવેદને પામેલ જ ઉદય ઉદીરણાથી ઘણી સ્થિતિ ને તોડવાપણું હોવાથી તે જ સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. પણ બાકીના ને નહીં. તથા પુરૂષવેદ સહિત ક્ષપકશ્રેણિનો સ્વીકાર કરે તો હાસ્યાદિ-૬ નો ક્ષય કરી તરત જ પુરૂષવેદનો ક્ષય કરે છે. અન્યથા અર્થાતુ પુરૂષવેદ સિવાય ક્ષપકશ્રેણિ કરે તો હાસ્યાદિ-૬ની સાથે જ પુરૂષવેદને ખપાવે છે. અને ઉદયમાં રહેલ વેદની ઉદીરણા પણ પ્રવર્તે છે. તેથી ઘણી સ્થિતિ ખપે એ કારણે પુરૂષવેદનો પણ પુરૂષદને વિષે આરૂઢ થયેલાને જ જઘન્ય સ્થિતિસંક્રમ હોય છે. બાકીનાને નહીં. ચારે આયુષ્યની તો પોત પોતાના ભવવિચ્છેદ સમયે બાકી રહેલ સમયાધિક આવલિકામાં વર્તતો સમયમાત્ર ઉપરની સ્થિતિને પોત પોતાના ઉદયાવલિકાના ત્રીજા ભાગે નીચે રહેલ સમયાધિક સ્થિતિમાં નાંખતા જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી થાય છે. (યંત્ર નં-૨૪ જુઓ). ઇતિ જઘન્ય સ્વામિત્વ સહિત દકી સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત ઇતિ રજ સ્થિતિસંક્રમ સમાપ્ત ( – અથ ૩ો અનુભાગસંક્રમ - ) मूलुत्तरपगइगतो, अणुभागे संकमो जहा बंधे । ૫૫ સો હિં, સવેરાયપાન ૪૪ | For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૮૩ मूलोत्तरप्रकृतिगते - ऽनुभागे संक्रमो यथा बन्थे । सर्धकनिर्देश आसां, सर्वेतरघात्यघातिनीनाम् ॥ ४४ ॥ ગાથાર્થ - અનુભાગ સંક્રમના વિષયમાં મૂળ અને ઉત્તર પ્રકૃતિના ભેદ જેમ બંધશતકમાં કહ્યા છે તેમ જાણવા. તથા આ સર્વઘાતિ, દેશઘાતિ અને અઘાતિ પ્રકૃતિઓની રસસ્પર્ધક પ્રરૂપણા પણ બંધશતકની જેમ જાણવી. ટીકાર્થ :- પ્રમાણે સ્થિતિસંક્રમ કહ્યો, હવે અનુભાગસંક્રમ કહેવાનો પ્રસંગ છે. અને ત્યાં આ અર્થાધિકારો છે. અનુયોગ દ્વાર તે આ પ્રમાણે છે. (૧) ભેદ પ્રરૂપણા (૨) સ્પર્ધક પ્રરૂપણા (૩) વિશેષલક્ષણ પ્રરૂપણા (૪) ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પ્રરૂપણા (૫) જઘન્ય અનુભાગસંક્રમ પ્રરૂપણા (૬) સાદિ - અનાદિ પ્રરૂપણા અને (૭) સ્વામિત્વ પ્રરૂપણા ત્યાં પ્રથમ. - અથ ૧લી ભેદ પ્રરૂપણા - ભેદ પ્રરૂપણા - કહે છે. “અનુમાને' - અનુભાગ વિષયમાં સંક્રમ મૂલ અને ઉત્તર પ્રકૃતિગત જે મૂલપ્રકૃતિ અનુભાગ સંક્રમ અને ઉત્તપ્રકૃતિ અનુભાગ સંક્રમ એ પ્રમાણે બે પ્રકારે છે. અને તે ભૂલ ઉત્તર પ્રકૃતિ ભેદ જેમ “વજે’ એટલે કે બંધ શતકમાં કહ્યા તે પ્રમાણે અહીં પણ જાણવાં. આ પ્રમાણે ભેદ પ્રરૂપણા કરી. (પૂ. દેવેન્દ્ર સૂરી. મ.સા. કર્મગ્રંથમાં ભેદ પ્રરૂપણા નથી પણ પ્રાચીન શતકગ્રંથમાં હોઇ શકે) (-: અથ ૨જી સ્પર્ધક પ્રરૂપણા :-) | સ્પર્ધક પ્રરૂપણા:- કહે છે. “ ' ઇત્યાદિ સ્પર્ધક પ્રરૂપણામાં સર્વધાતિની - દેશઘાતિની અને અધાતિની પ્રકૃતિઓના સ્પર્ધકનો નિર્દેશ જેમ શતકમાં કર્યો છે તેમ અહીં પણ કરવો. અને આ પ્રરૂપણા પીઠિકામાં જ (બંધનકરણ ગાથા ૧માં) કરી છે, તેથી અહીં ફરી કરતા નથી. सब्बेसु देसघाइसु, सम्मत्तं तदुवरि तु वा मिस्सं । दारुसमाणस्साणंतमो त्ति, मिच्छत्तमुष्पिमओ ॥ ४५ ॥ सर्वेषु देशघातिषु, सम्यक्त्वं तदुपरि तु वा मित्रं । સાહસમાનસ્થાનત્તતઃ તિ, મિથ્યાત્વનુપર્વતઃ |૧૬ ગાથાર્થ :- સર્વ દેશઘાતિ રસસ્પર્ધકોમાં સમ્યકત્વ છે, તેથી ઉપરના સર્વઘાતિ સ્પર્ધકોમાં મિશ્રમોહનીય છે, ને તેથી ઉપરના સર્વઘાતિ સ્પર્ધકોમાં મિથ્યાત્વ છે. ટીકાર્થ:- દર્શનમોહનીયની સ્પર્ધક પ્રરૂપણા વિશેષ જાણવાની ઇચ્છાવાળા કહે છે. - અહીં દર્શનમોહનીયને આશ્રયીને બે પ્રકારે રસસ્પર્ધકો હોય છે. - (૧) દેશઘાતિ અને (૨) સર્વઘાતિ. ત્યાં જે દેશઘાતિ સ્પર્ધકોના એકસ્થાનક અથવા દ્વિસ્થાનક રસસ્પર્ધકો છે તે સર્વમાં પણ સમ્યકત્વમોહનીય છે. જ્યાં દેશઘાતિ સ્પર્ધકો સમાપ્ત થયા ત્યાંથી ઉપરના રસસ્પર્ધકો મિશ્રમોહનીયના છે. અને તે કેટલાં હોય છે ? “યાવત’સુધી, એ અર્થવાળા ‘વ’ શબ્દ ભિન્ન ક્રમથી અહીં જોડવો, તેથી યાવતું સાહસમાન' એ પ્રમાણે સંબંધ થયો. ““તતાલાવસ્થિૌનાવ્યા ત્યાનાકયો રસાઃએક સ્થાનકાદિ રસો અનુક્રમે લત્તા, દારૂ = (કાષ્ઠ), અસ્થિ - (હાડકાં), શૈલ - (પાષણ) સરખા છે. એ પ્રમાણે ગ્રંથ શૈલી હોવાથી દ્રિસ્થાનિકરસના સ્પર્ધકોનો અનંતમોભાગ વ્યતીત થાય. તેથી જ્યાં મિશ્રમોહનીયના સ્પર્ધકો સમાપ્ત થાય ત્યાંથી શરૂ કરીને આગળના જે ક્રિસ્થાનિક ત્રિસ્થાનિકને ચતુઃ સ્થાનિક રસયુક્ત સ્પર્ધકો છે તે સર્વ મિથ્યાત્વમોહનીયના જાણવાં. | ઇતિ ૨જી સ્પર્ધક પ્રરૂપણા સમાપ્તા ( - અથ ૩જી વિશેષલક્ષણ પ્રરૂપણા - ) तत्थट्ठपयं उबट्टिया व, ओवट्टिया व अविभागा। अणुभागसंकमो एस, अन्नपगई णिया वावि ॥४६॥ For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ કર્મપ્રકૃતિ तत्राऽर्थपदमुद्वर्तिता, वाऽपवर्तिता वाऽविभागा । अनुभागसंक्रम एषः, अन्यां प्रकृतिं नीता वाऽपि ॥ ४६ ॥ ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્થ - સ્પર્ધક પ્રરૂપણા કરી, હવે વિશેષલક્ષણ પ્રરૂપણા કહે છે. - ત્યાં અનુભાગસંક્રમને વિષે અર્થપદ વિશેષ નિશ્ચય કરવું. (અનુભાગ સંક્રમ જે સ્વરૂપે છે તે સ્વરૂપનો નિર્ણય) જે ઉદ્વર્તન એટલે ઘણા મોટા કરવા એટલે કે રસ વિભાગોની અધિકતા કરવી. અથવા અપવર્તન એટલે થોડા નાના કરવા એટલે કે રસવિભાગોની હીનતા કરવી, અથવા અન્ય પ્રકૃતિમાં લઇ જવી. - અર્થાત્ રસવિભાગોને અન્ય પ્રકૃતિના સ્વભાવપણે પરિણમાવવા, તે સર્વ પણ અનુભાગસંક્રમ કહેવાય છે. ત્યાં મૂલ પ્રકૃતિઓના ઉદ્દવર્તના - અપવર્ણના રૂપ બે જ સંક્રમ હોય છે. પરંતુ અન્ય પ્રકૃતિમાં લઇ જવા રૂ૫ ત્રીજો પ્રકાર ન હોય, કારણકે તે મૂલ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમનો અભાવ છે. ઉત્તર પ્રવૃતિઓ વિષે તો ત્રણે પણ અનુભાગ સંક્રમ સંભવે છે. ઇતિ ૩જી વિશેષલક્ષણ પ્રરૂપણા સમાપ્ત ( - અથ ૪થી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પ્રરૂપણા - ) दुविहमाणे जेट्ठो, सम्मत्ते देसघाइ दुट्ठाणे । नरतिरियाऊआयवमिस्से, वि य सव्वघाइम्मि ॥ ४७ ॥ द्विविधप्रमाणे ज्येष्ठः, सम्यकत्वे देशघातिनि द्विस्थानके । नरतिर्यगायुरातप - मिश्राणामपि च सर्वघातिनि ।। ४७ ।। . ગાથાર્થ :- સ્થાન પ્રમાણ, અને ઘાતિ–પ્રમાણ એ બે પ્રમાણ (પ્રકાર)ના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમમાં સમ્યકત્વનો દેશઘાતિ અને દ્વિસ્થાનિકરસ, તથા નરાયુ, તિર્યંચાયુ, આપ ને મિશ્ર એ ચારનો સર્વઘાતિ અને દ્વિસ્થાનિકરસ ઉત્કૃષ્ટાનુભાગસંક્રમના વિષયવાળો છે. ટીકાર્ચ - વિશેષલક્ષણ પ્રરૂપણા કહીં, હવે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પ્રમાણ - બે પ્રકારે છે. (૧) સ્થાન પ્રમાણ અને (૨) ઘાતિત્વ પ્રમાણ – ચેક: ” સમ્યકત્વના દેશઘાતિ અને દ્વિસ્થાનકરસનો સંક્રમ થાય ત્યારે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ થાય એમ જાણવું. તાત્પર્ય એ છે કે સમ્યકત્વનો જે ઉ0રસ સંક્રમે છે તે ઘાતિત્વને આશ્રયી દેશઘાતિ અને સ્થાનને આશ્રયીને સર્વ ઉત્કૃષ્ટ દ્વિસ્થાનક રસયુક્ત સ્પર્ધક પટલ જ્યારે સંક્રમે છે ત્યારે તેનો ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમે છે, એ પ્રમાણે અર્થ છે. આ સમ્યક્ત્વનો એક સ્થાનક રસ જઘન્ય હોવાથી જ ત્યાગ કર્યો છે, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક રસ હોતા જ નથી. તથા નરાયુષ્ય, તિર્યંચાયુષ્ય - આતપ અને મિશ્ર એ ૪ પ્રકૃતિઓ સ્થાનને આશ્રયીને સર્વ ઉત્કૃષ્ટ દ્રિસ્થાનક રસયુક્ત, અને ઘાતિત્વને આશ્રયીને સર્વઘાતિ રસસ્પર્ધક ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ હોય છે. એટલે કે નર – તિર્યંચાયુ - આપને મિશ્રનો સર્વ ઉત્કૃષ્ટ દ્વિસ્થાનક રસયુક્ત સર્વધાતિ રસસ્પર્ધક જ્યારે સંક્રમે છે ત્યારે તે ૪ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ થાય છે, એ પ્રમાણે અર્થ છે. અહીં મિશ્રનો રસ સર્વ પણ સર્વઘાતિ અને દ્વિસ્થાનક હોય છે, બાકીના નહીં, તેથી બાકીના સંક્રમનો પ્રતિષેધ છે. આતપ - મનુષ્ય - તિર્યંચાયુષ્યનો તો ‘કુતિવાણા ૩ સેસા ૩' રૂતિ વવનાત્ બે ત્રણ - ચતુઃસ્થાનકરસ સંભવે છે. છતાં પણ તથા સ્વભાવથી ત્રિસ્થાનક ચતુઃસ્થાનક રસસ્પર્ધકોનો ઉદ્વર્તના - અપવર્તના કે અન્ય પ્રકૃતિમાં લઇ જવા રૂપ પ્રત્યંતરનયન એ ત્રણે પ્રકારે પણ સંક્રમ થતો નથી. તેથી દ્વિસ્થાનક રસનું જ ગ્રહણ કર્યું છે. અને અહીં આ વચન જ જ્ઞાપક જાણવું.“સર્વઘાતિ બીજી પ્રકતિના રસ સંબંધથી તેઓનો રસ સર્વધાતિ છે, પણ અઘાતિ નહીં. તેથી દેશઘાતિ - અઘાતિ રસનો પ્રતિષેધ જાણવો. ૪૮ જેમ ચોરના સંબંધથી શાહુકાર ચોર કહેવાય છે તેમ સર્વધાતિ રસ સાથે અનુભવાતો અઘાતિ રસ પણ સર્વઘાતિ કહેવાય છે. શાસ્ત્રમાં તેને સર્વથાતિ પ્રતિભાવ એટલે કે સર્વથાતિની સદશતાને ભજનાર કહ્યો છે, પરંતુ સર્વવાતિ નહીં. કેમકે ઘાતિ કર્મપ્રકૃતિઓનો સર્વથા ક્ષય થયા બાદ ૧૩માં ગુણઠાણે રહેલા અદ્યાતિ - ૪ કર્મનો રસ આત્માના કોઇપણ ગુણનો ઘાત કરતો નથી. જો પોતાના સ્વભાવે જ સર્વાતિ હોત તો કેવળજ્ઞાનાવરણીયાદિની જેમ તે પણ આત્માના ગુણોને દબાવત, For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૮૫ सेसासु चउट्ठाणे मंदो, सम्मत्तपुरिससंजलणे । एगट्ठाणे सेसासु, सव्वघाइम्मि दुट्ठाणे ।। ४८॥ शेषाणां चतुःस्थानके मन्दः, सम्यक्त्वपुरुषसंज्वलनानां । एकस्थाने शेषासु, सर्वघातिनि द्विस्थानके ।। ४८ ॥ ગાથાર્થ :- શેષ પ્રકૃતિઓના ઉ0 અનુભાગસંક્રમમાં ચતુઃસ્થાનિક અને સર્વઘાતિ (રસ) હોય છે. II હવે જઘન્યાનુભાગ સંક્રમ કહેવાય છે. ને ત્યાં સમ્યક્ત્વમોહનીય, પુરુષવેદ, સંજ્વલનચતુષ્ક એ ૬ પ્રકૃતિઓના અનુ0 સંક્રમમાં એકસ્થાનિકને દેશઘાતિરસ હોય છે, ને શેષ પ્રકૃતિઓના અનુસંક્રમમાં ક્રિસ્થાનિક અને સર્વઘાતિ રસ હોય છે. ટીકાર્થ :- “ષાન' જે (૫ પ્રકતિઓ) કહી તે સિવાયની (૧૫૩) પ્રકતિઓનો સ્થાનને આશ્રયીને સર્વ ઉત્કૃષ્ટ ચતુઃસ્થાનક અને ઘાતિત્વને આશ્રયીને સર્વઘાતિ રસ પોતાની સાથે રહેવાથી ઉત્પન્ન થયેલ અથવા જ્યારે સંક્રમે છે ત્યારે તે પ્રકતિઓનો ઉકષ્ટ અનુભાગ સંક્રમ હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમનું પ્રમાણ કહ્યું. (યંત્ર નં. ૨૫ જુઓ) ઇતિ ૪થી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પ્રરૂપણા સમાપ્ત ( - અથ પમી જઘન્ય અનુભાગસંક્રમ પ્રરૂપણા - હવે જઘન્ય અનુભાગસંક્રમ પ્રમાણ પ્રતિપાદન કરે છે. “Hલો' - ઇત્યાદિ સમ્યકત્વ - પુરુષવેદ અને સંજ્વલન-૪ એ ૬ પ્રકૃતિઓનો એક સ્થાનક રસસંક્રમ થયે છતે મંદ જઘન્ય અનુભાગસંક્રમ જાણવો. તેથી આ પ્રમાણે સિદ્ધ થાય છે કે સમ્યકત્વનો સર્વ શુદ્ધ એક સ્થાનક રસ જ્યારે સંક્રમે છે ત્યારે તે તેનો (સમ્યકત્વનો) જઘન્ય અનુભાગસંક્રમ કરે છે. પુરુષવેદ - સંજ્વલન -૪નો ક્ષયકાલે જે સમયોન બે આવલિકાના બાંધેલા એક સ્થાનક રસયુક્ત સર્વ જઘન્ય સ્પર્ધકો છે તે જ્યારે સંક્રમે છે ત્યારે તે પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ કરે છે. શેષા' - જે ૬ પ્રકૃતિઓ કહી તે સિવાયની સર્વ પ્રકૃતિઓને વિષે ક્રિસ્થાનક રસયુક્ત સર્વઘાતિ સ્પર્ધકો સંક્રમે ત્યારે જઘન્ય અનુભાગસંક્રમ થાય છે. તાત્પર્ય આ પ્રમાણે છે. - સમ્યકત્વ - પુરુષવેદ – સંજ્વલન-૪ સિવાયની પ્રકૃતિઓનો ઘાતિત્વ આશ્રયી સર્વઘાતિ અને સ્થાન આશ્રયી દ્રિસ્થાનક રસયુક્ત સર્વ જઘન્ય રસસ્પર્ધકો જ્યારે સંક્રમે છે ત્યારે તે પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ થાય છે. એ પ્રમાણે અર્થ છે. - અહીં જો કે મતિ - શ્રત - અવધિ - મન:પર્યાયજ્ઞાનાવરણ, ચક્ષુ - અચક્ષુ - અવધિદર્શનાવરણ, અંતરાય-૫, = એ ૧૨ પ્રકૃતિઓનો જે એક સ્થાનક રસ પણ બંધને વિષે પ્રાપ્ત થાય છે, તો પણ ક્ષયકાલે પૂર્વે બાંધેલ દ્રિસ્થાનક રસનો પણ સંક્રમ થવાથી શુદ્ધ એક સ્થાનક રસનો સંક્રમ ન થવાથી સંક્રમ વિષયપણે એક સ્થાનક રસને કહ્યો નથી. (યંત્ર નં- ૨૫ જુઓ) ઇતિ પમી જઘન્ય અનુભાગસંક્રમ પ્રરૂપણા સમાપ્ત. ૪૯ એ ૬ પ્રકૃતિઓનો સ્થાનને આશ્રયી રસસંક્રમ એક સ્થાનકનો કહ્યો પરંતુ ઘાતિત્વને આશ્રયી કહ્યો નથી. તે અધ્યાહારથી દેશઘાતિ રસ જાણવો. ૫૦ આ ૧૨ પ્રકૃતિઓનો જ્યારે એક સ્થાનક રસ બંધાય છે ત્યારે જઘન્ય રસ સંક્રમકાળે એક સ્થાનક રસ કેમ સંક્રમે નહીં ? તેના ઉત્તરમાં એમ જાણવું કે જઘન્ય રસ સંક્રમકાળે જીવ તથા સ્વભાવે કેવળ એક સ્થાનક રસ સંમતો નથી પણ પૂર્વ બાંધેલ બે સ્થાનક અને એક સ્થાનક બંને સંક્રમે છે માટે તે પ્રકૃતિઓના સંક્રમના વિષયમાં એક સ્થાનક રસ ન કહ્યો, જો તે પ્રકૃતિઓના જઘન્ય રસ સંક્રમના વિષયમાં એક સ્થાનક રસ કહ્યો હોત તો છેલ્લે જ્યારે જઘન્ય રસ સંક્રમ થાય ત્યારે કેવળ એક સ્થાનક રસનો જ થાય, બે સ્થાનકનો થઇ શકે નહીં, અને સંક્રમ તો બે સ્થાનક રસનો પણ થાય છે. માટે એક સ્થાનક રસનો સંક્રમ ન કહેતા બે સ્થાનક રસનો સંક્રમ કહ્યો. બે સ્થાનકમાં એક સ્થાનક સમાય, એક સ્થાનકમાં બે સ્થાનક સમાય નહીં. અહીં રસનો સંક્રમ એટલે તેવા તેવા રસવાળા મુગલોનો સંક્રમ સમજવો. For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ કર્મપ્રકૃતિ ઉત્કૃષ્ટ - જઘન્ય અનુભાગસંક્રમ પ્રમાણ પ્રદર્શક યંત્ર નં ૨૫ (ગાથા ૪૭ - ૪૮ના આધારે) સંખ્યા પ્રકૃતિઓના નામ ઉ0 સ્થાન પ્રમાણ | ઉ શાતિપ્રમાણ ૧ સમ્યકત્વ દેશઘાતિ મિશ્ર, નરાયુ, તિર્યંચાયુ, આપ સર્વઘાતિ ૧૫૩ બાકીની પ્રવૃતિઓ સર્વઘાતિ ૧૫૮ જઘસ્થાન પ્રમાણ || જઘઘાતિ પ્રમાણ સમ્યકત્વ, પુરુષવેદ, સંજ્વલન-૪ દેશઘાતિ ૧૫૨ બાકીની પ્રવૃતિઓ સર્વઘાતિ ૧૫૮ ( - અથ ૬ઠ્ઠી સાધાદિ પ્રરૂપણા -) अजहण्णो तिण्ह तिहा, मोहस्स चउबिहो अहाउस्स । एवमणुक्कोसो सेसिगाण, तिविहो अणुक्कसो ॥४९॥ . अजघन्यस्त्रयाणां विधाः, मोहनीयस्य चतुर्विधोऽथायुषः। एवमनुत्कृष्ट ः शेषाणाम् , त्रिविधोऽनुत्कृष्टः ।। ४९ ॥ ગાથાર્થ - જ્ઞાના, દર્શના, અંત, એ ૩નો અજઘન્ય અનુભાગસંક્રમ અનાદિ - અધ્રુવ - ધ્રુવ એમ ૩ પ્રકારે છે. તથા મોહનીયનો અજ0 અનુ. સંક્રમ ચાર પ્રકારે છે. તથા આયુષ્યનો અનુત્કૃષ્ટ અનુસંક્રમ ૪ પ્રકારે છે. તથા બાકીના ૩ મૂળકર્મનો અનુસંક્રમ ૩ પ્રકારે છે. ટીકાર્ય - જઘન્ય અનુભાગસંક્રમ પ્રમાણ કહ્યું. હવે સાદિ – અનાદિ પ્રરૂપણા કરાય છે. અને તે ભૂલ - ઉત્તરપ્રકૃતિ વિષય બે પ્રકારે છે. ત્યાં મૂળ પ્રકૃતિઓની સાદિ - અનાદિ પ્રરૂપણા કહે છે. - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય એ ૩ મૂળકર્મનો અજઘન્ય અનુભાગ ૩ પ્રકારે છે. અનાદિ - અધ્રુવ અને ધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે. - આ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ ક્ષીણમોહ ગુણસ્થાનકની સમાયધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં પ્રાપ્ત થાય છે, અને તે સાદિ - અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ સ્થાને અજઘન્ય, અને તે અનાદિ છે. અધ્રુવ - ધ્રુવ તે ભવ્ય - અભવ્ય અપેક્ષાએ હોય છે. મોહનીયનો અજઘન્ય અનુભાગસંક્રમ ૪ પ્રકારે છે. સાદિ – અનાદિ – ધ્રુવ અને અધુવ છે. તે આ પ્રમાણે કહે છે. - મોહનીયનો જઘન્ય અનુભાગસંક્રમ ક્ષેપકને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં હોય છે અને તે સાદિ - અધુવ છે. પછી બીજે સર્વ પણ અજઘન્ય હોય છે. અને તે ઉપશમશ્રેણિમાં વર્તતાં ક્ષાયિકસમ્યગુદૃષ્ટિને “'ઉપશાંતમોહ ગુણસ્થાનકે ન હોય, અને ત્યાંથી પડેલાને હોય છે. તેથી આ સાદિ થઇ. તે સ્થાન અર્થાતુ ઉપશાંતમોહ નહીં પામેલાને અનાદિ ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ અભવ્ય - ભવ્ય અપેક્ષાએ હોય છે. હવે આયુષ્યનો અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ જે પ્રમાણે મોહનીયનો અજઘન્ય અનુભાગસંક્રમ ૪ પ્રકારે કહ્યો તેમ સાદિ - અનાદિ - ધ્રુવ - અધ્રુવ ભેદથી છે. તે આ પ્રમાણે કહે છે. - અપ્રમત્ત સંયત દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગ બાંધીને બંધાવલિકાની પછી સંક્રમ કરવા માટે શરૂ કરતો ત્યાં સુધી સંક્રમે કે જ્યાં સુધી અનુત્તર દેવભવમાં રહેલને ૩૩ સાગરોપમ પ્રમાણ સ્થિતિ પસાર થાય, ને આવલિકા પ્રમાણ સ્થિતિ બાકી રહે, (ત્યાં સુધી ઉ0અનુo સંક્રમાવે), તેથી (તે ઉ0અનુ0થી) આયુષ્યનો સર્વ પણ અનુભાગસંક્રમ અનુત્કૃષ્ટ છે, અને તે સાદિ છે. તે સ્થાન એટલે કે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ નહીં પામેલા (અર્થાતુ અપ્રમત્તપણું ન પામેલ) જીવને અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ અર્થાત્ અભવ્ય-ભવ્ય અપેક્ષાએ હોય છે. ૫૧ અહીં ઉપશમસમ્યગુદષ્ટિ પણ આવી શકે. For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૮૭ બાકીના નામ - ગોત્ર અને વેદનીય એ ત્રણ મૂળકર્મોનો અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ ૩ પ્રકારે છે, અનાદિ – અધુવ અને ધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે. - નામ - ગોત્ર અને વેદનીયનો સર્વ ઉત્કૃષ્ટ અનુભાગ ક્ષપક સુક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અંત્ય સમયે બાંધે છે, બંધાવલિકા પસાર થયા પછી સયોગી કેવલિના અંત્ય સમય સુધી સંક્રમે છે. અને તે સાદિ - અધવ છે. તેથી અન્ય સર્વ પણ અનુકુષ્ટ, અને તે આદિનો અભાવ હોવાથી અનાદિ, ધ્રુવ -અધુવ પૂર્વની જેમ અભવ્ય - ભવ્ય અપેક્ષાએ છે. सेसा मूलप्पगइसु, दुविहा अह उत्तरासु अजहबो । સત્તરસ વહાં, તિાિપો સોનસણં તુ . ૧૦ || शेषा मूलप्रकृतिषु, द्विविधाऽथोत्तराखजघन्यः। सप्तदशानां चतुर्धा, त्रिदिकल्पः षोडशानां तु ॥५०॥ ગાથાર્થ :- મૂળ પ્રકૃતિઓના શેષ અનુ સંક્રમ સાદિ, અધ્રુવ એમ બે પ્રકારે છે. હવે ઉત્તર પ્રવૃતિઓમાં ૧૭ પ્રકૃતિઓનો અજ અનુસંક્રમ ૪ પ્રકારે છે. તથા ૧૬ પ્રકૃતિઓનો અજ અનુ સંક્રમ ૩ પ્રકારે છે. ટીકાર્થ :- મૂળ પ્રકૃતિને વિષે કહેલ સિવાયના વિકલ્પ બે પ્રકારે કહ્યા છે, તે આ પ્રમાણે સાદિ – અધ્રુવ છે. ત્યાં ૪ ધાતિકર્મના ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ અને જઘન્યને વિષે સાદિ - અધુવ પ્રથમ બતાવ્યા છે. ઉત્કૃષ્ટ મિથ્યાદૃષ્ટિને નક્કી કરેલ સમય જ હોય છે. બાકીના સમયમાં તેને પણ અનુત્કૃષ્ટ, એ પ્રમાણે આ બન્ને ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ (વારાફરતી હોવાથી) સાદિ - અધુવ છે. બાકીના ચાર અઘાતિકર્મના જઘન્ય - અજઘન્ય - ઉત્કૃષ્ટની મધ્યમાંથી ઉત્કૃષ્ટ પ્રથમ જ બતાવ્યો છે. જઘન્ય અનુસંક્રમ તો જેનો ઘણો રસ હણાયેલ છે તેવા સુક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયને હોય છે. બીજાને નહીં. ઘણો રસ હણાયો નથી તેવા તે જીવને પણ અજઘન્ય, તો બીજાની શું વાત ? તેથી આ બન્ને પણ જઘન્ય - અજઘન્ય (પરાવર્તમાન હોવાથી) સાદિ - અધ્રુવ છે. મૂલ પ્રકૃતિની સાદિ – અનાદિ પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિઓની સાદિ-અનાદિ પ્રરૂપણા કહે છે. “દ” - ઇત્યાદિ હવે ઉત્તરને વિષે એટલે કે ઉત્તર પ્રવૃતિઓની મધ્યમાં અનંતાનુબંધિ -૪, સંજ્વલન-૪, નોકષાય-૯ એ ૧૭ પ્રકૃતિઓનો અજઘન્ય અનુભાગસંક્રમ સાદિ - અનાદિ - ધ્રુવ - અધ્રુવ એમ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. - આમાંથી અનંતાનુબંધિ સિવાયના ૧૩ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ સંક્રમ પોત પોતાના ક્ષયના છેલ્લા સમયે જઘન્ય સ્થિતિસંક્રમ વખતે હોય છે. અનંતાનુબંધિ-૪નો તો જઘન્ય અનુભાગસંક્રમ ઉદૂવલના સંક્રમથી ઉદૂવલન કરીને ફરી પણ મિથ્યાત્વ હેતુ વડે બંધાતા બંધાવલિકા પસાર થયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયે થાય છે. અને એ સિવાય બધા સમયે આ ૧૭ પ્રકૃતિઓનો અજઘન્ય, અને તે ઉપશમશ્રેણિમાં ઉપશાંત થવાથી આ ૧૭ પ્રકૃતિઓનો (અજઘન્ય અનુસંક્રમ) થતો નથી, અને ત્યાંથી પડેલાને થાય છે તેથી સાદિ, તે સ્થાન (ઉપશાંતમોહ) નહીં પામેલાને અનાદિ. અધ્રુવ - ધ્રુવ તે ભવ્ય - અભવ્ય અપેક્ષાએ છે. પ૨ મિબાદષ્ટિ જીવ ઉઅનુભાગને વધુમાં વધુ ૨ સમય સુધીજ બાંધે છે ને બંધાવલિકા પસાર થયા બાદ તે ઉઅનુ સંક્રમાવે છે. એ રીતે બંધ સાદિ - અધ્રુવ હોવાથી સંક્રમ પણ સાદિ અધ્રુવ જ જાણવો. ૫૩ પ્રશ્નઃ સંજ્વલન આદિ પ્રવૃતિઓનો જઘન્ય રસસંક્રમ તેની જઘન્ય સ્થિતિસંક્રમકાળે કહ્યો, અને અનંતાનુબંધિનો તે કષાય સર્વથા ઉવેલાઈ ગયા બાદ મિથ્યાત્વે આવી કરી બાંધે, અને તેની બંધાવલિકા ગયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયે કહ્યો, એમ કેમ ? શા માટે જઘન્ય સ્થિતિસંક્રમકાલે તેનો જઘન્યરસ સંક્રમ ન કહ્યો ? ઉત્તર : અનંતાનુબંધિની જઘન્યસ્થિતિનો સંક્રમ અનંતાનુબંધિની વિસંયોજના કરતાં તેનો ચરમખંડ સર્વથા સંક્રમાવે ત્યારે થાય છે. તે વખતે ચરમખંડમાં કાળભેદે અનેક સમયના બંધાયેલા દલિકો હોય છે. અનેક સમયના બંધાયેલા દલિકો હોવાને લીધે તેમાં શુદ્ધ એકજ સમયના બંધાયેલા દલિકોના રસથી વધારે હોય તે સ્વાભાવિક છે. એટલે જ ઉપરના ગુણઠાણે અનંતાનુબંધિનો નાશ કરી પડી પહેલા ગુણઠાણે આવે ત્યાં તપ્રાયોગ્ય વિશદ્ધ પરિણામે શક્યતા પ્રમાણે ઓછી સ્થિતિ અને રસવાળા ઈલિકો બાંધે, બંધાવલિકા ગયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયે તે શુદ્ધ એક સમયના બાંધેલા જઘન્ય રસયુક્ત દલિકોને સંક્રમાવે તેને જઘન્યરસ સંક્રમ કહ્યો છે. અનંતાનુબંધિ વિના બીજી કોઇ પણ મોહ પ્રકૃતિ સત્તામાંથી સર્વથા નષ્ટ થયા પછી ફરી બંધાઈ સત્તામાં આવતી નથી, માત્ર અનંતાનુબંધિ કષાયો જ એવા હોય છે કે તેનો સત્તામાંથી સર્વથા નાશ થયા પછી મિથ્યાત્વરૂપ બીજ નાશ ન થયું હોય તો ફરી ને સત્તામાં આવી શકે છે. એટલે તેનો જધન્ય રસસંક્રમનો કાળ અને સંજ્વલનાદિના જધન્ય રસસંક્રમનો કાળ જુદે પડે છે. આ પ્રમાણે લગભગ જે પ્રકૃતિઓનો સર્વથા નાશ થયા પછી ફરી બંધાઇ શકતી હોય તેનો જઘન્ય રસસંક્રમ અનંતાનુબંધિની રીતે કહેવામાં હરકત નથી. For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ કર્મપ્રકૃતિ તથા જ્ઞાનાવરણ-૫, થીણદ્વિત્રિક સિવાયની દર્શનાવરણ-૬, અંતરાય-૫ એ ૧૬ પ્રકૃતિઓનો અજઘન્ય અનુભાગસંક્રમ ત્રણ પ્રકારે છે. - અનાદિ - અધ્રુવ અને ધ્રુવ. તે આ પ્રમાણે કહે છે. - આ ૧૬ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ ક્ષીણકષાય - ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં વર્તતાં પ્રાપ્ત થાય છે, પછી બીજે સર્વ પણ અજધન્ય, અને તેની આદિ નથી તેથી અનાદિ છે. અધ્રુવ - ધ્રુવ પૂર્વની જેમ ભવ્ય - અભવ્ય અપેક્ષાએ છે. तिविहो छत्तीसाए, णुक्कोसोऽह णवगस्स य चउद्धा । સિ સેસા સેસ IIT, સર્વે જ વિરાણા . ૧૧ || त्रिविध ः षट्त्रिंशतो - ऽनुत्कृष्टेः अथ नवकस्य च चतुर्था । પતાસાં શેષા: શેષાળાં, સને ૨ દ્વિત્નિાઃ || ૧૦ || ગાથાર્થ :- ૩૬ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ રસસંક્રમ અનાદિ – ધ્રુવ ને અધવ એમ ૩ પ્રકારે છે. ૯ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ રસસંક્રમ ૪ પ્રકારે છે. એ ૪૫ પ્રકૃતિઓનો જ અજઇ ને ઉ0 એ ત્રણ રસસંક્રમ તથા કહેલ સિવાયની બાકીની પ્રકૃતિઓના સર્વ રસસંક્રમ બે બે પ્રકારે છે. ટીકાર્થ :- સાતાવેદનીય, પંચેન્દ્રિયજાતિ, તેજસસપ્તક, સમચતુરસ સંસ્થાન, શુક્લ - લોહિત - હારિદ્રવર્ણ, સુરભિગંધ, કષાય - આવુ મધુરરસ, મૃદુ - લઘુ - ઉષ્ણ - સ્નિગ્ધસ્પર્શ એ વર્ણાદિ-૧૧, અગુરુલઘુ, ઉચ્છવાસ, પરાઘાત, શુભવિહાયોગતિ, ત્રસાદિ-૧૦, નિર્માણ એ ૩૬ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ અનાદિ-ધ્રુવ, ને અધ્રુવ એ ૩ પ્રકારે છે. તે આ પ્રમાણે - આ ૩૬ પ્રકૃતિઓનો પોતપોતાના બંધવિચ્છેદ સમયે ક્ષપક ઉત્કૃષ્ટ અનુભાગ બાંધે છે, અને બંધાવલિકા પસાર થયા બાદ તે પ્રકૃતિઓને સંક્રમ કરવા માટે શરૂઆત કરે છે. અને તેને ત્યાં સુધી સંક્રમે કે જ્યાં સુધી સયોગી કેવલિનો અંત્ય સમય આવે. તેથી ક્ષપક સયોગી કેવલિ સિવાયના સર્વ જીવને આ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ અનુભાગ જ સંક્રમે છે અને તે અનાદિ છે, કારણકે આદિનો અભાવ છે. ધ્રુવ - અધ્રુવ, અભવ્ય - ભવ્ય અપેક્ષાએ છે. અથ શબ્દ તથા અર્થમાં છે. ઉદ્યોત, વજ8ષભનારાચસંઘયણ, ઔદારિકસપ્તક, એ ૯ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ સાદિ - અનાદિ - ધ્રુવ ને અધવ એ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે -- આ પ્રવૃતિઓમાંથી ઉદ્યોત સિવાયની ૮ પ્રકૃતિઓનો અતિવિશુદ્ધ પરિણામવાળો સમ્યગુદૃષ્ટિ દેવ ઉત્કૃષ્ટ અનુભાગ બાંધીને બંધાવલિકા પસાર થયા બાદ તેને સંક્રમાવે છે. ઉદ્યોત નામકર્મનો તો સમ્યકત્વ પામવાની ઇચ્છાવાળો ૭મી નારકનો મિથ્યાદૃષ્ટિ નારકી ઉત્કૃષ્ટ અનુભાગ બાંધે છે. અને બંધાવલિકા પસાર થયા બાદ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બે ૬૬ સાગરોપમ એટલે કે ૧૩૨ સાગરોપમ સુધી સંક્રમે છે. અહીં જો કે ૭મી પૃથ્વીનો નારક* અંત્ય અંતર્મુહુર્તમાં અવશ્ય મિથ્યાત્વે જાય છે, તો પણ અંતર્મુહુર્ત બાદ આગલા ભવમાં જે સમ્યકત્વ પામશે તે અહીં ગ્રહણ કરવો. તેથી વચમાં મિથ્યાત્વનો અલ્પકાળ હોવાથી વિવક્ષા કરી નથી, તેથી બે ૬૬ સાગરોપમ કહ્યું છે. પછી ઉત્કૃષ્ટથી પડેલાને અનુકુષ્ટ, અને તે સાદિ છે. તે સ્થાન (ઉત્કૃષ્ટ સ્થાન) નહીં પામેલાને અનાદિ છે. અધ્રુવ - ધ્રુવ ભવ્ય - અભવ્ય અપેક્ષાએ છે. તથા એ ૧૭ - ૧૬ - ૩૬ - ૯ સંખ્યાવાળી પ્રકૃતિઓના કહ્યા સિવાયના બાકી રહેલ વિકલ્પો, અને ૧૭ આદિ સિવાયની બાકીની ૮૦ પ્રકૃતિઓના સર્વે પણ વિકલ્પો સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે જાણવાં, તે આ પ્રમાણે - ૧૭ અને ૧૬ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ ઉત્કૃષ્ટ સંકલેશે વર્તતાં મિથ્યાષ્ટિને હોય છે, અને તે જ જીવને બાકીના કાલમાં અનુત્પષ્ટ અનુભાગસંક્રમ જ હોય છે. એ કારણથી તે બન્ને (ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ) અનુભાગસંક્રમ સાદિ - અધ્રુવ છે. જઘન્ય અનુસંક્રમ તો પૂર્વે જ બતાવ્યા છે. તથા ૩૬ અને ૯ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ જેનો સત્તાથી ઘણો ભાગ હણાયેલો છે તેવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને હોય છે. ને સત્તામાંથી ઘણો રસ હણ્યો નથી. તેવા તે જ જીવને પણ અજઘન્ય અનુસંક્રમ થાય છે તેથી એ બન્ને (જઅજ) અનુ0 સંક્સ સાદિ - અધ્રુવ છે. ઉત્કૃષ્ટ અનુ0 સંક્રમ પૂર્વે કહ્યાં છે. ૫૪ કોઇ આત્મા ૭મી નારકમાં સમ્યકત્વ લઇ જતો નથી, ત્યાંથી સમ્યકત્વ લઇ મરતો નથી. પર્યાપ્તાવસ્થામાં તેને સમ્યક્ત થાય છે અને તે છેલ્લા અંતર્મુહૂર્ત ન્યૂન ભવસ્થિતિ પર્યંત ઉત્કૃષ્ટથી ટકે છે. For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૮૯ બાકીની વૈક્રિયસતક, દેવદ્વિક, ઉચ્ચગોત્ર, આતપ, તીર્થકર, આહારસપ્તક, મનુષ્યદ્રિક, મનુષ્ય-દેવ-તિર્યંચાયુષ્ય એ ૨૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગબંધ વિશુદ્ધિમાં વર્તતાં સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્ત જીવને હોય છે. અને થીણદ્વિ-૩, અસતાવેદનીય, દર્શનમોહનીયત્રિક, અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ એ ૮ કષાય, નરકાયુ, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, પ્રથમ જાતિ-૪, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, સંઘયણ-૫, અશુભ વર્ણાદિ-૯, અશુભવિહાયોગતિ, ઉપઘાત, સ્થાવરાદિ-૧૦, નીચગોત્ર એ ૫૬ અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગબંધ સંકલેશમાં વર્તતાં સંજ્ઞિપંચેન્દ્રિય પર્યાપ્ત જીવને હોય છે. તેવા પ્રકારની વિશુદ્ધિ - સંકલેશના અભાવે તો અનુત્કૃષ્ટ છે. તે પ્રમાણે સંક્રમ પણ ઉત્કૃષ્ટ - અનુકૃષ્ટ - સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે." વળી તે (૨૪ અને ૫૬ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ સત્તાથી ઘણો ભાગ હણાયેલો છે તેવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને હોય છે. સત્તામાંથી ઘણો ભાગ હણાયો નથી તેવા તે જ જીવને અજઘન્ય હોય છે, તેથી તે બન્ને પણ (જઅજ0) સાદિ અધુવ છે. (યંત્ર નં ૨૬ જુઓ) ઇતિ ૬ઠ્ઠી સાધાદિ પ્રરૂપણા સમાપ્તા -: અથ ૭મી સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ સ્વામિત્વ - ) उक्कोसगं पवंधिय, आवलियमइच्छिऊण उक्कस्सं । जाव ण घाएइ तयं, संकमइ आमुहुत्तंता ॥ ५२ ॥ उत्कृष्टं प्रबध्या - 5ऽवलिकामतिक्रम्य उत्कृष्टम् । यावन्न घातयति तकम्, संक्रमयत्याऽऽमुहूतान्तः ॥ ५२ ॥ ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્ય :- સાદિ – અનાદિ પ્રરૂપણા કરી, હવે સ્વામિત્વ પ્રરૂપણા કહેવાનો અવસર છે. અને તે બે પ્રકારે છે. (૧) ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ સ્વામિત્વ અને (૨) જઘન્ય અનુભાગસંક્રમ સ્વામિત્વ. ત્યાં ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ સ્વામિત્વને કહેવાની ઇચ્છાવાળા તેના કાલ પ્રમાણનો નિયમ પ્રથમ કહે છે. - મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ અનુભાગ બાંધીને બંધાવલિકા પસાર થયા બાદ તેની આગળ ઉત્કૃષ્ટ અનુભાગ ત્યાં સુધી સંક્રમે કે જ્યાં સુધી (ઉ0અનુભાગનો) વિનાશ ન થાય. કેટલા કાલ સુધી વિનાશ ન થાય ? તો કહે છે. “ ' . અંતર્મહર્ત સુધી એ પ્રમાણે અર્થ છે. આગળ મિથ્યાદૃષ્ટિ સંકુલેશ વડે શુભપ્રકૃતિઓના અનુભાગને અને વિશુદ્ધિ વડે અશુભ પ્રકૃતિઓના અનુભાગને નાશ કરે છે. असुभाणं अन्नयरो, सुहुमअपज्जत्तगाइ मिच्छो उ । वज्जिय असंखवासाउए य, मणुओववाए य ॥ ५३ ॥ अशुभानामन्यतरः, सूक्ष्मापर्याप्तकादिर्मियाद्दष्टिस्तु । वयित्वाऽसङ्ख्येयवर्षायुष्कांच, मनुष्योपपातांश्च ॥ ५३ ॥ ગાથાર્થ :- અસંખ્યવર્ષાયુવાળા મનુષ્ય તિર્યંચ તથા નિશ્ચયથી મનુષ્યમાં ઉત્પન્ન થનારા દેવ, એ ત્રણ સિવાયના શેષ મિથ્યાદષ્ટિ સુક્ષ્મ અપર્યાપ્તાદિ જીવોમાંનો કોઇપણ જીવ અશુભ પ્રવૃતિઓનો ઉઅનુ સંક્રમનો સ્વામી જાણવો. ટીકાર્થ :- હવે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી કહે છે. - જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, અસાતવેદનીય, મોહનીયકર્મની-૨૮, નરકદ્ધિક, તિર્યંચદ્રિક, પ્રથમ જાતિ-૪, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, સંઘયણ-૫, નીલ, કૃષ્ણ, દુરભિ, તિક્ત, , ૫૫ જો ઉત્કૃષ્ટ રસનો બંધ કે સંક્રમ પહેલા ગુણઠાણે થતો હોય તો અનુત્કૃષ્ટ પર સાદિ - સાંત એ બે ભાંગા ઘટે, ને જઘન્ય પહેલે ગુણઠાણે થતો હોય તો અજઘન્ય પર બે ભાંગા ઘટે. કેમકે વારાફરતી થાય છે. જેના જધન્ય કે ઉત્કૃષ્ટ બંધ કે સંક્રમ ઉપરના ગુણઠાણે થતાં હોય તેના અજઘન્ય અને અનુત્કૃષ્ટ પર ૩ કે ૪ ભાંગા ઘટે. કેમકે ચડીને પડેલા, નહીં ચડનાર અને હવે પછી ચડનાર જીવો હોય છે. For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ કર્મપ્રકૃતિ મૂલ – ઉત્તર પ્રવૃતિઓ વિષે અનુભાગસંક્રમના (ગાથા ૪૯ થી ૫૧ ના આધારે) સંજ્ઞા : તે ગુણરથાનકની ચમચારિક આવલિક વાદ્ધ હે જાણવું. વિયd. - નિયતકાલુપણું હોવાથી, હd = સત્તામાંથી ઘણો ભાગ હણાયેલ છે તેવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ, અહd =ત્તામાંથી ઘણો ભાગ હણાયેલ નથી તેવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ. જઘન્ય અનુભાગસંક્રમ અજઘન્ય અનુભાગસંક્રમ સંખ્યા મૂલપ્રકૃતિઓના નામ સાદિ અનાદિ | ધ્રુવ | અધુવ - સાદિ ૧૨મે .. | અધુવ | નિયત ૩ | જ્ઞા૦ - દર્શ0 - અંત, ૧૨મું ગુ0 | અભવ્યને | ભવ્યને નહીં પામેલા ૧ | મોહનીય લપકને ૧૦મે .૦ સાયિ૦/ પસમ્ય, સાદિ સ્થાન ૧૧ મે થી પડેલાને | નહીં પામેલા ૧ | આયુષ્ય edo અહતo નિયતo નામ, ગોત્ર, વેલ્ડ ઉત્તરપ્રવૃતિઓ : | નોકષાય-૯, સંજ0 - ૪ | પોતપોતાના ક્ષય સમયે ૧૧મે થી પડેલાને સાદિપણું નહીં | અભવ્યને | ભવ્યને પામેલ = ૧૩. ૪ | અનંતાનુબંધિ - ૪ ફરીથી બાંધતા બંધા પછી ૨જી આવ૦ ના પ્રથમ સમયે ૧૬ | બ્રા-૫, દર્શ૬, અંતo-૫ | ૧૨ મે .૦ = ૧૬ સાદિનોઅભાવ હોવાથી ૩૬ ] સાતાદિ - ૩૬ હતo. અહo નિયતકાલ પણુંહોવાથી I પ્રથમ સંધયણ, ઘરિક-૭| " ! ! | ઉદ્યોત ૨૪ | વક્રિય સપ્તકાદિ - ૨૪ ૫૬ | થીશઢિત્રિકાદિ ૫૬ અશુભ ૧૫૮ For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ સાદિ નિયતકાલપણું નીવાથી ઉત્કૃષ્ટ સત્તાવાળા મનુ અનુત્તર દેવ ક્ષપકને ૧૦માના અંત્યસમયે 11 ઉ∞ સંશ્ર્લિષ્ટ મિથ્યાદષ્ટિને સ્વ-સ્વ બંધવિચ્છેદે ઉo અનુ૦ બાંધી બંધા૰ પછી ૧૩મા સુધી અતિવિશુદ્ધ સમ્ય૰ - દેવ. સમ્યકત્વ મુિનની નારક સંશિક પંચ પ "1 વિશુદ્ધિમાં સંક્લેશમાં વ નિયતo 33 33 "" સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં૦૨૬ સાદિ ઉત્કૃષ્ટથી આવતાં પ્રથમાદિ સમયે ઉત્કૃષ્ટની બંધાવલિકા પછીના સમયે ઉ, અનુ સંક્રમથી પડેલાને ઉ∞ સંક્રમથી પડેલાને 11 અનુષ્ટ અનુભાગસંક્રમ અનાદિ સાદિપણું નહીં પામેલા સાદિનો અભાવ હોવાથી સાદિપણું નહીં પામેલાને 11 . ધ્રુવ For Personal & Private Use Only અભવ્યને સયોગી સિવાયના અભવ્યને પક "1 ૦ . અવ નિયતકાલપણું હોવાથી ભવ્યને કુલભાંગા ઃનિયતo ભવ્યને 31 "1 ૩૯૧ ગંગા ૨૭ ૧૦ ૧૦ ૨૭ ૭૪ ૧૩૦ ૪૦ ૧૪૪ ૩૨૪ ૮૦ ૧૦ ૧૯૨ ૪૪૮ ૧૩૬૮ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ કર્મપ્રકૃતિ કટુક, રુક્ષ, શીત, કર્કશ, ગુરૂ = અશુભવર્ણાદિ-૯, ૯ ઉપઘાત,અશુભવિહાયોગતિ, સ્થાવરાદિ-૧૦, નીચગોત્ર, અંતરાય-૫ =એ ૮૮ અશુભ પ્રવૃતિઓનો સુક્ષ્મ અપર્યાપ્તાદિમાંથી કોઇ પણ, અહીં આદિ શબ્દથી પર્યાપ્ત સૂક્ષ્મ, પર્યાપ્ત - અપર્યાપ્ત બાદર, 'બે - તે ચઉરિન્દ્રિય, અસંક્ષિ-સંજ્ઞિ તિર્યંચ પંચેન્દ્રિય પર્યા, અપર્યા, મનુષ્ય, દેવ નારકનું ગ્રહણ કરવું. આ જીવોમાંથી કોઇપણ મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કરે છે. વિશેષ નિયમ કહે છે. -- ફક્ત જે અસંખ્યય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય - તિર્યંચ, અને જે મનુષ્યમાં ઉત્પન્ન થનાર એવા આનતાદિ દેવો કે જે પોતાના ભવથી આવીને મનુષ્યને વિષે જ ઉત્પન્ન થાય છે. તેથી કરીને તેઓનો ત્યાગ કર્યો છે. કારણ કે તે જીવો ૧મિથ્યાદૃષ્ટિ હોવા છતાં પણ પૂર્વ કહી તે અશુભ પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ તીવ્ર સંકુલેશનો અભાવ હોવાથી બાંધે નહીં. તેથી તેઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પણ ન થાય તેથી તેઓનો ત્યાગ કર્યો છે. सवत्थ आयवुज्जोय - मणुयगइपंचगाण आऊणं । સમયાદિનાતિ, સિગત્તિ સંસાણ નો તા . ૧૪ . सर्वत्राऽऽतपोद्योत - मनुजगतिपञ्चकानामायुषाम् । समयाधिकावलिका, शेषायामिति शेषाणां योग्यन्ताः॥ ५४ ।। ગાથાર્થ :- આતપ, ઉદ્યોત, મનુષ્યપંચક, એ પ્રકૃતિઓનો ઉઅનુ સંક્રમ પૂર્વોક્ત સર્વ જીવભેદે હોય છે. તથા આયુષ્યનો ઉ0અનુ. સંક્રમ સમયાધિકાવલિકા શેષ સ્થિતિ સુધીમાં વર્તતાં જીવોને હોય છે. અને શેષ પ્રકૃતિઓનો ઉdઅનુસંક્રમ સયોગી સુધીના જીવોને હોય છે. ટીકાર્ચ - સર્વત્ર -- સર્વ સુક્ષ્મ અપર્યાપ્તાદિથી શરૂ કરી નારક સુધીના સર્વજીવભેદોમાં અસંખ્યય વર્ષના આયુષ્યવાળા તિયચ - મનુષ્ય અને મનુષ્યમાં ઉત્પન્ન થનાર દેવ સહિત મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યગુદૃષ્ટિ જીવોને વિષે આતપ, ઉદ્યોત, મનુષ્યગતિ - મનુષ્યાનુપૂર્વી - દારિકદ્ધિક - વજ8ષભનારાચ સંઘયણ એ મનુષ્યપંચક, અહીં ધરિકદ્ધિક કહેવાથી પણ ઔદારિકસપ્તકનું ગ્રહણ કરવું તે પ્રમાણે જ વિવલા હોવાથી, તેથી સર્વસંખ્યા મલી ૧૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ જાણવો. તે આ પ્રમાણે કહે છે સમ્યગુદૃષ્ટિ જીવ શુભ પ્રવૃતિઓના અનુભાગને નાશ કરે નહીં પરંતુ વિશેષથી બે ૬૬ સાગરોપમ એટલે ૧૩૨ સાગ0 સુધી “રક્ષણ કરે છે. તેથી ઉત્કૃષ્ટથી એટલા કાલ સુધી આ (૧૨ પ્રકૃતિઓનો) ઉત્કૃષ્ટ અનુભાગનો વિનાશ કર્યા વગર પછી યથાયોગ્યપણે સર્વસ્થાને ઉપજે છે. તેથી મિથ્યાદૃષ્ટિને વિષે પણ પૂર્વ કહેલ ૧૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ અંતર્મુહુર્ત સુધી પ્રાપ્ત થાય છે. આતપ અને ઉદ્યોતનો ઉત્કૃષ્ટ અનુભાગ મિથ્યાદૃષ્ટિ જ બાંધે છે તેથી ત્યાં મિથ્યાત્વે તે બન્ને પ્રકૃતિનો ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમનો અસંભવ નથી. (અર્થાતુ બંધાવલિકા ગયા બાદ મિથ્યાત્વે જ ઉ0અનુસંક્રમ થાય છે.) અને તે મિથ્યાત્વથી પડીને સમ્યત્વે જતાં સમ્યગુરુષ્ટિને પણ પ્રાપ્ત થાય છે. અને સમ્યગુદૃષ્ટિ થયો છતો શુભપ્રકૃતિપણું હોવાથી વિનાશ કરે નહીં. તેથી બે ૬૬ સાગરોપમ સુધી ઉત્કૃષ્ટથી તે બન્ને પ્રકૃતિનો સંક્રમ સમ્યગુદૃષ્ટિને જાણવો. ૫૬ જો કે ઉપરોક્ત પાપ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસનો બંધ સંજ્ઞિ મિથ્યાદૃષ્ટિ કરે છે. પરંતુ તેવો રસ બાંધી એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય તો તે એકેન્દ્રિયાદિ જીવો ઉત્કૃષ્ટ રસનો સંક્રમ કરી શકે છે. ૫૭ યુગલિકો અને આનતાદિ દેવો તીવ્ર સંકુલેશ નહીં હોવાને લીધે ભલે ઉત્કૃષ્ટ રસ બાંધે નહિ પણ જે સંશિમાંથી તેઓ આવે છે ત્યાં બંધાયેલ ઉત્કૃષ્ટ રસ લઇને આવે તો તે કેમ ન સંક્રમાવે ? જેમ એકેન્દ્રિયો પૂર્વભવના બાંધેલા ઉત્કૃષ્ટ રસને સંક્રમાવે છે. તેના ઉત્તરમાં સમજવાનું કે - ઉપર ગાથાના અંતે કહ્યું છે કે મિથ્યાષ્ટિઓ પુન્ય કે પાપના ઉત્કૃષ્ટ રસને અંતર્મુહૂર્તથી વધારે ટકાવી શકતા નથી.યુગલિકોનું અને આનતાદિ દેવોનું આયુ તે પ્રશસ્ત પ્રકૃતિ હોવાને લીધે શુદ્ધ વેશ્યાએ બંધાય છે. જે લેગ્યાએ બંધાય છે. તે વેશ્યા મનુષ્ય-તિર્યંચનું અંતર્મુહૂર્ત આયુ શેષ હોય ત્યારે થાય છે. છેલ્લા અંતર્મુહૂર્તમાં પ્રશસ્ત વેશ્યા હોવાને લીધે પૂર્વે ઉત્કૃષ્ટ રસ કદચ બાંધ્યો હોય તો પણ તે ઘટી જાય છે. એટલે અશુભ પ્રકૃતિના ઉત્કૃષ્ટ રસની સત્તા લઇને યુગલિક અને આનતાદિમાં જતા નથી એટલે ઉત્કૃષ્ટ રસના સંક્રમાધિકારી તેઓ નથી. ૫૮ અહીં સમ્યગુદષ્ટિ શુભ અનુભાગની પરિપાલના ૧૩૨ સાગ0 સુધી કહી તે પણ ઉઅનુભાગના સંક્રમપૂર્વક જ જાણવી. ને રક્ષણ કરવાનો અર્થ એટલો જ કે ઉdઅનુભાગયુક્ત સર્વ શુભ દલિકનો સંક્રમ સખ્યત્વે હોય નહીં. શુભાનુભાગ યુક્ત સર્વ લિકનું સંક્રમ નિષ્ઠાપન તો મિથ્યાત્વે જ હોય, ઇતિ ભાવ: For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૩ તથા ચારે પણ આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગને સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિ બાંધીને બંધાવલિકા પસાર થયા બાદ ત્યાં સુધી સંક્રમે કે જ્યાં સુધી સમયાધિક આવલિકા બાકી રહે. તેથી આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિને પ્રાપ્ત થાય છે. તથા બાકીની સાતાવેદનીય, દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, તેજસસપ્તક, સમચતુરસ સંસ્થાન, શુક્લ - લોહિત - હારિદ્રવર્ણ, સુરભિગંધ, કષાય - આમ્સ - મધુરરસ, મૃદુ - લઘુ - સ્નિગ્ધ - ઉષ્ણસ્પર્શ એ શુભવર્ણાદિ-૧૧, શુભવિહાયોગતિ, ઉથ્થુવાસ, અગુરુલઘુ, પરાઘાત, ત્રસાદિ-૧૦, નિર્માણ, તીર્થકર, ઉચ્ચગોત્ર, એ ૫૪ શુભ પ્રકતિઓનો પોત પોતાના બંધવિચ્છેદ સમયે ઉત્કૃષ્ટ અનુભાગ બાંધીને બંધાવલિકાની આગળ ત્યાં સુધી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમે કે જ્યાં સુધી સયોગી કેવલિનો અંત્ય સમય આવે. તથા આ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી પોતાના બંધવિચ્છેદની ઉપરના ગુણસ્થાનકે રહેલ જીવો યોગ્યતા:- સયોગી કેવલિ સુધીના જાણવાં. (યંત્ર નં ૨૭ જુઓ) ઇતિ ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ સ્વામિત્વ સમાપ્ત ( ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં ૨૭ સંખ્યા પ્રકૃતિઓના નામ ઉઅના સ્વામી કયા જીવ ઉત્કૃષ્ટ સંક્રમ સતતકાલ અંતર્મુહૂર્ત નરકાયુ સિવાય ૮૮ અશુભ યુગલિક, આનતાદિ દેવ સિવાય ચારે ગતિના મિથ્યાદિ ૧૨ આતપ, ઉદ્યોત, મનુષ્યદ્રિક, ઔદારિકસપ્તક, પ્રથમ સંઘયણ સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિ ચારે ગતિના ૧૩૨ સાગરોપમ સુધી મનુષ્ય, અનુત્તરવાસી દેવ. ૧ | દેવાયુષ્ય મનુષ્પાયુષ્ય તિર્યંચાયુષ્ય બંધાવલિકા પછી સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી મિથ્યા કે સમ્ય, મનુષ્ય - તિર્યંચ નરકાયુષ્ય દેવ વિના ત્રણ ગતિના મિથ્યા કે સમ્ય' સાતા વેદનીય, યશ-કીર્તિ, ઉચ્ચગોત્ર ૧૨મે, ૧૩મે, સપક | લપક ૮૭ થી ૧૩માનો અંત્ય સમય ૫ર | દેવદ્વિક, પંચે, 40-૭, આહા-૭, તેo-૭, શુભવર્ણાદિ-૧૧, શુભવિહા, ઉચ્છવ, અગુરુ, પરા, ત્રસાદિ-૧૦, નિર્મા, જિનનામ, સમચતુરસ બંધવિચ્છેદ સમયે ઉ0અનુ બાંધીને બંધાવલિકા પછી સયોગી કેવલિ સુધી ટીમ- બાંધ્યા પછી ગુણસ્થાનક પરાવૃત્તિ હોવાથી મિથ્યાસમ્યગુદષ્ટિ બને આવે. પણ આયુષ્યના બંધ સમયે તો મિથ્યાદ િજ હોય છે. (ટી. નં. ૫૯ જુઓ) , ૫૯ અહીં ત્રણ આયુનો ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાદૃષ્ટિ કરે છે અને દેવાયુનો અપ્રમત્ત આત્મા કરે છે. એટલે જ્યાં જ્યાં બાંધે ત્યાં ત્યાં તો ઉત્કૃષ્ટ રસનો સંક્રમ ઘટી શકે છે. અને ઉત્કૃષ્ટ રસ સત્તામાં છતાં, મિથ્યાત્વેથી સમ્યકત્વે જતાં સમ્યગુદષ્ટિને ત્રણ આયુમાં ઉત્કૃષ્ટ રસનો, અને સભ્યત્વેથી પડી મિથ્યાત્વે જતાં મિથ્યાષ્ટિને પણ દેવાયુના ઉત્કૃષ્ટ રસનો સંક્રમ ઘટી શકે છે. ૬૦ સાતવેદનીય, યશ-કીતિ અને ઉચ્ચગોત્ર એ ત્રણના ઉત્કૃષ્ટ રસનો બંધ શપકને ૧૦મા ગુણસ્થાનકના અંત્ય સમયે અને શેષ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસનો બંધ વપકને ૮માના ૬% ભાગના અંત્ય સમયે થાય છે. For Personal & Private Use Only www jainelibrary.org Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ કર્મપ્રકૃતિ - અથ જઘન્ય અનુભાગસંક્રમ સ્વામિત્વ - खवगस्संतरकरणे, अकए घाईण सुहुमकम्मुवरि । केवलिणोणंतगुणं, असन्निओ सेसअसुभाणं ॥ ५५ ॥ क्षपकस्यान्तरकरणे - ऽकृते घातिनां सूक्ष्मकर्मोपरि । केवलिनोऽनंतगुणम्, असंज्ञितः शेषाऽशुभानाम् ॥ ५५ ॥ ગાથાર્થ :- ક્ષપક જીવે જ્યાં સુધી અંતરકરણ કર્યું ન હોય ત્યાં સુધી ઘાતિપ્રકૃતિઓની અનુભાગસત્તા સૂક્ષ્મ એકેન્દ્રિયની અનુભાગસત્તાથી અનંતગુણી હોય છે. તથા શેષ અશુભ પ્રકૃતિઓની જ0 અનુભાગ સત્તા સૂઈ એકેન્દ્રિયાદિને હોય છે. ટીકાર્થ :- પ્રમાણે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી કહ્યાં. હવે જઘન્ય અનુભાગસંક્રમના સ્વામીને કહેવાની ઇચ્છાવાળા જઘન્ય અનુભાગસંક્રમની સંભાવના ક્યાં હોય તે જ્ઞાનનો ઉપાય બતાવે છે. જ્યાં સુધી અંતરકરણ કર્યું નથી સુધી સર્વઘાતિ કે દેશઘાતિ પ્રકૃતિઓનો અનુભાગ ક્ષેપકને “સૂક્ષ્મવર્નગ ૩૫રિ' સૂક્ષ્મ એકેન્દ્રિયની અનુભાગસરાથી અનંતગુણ હોય છે. અંતરકરણ કર્યું છતે સૂક્ષ્મ એકેન્દ્રિયની અનુભાગસરાથી પણ હીન હોય છે. તથા બાકીની અસાતાવેદનીય, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, સંઘયણ-૫, કૃષ્ણ - નીલવર્ણ, દુરભિગંધ, તિક્ત-કટુરસ, ગુરૂ - કર્કશ - રુક્ષ - શીતસ્પર્શ એ અશુભવર્ણાદિ-૯, ઉપઘાત, અશુભવિહાયોગતિ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અસ્થિર, અશુભ, અપર્યાપ્ત, અયશકીર્તિ, નીચગોત્ર, - એ ૩૦ અઘાતિ અશુભ પ્રકૃતિઓની અનુભાગ સત્તા કેવલિને “નિર' ત્તિ અસંગ્નિ પંચેન્દ્રિય સંબંધી અનુભાગસત્તાથી અનંતગુણ જાણવી. અને તે પ્રમાણે હોવાથી સર્વથાતિ અને દેશઘાતિ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમનો સંભવ અંતરકરણ કરે છતે ક્ષપક જીવને જ હોય છે. તેથી બાકીની કહેલ-૩૦ અશભપ્રકતિઓનો જઘન્ય અનુભાગસંક્રમનો સંભવ સયોગી કેવલિને નહીં પણ કેવલિની અપેક્ષાએ અનંતભાગ પ્રમાણ અનુભાગવાળા અનુભાગસત્તા જેની ઘણી હણાયેલી છે એવા સૂક્ષ્મ એકેન્દ્રિયને જાણવો. सम्मद्दिट्ठी ण हणइ, सुभाणुभागं असम्मदिट्ठी वि । સમીસા, ૩ોસ વોન્ગિયા વM | ૨૬ | सम्यगद्दष्टिर्न हन्ति, शुभानुभागमसम्यगद्दष्टिरपि । सम्यक्त्वमिश्रयोरुत्कृष्टं, वर्जयित्वा क्षपणम् ।। ५६ ।। ગાથાર્થ :- સમ્યગુદષ્ટિ જીવ શુભપ્રકૃતિઓના રસનો વિનાશ ન કરે અને ક્ષયકાળ સિવાય મિથ્યાદૃષ્ટિ પણ (ને સમ્યગુદૃષ્ટિ પણ) સમ્યકત્વ અને મિશ્રના ઉત્કૃષ્ટ અનુભાગનો વિનાશ ન કરે. ટીકાર્ય :- અહીં “સંવમ મામુલ્તતા' સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિ જીવો સર્વ પ્રકૃતિઓના અનુભાગને નિશ્ચયથી અંતર્મુહર્ત બાદ સંક્રમાવે છે. એ પ્રમાણે જે પૂર્વે કહ્યું છે તે લક્ષણ સર્વત્ર અવ્યાપ્ત હોવાથી તેમાં જે અપવાદ છે તે કહે છે. - અહીં જે સાતાવેદનીય, દેવદ્વિક, મનુષ્યદ્રિક, પંચેન્દ્રિયજાતિ, પ્રથમ સંસ્થાન - સંઘયણ, ઔદારિકસપ્તક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, તેજસસપ્તક, શુભવર્ણાદિ-૧૧, અગુરુલઘુ, પરાઘાત, ઉછુવાસ, આતપ, ઉદ્યોત, શભવિહાયોગતિ, ત્રસાદિ-૧૦, નિર્માણ, તીર્થકર, ઉચ્ચગોત્ર = એ ૬૬ શુભપ્રકૃતિઓ તે સર્વના પણ શુભ અનુભાગને સમ્યગુદૃષ્ટિ જીવ ઉત્કૃષ્ટથી બે ૬૬ સાગરોપમ સુધી હણે નહીં - વિનાશ કરતાં નથી. સાષ્ટિ = મિથ્યાદૃષ્ટિ, ૬૧ અહીં બે ૬૬ કહેવાનું કારણ - લયોપશમ સમ્યક્ત્વનો ૬૬ સાગરોપમ ઉત્કૃષ્ટ નિરંતર કાળ છે. તેટલો કાળ સમ્યકત્વનું પાલન કરી અંતર્મુહર્ત મિશ્ર જઇ ફરી વાર ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે અને તેને પણ ૬૬ સાગ0 ટકાવી રાખે છે. ત્યારબાદ તો મોક્ષે જાય છે કે પડીને મિથ્યાત્વે જાય છે. મોક્ષે જાય તો સર્વથા કર્મનો ક્ષય કરે છે, અને મિથ્યાત્વે જાય તો ત્યાં ગયા બાદ અંતર્મુહૂર્ત પછી ઉત્કૃષ્ટ રસનો નાશ કરે છે. એટલે ઉપરના ગુણઠાણે બે ૬૬ સાગ0 જ પુણ્યના ઉત્કૃષ્ટ રસને ટકાવી રાખે છે. સમ્યક્ત્વાદિ ગુણસ્થાનકવર્તી આત્માઓના પરિણામ પ્રશસ્ત હોવાથી પુણ્ય પ્રકૃતિઓના રસને ટકાવી શકે છે. અને પાપનો રસ ઓછો કરે છે. મિથ્યાદૃષ્ટિ જીવો અંતર્મુહૂર્તથી અધિક પુણ્ય કે પાપ કોઇના રસને ટકાવી શકતા નથી. For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૫ અને ગરિ શબ્દથી સમ્યગુદૃષ્ટિ પણ ક્ષયકાલ સિવાય સમ્યકત્વ અને મિશ્રના ઉત્કૃષ્ટ અનુભાગને વિનાશ કરે નહીં. ક્ષયકાલે સમ્યગુદૃષ્ટિ જ સમ્યકત્વ અને મિશ્રના ઉત્કૃષ્ટ અનુભાગને વિનાશ કરે છે. તેથી ક્ષયકાલને અત્રે વર્જીત કર્યો છે. પંચસંગ્રહ - ભાઇ-૨ સંક્રમણકરણની ગા-૬૧માં કહ્યું છે. “સમ્મદ ન સમામા ફુવેવિ વિકાસન્મત્તલીસ કવોસ ડું વો વિ ” અર્થ : સમ્યગુદૃષ્ટિ આત્મા શુભ અનુભાગને હણતો નથી. - ઓછો કરતો નથી. સમ્યકત્વ અને મિશ્ર એ બે દૃષ્ટિના ઉત્કૃષ્ટ રસને ક્ષપક જીવ હણે છે. વિવિ'ત્તિ સમ્યગુદૃષ્ટિ તથા મિથ્યાદૃષ્ટિ એ બન્ને આત્માઓ સમ્યકત્વ - મિશ્રમોહનીયનો ઉત્કૃષ્ટરસનો નાશ કરતાં નથી. પરંતુ ક્ષપક જ ક્ષયકાળ ઉત્કૃષ્ટરસનો નાશ કરે છે. વળી મિથ્યાદૃષ્ટિ અંતર્મુહુર્ત બાદ સંકુલેશ વડે સર્વ પણ શુભ પ્રકૃતિઓના અને વિશુદ્ધિ વડે સર્વ અશુભ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગને અવશ્ય વિનાશ કરે છે. એ પ્રમાણે પૂર્વે જ કહ્યું, જઘન્ય અનુભાગસંક્રમના સ્વામિત્વને પ્રતિપાદન કરે છે. अंतरकरणा उवरि, जहन्नठिइसंकमो उ जस्स जहिं । घाईण णियगचरम - रसखंडे दिट्ठिमोहदुगे ॥ ५७ ॥ अन्तरकरणादुपरि, जघन्यस्थितिसंक्रमस्तु यस्याः यत्र । घातिनां निजकचरम - रसखंडे द्दष्टिमोहद्विकस्य ।। ५७ ॥ ગાથાર્થ :- અંતરકરણથી આગળ ઘાતકર્મની પ્રકૃતિઓમાં જે પ્રકૃતિનો જે ગુણસ્થાનકે જસ્થિસંક્રમ કહ્યો છે, ત્યાં જ તે પ્રકૃતિનો જઘન્ય અનુભાગસંક્રમ પણ જાણવો. તથા નિયન ઇત્યાદિ સમ્યકત્વ અને મિશ્ર એ બે દર્શનમોહનીયનો જ અનુભાગ સંક્રમ યકાળ પોત પોતાના અંતિમ અનુભાગ ખંડને સંક્રમે ત્યારે હોય છે. ટીકાર્ય - હવે જઘન્ય અનુભાગસંક્રમના સ્વામિત્વને કહે છે. અંતરકરણથી આગળ ઘાતિકર્મની પ્રવૃતિઓમાં જે પ્રકૃતિનો જે ગુણસ્થાનકે જઘન્ય સ્થિતિસંક્રમ કહ્યો તે પ્રકૃતિનો ત્યાં (તે ગુણસ્થાનકે) જઘન્ય અનુભાગસંક્રમ પણ કહેવો. તે આ પ્રમાણે - અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકવર્તી ક્ષપક જીવ અંતરકરણ કરે છતે નોકષાય-૯, સંજ્વલન-૪, એ ૧૩ પ્રકૃતિઓનો ક્ષયના ક્રમથી જઘન્ય સ્થિતિસંક્રમ કાલે જઘન્ય અનુભાગ સંક્રમે છે. જ્ઞાનાવરણ-૫. અંતરાય-૫. થીણદ્વિત્રિક સિવાય દર્શનાવરણ-૬ = એ ૧૬ પ્રકતિઓનો ક્ષીણકષાય ગુણસ્થાનકે સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં, અને આવલિકાના અસંખ્યયભાગાધિક બે આવલિકા બાકી રહેલ સ્થિતિમાં વર્તતાં જઘન્ય અનુભાગ સંક્રમે છે. દર્શનમોહનીયદ્વિકનો =સમ્યકત્વ અને મિશ્રમોહનીયનો ક્ષયકાલે પોત પોતાના અંત્ય રસખંડના સંક્રમણ વખતે જઘન્ય અનુભાગ સંક્રમાવે છે. आऊण जहन्नठिई, वंधिय जावत्थि संकमो ताव । उब्बलणतित्थसंजोयणा य, पढमालियं गंतुं ॥ ५८ ॥ आयुषां जघन्यस्थितं, बद्ध्वा यावदस्ति संक्रमस्तावत् । उवलनतीर्थसंयोजना च, प्रथमावलिकां गत्वा ।। ५८ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ૬૨ અહીં જે સમયાધિકાવલિકા બાકી રહેલ સ્થિતિમાં કહ્યું છે તે નિદ્રાદ્રિક સિવાય-૧૪ પ્રકૃતિઓ માટે જાણવું. તથા આવલિકાના અસંખ્યય ભાગાધિક બે આવલિકા બાકી રહેલ સ્થિતિમાં કહ્યું છે તે નિદ્રાદ્ધિક માટે જાણવું. કારણકે નિદ્રાદ્ધિકનો જ સ્થિતિસંક્રમ "શાળાડુ ગાવતિગસંવતમલેસે' - એ વચન હોવાથી. For Personal & Private Use Only www ainelibrary.org Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ કર્મપ્રકૃતિ ટીકાર્ય - ચારે પણ આયુષ્યની જઘન્ય સ્થિતિ બાંધીને બંધાવલિકાથી આગળ સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી જઘન્ય અનુભાગસંક્રમ પ્રાપ્ત થાય છે. જઘન્ય સ્થિતિનો બંધક જઘન્ય અનુભાગ બાંધે છે તેથી જઘન્ય સ્થિતિનું ગ્રહણ કર્યું છે. તથા નરકદ્ધિક, મનુષ્યદ્રિક, દેવદ્રિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, ઉચ્ચગોત્ર - એ ઉદ્વલન યોગ્ય ૨૧ પ્રકૃતિઓ, તીર્થકર, સંયોજના કષાય = અનંતાનુબંધિ-૪, એ ૨૬ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ બાંધીને પ્રથમ આવલિકા =બંધાવલિકા પસાર કરીને, અર્થાતુ બંધાવલિકાથી આગળ જઘન્ય અનુભાગ સંક્રમાવે છે. કોણ સંક્રમાવે ? તો કહે છે. - અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવ વૈક્રિયસપ્તક, દેવદ્રિક, નરકદ્ધિક - એ ૧૧ પ્રકૃતિઓનો, સૂક્ષ્મનિગોદ જીવ મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રનો, અપ્રમત્ત સંયત આહારકસપ્તકનો, અવિરત સમ્યગુદૃષ્ટિ જીવ જિનનામનો, સમ્યત્વ સન્મુખ થયેલ મિથ્યાદૃષ્ટિ જીવ અનંતાનુબંધિ-૪ નો જઘન્ય અનુભાગ સંક્રમાવે છે. सेसाण सुहुम हयसंत - कम्मिगो तस्स हेट्टओ जाव । વંઘ તારં રિમો, ૩ કિશો વા વિ . ૧૨ / शेषाणां सूक्ष्मो हतसत्कर्मा - तस्याऽधस्तात् यावत् । बध्नाति तावदेकेन्द्रियो, वाऽनेकेन्द्रियो वाऽपि ॥ ५९ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ ઃ- “ષાન'. પૂર્વે કહ્યા સિવાયની શુભ અને અશુભ ૯૭ પ્રકૃતિઓનો જે સૂક્ષ્મ એકેન્દ્રિય વાઉકાય. અથવા તેઉકાયના જીવે ફતે- સંક્રમથી સત્તાકર્મનો ઘણો અનુભાગ નાશ કર્યો છે જેણે તે તથા તે તેના પોતાના અનુભાગાસત્તાથી અલ્પ અનુભાગબંધ ત્યાં સુધી કરે છે કે જ્યાં સુધી તે એકેન્દ્રિય તે જ એકેન્દ્રિય ભવમાં અથવા અન્ય એકેન્દ્રિય ભવમાં વર્તતો છતો અથવા અનેકેન્દ્રિય ભવમાં એટલે તેજ એકેન્દ્રિય કે જેનો સત્તાકર્મનો ઘણો અનુભાગ હણાયેલ છે, બીજા બેઇન્દ્રિયાદિ ભવમાં વર્તતો છતો જ્યાં સુધી અન્ય મોટો અનુભાગ ન બાંધે ત્યાં સુધી તે જ જઘન્ય અનુભાગને સંક્રમાવે છે. (યંત્ર નં.-૨૮ જુઓ) ઇતિ જઘન્ય અનુભાગસંક્રમ સ્વામિત્વ સહિત ૭મી સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત ઇતિ ૩જ અનુભાગસંક્રમ સમાપ્ત ( - અથ ૪ થો પ્રદેશસંક્રમ - ) जं दलियमन्नपगई, णिज्जइ सो संकमो पएसस्स । उब्बलणो विज्झाओ, अहापवत्तो गुणो सबो ॥६०॥ यद् दलिकमन्यप्रकृति, नीयते सः संक्रमः प्रदेशस्य । હવતનો વિધ્યાત, યથાપ્રવૃત્તો ગુજઃ સર્વ: ૬૦ || ગાથાર્થ: દલિકને જે અન્ય પ્રકૃતિ પ્રત્યે લઇ જવાં (અન્ય પ્રકૃતિરૂપે પરિણાવવાં) તે પ્રદેશનો સંક્રમ (પ્રદેશસંક્રમ) ઉદ્વલના - વિધ્યાત - યથાપ્રવૃત્ત - ગુણસંક્રમ - ને સર્વસંક્રમ એ પ્રમાણે ૫ પ્રકારનો છે. ટીકાર્થ :- તે પ્રમાણે અનુભાગસંક્રમ કહ્યો, હવે પ્રદેશસંક્રમ કહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને ત્યાં આ અર્થાધિકાર છે. (૧) સામાન્ય લક્ષણ (૨) ભેદ (૩) સાદિ - અનાદિ પ્રરૂપણા (૪) ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સ્વામી (૫) જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામી. ૬૩ કોઇ પણ કર્મની ઉદ્ધના તેનો બંધ થયો હોય ત્યાં સુધી જ થાય છે. એટલે ઉદ્વર્તનાનો બંધ સાથે સંબંધ છે, અપવર્ણનાનો બંધ સાથે સંબંધ નથી, બંધ હોય કે ન હોય પણ અપવર્નના યોગ્ય અધ્યવસાય ગમે ત્યારે થાય છે. ચાર આયુની જઘન્ય સ્થિતિ બંધાતા તેનો રસ પણ જઘન્ય બંધાય છે, હવે જો તે જઘન્ય આયુના બંધકાળ સુધીમાં તેના રસની ઉદ્વર્તના ન થાય તો તેવો જ જઘન્ય રસ સત્તામાં રહે છે અને તેને સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી સંક્રમાવે છે. તથા જ્યાં જ્યાં અન્ય સ્વરૂપે કરવા રૂપ સંક્રમ ઘટી શકે ત્યાં ત્યાં તે સંક્રમ સમજવો, અન્ય સ્થળે ઉદ્ધત્તના, અપવર્નના જે સંભવે તે સમજવો For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૯૭ જઘન્ય અનુભાગસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં-૨૮ (ગાથા ૫૫ થી ૫૯ના આધારે) સંજ્ઞા : A = પોતાના ચરમ પ્રક્ષેપ વખતે સંખ્યા પ્રકૃતિઓના નામ જઘ અનુ સંક્રમના સ્વામી કયા જીવ ? ૧૪ | જ્ઞાના-૫, અંતo-૫, દર્શ૦-૪ = ૧૪ | ૧૨મે સમયાધિક આવબાકી રહેલ ક્ષપક નિદ્રાદ્ધિક ૧રમે અસંખ્યાત ભાગાધિક ૨ આવતુ બાકી રહે સમ્યક્ત્વ - મિશ્રમોહનીય A ૪ થી ૭ ગુણસ્થાનક સુધીના મનુષ્યો હાસ્યાદિ - ૬ A Hપક ૯/૫ અંત્ય સમયે પુરુષવેદ A Hપક ૯/૬ અંત્ય સમયે સ્ત્રીવેદ A ક્ષપક ૯૪ અંત્ય સમયે નપુંસકવેદ A Hપક ૯૩ અંત્ય સમયે સંજવલન ક્રોધ LA Hપક ૯૭ અંત્ય સમયે સંજ્વલન માન A ક્ષેપક ૯/૮ અંત્ય સમયે ૧ | સંજ્વલન માયા સંજ્વલન લોભ દેવાયુષ્ય મનુ0 - તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય | વૈક્રિયસપ્તક, નરકઢિક, દેવદ્વિક ૩ | મનુષ્યદ્ધિક, ઉચ્ચગોત્ર આહારકસપ્તક જિનનામ અનંતાનુબંધિ-૪ A ક્ષેપક મે ૧૦મે સમયાધિક આવતું બાકી રહે ક્ષપક. સ્વ જઘ બદ્ધાયુ મિથ્યા કે સમ્યગુદષ્ટિને નરક વિના ૩ ગતિના સ્વ જઘન્ડબાયુ મિથ્યા કે સમ્યગુદૃષ્ટિને મનુષ્ય, તિર્યંચ સ્વ જઘન્ડબાય મિથ્યા કે સમ્યગુદૃષ્ટિને દેવ વિના ૩ ગતિના ઉપરના ચારે આયુ0 બંધાવલિકા પછી ભવાંતરમાં સ્વ-સ્વ આયુ ભોગવતાં સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી સંક્રમે જઘdઅનુ બંધક અસંજ્ઞિ પંચે પર્યાવ બંધાવલિકા પછી જuઅનુબંધક સૂક્ષ્મ, લબ્ધિ, અપર્યા, નિગોદ બંધાવલિકા પછી જઘ અનુબંધક અપ્રમત્તયતિ બંધાવલિકા પછી જઘઅનુબંધક અવિરતિ સમ્યo - મનુ0 બંધાવલિકા પછી સમ્યકત્વથી પડતો તત્ પ્રાયો જઘ અનુ0 બંધક મિથ્યાદૃષ્ટિ બંધાવલિકા પછી સત્તામાંથી ઘણો અનુભાગ હણાયેલ છે તેવા તેલ-વાયુના જીવ અન્ય ભવમાં તે બન્ને જ્યાં સુધી ઘણો અનુભાગ ન બાંધે ત્યાં સુધી. બાકીની શુભ-અશુભ પ્રવૃતિઓ ૧૫૮ For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ કર્મપ્રકૃતિ ( - અથ ૧લી - ૨જી સામાન્યલક્ષણ - ભેદ પ્રરૂપણા :-) * ત્યાં પ્રથમ સામાન્યલક્ષણ અને ભેદની પ્રરૂપણા કરતાં કહે છે. -૧લી સામાન્ય લક્ષણ પ્રરૂપણાઃ- જે સંક્રમ યોગ્ય દલિક એટલે કર્મપરમાણુઓને અન્ય પ્રકૃતિરૂપે લઇ જવાય, અર્થાતુ પોતાની ભિન્ન પતäહ પ્રકૃતિરૂપે પરિણમાવે તે પ્રદેશસંક્રમ કહેવાય છે. આ સામાન્ય લક્ષણ પ્રતિપાદન કર્યું. ૨જી ભેદ પ્રરૂપણા:- તે પાંચ પ્રકારે છે. (૧) ઉદૂવલનસંક્રમ (૨) વિધ્યાતસંક્રમ ૯૩) યથાપ્રવૃત્તસંક્રમ (૪) ગુણસંક્રમ અને (૫) સર્વસંક્રમ છે. એ ભેદથી પ્રતિપાદન કર્યું. ત્યાં “થો નિર્દેશ:” . જેવો ઉદ્દેશ તેવો નિર્દેશ એ ન્યાયથી પ્રથમ ઉદ્વવનાસંક્રમનું લક્ષણ કહે છે. (-: અથ ૨જી ભેદ પ્રરૂપણા વિષે ૧લું ઉદ્ઘલનાસંક્રમ - ) અહીં સમ્યકત્વ, મિશ્ર, દેવદ્રિક, નરકદ્ધિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, મનુષ્યદ્ધિક, ઉચ્ચગોત્ર એ ૨૩ * પ્રથમથી જ પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ સ્થિતિખંડને અંતર્મુહૂર્ણ કાલથી ઉવેલ છે, ધનદલ જેવા અલ્પ દલિકનું ઉત્તારણ ઉકિરણ તેને જ ઉદ્વલન કહેવાય છે. ત્યારપછી પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ બીજા સ્થિતિખંડને અંતર્મુહુર્ત કાલથી ઉવેલ છે. ફક્ત પ્રથમ સ્થિતિખંડથી વિશેષહીન હોય છે. ત્યારપછી પણ પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ બીજા સ્થિતિખંડથી વિશેષહીન ત્રીજા સ્થિતિખંડને અંતર્મુહૂર્ત કાલથી ઉવેલું છે. એ પ્રમાણે દરેક અંતર્મુહુર્ત કાલથી ઉવેલાતા પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ સ્થિતિખંડોને પૂર્વ પૂર્વ સ્થિતિખંડ અપેક્ષાએ વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી દ્વિચરમ-ઉપાંત્ય સ્થિતિખંડ આવે. અને આ સર્વ અનંતરોપનિધા સ્થિતિ અપેક્ષાએ યથા ઉત્તર ઉત્તરક્રમે વિશેષહીન છે. (ઇતિ સ્થિતિ અપેક્ષાએ અનંતરોપનિધા). અને પરંપરોપનિધાથી તો પ્રથમ સ્થિતિખંડ અપેક્ષાએ કેટલાક અસંખ્યયભાગહીન, કેટલાક સંખ્યયભાગહીન, કેટલાક સંખ્યયગુણહીન, કેટલાક અસંખ્યયગુણહીન હોય છે. આ પ્રમાણે ચાર સ્થાન પતિત જાણવાં. (ઇતિ સ્થિતિ અપેક્ષાએ પરંપરોપનિધા) પ્રદેશ પ્રમાણથી અનંતરોપનિધા:- વિચારીએ તો પૂર્વ પૂર્વ સ્થિતિખંડોથી પછી પછીના સ્થિતિખંડો યથાક્રમે વિશેષાધિક દલિકો હોય છે. અને પરંપરોપનિધાથી તો પ્રથમ સ્થિતિખંડગત દલિકની અપેક્ષાએ કેટલાક સ્થિતિખંડગત દલિક અસંખ્યયભાગાધિક, કેટલાક સંખ્યયભાગાધિક, કેટલાક સંખ્યયગુણાધિક, કેટલાક અસંખ્યયગુણાધિક હોય છે. આ પ્રમાણે ૪ સ્થાન પતિત જાણવાં, (ઇતિ પ્રદેશાપેક્ષાએ અનંતરોપનિધા - પરંપરોપનિધા). આ સ્થિતિખંડોની ઉત્કિરણ - ઉકેલવાની વિધિ આ પ્રમાણે છે. - પ્રથમ સમયે અલ્પ દલિક ઉવેલે, તેથી દ્વિતીય સમયે અસંખ્યયગુણ, તેથી પણ ત્રીજા સમયે અસંખ્ય ગુણ એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પોત પોતાના અંતર્મુહુર્તનો અંત્ય સમય આવે અને ગુણાકાર પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ જાણવો. અને તે ઉત્કિર્ણ દલિકને કેટલાક દલિક સ્વપ્રકૃતિમાં ને કેટલાક પરપ્રકૃતિમાં નાંખે છે. તેમાં ક્યાં કેટલા દલિકને પ્રક્ષેપે તે કહે છે. - પ્રથમ સ્થિતખંડમાં પ્રથમ સમયે જે કર્મલિક અન્ય પ્રકૃતિને વિષે નાંખે તે સર્વ અલ્પ છે. તેથી જે દલિક સ્વપ્રકૃતિની નીચેની સ્થિતિમાં નાંખે તે અસંખ્યયગુણ છે. તેથી પણ બીજે સમયે જે દલિક સ્વસ્થાનમાં નાંખે તે અસંખ્યયગુણ છે. અને પરપ્રકૃતિમાં જે પ્રક્ષેપાય છે તે પ્રથમ સમય સંબંધી પરપ્રકૃતિમાં નાંખેલ દલિતથી વિશેષહીન છે. તેથી પણ ત્રીજા ૬૪ અહીં મલયગિરિ મ.ની ટીકામાં અનતાનુબંધિ-૪ સહિત ૨૭ પ્રકૃતિઓ કહી છે. ૬૫ ઉવેલવું એટલે વિવલિત પરમાણુઓને વિવલિત વિધિએ સ્વસ્થાનથી ઉપાડીને અન્ય સ્થાનમાં = અન્ય પ્રકૃતિમાં એવી રીતે સ્થાપવા કે જેથી અંતે પરમાણુઓને સર્વથા નિસત્તાક થવાનો પ્રસંગ આવે. ૬૬ અહીં તાત્પર્ય એ કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે ખંડ કહ્યો તે નાનો નાનો સમજવો. ૧લો ખંડ મોટો, રજો નાનો, ૩જો તેનાથી નાનો એમ ઢિચરમ ખંડ સુધી સમજવું. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ હોવાથી બની શકે છે. અહીં અંતર્મુહર્ત દરેક ખંડ ઉવેલ તે ઘત, પલ્યોઅસંતુ ના ૧૦૦ સ્થિતિસ્થાનકનો એ સ્થિતિખંડ કલ્પીએ તો ૧લા સમયે ૧૦૦માંથી દલિકો દૂર કરે, બીજા સમયે પણ ૧૦૦માંથી ઈલકો દૂર કરે, તેમ કરતા અંતર્મહત્ત્વના છેલ્લા સમયે પણ ૧00માંથી ઈલકો લઇ તેવડા ખંડને ખલાસ કરે ત્યારબાદ બીજોખંડ પૂર્વ રીતે ખાલી કરે. For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૩૯૯ સમયે પ્રકૃતિમાં જે દલિક નાંખે તે બીજા સમયે સ્વપ્રકૃતિ વિષે નાંખેલ દલિકથી અસંખ્યયગુણ છે. પુનઃ જે પરપ્રકૃતિમાં પ્રક્ષેપે છે તે બીજા સમયે પરપ્રકૃતિ વિષે નાંખેલ કરતાં વિશેષહીન હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અંતર્મુહૂર્તનો છેલ્લો સમય આવે, એ પ્રમાણે સર્વે પણ સ્થિતિખંડોમાં ઉપાન્ય સ્થિતિખંડ સુધી જાણવું. અંત્યસ્થિતિખંડ ઉકિરણની વિધિ :- અંત્ય સ્થિતિખંડ તે ઉપાંત્ય સ્થિતિખંડથી સ્થિતિની અપેક્ષાએ અસંખ્યયગુણ છે, અને પ્રથમ સ્થિતિખંડથી દલિકની અપેક્ષાએ અસંખ્યયગુણ છે, સ્થિતિ અપેક્ષાએ અસંખ્યયભાગ કલ્પ છે. અને પંચસંગ્રહ ભાગ-૨ સંક્રમ ની ગાથા ૭૧માં કહ્યું છે. - “સંવયે તુ અંતિમય'' = પ્રતીક પંક્તિની વ્યાખ્યા આ પ્રમાણે છે. અંતિમ ખંડ ઉપાંત્યખંડથી સ્થિતિ અપેક્ષાએ અસંખ્યયગુણ છે. તે શબ્દ અધિક અર્થ સૂચન કરતો હોવાથી અંતિમ સ્થિતિખંડ પ્રથમ સ્થિતિખંડની અપેક્ષાએ દલિકને આશ્રયી અસંખ્યયગુણ છે, સ્થિતિની અપેક્ષાએ તો અસંખ્યયભાગ કલ્પ છે. તો પણ અંત્ય સ્થિતિખંડને અંતર્મુહૂર્ત કાલથી ઉકેલે છે, અને તેના જે પ્રદેશનો અગ્રભાગ ઉદયાવલિકામાં રહેલો છે તેને મૂકીને બાકીના સર્વને પણ પરપ્રકૃતિમાં નાંખે છે. અને તે પ્રથમ અલ્પ, બીજા આદિ સમયોમાં યથા ઉત્તરક્રમે અસંખ્ય ગુણ જ્યાં સુધી અંત્ય સમય આવે ત્યાં સુધી નાંખે છે. અંત્ય સમયે જે પરપ્રકૃતિમાં દલિક નાખ્યું તે સર્વસંક્રમ કહેવાય છે. સંક્રમ યોગ્ય સર્વનો પણ નિર્લેપ થવાથી =નાશ થઇ જવાથી. ત્યાં જેટલા પ્રમાણે ઉપાંત્ય સ્થિતિખંડ સંબંધી જેટલું કર્મદલિક અંત્ય સમયે પરપ્રકૃતિને વિષે સંક્રમે છે. તેટલાં પ્રમાણે જો છેલ્લા સ્થિતિખંડના કર્મલિકને દરેક સમયે દૂર કરાય છે ત્યારે તે અંત્ય સ્થિતિખંડને અસંખ્યય ઉત્સર્પિણી અવસર્પિણી સુધી નિર્લેપ થાય. - અર્થાત્ સત્તા વિનાનું થાય છે. આ કાલથી માર્ગણા કહીં. ક્ષેત્રથી તો આ માર્ગણા - જેટલા પ્રમાણે ઉપાંત્ય સ્થિતિખંડ સંબંધી કર્મદલિકને (અંત્યસમયે) પરપ્રકૃતિમાં સંક્રમે છે, તેટલા પ્રમાણના અંત્ય સ્થિતિખંડ સંબંધી કર્મલિકને ઉદ્ધરિયે ને એક બાજુ એક આકાશપ્રદેશને ઉદ્ધરિયે તો એ પ્રમાણ બન્ને બાજુ ઉદ્ધારતાં અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણ આકાશપ્રદેશ ઉદ્ધ છતે તે અંત્ય સ્થિતિખંડ પણ ઉદ્ધરાઇ રહે, અર્થાતુ અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણ ક્ષેત્રમાં જેટલાં આકાશપ્રદેશ હોય તેટલાં એક અંત્ય સ્થિતિખંડમાં ઉપાંત્ય સ્થિતિખંડ સંબંધી પરપ્રકૃતિમાં નંખતા દલિક સમૂહ છે. પુનઃ ઉપાંત્ય સ્થિતિખંડ સંબંધી જેટલું કર્મલિક સ્વપ્રકૃતિમાં સંક્રમે છે તેટલા પ્રમાણના અંત્ય સ્થિતિખંડના કર્મલિકને જો દરેક સમય ઉદ્ધરિયે તો તે અંત્ય સ્થિતિખંડ પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ કાળે (સમય) ખાલી થાય. आहारतणू भिन्नमुहुत्ता, अविरइगओ पउबलए । जा अविरतो त्ति उब्बलइ पल्लभागे असंखतमे ।। ६१ ॥ आहारकतनुर्भिन्नमुहूर्तादविरतिगत ः प्रोद्वलयति । यावदविरतिकस्तावदुद्वलयति पल्यभागे - ऽसङ्ख्येयतमे ।। ६१ ॥ ગાથાર્થ :- આહારકની સત્તાવાલો અવિરતભાવને પામેલ અંતર્મુહૂર્ત બાદ તે ઉવેલે, તે જ્યાં સુધી અવિરતપણે રહે ત્યાં સુધી પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણે કાળમાં આહારકની સર્વ વિલના થઇ રહે છે. ટીકાર્ય :- ઉદ્દવનાસંક્રમનું લક્ષણ કહ્યું, આ જ વાતને જોડતાં થકી આહારકસપ્તકની ઉદ્દ્વલના સંક્રમ કરનાર જીવને વિષે તેની કરણ ક્રિયા કેમ કરે છે. તે કહે છે. ગાણિતિકૂઃ - અહીં બહુવચન તે આહારકસપ્તકનું ગ્રહણ કરવા માટે છે. તે આહારકસપ્તકની સત્તાવાલો અવિરતિ - અર્થાત્ વિરતિના અભાવે ગયો છતો “fમનમુત્તા'- અંતર્મુહૂર્તથી આગળ ઉદ્વલન કરે છે. કેટલા કાળથી ઉવેલું છે ? એ પ્રમાણે જાણવાની ઇચ્છા માટે કહે છે. - જ્યાં સુધી “અવિરત - અવિરતપણે રહે ઇતિ શબ્દ તાવવું અર્થમાં છે તેથી ત્યાં સુધી ઉવેલ છે. અને તે પ્રમાણે અવિરતિ પ્રત્યય - પ્રાયોગ્ય આહારકસપ્તકની ઉદ્વલના થાય છે, એ પ્રમાણે પ્રતિપાદન થાય છે. અને અવિરતિ આહારકવંત જીવને અવિરતિ થયેલાને ૬૭ ઉદવલના સંક્રમ વડે સ્વમાં નીચે વધારે ઉતરે છે એટલે તે માટે સંક્રમાવતાં કાળ ઓછો જાય છે, અને પરમાં ઓછું સંક્રમાવે છે માટે તે માને સંક્રમાવતાં કાળ વધારે જાય છે. કોઇ પ્રકૃતિને સત્તામાંથી નિર્મળ કરવા જ્યાં એકલી ઉદ્વર્તના પ્રવર્તે ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાળ જાય છે. સાથે ગુણસંક્રમ પણ પ્રવર્તે ત્યારે અંતર્મુહૂર્તમાં કોઇ પણ પ્રકૃતિ નિર્મુળ થઈ જાય છે. ૬૮ આહારકસપ્તકની સત્તા અવિરતિપણામાં ટકતી નથી. વિરતિપણામાં જ ટકી રહે છે. For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ કર્મપ્રકૃતિ અર્ધપુદગલપરાવર્ત સુધી પણ પામે છે. તેથી નિયમ કહે છે. “પત્યસ્ય'- પલ્યોપમના અસંખ્યાતમા ભાગે અર્થાત તેટલાં કાળથી સર્વ ઉદ્વલન કરે છે. એ પ્રમાણે અર્થ છે. अंतोमुहत्तमद्धं, पल्लासंखिज्जमेत ठिइखंडं । उक्किरइ पुणो वि तहा, ऊणूणमसंखगुणहं जा ॥ ६२ ॥ अन्तर्मुहूर्तमद्धां, पल्यासङ्ख्येयमात्र स्थितिखण्डम् । उत्किरति पुनरपि तथा, ऊनमूनमसङ्येयगुणहीनं यावत् ॥ ६२ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્ય - અંતર્મુહુર્ત પ્રમાણ કાલમાં અર્થાત્ અંતર્મુહૂર્ણ કાલે પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ સ્થિતિખંડને ઉવેલ છે. આ પ્રથમ સ્થિતિખંડની વિધિ છે. પછી ફરી પણ તે જ પ્રકારે અંતર્મુહુર્તકાળમાં એક પછી એક પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણખંડને પૂર્વ પૂર્વના ખંડ કરતાં હીન હીનતર ઉવેલું છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ઉપાંત્ય સ્થિતિખંડ આવે. અને તે ઉપાંત્ય સ્થિતિખંડ પ્રથમ સ્થિતિખંડની અપેક્ષાએ અસંખ્ય ગુણહીન હોય છે. तं दलियं सट्ठाणे, समए समए असंखगुणियाए । સેઢી પરહાણે, વિસસાફ સંજુમડુ / છે. तद् दलिकं स्वस्थाने, समये समयेऽसङ्ख्येयगुणितया । શ્રેષ્યઃ પરસ્થાને, વિરોષદાવા ક્ષત્તિ દારૂ II ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્ય - તે ઉવેલાતા દલિયાને સમયે સમયે અસંખ્યયગુણ શ્રેણિએ સ્વપ્રકૃતિમાં નાંખે, પરસ્થાનમાં = પરપ્રકૃતિને વિષે નાંખે તે વિશેષહીન - હીન નાંખે છે. તે આ પ્રમાણે કહે છે. પ્રથમ સમયે પરપ્રકૃતિમાં (જે લિક) નાંખે તે અલ્પ છે. જે સ્વપ્રકૃતિની નીચેની સ્થિતિમાં પ્રક્ષેપે છે. તે લિક પરપ્રકૃતિમાં નાંખેલ લિકથી અસંખ્યયગુણ છે. તેથી પણ બીજા સમયે સ્વપ્રકૃતિમાં જે દલિક નાંખે છે તે અસંખ્યયગુણ છે. અને પરપ્રકૃતિમાં જે દલિક નાંખે છે તે પ્રથમ સમયે પરસ્થાનમાં નાંખેલ દલિકથી વિશેષહીન હોય છે. એ પ્રમાણે દરેક સમયે પ્રક્ષેપની વિધિ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી અંતર્મુહર્તનો અંત્ય સમય આવે. આ પ્રથમ સ્થિતિખંડની ઉવેલવાની વિધિ છે, એ પ્રમાણે બીજા પણ ઉપાંત્ય સ્થિતિખંડો સુધી ઉકેલવાની વિધિ જાણવી. जं दुचरिमस्स चरिमे, अन्नं संकमइ तेण सर्व पि । મંગુનેગાંવમાન, કીરણ પણ તાળા | ૪ | यद् द्विचरमस्य चरमे, अन्यां संक्रमयति तेन सर्वमपि । अङ्गुलाऽसङ्ख्येयभागेन, हियत एषोद्वलना ॥ ६४ ॥ ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્ય :- ઉપાંત્ય સ્થિતિખિંડના અંત્ય સમયે જેટલું કમંદલિક પરપ્રકૃતિમાં સંક્રમે છે તે માનવાળા અર્થાતુ તેટલાં પ્રમાણવાળા દલિક વડે જો અંત્ય સ્થિતિખંડને દૂર કરાય તો કાળથી અસંખ્યય ઉત્સર્પિણી - અવસર્પિણી વડે દૂર કરાય છે. વળી ક્ષેત્રની અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણના આકાશપ્રદેશો વડે દૂર કરાય છે. આટલા દલિક વિષય આહારકસપ્તકની અંત્ય સ્થિતિખંડમાં ઉદૂવલના છે. चरममसंखिज्जगुणं, अणुसमयमसंखगुणियसेटीए । देइ परट्ठाणेवं, संछुभतीणमवि कसिणो ॥६५॥ For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૦૧ चरमसङ्ख्येयगुणम्, अनुसमयमसङ्ख्येयगुणितश्रेण्या । વતિ પર સ્થાન પર્વ, પક્ષિયમાનામાં વૃનઃ || ૬ | ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્ચ - અંત્ય સ્થિતિખંડની આ વિધિ કહે છે. - ઉપાંત્ય સ્થિતિખંડથી અંત્યસ્થિતિખંડ સ્થિતિની અપેક્ષાએ અસંખ્યયગુણ છે. તથા તે અંત્ય સ્થિતિખંડના પ્રદેશાગમાંથી ઉદયાવલિકાગત પ્રદેશો વર્જીને બાકીના સર્વ પ્રદેશોને પરસ્થાનમાં - પરપ્રકૃતિમાં દરેક સમયે અસંખ્યય ગુણશ્રણિએ પ્રક્ષેપે છે. તે આ પ્રમાણે કહે છે. - પ્રથમ સમયે અલ્પ દ્વિતીય સમયે અસંખ્ય ગુણ, ત્રીજા સમયે અસંખ્ય ગુણ, એ પ્રમાણે અંત્ય સમય સુધી જાણવું. એ પ્રમાણે આ પ્રકારથી પરપ્રકૃતિમાં નંખાતા દલિયાઓનો, મારે શબ્દ સંભાવના અર્થમાં છે. અંત્ય સમયે સંપૂર્ણ - બાકી ન રહે તે રીતે સંક્રમ થાય છે તે સર્વસંક્રમ જાણવો. આનાથી સર્વસંક્રમ જણાયો. एवं मिच्छद्दिहिस्स, वेयगं मिस्सगं तओ पच्छा । एगिदियस्स सुरदुगमओ, सवेउविणिरयदुगं ।। ६६ ॥ एवं मिथ्याद्दष्टे - वेदकं मिश्रकं पश्चात् । एकेन्द्रियस्य सुरद्विकमतः, स वैक्रियनरकद्विकम् ॥ ६६ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- હવે વેદક સમ્યકત્વાદિની ઉદવલના સંક્રમ કરનારને કહે છે. - મોહનીયકર્મની ૨૮ની સત્તાવાલો મિથ્યાદૃષ્ટિ જીવ પ્રથમથી જ પુર્વે કહેલ રીતથી સમ્યકત્વને ઉવલે છે. ને ત્યાર પછી મિશ્રને ઉદ્વવે છે. તથા આહારકસપ્તક અને જિનનામ સિવાય નામકર્મની ૯૫ની સત્તાવાલો એકેન્દ્રિય જીવ પૂર્વ કહેલ રીતથી દેવગતિ - દેવાનુપૂર્વીને એકી સાથે ઉદ્ઘલે છે. પછી તરત જ વૈક્રિયસપ્તક અને નરકટ્રિક એકી સાથે ઉદૂવલે છે. सुहुमतसे गोत्तुत्तममओ य, णरदुगमहानियट्टिम्मि । છત્તીસાળિય, સંનો દિનુમતે જ ! ઘ૭ | सूक्ष्मत्रसो स उत्तमगोत्रमतश्च, नरकद्विकमथोऽनिवृत्तौ । षट्त्रिंशतो निजके,संयोजनाद्दष्टियुगले च ।। ६७ ॥ ગાથાર્થ :- સૂક્ષ્મત્રસ એટલે સૂતેઉકાય ને સૂવાયુકાય એ બે જીવો પ્રથમ ઉચ્ચગોત્રને અને તદનંતર નરદ્ધિકને ઉલે છે. હવે ૩૬ પ્રકૃતિઓને ૯મા ગુણસ્થાનકવર્તી ક્ષપક જીવ ઉદ્દ્રલે છે. તથા અનંતાનુબંધિ-૪, મિથ્યાત્વ અને મિશ્ર એ ૬ પ્રકૃતિઓની ઉદ્ગલનાનો સ્વામિ પોત પોતાનો ક્ષપક અવિરતિ સમ્યગુરુટ્યાદિ જીવ જાણવો. ટીકાર્થ :- સૂક્ષ્મત્ર = એટલે સૂક્ષ્મ તેઉ - વાયુકાય એ બે જીવો પ્રથમ ઉચ્ચગોત્રને પૂર્વે કહેલ વિધિથી ઉવેલ છે. અને પછી તરત જ નરદ્ધિક = મનુષ્યગતિ - મનુષ્યાનુપૂર્વીને ઉદ્દલે છે. તે પ્રમાણે મિથ્યાદૃષ્ટિ જીવ સંબંધી ઉક્લના પ્રતિપાદન કરી, હવે સમ્યગુદૃષ્ટિ જીવ સંબંધી ઉવલના પ્રતિપાદન કરે છે. “દત્તિ' અથ શબ્દ અન્ય અધિકારને જણાવે છે, અને મિથ્યાદૃષ્ટિ દ્વારા કરાતી પૂર્વ કહેલ પ્રકૃતિઓની ઉદ્ઘલના પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણ કાલમાં થનારી છે. અને આગળ કહેવાશે તે સમ્યગુદૃષ્ટિ જીવ દ્વારા કરાતી પ્રકૃતિઓની ઉદ્દલના અંતર્મુહુર્ત કાલમાં થાય છે. અને આ જ અધિકારનું ભિન્નપણું છે. ' ““નિવૃત્ત'' - અનિવૃત્તિબાદરભંપરાય ગુણસ્થાનકે ૩૬ પ્રકૃતિઓની ઉદૂવલના કરે છે. - તે આ પ્રમાણે - ક્ષપક અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાનકે થીણદ્વિત્રિક, નામની ૧૩ પ્રકૃતિઓ, મધ્યમ કષાય-૮, નોકષાય-૯, સંજ્વલન ક્રોધ - માન - માયા એ ૩૬ પ્રકૃતિઓ પોત પોતાના ક્ષય કાલે અંતર્મુહૂર્ત કાલ વડે ઉદ્દલના કરે છે. ૬૯ અહીં ટીકામાં જિનનામ નથી પણ ચૂર્ણિમાં જિનનામ છે. ૭૦ અહીં આદ્ય શબ્દથી દેશવિરતિ, પ્રમત્તને અપ્રમત્ત જીવો પણ ગ્રહણ કરવા અન્ય નહીં. ૭૧ નરકદ્ધિક, તિર્યચઢિક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય - ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ, સાધારણ એ નામ ત્રયોદશ કહેવાય છે. For Personal & Private Use Only www.lainelibrary.org Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ સંખ્યા ૭ ૧ ૧ ૨ ૯ ૧ ર ૨૩ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૪ આહારકસપ્તક મિથ્યાદષ્ટિની ૨૩ પ્રકૃતિઓ ઉલનાસંક્રમના સ્વામિત્વ- કાલ પ્રદર્શક યંત્ર નં-૨૯ ઉલના સ્વામી સમ્યક્ત્વ મોહ મિશ્ર મો દેવદ્વિક (એકી સાથે) ઉચ્ચગોત્ર મનુષ્યદ્ઘિક વૈક્રિયસપ્તક - નરકદ્ધિક (એકી સાથે) – જિનનામ - આહા૦-૭ સિવાય નામની ૯૫ અને ૯૩ની સત્તાવાલોએકે જીવ સુક્ષ્મત્રસ તેઉ - વાઉકાય સૂક્ષ્મત્રસ તેઉ - વાઉકાય અવિરતિવાલા જીવ ૧ સમ્યગ્દષ્ટિની ૪૨ પ્રકૃતિઓ મોહ૦ની ૨૮ સત્તાવલો મિથ્યાષ્ટિ મોહ૦ની ૨૮/૨૭ સત્તાવલો મિથ્યાદૃષ્ટિ જિનનામ - આહા૦-૭ સિવાય નામની ૯૫ની સત્તાવાલો એકે જીવ ૧૬ થીણદ્વિત્રિક, નામત્રયોદશ ८ મધ્યમ કષાય - ૮ ક્ષપક ૯/૨ ભાગે ૬ હાસ્યાદિ-૬ ક્ષપક ૯/૫ ભાગે ૧ પુરુષવેદ ક્ષપક ૯/૬ ભાગે સ્ત્રીવેદ ક્ષપક ૯૪ ભાગે નપુંસકવેદ ક્ષપક ૯/૩ ભાગે સંજ્વલન ક્રોધ ક્ષપક ૯/૭ ભાગે સંજ્વલન માન ક્ષપક ૯/૮ ભાગે ૧ સંજ્વલન માયા ક્ષપક ૯મા ગુણ મિથ્યાત્વ મોહ સ્વક્ષપક ૪ થી ૭ મિશ્ર મોહ સ્વક્ષપક ૪ થી ૭ અનંતાનુબંધિ-૪ સ્વક્ષપક ૪ થી ૭ યંત્ર નં ૨૯ની ટી-૧ પ્રશ્ન - આહારકસપ્તકના સ્વામી અવિરતિવાલા છે. તો તે અહીં મિથ્યાદ્રષ્ટિમાં કેમ ગણી ? ઉત્તર - ઉલના કાળ પથ્યોસં૰ ભાગ રૂપ સમાન હોવાથી મિથ્યાદષ્ટિ પણ એને ઉવેલે છે માટે તેમાં ગણી છે. પરંતુ વાસ્તવમાં અવિરત (સમ્યગ્દષ્ટિ) સમજવો. ટીનં૦૨- થીસદ્ધિત્રિક આદિથી સં-માયા સુધીની પ્રકૃતિઓનો ઉલનાસંક્રમ તે તે ભાગે ઉદયાવલિકા ન્યૂન કરે. છેલ્લો સંક્રમ સર્વસંક્રમ હોય છે. ક્ષપક ૯/૧ ૨ For Personal & Private Use Only કાલ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ,, 33 કર્મપ્રકૃતિ ,, Page #460 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ઉદ્વલના સંક્રમનું ચિત્ર નંબર-૩ (ગાથા ૬૦ થી ૬૭ના આધારે) | *********** For Personal & Private Use Only OOoooooooooooooooooooooooo00oloQQ0000000000ooooOOOOOOO ઉદયાવલિકા અન્તિમ સ્થિતિખંડ ઉપાજ્ય પશું ચોથું ૩જું દ્વિતીય સ્થિતિખંડ પ્રથમ સ્થિતિખંડ સ્થિતિખંડ સ્થિતિખંડ સ્થિતિખંડ સ્થિતિખંડ સ્થિતિખંડ ઉદ્દલના અયોગ્ય ઉદયથી જ વેદે છે. 1/08 Jain Education Interational Page #462 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૦૩ નિગ' પોતાના ક્ષેપકમાં અવિરત સમ્યગુદૃષ્ટિ આદિ, - (૪ થી ૭ ગુણસ્થાનકવાલા) સપ્તમીમાં ષષ્ઠીનો અર્થ હોવાથી, “સંયોગનાના' - અનંતાનુબંધિ-૪ની અને “ તિય ’ - મિથ્યાત્વ અને મિશ્રની પૂર્વે કહેલ વિધિ વડે અંતર્મુહૂર્ત કાલ વડે ઉદ્વલના જાણવી. (યંત્ર નં ૨૯, ચિત્ર નં – ૩ જુઓ) ઇતિ રજી ભેદ પ્રરૂપણા વિષે ૧લું ઉઠ્ઠલના સંક્રમ સમાપ્ત - અથ રજી ભેદ પ્રરૂપણા વિષે રજું વિધ્યાતસંક્રમ :-) जासि ण बंधो गुणभव-पच्चयओ तासि होइ विज्झाओ । ગંગુતસંવમાનો - વહારો તે સેસન્સ . ૬૮ || यासां न बंध गुणभव - प्रत्ययतस्तासां भवति विध्यातः । अङ्गुलासङख्येयभागेना - ऽपहारस्तेन शेषस्य ॥ ६८ ॥ ગાથાર્થ :- ગુણપ્રત્યયથી અને ભવપ્રત્યયથી જે પ્રકૃતિઓનો બંધ પ્રવર્તતો નથી, તે પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. (વિધ્યાતસંક્રમ વડે પ્રથમ સમયમાં જેટલું દલિક પરપ્રકૃતિમાં પ્રક્ષેપાય છે) તેટલા પ્રમાણન દલિકાપહારથી અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણનું ક્ષેત્ર અપહરાય. ચિત્ર નં-૩ની સમજુતી :- પ્રથમ સ્થિતિખંડ પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ છે. તે ૯ સ્થિતિસ્થાન અસત્કલ્પનાથી છે. તે અંતર્મુહુર્ત કાલથી ઉદ્ગલના કરે છે. પ્રથમ સ્થિતિખંડમાંથી પ્રથમ સમયે જે કર્મદલિક અન્ય પ્રકૃતિને વિષે નાંખે તે સર્વ અલ્પ છે. જે પોતાના જ સ્થાનમાં નાંખે તે અસંખ્યયગુણ, પરપ્રકૃતિને વિષે ફરી નંખાય તે પ્રથમ સમયે પરસ્થાનમાં નાંખ્યા તેનાથી વિશેષહીન હોય છે. સ્વની અંદર પ્રતિસમયે અસંખ્યયગુણ નાંખે છે. એ પ્રમાણે અંતર્મુહુર્ત કાલમાં પ્રથમ સ્થિતિખંડ ઉવેલે. એ પ્રમાણે બીજો સ્થિતિખંડ પણ પલ્યોપમના અસંખ્યયભાગ છે. પણ પ્રથમ સ્થિતિખંડ કરતાં વિશેષહીન છે. તેથી 0 એક સ્થિતિસ્થાન ઓછું છે. પણ પ્રદેશ અપેક્ષાએ અધિક છે. એ પ્રમાણે આગળના સ્થિતિખંડો માટે જાણવું. તે પ્રમાણે પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ સ્થિતિખંડોને પૂર્વ પૂર્વ સ્થિતિખંડ અપેક્ષા એ વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ઉપાજ્ય સ્થિતિખંડ આવે.(૩ ૦ સુધી) હવે અંત્ય સ્થિતિખંડ તે ઉપાન્ય સ્થિતિખંડથી સ્થિતિની અપેક્ષાએ અસંખ્યયગુણ છે. (ત ૦ ૬ સમજવું) અને પ્રથમ સ્થિતિખંડથી અસંખ્ય ભાગ છે. પણ દલિકની અપેક્ષાએ પ્રથમ સ્થિતિખંડના દલિક કરતાં અસંખ્યયગુણ છે. અને પ્રક્ષેપ પરસ્થાને જ દરેક સમયે અસંખ્યયગુણ નાંખે છે. અહીં સ્વમાં નાંખતો નથી કારણકે ઉદયાવલિકાથી વધારે સ્થિતિ નથી. અહીં જે અંત્ય પ્રક્ષેપ તે સર્વસંક્રમ છે. આ અંત્ય સ્થિતિખંડ અંતર્મુહૂર્ત કાલથી ઉવેલ છે. ઉપાન્ય સ્થિતિખંડના છેલ્લા સમયે જેટલાં કર્મદલિક પરપ્રકૃતિને વિષે સંક્રમે છે. તેટલા પ્રમાણે જો છેલ્લા સ્થિતિખંડના કર્મદલિકને દરેક સમયે દૂર કરાય તો છેલ્લા સ્થિતિખંડને અસંખેય ઉત્સર્પિણી - અવસર્પિણી કાલે નિર્લેપ કરતાં લાગે એટલે કે સત્તા વગરનું થાય. અર્થાતુ છેલ્લા સ્થિતિખંડમાં ઉપાંત્ય સ્થિતિખંડ સંબંધી પરસ્થાનમાં નંખાતા દલિનપુંજ પ્રમાણે દલિકો નાંખતા અસંખ્યયતમ ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ કાલ થાય. જેટલા પ્રમાણે ઉપાન્ય સ્થિતિખંડના ચરમ સમયે કર્મલિકને સ્વસ્થાનમાં સંક્રમે તેટલા પ્રમાણના સંક્રમથી છેલ્લો સ્થિતિખંડ પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણમાં રહેલ સમયોથી નિર્લેપ દૂર થાય. ચિત્રમાં.................. નાના બિંદુ તે કર્મલિકો છે. ૦ = સ્થિતિસ્થાન. ઇતિ ચિત્ર નં-૩ની સમજુતી સમાપ્ત ૭૨ ઉદ્વલના સંક્રમમાં કહેલો જે અંતિમ સ્થિતિખંડ તેને શેષ એ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે તે શેષ અત્રે ન જાણવો. For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ કર્મપ્રકૃતિ ટીકાર્બ - તે પ્રમાણે ઉદૃવનાસંક્રમ કહ્યું. હવે વિધ્યાતસંક્રમનું લક્ષણ કહે છે. જે પ્રકૃતિઓનો ગુણપ્રત્યયથી અથવા ભવપ્રત્યયથી બંધ ન થાય તે પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ જાણવો. તે કઇ પ્રકૃતિઓ છે ? અને ક્યાં તેઓનો વિધ્યાતસંક્રમ થાય છે ? તો કહે છે. - અહીં જે મિથ્યાષ્ટિ ગુણસ્થાનકને અન્ત જે ૧૬ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે, તે પ્રકૃતિઓનો સાસ્વાદનાદિને વિષે ગુણપ્રત્યયથી બંધ ન થાય. સાસ્વાદનને અત્તે જે ૨૫ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે તે પ્રકૃતિઓનો મિશ્રાદિ ગુણ ગુણપ્રત્યયથી બંધ ન કરે. અવિરતિ સમ્યગ્દષ્ટિને અન્ને જે ૧૦ નો બંધવિચ્છેદ થાય છે, તેનો દેશવિરતિ આદિમાં બંધ થતો નથી. દેશવિરતિને અત્તે જે ૪નો બંધવિચ્છેદ થાય છે, તેનો પ્રમત્તાદિમાં બંધ થતો નથી. પ્રમત્તને અન્ને જે ૬નો બંધવિચ્છેદ થાય છે, તેનો અપ્રમત્તાદિને વિષે ગુણપ્રત્યયથી બંધ ન થાય. તેથી તે પ્રકૃતિઓનો ત્યાં ત્યાં વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. તથા વૈક્રિયસપ્તક, દેવદ્રિક, નરકદ્ધિક, એકે-બે-તે - ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, આતપ એ ૨૦ પ્રકૃતિઓને નારકીના જીવ મિથ્યાત્વાદિ બંધહેતુ હોવા છતાં પણ ભવપ્રત્યયથી જ બાંધતા નથી. નરકદ્ધિક, દેવદ્રિક, વૈક્રિયસપ્તક, બે - તેo - ચઉરિન્દ્રિયજાતિ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ ૧૭ પ્રકૃતિઓનો સર્વે પણ દેવો ભવપ્રત્યયથી બાંધતા નથી. એકેન્દ્રિયજાતિ, આતપ, અને સ્થાવરનામ એ ૩ પ્રકૃતિઓ સનત્કુમારાદિ દેવો ભવપ્રત્યયથી બાંધતા નથી. સંઘયણ-૬, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, નપુંસકવેદ, મનુષ્યદ્વિક, ઔદારિકસપ્તક, એકાન્ત તિર્યંચ પ્રાયોગ્ય સ્થાવરાદિ-૧૦, નરકદ્રિક, આતપ, ઉદ્યોત, અપર્યાપ્ત, દુર્ભાગાદિ-૩, નીચગોત્ર, અશુભવિહાયોગતિ એ ૪૧ પ્રકૃતિઓનો અસંખ્યયવર્ષના આયુષ્યવાલા યુગલિક તિર્યંચ અને મનુષ્ય ભવપ્રત્યયથી જ બાંધતા નથી. અને જે જીવો જે જે પ્રકૃતિઓનો અબંધક થાય તે જીવને તે તે પ્રકૃતિઓ વિધ્યાતસંક્રમ યોગ્ય થાય છે. | દલિકના પ્રમાણનું વર્ણન કરે છે. “સંત” ઇત્યાદિ વિધ્યાતસંક્રમ વડે પ્રથમ સમયે જેટલા પ્રમાણે કર્મલિકને પરપ્રકૃતિમાં પ્રક્ષેપાય તેટલા પ્રમાણના ખંડો વડે તે પ્રકૃતિમાં રહેલ બાકીના બધા દલિકનો અપહાર કરાતાં એક બાજુ અપહરણ કરાયેલ એક એક ખંડવાલા દલિયાનો ઢગલો કરવામાં આવે અને બીજી બાજુ એક આકાશપ્રદેશ રાખીએ એ પ્રમાણે અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં જેટલાં આકાશપ્રદેશ હોય તેટલાં આકાશપ્રદેશ દ્વારા દૂર કરાય છે. (અર્થાતુ ખાલી થાય છે.) આ ક્ષેત્રથી વર્ણન કર્યું. અને કાલથી તો અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી એટલે અસંખ્ય કાલચક્રના સમય જેટલાં સમય દ્વારા તે પ્રકૃતિમાં રહેલ બાકીના દલિયા ખાલી થાય છે. અને આ વિધ્યાતસંક્રમ પ્રાયઃ યથાપ્રવૃત્તસંક્રમના અંતે પ્રવર્તે છે. (યંત્ર નં-૩૦ જુઓ) ઇતિ ૨જી ભેદ પ્રરૂપણા વિષે ૨જું વિધ્યાતસંક્રમ સમાપ્ત ૭૩ ઇદે સાતમેથી નીચે આવનાર જીવને પ્રથમ અંતર્મુમાં આહા-૭નો વિસંક્રમ હોય છે. ત્યારબાદ ઉવલનાસંક્રમ ચાલુ થાય છે. ભવના અંતસમય સુધી સંયમ જાળવી રાખનાર જીવ નરકમાં જતો નથી. નરકમાં જનારો છેવટે છેલ્લા અંતર્મમાં તો નીચે આવેલો જ હોય છે. અને એ અંતર્મુડમાં આહા-૭નો વિસંક્રમ થાય છે. એટલે નરકના પ્રથમ સમયથી જ એનો ઉદ્દવનાસંક્રમ હોવો જોઇએ. ભવના ચરમ સમય સુધી સંયમ જાળવી રાખનારો દેવમાં જાય છે. એટલે દેવ ભવમાં ૪થા ગુણઠાણે પ્રથમ અંતર્મુમાં આહા-૭નો વિસંક્રમ મળી શકે, પણ ત્યારબાદ તો ઉદૂવલના જ હોય છે. એટલે પ્રથમ અંતર્મુહના અલ્પકાળની વિવક્ષા ન રાખી હોય તેમ લાગે છે. તેથી તે જીવોને ૨૦-૨૩ પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ કહ્યો હોય એમ લાગે છે. ૭૪ સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, તિર્યંચદ્ધિક, આતપ, કુજાતિ-૪ એ ૧૦ પ્રકૃતિઓ તિર્યંચ પ્રાયોગ્ય સિવાય અન્ય કોઇ પણ જીવ પ્રાયોગ્ય બંધાય નહીં માટે એકાન્ત તિર્યંચ પ્રાયોગ્ય કહી છે. ૭૫ નરકદ્વિક, આતપ, ઉધોત, અપર્યાપ્ત, એ ૫ પ્રકૃતિઓ પૂ૦ મલયગિરિ મની ટીકામાં નથી. ૭૬ અહીં “શેષદલિકનો” એટલે પૂર્વોક્ત ઉવલના સંબંધી બતાવેલ શેષ સંજ્ઞાવાળા દલિકનો નહીં, પણ વિવક્ષિત પ્રકૃતિ સંબંધી બાકી રહેલા દલિકનો અપહાર જાણવો. વિધ્યાતસંક્રમ યથાપ્રવૃત્તસંક્રમના અંતે કહેવાનું કારણ યથાપ્રવૃત્તસંક્રમ સામાન્ય છે. બંધયોગ્ય સર્વ પ્રકૃતિઓનો તે થાય છે, અને વિધ્યાતસંક્રમ તો ગુણ કે ભવનિમિત્તે જે જે પ્રકૃતિઓ બંધમાંથી વિચ્છેદ થઇ તેનો થાય છે. એટલે સાધારણ રીતે પહેલાં યથાપ્રવૃત્તસંક્રમ પ્રવર્તે છે અને બંધમાંથી વિચ્છેદ થયા બાદ વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. આમ યથાપ્રવૃતસંક્રમના અંતે વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે એમ કહ્યું છે. પ્રાય: કહેવાનું કારણ અન્ય સંક્રમ પ્રવર્યા બાદ પણ વિધ્યાતસંક્રમ પ્રવર્તે તો વાંધો નથી એમ જણાવવા માટે છે. જેમકે ઉપશમશ્રેણિમાં ગુણસંક્રમ પ્રવર્યા બાદ મરણ પામી અનુત્તર વિમાનમાં જાય તો ગુણ નિમિત્તે નહીં બંધાતી પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ થાય છે. અને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્તિના અંતરકરણમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ગુરાસંક્રમના અંતે વિધ્યાસક્રમ પ્રવર્તે છે. For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૦૫ ૨ વિધ્યાતસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં. - ૩૦ (ગાથા ૬૮ના આધારે) (ગુણપ્રત્યય કે ભવપ્રત્યયથી અબધ્યમાન પ્રવૃતિઓનો થાય છે.) સંખ્યા પ્રકતિઓના નામ કયા જીવ સ્વામી ? કયા પ્રત્યયથી ? ૧૪ ૧લાના અંતે બંધવિચ્છેિદ થતી સાસ્વાદનાદિ ગુણસ્થાનકવાળા ગુણપ્રત્યયથી (મિથ્યાત્વ - નરકાયુ સિવાયની) ૨૪) રજાના અંતે બંધવિચ્છેદ થતી મિશ્રાદિ ગુણસ્થાનકવાળા ગુણપ્રત્યયથી (તિર્યંચાય સિવાયની) મિથ્યાત્વ - મિશ્ર અવિરતાદિ ગુણસ્થાનકવાળા ગુણપ્રત્યયથી | ૯ | ૪થાના અંતે બંધવિચ્છેદ થતી(મનુષ્યાય સિવાયની) | દેશવિરતિ આદિ ગુણસ્થાનકવાળા ગુણપ્રત્યયથી પમાના અંતે બંધવિચ્છેદ થતી પ્રમત્તાદિ ગુણસ્થાનકવાળા ગુણપ્રત્યયથી ૬ઢાના અંતે બંધવિચ્છેદ થતી અપ્રમત્તાદિ ગુણસ્થાનકવાળા ગુણપ્રત્યયથી આહારકસપ્તક મિથ્યાદૃષ્ટિ થી અવિરત ૧ થી અવિરતિ ૪ગુણ૦(પ્રથમ અંતર્મુ0). પ્રત્યયથી ૧૦નરકદ્રિક, આહારકસપ્તક, જિનનામ સર્વદેવ, નારક, એકે,વિકલેન્ડ અપ | ભવપ્રત્યયથી પંચે તિo-મનુ, યુગલિક તિ, મનુ0 દેવદ્ધિક, વૈક્રિયસપ્તક યુગલિક સિવાયના ઉપરના ખાનાના | ભવપ્રત્યયથી સર્વ જીવ વિકલત્રિક, સૂક્ષ્મત્રિક સર્વદેવ-નારક, યુગલિક તિo-મનુ ભવપ્રત્યયથી તિર્યંચદ્ધિક, ઉદ્યોત અનાદિ દેવ, યુગલિક તિ-મનુ ભવપ્રત્યયથી નપુવેદ, સંઘ-૬, સંસ્થાન-૫, મનુદ્ધિક, યુગલિક તિo - મનુ, ભવપ્રત્યયથી ઔદo-૭ દુર્ભગાદિ-૩, અશુભવિહાનીચગોત્ર ( ગુણસ્થાનકને વિષે કેટલી પ્રકૃતિઓનો વિધ્યાયસંક્રમ: યંત્ર નં. ૩૦/૧ ) ગુણસ્થાન પ્રકૃતિની સંખ્યા ગુણસ્થાન પ્રકૃતિની સંખ્યા ૫૩ ૫૮ ૦ - ૧૧ ૧૪ પ૯ ૬૪ કે ૩૮ ૧૨ 5 ४० ૬૩. ૪૯ ૫૪ ૬૩ ૪૧ ૪૧ ૧૦ | ટીપ્પણ:- ૧. જિનનામની સત્તાવાલાને. ૨. અહીંથી ૧૨૦) ૧૫૮ની વિવલા હોવાથી જુદી છે. ૩. જેનો ગુણસંક્રમ થતો નથી તેવી શુભ પ્રકૃતિ +મિથ્યામિશ્ર (૦-૭, મનુ૨, ૧લું સંઘયસ, આતપદ્રિક, અર્થાત્ ૬૪માંથી ૪૮નો ગુણસંક્રમ) અનંતા-૪નો ક્ષય કે ઉપશમ. ૪. ૮/ભાગે વિચ્છેદ થતી ૩૦માંથી ઉપઘાત વિના ૨૯ + ૧૨ =૪૧ For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ ४०६ કર્મપ્રકૃતિ ( -: અથ રજી ભેદ પ્રરૂપણા વિષે ૩જું ગુણસંક્રમ - ) गुणसंकमो अवज्झंतिगाण, असुभाणपुवकरणाई । बंधे अहापवत्तो, परित्तिओ वा अवंधे वि ॥ ६९ ॥ गुणसंक्रमो ऽबध्यमानानामशुभानामपूर्वकरणादि । बंधे यथाप्रवृत्तः, परावर्तमानानां वाऽबन्धेऽपि ॥ ६९ ॥ ગાથાર્થ - અપૂર્વકરણાદિ કરણમાં વર્તતો જીવ અબધ્યમાન અશુભ પ્રકૃતિના કર્મદલિકને જે પ્રતિસમય અસંખ્ય ગુણશ્રેણિએ સંક્રમાવે તે ગુણસંક્રમ કહેવાય. તથા ધ્રુવબંધિ પ્રવૃતિઓનો બંધ હોતે છતે અને પરાવર્તમાન પ્રવૃતિઓમાંની સ્વબંધયોગ્ય પ્રકૃતિઓનો બંધ હોતે વા નહીં હોતે છતે પણ યથાપ્રવૃત્તસંક્રમ થાય. ટીકાર્ય - હવે ગુણસંક્રમનું લક્ષણ કહે છે. “મપૂર્વ રહિયઃ'- અપૂર્વકરણાદિમાં વર્તતાં જીવો અનધ્યમાન અશુભ પ્રવૃતિઓ સંબંધી કર્મલિકને દરેક સમયે અસંખ્યયગુણશ્રેણિ વડે જે બંધાતી પ્રકૃતિઓનો વિષે જે સંક્રમાવે તે ગુણસંક્રમ કહેવાય છે. ગુણ એટલે પ્રતિ સમય અસંખ્ય ગુણાકારે (અસંખ્યગુણ - અસંખ્યગુણ) સંક્રમ કરવો તે ગુણસંક્રમ. તે આ પ્રમાણે કહે છે. મિથ્યાત્વ, આતપ, નરકાયુ, સિવાયની મિથ્યાદૃષ્ટિ યોગ્ય ૧૩ પ્રકૃતિઓ અનંતાનુબંધિ-૪, તિર્યંચાયુ, ઉદ્યોત સિવાયની સાસ્વાદન યોગ્ય ૧૯ પ્રકૃતિઓ, તથા મધ્યમ કષાય-૮, અસ્થિર, અશુભ, અયશ-કીર્તિ, શોક, અરતિ, અસાતાવેદનીય (એ-૧૪ પ્રકૃતિ) - સર્વસંખ્યા મળીને ૪૬ અબધ્યમાન અશુભ પ્રકૃતિઓનો અપૂર્વકરણથી આરંભીને ગુણસંક્રમ થાય છે. પ્રકૃતિ વર્જવાનું કારણ - મિથ્યાત્વ અને અનંતાનુબંધિ એ પનો અપૂર્વગુણસ્થાનક પહેલાંજ સમ્યગુદૃષ્ટિ આદિ જીવો ક્ષય કરે છે. આતપ, ઉદ્યોત એ શુભ હોવાથી ગુણસંક્રમ ન થાય, કારણકે અશુભ પ્રકૃતિઓનોજ ગુણસંક્રમ થાય છે. આયુષ્યનો પરપ્રકૃતિમાં સંક્રમ થતો જ નથી તેથી મિથ્યાત્વાદિ પ્રકૃતિઓનો અહીં ત્યાગ કર્યો છે. નિદ્રાદ્ધિક, ઉપઘાત, અશુભવર્ણાદિ-૯, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા એ ૧૬ પ્રકૃતિઓનો પોત પોતાના બંધવિચ્છેદથી શરૂ કરીને ગુણસંક્રમ જાણવો.૬ “મપૂર્વવરણાલયઃ'- એટલે (અપૂર્વકરણ નામનું જે ત્રણ કરણમાંનું દ્વિતીયકરણ) તે અપૂર્વકરણમાં વર્તતાં જીવો નહીં બંધાતી અશુભ પ્રકૃતિઓના પ્રદેશોને અસંખ્ય ગુણશ્રેણિએ બધ્યમાન ૭૮ આ ગુણસંક્રમ અબધ્ધમાન અશુભ પ્રકૃતિઓનો થાય છે, અને અપૂર્વકરણ આદિ ગુણઠાણે તેમજ ૪થા ગુણસ્થાનકાદિમાં ક્ષાયિક સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરતાં ત્રણ કરણ કરે છે ત્યાં અપૂર્વકરણ આદિ કરણમાં પ્રવર્તે છે તેમાં અપૂર્વકરણ ગુણસ્થાનકથી અબંધાતી તમામ અશુભ પ્રવૃતિઓનો ઉપશમ અને ક્ષપક બંને શ્રેણિમાં ગુણસંક્રમ થાય છે. અને ક્ષાયિક સમ્યકત્વાદિ પ્રાપ્ત કરતાં થતાં ત્રણ કરણમાંના અપૂર્વકરણાદિમાં મિથ્યાત્વ, મિશ્રમોહનીય અને અનંતાનુબંધિ એ ૬નોજ ગુણસંક્રમ થાય છે. ચોથાથી સાતમા સુધીમાં અનંતાનુબંધિની વિસંયોજના કરતાં અનંતાનુબંધિનો અને દર્શનત્રિકનો ક્ષય કરતાં મિથ્યાત્વ તથા મિશ્ર મોહનીય એ બે પ્રકૃતિનો ગુણસંક્રમ થાય છે. ૭૯ અહીં ટીકામાં અપ્રમત્ત ગુણસ્થાનક સુધીમાં બંધવિચ્છેદ થનાર પ્રકૃતિઓ ૪૬ અને અપૂર્વકરણ ગુણસ્થાનકે બંધવિચ્છેદ થનાર નિદ્રાદ્ધિક વગેરે સોળ - એમ બાસઠ પ્રકૃતિ તેમજ અપૂર્વકરણ સંજ્ઞાવાળા અપૂર્વકરણથી અનંતાનુબંધિ ચતુષ્ક, મિથ્યાત્વ અને મિશ્ર એ ૬ પ્રકૃતિઓ એમ કુલ ૬૮ પ્રકૃતિઓનો ગુણસંક્રમ બતાવ્યો છે. અને તેમાં વર્ણના ઉત્તરભેદો ન લેતાં સામાન્યથી અશુભ વર્ણચતુષ્ક લેવાથી પાંચ પ્રકૃતિ બાદ કરતાં કુલ ત્રેસઠ પ્રકૃતિનો ગુણસંક્રમ થાય છે. એમ બતાવવામાં આવ્યું છે. પરંતુ પુરુષવેદ અને લોભ વિના સંજવલનત્રિક એ ચાર પ્રકૃતિનો પણ ગુણસંક્રમ સંભવી શકે છે. કારણકે અપૂર્વકરણથી અબધ્યમાન સઘળી અશુભ પ્રવૃતિઓનો ગુણસંક્રમ થાય છે. તેથી જ નિદ્રાદ્રિકાદિ પ્રવૃતિઓનો ગુણસંક્રમ બતાવ્યો છે. એજ રીતે નવમા ગુણસ્થાનકે પોત પોતાના બંધવિચ્છેદ પછી આ ચાર પ્રકૃતિઓનો પણ ગુણસંક્રમ થવામાં કોઇ બાધ જણાતો નથી. તથા ષષ્ઠ કર્મગ્રન્થ ગાથા ૬૭ની ટીકામાં પણ બંધવિચ્છેદ સમયે સમય ન્યૂન બે આવલિકા કાલમાં બંધાયેલ સત્તાગત દલિકનો તેટલાં જ કાલે ગુણસંક્રમ દ્વારા ક્ષય કરે છે એમ જણાવેલ છે. અને ઉદ્વવનાસંક્રમ દ્વારા પણ જે પ્રકૃતિઓનો અંતર્મુહૂર્ત કાલે ક્ષય થાય છે ત્યાં પણ ઉદ્ધવનાસંક્રમની અંતર્ગત ગુણસંક્રમ માનેલો છે. છતાં તે ઉદ્ધવનાનુવિદ્ધ ગુણસંક્રમની જો વિવેક્ષા ન કરીએ તો નવમા ગુણઠાણે ઉદ્વલના સંક્રમ દ્વારા ક્ષય પામતી મધ્યમ આઠ કષાયાદિ શેષ પ્રકૃતિઓનો પણ ગુણસંક્રમ ઘટી શકે નહીં, છતાં તે પ્રકૃતિઓ ગુણસંક્રમમાં ગણાવી છે. માટે આ ચાર પ્રકૃતિઓનો પણ ગુણસંક્રમ અવશ્ય સંભવે છે તથાપિ ટીકાકાર મહર્ષિએ તેની વિરક્ષા કેમ નથી કરી તે બહુશ્રુત જાણે. For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૦૭. પ્રકૃતિમાં જે નાંખે - સંક્રમે છે. તે ગુણસંક્રમ એ બીજો અર્થ છે. તેથી ક્ષયકાલે મિથ્યાત્વ, મિશ્ર, અનંતાનુબંધિ એ ૬ પ્રકૃતિનો પણ અપૂર્વરૂપ કરણથી શરૂ કરીને ગુણસંક્રમ પ્રવર્તે તે વિરૂધ્ધ નથી.' અર્થાતુ એ ૬ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય. એ પ્રમાણે ગુણસંક્રમનું સ્વરૂપ કહ્યું. (યંત્ર નં- ૩૧ જુઓ) ઇતિ રજી ભેદ પ્રરૂપણા વિષે ૩૬ ગુણસંક્રમ સમાપ્ત - અથ ૨જી ભેદ પ્રરૂપણા વિષે ૪થું યથાપ્રવૃત્તસંક્રમ :-) હવે યથાપ્રવૃત્તસંક્રમનું લક્ષણ કહે છે. “વધે' ઇત્યાદિ ધ્રુવબંધિની પ્રકૃતિઓનો બંધ થયે છતે યથાપ્રવૃત્તસંક્રમ થાય છે. “પત્તિમો 'ત્તિ = પરાવર્તમાન પ્રવૃતિઓનો બંધ ન હોય તો પણ યથાપ્રવૃત્તસંક્રમ થાય છે. બંધ હોય તો પણ થાય તે મારે શબ્દનો અર્થ છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. - સર્વે પણ સંસારમાં રહેલ જીવો ધ્રુવબંધિ પ્રવૃતિઓનો બંધ પ્રવર્તતે છતે અને પોત પોતાના ભવ બંધ પ્રાયોગ્ય પરાવર્તમાન પ્રવૃતિઓનો બંધ હોય અથવા બંધ ન હોય તો પણ તેઓનો યથાપ્રવૃત્તસંક્રમ થાય છે. ત્યાં ધ્રુવબંધિની અથવા અધૂવબંધિની પ્રકૃતિઓનો જ્યારે તે સમયે ઘણાં દલિયા બંધાતા પ્રાપ્ત થાય છે. અથવા તભવ બંધ યોગ્ય કેટલીએક અધુવબંધિ પ્રવૃતિઓનો તે વખતે બંધ ન હોય પરંતુ પૂર્વે બંધાયેલું ઘણું દલિક સત્તામાં હોય તો ઘણું દલિક સંક્રમાવે છે, થોડું હોય તો થોડું સંક્રમાવે છે. અને તે જઘન્ય યોગે વર્તતો જઘન્ય દલિકને, મધ્યમ યોગે વર્તતો મધ્યમ લિકને અને ઉત્કૃષ્ટ યોગે ઉત્કૃષ્ટ દલિકને સંક્રમે છે. યથાપ્રવૃત્તસંક્રમ એટલે “યથા'- જેમ જેમ “પ્રવૃત્ત'યોગની પ્રવૃત્તિ થાય તેમ તેમ હીનાધિક દલિકનો સંક્રમ થાય તે યથાપ્રવૃત્તસંક્રમ કહેવાય છે. આ પાંચ સંક્રમને વિષે કયા સંક્રમનો બાધ કરીને કયો સંક્રમ પ્રવર્તે છે તો કહે છે. - પોતાના (ગુણ કે ભવરૂપ નિમિત્તને પ્રાપ્ત કરી અબંધ થવારૂ૫) હેતુની પ્રાપ્તિના સંબંધના સામર્થ્ય વડે યથાપ્રવૃત્તસંક્રમનો બાધ કરીને વિધ્યાતસંક્રમ કે ગુણસંક્રમ પ્રવર્તે છે. સર્વસંક્રમ પણ ઉલના સંક્રમના છેલ્લા ખંડે છેલ્લો દલિક નાંખે છે. તેથી તે પણ ઉદ્દ્વલના સંક્રમને બાધ કરીને પ્રવર્તે છે એ પ્રમાણે જાણવું. (યંત્ર નં-૩૨ જુઓ) ઇતિ રજી ભેદ પ્રરૂપણા વિષે ૪થું યથાપ્રવૃત્તસંક્રમ સમાપ્ત ગુણસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં. ૩૧ સંખ્યા અબધ્ધમાન અશુભ પ્રવૃતિઓનો ગુણસંક્રમ કયાં ગુણસ્થાનકવાળા જીવો ૧૩| મિથ્યાત્વ, આતપ, નરકાય, એ ૩ સિવાયની મિથ્યાદૃષ્ટિ યોગ્ય ઉપશમ કે ક્ષપક અપૂર્વકરણના =૧૩ પ્રથમ સમયે ૧૯]. અનંતા.-૪, તિર્યંચાયુ, ઉદ્યોત એ ૬ સિવાય સાસ્વાદન યોગ્ય = ૧૯ | ઉપશમ કે ક્ષપક અપૂર્વકરણના પ્રથમ સમયે ૧૪] | મધ્યમ કષાય-૮, અસ્થિર, અશુભ, અપયશ, શોક, અરતિ, અસાતા ઉપશમ કે ક્ષપક અપૂર્વકરણના = ૧૪ પ્રથમ સમયે ૧૬ | નિદ્રાદ્ધિક, ઉપઘાત, અશુભવર્ણાદિ-૯, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, સ્વ બંધવિચ્છેદ ૮/ર થી ઉપશમ કે =૧૬ સં૫કને મિથ્યાત્વ, મિશ્ર, અનંતા-૪ =૬ ૪ થી ૭ ગુણઠાણે અપૂર્વકરણ કરે ત્યારથી કે ૮૦ ઉપશમ સમ્યકત્વ પામતાં અને ક્ષયોપશમ સમ્યકત્વ પામતાં જે અપૂર્વકરણ કરવું પડે છે તે અપૂર્વકરણમાં એ ૬ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થતો નથી એમ ઉપશમનાકરણ અધિકારમાં પ્રતિપાદન કર્યું છે, માટે અત્રે “પગલે' =ક્ષયકાળે (એ ૬ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય) એમ કહ્યું છે. વિશેષ એ કે ગુણવૃદ્ધિમાં ચઢતાં જીવને અનેકવાર ભિન્ન ભિન્ન અપૂર્વકરણો કરવા પડે છે. તે દરેક અપૂર્વકરણમાં ગુણસંક્રમ થાય એવો નિયમ નથી. જેમ મિથ્યાત્વ ગુણસ્થાનકે સમ્યક્ત્વ પ્રત્યધિક અપૂર્વકરણમાં ગુણસંક્રમ પ્રવર્તતો નથી. ૮૧ અહીં ઉપલક્ષણથી અનાદિ મિથ્યાદષ્ટિ અંતરકરણમાં રહેલ આત્મા પણ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિના પ્રથમ સંયમથી અંત સુધી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ગુણસંક્રમ કરે છે. (જૂઓ ઉપશમનાકરણ - ગાથા - ૨૦) For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ ४०८ કર્મપ્રકૃતિ (અથ અપહાકાલનું અઘબહુત્વ). थोवोऽवहारकालो, गुणसंकमेण असंखगुणणाए । सेसस्सहापवत्ते, विज्झाउवलणणामे य ॥ ७० ॥ स्तोकोऽपहारकालः, गुणसंक्रमेणाऽसङख्येयगुणनया । शेषस्य यथाप्रवृत्तेन, विध्यातोद्वलनानाम्ना च ॥ ७० ॥ ગાથાર્થ :- અંતિમ ખંડને ગુણસંક્રમથી અપહાર કરતાં અલ્પકાળ લાગે. તેથી યથાપ્રવૃત્ત વિધ્યાત અને ઉદવલના સંક્રમથી અપહાર કરતાં અનુક્રમે અસંખ્યગુણ કાળ લાગે. ટીકાર્થ :- હવે આજ ઉવલનાસંક્રમ - વિધ્યાતસંક્રમ - ગુણસંક્રમ - યથાપ્રવૃત્તસંક્રમ* વડે અપહરકાળનું અલ્પબહુત કહે છે. - ઉદ્ધવનાસંક્રમના વર્ણન પ્રસંગે જે પૂર્વે અંતિમખંડ કહેલો છે તે અહીં શેષ સંજ્ઞા કહેવાય છે, તે શેષના દલિકમાંથી જો ગુણસંક્રમના માન વડે અપહાર કરાય તો અંતર્મુહૂર્ત માત્ર કાલથી સકલ પણ દલિકો અપહરાય - દૂર થાય છે. તેથી ગુણસંક્રમથી અપહાકાલ સર્વથી અલ્પ છે. તેથી યથાપ્રવૃત્તસંક્રમ વડે અપહારકાલ અસંખ્યયગુણ છે, કારણકે તે જ અંતિમખંડને યથાપ્રવૃત્ત સંક્રમ (લિકના પ્રમાણથી) અપહરે તો (તે અંતિમખંડને પૂર્ણ થતાં) પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાલ લાગે. તેથી વિધ્યાતસંક્રમ (દલિક પ્રમાણે અંતિમખંડને) અપહરતાં અસંખ્ય ગુણ કાળ થાય, કારણકે તે જ અંતિમખંડના દલિકને વિધ્યાતસંક્રમ પ્રમાણે દલિક અપહાર કરતાં અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી કાલ થાય છે. તેથી પણ ઉવલનાસંક્રમ પ્રમાણે અપહારકાળ અસંખ્યગુણ છે. કારણકે અંત્યખંડને ઉપાંત્ય સ્થિતિખંડના અંત્ય સમયે જે પરપ્રકૃતિમાં જેટલું દલિક નંખાય છે તે માને ઉદ્દ્વનાસંક્રમ વડે અપહાર કરીએ તો તે અંત્યખંડ અતિપ્રભૂત = ઘણી અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણીથી દૂર થાય છે. તેથી ઉદ્ગલનાસંક્રમ અસંખ્ય ગુણ છે. વિધ્યાતસંક્રમથી અથવા ઉદવલનાસંક્રમ ક્ષેત્રથી વિચારીએ તો અંગુલના અસંખ્યાતમાં ભાગમાં રહેલ આકાશપ્રદેશ જેટલાં સમય જાણાવાં. માત્ર ઉદ્દ્વનાસંક્રમ વડે થતાં અપહારકાળમાં અતિમોટો અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણવો.* (યથાપ્રવૃત્તસંક્રમ યંત્ર નં ૩૨) ધ્રુવબંધિની તેના બંધક તે ભવયોગ્ય પરાવર્તમાન પ્રવૃતિઓ તેના બંધક કે અબંધક જીવો અહીં યોગને અનુસાર સંક્રમ થાય છે. આના બાધક વિધ્યાત અથવા ગુણસંક્રમ થાય છે. ૮૨ અહીં પમા સર્વસંક્રમની વિવક્ષા કરી નથી. તેનું કારણ કે સર્વસંક્રમ વિષય એક જ સમયમાં સંક્રમનું લિક તે અંતિમ ખંડમાંનું જ છે, ને સર્વસંક્રમ લિક પ્રમાણે અંતિમખંડગત લિકનો અપહાર કરતાં ૧ સમય લાગે ને કંઈ પણ લિક શેષ રહે નહીં માટે અત્રે સર્વસંક્રમ અવિવલિત છે, એનો બીજી રીતે અપારકાળ ૭૧મી ટીકાર્યમાં કહ્યો છે. ૮૩ અહીં ૪ સંક્રમ વડે અંતિમખંડગત લિક અપહરકાળનું અલ્પબદુત્વ કહેવાનું કારણ એ ૪ સંક્રમમાં જ પરસ્પર ધલક અને કાળ સંબંધી અભબહત્વ સહેજે સમજવા માટે છે. ૮૪ આ ગાથામાં સંક્રમના વિષયમાં કાળનું જે અલ્પબહુત કહ્યું તે ઉપરથી કયા સંક્રમનું કેટલું બળ છે તે ખ્યાલમાં આવ્યું હશે. સૌથી વધારે બળ ગુણસંક્રમનું છે. તેનાથી ઓછું યથાપ્રવૃત્તસંક્રમનું અને તેનાથી ઓછું વિધ્યાતનું છે. જો કે યોગાનુસાર સંક્રમ થાય છે. પરંતુ કાળભેદે થતો હોવાથી એ અલ્પબદુત્વ સંભવે છે. ગુણસંક્રમ વડે થતો સંક્રમ તો હંમેશા વધારે જ હોય છે. બંધ યોગ્ય પ્રકૃતિઓનો સંક્રમ અને બંધવિચ્છેદ થયા પછી થતો તેનો જ સંક્રમ એમાં વધતા - ઓછાપરું રહે છે. બંધયોગ્યનો વધારે અને બંધવિચ્છેદ થયા પછી અલ્પ દલનો સંક્રમ થાય છે. ઉદ્વવનાસંક્રમ તો ઉપરના ગુઠાણે થાય છે તેનું બળ યથાપ્રવૃત્તથી વધારે છે, કેમકે તે વડે અંતર્મુહૂર્તમાં કર્મપ્રકૃતિ નિઃસત્તાક થાય છે. ઉદ્વવનાસંક્રમમાં તો સ્વમાં નંખાય તે હિસાબે નંખાય તો યથાપ્રવૃત્તસંક્રમ જેટલું બળ અને પરમાં નંખાય તે હિસાબે નંખાય તો તેનાથી ઘણું ઓછું બળ છે. પ્રકૃતિને નિઃસત્તાક કરવામાં ઉદ્દવલના ઉપયોગી છે. જ્યાં જ્યાં તે લાગુ પડે છે ત્યાં ત્યાં તે તે પ્રકૃતિ નિઃસત્તાક થાય છે. ૧લા ગુણઠાણે કેટલીક પ્રવૃતિઓમાં ઉદ્વવનાસંક્રમ પ્રવર્તે છે, પરંતુ ઉપરના ગુણઠાણે પ્રવર્તે તેનાથી ૧લા ગુણઠાણે ઓછા બળવાળો હોય છે. For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૦૯ पल्लासंखियभागेण - हापवत्तेण सेसगवहारो । उबलणेण य थिबुगो, अणुइन्नाए उ जं उदए । ७१ ॥ पल्यासङ्येयभागेण - यथाप्रवृत्तेन शेषकापहारः । उद्वलनया च स्तिबुको - ऽनुदीर्णायास्तु यदुदये ।। ७१ ॥ ગાથાર્થ :- યથાપ્રવૃત્ત અને ઉર્દૂવલનાથી પણ પલ્યોપમના અસંખ્યતમભાગ પ્રમાણ કાળે અંતિમખંડગત દલિકનો અપહાર થઇ રહે, તથા અનુદિત પ્રકૃતિનો સજાતિય ઉદિત પ્રકૃતિમાં જે સંક્રમ તે સ્તિબુક સંક્રમ કહેવાય છે. ટીકાર્થ :- અહીં પૂર્વે યથાપ્રવૃત્તસંક્રમનો કાળ કહ્યો નથી, તથા ઉદ્ગલનાસંક્રમમાં પણ જે ઉપાંત્ય સ્થિતિખંડના અંત્ય સમયે જેટલું કર્મદલિક પોતાના સ્થાનમાં સંક્રમે છે તેટલાં પ્રમાણથી અંત્ય સ્થિતિખંડનો અપારકાળ કહ્યો નથી, તેનું વર્ણન કરતાં કહે છે. - ઉદ્ધવનાસંક્રમમાં જે અંત્ય સ્થિતિખંડ તેને જો યથાપ્રવૃત્તસંક્રમ પ્રમાણે અપહરીએ તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ માત્રથી સંપૂર્ણ અપાર થાય છે. ઉદૂર્વાલનાસંક્રમમાં ઉપાંત્ય સ્થિતિખંડના અંત્ય સમયમાં જેટલું દલિક સ્વસ્થાનમાં નંખાય છે તેટલા પ્રમાણથી તે અંત્ય સ્થિતિગત દલિકનો અપહારકકાળ પલ્યોપમનો અસંખ્યયભાગ માત્ર પ્રમાણ જાણવો. તે કારણથી એ બન્ને પણ સ્વસ્થાનમાં અપારકાળ તુલ્ય છે. પૂર્વે (ગાથા-૭૦માં) પરસ્થાનમાં નાંખવા રૂપ વડે ઉદ્વવનાસંક્રમનો અપહાકાલ ગ્રહણ કર્યો હતો. આ જ પ્રમાણે પંચસંગ્રહ ભાઇ-૨ કરણ-૨ની ગાથા ૮૨માં કહ્યું છે. “મિસ વરને સપનાનું રે સમર્નિાતે મારે નમસો લહાવજીતમાળે / ૮૨ - અર્થ - ઉપાંત્યખંડના અંત્ય સમયે સ્વ અને પરસ્થાનમાં જે દલ ભાગ નાખે છે, તે દલ ભાગ અનુક્રમે યથાપ્રવૃત્ત અને ઉર્વલનાસંક્રમનું પ્રમાણ છે. અહીં બીજો પણ છઠ્ઠો સ્તિબુકસંક્રમ* કહ્યો છે. પરંતુ કરણ લક્ષણના અભાવથી એ સંક્રમકરણ શબ્દની સાથે સંબંધવાળો નથી. કારણકે કરણ તે લેગ્યા સહિત વીર્યરૂપ છે. અને તિબકસંક્રમ વડે સંક્રમની વેશ્યા રહિત એવા અયોગી કેવલિ ભગવંતને પણ ઉપાંત્ય સમયે ૭૨ પ્રકૃતિઓના સંક્રમનું વર્ણન કર્યું છે. સ્તિબુકસંક્રમથી સંક્રમેલું દલિક સર્વથા પતઘ્રહ પ્રકૃતિરૂપે (તતુ પ્રકૃતિરૂપે) પરિણમતું નથી. તેથી જે પ્રમાણે સંક્રમનો સ્વભાવ કહ્યો તે રીતે નથી, તો પણ સંક્રમ શબ્દથી આ પણ કહેવાય છે. તેથી સંક્રમનો વિષય હોવાથી તેનું અર્થાત્ સ્તિબુકસંક્રમનું લક્ષણ કહે છે. શિવ મyડના ૩બંસલg'પગનીયા =એટલે અનુદય પ્રાપ્ત - ઉદયમાં નહીં આવેલી પ્રકૃતિ સંબંધી જે કર્મલિકને ઉદયમાં આવેલ “સમાનકાળ સ્થિતિવાળી સ્વજાતીય પ્રકૃતિમાં સંક્રમે છે. અને સંક્રમણ કરીને અનુભવે છે. જેમ ૮૫ કરણ એટલે જીવના વીર્યનો વ્યાપાર. જ્યાં જ્યાં વીર્યનો વ્યાપાર હોય છે ત્યાં ત્યાં યથાયોગ્ય રીતે સંક્રમાદિ કરશો પ્રવર્તે છે. ત્યારે તિબકસંક્રમની પ્રવૃત્તિમાં વીર્ય વ્યાપાર નથી તે તો સ્વાભાવિક રીતે થાય છે. એટલે જ સંક્રમ વડે હજારો વર્ષોમાં ભોગવી શકાય તેવું કર્મ એકજ સમયમાં અન્ય સ્વરૂપે થઇ જે રૂપે થાય તે રૂપે ફળ આપે છે. અને સ્તિબુકસંક્રમ વડે કોઇ પણ જાતના વીર્ય વ્યાપાર વિના ફળ આપવા સન્મુખ થયેલ એક સમય માત્રમાં ભોગવાય તેટલું દળ અન્ય રૂપે થાય છે. વળી એ પણ વિશેષ છે કે સંક્રમકરણ વડે અન્ય સ્વરૂપ થયેલ કર્મ પોતાના મૂળ સ્વરૂપને છોડી દે છે જ્યારે સ્ટિબુકસંક્રમ વડે અન્યમાં ગયેલ દળ સર્વથા પોતાના મૂળ સ્વરૂપને છોડતું નથી, એટલે કે સર્વથા પદ્મ પરિણમતું નથી. સંક્રમણકરણ વડે બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરનું દળ અન્ય રૂપે થાય છે, ત્યારે સ્તિબુકસંક્રમ વડે ઉદયાવલિકાના ઉદયગત એક સ્થાનકનું જ દલ ઉદયવતી પ્રકૃતિના ઉદય સમયમાં કોઇ પણ જાતના પ્રયત્ન સિવાય જાય છે. ૮૬ અહીં પણ શબ્દ હોવાથી સ્તિબુકસંક્રમ માત્ર ૧૪મે ગુણઠાણે જ હોય એમ નહીં. શેષ ગુણસ્થાને પણ હોય છે. ૮૭ સત્તામાં અસંખ્ય સ્થિતિસ્થાનો હોય છે. અને તે ક્રમશઃ અનુભવાય છે. એક સાથે એકથી વધારે સ્થિતિસ્થાનો અનુભવાતા નથી. જે કર્મપ્રકૃતિના ફળને સ્વસ્વરૂપે સાક્ષાત્ અનુભવે છે તેના અનુભવાતા ઉદય સમયમાં જેનો અબાધાકાળ વીતી ગયો છે પરંતુ સ્વસ્વરૂપે ફળ આપી શકે તેવી સ્થિતિમાં નથી તેવી પ્રકૃતિનો ઉદય-સમય ઉદય પ્રાપ્ત સ્થિતિસ્થાન આત્માની કોઇ પણ પ્રકારની વીર્ય પ્રવૃત્તિ વિના સહજ ભાવે સંક્રમે છે. એટલે ઉપર કહેલ “સમાન કાળવાળી ઉદય સ્થિતિમાં એનો એ તાત્પર્ય હોઈ શકે કે સંક્રમનાર પ્રકૃતિનું ઉદયસ્થાન હોવું જોઇએ તેમજ પતઘ્રહ પ્રકૃતિનું પણ ઉદયસ્થાન હોવું જોઇએ. ઉદયસ્થાનમાં ઉદયસ્થાન સંક્રમવું જોઇએ. અહીં ઉદયસ્થાનમાં ઉદયસ્થાનનું સંક્રમણ થાય છે, એટલે બંનેના ઉદયકાળરૂપ સમાન સ્થિતિ ઘટી શકે છે. અબાધાકાળ વીતી ગયા બાદ તો દરેક કર્મ અવશ્ય ફળ આપવા સન્મુખ થાય છે. તેમાં કોઇ કર્મ સ્વરૂપે ફળ આપે તેવી સ્થિતિમાં હોય છે, તો કોઇ કર્મ અન્યમાં મળી જઇ ફળ આપે તેવી સ્થિતિમાં હોય છે. જે ગતિના આયુનો ઉદય હોય છે તેને અનુકુળ તમામ પ્રવૃતિઓનો સ્વરૂપતા ઉદય હોય છે. તે સિવાયની અન્ય પ્રકૃતિઓનો પરરૂપે ઉદય હોય છે. પરરૂપે જે ઉદય તેનું જ નામ પ્રદેશોદય કે સ્તિબુકસંક્રમ કહેવાય છે. અહીં એ પણ ખ્યાલમાં રાખવું કે અબાધાકાળ વીતી ગયા બાદ દરેક કર્મ ફળ આપવા સન્મુખ થાય છે એટલે જે સ્વરૂપે અનુભવાય તેની જેમ ઉદયાવલિકા હોય છે. તેમ જે પરરૂપે અનુભવાય - સ્વરૂપે ન અનુભવાય તેની પણ ઉદયાવલિકા હોય છે. ઉદયાવલિકા એટલે ઉદય સમયથી આરંભી એક આવલિકા કાળમાં ભોગવાય તેટલો સ્થિતિસ્થાનો. તે સ્થિતિસ્થાનો તો બંનેમાં છે જ, માત્ર એક ને રસોઇયાવલિકા કહેવાય છે, બીજાને પ્રદેશોદયાવલિકા કહેવાય છે. For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ (૪૧૦ કર્મપ્રકૃતિ ઉદયમાં આવેલ મનુષ્યગતિમાં બાકીની ૩ ગતિના દલિકને અને ઉદયમાં આવેલ એકેન્દ્રિયજાતિમાં બાકીની ૪ જાતિના કર્મદલિકને અનુભવે છે. અથવા જેમ ક્ષેપક વખતે સંજ્વલન ક્રોધાદિનો બાકી રહેલ (ઉદય) આવલિકા સંજ્વલન માનાદિમાં સંક્રમે છે, આ સિબુકસંક્રમ છે. અને કહ્યું છે. ““નુરીમુવીન્નતુલ્યવાર્ત પ્રતિક્ષા તિવંદ સંત્ર તિ, ન સ તિવુ મતઃ | 9 |'' અર્થ :- અનુદય પ્રકૃતિના કર્મલિકને ઉદયમાં આવેલ પ્રકૃતિના કર્મલિકને દરેક ક્ષણે સંક્રમે છે. જેથી તે સ્તિબુકસંક્રમ કહેવાય છે. અને આ જ “પ્રદેશોદય અનુભવ કહેવાય છે. (યંત્ર નં ૩૩ જુઓ) ઇતિ અપહારકાળનું અભબહુત સહિત રજી ભેદ પ્રરૂપણા સમાપ્ત ( – અથ ૩જી સાધાદિ પ્રરૂપણા - ) धुवसंकम अजहन्नो - ऽणुक्कोसो तासि वा विवज्जित्तु । आवरणणवगविग्धं, ओरालियसत्तगं चेव ॥ ७२ ॥ साइयमाइ चउद्धा, सेसविगप्पा य सेसियाणं च । सबविगप्पा णेया, साइगअधुवा पएसम्मि ॥७३ ॥ ध्रुवसंक्रमोऽजघन्यो - अनुत्कृष्ट ः तासां वा वयित्वा । आवरणनवकविघ्ना - न्यौदारिकसप्तकं चैव ॥ ७२ ॥ सायादि चतुर्धा, शेषविकल्पाच शेषाणाच । સર્વવેત્મા જોયા , સીધુવાઃ પ્રવેશે ૭૩ શેષના અપહાકાલનું અNબહુત યંત્ર નં-૩૩ (ગા ૭૦-૭૧ના આધારે) ) ક્રમ સંક્રમનું નામ કાલ અલ્પબદુત્વ ગુણસંક્રમથી અંતર્મુહૂર્ત સર્વથી અલ્પ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે | તેથી અસંખ્યગુણ યથાપ્રવૃત્તથી વિધ્યાત અસંખ્ય કાલચક્ર તેથી અસંખ્યગુણ ઉપાજ્ય ખંડના પરપ્રકૃતિમાં અંત્ય ઉદ્વલના ઘણા અસંખ્ય કાલચક્ર તેથી અસંખ્ય ગુણ ઉપાજ્યખંડના અંત્ય સમયે સ્વપ્રકૃતિમાં ઉદ્ભવલના | પલ્યોપમના અસંખ્યાતમા ભાગે | યથાપ્રવૃત્ત કાલ તુલ્ય ૮૮ જે પ્રકૃતિ સ્વવિપાકે ઉદયમાં ન આવે પરંતુ પરવિપાકે ઉદયમાં આવે તે પ્રદેશોદય કહેવાય. એ લક્ષણ પણ અનેકાન્ત છે. કેટલાકનું માનવું એવું છે કે જે પ્રકૃતિમાંથી રસ સર્વથા હીન થઇને તે પ્રકૃતિના પ્રદેશ માત્ર જ ઉદયમાં આવે તે પ્રદેશોદય કહેવાય અને જો રસ ઉદયમાં આવે તો તે પ્રકૃતિનો વિપાકોદય કહેવાય. આ માનવું અસમંજસ છે કારણકે સ્તિબુકસંક્રમ રૂપે એટલે પ્રદેશોદયરૂપે ઉદય આવેલી પ્રકૃતિમાં રસ અવશ્ય હોય છે. તો પણ તેમાંનો તીવ્રરસ પરપ્રકૃતિરૂપે પરિણમવાથી સ્વપ્રકૃતિ રૂપે (સ્વવિપાક રૂપે) ઉદય આવી શકતો નથી ને એ પ્રમાણે વિવલિત પ્રકૃતિના પ્રદેશો સ્વરસે (સ્વ વિપાકે) ઉદયમાં આવ્યા નથી પરંતુ પરવિપાક (સ્વ વિપાકાભાવ) રૂપે ઉદયમાં આવ્યા છે માટે તે પ્રદેશોદય જ કહેવાય. જેમ દુગ્ધ તે દધ્યાદિ રૂપે પરિણમતાં દુગ્ધનો પ્રદેશાનુભવ અને દધ્યાદિનો રસાનુભવ કહેવાય. દર્શનમોહનીયના સંબંધમાં આ જ ભાવાર્થ પ્રગટ કહ્યો છે. તવતું અન્ય પ્રકૃતિમાં પણ સમજવો. For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૧૧ ગાથાર્થ - ૧૨૬ ધ્રુવસત્તાક પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશસંક્રમ ૪ પ્રકારે, તથા ૯ આવરણ, ૫ અંતરાયને, ઔદારિક-૭ =એ ૨૧ પ્રકૃતિ વિના ૧૦૫ ધ્રુવસત્તાક પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સાઘાદિ ૪ પ્રકારે છે. ૧૦૫ પ્રકૃતિના શેષ ૨ વિકલ્પ અને શેષ ૨૧ પ્રકૃતિના શેષ ૩ વિકલ્પ અને શેષ પ્રકૃતિના સર્વ વિકલ્પ તે પ્રદેશસંક્રમને અંગે સાદિ - અધ્રુવ જાણવાં. - તે પ્રમાણે લક્ષણ અને ભેદ પ્રરૂપણા કહીં. હવે સાદ્યાદિ પ્રરૂપણા કરે છે. ત્યાં મૂલ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ થતો નથી તેથી ઉત્તર પ્રવૃતિઓની સાધાદિ પ્રરૂપણા કરવાની ઇચ્છાવાલા કહે છે. - ધ્રુવસત્તાકર્મની ૧૨૬ પ્રકૃતિઓનો - અજઘન્ય પ્રદેશસંક્રમ સાદિ - અનાદિ - ધ્રુવ અને અધ્રુવ એમ ૪ પ્રકારે છે. ત્યાં ક્ષપિત કમશવાલો જીવ (તનું સ્વરૂપ આગળ કહેવાશે) સર્વ પણ ધ્રુવસત્તા કર્મપ્રકૃતિઓનો ક્ષય કરવામાં તત્પર થયેલ જીવ જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે, અને તે સાદિ અધ્રુવ છે. તેથી અન્ય સર્વ પણ અજઘન્ય પ્રદેશસંક્રમ છે. અને તે ઉપશમશ્રેણિમાં બંધવિચ્છેદ થયા પછી અજ0 પ્ર સંઇ થાય નહીં ત્યાંથી પડેલાને અજ0મસંક્રમ થાય તેથી સાદિ, તે (બંધવિચ્છેદ) સ્થાન નહીં પામેલા જીવને અનાદિ છે. ધ્રુવ - અધ્રુવ તે અભવ્ય - ભવ્ય અપેક્ષાએ છે. - ૧૨૬ ધ્રુવસત્તા કર્મપ્રકૃતિઓમાંથી જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪ = આવરણ-૯, અંતરાય-૫ અને દારિકસપ્તક - એ ૨૧ પ્રકૃતિઓ સિવાયની ૧૦૫ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. - ગુણિતકમશ જીવ (તનું સ્વરૂપ આગળ ૭૪મી ગાથામાં કહેવાશે) સર્વપણ (૧૦૫) પ્રકૃતિઓના ક્ષયને માટે તત્પર થયેલ જીવને ઉત્કૃષ્ટ પ્રદેશસક્રમ પ્રાપ્ત થાય છે, બીજે નહીં, તેથી આ સાદિ અને અધ્રુવ છે. તેથી અન્ય સર્વ પણ અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ, અને તે ઉપશમશ્રેણિમાં બંધવિચ્છેદ કરીને ત્યાંથી પડતાં અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે તેથી સાદિ, તે (બંધવિચ્છેદ) સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ અભવ્ય - ભવ્ય અપેક્ષાએ છે. ૧૦૫ પ્રકૃતિઓના બાકીના વિકલ્પો જઘન્ય અને ઉત્કૃષ્ટ, અને જ્ઞાનાવરણીયાદિ-૨૧ પ્રકૃતિઓના જઘન્ય - ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ આટલા વિકલ્પો સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. ત્યાં ૧૦૫ પ્રકૃતિઓનો જઘન્ય - ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સાદિ - અધ્રુવપણે પૂર્વ કહ્યો જ છે. અને જ્ઞાનાવરણીયાદિ - ૨૧ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગુણિતકમાંશ એવા મિથ્યાષ્ટિ કદાચિત્ પ્રાપ્ત થાય છે, બાકીના કાલે અનુત્કૃષ્ટ પ્રસંઇ પ્રાપ્ત થાય છે, તેથી આ બન્ને (ઉ0અનુ0 પ્રસંક્રમ) પણ સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. જઘન્ય પ્રસંક્રમ તો સાદિ - અધુવપણે પૂર્વે જ (૧૨૬ પ્રકૃતિઓની સાથે) કહ્યો છે. અને બાકીની આયુષ્ય વિનાની ૨૮ પ્રકૃતિઓના સર્વે પણ ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ - જઘન્ય - અજઘન્ય વિકલ્પો અધ્રુવસત્તાપણું હોવાથી સાદિ - અધ્રુવ બે પ્રકારે છે. મિથ્યાત્વમોહનીયનું ધ્રુવસત્તાકર્મ હોવા છતાં પણ પતંગ્રહ પ્રકૃતિના અભાવે અધ્રુવપણું છે. તેથી મિથ્યાત્વના ચારે વિકલ્પો સાદિ - અધ્રુવ છે. અને નીચગોત્ર, સાતા - અસતાવેદનીયના પણ ધ્રુવસત્તા હોવા છતાં પણ પતગ્રહ અને સંક્રમસ્થાનનું પરાવર્તમાનપણું હોવાથી ચારે વિકલ્પો સાદિ - અધ્રુવ બે પ્રકારે જાણવાં. (યંત્ર નં-૩૪ જુઓ). ઇતિ ૩જી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત. - અથ ૪થી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સ્વામિત્વ પ્રરૂપણા - जो बायरतसकालेणूणं कम्मट्टिइं तु पुढवीए । बायरपज्जत्तापज्जत्तग दीहेयरद्धासु ॥ ७४ ।। जोगकसाउक्कोसो, बहुसो निच्चमवि आउबंधं च । जोगजहण्णेणुवरिल्ल ठिइनिसेगं बहुं किच्चा ॥७५ ॥ बायरतसेसु तक्काल मेवमंते य सत्तमखिईए । सबलहुं पज्जत्तो, जोगकसायाहिओ बहुसो ॥ ७६ ॥ जोगजवमज्झउवरि, मुत्तमच्छित्तु जीवियवसाणे । तिचरिमदुचरिमसमए, पूरित्तु कसायउक्कस्सं ॥ ७७ ॥ For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ કર્મપ્રકૃતિ ઉત્તરપ્રકૃતિઓ વિષે જઘન્યાદિ પ્રદેશસંક્રમમાં | (ગાથા ૭૨ - ૭૩ ના આધારે) કેટલી જઘન્ય પ્રદેશસંક્રમ અજઘન્ય પ્રદેશસંક્રમ પ્રકૃતિઓના નામ પ્રકૃતિ સાદિ અધુવ સાદિ. અનાદિ ધ્રુવ અધુવ અભવ્યને ભવ્યને ૧૦૫ નીચેની જ્ઞાd આદિ | ૨૧ સિવાયની ૧૦૫ ધ્રુવસત્તાકર્મની ક્ષય માટે | અંતપણું | તત્પર થયેલ | હોવાથી ક્ષપિતકમાંશ વાલો જીવ ઉપશમશ્રેણિ થી પડેલા જીવને તે સ્થાન સાદિપણું નહીં પામેલ જીવને ૨૧ ધ્રુવસત્તાકર્મની જ્ઞo-૫ દર્શo-૪, અંતo-૫, દારિકસપ્તક = ૨૧ ૨૪ | આયુo-૪ સિવાય અધ્રુવસત્તાપણું બાકીની અધુવસત્તા-૨૪ હોવાથી અધુ0 અgo અધ્રુવ - ૧ | મિથ્યાત્વ મોહનીય પતo પતઘ્રહનું અધ્રુવપણું હોવાથી પતo (ધ્રુવ | પતo (ધ્રુવ સત્તા કર્મ | સત્તા કર્મ હોવા છતાં) હોવા છતાં) ૩ | પર પરા પરા | નીચગોત્ર, સાતા, અસાતા વેદનીય પરાવર્તમાન પણું હોવાથી ૧૫૪ પ્રખઃ અહીં સાતા - અસાતા વેદનીય બે આવી તેમ નીચગોત્ર સાથે ઉચ્ચગોત્ર કેમ નહીં? For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૧૩ સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં-૩૪ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કુલ ભાંગા સાદિ અધુવ સાદિ અનાદિ અધ્રુવ અભવ્યને ભવ્યને T૧૦૫ x ૧૨ = ૧૨૬૦ ક્ષય માટે તત્પર થયેલ ગુણિત- || કમશ વાલો જીવ અંતપણું હોવાથી ઉપશમશ્રેણિથી || તે સ્થાન પડેલ જીવને (બંધ વિચ્છેદ) નહીં પામેલ જીવને અંતપણું હોવાથી ૨૧ x ૧૦ = ૨૧૦ ગુણિતકમાંશ વાલા મિથ્યાદષ્ટિ ને ક્યારેક જ હોય છે. ગુણિતકમાંશ વાલા મિથ્યાદૃષ્ટિ ને ક્યારેક જ હોય છે. અધૂo અધ્રુવ અધ્રુવ અધુ0 ||૨૪ x ૮ = ૧૯૨ પતે પતo પતo પતo T૧ x ૮ x ૮ = ૮ પરાતુ | | . પરાળ પરા પરા, = ૨૪ કુલભાંગા ૧૬૯૪ જવાબઃ કારણકે ઉચ્ચગોત્ર અધુવસત્તા હોવાથી અધુવસત્તાપણામાં જ ચારે વિકલ્પો બે પ્રકારે આવેલ છે. IIIM For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ કર્મપ્રકૃતિ जोगुक्कस्सं चरिमद्-चरिमे समए य चरिमसमयम्मि । संपुन्नगुणियकम्मो, पगयं तेणेह सामित्ते ॥ ७८ ॥ यो बादरत्रसकालेनोनां कर्मस्थितिं तु पृथिव्याम् । बादरपर्याप्ताऽपर्याप्तक - दीर्धेतराद्धाभ्याम् ॥ ७४ ।। योगकषायोत्कृष्टो, बहुशः नित्यमप्यायुर्बन्धं च। जघन्ययोगेनोपरितन- स्थितिनिषेक बहु कृत्वा ।। ७५ ।। बादरवसेषु तत्काल - मेवमन्ते च सप्तमक्षितौ । सर्वलघु पर्याप्तो, योगकषायाधिको बहुशः ॥ ७६ ॥ योगयवमध्योपरि, मुहूर्तं स्थित्वा जीवितावसाने । त्रिचरिमद्विचरिमसमये, पूरयित्वोत्कृष्टकषायम् ।। ७७ ।। उत्कृष्टयोगं चरिमद्विचरिमे, समये च चरिमसमये । सम्पूर्णगुणितकर्मांशः प्रकृतं तेनेह स्वामित्वे ।। ७८ ॥ ગાથાર્થ :- ઘણાં કાળ સુધી પર્યાપ્તપણે અને થોડા કાળ સુધી અપર્યાપ્તપણે રહેવા પૂર્વક, બેઇન્દ્રિય આદિ બાદર ત્રસની કાયસ્થિતિન્યૂન ઉ0કર્મસ્થિતિ (૭૦ કોકોસા) પ્રમાણ બાદર પૃથ્વીકાયના ભવમાં રહીને ઘણીવાર ઉયોગ અને ઉકષાય પુર્વક, સર્વદા જઘન્ય યોગથી આયુ બંધ કરતો અને ઘણા પ્રમાણમાં ઉપરિતન સ્થિતિનો નિષેક કરીને (ત્યાંથી નીકળીને બેઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય) [ ૭૪ - ૭૫ // પૂર્વ કહેલ રીતે બાળપૃથ્વીમાંથી નીકળીને બાદર ત્રસકાયમાં બા–કાયસ્થિ0 કાળ સુધી પરિભ્રમણ કરીને અન્ને સપ્તમી પૃથ્વીમાં સર્વથી શીધ્ર પર્યાપ્ત થઇને ઘણીવાર ઉઠયોગમાં અને ઉકષાયમાં વર્તતો II ૭૬ પોતાના આયુના અંતે યોગના યવમધ્યના ઉપરના યોગસ્થાનોમાં અંતમુહુર્ત રહીને તથા ત્રિચરમ અને દ્વિચરમ સમયે ઉત્કૃષ્ટ કષાય અને દ્વિચરમ અને ચરમસમયે ઉત્કૃષ્ટ યોગસ્થાનને પ્રાપ્ત કરીને , તે નારકપણાના અંત્ય સમયે વર્તતો સંપૂર્ણ ગુણિતકમાંશ ઉ040 સંક્રમનો સ્વામિત્વ થાય છે. તે ૭૭ – ૭૮ | ટીકાર્થ:- તે પ્રમાણે સાઘાદિ પ્રરૂપણા કરી. હવે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામિત્વને કહે છે. અને તે ગુણિતકશ જીવ પામે છે. તે ગુણિતકર્માશ જીવનું સ્વરૂપ કહે છે. - જે બાદર ત્રસ બેઇન્દ્રિય આદિ, તેલ-વાઉકાય રૂ૫ સુક્ષ્મત્રસને વ્યવચ્છેદ માટે = પૃથક કરવા માટે બાદરનું ગ્રહણ કર્યું છે. કાલથી (બેઇન્દ્રિયાદિ બાદર–સનો) પૂર્વક્રોડ પૃથકૃત્વ અધિક ૨૦૦૦ સાગરોપમ પ્રમાણ જે કાય સ્થિતિકાળ (બાવત્ર પણે રહેવાનો કાળ) તે કાય સ્થિતિકાળથી ન્યૂન મોહનીયકર્મની ૭૦ કોડાકોડીસાગર પ્રમાણ કર્મની ઉસ્થિતિ સુધી બાદર પૃથ્વીકાયના ભવમાં રહીને (બેઇન્દ્રિયાદિમાં ઉપજે ઇતિ અધ્યાહાર) કેવી રીતે રહીને ? તો કહે છે. - પર્યાપ્ત કે અપર્યાપ્ત દીર્ઘ અને ઇતર એટલે અલ્પકાળ સપ્તમી એ રજી વિભક્તિના અર્થમાં છે. એટલે ઘણાકાલ પર્યાપ્ત ભવોમાં અને ઇતર એટલે અલ્પકાલ અપર્યાપ્ત ભવોમાં અર્થાતુ ઘણાં પર્યાપ્ત ભવોમાં અને થોડા અપર્યાપ્ત ભવોમાં રહીને એ પ્રમાણે અર્થ છે. તથા ઘણીવાર ઉષ્ટ યોગસ્થાનમાં અને ઉત્કૃષ્ટ કાષાયિક એટલે ઉત્કૃષ્ટ સંકુલેશવાળા અધ્યવસાયોમાં રહીને એ પ્રમાણે અર્થ છે. અહીં બાકીના એકેન્દ્રિયથી બાદર પૃથ્વીકાયવાલા જીવોને ઘણું આયુષ્ય હોવાથી અવ્યવચ્છિન્નપણે (નિરંતર પ્રતિસમય) તે પૃથ્વીકાયનો જીવ ઘણા કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. અતિ બલિષ્ટપણાને લીધે તે બાદર પૃથ્વીને વેદનાનું બહુલપણે (તીવ્રપણે) સહન કરી શકતો હોવાથી ઘણાં કર્મપ્રદેશોનો નાશ થવાનો અભાવ અર્થાતુ ઘણાં કર્મની નિર્જરા થતી નથી. અસહિષ્ણુ જ વેદનાથી પીડાતો તે તે રીતના પ્રયોગથી ઘણાં કર્મપુદ્ગલોને દૂર કરે છે. એ પ્રમાણે વિચારીને બાદર પૃથ્વીકાયનું ગ્રહણ કર્યું છે. તથા સંપૂર્ણ કાયસ્થિતિ ગ્રહણ કરવાને અર્થે (બાદર પૃથ્વીના) અપર્યાપ્ત ભવનું ગ્રહણ કરેલ છે. અને તેમાં પણ ઘણાં કર્મપ્રદેશોની નિર્જરાનો અભાવ ગ્રહણ કરવાને અર્થે અલ્પ અપર્યાપ્ત ભવો અને ઘણાં પર્યાપ્ત ભવોનું ગ્રહણ કર્યું છે. અન્યથા - નહીં તો નિરન્તર ઉત્પન્ન થતાં અને મરણ પામતાં જીવોને ઘણાં કર્મપુદ્ગલોની નિર્જરા થાય, અને તે અતિ નિર્જરાનું પ્રયોજન નથી. ઉત્કૃષ્ટ યોગસ્થાનમાં વર્તતો જીવ ઘણાં કર્મલિકને ગ્રહણ કરે છે, For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૧૫ અને ઉત્કૃષ્ટ સંક્લેશ પરિણામી જીવ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે, ઘણી સ્થિતિને ઉત્તે છે (સ્થિતિમાં વધારો કરે છે) અને અલ્પ સ્થિતિને અપવર્તે છે. (ઘટાડે છે) તે કારણથી અહીં ઉત્કૃષ્ટ યોગ અને ઉકષાયનું ગ્રહણ કર્યું છે. તથા નિત્યં - સર્વકાળ અર્થાત્ દરેક ભવમાં જધન્ય યોગે વર્તતો તે જીવ આયુષ્યનો બંધ કરીને (બેઇન્દ્રિયાદિમાં ઉપજે ઇતિ અધ્યાહાર) અહીં આયુષ્યને યોગ્ય ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો આયુષ્યકર્મના ઘણાં પુદ્ગલોને ગ્રહણ કરે છે. તથાવિધ સ્વભાવથી જ ઉત્કૃષ્ટ યોગથી આયુષ્યના ઘણા પુદ્ગલોને ગ્રહણ કરતો અને તેવા પ્રકારના સ્વભાવના કારણે જ્ઞાનાવરણીયના ઘણાં પુદ્ગલોનો નાશ કરે અર્થાત્ નિર્જરા કરે છે, અને તે અતિનિર્જરાનું અહીં પ્રયોજન નહીં હોવાથી અહીં જઘન્ય યોગનું ગ્રહણ કર્યું છે. તથા સ્વભૂમિકાનુસારે “ઉપરની સ્થિતિઓમાં કર્મદલિક સ્થાપન રૂપ જે નિષેક રચના તેને ઘણાં પ્રમાણમાં કરીને, એ પ્રમાણે બાદર પૃથ્વીકાયમાં બાદર ત્રસકાય સ્થિતિન્યૂન (પૂર્વક્રોડ પૃથાધિક ૨૦૦૦ સાગન્યૂન) ૭૦ કોડાકોડી સાગરોપમ સુધી સંશરણ કરીને અર્થાત્ ત્યાંથી નીકળીને બાદર ત્રસકાય બેઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય છે. II ૭૪, ૭૫ || અને એ પ્રમાણે પૂર્વ કહેલ રીતે બાદર ત્રસકાયમાં ઘણાં પર્યાપ્ત અને અલ્પ અપર્યાપ્ત ભવના ગ્રહણથી લઇને ઉપરની સ્થિતિના ઘણાં નિષેક કરવા સુધીની જે પહેલાં વાત કરી તેથી તે કાલ - પૂર્વકોડિ પૃથાધિક ૨૦૦૦ સાગરોપમ પ્રમાણ બાદરત્રસકાયના કાયસ્થિતિકાળ સુધી પરિભ્રમણ કરીને અર્થાત્ પૂર્ણ કરીને જેટલીવાર ૭મી નારકીમાં જવાને માટે યોગ્ય હોય તેટલી વાર ત્યાં ૭મી નારકીમાં જઇને ૭મી ના૨કના અંત્ય ભવમાં વર્તતો, અહીં દીર્ઘ આયુષ્યપણું અને ઉત્કૃષ્ટ યોગ - કષાય પામે છે. તેંથી સંભવ અનુસાર ૭મી નરકમાં ગમન ગ્રહણ કર્યું છે. તથા ૭મી નારકના ભવમાં બીજા સર્વ ના૨ક જીવોથી લઘુ-જલ્દી પર્યાપ્ત ભાવને પામે છે. અહીં અપર્યાપ્તની અપેક્ષાએ પર્યાપ્તનો અસંખ્યયગુણ યોગ હોય છે, અને તે પ્રમાણે તે જીવને અતિ ઘણા કર્મ પુદ્ગલો ભેગા કરવાનો સંભવ છે, અને અહીં તેનું પ્રયોજન છે. તેથી સર્વ લઘુ પર્યાપ્ત એ પ્રમાણે કહ્યું છે અને બહુશઃ - અનેકવાર તે અંત્ય ૭મી નરક ભવમાં પણ અધિક યોગ - કષાયવાળો થઇ ઉત્કૃષ્ટ યોગસ્થાન અને ઉત્કૃષ્ટ કષાયવાલા પરિણામ વિશેષવાલો થાય છે, એ પ્રમાણે અર્થ છે. || ૭૬ || યોગવવમધ્યસ્થ - અષ્ટસામયિક યોગસ્થાનનો ઉપર અંતર્મુહૂર્ત કાલ સુધી રહીને ભવને અંતે અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહે છતે અર્થાત્ અંતર્મુ૰ આયુ શેષ રહેતાં યોગમધ્યથી ઉપર અંતર્મુહૂર્ત સુધી અસંખ્યગુણવૃદ્ધિએ વધતો છતો તદ્દનંતર શું કરે તે કહે છે. ભવના છેલ્લા ૩જા અને ૨જા સમયે વર્તતો ઉત્કૃષ્ટ કાષાયિક સંક્લેશસ્થાનને પૂરીને (પ્રાપ્ત કરીને) અર્થાત્ જે સમયથી આરંભીને ગણતાં સર્વ અંતિમ સમય ત્રીજો ગણાય તે (પાશ્ચાત્ય) સમયનું નામ ત્રિચિરમ સમય કહેવાય. એ પ્રમાણે બે સમય છે, છેલ્લા જેનાથી તે દ્વિચરિમ એ પ્રમાણે વ્યુત્પતિ થાય છે. તથા અંત્ય અને ઉપાંત્ય (દ્વિચરમ) સમયમાં ઉત્કૃષ્ટ યોગસ્થાનને પણ પ્રાપ્ત કરીને અહીં ઉત્કૃષ્ટ યોગ અને ઉત્કૃષ્ટ સંક્લેશ એ બન્ને એકી સાથે જ એક સમય માત્ર પ્રાપ્ત થાય છે. પણ અધિક નહીં, તેથી ઉત્કૃષ્ટ યોગ અને ઉત્કૃષ્ટ કષાય સંક્લેશને વિષમ સમયપણે ગ્રહણ કર્યો છે. ઘણી ઉર્જાના અને અલ્પ અપવર્ઝના જણાવવાને અર્થે ત્રિચરિમ અને દ્વિચરિમ સમયગત ઉત્કૃષ્ટ સંક્લેશનું ગ્રહણ કર્યું છે. તથા પરિપૂર્ણ પ્રદેશસમૂહની પ્રાપ્તિનો સંભવ હોવાથી ઉપાંત્ય સમય અને અંત્ય સમયે ઉત્કૃષ્ટ યોગનું ગ્રહણ કર્યું છે. આવા સ્વરૂપવાળો નારકી પોતાના આયુના અંત્ય સમયે સંપૂર્ણ ગુણિતકાઁશ થાય છે. અને તેથી આ સંપૂર્ણ ગુણિતકર્માંશવાલો જીવ અહીં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી થાય છે. એ પ્રમાણે અધિકાર છે. तत्तो उव्वट्टित्ता, आवलिगासमयतब्भवत्थस्स । આવરવિધચોસ - ગોરાતિયસત્તગુસ્સો ।। ૭૧ ॥ तत उद्वृत्य, आवलिकासमयतद्भवस्थस्य । आवरणविघ्नचतुर्दशौदारिकसप्तकोत्कृष्टः ॥ ७९ ॥ ૮૯ ઉપરના સ્થાનકોમાં વધારે નિક્ષેપ કરવાનું કારણ નીચેના સ્થાનકો તો ઉદય દ્વારા ભોગવાઇ ક્ષય થઇ જશે, પરંતુ ઉપરના સ્થાનકોમાં ગોઠવાયેલા દલિકો જ ગુણિતકર્માંશ થતાં સુધી ટકી શકશે માટે ઉ૫૨ના સ્થાનકોમાં પોતપોતાની ભૂમિકાને અનુસારે વધારે ગોઠવવાનું કહ્યું છે. ૯૦ ‘‘ઉપર ’’ શબ્દથી સપ્તસામાયિકાદિમાં નહીં પરંતુ અષ્ટસામાયિકમાં જ અસંખ્યગુણવૃદ્ધિએ વધવાનું ગ્રહણ કરવું. ૯૧ અંત્યથી ૩જા રજા સમયમાં ઉત્સંક્લેશ અને એ ૩ - ૨ રજા ૧લા સમયમાં ઉદ્યોગ ૨ - ૧ સ્થાપના વિષમ સમયરૂપ જાણવી For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ કર્મપ્રકૃતિ ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્ય - એ પ્રમાણે ગુણિતકમાંશ જીવનું સ્વરૂપ કહ્યું, હવે સ્વામિત્વને કહે છે. - તે ગુણિતકમાંશ જીવ સાતમી નરકમાંથી નીકળીને પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, તેથી તમવચિસ્ય - તે પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય ભવમાં રહેલ જીવને “રાતિ સમ' ત્તિ સપ્તમી વિભક્તિનો લોપ કરેલ નિર્દેશ છે (તેથી સમય અર્થાતુ સમયે) પ્રથમ આવલિકાની ઉપરના અંત્ય સમયે જ્ઞાનાવરણ -૫, દર્શનાવરણ - ૪, અંતરાય - ૫, ઔદારિકસપ્તક =૨૧ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. એ કારણથી આ કર્મપ્રકૃતિઓનો નરકભવના અંત્ય સમયે ઉત્કૃષ્ટ યોગથી અત્યંત ઘણાં કર્મલિકને લીધા હતા, અને તે બંધાવલિકા પસાર થયે છતે જ સંક્રમે છે. અને બીજે આ ઘણાં કર્મલિકને કહેલ પ્રક્રિયા મુજબ પ્રાપ્ત થતા નથી. તેથી “માનવત્તસમયે તમવીચ' એ પ્રમાણે કહ્યું છે. कम्मचउके असुभाण - ऽबज्झमाणीण सुहुमरागते । संछोभणम्मि णियगे, चउवीसाए नियट्टिस्स ॥ ८० ॥ कर्मचतुष्केशुभानामबध्यमानानं सूक्ष्मरागान्ते । संछोभने निजके, चतुर्विंशतेरनिवृत्तेः ॥ ८०॥ ગાથાર્થ :- ૪ કર્મની નહીં બંધાતી અશુભ પ્રવૃતિઓનો સુક્ષ્મસંપાયના ચરમ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. તથા અનિવૃત્તિ બાદરે ૨૪ પ્રકૃતિઓનો પોત પોતાના ચરમ સંક્રમ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. ટીકાર્ય - “ફર્મવત'- દર્શનાવરણ - વેદનીય - નામ અને ગોત્ર એ ૪ કર્મની જે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે નહીં બંધાતી એવી નિદ્રાદ્ધિક, અસતાવેદનીય, પ્રથમ સિવાયના સંઘયણ-૫, સંસ્થાન-૫, અશુભવર્ણાદિ-૯, ઉપઘાત, અપ્રશસ્ત વિહાયોગતિ, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ-કીર્તિ, નીચગોત્ર એ ૩૨ અશુભ પ્રકૃતિઓનો ગુણિતકમાંશવાલો સપક જીવ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અંત્ય સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. તથા મધ્યમ કષાય-૮, વીણદ્વિત્રિક, તિર્યંચદ્ધિક, બે - તે ચઉરિન્દ્રિયજાતિ, સૂક્ષ્મ, સાધારણ, નોકષાય-૬ = . એ ૨૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગયો’ ત્તિ પોત પોતાના અંત્ય સંક્રમ વખતે અનિવૃત્તિબાદરભંપરાય ગુણસ્થાનકે વર્તતાં ગુણિતકમાંશ લપક જીવને હોય છે. तत्तो अणंतरागय - समयानुक्कस्स सायबंधद्धं । बंधिय असायबंधावलिगंतसमयम्मि सायस्स ॥८१ ॥ ततोऽनन्तरागत - समयादुत्कृष्टां सातबन्धाद्धाम् । बध्या-सातबन्धावलिकान्त्यसमये सातस्य ।। ८१ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્ય :- પછી તે નરકભવથી અનન્તર (તરતના) ભવમાં આવેલ જીવ પ્રથમ સમયથી શરૂ કરીને ઉત્કૃષ્ટ બંધકાલ સુધી સતાવેદનીય બાંધીને અસાતા વેદનીયને બાંધે છે. તેથી અસાતા વેદનીયની બંધાવલિકાના અંત્ય સમયે સમગ્ર સાતાવેદનીયની બંધાવલિકા પૂર્ણ થયેલ હોય છે. તેથી તે અંત્ય સમયે બધ્યમાન અસાતાવેદનીયમાં સાતવેદનીય યથાપ્રવૃત્તસંક્રમની પદ્ધતિથી સંક્રમાવતાં સાતવેદનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. ૯૨ સાતમી નારકીના જીવો ત્યાંથી નીકળી સંખ્યાત વર્ષાયુવાળા ગર્ભજ પર્યાપ્ત તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. તેથી નારકી પછીનો અનંતર તિર્યંચનો ભવ ગ્રહણ કર્યો છે. સાતમી નારકીના જીવે પોતાના આયુના ચરમ સમયે બાંધેલ કર્મની બંધાવલિકા તિર્યંચ ગતિમાં પોતાની પ્રથમ આવલિકાના ચરમ સમયે પૂર્ણ થાય છે, માટે પ્રથમ આવલિકાનો ચરમ સમય ગ્રહણ કર્યો છે. ૯૩ સાતા, અસાતા એ બંને પરાવર્તમાન હોવાથી અંતર્મુહૂર્તથી વધારે કાળ બંધાતી નથી. અહીં સાતમી નરક પૃથ્વીમાં જેટલી વાર વધારે બંધાઇ શકે તેટલી વાર અસાતા બાંધી તેને પુષ્ટ દળવાળી કરે. ત્યાંથી મરણ પામી તિયચમાં આવી શરૂઆતના અંતમાં સાતા બાંધે અને પૂર્વની અસાતા સંક્રમાવે આ પ્રમાણે સંક્રમવડે અને બંધવડે સાતા પુષ્ટ થાય. એટલે તેની બંધાવલિકા વીત્યા બાદ અનંતર સમયે બંધાતી અસાતામાં સાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. આ રીતે સાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સંભવી શકે છે. For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૧૭ संछोभणाए दोण्हं, मोहाणं वेयगस्स खणसेसे । उप्पाइय सम्मत्तं, मिच्छत्तगए तमतमाए ॥८२ ॥ संछोभणायां द्वयो-र्मोहयो वेदकस्य क्षणशेषे । હતાત્ય સચવને, મિથ્યાત્વ તે તમતમારા II ૮૨ || ગાથાર્થ:- બે મોહનીય = મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો પોત પોતાના ચરમ સંછોભ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. તથા ૭મી નારકીમાં અંતર્મુહૂર્ણ આયુ બાકી હોય ત્યારે સમ્યત્વ ઉત્પન્ન કરીને મિથ્યાત્વે જાય ત્યારે વેદકનો સંચય કરતાં સમ્યકત્વમોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. ટીકાર્થ :- હોદોઃ - મિથ્યાત્વ અને મિશ્ર એ બને મોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સર્વસંક્રમવડે પોત પોતાના અંત્ય પ્રક્ષેપ વખતે ક્ષપક જીવને હોય છે.* તથા તમતમા નામની સાતમી પૃથ્વીમાં વર્તતો નારકી અંતર્મુહુર્ત આયુષ્ય બાકી રહે છતે ઔપશમિક સમ્યક્ત્વ પામીને અને દીર્ધકાળવાળા ગુણસંક્રમવડે વેદક = ક્ષયોપશમ સમ્યત્વના પ્રદેશપુંજને પૂર્ણ કરીને સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે આવે ત્યાં મિથ્યાત્વના પ્રથમ સમયે જ (વેદક) સમ્યકત્વમોહનીયનો મિથ્યાત્વમાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે.* भिन्नमुहुत्ते सेसे, तच्चरमावास्सगाणि किच्चेत्थ । संजोयणाविसंजोयगस्स संछोभणे एसि ॥ ८३ ॥ भिन्नमुहूर्तेशेषे, तच्चरमावश्यकानि कृत्वेह । संयोजनाविसंयोजकस्य संछोभे एषाम् ।। ८३ ॥ ગાથાર્થ :- અંતર્મહત્ત આયુ શેષ રહે ત્યારે અંત્ય આવશ્યક કરીને તે નરકમાંથી નીકળીને તિર્યંચમાં આવી ત્યાં અનંતાનુબંધિની વિસંયોજના કરનારને ચરમ સંક્રમ સમયે તે કષાયોનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. ટીકાર્થ :- સાતમી પૃથ્વીમાં વર્તતો તે ગુણિતકશ જીવ અંતર્મુહુર્ત આયુષ્ય બાકી રહે છતે તે જ ભવમાં જે યોગ યવમધ્યથી ઉપર મુહૂર્ત અવસ્થાન આદિ લક્ષણવાળા તે અંત્ય આવશ્યક કરીને સાતમી નારકીમાંથી નીકળીને અનંતર (તિર્યંચ) ભવમાં સમ્યકત્વ ઉત્પન્ન કરીને ક્ષાયોપથમિક સભ્યત્વી થયો છતો અનંતાનુબંધિની વિસંયોજના - ક્ષપણા વિશેષ કરે છે. તેથી એ અનંતાનુબંધિ-૪નો સર્વસંક્રમ વડે અંત્ય પ્રક્ષેપ અવસરે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ હોય છે. ईसाणागयपुरिसस्स, इत्थियाए व अट्ठवासाए । मासपुहुत्तब्भहिए, नपुंसगे सबसंकमणे ॥ ८४ ॥ इशानाऽऽगतपुरुषस्य, स्त्रिया वाऽष्टवर्षस्य । मासपृथक्त्वाभ्यधिकस्य, नपुंसके सर्वसंक्रमणे ॥ ८४ ॥ ૯૪ મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના ચરમખંડને ઉકેલતા તે ચરમખંડના દલને પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્ય ગુણાકારે ૫રમાં - સમ્યકત્વમોહનીયમાં ચરમ સમય પયંત નાખે છે. એટલે ચરમ સમયે સર્વોત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ઘટી શકે છે. ચરમ સમયે જે સઘળું દળ ૫રમાં સંક્રમાવે છે તે જ સર્વસંક્રમ કહેવાય છે, એટલે ઉપર “સર્વસંક્રમવડે’ એમ ગ્રહણ કર્યું છે. ૯૫ નરકમાં જેટલાં દીર્ધકાળ માટે મિથ્યાત્વે રહે એટલું મિથ્યાત્વ વધુ પુષ્ટ થવાથી પછી સમ્યકત્વકાળે મિથ્યાત્વ વધુ સંક્રમવાના કારણે સમ્યકત્વમોહનીય પણ વધુ પુષ્ટ થાય. તેથી ૭મી નારકીના પ્રારંભકાળમાં સમ્યકત્વોત્પત્તિ કહી નથી. ચરમ અંતર્મુહર્તમાં અવશ્ય મિથ્યાત્વ હોય. તેથી અહીં દ્વિચરમ અંતર્મુહૂર્ત સમજવું. લાયોપથમિક સમ્યકત્વ પામે તો ગુણસંક્રમથી મિથ્યાત્વ ન સંક્રમે કિન્તુ વિધ્યાતસંક્રમથી સંક્રમે, તેથી સમ્યકત્વ એટલું પુષ્ટ ન થાય. તેથી અહીં ક્ષયોપથમિક સભ્ય ન કહેતાં ૫૦ કહ્યું. એમાં જેટલો દીર્ધકાળ ગુણસંક્રમ ચાલે એટલું સમ્યમોહનીય વધુ પુષ્ટ થાય. જો કે સમ્યમોહનીય બધ્યમાન ન હોવાથી એનો યથાપ્રવૃત્તસંક્રમ શી રીતે મળે ? એ પ્રશ્ન ઉભો થાય, પણ તથાસ્વભાવે જ મિથ્યાત્વના પ્રથમ અંતર્મુડ માં એનો યથાપ્રવૃત્તસંક્રમ થાય છે, ત્યારબાદ ઉદ્વલના સંક્રમ.... અથવા મિથ્યાત્વ ગુણસ્થાને મિથ્યાત્વ તો બધ્યમાન છે જ, અને છેવટે તો સમ્યમોહનીય પણ મિથ્યાત્વના જ હીન રસવાળા લિકો છે ને ? યથાપ્રવૃત્તસંક્રમનું આ કારણ હોઈ શકે. For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ગાથાર્થ – – માસ પૃથર્વ અધિક આઠ વર્ષની ઉંમરવાલા ઇશાન દેવલોકથી આવેલા પુરુષ અથવા સ્ત્રીને સર્વસંક્રમવર્ડ અંત્ય પ્રક્ષેપ સમયે નપુંસકવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. ૪૧૮ ટીકાર્ય :ગુણિતકમાંશવાલા ઇશાનદેવ સંક્લેશ પરિણામ વર્ડ એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બાંધતો નપુંસકર્વેદને વારંવાર બાંધીને તે ઇશાનદેવથી આવીને સ્ત્રી અથવા પુરુષ થયેલો હોય, ને તદનંતર પૃથક્ક્સ માસાધિક (૭માસ અધિક) આઠ વર્ષ પૂર્ણ થતાં તે પ્રકૃતિઓ ક્ષય કરવાને માટે તત્પર થાય ત્યારે તે જીવને નપુંસકવેદને ખપાવતા સર્વસંક્રમ વર્ડ ་અંત્ય પ્રક્ષેપ સમયે નપુંસકવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ હોય છે. इत्वीए भोगभूमिसु जीविय वासाणसंखियाणि तओ । હસ્સટિફ વૈવત્તા, સબળ સવસંઘોને II ૮૧ II स्त्रीवेदस्य भोगभूमिषु जीवित्वा वर्षाण्यसडख्येयानि ततः । સ્થિતિ રેવત્વે, સર્વજ્ઞપુ સર્વસંોભે || ૮ || ગાથાર્થ :- ભોગભૂમિમાં અસંખ્ય વર્ષ પર્યંત સ્ત્રીવેદને બાંધીને પુરીને અને તેટલો જ કાળ ત્યાં જીવીને જાન્ય સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થાય ત્યાંથી મરણ પામી મનુષ્યમાં ઉત્પન્ન થાય અને શીઘ્ર ક્ષેપકર્મણિ પર આરૂઢ થાય ત્યાં સ્ત્રીવેદને ખપાવતાં ચરમ સંછોભકાળે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. પુરીને ૯૭ ટીકાર્ય :- જે ભોગભૂમિમાં - યુગલિક ક્ષેત્રમાં અસંખ્ય વર્ષ સુધી સંક્લેશ વડે વારંવાર સ્ત્રીવેદ બાંધીને અને 'એટલે સંક્રમથી અન્યતર (બી) પ્રકૃતિના દલિકને સંક્રમણ કર્યુ, પર્યાપમના અસંધ્યેયભાગ વ્યતીત થયે છતે ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણની અલ્પ સ્થિતિવાલું દેવાયુષ્ય બાંધીને અકાલે મરણ પામીને દેવપણે ઉત્પન્ન થાય, ત્યાં પણ તે જ સ્ત્રીવેદને પુરીને પોતાના આયુષ્યનો ક્ષય થયે કોઇપણ વેદ સહિત મનુષ્યને વિષે ઉત્પન્ન થાય ને ત્યાં જલ્દીથી કર્મક્ષય કરવાને માટે તત્પર થાય તે જીવને સ્ત્રીવેદના ક્ષય સમયે અંત્ય પ્રક્ષેપ સમયે ‘સન્ન’ ત્તિ સર્વસંક્રમથી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ હોય છે. ૯૮ ૯૬ અહીં ‘ચરમપ્રક્ષેપ' વારંવાર આવે છે તે કર્યો ? એમ કદાચ પ્રશ્ન થાય તો તેના ઉત્તરમાં - નપુંસકવેદને ઉર્દૂવલના સંક્રમ વડે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેવડા ખંડો કરી કરી દૂર કરતાં ચરમખંડ સિવાયના તમામ ખંડો સ્વ અને પરમાં સંક્રમાવી ખાલી કરે છે. દરેક ખંડને સંક્રમાવતા અંતર્મુહર્તકાળ જાય છે. એ પ્રમાણે ચરમખંડને પૂર્વ પૂર્વ સમયની ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે પરમાં સંભાળતા આર્તના ચરમ સમયે સધળું જે પરમાં સંક્રમાવે તે ચરમ પ્રક્ષેપ કહેવાય છે. અહીં એક તો ગુણિતકર્માંશ આત્મા છે, વળી પૂર્વ પૂર્વ સમયથી પછી પછીના સમયે અસંખ્યાત અસંખ્યાતગુણ સંક્રમાવે છે, એટલે છેલ્લે સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સંભવે છે. ઉલનાસંક્રમ વડે દ્વિચરમખંડ પર્યંત સ્વ અને પર બંનેમાં સંક્રમાવે છે, અને ચરમખંડના દળને માત્ર પરમાંજ સંક્રમાવે છે. કેમકે તે છેલ્લો ખંડ હોવાથી હવે સ્વમાં સંક્રમાવવાને કોઇ સ્થાન નથી. નપુંસકવેદની જેમ જ્યાં જ્યાં ‘ચરમપ્રક્ષેપ' શબ્દ આવે ત્યાં ત્યાં ચરમખંડનો ચરમ સમયે જે સઘળો પ્રક્ષેપ થાય તે ગ્રહણ કરવો. જ્યાં ૩ વેદ બંધ પ્રાયોગ્ય હોય ત્યાં પુવેદ અલ્પકાળ માટે બંધાય છે, સ્ત્રીવેદ તેના કરતાં સંખ્યાતગુણકાળમાટે અને સ્ત્રીવેદ કરતાં નપુંસકવેદનો બંધકાળ સંગુ છે, તેથી નપુંસકવેદ તે સ્ત્રીવેદ કરતાં પણ સંખ્યાતગુણકાળમાટે બંધાય છે. સંખ્યાત વર્ષાયુ મનુ તિર્યંચો પણ નપું૰વેદ બાંધે છે, છતાં તેઓનું આયુષ્ય નાનુ હોવાથી તે ન લેતાં ઇશાનદેવો લીધા છે. (જેથી બંધકાળ વધુ મળે) નારકને દીર્ઘાયુ હોવા છતાં તે બધો કાળ નપું-વૈદ ભોગવાતું પણ ોવાથી તે લીધા નથી. યુગલિક તિર્યંચ - મનુષ્યો નપુ બાંધતા જ નથી. તેથી તેઓ સ્વાયુના સંખ્યાતબહૂભાગ કાળ માટે સ્ત્રીવેદ બાંધે છે. તેથી સ્ત્રીવેદ માટે વચ્ચે યુગલિક ભવ લીધો છે. ઇશાનદેવમાંથી આવીને પણ સ્ત્રી કે પુરુષ તરીકે મનુ૰ થાય એમ એટલા માટે કહ્યું કે એ બન્ને શ્રેણિમાં નપુવૅદ પહેલા ખપાવતાં હોવાથી એનો ગુણસંક્રમ દીર્ઘકાળ સુધી કરવો ન પડે. તેથી ચરમ સમયે સર્વસંક્રમમાં વધુ દલિકો સંક્રમે. જો નપું૰વેદે શ્રેણિ માંડે તો સ્ત્રીવેદના ક્ષપણાકાળે નપું૰વેદ સ્ત્રીવેદનો સમકાળે ક્ષય કરતો હોવાથી ગુણસંક્રમ દીર્ઘકાળ સુધી ચાલે - તેથી સર્વસંક્રમ વડે ઓછા દલિકો સંક્રમે. ક પુત્રીને " એટલે તે પ્રકૃતિનો વારંવાર બંધ કરવાથી અન્ય પ્રકૃતિગત દલિકોને તત્પ્રકૃતિરૂપે પરિણભાવવા વડે તે પ્રકૃતિનો બહુપ્રદેશોપચય કરીને. ૯૮ યુગલિકમાં પોપમના અસંખ્યાતમાભાત્ર આયુષ્ય મૃત્યુ કોઇક જ પામે છે. એ વખતે વધુ સંૉશ હોવાથી વધુ િિતબંધ અને વધુ પ્રદેશબંધ થતો હોય એવું હોવું જોઇએ, વળી યુગલિકમાં પ્રારંભકાળ બદ્ધ દલિક થયાપ્રવૃત્તસંક્રમથી પટ્ટુ અસંત કાળમાં લગભગ સંક્રાન્ત થઇ જવાથી પથ્થર અસં૰ કરતાં અધિક કાળ લેવામાં ઉત્કૃષ્ટ ન થાય. અથવા યુગલિમાં જેમ આયુષ્ય વધારે હોય છે તેમ વિશુદ્ધિ વધારે હોય છે. સ્ત્રીવેદની અપેક્ષાએ પૂર્વી વિશુદ્ધિને સાપેક્ષ છે, તેથી પૂર્વેદનો બંધકામ સ્ત્રીવેદના બંધકાળ કરતાં સંખ્યાતગુણહીન જ રહેતો હોવા છતાં, અધિક આયુષ્યવાળા યુગલિકને અલ્પાયુદ્ધ યુગલિક કરતાં પ્રભાળમાં અધિક ીય છે. તેથી ૩ પ૰ વગેરેવાળો કૃતિક ન લેતા પથ્થો. અસંÅયભાગવાળી યુગલિક લેવો. આવો પદાર્થ લાગે છે તવૃંતુ બહુશ્રુતગમ્યમ્... અહીં કોઇ પણ વેદે શિ માંડે એમ એટલા માટે કહ્યું કે ત્રણેને સ્ત્રીવેદનો ક્ષય સમાનકાળે જ થતો હોવાથી ગુણસંક્રમથી વધુ સંમી જવાનો પ્રશ્ન ઉભો થતો નથી. For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૧૯ અહીં એ પ્રમાણે જ સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ આપૂરણ - એટલે બહુ પ્રદેશોપચય કરવો તે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સંભવ કેવલજ્ઞાન ગમ્ય છે, અન્યથા નહીં, બીજી યુક્તિ નહીં, આજ યુક્તિથી અહીં પણ યથાયોગ્ય ઉત્તર આપી અનુસરવી. वरिसवरित्थिं पूरिय, सम्मत्तमसंखवासियं लहियं । गंता मिच्छत्तमओ, जहन्नदेवट्टिई भोच्चा ॥ ८६ ॥ वर्षवरंसियं च पूरयित्वा, सम्यक्त्वमसङ्ख्येयवार्षिक लब्या । गत्वा मिथ्यात्वमतो, जघन्यदेवस्थितिं भुक्त्वा ॥ ८६ ॥ ગાથાર્થ :- નપુંસકવેદ અને સ્ત્રીવેદને પૂરીને ત્યારબાદ અસંખ્યાત વર્ષ પ્રમાણ સમ્યકત્વ પ્રાપ્ત કરીને પાળીને ત્યારબાદ મિથ્યાત્વે જઇ ત્યાંથી જઘન્ય સ્થિતિવાળી દેવસ્થિતિને ભોગવીને. ટીકાર્ય :- વર્ષ - એટલે જ નપુંસકવેદ તેને ઇશાન દેવલોકમાં વારંવાર બંધ કરવાથી અને અન્ય દલિકના સંક્રમણથી ઘણો કાલ આપૂરણ કરીને અર્થાતુ ઘણાં પ્રદેશો ભેગા કરીને પોતાના આયુષ્ય ક્ષયે ત્યાંથી એવીને સંખેય વર્ષના આયુષ્યમાં ઉત્પન્ન થઇને ફરી અસંખ્યય વર્ષના આયુષ્યને વિષે જઇને ત્યાં અસંખ્યય વર્ષ સુધી સ્ત્રીવેદને આપૂરણ કરીને = અર્થાતુ સ્ત્રીવેદના ઘણાં પ્રદેશો ભેગા કરીને તદનંતર અસંખ્યય વર્ષ સુધી સમ્યકત્વને પામીને અને સમ્યકત્વના હેતુક પુરુષવેદ તેટલાં વર્ષો સુધી બાંધતો ત્યાં સ્ત્રીવેદ અને નપુંસકવેદના દલિકોને હંમેશા સંક્રમણ કરે છે. તદઅંતર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો પોતાના આયુષ્ય કાલ જીવીને =પૂર્ણ કરીને અંતે મિથ્યાત્વ પામીને પછી ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિમાં દેવપણે ઉત્પન્ન થાય છે. અને ત્યાં ઉત્પન્ન થયો છતો અંતર્મુહુર્ત કાલે સમ્યકત્વ પામે છે. (સંબંધ અગ્ર ગાથામાં) आगंतु लहुं पुरिसं, संछुभमाणस्स पुरिसवेयस्स । तस्सेव सगे कोहस्स माणमायाणमवि कसिणो ॥ ८७ ॥ आगत्य लघु पुरुषं, संछोभमानस्य पुरुषवेदस्य । तस्यैव स्वके क्रोधस्य मानमाययोरपि कृत्स्नः ॥ ८७ ॥ 'ગાથાર્થ :- ત્યાંથી અવીને મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યાં શીધ્રપણે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તે શ્રેણિમાં પુરુષવેદને સંક્રમાવતાં તેનો ઉ050 સંક્રમ થાય છે. તેને જ પોતાના ચરમ સોમે ક્રોધનો ઉ૦મસંક્રમ થાય છે. એ પ્રમાણે માન અને માયાનો પણ ઉ0પ્રસંક્રમ થાય છે. ટીકાર્થ :- તે દેવ સ્થિતિને ભોગવીને ત્યાંથી - દેવભવથી આવીને મનુષ્યને વિષે આવીને = ઉત્પન્ન થઇને સાત માસ અધિક ૮ વર્ષ પૂર્ણ થયે છતે જલ્દી ક્ષય માટે તત્પર થયેલ જીવ તે પુરુષવેદના અંત્ય પ્રક્ષેપ સમયે પ્રક્ષેપ કરતાં તે પુરુષવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ' કરે છે. અહીં ફક્ત બંધવિચ્છેદ પહેલા બે આવલિકા કાલ સુધી જે બાંધેલ પુરુષવેદ લિક તે અતિ અલ્પ છે તેથી તે સિવાયના બાકીના પુરુષવેદના દલિકનું જાણવું. ૯૯ અહીં સંખ્યાત વર્ષાયુવાળા એમ સામાન્ય પદ મૂક્યું છે. તેથી મનુષ્ય કે તિર્યંચ બને લઈ શકાય એમ જણાય છે. ૧૦ સમ્યકત્વ હોતે છતે ત્રણ વેદમાંથી માત્ર પુરુષવેદ જ બંધાય છે માટે પુરુષવેદને સમ્યકત્વ હેતુક કહ્યો છે, પરંતુ આ હેતુ અન્વય વ્યતિરેક સંબંધનો નથી, ૧૦૧ પુરુષવેદ જ્યાં સુધી બંધાતો હતો ત્યાં સુધી તો તેનો યથાપ્રવૃત્તસંક્રમ થતો હતો, બંધવિચ્છેદ થયા પછી લપકડ્યુરિમાં તેનો ગુણસંક્રમ થાય છે. તે ગુણસંક્રમવડે પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે સંક્રમાવતાં છેલ્લા જે સમયે તેના પૂર્વ સમયથી અસંખ્યાત ગુણ સંક્રમાવે તે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહીં શકાય. પરંતુ બંધવિચ્છેદ થયા પછી બે સમય ન્યુન બે આવલિકા કાને છેલ્લો જે સર્વસંક્રમ થાય છે તે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ તરીકે કહી શકાય નહીં. કારણકે સર્વસંક્રમ વડે છેલ્લા સમયે જે સંક્રમાવે છે. તે બંધવિચ્છેદ સમયે જે બંધાયું હતું તે શુદ્ધ એક સમયનું જ સંક્રમાવે છે, એટલે તે દલ અતિ અલ્પ હોવાથી તેને ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ તરીકે ગણી શકાય નહીં. ક્રોધ, માન અને માયાનો પણ આ રીતે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સંભવી શકે. આ પ્રમાણે મને સમજાય છે. પછી તત્વ કેવલી મહારાજ જાણે. પંચસંગ્રહના ભાષાંતર કર્તા હી + દે For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ કર્મપ્રકૃતિ તથા સંસારમાં પરિભ્રમણ કરતાં ભેગા કરેલ અને ક્ષયકાલે અન્ય પ્રકૃતિના દલિકને ગુણસંક્રમથી પ્રક્ષેપી પ્રક્ષેપીને અતિપ્રચુર કરેલ એવા સંજ્વલન ક્રોધના પ્રદેશોનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ અંત્ય પ્રક્ષેપ સમયે તે જ પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામીને હોય છે. અહીં પણ બંધવિચ્છેદ પહેલાં બે આવલિકાએ બાંધેલા દલિકને વર્જીને બાકીના દલિકના અંત્ય પ્રક્ષેપે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ જાણવો. એ જ પ્રમાણે માન-માયાનો પણ ઉ0મસંક્રમ કહેવો. चउरुवसमित्तु खिणं, लोभजसाणं ससंकमस्संते । सुभधुवबंधिगनामाणावलिगं गंतु बंधंता ॥८८ ॥ चतुरुपशमच्च क्षिप्रं, लोभयशसोः स्वयंसंक्रमस्यान्ते । शुभध्रुवबन्धिनाम्नामावलिकां गन्तुं बन्धान्तान् ।। ८८ ॥ ગાથાર્થ :- ચાર વાર મોહનીયને ઉપશમાવીને શીધ્રસપક થયેલા ગુણિતકમશ જીવને સ્વસંક્રમના અંત્ય પ્રક્ષેપ સમયે સંજ્વલન લોભ ને યશનો ઉ0પ્રસંક્રમ હોય છે. શુભ ધ્રુવબંધિની ૨૦ પ્રકૃતિનો ઉ0પ્રસંક્રમ બંધવિચ્છેદથી આવલિકા વ્યતીત થયા બાદ હોય છે. ટીકાર્થ:- અનેક ભવભ્રમણમાં ચાર વાર મોહનીયને ઉપશમાવીને ચોથી ઉપશમના કર્યા બાદ શીધ્ર ક્ષપકશ્રેણિને પામેલ ગુણિતકશ જીવ સ્વસંક્રમ અંતે એટલે અંત્ય પ્રક્ષેપ સમયે સંજ્વલન લોભ અને યશકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. અહીં ઉપશમશ્રેણિ પામેલ જીવ અન્ય પ્રકૃતિના ઘણાં દલિકોને ગુણસંક્રમથી પ્રક્ષેપતો હોવાથી સંજ્વલન લોભ અને યશકીર્તિ એ બન્ને પ્રકૃતિઓ નિરન્તર પૂરાય છે. તેથી ઉપશમશ્રેણિનું ગ્રહણ કર્યું છે. તથા સમસ્ત સંસારમાં પરિભ્રમણ કરતો જીવ મોહનીયને ૪ વાર જ ઉપશમાવે છે પરંતુ અધિક નહીં તેથી “ચાર વાર મોહનીયને ઉપશમાવીને” એમ કહ્યું છે. તથા સંજ્વલન લોભનો અંત્ય પ્રક્ષેપ અંતરકરણ પૂરું થતાં પૂર્વના સમયે અર્થાત્ અંતરકરણના છેલ્લા સમયે જાણવો, પરંતુ સંક્રમનો અભાવ હોવાથી તે અંત્ય સમયથી આગળ અંત્ય પ્રક્ષેપ હોય નહીં. (“અંતરવરણને વણ ચરિત્તમોગવિસંવેદન'રૂતિ વવના) અંતરકરણ કરે છતે ચારિત્ર મોહનીય પ્રકૃતિઓનો આનુપૂર્વાથી જ સંક્રમ કહેલ હોવાથી. યશકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ અપૂર્વકરણ ગુણસ્થાનકે ૩૦ પ્રકૃતિઓના બંધવિચ્છેદ સમયે જાણવો, આગળ તે પ્રકૃતિઓનો પતગ્રહનો અભાવ હોવાથી સંક્રમનો અભાવ છે. તેજસસપ્તક, શુક્લ - લોહિત - હારિદ્રવર્ણ, સુરભિગંધ, કષાય - આવુ - મધુરરસ, મૃદુ - લઘુ - સ્નિગ્ધ - ઉષ્ણસ્પર્શ, અગુરુલઘુ, નિર્માણ એ નામકર્મની શુભધ્રુવબંધિની - ૨૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ૪ વાર મોહનીયને ઉપશમાવ્યા બાદ બંધવિચ્છેદથી આગળ એક આવલિકા વ્યતીત થયા બાદ યશકીર્તિમાં પ્રક્ષેપતાં હોય છે. અહીં ગુણસંક્રમથી સંક્રમેલું અન્ય પ્રકૃતિનું દલિક બંધાવલિકા વ્યતીત થયે છતે જ અન્યત્ર સંક્રમવા યોગ્ય હોવાથી બંધાવલિકા જઇને એ પ્રમાણે કહ્યું છે. निद्धसमा य थिरसुभा, सम्मदिहिस्स सुभधुवाओ वि । सुभसंघयणजुयाओ, बत्तीससयोदहिचियाओ ॥ ८९ ॥ स्निग्धसमे च स्थिरशुभे, सम्यग्दृष्टेः शुभध्रुवबन्धा अपि । शुभसंहननयुता, द्वात्रिंशदधिकशतोदधिचिताः ॥ ८९ ॥ ગાથાર્થ :- સ્થિર અને શુભનામકર્મનો ઉ0મસંક્રમ સ્નિગ્ધસ્પર્શ નામકર્મની જેમ જાણવો. તથા સમ્યગુદૃષ્ટિની શુભ ધ્રુવબંધિ શુભ સંઘયણ યુક્ત ૧૩૨ સાગરોપમ સુધી બાંધેલી સમ્યકત્વી પ્રાયોગ્ય પ્રવૃતિઓનો ઉ0મસંક્રમ (બંધવિચ્છેદ અનંતર આવલિકા બાદ યશ-કીર્તિમાં સંક્રમાવતાં હોય ઇતિ શેષ:) ટીકાર્થ:- સ્નિગ્ધસ્પર્શ નામની જેમ સ્થિર અને શુભનામકર્મનું જાણવું. અર્થાત્ જે પ્રમાણે પૂર્વ જે શુભ ધ્રુવબંધિ નામ પ્રવૃતિઓમાં અંતર્ગતપણે નિષ્પ સ્પર્શનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહ્યો છે તેવી રીતે આ બન્નેનો સ્થિર - શુભનો કહેવો એ પ્રમાણે અર્થ છે. આ બન્ને પ્રકૃતિ અધવબંધિ હોવાથી જુદી કહી છે. For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ સમ્યદૃષ્ટિ જીવની જે પંચેન્દ્રિયજાતિ, પ્રથમ સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહાયોગતિ, ત્રસચતુષ્ક, સુભગત્રિક એ ૧૨ પ્રકૃતિઓ શુભ સંધયણ સહિત એટલે વજ્રૠષભનારાચ સંઘયણ સહિત હોય. વજ્રૠષભનારાય તો સમ્યદૃષ્ટિ જીવને ધ્રુવબંધિ નથી, કારણકે મનુષ્ય - તિર્યંચભવમાં વર્તતાં સમ્યગ્દષ્ટિ જીવને દેવગતિ પ્રાયોગ્ય બંધનો સંભવ હોવાથી સંઘયણના બંધનો અભાવ છે. તેથી આ પ્રથમ સંઘયણને જુદુ કહ્યું છે. ૧૦૨ ૧૩૨ સાગરોપમ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ હોય છે. તે આ પ્રમાણે કહે છે. - ૬૬ સાગરોપમ સુધી સમ્યક્ત્વ ધારણ કરનારો જીવ આ ૧૨ પ્રકૃતિઓ બાંધે, તદનંતર અંતર્મુહૂર્ત કાલ સુધી મિશ્રપણું અનુભવીને ફરી પણ સમ્યક્ત્વ (ક્ષયોસમ્ય) પામીને તે (ક્ષયો૰) સમ્યક્ત્વને અનુભવતો જીવ ૬૬ સાગરોપમ સુધી એ ૧૨ પ્રકૃતિઓ બાંધે છે. તેથી એ પ્રમાણે ૧૩૨ સાગરોપમ સુધી સમ્યગ્દૃષ્ટિ જીવ એ શુભ ધ્રુવબંધિ ૧૨ પ્રકૃતિઓને આપૂરીને અને વજૠષભનારાચ સંઘયણ તો મનુષ્યભવ હીન યથાસંભવ ઉત્કૃષ્ટ કાળ પર્યંત આપૂરીને (બંધ અને સંક્રમ વડે ઘણાં પ્રદેશો ભેગા કરીને) તદનંતર સમ્યગ્દષ્ટિની ધ્રુવ ૧૨ પ્રકૃતિઓનો અપૂર્વગુણસ્થાનકે બંધવિચ્છેદ થયા બાદ એક આવલિકા અતિક્રમ્યા બાદ યશઃકીર્તિમાં સંક્રમાવતાં એ ૧૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ હોય છે. કારણ કે તે વખતે સંક્રમાવલિકા વ્યતિક્રાન્ત થવાથી અન્ય પ્રકૃતિના ઘણાં દલિકોની રાશિને ગુણસંક્રમ વર્ડ પ્રાપ્ત થયેલા હોય છે. માટે તે અવસરે એ ૧૨ પ્રકૃતિઓનો ઉપ્રસંક્રમ થાય છે. ૧૦૩ ૪૨૧ અને વજૠષભનારાચ સંધયણનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ તો દેવભવથી અવીને આવેલ સભ્યષ્ટિ દેવગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધતો આવલિકા પસાર થયા બાદ કરે છે. ૧૦૪ पूरित्तु पुब्वकोडीपुहुत्त, संछोभगस्स निरयदुगं । સેવાનવાસ ય, સર્વયંતતિનું અંતું ॥ ૧૦ ॥ पूरयित्वा पूर्वकोटीपृथक्त्वं, संछोभकस्य नरकद्विकम् । વૈવાતિનવસ્ય હૈં, સ્વબંધાત્તાનિાં પા || ૧૦ || ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- નરહિમ્ - નરકગતિ - નરકાનુપૂર્વીરૂપ નરકદ્ધિકને પૂર્વક્રોડ પૃથ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાલા તિર્યંચ કે મનુષ્યના ૭ ભવમાં વારંવાર બાંધતો આપૂર્ણ કરે છે. ૮મા ભવે મનુષ્ય થઇને ક્ષપકશ્રેણિને પ્રાપ્ત થયેલો એવો જીવ અન્ય પ્રકૃતિમાં તે નરકદ્ધિકને અંત્ય પ્રક્ષેપ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. તથા દેવગતિ – દેવાનુપૂર્વી - વૈક્રિયસપ્તક લક્ષણવાળી દેવગતિનવક તે પૂર્વક્રોડ પૃથ વર્ષ સુધી૧૦૫ આપૂરણ કરીને ૮મા ભવે ક્ષપકશ્રેણિ પામે છે તે પોતાના બંધના વિચ્છેદ પછી અનંતર આવલિકા માત્ર પસાર થયા બાદ તે દેવગતિ૧૦૨ સમ્યગ્દૃષ્ટિ દેવ નારક (મનુષ્ય પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધતા હોવાથી) વજૠષભનારાચ સંઘયણ બાંધે, અને સમ્યગ્દષ્ટિ મનુષ્ય તિર્યંચ (દેવ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધતા હોવાથી) વજૠષભનારાચ સંઘયણ ન બાંધે. એ પ્રમાણે સમ્યગ્દૃષ્ટિ જીવને વજૠષભનારાચ સંઘયણનો બંધ હોય જ એવો નિયમ નહીં હોવાથી સમ્યગ્દૃષ્ટિને વજૠષભનારાચનો અવબંધ જ કહેવાય. ૧૦૩ અહીં એક શંકા થાય તેમ છે અને તે એ કે - બાર પ્રકૃતિઓની સાથે પ્રથમ સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કેમ ન કહ્યો ? ઉત્તરમાં સમજવાનું કે બાર પ્રકૃતિઓ તો આઠમાના છઠ્ઠા ભાગ સુધી નિરંતર બંધાય છે. કેમકે એ સમ્યગ્દૃષ્ટિ ધ્રુવસંજ્ઞાવાળી છે એટલે બંધવડે અને સાતમા સુધી યથાપ્રવૃત્ત સંક્ર્મવર્ડ અને આઠમાના પ્રથમ સમયથી અન્ય સ્વજાતીય અશુભ પ્રકૃતિઓના ગુણસંક્રમવડે અતિ ઘણા દળવાળી થાય છે, માટે આઠમા ગુણઠાણે બંધવચ્છેદ થયા બાદ એક આવલિકા - બંધાવલિકા ઓળંગીને બંધાતી યશઃકીર્તિમાં એ બારનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહ્યો છે. અને પ્રથમ સંઘયજ્ઞ તો સમ્યક્ત્વી મનુષ્યોને બંધાતું નથી કેમ કે તેઓ દેવભવ પ્રાયોગ્ય બંધ કરે છે, એટલે મનુષ્ય ભવમાં તે બંધ વડે પુષ્ટ થતું નથી અને બંધાતુ નહિ હોવાથી તેમાં અન્ય કોઇ પ્રકૃતિઓનું દળ સંમતું પણ નથી. ઉલટું જો આઠમા ગુણઠાણે બારની સાથે તેનો ઉત્કૃષ્ટ સંક્રમ કહેવામાં આવે તો તે નહિ ઘટે, કેમકે દેવમાંથી મનુષ્યમાં આવી જ્યાં સુધી આઠમે ગુણઠાણે બંધવિચ્છેદ સ્થાન નહિ પહોંચે ત્યાં સુધી વજૠષભના૨ાચ સંઘયણને અન્યમાં સંક્રમાવવા વડે હીન દળવાળું ક૨શે એટલે બારની સાથે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ઘટી શકશે નહિ. માટે દેવમાંથી મનુષ્યમાં આવી આવલિકા ગયા બાદ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહ્યો છે. સુધી આપૂર્ણ કરીને અર્થાત્ એ પ્રમાણે અર્થ છે. તદનંતર સર્વસંક્રમવડે સંક્રમાવે તે જીવ ૧૦૪ દેવભવમાં છેલ્લા સમયે જે પ્રથમ સંયણ નામકર્મ બાંધ્યું તેનો બંધાવલિકા ગયા બાદ સંક્રમ થાય તેથી દેવમાંથી મનુષ્યમાં આવી આવલિકા કાળ પછી ઉપ્રસંક્રમ કહ્યો છે. ૧૦૫ અર્થાત્ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાલા મનુષ્ય અથવા તિર્યંચના સાતભવ સુધી આ ૯ પ્રકૃતિના દલિકોને આપુરણ કરીને. For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ કર્મપ્રકૃતિ નવકને યશકીર્તિમાં પ્રક્ષેપે તે વખતે તે દેવનવકનો ઉ0પ્રસંક્રમ હોય છે. કારણકે તે વખતે સંક્રમાવલિકા પસાર થવાથી અન્ય પ્રકૃતિના ઘણાં દલિકો જે ગુણસંક્રમ વડે પ્રાપ્ત થયેલાં હોય તેથી તે દેવનવકનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. सबचिरं सम्मत्तं, अणुपालिय पूरईत्तु मणुयदुगं । सत्तमखिइनिग्गइए, पढमे समए नरदुगस्स ॥ ९१ ॥ सचिरं सम्यक्त्व - मनुपाल्य पूरयित्वा मनुजद्विकम् । सप्तमक्षितिनिर्गतस्य, प्रथमे समये नरद्धिकस्य ।। ९१ ।। ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્ચ - સર્વર - સર્વ ઉત્કૃષ્ટ કાલ સુધી એટલે અંતર્મુહુર્ણ ન્યૂન એવા ૩૩ સાગરોપમ સુધી સમ્યક્ત્વનું પાલન કરીને સાતમી પૃથ્વીમાં વર્તતો નારક જીવ સમ્યકત્વ પ્રત્યય (હેતુક) મનુષ્યદ્ધિકને પૂરીને - બાંધીને અંત્ય અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વને પામે તેથી તે ગુણિતકમાંશવાલો જીવ મિથ્યાત્વ હેતુક તિર્યંચદ્ધિકને બાંધતો સાતમી નારકીમાંથી નીકળીને પ્રથમ સમયે જ તે બધ્યમાન તિર્યંચદ્ધિકમાં મનુષ્યદ્ધિકને યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવે ત્યારે મનુષ્યદ્વિકનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે.૧૦૬ थावरतज्जाआया - वुज्जोयाओ नपुंसगसमाओ । आहारगतित्थयरं, थिरसममुक्कस्स सगकालं ॥ ९२ ॥ स्थावरतज्जात्यातापोद्योता नपुंसकसमाः। आहारक तीर्थंकरं, स्थिरसममुत्कृष्टखकालम् ।। ९२ ।। ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્ય :- સ્થાવરનામ, જ્ઞાતિ - એટલે સ્થાવરની જાતિ અર્થાતુ એકેન્દ્રિયજાતિ, આતપનામ, ઉદ્યોતનામ એ ૪ પ્રકૃતિઓ નપુંસવસમાં એટલે નપુંસકવેદના ઉ0પ્રસંક્રમની જેમ આ ૪ પ્રકૃતિઓનો ઉ0પ્રસંક્રમ કહેવો. તથા આહારકસપ્તક અને તીર્થંકર નામકર્મ તે સ્થિર સમાન કહેવું, ફક્ત આપૂર્ણતા પોત પોતાના ઉત્કૃષ્ટ બંધકાળ સુધી કહેવી. ત્યાં આહારકસપ્તકનો પોતાના બંધકાલ ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ સુધી સમયનું અનુપાલન કરનારો જેટલો અપ્રમત્ત કાલ છે, તેટલો બધો પણ જાણવો. અને તીર્થંકરનામનો ઉત્કૃષ્ટ બંધકાળ દેશોન% બે પૂર્વકોડ વર્ષ અધિક ૩૩ સાગરોપમ પ્રમાણ છે. તેથી તેટલો કાળ તે બન્ને આહારકસપ્તક અને જિનનામનો આપૂરણ કરીને ક્ષપકશ્રેણિ સ્વીકાર કરીને બંધવિચ્છેદ પછી એક આવલિકા માત્ર કાલ અતિકાન્ત જ્યારે થાય ત્યારે યશ-કીર્તિમાં તે બન્ને આહારકસપ્તક જિનનામનો સંક્રમ કરે છે. ત્યારે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ પામે છે. ૧૦૬ અહીં ૭મી નારકીમાં સમ્યકત્વ નિમિત્તક મનુષ્યદ્ધિક બાંધી છેલ્લા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વે જઈ મનુષ્યદ્વિકની બંધાવલિકા વીત્યા બાદ મિથ્યાત્વ નિમિત્તક બંધાતા તિર્યંચદ્ધિકમાં મનુષ્યદ્ધિક સંક્રમાવતાં તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કેમ ન કહેવાય ? અંતર્મુહૂર્ત બાદ તિર્યંચગતિમાં જઇ તેટલો કાળ મનુષ્યદ્ધિકને અન્યમાં સંક્રમ વડે કંઇક ઓછું કરી તિર્યંચભવના પહેલા સમયે તિર્યંચદ્ધિકમાં સંક્રમાવતાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કેમ કહેવાય ? એવો પ્રશ્ન અહીં થાય છે. ઉત્તરમાં સમજવાનું કે સાતમી નારકીમાં મિથ્યાત્વ ગુણઠાણે ભવનિમિત્તક મનુષ્યદ્રિકનો બંધ નથી. જે પ્રકૃતિઓ ભવ કે ગુણનિમિત્તક બંધાતી નથી તેનો વિધ્યાસક્રમ થાય છે. એ વાત પૂર્વે ગાથા - ૬૮માં કહી ગયા છે. એટલે સાતમી નારકીમાં છેલ્લા અંતર્મુહૂર્તમાં વિધ્યાતસંક્રમ વડે મનુષ્યદ્ધિક સંક્રમશે અને તિર્યંચભવના પહેલા સમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે સંક્રમશે. કેમકે તિર્યંચભવમાં તેનો બંધ છે. વિધ્યાતસંક્રમ વડે જે દળ અન્યમાં સંમે છે તે બહુ અલ્પ હોય છે અને યથાપ્રવૃત્તસંક્રમ વડે જે સંક્રમે તે ઘણું હોય છે. માટે તિર્યંચભવમાં પહેલા સમયે ઉત્કૃષ્ટ સંક્રમ કહ્યો છે. ૧૦૭ દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી પણ સંયમની અનુપાલન કરતો જીવ અન્તર્મુહૂર્ત પ્રમત્તપણામાં અને અન્તર્મુહુર્ત અપ્રમત્તપશામાં જ વારંવાર ગમનાગમન કરતો રહે છે. ત્યાં પ્રમત્તપણાના સર્વ અન્તર્મુહૂર્તને એકત્ર કરતાં અન્તર્મુહૂર્તહીન પૂર્વક્રોડ વર્ષ થાય, અને અપ્રમત્તપણામાં સર્વ લઘુ અન્તર્મુહૂર્તોને એકત્ર કરતાં પણ માત્ર એક જ અન્તર્મુહૂર્ત થાય છે. એ ભગવતિ આદિ મટે છે. અને જેઓ પ્રમત્તાપ્રમત્તપણાનો કાળ બીજી રીતે માને છે, તેઓને મતે પણ અપ્રમત્તપણાનો કાળ અન્તર્યુ જ થાય છે તેથી અત્રે પણ સર્વ કાળ અન્તર્યુ પ્રમાણ જાણવો. ૧૦૮ મનુષ્યનું ઉઠઆયુ પાલન કરીને અનુત્તરવિમાને ઉ૮આયુષ્ય ઉપજે ત્યાંથી પુનઃ ઉષ્ઠઆયુર્વત મનુષ્ય થવાથી. અહીં દેશોન કાળ તે અંતર્મુહૂર્ત અધિક જિનનામોદયની જ સ્થિ૦ જેટલો સંભવે છે. For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- જે મોહનીયનો ઉપશમ ૪ વખત ક૨ે તે સમયે ઉચ્ચગોત્ર જ બાંધતો ઉચ્ચગોત્રમાં નીચગોત્ર સંબંધી દલિકોને ગુણસંક્રમથી સંક્રમે છે. અને બે ભવમાં ૪ વા૨ મોહનીયનો ઉપશમ થાય છે. ‘“મોદ્દોપશમ સ્મિન્ મને હિ સ્વાર્’’ રૂતિ વચનાત્ મોહનો ઉપશમ એક ભવમાં બે વખત થાય છે. એ વચન હોવાથી ત્રીજા ભવમાં મિથ્યાત્વે ગયે છતે નીચગોત્ર બાંધે છે. અને તે નીચગોત્ર બાંધતો ત્યાં ઉચ્ચગોત્રને સંક્રમાવે છે. પછી ફરી સમ્યક્ત્વ પામીને ઉચ્ચગોત્રને બાંધતો નીચગોત્રને સંક્રમાવે છે. એ પ્રમાણે તે જીવ વારંવાર ઉચ્ચગોત્ર અને નીચગોત્ર બાંધતો નીચગોત્રના બંધવિચ્છેદ પછી તરત જ જલ્દીથી ‘‘સિદ્ધો'' ત્તિ સિદ્ધિ પદને પામવાની ઇચ્છાવાળો નીચગોત્રના બંધના અન્ય સમયે ઉચ્ચગોત્રનો ગુણસંક્રમ અને બંધ વડે પ્રદેશો ભેગા કરેલા ઉચ્ચગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. (યંત્ર નં૦૩૫ જુઓ) ઇતિ ૪થી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત સંખ્યા ૨૧ ૩૨ ૧૦ ८ ૬ ૧ ૨ ૧ ૪ ૪ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં-૩૫ (ગાથા ૭૯ થી ૯૩ ના આધારે) સંજ્ઞા :- ગુ ગુણિતકમાંશવાલો ૧ चउरुवसमित्तु मोहं, मिच्छत्तगयस्स नीयबंधंते । રાખવોસો, તત્તો દ્ઘ સિન્હાબો ઢોડ્ ।। ૧૩ ।। चतुरुपशमय्य मोहं, मिथ्यात्वगतस्य नीचैर्बन्धान्ते । ઉર્ધ્વોત્રોત્કૃષ્ટઃ, તતો નવુ સિધ્ધતો મતિ ।। ૧૩ ।। પ્રકૃતિઓના નામ જ્ઞાના-૫, દર્શ-૪, અંત-૫, ઔદારિકસપ્તક =૨૧ નિદ્રાદ્વિક, અસાતા, અંત્ય સંસ્થાન-૫, સંઘયણ-૫, અશુભવર્ણાદિ-૯, ઉ૫૦, અશુભવિહા૰ અપર્યા૰ અસ્થિરાદિ૬, નીચગોત્ર =૩૨ થીણદ્વિત્રિક, તિર્યંચદ્વિક, વિકલત્રિક, સૂક્ષ્મ, સાધારણ = ૧૦ મધ્યમ કષાય = ૮ હાસ્યાદિ - ૬ સાતાવેદનીય મિથ્યાત્વ - મિશ્રમોહનીય સમ્યક્ત્વમોહનીય અનંતાનુબંધિ-૪ સ્થાવર, આતપ, ઉદ્યોત, એકેન્દ્રિયજાતિ નપુંસકવેદ ૪૨૩ = ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સ્વામી કયા જીવ ? ગુ૦ ૭મી નરકમાંથી નીકળી પંચે પર્યા૰ તિર્યંચમાં ૧લી આવલિકાના અંત્ય સમયે (નરકભવના અંત્ય સમયે બાંધેલ પણ અહીં સંક્રમે છે.) ગુ૦ ક્ષપક ૧૦મા ગુણના અંત્ય સમયે ગુ૰ક્ષપક ૯/૧ પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯/૧ના અંત્ય સમયે ગુ૰ક્ષપક પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯/૨ના અંત્ય સમયે ગુક્ષપક પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯/૫ના અંત્ય સમયે દીર્ઘકાળ સાતાનો બંધ કરી આસાતાની બંધાવલિકાના અંત્ય સમયે પોતાના ક્ષયના ચરમ પ્રક્ષેપ સમયે ક્ષપક ૪ થી ૭ ગુણસ્થાનકે દીર્ઘકાળ ઉપસમ્ય૰ પાલીને મિથ્યાત્વના પ્રથમ સમયે ૭મી ના૨ક ૭મી ના૨ક અંતર્મુ૰ આયુ શેષ રહે અંત્ય આવશ્યક કરી તિર્યંમાં સમ્ય૰ પામી અનંતાની વિસંયોજના કરે ત્યારે સર્વસંક્રમથી અંત્ય પ્રક્ષેપ સમયે ગુક્ષપક પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯/૧ના અંત્ય સમયે ગુક્ષપક પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯/૩ના અંત્ય સમયે For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ કર્મપ્રકૃતિ ૧૨ સ્ત્રીવેદ ગુ0ક્ષપક પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯૪ ના અંત્ય સમયે પુરુષવેદ ગુ0ક્ષપક પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯૬ ના અંત્ય સમયે સંજ્વલન ક્રોધ ગુ0ક્ષપક પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯૭ ના અંત્ય સમયે સંજ્વલન માન ગુક્ષપક પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯૮ ના અંત્ય સમયે સંજ્વલન માયા ગુ0ક્ષપક પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ૯ના અંત્ય સમયે સંજ્વલન લોભ ગુશીધ્ર ક્ષપક ૧૦માના અંત્ય સમયે યશકીર્તિ ગુશીધ્ર ક્ષપક ૮/૬ ભાગના અંત્ય સમયે તૈજસસપ્તક શુભવર્ણાદિ-૧૧, ગુ0ક્ષપક ૮/૬ ભાગે બંધવિચ્છેદથી ૧ આવલિકા પછી. અગુરુલઘુ, નિર્માણ, આહારકસપ્તક સ્થિર, શુભ = ૨૯ પંચે જાતિ, સમચતુ, પરા, ઉ0, | ૧૩૨ સાગરોપમ સમ્યક્ત્વના કાલમાં પૂરીને ક્ષપક ૮/૬ ભાગે શુભવિહા, ત્રસાદિ-૪, સુભગાદિ-૩ | બંધવિચ્છેદ થી આવલિકા પછી. = ૧૨ વજઋષભનારાચ સંઘયણ ૧૩૨ સાગ, સમ્યકત્વના કાલમાં પૂરીને મનુષ્યભવમાં પ્રથમ આવલિકા પછી દેડકાઇ - બાંધતો નરકદ્ધિક પૂર્વક્રોડ આયુના તિર્યંચ કે મનુષ્યના ૭ ભવ સુધી બંધથી પૂરી પોતાના ચરમ પ્રક્ષેપ વખતે ક્ષપક ૯/૧ ભાગના અંત્ય સમયે દેવદ્રિક, વૈક્રિયસપ્તક =૯ પૂર્વકોડ આયુ0ના ૭ ભવ સુધી બંધથી પૂરી ક્ષપક ૮/૬ ભાગે બંધવિચ્છેદથી આવલિકા પછી મનુષ્યદ્વિક અંતર્મુહૂ ન્યૂન ૩૩ સાગરો ૭મી નરકમાં પૂરી તિર્યંચગતિમાં પ્રથમ સમયે. ૧ | જિનનામ દેશોન બે પૂર્વોડ અધિક ૩૩ સાગ0 બાંધી શપક ૮/૬ ભાગે બંધવિચ્છેદથી આવલિકા પછી. ઉચ્ચગોત્ર ક્ષપિતકમશ શીઘક્ષપક નીચગોત્રના ચરમ બંધના ચરમ સમયે ૧૫૪ +૪] આયુનો સંક્રમ થાય નહીં. યંત્ર નં. ૩૫ની ટીપ્પણ:- ૧. અહીં ૭મી નરકમાં આખા ભવ સુધી મિથ્યાત્વે રહી અંતર્મુ. આયુ બાકી રહે સખ્ય પામી દર્દ ગુણસંક્રમથી સમ૦ ના પુંજને પૂર્ણ કરીને મિથ્યાત્વે આવે ત્યાં મિથ્યાત્વના પ્રથમ સમયે જ સમ્ય) મોહ૦નો મિથ્યાત્વમાં ઉ૮પ્રસંક્રમે છે. For Personal & Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૨૫ -: અથ પમી જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામિત્વ પ્રરૂપણા : पल्लासंखियभागोण, कम्मठिइमच्छिओ निगोएस । सुहुमेसुऽभवियजोगं, जहन्नयं कट्ठ निग्गम्म ॥ ९४ ॥ जोग्गेसुऽसंखवारे, सम्मत्तं लभिय देसविरइं च । अट्ठक्खुत्तो विरई, संजोयणहा तइयवारे ॥ ९५ ॥ चउरूवसमित्तु मोहं, लहुं खवंतो भवे खवियकम्मो । पाएण तहिं पगयं, पुडुच्च काओ वि सविसेसं ॥ ९६ ॥ पल्यासङ्ख्येभागोन, कर्मस्थितिं स्थित्वा निगोदेषु । सूक्ष्मेष्वभव्ययोग्यं, जघन्यं कृत्वा निर्गत्य ।। ९४ ॥ योग्येष्वसङ्ख्येयवारान् , सम्यक्त्वं लब्ध्वा देशविरतिं च । अष्टकृत्वा विरतिम् , विसंयोजनहा तावद्वारान् ।। ९५ ॥ चतुरुपशमय्य मोहं, लघु क्षपयन् भवेत् क्षपितकर्मा । પ્રાયઃ તેને પ્રકૃતિ, પ્રતીત્વ વોશ્ચિ સવિશેષ / ૬૬ ગાથાર્થ :- પલ્યોપમના અસંખ્યાતમાભાગ હીન કર્મસ્થિતિ પ્રમાણ કાળ સૂક્ષ્મનિગોદમાં રહીને અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રદેશોપચય કરીને પુનઃ ત્યાંથી નીકળીને II ૯૪ . સમ્યકત્વાદિ પ્રાપ્તિ યોગ્ય ભવોમાં ઉત્પન્ન થઇને અસંખ્યવાર સમ્યકત્વ અને દેશવિરતિ પામીને આઠ વાર સર્વવિરતિ પામીને અને તેટલી જ વાર (આઠ વાર) અનંતાનુબંધિનો વિધાતક થઇને (વિસંયોજક થઇને) II ૯૫ / ચાર વાર મોહનીયને ઉપશમાવીને શીધ્ર કર્મક્ષય કરતો જીવ “ક્ષપિતકમશ થાય છે. અત્રે પ્રાયઃ એ ક્ષપિતકમાંશ જીવનો જ સંબંધ છે, તથા કોઇ પ્રકૃતિને આશ્રયી કંઇક વિશેષતા પણ કહેવાશે. /૯૬ // ટીકાર્થ :- પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામિત્વને કહ્યું. હવે જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી કહે છે. અને તે ક્ષપિત કમાંશવાલા જીવ પ્રાયઃ પામે છે. તેથી તેનું સ્વરૂ૫ નિરૂપણ કરે છે. ક્ષપિતકમશ જીવનું સ્વરૂપ :- જે જીવ પલ્યોપમના અસંખ્યયભાગ ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ સુધી સૂક્ષ્મનિગોદમાં વસીને (રહીને), કારણકે સૂક્ષ્મનિગોદ જીવ અતિ અલ્પ આયુષ્યવાળો હોય છે. તેથી તેને ઘણાં જન્મ-મરણ થાય છે. તે ઘણાં જન્મ-મરણ થવાથી ઘણીવાર અતિવેદના યુક્ત હોય છે, ને અતિવેદના યુક્ત હોવાથી ઘણાં પુદ્ગલોની નિર્જરા કરે છે, તેથી સૂક્ષ્મ નિગોદનું ગ્રહણ કર્યું છે. તે પણ બાકીના નિગોદ જીવોની અપેક્ષાએ અતિ અલ્ય કષાય અને અતિ અલ્પ યોગવાલા સ્થિતિ બાંધે છે, અને અલ્પ ઉદ્વર્તન કરે છે. અને મંદયોગપણું હોવાથી નવા કર્મયુગલો ઉત્પન્ન અતિ અલ્પ છે. તેથી કરીને આવા પ્રકારનો સૂક્ષ્મનિગોદ થઇને અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રમાણ પ્રદેશો ભેગા કરીને પછી સૂક્ષ્મનિગોદમાંથી નીકળીને “પોષ'. સમ્યકત્વ દેશવિરતિને સર્વવિરતિ યોગ્ય ત્રસ જીવોમાં ઉત્પન્ન થઇને પલ્યોપમના અસંખ્યાતમાભાગમાં અસંખ્યવેળા સમ્યકત્વ ને સ્વલ્પ કાળ સુધી દેશવિરતિને પામીને, કેવી રીતે પામીને ? તો કહે છે. - સૂક્ષ્મનિગોદથી નીકળીને બાદર પૃથ્વીકાયને વિષે ઉત્પન્ન થાય, તદનંતર ત્યાંથી અંતર્મુહુર્ત કાળમાં નીકળીને પૂર્વક્રોડ આયુષ્યવાલા મનુષ્યને વિષે ઉત્પન્ન થાય, ત્યાં પણ ૭માસ વ્યતીત થતાં શીધ્ર યોનીથી બહાર નીકળવા ૧૦૯ કયા કયા સંયોગોનો પ્રાપ્ત થયેલો જીવ અન્ય સર્વજીવની અપેક્ષાએ અતિદીન કર્મપ્રદેશની સત્તાવાળો થાય તે તે સંયોગોની વિવલા આ ૩ ગાથાઓ દ્વારા દર્શાવી છે. અથવા અન્ય સર્વજીવથી અતિ અલ્પ કર્મપ્રદેશની સત્તાવાળો જીવ તે પિતકમાંશ જીવ કહેવાય. For Personal & Private Use Only www jainelibrary.org Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ કર્મપ્રકૃતિ પૂર્વક જન્મ પામે, તદનંતર ૮ વર્ષની વયે સંયમ પામે, તદનંતર દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમને પાલીને અલ્પ આયુષ્ય બાકી રહેતાં મિથ્યાત્વને પામે, તદનંતર મિથ્યાત્વ સહિત મરણ પામીને ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણ સ્થિતિવાલા દેવને વિષે દેવપણે ઉત્પન્ન થાય. ત્યાં અંતર્મુહુર્ત માત્ર કાળ ગયે છતે સમ્યત્વ પ્રાપ્ત કરે. ત્યાં ૧૦,૦૦૦ વર્ષ જીવીને અને તેટલો કાળ સમ્યકત્વ પાળીને અંતે મિથ્યાત્વ સહિત કાલ પામ્યો થકો બાદર પૃથ્વીકાયને વિષે ઉત્પન્ન થાય છે. તદનંતર ત્યાંથી પણ અંતર્મુહુર્ત માત્ર કાળમાં નીકળીને મનુષ્યમાં ઉત્પન્ન થાય, ફરી પણ સમ્યક્ત્વ અથવા દેશવિરતિ અથવા સર્વવિરતિ પામે. એ પ્રમાણે દેવ - મનુષ્ય ભવોને વિષે સમ્યકત્વાદિ વારંવાર ગ્રહણ કરવાનું અને મુકવાનું ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલાં કાળમાં અસંખ્યાતવાર સમ્યકત્વ અને તેનાથી કંઇક ઓછીવાર દેશવિરતિનો લાભ થાય. અહીં જ્યારે જ્યારે સમ્યકત્વાદિની પ્રાપ્તિ થાય ત્યારે ઘણાં પ્રદેશોવાળી પ્રકૃતિને અલ્પ પ્રદેશયુક્ત કરે છે, તે કારણથી સમ્યકત્વાદિ પ્રાપ્તિનું ગ્રહણ કર્યું છે. અને એ સમ્યકત્વાદિ યોગ્ય ભાવોમાં ૮ વાર સર્વવિરતિ પામીને ““તફયવારે'ત્તિ તેટલી જ વાર એટલે આઠ વાર “સંયોગદા' - ઉદૂવલના વડે અનંતાનુબંધિનો વિઘાત કરીને, અને પંચસંગ્રહ કરણ-૨ની ગાથા ૧૦૪માં કહ્યું છે. “૩૩વત ૨ ડવારા'' રૂતિ - અનંતાનુબંધિની ઉવલના આઠ વાર કરે છે. તથા ૪ વાર મોહનીયને ઉપશમાવીને ત્યાર પછીના ભાવમાં શીધ્ર કર્મ ખપાવતો જીવ ક્ષપિતકમશ કહેવાય છે. અહીં જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામિત્વ પ્રરૂપણામાં પ્રાયઃ (બાહુલ્યતાથી) એજ ક્ષપિતકમાંશ જીવનો અધિકાર છે. વળી કોઇ પ્રકૃતિને આશ્રયી વિશેષ પણ કહેવાશે. आवरणसत्तगम्मि उ, सहोहिणा तं विणोहिजयलम्मि । निद्दादुगंतराइय - हासचउक्के य बंधते ॥ ९७ ॥ आवरणसप्तके तु, सहाऽवधिना तद् विनाऽवधियुगले । निद्राद्विकमंतराय - हास्यचतुष्केषु च बध्नन्ति ।। ९७ ॥ ગાથાર્થ :- અવધિજ્ઞાન સહિત જીવ અવધિદ્ધિક વિના ૭ આવરણનો બંધવિચ્છેદ સમયે જ મળસંક્રમ કરે છે, તથા અવધિજ્ઞાન રહિત જીવ અવધિદ્ધિકનો બંધવિચ્છેદ સમયે જ મળસંક્રમ કરે છે, અને નિદ્રાદ્ધિક - અંતરાય-૫ તથા હાસ્ય ચતુષ્ક એ ૧૧નો જ પ્રસંક્રમ સ્વ સ્વ બંધવિચ્છેદ સમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે થાય છે. ટીકાર્થ :- ત્યાં જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામિત્વને જુદી જુદી કહે છે. - જે જીવ અવધિજ્ઞાન સહિત વર્તે છે તે જીવને નાવરાસત અહીં સપ્તમી એ ષષ્ઠીના અર્થમાં છે તેથી અવધિજ્ઞાનાવરણ રહિત જ્ઞાનાવરણ ચતુષ્ક અને અવધિદર્શનાવરણ રહિત દર્શનાવરણત્રિક એ આવરણ-૭નો પોત પોતાના બંધવિચ્છેદ સમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતો જીવ ઘણા કર્મપુદ્ગલોની નિર્જરા કરે છે, તે કારણથી એ ૭ પ્રકૃતિઓના પોત પોતાના બંધવિચ્છેદ સમયે ઘણાં થોડા જ પગલો પ્રાપ્ત થાય છે, અને અહીં અધિકાર પણ જઘન્ય પ્રદેશસંક્રમનો છે માટે “જે જીવ અવધિજ્ઞાન સહિત વર્તે છે” એમ ક્યું છે. તથા તે અવધિ વિના એટલે અવધિજ્ઞાન અને અવધિદર્શન રહિત જીવને અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણ એ બંનેનો પોત પોતાના બંધવિચ્છેદ સમયે જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. કારણકે અવધિજ્ઞાન અને અવધિદર્શનને ઉત્પન્ન કરતો જીવ અતિ પ્રબલ ક્ષયોપશમવાલો હોવાથી અવધિજ્ઞાન અવધિદર્શનાવરણના કર્મપુદ્ગલો અતિ રૂક્ષ કરે છે. તેથી બંધવિચ્છેદ સમયે પણ ઘણી નિર્જરા કરે છે. તેમ થયે છતે જઘન્ય પ્રદેશસંક્રમનો અભાવ થાય તેથી તમુ એટલે અવધિદ્ધિક વિના એ પ્રમાણે કહ્યું છે. ૧૧૦ અહીં ટીકામાં સવવ ત વા'' શબ્દ નથી. પણ ચણિ અને પૂ૦મલયગિરિ મ0ની ટીકામાં કહેલ છે. ૧૧૧ સંસારમાં રખડતો ભવ્ય આત્મા અસંખ્યવાર ક્ષયોપશમ સમ્યકત્વ કંઇક ન્યૂન તેટલીવાર દેશવિરતિ ચારિત્ર આઠ વાર સર્વવિરતિ ચારિત્ર અને તેટલી જ વાર અનંતાનુબંધિની વિસંયોજના કરી શકે છે, માટે તેમ કહ્યું છે. ૧૧૨ અહીં તથા સ્વભાવે અવધિજ્ઞાન ઉત્પન્ન કરતો આત્મા જ્ઞાનાવરણાદિ અન્ય પ્રવૃતિઓના ઘણા યુગલો દૂર કરે છે. પરંતુ પોતાના ઘણા યુગલો દૂર કરતો નથી. જો કે રૂક્ષ કરે છે. એટલે અવધિજ્ઞાનિને અન્ય પ્રકૃતિઓનો બંધવિચ્છેદ સમયે જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો. પરંતુ અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણાનો અવધિજ્ઞાન વિના જીવને જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો છે. For Personal Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૨૭ નિદા'' ત્તિ નિદ્રા પ્રચલા રૂપ નિદ્રાદ્ધિકનો અને અંતરાયપંચકનો અને હાસ્ય - રતિ - ભય - જુગુપ્સા લક્ષણવાળી હાસ્યચતુષ્કનો સર્વ સંખ્યા-૧૧ પ્રકૃતિઓના પોત પોતાના બંધના વિચ્છેદ સમયે યથાપ્રવૃત્તસંક્રમથી જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. કારણકે નિદ્રાદ્રિક અને હાસ્ય ચતુષ્કનો બંધવિચ્છેદ પછી તરત જ ગુણસંક્રમથી સંક્રમ થાય છે. તેથી ઘણા દલિક પામે છે અને અંતરાય-પનો બંધવિચ્છેદ પછી તરત જ પતગ્રહના સ્વભાવે સંક્રમ જ થતો નથી. તે કારણથી બંધનો વિચ્છેદ સમય જ ગ્રહણ કર્યો છે. (આઠમા ગુણસ્થાનકથી બંધ વિચ્છેદ થયા બાદ અશુભ પ્રવૃતિઓનો ગુણસંક્રમ થાય છે.) सायस्स णुवसमित्ता, असायबंधाण चरिमबंधते । खवणाए लोभस्स वि, अपुवकरणालिगा अंते ॥ ९८॥ सातस्या-ऽनुपशमय्या, असातबन्धानां चरमबन्धान्ते । क्षपणायै लोभस्याप्यपूर्वकरणावलिकाऽन्ते ॥ ९८ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- મોહનીય કર્મનો ઉપશમ નહીં કરીને, અર્થાતુ ઉપશમશ્રેણિ નહીં પામીને અસાતાના બંધમાં જે અંત્ય અસાતા બંધ છે તેના અંત્ય સમયે વર્તતાં ક્ષપક જીવને સાતાનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. કારણકે તેથી આગળ સાતાની પતદ્રગ્રહતા જ થાય છે પણ સંક્રમ થતો નથી. તથા મોહનીયને ઉપશમ કર્યા વિના ક્ષેપકને માટે તત્પર થયેલ જીવ અપૂર્વકરણાદ્ધાની પ્રથમ આવલિકાના અંત્ય સમયે સંજ્વલન લોભનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે, કારણકે તેથી આગળ ગુણસંક્રમથી પ્રાપ્ત થયેલ અત્યંત ઘણાં કર્મદલિકનો સંક્રમાવલિકા પૂર્ણ થયા બાદ સંક્રમ થવાથી જઘન્ય પ્રદેશસંક્રમનો અભાવ થાય છે. अयरच्छावविद्यगं, गालिय थीवेयथीणगिद्धितिगे। सगखवणहापवत्तस्संते, एमेव मिच्छत्ते ॥ ९९ ॥ अतरषट्षष्ठिद्विकं, गालयित्वा स्त्रीवेदस्त्यानगृद्धित्रिके। खकक्षपणयथाप्रवृत्तस्याऽन्ते, एवमेव मिथ्यात्वस्य ॥ ९९ ॥ ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્થ :- બે ૬૬ સાગરોપમ એટલે ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વનું અનુપાલન કરતો જીવ સ્ત્રીવેદ અને થીણદ્વિત્રિક એ ૪પ્રકૃતિઓને વાર્તાતા =નિર્જરા કરીને અર્થાતુ સમ્યકત્વના પ્રભાવથી તે પ્રકૃતિ સંબંધી ઘણાં કર્મલિકને નાશ કરીને, કાંઇક બાકી રહેલ તે કર્મપ્રકૃતિઓના ક્ષય માટે તત્પર થયેલ ક્ષપક જીવ યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે ) વિધ્યાંતસંક્રમ વડે જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. કારણકે આગળ અપૂર્વકરણમાં ગુણસંક્રમથી ઘણાં કર્મલિકના સંક્રમનો સંભવ હોવાથી જઘન્ય પ્રદેશસંક્રમ પામે નહીં તેથી યથાપ્રવૃત્તકરણનો અન્ય સમય ગ્રહણ કર્યો છે. - મિથ્યાત્વનો પણ બે ૬૬ સાગરોપમ એટલે ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વને અનુપાલન કરીને, તેટલા કાલ મિથ્યાત્વની નિર્જરા કરીને કાંઇક બાકી રહેલા મિથ્યાત્વને ક્ષય કરવાને અર્થે તત્પર થયેલા અને મિથ્યાત્વ સંબંધી યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે વિધ્યાતસંક્રમણથી જ પ્રસંક્રમ કરે છે. આગળ ગુણસંક્રમ પ્રવર્તતો હોવાથી તે જ પ્રસંક્રમ થતો નથી. એ પ્રમાણે સંબંધ ગોઠવીને કહેવું તે અર્થ છે. ૧૧૩ કેમકે શ્રેણિ પર આરૂઢ થનારને ૭મું ગુણસ્થાનક જ યથાપ્રવૃત્તકર ગણાય છે. ૮માં ગુણસ્થાનકથી અબધ્યમાન અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ પ્રવર્તતો હોવાથી જધન્ય પ્રદેશસંક્રમ થઈ શકતો નથી માટે અપ્રમત્ત યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે વિધ્યાતસંક્રમ વડે સંક્રમાવતાં જધન્ય પ્રદેશસંક્રમ થાય તેમ કહ્યું છે. જો કે ઉપર કહેલ ૪ પ્રકૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમ વડે સંક્રમાવતાં પોત પોતાના યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે જAસંક્રમ થાય તેમ મૂળ ટીકામાં કહ્યું છે. પરંતુ ગુણ કે ભવનિમિત્તે જે પ્રકૃતિ બંધાતી નથી તેનો વિધ્યાતસંક્રમ પૂર્વે કહ્યો છે. યથાપ્રવૃત્તસંક્રમ નહીં. અહીં ઉપર કહેલ પ્રકૃતિઓ ૩જા ગુરાસ્થાનથી અબંધ ગુણ નિમિત્તે થયો છે. માટે તેનો વિધ્યાતસંક્રમ થવો જોઇએ, યથાપ્રવૃત્ત નહિ. આ કારણથી જ ઉપા. મહારાજે વિધ્યાતસંક્રમ વડે સંક્રમાવતા જ0મસંક્રમ થાય તેમ આ ગાથાની ટીકામાં કહ્યું છે. તત્ત્વ કેવલી ભગવંત જાણે ૧૧૪ અહીં ક્ષાયિક સમ્પ૦ ઉપાર્જના કરતાં જિનકાલિક પ્રથમ સંઘયણી ૪ થી ૭ સુધીના ગુણસ્થાનકમાં વર્તતાં મનુષ્યને દર્શનત્રિકનો ક્ષય કરેલ યથાપ્રવૃત્ત કરણ જાણવું. For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ કર્મપ્રકૃતિ हस्सगुणसंकमद्धाइ, पूरयित्ता समीससम्मत्तं । चिरसंमत्ता मिच्छत्त - गयस्सुबलणथोगे सिं ॥१०॥ हूस्वगुणसंक्रमाद्धया, पूरयित्वा समिश्रसम्यक्त्वम् । चिरसम्यक्त्वान् मिथ्यात्व-गतस्यस्तोकोदलनेऽनयोः ॥१०० ॥ ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્થ:- “તૂસ્વગુણસંખ્યાહ'' 1"અલ્પકાલવાલા ગુણસંક્રમથી “સમ સચવર્ત” એટલે સમ્યકત્વ મિશ્રને મિથ્યાત્વના દલિક વડે પૂરીને અને ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વને ધારણ કરીને આટલા ઘણાં કાલે સમ્યકત્વથી મિથ્યાત્વે ગયેલો તે જીવ પલ્યોપમના અસંખ્યાતમાભાગ માત્ર કાલ વડે તે સમ્યક્ત્વ અને મિશ્રની ઉદ્દ્ગલના કરતાં અલ્પ ઉદ્દ્વનાસંક્રમ થયે છતે ઉપાજ્યખંડના અન્ય સમયે મિથ્યાત્વ રૂપ પરપ્રકૃતિમાં જે પ્રક્ષેપાય તે જ તે બન્નેનો એટલે સમ્યકત્વ અને મિશ્રનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. संजोयणाण चतुरुवसमित्तु, संजोयइत्तु अपद्धं । अयरच्छावद्विदुगं, पालिय सकहप्पवत्तंते ॥ १०१ ॥ संयोजनांश्चतुरुपशमय्य, संयोज्याऽल्पाद्धाम् । મતર પર, પાયિતા સ્વયથાપ્રવૃત્તાને એ ૧૦૧ '. ગાથાર્થ :- મોહનીયને ૪ વાર ઉપશમાવી અને અલ્પકાળ સુધી અનંતાનુબંધિ બાંધીને પુનઃ ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વ પાલન કરીને સ્વ યથાપ્રવૃત્તના અન્ય સમયે અનંતાનુબંધિનો જળપ્રસંક્રમ કરે.' ટીકા :- ચાર વાર મોહનીયને ઉપશમાવીને ચારિત્રમોહનીય પ્રકૃતિ ઉપશમાવતાં સ્થિતિઘાત - રસધાત - ગુણશ્રેણિ - ગુણસંક્રમ વડે અનંતાનુબંધિ પ્રકૃતિ પુગલોની નિર્જરા કરે છે. તેથી ચાર વાર મોહનીયનો ઉપશમ ગ્રહણ કર્યો છે, પછી મિથ્યાત્વે જઇને અલ્પકાળ સુધી સંયોજના = અનંતાનુબંધિ બાંધીને તે બંધાતે છતે અનંતાનુબંધિ ચાર વાર મોહના ઉપશમ વડે સ્થિતિઘાતાદિ વડે વાત કરવાથી અતિ અલ્પ જ ચારિત્રમોહનીયના દલિક રહેલ છે. તે સંક્રમાવીને પછી અંતર્મુહૂર્ત ગયે છતે ફરી પણ સમ્યકત્વને પામીને બે ૬૬ સાગરોપમ = ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વને પાલીને જે અનંતાનુબંધિ ક્ષય માટે તત્પર થયેલ જીવને અનંતાનુબંધિ સંબંધી યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે વિધ્યાતસંક્રમથી તે અનંતાનુબંધિ-૪નો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. આગળ અપૂર્વકરણમાં ગુણસંક્રમ પ્રવર્તતો હોવાથી તે જ પ્રદેશ સંક્રમ પ્રાપ્ત થતો નથી. अट्ठकसायासाए य, असुभघुवबंधि अस्थिरतिगे य । सबलहुँ खवणाए, अहापवत्तस्स चरिमम्मि ॥ १०२ ॥ अष्टकषायाऽसातानां चाऽशुभधुवबन्ध्यस्थिरत्रिके च । सर्वलघु क्षपणायां , यथाप्रवृत्तस्य चरिमे ।। १०२ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્ય - મધ્યમ ૮ કષાય, અસતાવેદનીય, અશુભવદિ-૯, ઉપઘાત, એ ૧૯ અશુભધ્રુવબન્થિની, અસ્થિરત્રિક - અસ્થિર - અશભ - અયશ-કીતિ એમ સર્વ સંખ્યા - ૨૨ પ્રકતિઓનો “સવન” ત્તિ બીજા સર્વથી જલદીથી લપણને માટે તત્પર થયેલ જીવ આઠ કષાય રહિત ૧૪ પ્રકૃતિઓનો ૮ વર્ષ ઉપર ૭ માસ વ્યતિકાન્ત થતાં ૧૧૫ અહીં સમ્યકત્વ ઉત્પન્ન કરીને ત્યારબાદ અંતર્મુહર્ત સુધી ચડતાં પરિણામવાળો રહે છે. તેથી તેટલો કાલ મિથ્યાત્વના લિકોને સમ્યકત્વ અને મિશ્રમાં અને મિશ્રના સમ્યકત્વમાં ગુણસંક્રમથી સંક્રમાવે છે. અહીં જેટલો અલ્પકાળ હોઈ શકે તેટલો કાળ લેવાનો છે. કેમકે જ0પ્રસંક્રમ કહેવાનો છે. For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૨૯ જલદી ક્ષય કરવાને તત્પર થયેલ ક્ષપકશ્રેણિ પામેલ જીવ યથાપ્રવૃત્તના અન્ય સમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે જ»સંક્રમ કરે છે. અને ૮ કષાયનો દેશોન પૂર્વદોડ વર્ષ સુધી સંયમ પાલીને ક્ષપકશ્રેણિ પામેલ જીવને યથાપ્રવૃત્તના અન્ય સમયે વિધ્યાતસંક્રમથી જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. પંચસંગ્રહની મુલ ટીકામાં તો એ સર્વ પણ ૨૨ પ્રકૃતિઓને આશ્રયીને દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમ પાળીને એ પ્રમાણે કહ્યું છે. એ પ્રમાણે ક્ષપકશ્રેણિ પામેલ જીવને યથાપ્રવૃત્તના અન્ય સમયે ૮ કષાયનો વિધ્યાતસંક્રમથી અને બાકીની ૧૪ પ્રકતિઓનો યથાપ્રવૃત્તસંક્રમથી જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. पुरिसे संजलणतिगे, य घोलमाणेण चरमबद्धस्स । सगअंतिमे असाएण समा अरई य सोगो य ॥ १०३ ॥ पुरुषस्य संज्वलनत्रिकस्य, च घोलमानेन चरमबद्धस्स । સ્વનિને સાન, સમા •sતિ શોવ . ૧૦૩ / ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્થ :- પુરૂષવેદનો અને ક્રોધ - માન - માયા - રૂ૫ સંજ્વલનત્રિકના ક્ષય માટે તત્પર થયેલ ક્ષપકશ્રેણિ સ્વીકાર કરેલ જીવ પોત પોતાના બંધના અન્ય સમયે ““થોનમાળખ''ત્તિ ઘોલમાનવાલા જઘન્ય યોગ થયે છતે જે બાંધેલ દલિક તેના અન્ય પ્રક્ષેપ સમયે જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. આ ૪ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ સમયે સમયોન બે આવલિકાએ બાંધેલ દલિક સિવાય બીજા દલિકની સત્તા નથી અને તે પણ ગુણસંક્રમથી સમયોન બે આવલિકા માત્ર કાલથી બાંધેલ દલિકમાંથી અન્ય સમયે બાંધેલ દલિકનો અસંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી પ્રત્યેક સમયે ક્ષય પામતું જાય છે. તેથી તે પ્રકૃતિઓનો સર્વસંક્રમથી સંક્રમ થાય તે જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. અરતિ, શોકનો અસતાવેદનીયના જઘન્ય પ્રદેશસંક્રમની જેમ જાણવો એ પ્રમાણે અર્થ છે. वेउबिक्कारसगं, उबलियं बंधिऊण अप्पद्धं । जिट्ठठिई निरयाओ, उवट्टित्ता अबंधित्तु ॥ १०४ ॥ थावरगयस्य चिरउव्वलणे एयरस एव उच्चस्स । मणुयद्गस्स य तेउसु, वाउसु वा सुहुमवद्धाणं ॥ १०५ ॥ वैक्रियैकादशक-मुद्वलितं बयाऽल्पाद्धाम् । ज्येष्ठस्थिति नरकादुद्वाऽवध्वा ॥ १०४ ।। स्थावरगतस्य चिरोवलनया, एतस्यैवोच्चैर्गोत्रस्य । मनुजदिकस्य च तेजस्सु, वायुषु वा सूक्ष्मबद्धानाम् ॥ १०५ ॥ ગાથાર્થ :- વૈક્રિય સંબંધી-૧૧ પ્રકૃતિઓની પ્રથમ ઉદ્વલના કરીને પુનઃ અલ્પકકાળ પર્યન્ત બાંધીને ઉસ્થિતિ યુક્ત નારક થાય, ત્યાંથી નીકળીને તિcપંચેન્દ્રિયમાં એ ૧૧ પ્રકૃતિ બાંધ્યા વિના જ ! ૧૦૪ છે. ૧૧૬ ગુણ કે ભવનિમિત્તે અબધ્યમાન પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ થાય છે. એમ પહેલા આજ કરશની ૬૮મી ટીકામાં કહ્યું છે. અરતિ - શોક - અસ્થિરત્રિક અને અસતાવેદનીય એ ૬ પ્રકૃતિઓ બંધમાંથી ૬ઠ્ઠા ગુણસ્થાનકે જાય છે. એટલે ૭મા ગુણસ્થાનકે તેનો વિધ્યાતસંક્રમ વડે સંક્રમાવતાં જઘન્ય પ્રદેશસંક્રમ થવો જોઇએ. પરંતુ અહીં યથાપ્રવૃત્તસંક્રમ વડે સંક્રમાવતાં જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો છે. ૧૧૭ અહીં એવો નિયમ છે કે જે સમયે બાંધે તે સમયથી બંધાવલિકા ગયા બાદ સંક્રમાવવાની શરૂઆત કરે, તે સંક્રમાવલિકાના ચરમ સમયે સંપૂર્ણપણે - ખાલી કરે. આ નિયમ પ્રમાણે ઉપર કહેલ ૪ પ્રકૃતિઓનું બંધવિચ્છેદ સમયે જે દલિક બંધાય છે, તેની બંધાવલિકા ગયા બાદ સંક્રમાવવાની શરૂઆત કરે છે. તેને સંક્રમાવતાં સંક્રમાવતાં સંક્રમાવલિકાના ચરમ સમયે બંધવિચ્છેદ સમયે બંધાયેલા શુદ્ધ એક સમયનું જ દળ રહે છે, તે પણ બંધવિચ્છેિદ સમયે જે બાંધ્યું હતું તેનો અસંખ્યાતમો ભાગ જ શેષ રહે છે, તેને સર્વસંક્રમ વડે સંક્રમાવતાં તે પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કહેવાય છે. For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ કર્મપ્રકૃતિ સ્થાવરમાં જઇને દીર્ધકાળ પર્યન્ત ઉદ્ગલના કરતા જીવને એ ૧૧નો જ પ્રસંક્રમ થાય તથા સૂએકેપણામાં બાંધેલા ઉચ્ચગોત્રને મનુષ્યદ્રિક યુક્ત એ જ જીવને તેલ અને વાયુકાયમાં પૂર્વોક્ત વિધિએ જ પ્રસંક્રમ થાય છે. ll૧૦૫ ટીકાર્ય :- દેવદ્ધિક - નરકટ્રિક - વૈક્રિયસપ્તક લક્ષણવાળી વૈક્રિય એકાદશક - એ ૧૧ પ્રકૃતિઓનો એકેન્દ્રિય ભવમાં વર્તતો ઉવલના કરે ફરી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. તે અલ્પકાળ અંતર્મુહૂર્ત સુધી બાંધીને પછી ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ આયુષ્યવાલો નારક સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થાય ત્યાં તેટલો કાલ સુધી યથાયોગ્ય પણે તે વૈક્રિય સંબંધી ૧૧ પ્રકૃતિઓને “અનુભવીને તે નારકમાંથી નીકળીને પંચેન્દ્રિય તિર્યંચને વિષે ઉત્પન્ન થાય ત્યાં તે વૈક્રિય સંબંધી ૧૧ પ્રકૃતિઓને બાંધ્યા વિના સ્થાવર એકેન્દ્રિયને વિષે જે ઉત્પન્ન થાય. ત્યાં તે ૧૧ પ્રકૃતિઓનો પલ્યોપમના અસંખ્યયભાગ માત્ર કાલથી ઉદુવલના કરણથી તે ૧૧ પ્રકૃતિઓને ઉકેલતો ઉપાજ્ય ખંડના અન્ય સમયે જે અન્ય પ્રકૃતિમાં દલિક પ્રક્ષેપે તે જીવ તે ૧૧ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. “યલ્સ'' ઇત્યાદિ પૂર્વ કહેલ તે જ જીવના પૂર્વ કહેલ વિધિથી તેઉ વાઉકાયમાં આવેલ જીવ સૂક્ષ્મ એકેન્દ્રિય ભવમાં વર્તતાં જે બાંધેલ ઉચ્ચગોત્ર અને મનુષ્યદ્વિકનો તે લાંબાકાલની ઉદ્ગલના વડે ઉકેલતા ઉપન્ય ખંડના અન્ય સમયે બીજી પ્રકૃતિમાં જે દલિક સંક્રમાવે તે જ ઉચ્ચગોત્ર અને મનુષ્યદ્વિકનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. અહીં આ ભાવના છે, - મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રને પ્રથમ તેઉ - વાયુ ભવમાં વર્તતો ઉવેલ્યુ હોય ફરી સુક્ષ્મ એકેન્દ્રિય ભવ પ્રાપ્ત કરી અંતર્મુહુર્ત સુધી બાંધેલ હોય પછી પંચેન્દ્રિય ભવમાં જઇને સાતમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાલો નારક થાય ત્યાંથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય અને આટલો કાલ તે મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રને બાંધ્યા વિના અને પ્રદેશસંક્રમ વડે ર°અનુભવીને ત્યાંથી અર્થાતુ તિર્યંચ પંચે માંથી તેલ વાઉકાયને વિષે આવીને મનુષ્યદ્રિક અને ઉચ્ચગોત્રને દીર્ઘકાલ ઉદૂવલનાએ ઉકેલતાં ઉપાન્ય સ્થિતિખંડના અન્ય સમયે જે દલિક પરપ્રકૃતિમાં નાંખે તે ૩ પ્રકૃતિનો જઘન્ય પ્રદેશસંક્રમ સંભવે છે. हस्सं कालं बंधिय, विरओ आहारसत्तगं गंतुं । अविरइमहुबलंतस्स तस्स जा थोवउबलणा ॥ १०६ ॥ हुखं कालं बद्ध्वा, विरत आहारकसप्तकं गत्वा । अविरतिमहोदलयतस्तस्य यावत् स्तोकोदलना ॥ १०६ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્ય - “છાત'' - અલ્પકાલ સુધી વિરત અપ્રમત્તસંયત થયો છતો આહારકસપ્તકને બાંધીને કર્મોદયના વૈચિત્ર્યપણાથી ફરી પણ અવિરતિએ જાય છે. ત્યાં જઇને અંતમુહુર્ત પછી પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણની દીર્ઘ ઉદૂવલના વડે ઉકેલતાં છતાં જે અલ્પ ઉવલના એટલે ઉપન્ય ખંડના અન્ય સમયે બીજી પ્રકૃતિમાં પ્રક્ષેપ કરે તે ''આહારકસપ્તકનો જઘન્ય પ્રદેશસંક્રમ છે. ૧૧૮ અનુત્તર વિમાનનું પણ ૩૩ સાગરોપમ આયુ છે, પણ ત્યાં જઇ પછી તિર્યંચભવોમાં જતો નથી માટે સાતમી નારકીમાં જાય તેમ કહ્યું છે. ૧૧૯ સત્તામાંથી કાઢી સુક્ષ્મ એકેન્દ્રિયમાં જઇ બાંધ્યા પછી કોઇ સ્થળે બાંધતો નથી અને ઓછી તો કરે છે એટલે સત્તામાં અલ્પ રહે છે, એટલે તે - વાયુમાં ઉકેલતાં જધન્ય પ્રદેશસંક્રમ ઘટી શકે છે. ૧૨૦ અહીં જો કે ભવમાં નરક યોગ્ય આયુ બાંધે છે, અને જે ભવમાં નારકીમાંથી નીકળી જાય છે તે બંને ભવ ઉપરોક્ત ત્રણે પ્રકૃતિને બંધ યોગ્ય છે. પરંતુ અહીં જઘન્ય પ્રદેશસંક્રમનો અધિકાર હોવાથી એવો જીવ પસંદ કરવાનો છે, કે તે બંધ યોગ્ય ભવમાં પણ ન બાંધે અને પ્રદેશસંક્રમ વડે અનુભવી ઓછી કરે તેમ કહ્યું છે. ૧૨૧ અહીં ઉદવલના સંક્રમનું સ્વરૂપ ખાસ લક્ષમાં રાખવું જોઇએ, પલ્યોપમના અસંખ્યભાગ પ્રમાણ ખંડને લઇ જઇ સ્વ અને પરમાં સંક્રમાવી અંતર્મુહર્ત અંતર્મુહૂર્ત ખાલી કરે છે. ઉત્તરોત્તર સમયે રવ કરતાં પરમાં ઓછું સંક્રમાવે છે. પરથી સ્વમાં અસંખ્યાતગુણ સંક્રમાવે છે. દરેક ખંડને એ પ્રમાણે સંક્રમાવતાં દ્વિચરમ ખંડનું પોતાના સંક્રમકાળના અંતર્મુહૂર્તના છેલ્લા સમયે પરમાં જે સંક્રમાવે તે તેનો જઘન્ય પ્રદેશસંક્રમ કહેવાય છે. છેલ્લા ખંડને તો પુર્વ પૂર્વથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્ય ગુણ પરમાં સંક્રમાવે છે એટલે ત્યાં જધન્ય સંક્રમ ઘટી શકતો નથી, એટલે કિચરમખંડ ગ્રહણ કર્યો છે. એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ तेवट्ठिसयं उदहीण सचउपल्लाहियं अवन्धित्ता । अंते अहापवत्तकरणस्स उज्जोयतिरियदुगे ।। १०७ ॥ त्रिषष्टिशतमुदधीनाम् सचतुष्पल्याधिकम् बद्ध्वा । अन्ते यथाप्रवृत्तकरणस्योद्योततिर्यग्विके ।। १०७ ।। ગાથાર્થ :- ૪ પલ્યોપમ અધિક ૧૬૩ સાગરોપમ સાધિક કાળપર્યંત ઉદ્યોત અને તિર્યંચદ્ધિકને નહીં બાંધીને યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે એ ત્રણ પ્રકૃતિનો જ×સંક્રમ કરે છે. ૪૩૧ ટીકાર્ય -- ૧૬૩ સાગરોપમ અને ૪ પલ્યોપમ અધિક સુધી તે ક્ષપિતકર્માંશવાલા જીવ (અહીં અધિક શબ્દ કહ્યો તે સંખ્યાતભવના આયુષ્યવાલા મનુષ્ય ભવોની અપેક્ષાએ જાણવો) સર્વ જધન્ય તિર્યંચદ્ધિકને બાંધ્યા વિના યથાપ્રવૃત્તકરણના અન્ને છેલ્લા સમયે અર્થાત્ અપ્રમત્તને૧૨૨ અન્તે ઉદ્યોત - તિર્યંચદ્વિકનો જન્મસંક્રમ કરે છે. કેવી રીતે કહેલ (૧૬૩ +૪ પલ્યો૰ અધિક) કાલ સુધી અબંધ =બાંધ્યા વિના રહે છે. તો આ પ્રમાણે કહે છે. તે ક્ષપિતકર્માંશવાલો જીવ ૩ પલ્યોપમના આયુષ્યવાલા મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં દેવદ્વિક જ બાંધે છે, તિર્યંચદ્ધિક અને ઉદ્યોતને બાંધતો નથી. અને ત્યાં આયુષ્યના અંતર્મુહૂર્ત બાકી રહે છતે સમ્યક્ત્વ પામીને પછી સમ્યક્ત્વથી નહિ પડેલ અર્થાત્ સમ્યક્ત્વ સહિત જ ૧ પલ્યોપમના સ્થિતિવાલો દેવ થાય, અને ત્યાં સમ્યક્ત્વ પ્રાયોગ્ય આ ૩ પ્રકૃતિ બાંધે નહિ પછી પણ સમ્યક્ત્વથી નહિં પડેલો (સમ્યસહિત) દેવભવથી આવીને મનુષ્યને વિષે થાય, ત્યાંથી તે જ સમ્યક્ત્વથી નહિ પડેલ એવો સમ્યક્ત્વ સહિત ૩૧ સાગરોપમ સ્થિતિવાલો ત્રૈવેયક દેવ તરીકે ઉત્પન્ન થાય, અને ત્યાં ઉત્પન્ન થયા બાદ તરત જ અંતર્મુહૂર્ત પછી મિથ્યાત્વને પામે ત્યાં (ગ્રેવેયકમાં) ભવ પ્રત્યયથી જ આ ૩ પ્રકૃતિનો બંધ ન કરે પછી છેલ્લુ અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છતે ફરી પણ સમ્યક્ત્વ પામે પછી બે ૬૬ સાગરોપમ૧૨૭ સુધી મનુષ્ય અનુત્તર દેવલોક આદિ ભવોમાં સમ્યક્ત્વને અનુવર્તતો પાલન કરતો તે સમ્યક્ત્વનો અંતર્મુહૂર્ત કાલ બાકી રહે જલ્દીથી તે ૩ પ્રકૃતિને ક્ષય કરવા માટે તત્પર થાય. તેથી આ રીતે ૧૬૩ સાગરોપમ અને ૪ પલ્યોપમ અધિક સુધી તિર્યંચદ્ધિક અને ઉદ્યોતના બંધનો અભાવ થાય છે. इगविगलिंदियजोग्गा, अट्ठ अपज्जत्तगेण सह तासिं । तिरियगईसम णवरं, पंचासीयउदहिसयं तु ॥ १०८ ॥ एकविकलेन्द्रिययोग्या, अष्टावपर्याप्तकेन सह तासाम् । તિર્થન્નતિસમ નવર, પચાશીડ્યુલશતે તુ ।। ૧૦૮ ॥ ગાથાર્થ :- એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય યોગ્ય ૮ પ્રકૃતિ અને અપર્યાપ્ત સહિત ૯ પ્રકૃતિઓનો જ૰પ્રસંક્રમ તિર્યંચગતિની જેમ કહેવો પરન્તુ ૧૬૩ને સ્થાને ૧૮૫ સાગરોપમ કહેવાં. ૧૨૪, ટીકાર્થ :- એકેન્દ્રિય વિકલેન્દ્રિય પ્રાયોગ્ય જે ૮ પ્રકૃતિઓ - એક૦ બે તેઇ અને ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવર “આતપ - સુક્ષ્મ - સાધારણ લક્ષણવાળી પ્રકૃતિઓનો અને અપર્યાપ્ત સહિત ૯ પ્રકૃતિઓનો જ૰પ્રસં૰ તિર્યંચગતિની જેમ કહેવું વિશેષ અહીં ૧૮૫ સાગ અધિક અને ૪ પલ્યોપમ અધિક સુધી નહી બાંધીને એ પ્રમાણે કહેવું કેવી રીતે એટલો કાળ સુધી ન બાંધે ? તો કહે છે. ૧૨૨ અપૂર્વક૨ણથી ગુણસંક્રમ પ્રવર્તે છે. માટે ત્યાં જધન્ય પ્રદેશસંક્રમ ન થાય, જો કે ઉદ્યોત નામકર્મનો ગુણસંક્રમ થતો નથી. કેમકે અબધ્યમાન અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. પરંતુ જઘન્ય પ્રદેશસંક્રમ તો અપ્રમત્તના અંત સમયે કહ્યો છે. કેમકે અપૂર્વકરણથી તેનો ઉલનાસંક્રમ પ્રવત્ત છે. ૧૨૩ ક્ષયોપશમ સમ્યક્ત્વનો અવિરત-૬૬ સાગરોપમનો કાળ છે, તે ૨૨ - ૨૨ સાગરોપમના આઉખે ૩ વાર અચ્યુત દેવલોકમાં જઇ પૂર્ણ કરે છે, ત્યારબાદ અંતર્મુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકે જઇ ફરીવાર ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે, અને તેને ૩૩ - ૩૩ સાગરોપમના આઉખે અનુત્તર વિમાનમાં જઇ પૂર્ણ કરે છે. મનુષ્યપણું પામીને તે કાળના છેલ્લા અંતર્મુહૂર્તમાં જો ક્ષપકશ્રેણિ પર આરૂઢ ન થાય તો કાળ પૂર્ણ કરી પડી મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે. આ કાળ વચમાં થનાર મનુષ્ય ભવ અધિક જાણવો. ૧૨૪ ઉદ્યોત નામકર્મ માટે ૧૦૭ ગાથાની ટીપ્પણ કહી છે તે અહીં આતપ નામકર્મ માટે પણ સમજવું કેમકે ૯મે ગુણઠાણે આતપ નામકર્મ પણ ખપાવે છે. For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ કર્મપ્રકૃતિ અહીં ક્ષપતિકમાંશવાલો જીવ ૨૨ સાગ0 સ્થિતિવાલો છઠ્ઠી પૃથ્વીમાં નારક તરીકે ઉત્પન્ન થાય ત્યાં આ ૯ પ્રકૃતિઓ ભવપ્રત્યયથી જ બાંધ્યા વિના છેલ્લા અંતર્મુહુર્તમાં અર્થાતુ આયુષ્ય અંતર્મુહુર્ત બાકી રહેતાં સમ્યકત્વને પામીને મનુષ્યને વિષે સમ્યત્વ સહિત જ ઉત્પન્ન થઇને સંપૂર્ણ સંયમ પાલન કરીને ૯ભા રૈવેયકમાં ૩૧ સાગરોપમ સ્થિતિવાલો દેવ તરીકે ઉત્પન્ન થાય, અને ત્યાં અંતર્મુહુર્ત પછી મિથ્યાત્વ પામે છતે પણ ભવપ્રત્યયથી જ આ પ્રવૃતિઓ બાંધે નહીં. પછી છેલ્લા અંતર્મુહુર્ત (આયુ બાકી રહે) સમ્યકત્વને પ્રાપ્ત કરીને સમ્યકત્વથી નહીં પડેલ અર્થાતુ સમ્યત્વ સહિત જ મનુષ્યને વિષે ઉત્પન્ન થઇને સંયમને પાલીને બે વાર વિજયાદિ અનુત્તર દેવલોકમાં જવા વડે ૬૬ સાગરોપમ કાલ પૂર્ણ કરીને મનુષ્યને વિષે અંતર્મુહૂર્ત મિશ્રપણું અનુભવીને પછી તરત જ બીજા ૬૬ સાગરોપમ સમ્યકત્વના કાલને ૩ વાર ૧૨મા અશ્રુત દેવલોકે જઇ પૂર્ણ કરે છે. (૨૨ X ૩ = ૬૬) તે જ સમ્યક્ત્વનું અનુપાલન કરીને તે સમ્યક્ત્વનો કાલ Iકી રહે ક્ષય કરવા માટે તત્પર થાય. એ પ્રમાણે ૪ પલ્યોપમ અધિક ૧૮૫ સાગરોપમ અધિક પૂર્વ કહેલ ૯ પ્રકૃતિઓનો બંધનો અભાવ થાય. અહીં ભાવનામાં સમ્યકત્વથી પડેલાને મિશ્રગમન જે કહ્યું છે તે કર્મગ્રન્થના મતે અવિરુધ્ધ છે. (એટલે કે કર્મગ્રન્થના મતે સમ્મત્ત છે.) સિદ્ધાન્તના મતે પણ આ જે કહ્યું તે સમ્મત્ત નથી. કારણકે કલ્પભાષ્યમાં કહ્યું છે. ૧૨૫નિચ્છત્તા સંવતી વિરુદ્ધ તો સમગીસે 1 બીસમો વા તો સા નિષ્ઠ ર ૩ મસિ” અર્થ - મિથ્યાત્વથી સમ્યકત્વ અને મિશ્રમાં સંક્રાન્તિ થાય છે. મિશ્રથી બન્નેમાં - સમ્યકત્વ - મિથ્યાત્વમાં સંક્રાન્તિ થાય છે. સમ્યકત્વથી મિથ્યાત્વને પામે પરંતુ મિશ્રને ન પામે. छत्तीसाए सुभाणं, सेढिमणारुहिय सेसगविहीहि । कटु जहन्नं खवणं, अपुवकरणालिया अंते ॥ १०९ ॥ षद्विशतः शुभानां, श्रेणिमनारुह्य शेषविधिभिः । कृत्वा जघन्य क्षपण - मपूर्वकरणाऽऽवलिकाऽन्ते ॥ १०९ ।। ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- શ્રેણિએ નહીં ચઢીને અર્થાતુ ઉપશમશ્રેણિ કર્યા વિના પિતકમાંશ સંબંધી બાકીની વિધિ વડે ૩૬ : શુભપ્રકૃતિઓ પંચેન્દ્રિયજાતિ, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ તૈજસસપ્તક, શુભવિહાયોગતિ, શુક્લ, લોહિત, હારિદ્રવર્ણ, સુરભિગંધ, કષાય, આડુ, મધુરરસ, મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણસ્પર્શ એ શુભવર્ણાદિ-૧૧, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છુવાસ, ત્રસદશક, નિર્માણ લક્ષણવાળી પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશાગ્ર (પ્રદેશસમૂહ) પ્રાપ્ત કરીને ક્ષય કરવાનો માટે તત્પર થયેલો તેવો ક્ષપિતકમાંશવાલો જીવ અપૂર્વકરણ સંબંધી પ્રથમ આવલિકાના અન્ય સમયે તે ૩૬ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. તેથી આગળ તો ગુણસંક્રમથી પ્રાપ્ત થયેલ અતિ ઘણાં દલિકની (કર્મપ્રદેશોની) સંક્રમાવલિકા પસાર થવાથી (પરપ્રકૃતિઓનો) સંક્રમ થાય છે. તેથી તે ૩૬ પ્રકૃતિઓનો જ પ્રસૅક્રમ પ્રાપ્ત થતો નથી. પંચસંગ્રહમાં સંક્રમણકરણની ૧૧૪મી ગાથામાં કહ્યું છે કે “પૂછતીસા જ સમાઈ ગયુવરાતિ ”િ એ પ્રતીકને આશ્રયી વ્રજ8ષભનારા સંઘયણ સિવાય ૩૫ શુભ પ્રકૃતિઓનો અપૂર્વકરણની પ્રથમ આવલિકાના અન્ય સમયે જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો છે. વજ>ષભનારાસંઘયણનો પોતાના બંધના વિચ્છેદ સમયે તેની ભૂલની ટીકામાં કહ્યો છે. सम्मदिट्ठिअजोग्गाण, सोलसहंपि असुभपगतीणं । थीवेएण सरिसगं, नवरं पढमं तिपल्लेसु ॥ ११०॥ सम्यग्दृष्ट्ययोग्यानां, षोडशानामप्यशुभप्रकृतीनाम् । સ્ત્રી સશ, નવરં પ્રથમ ત્રિપણું . ૧૦૦ || ૧૨૫ જો કે આ ગાથાથી દર્શનમોહનીયની ૩ પ્રકૃતિનો સંક્રમ જણાય છે. જેમ કે મિથ્યાત્વનો સંક્રમ સમ્યકત્વ અને મિત્રમાં એ બેમાં થાય છે. મિશ્રનો મિથ્યાત્વ અને સમ્યકત્વમાં સંક્રમ થાય છે. અને સમ્યકત્વનો મિથ્યાત્વમાં સંક્રમ થાય. પરંતુ મિશ્રમાં સંક્રમ ન થાય. પરંતુ ઉપરમાં અર્થ મિથ્યાદષ્ટિ સમ્યકત્વ અને મિશ્રપણાને પામે, મિશ્રદષ્ટિ મિથ્યાત્વ અને સમ્યકત્વપણાને પામે અને સમ્યગુદષ્ટિ મિથ્યાત્વપણાને પામે છે. પરંતુ મિશ્રપણાને પામતો નથી. આ પ્રમાણે કહેલ છે. અને કલ્યભાષ્યમાં પણ તે પ્રમાણે અર્થ કર્યો છે. For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૩૩ ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્ચ - સમ્યગુદૃષ્ટિ ને અયોગ્ય એવી પ્રથમ સિવાય સંસ્થાન -૫, સંઘયણ-૫, અશુભવિહાયોગતિ, દુર્ભગ, સ્વર, અનાદેય, નપુંસકવેદ, નીચગોત્ર લક્ષણવાળી ૧૬ અશુભ પ્રવૃતિઓનો પણ જપ્રસંક્રમ સ્ત્રીવેદની સમાન (સરખો) કહેવો. વિશેષ એ છે કે આ પ્રવૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામી પ્રથમ ૩ પલ્યોપમના આયુષ્યવાલા મનુષ્યને વિષે ઉત્પન્ન થયેલો કહેવો અને અંતર્મુહુર્ત આયુષ્ય બાકી રહે છતે સમ્યકત્વ પામેલ જીવ કહેવો, બાકીનું તે પ્રમાણે જ કહેવું. णरतिरियाण तिपल्लसते ओरालियस्स पाउग्गा । તિત્યારા ૪ વંઘા, ગહનનો ગતિનો તું . ૧૧૧ | नरतिरश्चां त्रिपल्यस्यान्त औदारिकस्य प्रायोग्याः। तीर्थंकरस्य च बन्धा - जघन्यत आवलिकां गत्वा ।। १११ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- મનુષ્ય અને તિર્યંચ ત્રણ પલ્યોપમના અન્ને દારિક પ્રાયોગ્ય પ્રવૃતિઓ દારિકસપ્તક લક્ષણવાલાનો જઘન્ય પ્રદેશસંક્રમ યોગ્ય થાય છે. આ અહીં ભાવના છે. જે જીવ બીજા સર્વ જીવની અપેક્ષાએ સર્વ જઘન્ય દારિકસપ્તકની સત્તાવાલો થયો છતો ત્રણ પલ્યોપમના આયુષ્યવાલા તિર્યંચ મનુષ્યના આયુષ્ય મધ્યે ઉત્પન્ન થયેલો તે દારિકસપ્તકને વિપાકોદયથી અનુભવતો વિધ્યાતસંક્રમથી તે પ્રકૃતિઓને અન્ય પ્રકૃતિમાં સંક્રમાવે છે. ત્યારે પોતાના આયુષ્યના છેલ્લા સમયે તે દારિક સપ્તકનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. | તીર્થંકર નામકર્મના બંધક જીવે જે પ્રથમ સમયે બાંધેલું દલિક તે બંધાવલિકા પસાર થતાં જ્યારે અન્ય પ્રકૃતિને વિષે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવે છે. ત્યારે તેનો જિનનામનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. તે પ્રમાણે પ્રદેશસંક્રમ કહ્યો અને તે કહેવા સાથે સંક્રમકરણનો અધિકાર પણ સંપૂર્ણ કહ્યો. (યંત્ર નં ૩૬ જુઓ) ઇતિ પમી જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત ઇતિ ૪થો પ્રદેશસંક્રમ સમાપ્ત | ઇતિ મહોપાધ્યાય શ્રી યશોવિજય ગણિવર્ય મસા. વિરચિત કર્મપ્રકૃતિ ટીકાનું ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ સમાપ્ત. જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં ૩૬ (ગાથા ૯૭ થી ૧૧૧ સુધીના આધારે) અહીં પ્રાયઃ ક્ષપિતકમાંશ વાલા જીવો જાણવા પ્રકૃતિઓના નામ કયા જીવ ? કયા સંક્રમથી ? ક્યારે જઘન્ય પ્રદેશસંક્રમ કરે ? જ્ઞાના-૪, દર્શના-૩, ક્ષપક ૧૦મા ગુના અંત્ય સમયે અવધિદ્ધિક સહિત હોય તે જીવ (અવધિ - જ્ઞાઈબ્દ વિના યથાપ્રવૃત્તસંક્રમથી અવધિ જ્ઞા- દર્શનાવરણ ક્ષપક ૧૦માં ગુના અંત્ય સમયે અવધિદ્ધિક રહિત હોય તે યથાપ્રવૃત્તસંક્રમથી નિદ્રાદ્વિક ક્ષપક ૮/૧ના અંત્ય સમયે યથાપ્રવૃત્તસંક્રમથી હાસ્ય, રતિ, ભય, જુગુપ્તા ક્ષપક ૮૭ના અંત્ય સમયે યથાપ્રવૃત્તસંક્રમથી અંતરાય - ૫ ક્ષપક ૧૦ ના અંત્ય સમયે યથાપ્રવૃત્તસંક્રમથી સાતવેદનીય મોહનો ઉપશમ નહીં કરેલ ક્ષપક અસાતાના (૬ઢાના) ચરમ બંધ સમયે સંજવલન લોભ મોહનો ઉપશમ નહીં કરેલ ક્ષપક અપૂર્વકરણની પ્રથમ આવલિકાના અંત્ય સમયે સ્ત્રીવેદ, થીણદ્વિત્રિક ૧૩૨ સાગ, સમ્યક્ત્વનું પાલન કરી ક્ષપક યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે વિધ્યાતસંક્રમથી સંખ્યા ૦. = 2 ] » 1 For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ કર્મપ્રકૃતિ ૧૧ મિથ્યાત્વ મોહનીય ૧૩૨ સાગ, સમ્યકત્વનું પાલન કરી સ્વપક યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે વિધ્યાત સંક્રમથી સમ્યકત્વ - મિશ્રમોહનીય ૧૩૨ સાગ, સમ્યકત્વનું પાલન કરી મિથ્યાત્વે જઇ સમ્યo મિશ્રની ઉદ્દ્ગલના કરતાં ઉપાંત્ય ખંડના અંત્ય સમયે મિથ્યાત્વ રૂ૫ પરપ્રકૃતિમાં પ્રક્ષેપે તે સમય અનંતાનુબંધિ-૪ ચાર વાર મોહને ઉપશમ કરીને મિથ્યાત્વે જઇ અલ્પકાળ બાંધી, સમ0 પામીને ૧૩૨ સાગ0 પાલન કરી સ્વક્ષપક યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે વિધ્યાતસંક્રમથી અસાતા, અશુભવર્ણાદિ-૯, ઉપઘાત | શીધ્ર ક્ષપક યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે અસ્થિર, અશુભ, અયશકીર્તિ, અરતિ - શોક = ૧૬ મધ્યમ કષાય - ૮ દીર્ધક્ષપક યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે વિધ્યાતસંક્રમ વડે સંજ્વલનત્રિક, પુરુષવેદ =૪ જઘયોગથી સ્વ બંધવિચ્છેદ સમયે બંધાયેલના ચરમ સંક્રમ સમયે ક્ષપક ૯માં ગુણઠાણે દેવદ્રિક - નરકઢિક, વૈક્રિયસપ્તક = અલ્પકાળ બાંધી ૭મી નરકમાં જઈ ત્યાંથી પંચેતિમાં આવી બાંધ્યા વિના એકેoમાં જઇ ઉદ્વલના કરતાં ઉપાંત્ય ખંડના અંત્ય સમયે મનુષ્યદ્રિક, ઉચ્ચગોત્ર સૂનિગોદમાં અલ્પકાળ બાંધી પંચે માં જઇ ૭મી નરકમાં જઇ, તિપંચે થાય. આટલો કાલ બંધ વિના અનુભવે પછી તે – વાઉમાં ચિરોવલના ના ઉપાંત્ય ખંડના અંત્ય સમયે આહારકસપ્તક ૭મે ગુણ અલ્પકાળ બાંધી, અવિરતિ ઉદ્ગલનાના ઉપાંત્ય ખંડના અંત્ય સમયે તિર્યંચદ્રિક, ઉદ્યોત ૪ પલ્યોપમાધિક ૧૬૩ સાગ, નહીં બાંધી લપેક યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે એકેન્દ્રિયાદિ-૪ જાતિ, સ્થાવર, ૪ પલ્યોપમાધિક ૧૮૫ સાગ નહીં બાંધી લપક યથાપ્રવૃત્તકરણના આતપ,સુક્ષ્મ,સાધારણ, અપર્યાપ્ત =૯ અંત્ય સમયે પંચેન્દ્રિયજાતિ, વજ, સમચતુ, મોહને ઉપશમ કર્યા વિના ક્ષપિતકમાંશ અપૂર્વકરણની પ્રથમ તેજસસપ્તક, શુભવિહા, આવલિકાના અંત્ય સમયે શુભવર્ણાદિ-૧૧, અગુરુ, પરાળ, ઉચ્છ0, નિર્માણ ત્રસાદિ-૧૦ =૩૬ અંત્ય સંસ્થાન-૫, સંઘયણ-૫, યુગલિકમાં પ્રથમ ૩ પલ્યો, ન બાંધી ૧૩૨ સાગ0 સભ્યનું પાલન અશુભવિહા, દુર્ભગાદિ-૩, નપુંવેદ કરી સં૫ક યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાતસંક્રમથી નીચગોત્ર = ૧૬ ઔઘરિકસપ્તક સર્વાલ્પ પ્રદેશ સત્તાવાલા ૩ પલ્યોના આયુવાલા યુગલિક તિo-મ0 વિપાકોદયથી અનુભવતો આયુના અંત્યસમયે વિધ્યાતસંક્રમથી જિનનામ જઘન્ય યોગે બંધાયેલ જિનનામની બંધાવલિકા પછી પ્રથમ સમયે યથાપ્રવૃત્તસંક્રમથી આયુષ્ય-૪ જઘન્ય યોગે બાંધેલ પોત પોતાના ભાવમાં સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે સ્વસંક્રમની અપેક્ષાએ ૩૬ ૧૫૮ બલિ દ્વિતીય કમકરણ સમાપ્ત For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૬૫ - સંક્રમણકરણ- સારસંગ્રહ : - -: અથ પ્રથમ પ્રકૃતિસંક્રમ : પૂર્વે બંધાયેલ અથવા બંધાતી પ્રકૃતિઓના સત્તામાં રહેલ પ્રકૃતિ - સ્થિતિ - રસ અને પ્રદેશ સ્વજાતીય બંધાતી પ્રકૃતિમાં પડી તે બંધાતી પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશરૂપે બની જાય તે સંક્રમ કહેવાય. તેના મુખ્ય બે પ્રકાર પડી શકે છે. તે આ પ્રમાણે - (૧) વર્તમાન સમયે અબધ્યમાન પણ પૂર્વે બંધાયેલ અને સત્તામાં રહેલ પરાવર્તમાન સતાવેદનીય વગેરે પ્રકૃતિઓના દલિકોને વર્તમાન સમયે બંધાતી અસાતાવેદનીય વગેરે પ્રકૃતિઓ રૂપે બનાવે, અર્થાત્ તે રૂપે ફળ આપે તેવા કરે તે સંક્રમ. (૨) મતિજ્ઞાનાવરણીય વગેરે ધ્રુવબંધી એવી બધ્યમાન પ્રકૃતિઓના સત્તામાં રહેલ દલિકોને બધ્યમાન પોતાના મૂળકર્મથી અભિન્ન એવી અન્યપ્રકૃતિ રૂપે બનાવે તે પણ સંક્રમ, અર્થાત બંધાતી અને ન બંધાતી એમ બન્ને પ્રકારની પ્રકૃતિઓના સત્તાગત દલિકોનો બંધાતી પ્રકૃતિઓને વિષે સંક્રમ થાય છે. જે પ્રકૃતિઓનો બંધ ચાલુ હોય તેમાંજ અન્ય પ્રકૃતિઓનો સંક્રમ થાય છે. ફક્ત સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયનો બંધ ન હોવા છતાં સમ્યકત્વમોહનીયમાં મિથ્યાત્વ અને મિશ્રનો તથા મિશ્રમોહનીયમાં મિથ્યાત્વનો સંક્રમ થાય છે. જે વીર્ય વિશેષથી આ સંક્રમ થાય છે તે વીર્ય વિશેષને સંક્રમણકરણ કહેવાય છે. જે સમયે જે દલિક અન્ય પ્રકૃતિમાં સંક્રમે છે તે સમયથી એક આવલિકા સુધીનો કાળ તે સંક્રમાવલિકા કહેવાય છે. એજ પ્રમાણે જે સમયે જે કર્મ બંધાય છે, તે સમયથી એક આવલિકા સુધીના કાળને બંધાવલિકા કહેવાય છે. - તે સંકમાવલિકા કે બંધાવલિકામાં કોઇપણ કરણ લાગતું નથી. અર્થાત જે સમયે જે કર્મ બંધાયેલ હોય અથવા જે સમયે જે કર્મ દલિક અન્ય પ્રકૃતિમાં સંક્રખ્યું હોય તે સમયથી એક આવલિકા સુધી તે કર્મલિક ઉપર કોઇપણ પ્રકારની અસર થતી નથી એટલે કે તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થતો નથી. તેમજ દર્શનત્રિક સિવાય ઉપશાંત થયેલ ચારિત્રમોહનીયની પ્રવૃતિઓમાં પણ સંક્રમ થતો નથી અને ઉદયાવલિકામાં અને ઉદ્વર્તના આવલિકામાં પણ કોઇ કરણ લાગતું નથી માટે ઉદ્ધવના આવલિકા અને ઉદયાવલિકાગત કર્મનો પણ સંક્રમ થતો નથી. ઉદય સમયથી એક આવલિકાના સમય પ્રમાણ કાળમાં થયેલ લિક રચનાને ઉદયાવલિકા કહેવાય છે. ઉર્જના અને અપવર્તના પણ સંક્રમના જ પ્રકારો છે, પરંતુ વિવક્ષિત સાતવેદનીય વગેરે પ્રવૃતિઓના બંધ સમયે થયેલ દલિક રચનાના સ્થિતિસ્થાનોનો અને બંધાયેલ રસનો ફેરફાર થઇ માત્ર સ્થિતિ અને વધે તેને ક્રમશ: અપવર્ણના અને ઉદ્વર્તના રૂપ સ્વસંક્રમ કહેવામાં આવે છે. જેનું સ્વરૂપ સંક્રમણકરણ પછી કહેવામાં આવશે. તેથી અહીં વિવણિત પ્રકૃતિના સત્તાગત લિક વગેરેને બંધાતી મૂળકર્મથી અભિન્ન સ્વજાતીય અન્ય પ્રકૃતિના દલિકાદિ સ્વરૂપે બનાવી તે રૂપે ફળ આપે તેવા કરવા તે પરસંક્રમ છે. સંક્રમના બતાવેલ સમાન્ય લક્ષણમાં થોડા અપવાદો પણ છે. તે આ પ્રમાણે - (૧) દર્શનત્રિકમાંથી જે જીવને જે દર્શનમોહનીયનો ઉદય હોય તે દર્શનમોહનીયનો સંક્રમ થતો નથી, અર્થાત્ મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વનો, મિશ્રદૃષ્ટિને મિશ્રનો અને સમ્યગુદૃષ્ટિને સમ્યકત્વમોહનીયનો સંક્રમ થતો નથી. (૨) સાસ્વાદન અને મિશ્રગુણઠાણે રહેલ જીવ દર્શનત્રિકમાંથી એકેનો સંક્રમ કરતો નથી. (૩) મિશ્રમોહનીયમાં સમ્યકત્વમોહનીયનો સંક્રમ થતો નથી. For Personal & Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ (૪) ચારેય આયુષ્યનો પરસ્પર સંક્રમ થતો નથી. (૫) જ્ઞાનાવરણીય વગેરે મૂળકર્મોનો પણ પરસ્પર અર્થાત્ એક બીજામાં સંક્રમ થતો નથી. (૬) દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર એક બીજામાં સંક્રમ થતો નથી. (૭) દર્શનત્રિક સિવાય ઉપશાંત થયેલ ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો સંક્રમ થતો નથી. (૮) નવમે ગુણઠાણે અંતરકરણ કર્યા પછી પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિ ચાર એ બંધાતી પાંચ પ્રકૃતિઓનો સંક્રમ ક્રમપૂર્વક જ થાય છે, પરંતુ ઉત્ક્રમે થતો નથી, અર્થાતુ પુરુષવેદનો ક્રોધાદિ ચારમાં થાય પણ ક્રોધનો પુરુષવેદમાં ન થતાં સંજ્વલન માનાદિક ત્રણમાં જ થાય. અને તેથી જ સંજ્વલન લોભનો કોઇમાં સંક્રમ થતો નથી. અંતરકરણ કર્યા પહેલાં આ પાંચેય પ્રકૃતિઓનો અને અંતરકરણ કર્યા પછી પણ આ પાંચ સિવાયની અન્ય પ્રકૃતિઓનો ક્રમપૂર્વક કે ક્રમ વિના પણ સંક્રમ થાય છે. માટે જ અંતરકરણ કર્યા પછી સંજ્વલન લોભનો સંક્રમ થતો નથી.' સંક્રમતી પ્રકૃતિ જે પ્રકૃતિમાં પડે તે પ્રકૃતિને પતગ્રહ કહેવામાં આવે છે. સામાન્યથી બંધાતી પ્રકૃતિ પતગ્રહ હોય છે. પરંતુ તેમાં થોડા અપવાદો પણ છે. (૧) બંધાતી ન હોવા છતાં મિશ્રમોહનીય તથા સમ્યકત્વમોહનીય પતંગ્રહ બને છે. (૨) સંજ્વલન ચતુષ્કની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે બંધ હોવા છતાં તે તે સંજ્વલન કષાય અપતટ્ઠહ થાય છે, એજ પ્રમાણે પુરુષવેદની પ્રથમસ્થિતિ સમયોન બે આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદ અપતટ્ઠહ થાય છે. (૩) સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય સત્તામાં ન હોય ત્યારે બંધ હોવા છતાં મિથ્યાત્વમોહનીય અપતટ્ઠહ હોય છે. (૪) મિથ્યાત્વમોહનીય ક્ષય થયે છતે મિશ્રમોહનીય અને મિશ્રમોહનીય ક્ષય થયે છતે સમ્યત્વમોહનીય પણ અપગ્રહ થાય છે. (૧) જયારે સાતા અસાતામાં કે અસાતા સાતામાં સંક્રમે ત્યારે એકનો એકમાં સંક્રમ થતો હોવાથી પ્રકૃતિસંક્રમ અને પ્રકૃતિપતઘ્રહ કહેવાય છે. (૨) જયારે મિથ્યાત્વમોહનીય મિશ્ર અને સમ્યક્વમોહનીયમાં સંક્રમે ત્યારે એકનો બેમાં સંક્રમ થતો હોવાથી પ્રકૃતિસંક્રમ અને પ્રકૃતિસ્થાન પતટ્ઠહ કહેવાય છે. (૩) જયારે આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી નામકર્મની દેવગિત આદિ અનેક પ્રકૃતિઓ એક યશકીર્તિમાં સંક્રમે ત્યારે અનેકનો એકમાં સંક્રમ થતો હોવાથી પ્રકૃતિ સ્થાનસંક્રમ અને પ્રકૃતિ પતગ્રહ કહેવાય છે. એમ સર્વત્ર સમજવું. (૪) જ્યારે મતિજ્ઞાનાવરણીય વગેરે પાંચ પ્રકૃતિઓ મતિજ્ઞાનાવરણીય વગેરે પાંચમાં પરસ્પર સંક્રમે ત્યારે અનેકનો અનેકમાં સંક્રમ થતો હોવાથી પ્રકૃતિસ્થાન સંક્રમ અને પ્રકૃતિસ્થાન પતટ્ઠહ કહેવાય છે. એમ સર્વત્ર સમજવું. બે-ત્રણ વગેરે પ્રકૃતિઓના સમુદાયને પ્રકૃતિસ્થાન કહેવામાં આવે છે. હવે સાઘાદિ-ભંગ વિચાર પ્રસ્તુત છે. - ત્યાં મૂળકર્મનો પરસ્પર સંક્રમ થતો ન હોવાથી ઉત્તરપ્રકૃતિ આશ્રયી વિચારે છે. મિથ્યાત્વ, સાતા, અસાતા વેદનીય અને નીચગોત્ર વિના બાકીની ૧૨૬ ધ્રુવસત્તા પ્રકૃતિઓનો સંક્રમ સાઘાદિ ચાર પ્રકારે અને મિથ્યાત્વમોહનીય વગેરે ચાર ધૃવસત્તાવાળી તથા ચારેય આયુષ્યનો પરસ્પર સંક્રમ ન હોવાથી તે સિવાય શેષ દેવગિત વગેરે ૨૪ અધ્રુવસત્તાવાળી એમ કુલ ૨૮ પ્રકૃતિઓનો સંક્રમ સાદિ-અધવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૩૭ જયાં સુધી સંક્રમ્સમાણ પ્રકૃતિને સંક્રમના વિષયભૂત પતઘ્રહ પ્રકૃતિનો બંધ હોય ત્યાં સુધી સંક્રમ્સમાણ પ્રકૃતિનો સંક્રમ થાય છે, પરંતુ પતઘ્રહ પ્રકૃતિનો બંધવિચ્છેદ થયા બાદ તેના વિષયભૂત પ્રકૃતિનો સંક્રમ થતો નથી. તેથી પતઘ્રહ પ્રકૃતિનો પુનઃ બંધ શરૂ થાય ત્યારે તેના વિષયભૂત પ્રકૃતિનો સંક્રમ શરૂ થાય માટે સાદિ, અને પતઘ્રહ પ્રકૃતિના બંધવિચ્છેદ સ્થાનને નહીં પામેલ જીવો આશ્રયી અનાદિ, અભવ્યોને પતઘ્રહ પ્રકૃતિના બંધવિચ્છેદનો અભાવ હોવાથી ધ્રુવ અને ભવ્યોને પતઘ્રહ પ્રકૃતિનો બંધવિચ્છેદ થયા બાદ તેના વિષયભૂત પ્રકૃતિના સંક્રમનો પણ અભાવ થાય છે માટે અધ્રુવ. મિથ્યાત્વમોહનીયનો સંક્રમ સમ્યગુદૃષ્ટિ આત્માઓને જ થાય છે અને સમ્યગુદૃષ્ટિપણે હંમેશાં હોતું નથી ત્વ પામે ત્યારે મિથ્યાત્વના સંક્રમની સાદિ અને મિથ્યાત્વનો ક્ષય થાય અગર જીવ પ્રથમના ત્રણ ગુણસ્થાનકે જાય ત્યારે સંક્રમનો અભાવ થવાથી અધ્રુવ. સાત-અસાતા વેદનીય તેમજ નીચગોત્ર અને ઉચ્ચગોત્ર પરાવર્તમાન હોવાથી જયારે જે બંધાય ત્યારે તેમાં તેની પ્રતિપક્ષ એક પ્રકૃતિનો સંક્રમ થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે. દેવગતિ વગેરે અધવસત્તાવાળી પ્રકતિઓની સત્તા જ કાયમ હોતી નથી તેથી જ્યારે સત્તામાં હોય ત્યારે સંક્રમ થાય અને સત્તામાં ન હોય ત્યારે સંક્રમ ન થાય માટે મિથ્યાત્વ વગેરે ૨૮ પ્રકૃતિઓનો સંક્રમ સાદિ અને અધવ એમ બે પ્રકારે છે. અહીં આયુષ્ય સિવાય સર્વ ઉત્તર પ્રવૃતિઓના પ૬૦ ભાંગા થાય છે. જે યંત્ર નં-૧ માં બતાવેલ છે. - હવે કઇ પ્રકૃતિઓનો સંક્રમ કયાંથી કયા ગુણસ્થાનક સુધી હોય છે, તે બતાવે છે. :- (યંત્ર નં ૨ જુઓ) અસતાવેદનીયનો બંધ છઠ્ઠા ગુણઠાણા સુધી હોવાથી સાતા વેદનીયનો સંક્રમ એકથી છ ગુણઠાણા સુધી થાય છે, પછી દશમાં ગુણઠાણા સુધી માત્ર સાતાનો જ બંધ હોવાથી અસાતાનો સંક્રમ થાય છે, અર્થાત્ અસાતાનો સંક્રમ એકથી દશ ગુણઠાણા સુધી થાય છે. મિથ્યાત્વાદિ પ્રથમના ત્રણ ગુણઠાણે મિથ્યાત્વનો સંક્રમ ન હોવાથી અને ક્ષીણમોહાદિ ગુણઠાણે સત્તાનો જ અભાવ હોવાથી ચોથાથી અગિયારમાં ગુણઠાણા સુધી જે જીવોને મિથ્યાત્વ સત્તામાં હોય તેઓને મિથ્યાત્વનો સંક્રમ થાય છે. બીજા-ત્રીજા ગુણઠાણે દર્શનત્રિકનો સંક્રમ ન હોવાથી તે બે ગુણઠાણા વર્જી મિશ્રમોહનીયની સત્તાવાળા જીવોને પહેલે તેમજ ચોથાથી અગિયારમા ગુણઠાણા સુધી કુલ નવ ગુણઠાણે મિશ્રમોહનીયનો સંક્રમ હોય છે. - સમ્યક્વમોહનીયનો સંક્રમ માત્ર પહેલે જ ગુણઠાણે હોવાથી તેની સત્તાવાળા જીવોને પહેલે ગુણઠાણે જ હોય છે. અનંતાનુબંધિ ચારનો પહેલા બે ગુણઠાણે નક્કી અને ત્રીજાથી સાતમા ગુણઠાણા સુધી જેઓને સત્તામાં હોય તેઓને અવશ્ય સંક્રમ થાય છે, પરંતુ બીજાઓને નહીં, અપૂર્વકરણાદિ ગુણઠાણે ઉપશમ અથવા ક્ષય થયેલ હોવાથી તેઓનો સર્વથા સંક્રમ થતો નથી. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી યશકીર્તિના સંક્રમના વિષયભૂત નામકર્મથી પતગ્રહ રૂ૫ અન્ય કોઇ પ્રકૃતિનો બંધ ન હોવાથી યશકીર્તિનો સંક્રમ આઠમાં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી હોય છે. નીચગોત્રનો બંધ પ્રથમના બે ગુણઠાણા સુધી હોવાથી ઉચ્ચગોત્રનો સંક્રમ પ્રથમના બે ગુણઠાણા સુધી થાય છે. બીજે તથા ત્રીજે ગુણઠાણે જિનનામની સત્તાનો જ અભાવ હોવાથી પહેલે તથા ચોથાથી દસમા સુધીના કુલ આઠ ગુણસ્થાનકોમાં જિનનામની સત્તાવાળાઓને જિનનામનો સંક્રમ થાય છે. અપ્રત્યાખ્યાનીય વગેરે બાર કષાય અને નવનોકષાય એમ કુલ ચારિત્રમોહનીયની એકવીશ પ્રકૃતિઓનો નવમા ગુણઠાણે જ્યાં સુધી પોતપોતાનો ક્ષય કે ઉપશમ ન થાય ત્યાં સુધી અને શેષ મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો એકવીશ પ્રકૃતિઓનો એકથી દસ ગુણઠાણા સુધી સંક્રમ થાય છે. For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ કર્મપ્રકૃતિ જે ગુણસ્થાનકોમાં જે પ્રકૃતિઓનો સંક્રમ બતાવ્યો છે, તે ગુણસ્થાનકોમાં કે સર્વ પ્રકૃતિઓનો હંમેશાં સંક્રમ હોય છે એમ સમજવાનું નથી, પરંતુ યથાસંભવ તેમાંની મતિજ્ઞાનાવરણીય વગેરે ધ્રુવબંધી પ્રવૃતિઓનો હંમેશાં અને સાતાવેદનીય વગેરે અઘુવબંધી પ્રકૃતિઓનો કોઇ વખતે હોય છે અને કોઇ વખતે નથી હોતો. તે સ્વયં સમજી લેવું હવે પતગ્રહ પ્રકૃતિ આશ્રયી સાધાદિ-ભંગ બતાવે છે. - ત્યાં મિથ્યાત્વ વિના છેતાલીસ પ્રવબંધી પ્રવૃતિઓની પતગ્રહ સાદાદિ ચાર પ્રકારે અને ચાર આયુષ વિના અધુવબંધી ઓગણસિત્તેર, મિથ્યાત્વ તેમજ મિશ્ર અને સમ્યકત્વમોહનીય એમ બોંતેર પ્રકૃતિઓની પતઘ્રહતા સાદિ અને અધુવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે - જે પ્રકૃતિઓનો જે ગુણસ્થાનક સુધી બંધ હોય ત્યાં સુધી તેમાં સામાન્યથી અન્ય પ્રકૃતિનો સંક્રમ થાય છે. માટે ત્યાં સુધી તે પ્રકૃતિ પતગ્રહ કહેવાય છે પરંતુ બંધવિચ્છેદ થયા પછી તેમાં અન્ય પ્રકૃતિનો સંક્રમ થતો ન હોવાથી તેની પતäહતા પણ રહેતી નથી માટે જે પ્રકૃતિનો જ્યાં સુધી બંધ હોય ત્યાં સુધી તે પ્રકૃતિ સામાન્યથી પતગ્રહ હોય છે, તેથી તે તે ધ્રુવબંધી પ્રવૃતિઓનો બંધવિચ્છેદ થયા બાદ ફરીથી બંધ શરૂ થાય ત્યારે તે તે પ્રકૃતિના પતગ્રહની સાદિ, અને બંધવિચ્છેદ ન થાય ત્યાં સુધી અનાદિ, અભવ્ય જીવોને બંધવિચ્છેદ થતો જ ન હોવાથી તેઓ આશ્રયી ધ્રુવ અને ભવ્ય જીવોને બંધવિચ્છેદ થતો હોવાથી અધૂવ. મિથ્યાત્વમોહનીય પ્રવબંધી હોવા છતાં તેમાં મિશ્ર અને સમ્યકત્વમોહનીય એ બે પ્રકૃતિઓનો જ સંક્રમ થાય છે. પરંતુ પ્રથમ ગુણઠાણે આ બે પ્રકૃતિઓની હંમેશા સત્તા હોતી નથી, તેથી જ્યારે સત્તામાં હોય છે ત્યારે જ મિથ્યાત્વ પતäહ થાય છે, અન્યથા નહીં, માટે મિથ્યાત્વની પતગ્રહતા સાદિ-અધ્રુવ છે. અધુવબંધી પ્રવૃતિઓ અમુક નિયત ટાઇમે બંધાય છે, માટે તેની પતગ્રહતા પણ સાદિ અને અધુવ હોય તે સ્વાભાવિક છે. અને સમ્યકત્વમોહનીય તેમજ મિશ્રમોહનીય પણ અનિયત સત્તાવાળી હોવાથી તે બન્નેની પતગ્રહતા પણ સાદિ અધ્રુવ છે. અહીં સર્વ મલીને ૪૪૨ ભાંગા થાય છે. જે યંત્ર નં ૩માં બતાવેલ છે, હવે કયા કયા કર્મના કેટલાં કેટલાં સંક્રમસ્થાનો અને પતગ્રહસ્થાનો હોય છે, તે કહે છે. - ત્યાં મોહનીયકર્મના સત્તાસ્થાનો ૨૮ આદિ પંદર છે, પરંતુ સંક્રમસ્થાનો આઠ અધિક હોવાથી ત્રેવીસ અને બંધસ્થાનો બાવીશ આદિ દશ છે. પરંતુ પતગ્રહસ્થાનો આઠ અધિક હોવાથી કુલ અઢાર છે. શેષ સર્વ કર્મોના જેટલાં બંધસ્થાનો છે, તેટલાં જ પતગ્રહસ્થાનો છે, અને જેટલાં સત્તાસ્થાનો છે તેટલાં જ સમાન્યથી સંક્રમસ્થાનો છે, પરંતુ દર્શનાવરણીય વેદનીય અને ગોત્રકર્મમાં જે ફેરફાર છે તે હમણાં બતાવશે. જ્ઞાનાવરણીયકર્મની પાંચે પ્રકૃતિઓ વબંધી હોવાથી દશમાં ગુણસ્થાનક સુધી સાથે જ બંધાય છે તેમજ ધ્રુવસત્તા હોવાથી બારમા ગુણઠાણા સુધી પાંચેયની સાથે જ સત્તા હોય છે માટે પાંચ પ્રકૃતિ રૂ૫ એક જ પતગ્રહ અને એક જ સંક્રમસ્થાન છે, અને તે દશમા ગુણઠાણા સુધી હોય છે. અગિયારમે અને બારમે ગુણઠાણે પાંચેય પ્રકૃતિઓની સત્તા હોવા છતાં એકેયનો બંધ ન હોવાથી પતગ્રહના અભાવે સંક્રમ પણ થતો નથી, આ પતગ્રહ તથા સંક્રમસ્થાન સાઘાદિ ચાર પ્રકારે છે, કારણકે અગિયારમા ગુણઠાણે બંનેનો અભાવ છે, ત્યાંથી પડી દશમે ગુણઠાણે આવે ત્યારે પુનઃ બન્ને શરૂ થાય માટે સાદિ, દશમાં ગુણઠાણાથી આગળ નહીં ગયેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને આગળ ઉપર સંક્રમઅને પતઘ્રહ એમ બન્નેના અભાવનો સંભવ હોવાથી અધ્રુવ છે. અંતરાયકર્મના વિષયમાં પણ આજ પ્રમાણે છે. દર્શનાવરણીયકર્મના નવ, છ અને ચાર પ્રકૃતિ રૂપ ત્રણ બંધસ્થાનો હોવાથી પતઘ્રહસ્થાનો ત્રણ છે, પરંતુ ઉપર મુજબના ત્રણ સત્તાસ્થાનો હોવા છતાં ચારની સત્તા બારમા ગુણસ્થાનકમાં ચરમ સમયે હોય છે, તે વખતે દશર્નાવરણીયની એકે પ્રકૃતિનો બંધ ન હોવાથી પતગ્રહના અભાવે ચારનો સંક્રમ થતો નથી તેથી શેષ નવ અને છ પ્રકૃતિ રૂ૫ બે સંક્રમસ્થાનો છે. તેમાં નવનો સંક્રમ પહેલા-બીજા ગુણઠાણે નવના પતંગ્રહમાં થાય છે, અને ત્રીજાથી આઠમા ગુણઠાણાના સંખ્યાતમા ભાગ સુધી નવનો છમાં થાય છે, અને ત્યારબાદ ઉપશમશ્રેણિમાં દશમાં ગુણઠાણા સુધી નવનો ચારમાં થાય છે, પરંતુ ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગો સુધી નવનો ચારમાં અને તે પછી થીસિદ્વિત્રિકની સત્તાનો વિચ્છેદ થવાથી દશમાં ગુણસ્થાનક સુધી શેષ છ પ્રકૃતિઓનો ચારમાં સંક્રમ For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૩૯ થાય છે. અગિયારમા - બારમા ગુણઠાણે યથાસંભવ દર્શનાવરણીય ત્રણે સત્તાસ્થાનો હોવા છતાં સંક્રમ્સમાણ પ્રકૃતિના આધારભૂત પતગ્રહ રૂ૫ દર્શનાવરણીય એકે પ્રકૃતિનો બંધ ન હોવાથી સંક્રમ થતો નથી. ત્યાં ઉપશમશ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનકથી પડતાં નવનો સંક્રમ શરૂ થાય માટે સાદિ અને નવના સંક્રમના વિચ્છેદ સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોવાથી ચાર પ્રકારે છે. છનો સંક્રમ નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગી ગયા પછી દશમા ગુણઠાણા સુધી માત્ર અંતર્મુહુર્ત પ્રમાણ હોવાથી સાદિ - અધ્રુવ છે. ત્રીજા અથવા ચોથા ગુણસ્થાનકે દર્શનાવરણીયની છ પ્રકૃતિ બાંધતાં પ્રથમના બે ગુણસ્થાનકે આવી પુનઃ નવ પ્રકૃતિનો બંધ શરૂ કરે ત્યારે નવના પતઘ્રહની સાદિ અને થીણદ્વિત્રિકના બંધવિચ્છેદને નહીં પામેલા જીવોને અનાદિ, ભવ્યોને અધ્રુવ અને અભવ્યોને ધ્રુવ હોવાની નવનું પતગ્રહ ચાર પ્રકારે છે. છે અને ચારનું પતગ્રહ ક્વચિત્ હોવાથી સાદિ અને અધવ એમ બે પ્રકારે છે. તેમાં ૬ના પતગ્રહનો જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સાધિક એકસોબત્રીશ સાગરોપમ પ્રમાણ કાળ છે, અને ચારના પતગ્રહનો જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહુર્ત કાળ છે. | વેદનીય અને ગોત્રકર્મની વિવક્ષિત સમયે બેમાંથી એક જ પ્રકૃતિ બંધાતી હોવાથી એક જ પતટ્ઠહ હોય છે અને આ બન્ને કર્મોના બે અને એક પ્રકૃતિ રૂપ બે સત્તાસ્થાનો હોવા છતાં જેનો બંધ ન હોય તે પ્રકૃતિ તેની પ્રતિપક્ષ બંધાતી પ્રકૃતિમાં સંક્રમે છે, માટે સંક્રમસ્થાન એક પ્રકૃતિ રૂપ એક જ હોય છે. ' વિવક્ષિત એક પ્રકૃતિનો સંક્રમ અને પતઘ્રહ સાદિ - અધ્રુવ હોય છે, પરંતુ સામાન્યથી વેદનીય અને ગોત્રકર્મનો સંક્રમ અને પતગ્રહ આ રીતે સાદ્યાદિ ચાર પ્રકારે ઘટી શકે છે, કારણકે અગિયારમા ગુણસ્થાનકથી પડે ત્યારે બંધ શરૂ થવાથી પતટ્ઠહ અને સંક્રમ ચાલુ થાય છે. માટે સાદિ, અથવા તો ઉચ્ચગોત્રની ઉદવલના કર્યા બાદ ફરીથી બંધ કરે ત્યારે ગોત્ર આશ્રયી સાદિ અને બંધવિચ્છેદ સ્થાનને નહીં પામેલ અથવા ઉચ્ચગોત્રની ઉદ્વલના નહીં કરેલ જીવોની અપેક્ષાએ ગોત્ર આશ્રયી અનાદિ, ઉચ્ચગોત્રની ઉદ્વલના ન કરનાર અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધુવ હોય છે. અહીં સંક્રમસ્થાનને આશ્રયી ૧૮ ભાંગા અને પતદ્મહસ્થાનને આશ્રયી ૨૦ ભાંગા થાય છે જે યંત્ર નં- ૪ - ૫માં બતાવેલ છે. મોહનીયકર્મના ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨, ૧ એમ કુલ પંદર સત્તાસ્થાનો છે. પરંતુ સંક્રમસ્થાનો આઠ અધિક છે તે પહેલાં જ કહેવાઇ ગયું છે. તેથી ૨૮, ૨૪, ૧૭, ૧૬, ૧૫, આ પાંચ વર્જી શેષ ૨૭, ૨૬, ૨૫, ૨૩, ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, ૧૪, ૧૩, ૧૨, ૧૧, ૧૦, ૯, ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨, ૧ પ્રકૃતિ રૂ૫ કુલ ૨૩ સંક્રમસ્થાનો છે. ૨૮ની સત્તા સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ એમ બન્નેને હોવા છતાં પોતપોતાની દૃષ્ટિનો સંક્રમ ન હોવાથી ૨૮નું સંક્રમસ્થાન નથી. એજ પ્રમાણે ચોવીસની સત્તા ત્રીજાથી અગિયારમાં ગુણસ્થાનક સુધી હોવા છતાં સમ્યગુદૃષ્ટિ આત્મા સમ્યકત્વમોહનીયનો અને મિશ્રદૃષ્ટિ મિશ્રનો સંક્રમ કરતો ન હોવાથી ચોવીસનો સંક્રમ પણ થતો નથી અને ૧૭-૧૬-૧૫ પ્રકૃતિઓનો સંક્રમ કેમ નથી, તે સંક્રમસ્થાનો વિચાર કરવાથી સમજી શકાશે. ૨૮ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વ, એ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયનું પતઘ્રહ હોવાથી અને દર્શનમોહનીય તેમજ ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ ન હોવાથી મિથ્યાત્વનો સંક્રમ થતો નથી તેથી સત્તાવીશનો સંક્રમ થાય છે. અથવા ૨૮ની સત્તાવાળા સમ્યગુદૃષ્ટિને સમ્યકત્વમોહનીયનો સંક્રમ ન હોવાથી શેષ સત્તાવીશનો સંક્રમ થાય છે અને ૨૮ની સત્તાવાળા ઉપશમ સમ્યગુદૃષ્ટિને ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિના સમયથી આવલિકા પર્યત મિશ્રમોહનીયનો પણ સંક્રમ ન હોવાથી મિશ્ર અને સમ્યકત્વમોહનીય વિના શેષ છવ્વીસ પ્રકતિઓનો સંક્રમ હોય છે, અથવા સત્તાવીસની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વ પતäહ હોવથી તે વિના શેષ છવ્વીસનો સંક્રમ હોય છે અને છવ્વીસની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વનો સંક્રમ થતો ન હોવાથી શેષ ચારિત્રમોહનીયની પચીસ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે, એજ પ્રમાણે ૨૮ની સત્તાવાળા સાસ્વાદન સમ્યગુદૃષ્ટિને પણ ૨૫નો સંક્રમ થાય છે અને અઠ્ઠાવીસ તથા સત્તાવીસની સત્તાવાળા મિશ્રદૃષ્ટિને દર્શનત્રિક વિના પચ્ચીસ પ્રવૃતિઓનો સંક્રમ હોય છે. For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ કર્મપ્રકૃતિ ચોવીસની સત્તાવાળા સમ્યગુદૃષ્ટિ પટેલે ગુણઠાણે જાય ત્યારે પ્રથમ બંધાવલિકામાં અનંતાનુબંધિનો સંક્રમ ન હોવાથી અને મિથ્યાત્વમોહનીયનો પણ સંક્રમ ન હોવાથી શેષ ત્રેવીસ પ્રકતિઓનો સંક્રમ થાય છે અથવા ચોવીસની સત્તાવાળા સમ્યગુદષ્ટિને સખ્યત્વમોહનીય વિનો શેષ ત્રેવીસનો સંક્રમ થાય છે. ચોવીસની સત્તાવાળા મનુષ્યને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં મિથ્યાત્વનો ક્ષય કર્યા બાદ ત્રેવીસની સત્તા થાય ત્યારે સમ્યકત્વમોહનીય તથા મિથ્યાત્વનો સંક્રમ ન હોવાથી શેષ બાવીસનો સંક્રમ થાય અથવા ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અંતકરણ કર્યા પછી સંજ્વલન લોભનો સંક્રમ ન હોવાથી તથા સમ્યકત્વમોહનીયનો પણ સંક્રમ ન હોવાથી શેષ બાવીસનો સંક્રમ થાય છે. બાવીસની સત્તાવાળા ક્ષયોપશમ સમ્યગુદૃષ્ટિને દર્શનત્રિકનો સંક્રમ ન હોવાથી શેષ એકવીસનો અને ક્ષાયિક સમ્યગદષ્ટિને પણ એકવીસનો સંક્રમ થાય છે, તેમજ ચોવીસની સત્તાવાળા મિશ્રદૃષ્ટિને પણ દર્શનત્રિક વિના એકવીસનો સંક્રમ થાય છે અને ૨૪ ની સત્તાવાળા સાસ્વાદન સમ્યગ્દષ્ટિને પણ દર્શનત્રિક વિના૨૧ નો સંક્રમ હોય છે, પંચસંગ્રહમાં સાસ્વાદને ૨૧ નો સંક્રમ કહ્યો નથી, અથવા ક્ષપકશ્રેણિમાં નવમા ગુણઠાણે એકવીશની સત્તાવાળાને આઠ કષાયનો ક્ષય ન થાય ત્યાંસુધી એકવીશનો સંક્રમ હોય છે, અથવા ઉપશમ સમ્યગુદષ્ટિને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા બાદ નપુંસકવેદનો ઉપશમ થયા પછી તેનો, સંજ્વલન લોભ અને સમ્યક્વમોહનીય એ ત્રણનો સંક્રમ ન હોવાથી શેષ એકવીશ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે. એ જ જીવને સ્ત્રીવેદનો ઉપશમ થયા પછી પૂર્વોક્ત ત્રણ અને સ્ત્રીવેદ આ ચાર વિના શેષ વીસનો સંક્રમ થાય છે, અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સંજ્વલન લોભનો સંક્રમ ન હોવાથી તે વિના શેષ વીસનો સંક્રમ થાય છે, અને એજ જીવને નપુંસકવેદનો ઉપશમ થાય ત્યારે ઓગણીસનો અને સ્ત્રીવેદનો ઉપશમ થાય ત્યારે સંજ્વલન લોભ, નપુંસકવેદ અને સ્ત્રીવેદ વિના શેષ અઢારનો સંક્રમ થાય છે. ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં હાસ્યષર્કનો ઉપશમ થયા બાદ પુરુષવેદ વિના આઠ નોકષાય, ચાર અનંતાનુબંધિ, સંજ્વલનલોભ અને સમ્યકત્વમોહનીય એ ચૌદ વિના શેષ ચૌદ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે. એજ જીવને પુરુષવેદનો ઉપશમ થયા બાદ તેરનો સંક્રમ થાય છે અથવા ક્ષપકશ્રેણિમાં આઠ કષાયનો ક્ષય થયા પછી તેનો અને એને જ અંતરકરણ કર્યા પછી સંજ્વલન લોભ વિના શેષ બારનો સંક્રમ થાય છે અથવા ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં હાસ્યષકનો ઉપશમ થયા બાદ પુરુષવેદ વિના આઠ નોકષાય અને સંજ્વલન લોભ એ નવ વિના શેષ બારનો સંક્રમ થાય છે. ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થાય ત્યારે અગિયારનો અથવા ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં પુરુષવેદનો ઉપશમ થાય ત્યારે અગિયારનો તેમજ ક્ષપકશ્રેણિમાં નપુંસકવેદનો ક્ષય થાય ત્યારે પણ અગિયારનો સંક્રમ થાય છે ' ઉપશમ સમ્યકત્વને ઉપશમશ્રેણિમાં સંજ્વલન ક્રોધનો ઉપશમ થાય ત્યારે દસનો અથવા ક્ષપકશ્રેણિમાં સ્ત્રીવેદનો ક્ષય થાય ત્યારે દસનો સંક્રમ થાય છે. ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થાય ત્યારે નવનો અને તેજ જીવને સંજ્વલન ક્રોધનો ઉપશમ થાય ત્યારે આઠનો સંક્રમ થાય છે. તેમજ ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ થાય ત્યારે પણ આઠનો સંક્રમ હોય છે અને તે જ જીવને સંજ્વલન માનનો ઉપશમ થાય ત્યારે સાતનો સંક્રમ હોય છે. ક્ષયિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માન ઉપશમે ત્યારે છનો સંક્રમ થાય છે અને તે જ જીવને સંજવલનમાન ઉપશમે ત્યારે પાંચનો સંક્રમ થાય છે, અથવા ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માયાનો ઉપશમ થાય ત્યારે પાંચનો અને તે જ જીવને સંજ્વલન માયાનો ઉપશમ થાય ત્યારે ચારનો અથવા ક્ષપકશ્રેણિમાં હાસ્યષકનો ક્ષય થાય ત્યારે પણ ચારનો સંક્રમ હોય છે. ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય એ બે માયા ઉપશમે ત્યારે ત્રણનો અથવા ક્ષપકશ્રેણિમાં પુરુષવેદનો ક્ષય થયા પછી ત્રણનો સંક્રમ હોય For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય લોભનો ઉપશમ થયા બાદ માત્ર મિથ્યાત્વ અને મિશ્ર એ બેનો સંક્રમ હોય છે અથવા ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માયાનો ઉપશમ થાય ત્યારે માત્ર અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય એ બે લોભનો સંક્રમ હોય છે, અને ક્ષપકશ્રેણિમાં પણ સંજ્વલન ક્રોધનો ક્ષય થયા પછી બેનો સંક્રમ હોય છે. અને ક્ષપકશ્રેણિમાં પણ સંજ્વલન માનનો ક્ષય થયા પછી માત્ર એક સંજ્વલન માયાનો સંક્રમ હોય છે. ૪૪૧ ઉપરોક્ત સંક્રમસ્થાનોમાં સાદ્યાદિ વિચાર :- તેમાં સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયની ઉલના કર્યા બાદ પચીસનો સંક્રમ શરૂ થાય માટે સાદિ, સમ્યક્ત્વ ન પામેલ જીવને અનાદિ, અભવ્યને ધ્રુવ, અને ભવ્યને અધ્રુવ એમ પચ્ચીસનો સંક્રમ ચાર પ્રકારે છે, અને બાકીના બાવીશ સંક્રમસ્થાનો કોઇક વખતે હોવાથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. પતહસ્થાનોમાં સાદ્યાદિ વિચાર :- મોહનીયકર્મના ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, ૧. એ દશ બંધસ્થાનો છે, અને બંધસ્થાન કરતાં આઠ પતગ્રહસ્થાનો અધિક છે. એ વાત પ્રથમ કહેવાઇ ગયેલ હોવાથી ૮, ૧૨, ૧૬, ૨૦, અને૨૩ થી ૨૮ વર્જી શેષ ૨૨, ૨૧, ૧૯, ૧૮, ૧૭, ૧૫, ૧૪, ૧૩, ૧૧, ૧૦, ૯, ૭, ૬, ૫, ૪, ૩, ૨, ૧. પ્રકૃતિરૂપ કુલ ૧૮ પતગ્રહસ્થાનો છે. તેમાં સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વ ગુણઠાણે આવી સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયની ઉદ્વલના કર્યા બાદ મિથ્યાત્વ કોઇનો પતગ્રહ ન હોવાથી એકવીશ પ્રકૃતિના પતંગ્રહની સાદિ, સમ્યક્ત્વ ન પામેલા જીવને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ હોવાથી ૨૧નો પતઙ્ગહ ચાર પ્રકારે છે. શેષ ૧૭ પતગ્રહસ્થાનો અમુક નિયત ટાઇમે હોવાથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. મોહનીયના પતહમાં સંક્રમસ્થાનો :- હવે કયા કયા પતગ્રહમાં કેટલા અને કયા કયા સંક્રમસ્થાનો હોય છે તે બતાવે છે. ત્યાં અઠ્ઠાવીસની સત્તાવાળા મિથ્યાદષ્ટિને મિથ્યાત્વનો સંક્રમ ન હોવાથી શેષ સત્તાવીશ પ્રકૃતિઓ બંધાતી બાવીસ પ્રકૃતિઓમાં સંક્રમે છે અને સમ્યક્ત્વમોહનીયની ઉર્દૂલના થયા પછી એજ સત્તાવીશની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિને સમ્યક્ત્વ અને મિથ્યાત્વ વિના શેષ છવ્વીસનો સંક્રમ બાવીસમાં થાય છે. તેમજ મિશ્રમોહનીયની ઉલના કરેલ અથવા અનાદિ મિથ્યાદ્દષ્ટિ છવ્વીસની સત્તાવાળાને મિથ્યાત્વ વિના શેષ પચ્ચીસનો સંક્રમ મિથ્યાત્વ કોઇનું પતગ્રહ ન હોવાથી તે વિના પ્રથમ ગુણઠાણે બંધાતી એકવીશના પતગ્રહમાં થાય છે. ચોવીસની સત્તાવાળા સમ્યગ્દષ્ટિ પ્રથમ ગુણઠાણે આવે ત્યારે અનંતાનુબંધિને બાંધવા છતાં પ્રથમ આવલિકામાં કોઇ કરણ લાગતું ન હોવાથી અઠ્ઠાવીસની સત્તા હોવાછતાં અનંતાનુબંધિ ચાર અને મિથ્યાત્વ વિના શેષ ત્રેવીસનો સંક્રમ બાવીસમાં થાય છે. એમ પ્રથમ ગુણસ્થાનકે બાવીસના પતગૃહમાં ૨૭, ૨૬ અને ૨૩ એ ત્રણ સંક્રમસ્થાનો સંક્રમે છે અને એકવીસના પતગ્રહમાં પચ્ચીસનો સંક્રમ થાય છે. સાસ્વાદન ગુણસ્થાનકે અઠ્ઠાવીસની સત્તા હોવા છતાં દર્શનત્રિકનો સંક્રમ ન હોવાથી શેષ પચ્ચીસનો સંક્રમ બંધાતી એકવીસ પ્રકૃતિઓમાં થાય છે. અને અઠ્ઠાવીસ તથા સત્તાવીસની સત્તાવાળા મિશ્રદષ્ટિને દર્શનમોહનીયનો સંક્રમ ન હોવાથી શેષ પચ્ચીસ પ્રકૃતિઓ આ ગુણસ્થાનકે બંધાતી સત્તર પ્રકૃતિરૂપ પતગ્રહમાં પડે છે અને ચોવીસની સત્તાવાળાને દર્શનત્રિક વિના શેષ એકવીસ પ્રકૃતિઓ સત્તરમાં સંક્રમે છે. ચોથા ગુણસ્થાનકે કયા કયા પતહોમાં કયા કયા સંક્રમસ્થાનો હોય છે તે કહે છે. - આ ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય વગેરે બાર કષાય, ભય અને જુગુપ્સા, એક યુગલ તથા પુરુષવેદ એમ બંધાતી સત્તર તેમજ સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય સહિત કુલ ઓગણીસના પતઙ્ગહમાં અઠ્ઠાવીસની સત્તાવાળાને સમ્યક્ત્વમોહનીયનો સંક્રમ ન હોવાથી શેષ સત્તાવીસનો અને ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિની અત્યંતર આવલિકામાં રહેલ જીવને મિશ્રમોહનીયનો સંક્રમ ન હોવાથી મિશ્ર અને સમ્યક્ત્વમોહનીય વિના શેષ છવ્વીસ પ્રકૃતિઓનો તેમજ ચોવીસની સત્તાવાળાને ચાર અનંતાનુબંધિ અને સમ્યક્ત્વમોહનીય વિના શેષ ત્રેવીસનો સંક્રમ હોય છે. For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ કર્મપ્રકૃતિ ચોવીસની સત્તાવાળાને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં મિથ્યાત્વનો ક્ષય થયા પછી ત્રેવીસની સત્તા થાય ત્યારે ૨૨, તથા ૧૩ના પામે , છતી,નર...અને..સમ્યકત્વમોહનીય એ અઢારના પતગ્રહમાં મિથ્યાત્વ અને ૨૭, ૨૬ અને ૨૩ એ ત્રણ ૧૦ ના પતઘ્રહમાં ૨૨ અને ૯ના પતંગ્રહમાં ૨૧ એ પાંચ સંક્રમસ્થાનો હોય છે. આઠમા ગુણસ્થાનકે ચાર સંજ્વલન, ભય, જાગુપ્સા, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ બંધાતી નવ તેમજ મિશ્ર અને સમ્યકત્વમોહનીય એમ અગિયારના પતરમાં અઠ્ઠાવીસ અને ચોવીસની સત્તાવાળા ઓપશમિક સમ્યગુદૃષ્ટિને અનંતાનુબંધિ અને સભ્યત્વમોહનીય વિના શેષ ત્રેવીસનો સંક્રમ થાય છે. ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને એજ મિશ્ર અને સમ્યકત્વમોહનીય વિના શેષ નવના પતઘ્રહમાં એકવીસનો સંક્રમ હોય છે. ' ઉપશમસમ્યકત્વીને ઉપશમશ્રેણિ આશ્રયી પતગ્રહમાં સંક્રમસ્થાનો - નવમા ગુણસ્થાનકે ચાર સંજ્વલન અને પુરુષવેદ એ પાંચ પ્રકૃતિઓ બંધાય છે, એ મિશ્રમાં મિથ્યાત્વનો, તેમજ સમ્યકત્વમોહનીયમાં મિશ્ર તથા મિથ્યાત્વ એ બેનો સંક્રમ થતો હોવાથી મિશ્ર અને સમ્યક્ત્વમોહનીય એ બે અને પૂર્વોક્ત પાંચ એ સાત પ્રકૃતિઓ પતઘ્રહ હોય છે. અને અઢાવીસની અથવા પંચસંગ્રહના મતે અનંતાનુબંધિ વિના ચોવીસ પ્રવૃતિઓની સત્તા હોય છે, પરંતુ સમ્યકત્વમોહનીયનો સંક્રમ ન હોવાથી અંતરકરણ ન કરે ત્યાં સુધી તે વિના શેષ ત્રેવીસનો સંક્રમ સાતમાં થાય છે અને તે જ સાતના પતઘ્રહમાં અંતરકરણ કર્યા પછી સંજ્વલન લોભનો સંક્રમ ન હોવાથી સમ્યક્ત્વમોહનીય અને સંખ્ત, લોભ વિના શેષ બાવીસનો, નપુંસકવેદનો ઉપશમ થયા બાદ ૨૧નો, સ્ત્રીવેદનો ઉપશમ થયા પછી ૨૦નો એમ ચાર સંક્રમસ્થાનો થાય છે, અને પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમયોન બે આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદ પડ્યૂહ ન હોવાથી પુરુષવેદ વિના શેષ છના પતઘ્રહમાં સમયોન બે આવલિકા કાળ સુધી વીસ અને હાસ્યષકનો ઉપશમ :ક્ષે છે. હિમાળ સુધી, શેષ ચૌદનો સંક્રમ થાય છે. કારણકે હાસ્યષકનો ઉપશમ થયા બાદ વિના શેષ નવના, પદગ્રહમાં એકવીસપ્ન સંક્રમ હોય છે. ' ' "uતેદના ઓછામ થયા બાદ શિષ તેનો સંક્રમ થાય છે. એમ ત્રણ સંક્રમસ્થાનો હોય છે. - ... 1 mધારિત છે પદાહ થાય છે. માટે સંજ્વલન ક્રોધ વિના શેષ પાંચના પતંગ્રહમાં સમયાન બે આવલિકા સુધી ૧૩નો અમલામા તથા પ્રત્યાખ્યાના ક્રોધનો ઉપશમ યુ બાદ સમન ને આવકા સુધી શેષ ૧૧નો અને સંજ્વલન કો ઉપર થયા બાદ શેષ _૧૦નો સંક્રમ અંતર્મુ, કાળ સુધી હોય છે. -- સંવલને માનના પ્રથમ રતિઃ મોજાવાકબાકી છે ત્યારે તે. અપક્ષ્ય હોવાથી સંન્દ્ર, "માયા કરે છે, પિત્ત સેમ્ય સ્વાહનો થાશમાં વાદયમાં અલોમ્બે વેરાવવિધ સધી ૧૦નો. - અલ્પાખ્યાન-પ્રત્યાખ્યાનીય.એ બે પાનની ઉપશમથવા ખાદ સમયો બે-આલિ-સુધી શપ.૮નો અને સંતુ માનનો ઉપરમ થયા બાદ અંતર્મુ-સુ. -સાતનો સંક્રમ થઈ જવા પાન ન રાખ. . - સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે તે અપગ્રહ થાય છે, માટે સંજ્વલન ક્રોધ વિના શેષ પાંચના પતંગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૩નો, અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી શેષ ૧૧નો, અને સંજ્વલન ક્રોધનો ઉપશમ થયા બાદ શેષ ૧૦નો સંક્રમ અંતર્મુહૂર્ત કાળ સુધી હોય છે. સંજ્વલન માનની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે તે અપતટ્ઠહ હોવાથી સંન્દ્ર માયા અને લોભ, મિશ્ર અને સમ્યકત્વમોહનીય એ ચારના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૦નો, અપ્રત્યાખ્યાનીય - પ્રત્યાખ્યાનીય એ બે માનનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી શેષ ૮નો અને સંજ્ય માનનો ઉપશમ થયા બાદ અંતર્મુહૂર્ત સુધી શેષ સાતનો સંક્રમ થાય છે. For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૪૩ સંજ્વલન માયાની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા શેષ રહે ત્યારે તે અપગ્રહ થાય છે, તેથી સંમાયા વિના શેષ ત્રણના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી સાતનો અને અપ્રત્યા - પ્રત્યા... એ બે માયાનો ઉપશમ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી શેષ પાંચનો અને સંજ્વમાયાનો ઉપશમ થાય ત્યારે અંતર્મુહૂર્ત સુધી શેષ ચારનો સંક્રમ થાય છે. સંજ્વ, લોભની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિ બાકી રહે ત્યારે તે પણ અપતટ્ઠહ થવાથી અપ્રત્યા અને પ્રત્યા, લોભનો તેમાં સંક્રમ થતો નથી માટે તે સમયથી અગિયારમા ગુણસ્થાનક સુધી મિશ્ર અને સમ્યકત્વમોહનીય એ બેમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ બેનો સંક્રમ થાય છે. ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિ આશ્રયી પતગ્રહમાં સંક્રમસ્થાનો :- ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિ આશ્રયી સંક્રમ અને પતગ્રહસ્થાનો ઉપર પ્રમાણે જ હોય છે. માત્ર દર્શનત્રિક સત્તામાં ન હોવાથી સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય રૂ૫ બે પ્રકૃતિઓ પતઘ્રહમાં અને મિથ્યાત્વ તથા મિશ્ર એ બે પ્રકૃતિઓ સંક્રમમાં ન હોવાથી દરેક પતટ્ઠહ અને સંક્રમસ્થાનોમાં બે - બે પ્રકૃતિઓ ઓછી લેવી. ચાર સંજવલન અને પુરુષવેદ એ પાંચના પતઘ્રહમાં અંતરકરણ ન કરે ત્યાં સુધી ૨૧, અંતરકરણ કર્યા પછી સં લોભ વિના ૨૦; નપુંસકવેદના ઉપશમ પછી ૧૯, સ્ત્રીવેદના ઉપશમ પછી ૧૮, એ ચાર સંક્રમસ્થાનો હોય છે. પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમયોન બે આવલિકા બાકી રહે ત્યારે તે અપગ્રહ થવાથી શેષ ચારના પતંગ્રહમાં સમયોન બે આવલિકા કાળ સુધી ૧૮, હાસ્યષકનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા કાળ સુધી ૧૨, અને પુરુષવેદનો ઉપશમ થયા પછી અંતર્મુહૂર્ત સુધી ૧૧, એ ત્રણ સંક્રમસ્થાનો હોય છે. સંજ્વલન ક્રોધ અપતટ્ઠહ થાય ત્યારે શેષ ત્રણમાં સમયોન બે આવલિકા સુધી ૧૧નો, અપ્રત્યા પ્રત્યા, બે ક્રોધનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૯નો, અને સંજ્વક્રોધનો ઉપશમ થયા બાદ અંતર્મુહૂર્ત સુધી ૮નો સંક્રમ હોય છે. સંવમાન અપગ્રહ થાય ત્યારે સંમાયા અને લોભ એ બેના પતિદ્રગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૮નો, અપ્રત્યા પ્રત્યા માનનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૬નો, અને સંવમાનનો ઉપશમ થયા બાદ અંતર્મુહુર્ત સુધી પનો સંક્રમ હોય છે. - સંમાયા અપતટ્ઠહ થાય ત્યારે સંલોભ રૂ૫ એકના પતઘ્રહમાં સમયોન બે આવલિકા સુધી પનો, અપ્રત્યા) પ્રયા) એ બે માયા ઉપશમ્યા પછી સમયોન બે આવલિકા સુધી ત્રણનો અને સંમાયાનો ઉપશમ થયા બાદ અંતર્મુહુર્ત સુધી બેનો સંક્રમ હોય છે. અને નવમાં ગુણસ્થાનકનો સમયોન બે આવલિકા કાળ બાકી રહે ત્યારે સંલોભ પણ અપગ્રહ થવાથી મોહનીયની કોઇ પણ પ્રકૃતિઓનો સંક્રમ થતો નથી. ક્ષપકશ્રેણિ આશ્રયી પતગ્રહમાં સંક્રમસ્થાનો:- ચાર સંજ્વલન અને પુરુષવેદ એ પાંચના પતગ્રહમાં મધ્યમ આઠ કષાયનો ક્ષય ન થાય ત્યાં સુધી ૨૧ અને આઠ કષાયનો ક્ષય થયા બાદ ૧૩, અંતરકરણ કર્યા પછી સંdલોભનો સંક્રમ ન હોવાથી શેષ ૧૨, નપુંસકવેદના ક્ષય પછી ૧૧, સ્ત્રીવેદના ક્ષય પછી ૧૦, એ પાંચ સંક્રમસ્થાનો હોય છે. પુરુષવેદની પ્રથમસ્થિતિ સમયોન બે આવલિકા રહે ત્યારે પુરુષવેદ અપતટ્ઠહ થવાથી શેષ ચાર સંવલન રૂપ પતઘ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૦નો સંક્રમ હોય છે. અને હાસ્યષક્નો ક્ષય થયા બાદ પુરુષવેદ અને સંક્રોધાદિ ત્રણ એ ચારનો સંક્રમ સમયોન બે આવલિકા સુધી ચારના પતઘ્રહમાં થાય છે. તેમજ હાસ્યષકના ક્ષય પછી સમયોન બે આવલિકા કાળે પુરુષવેદનો સંપૂર્ણ ક્ષય થઇ જાય છે. તેથી સંક્રોધમાં સંક્રમવા યોગ્ય કોઇપણ પ્રકૃતિ રહેતી નથી. કારણકે અંતરકરણ કર્યા પછી સંક્રોધાદિ ચારનો સંક્રમ અનુક્રમે જ થાય છે, માટે પુરુષવેદના ક્ષય સાથે જ સંક્રોધની પતદ્મહતા નષ્ટ થઇ જાય છે. એજ પ્રમાણે હવે પછી પણ ક્રોધાદિનો ક્ષય થાય ત્યારે માનાદિકમાં સંક્રમવા યોગ્ય કોઇ પ્રકૃતિ ન રહેવાથી સંક્રોધના ક્ષયની સાથે જ સંમાનની, સંવમાનના ક્ષયની સાથે For Personal & Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ જ સંમાયાની અને સંમાયાના ક્ષયની સાથે જ સંલોભની પતઙ્ગહતા નષ્ટ થાય છે. તેથી પુરુષવેદના ક્ષયની પછી સંમાનાદિક ત્રણના પતગ્રહમાં અંતર્મુહૂત્ત કાળ સુધી સંક્રોધાદિ ત્રણનો, સંક્રોધનો ક્ષય થયા પછી સંમાયાદિ બેના પતગ્રહમાં અંતર્મુહૂર્ત સુધી સંમાનાદિ બેનો અને સંમાનનો ક્ષય થયા બાદ સં૰ લોભરૂપ એકના પતગ્રહમાં અંતર્મુહૂર્ત કાળ સુધી એક સંમાયાનો સંક્રમ થાય છે. અને સંમાયાનો ક્ષય થયા પછી મોહનીયકર્મની કોઇપણ પ્રકૃતિનો કોઇપણ પ્રકૃતિમાં સંક્રમ થતો નથી. ૪૪૪ અંતરક૨ણ કર્યા પછી સંલોભનો સંક્રમ થતો નથી માટે અંતરકરણ થયું છે કે નથી થયું તેમજ ઔપશમિક તથા ક્ષાયોપશમિક સમ્યગુદૃષ્ટિને મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો સંક્રમ થાય છે, ક્ષાયિકને નહીં માટે ક્ષાયિક સમ્યક્ત્વી છે કે અન્ય સમ્યગ્દૃષ્ટિ છે તેમજ અનંતાનુબંધિ, સમ્યક્ત્વમોહનીય તથા મિશ્રમોહનીયની ઉર્દૂલના કરી હોય તેને તેનો, અથવા અનંતાનુબંધિની ઉલના કરી મિથ્યાત્વ ગુણઠાણે આવેલ જીવને તેની પ્રથમ બંધાવિલામાં અનંતાનુબંધિનો સંક્રમ હોતો નથી, અન્યને હોય છે અને શેષ મોહનીયની પ્રકૃતિઓનો ક્ષય અથવા ઉપશમ ન થાય ત્યાં સુધી સંક્રમ હોય છે પણ પછી હોતો નથી. આ બાબતો ધ્યાનમાં રાખવાથી સંક્રમસ્થાનો સહેલાઇથી શોધી શકાશે. કયા કયા સંક્રમસ્થાને કયું કયું ગુણસ્થાનક ઃ- હવે કર્યું કયું સંક્રમસ્થાન કયા કયા ગુણસ્થાનક સુધી હોય છે તે બતાવે છે. ૨૭ તથા ૨૬નો સંક્રમ પહેલે અને ચારથી સાત એમ કુલ પાંચ ગુણસ્થાનકે હોય છે. ૨૫નો સંક્રમ પ્રથમના ત્રણ ગુણસ્થાનકે હોય છે. અને ૨૩નો સંક્રમ પહેલે તેમજ ચારથી સાત અને આઠમાથી નવમા ગુણસ્થાનકે અંતરકરણ ન કરે ત્યાં સુધી ઔપશમિક સમ્યગ્દષ્ટિને હોવાથી કુલ સાત ગુણસ્થાનકે હોય છે. ૨૨નો સંક્રમ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરનારને મિથ્યાત્વનો ક્ષય થયા બાદ ચારથી સાત એ ચાર ગુણઠાણે હોય છે. અને ઉપશમ સમ્યગ્દૃષ્ટિને ઉપશમશ્રેણિમાં અંતરક૨ણ કર્યા પછી સંલોભ વિના પણ ૨૨નો સંક્રમ હોય છે. ૨૧નો સંક્રમ ૨૪ની સત્તાવાળાને ત્રીજે તથા બીજે અને ૨૨ની સત્તાવાળા ક્ષાયોપશમિક સમ્યગ્દૃષ્ટિને ચારથી સાત તેમજ ક્ષાયિક સમ્યગ્દૃષ્ટિને ચારથી નવમા ગુણસ્થાનકના સંખ્યાતાભાગ સુધી હોવાથી કુલ આઠ ગુણઠાણે હોય છે. દર્શનસપ્તકનો ક્ષય કરેલ આત્માને જે ગુણઠાણે જેટલી પ્રકૃતિ બંધાતી હોય તેટલી જ પ્રકૃતિઓ પતદ્મહ હોય છે. માટે ચોથે ૧૭, પાંચમે ૧૩, અને સર્વવિરતને છઠ્ઠ, સાતમે અને આઠમે ૯ પ્રકૃતતિરૂપ ત્રણ પતગ્રહો હોય છે. અને દર્શનત્રિકની સત્તાવાળા ક્ષાયોપશમિક અથવા ઔપશમિક સમ્યગ્દૃષ્ટિને બંધ કરતાં સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિઓ પતગ્રહમાં વધારે હોવાથી ૧૭, ૧૩, અને ૯ ને બદલે ક્રમશઃ ૧૯, ૧૫, ૧૧ પ્રકૃતિરૂપ ત્રણ પતહો હોય છે. તેમજ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં મિથ્યાત્વમોહનીયનો ક્ષય થયા પછી સમ્યક્ત્વમોહનીય પતગ્રહ હોય છે પણ મિશ્રમોહનીય પતગ્રહ ન હોવાથી ચારથી સાત ગુણઠાણે ઉપરોક્ત ત્રણ પતગ્રહમાંથી એક પ્રકૃતિ ઓછી થવાથી ક્રમશઃ ૧૮, ૧૪, ૧૦ પ્રકૃતિરૂપ ત્રણ પતગ્રહો હોય છે. અને મિશ્રગુણઠાણે બંધાતી ૧૭ પ્રકૃતિરૂપ એક જ પતગ્રહ હોય છે, અન્ય પતગ્રહો હોતા નથી. પહેલે ગુણઠાણે મિથ્યાત્વ પતગ્રહ હોય તેવા જીવને ૨૨ અને અન્યને ૨૧ પ્રકૃતિરૂપ એ બે પતગ્રહો હોય છે અને સાસ્વાદન ગુણઠાણે બધ્યમાન ૨૧ પ્રકૃતિરૂપ એક જ પતગ્રહ હોય છે અને ક્ષપકશ્રેણિમાં તેમજ ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં નવમા ગુણઠાણે પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિરૂપ પાંચ બંધસ્થાન હોવાથી પાંચ પતગ્રહો હોય છે. તેમજ ઔપમિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં મિશ્રમોહનીય મિથ્યાત્વનું અને સમ્યક્ત્વમોહનીય મિશ્ર અને મિથ્યાત્વનું પતગ્રહ હોવાથી આ બે અને પૂર્વોક્ત પાંચ એમ ૭, ૬, ૫, ૪, ૩ અને ૨ પ્રકૃતિરૂપ છ પતગ્રહો હોય છે. એમ કુલ મોહનીયકર્મના અઢાર જ પતહો હોય છે પણ તેથી અધિક હોતા નથી. હવે શ્રેણિ આશ્રયી નવમે ગુણસ્થાનકે કયા કયા પતગ્રહમાં કેટલા અને કયા સંક્રમસ્થાનો હોય છે, તે કહે છે. ઃ- ઉપશમ સમ્યગ્દૃષ્ટિને ઉપશમશ્રેણિમાં બંધાતી પાંચ અને સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય એ સાતના પતગ્રહમાં અંતરકરણ કર્યા પહેલા સમ્યક્ત્વમોહનીય વિના ૨૩, અંતઃકરણ કર્યા પછી સંલોભ વિના ૨૨, નપુંસકવેદનો ઉપશમ કર્યા બાદ ૨૧ અને સ્ત્રીવેદનો ઉપશમ કર્યા બાદ ૨૦, એ ચાર સંક્રમસ્થાનો હોય છે. તેમજ એ જ જીવને પુરુષવેદ અપતગ્રહ થાય ત્યારે તે વિના શેષ ૬ના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી પૂર્વોક્ત ૨૦, તથા હાસ્યષકનો ઉપશમ થયા પછી સમયોન બે આવલિકા સુધી ૧૪, અને પુરુષવેદનો ઉપશમ થયા બાદ ૧૩, એમ ત્રણ સંક્રમસ્થાનો હોય છે. For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ પાંચના પતગ્રહમાં ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અંતરક૨ણ ન કરે ત્યાં સુધી તથા ક્ષપકશ્રેણિમાં આઠ કષાયનો ક્ષય ન કરે ત્યાં સુધી ૨૧, ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અંતરક૨ણ કર્યા પછી સંલોભ વિના ૨૦, એને જ નપુંસકવેદના ઉપશમ પછી ૧૯, સ્ત્રીવેદના ઉપશમ પછી ૧૮ તથા ક્ષપકશ્રેણિમાં આઠ કષાયના ક્ષય પછી ૧૩, અંતકરણ કર્યા બાદ સં૰ લોભ વિના ૧૨, નપુંસકવેદના ક્ષય પછી ૧૧, સ્ત્રીવેદના ક્ષય પછી ૧૦, અથવા ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંક્રોધની પતગ્રહતા નષ્ટ થયા બાદ પાંચના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૩, અપ્રત્યા પ્રત્યા૰ બે ક્રોધનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૧૧ અને સંક્રોધનો ઉપશમ થયા પછી અંતર્મુહૂર્ત સુધી ૧૦, એમ આઠ સંક્રમસ્થાનો હોય છે. ૪૪૫ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં પુરુષવેદ અપતગ્રહ થાય ત્યારે ચારના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૮, એને જ હાસ્યષટ્કનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૧૨, પુરુષવેદના ઉપશમ પછી ૧૧, અને ઔપશમિક સમ્યક્ત્વીને ઉપશમશ્રણિમાં સંમાન અપતગ્રહ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી ૧૦, અથવા ક્ષપકશ્રેણિમાં પુરુષવેદ અપતગ્રહ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી ૧૦ અને ઔપમિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યા પ્રત્યા૰ બે માનનો ઉપશમ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી ૮, તથા એને જ સં માનનો ઉપશમ થયા બાદ અંતર્મુહૂર્ત સુધી ૭, અને ક્ષપકશ્રેણિમાં હાસ્યષટ્કનો ક્ષય થયા પછી ચારના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૪, એમ સાત સંક્રમસ્થાનો હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંક્રોધ અપતગ્રહ થાય ત્યારે સંમાયા વગેરે ત્રણના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી મધ્યમના આઠ કષાય અને સંજ્વલન ક્રોધાદિક ત્રણ એ ૧૧, તથા એને જ અપ્રત્યા૰ પ્રત્યા એ બે ક્રોધનો ઉપશમ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી ૯, અને એને જ સંક્રોધનો ઉપશમ થયા બાદ અંતર્મુહૂર્ત સુધી ૮, તેમજ ઔપમિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંમાયા અપતગ્રહ થયા બાદ સંલોભ અને મિશ્ર તથા સમ્યક્ત્વમોહનીય એ ત્રણના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી અપ્રત્યા૰ પ્રત્યા વગેરે ત્રણ માયા, બે લોભ, મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ ૭, અને તેને જ બે માયાનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૫, અને સંમાયાના ઉપશમ પછી અંતર્મુહૂર્જા સુધી ૪, તેમજ ક્ષપકશ્રેણિમાં પુરુષવેદના ક્ષયની સાથે જ સંક્રોધ અપતગ્રહ થવાથી શેષ ત્રણના પતગ્રહમાં સં૰લોભ વિના ૩, એમ ત્રણના પતગ્રહમાં સાત સંક્રમસ્થાનો હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંમાન અપતગ્રહ થયા બાદ માયા અને લોભ એ ૨ના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ માન, ત્રણ માયા, અને બે લોભ એ ૮, અને બે માનનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૬, અને સંમાનના ઉપશમ પછી અંતર્મુહૂર્ત સુધી ૫, તેમજ ઔપમિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સં૰લોભની અપતગ્રહતા પછી મિશ્ર અને સમ્યક્ત્વમોહનીય રૂપ બેના પતગ્રહમાં મિથ્યાત્વ અને મિશ્ર એ ૨, અથવા ક્ષપકશ્રેણિમાં સંક્રોધના ક્ષયની સાથે જ સંમાનની અપતગ્રહતા થવાથી શેષ બેમાં સંમાન અને માયા એ ૨, એમ ચાર સંક્રમસ્થાનો હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંમાયાની પતગ્રહતા પછી લોભ રૂપ એકના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ માયા અને બે લોભ એમ ૫, બે માયાના ઉપશમ પછી સમયોન બે આવલિકા સુધી ૩, અને સં૰માયાના ઉપશમ બાદ અંતર્મુહૂત્ત સુધી ૨, તેમજ ક્ષપકશ્રેણિમાં એજ એકના પતગ્રહમાં સં૰ માયા ૧, એમ ચાર સંક્રમસ્થાનો હોય છે. મોહનીયકર્મમાં સંક્રમસ્થાન વાર પતદ્વ્રહો :- હવે કયા કયા સંક્રમસ્થાનો કયા કયા પતગ્રહમાં પડે છે, તે કહે છે. ૨૮ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વ વિના ૨૭નો સંક્રમ બંધાતી ૨૨માં, ચોથે ગુણસ્થાનકે સમ્યક્ત્વમોહનીય વિના ૨૭નો ૧૯માં, પાંચમે ગુણસ્થાનકે ૧૫માં, અને છટ્ટે તથા સાતમે ગુણસ્થાનકે ૧૧માં, એમ કુલ ચાર પતગ્રહમાં હોય છે. ૨૭ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિ ને મિથ્યાત્વ વિના શેષ ૨૬નો સંક્રમ ૨૨માં, ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિની અત્યંતર આવલિકામાં વર્તમાન ૨૮ની સત્તાવાળા ઔપશમિક સમ્યદૃષ્ટિને સમ્યક્ત્વ તથા મિશ્રમોહનીય વિના શેષ For Personal & Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ૨૬નો ૪થે ગુણસ્થાને ૧૯માં, પાંચમે ગુણઠાણે ૧૫માં, છઠે તથા સાતમે ગુણઠાણે ૧૧માં એમ કુલ ચાર પતઘ્રહમાં થાય છે. ૨૬ની સત્તાવાળા મિથ્યાષ્ટિને મિથ્યાત્વ વિના શેષ ૨૫નો સંક્રમ મિથ્યાત્વ વિના બધ્યમાન ૨૧માં, સાસ્વાદન ગુણઠાણે ૨૮ની સત્તાવાળાને એ જ ૨૫નો ૨૧માં, મિશ્ર ગુણઠાણે ૨૮ તથા ૨૭ની સત્તાવાળાને ૨૫નો બધ્યમાન ૧૭માં એમ બે પતગ્રહમાં થાય છે. ૨૪ની સત્તાવાળો સમ્યગુદૃષ્ટિ પ્રથમ ગુણઠાણે આવે ત્યારે ૨૮ની સત્તા થાય પણ પ્રથમ બંધાવલિકામાં વર્તમાનને અનંતાનુબંધિ અને મિથ્યાત્વ વિના શેષ ૨૩નો સંક્રમ ૨૨માં, અને ૨૪ની સત્તાવાળાને ચોથા ગુણસ્થાનકે અનંતાનુબંધિ અને સમ્યકત્વમોહનીય વિના ૨૩નો ૧૯માં, પાંચમે ગુણઠાણે ૧૫માં, છઠે, સાતમે તથા આઠમે ગુણઠાણે ૧૧માં અને નવમે ગુણઠાણે અંતરકરણ કર્યા પહેલાં ૭માં, એમ પાંચ પતગ્રહમાં થાય છે. ૨૪ની સત્તાવાળા ક્ષાયોપથમિક સમ્યગુદૃષ્ટિને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં મિથ્યાત્વનો ક્ષય થાય ત્યારે ૨૩ની સત્તાવાળાને ચોથા ગુણઠાણે સમ્યકત્વમોહનીય વિના શેષ ૨૨નો સંક્રમ સમ્યકત્વમોહનીય અને બધ્યમાન ૧૭ એમ ૧૮માં, પાંચમે ગુણસ્થાનકે બીજા ચાર કષાય વિના ૧૪માં, છટ્ટ તથા સાતમે ગુણઠાણે ત્રીજા ચાર કષાય વિના ૧૦માં, અને ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સમ્યકત્વમોહનીય અને સંલોભ વિના ૨૨નો સંક્રમ સાતમાં, એમ ચાર પતઘ્રહમાં થાય છે. જે આચાર્યો ૨૪ની સત્તાવાળો ઉપશમશ્રેણિથી પડતાં મિથ્યાત્વાભિમુખને સાસ્વાદન ગુcપ્રાપ્ત થાય છે. એ પ્રમાણે માને છે. તેમના મતે ૨૧નો સંક્રમ ૨૧માં થાય. જો કે સાસ્વાદન ગુણ૦ આવતાંની સાથે જ તેને ૨૮ ની સત્તા થાય. (કેમકે આવતાં જ અનં-૪ બાંધે છે.) મિશ્ર ગુણઠાણે બધ્યમાન ૧૭માં, ૨૨ની સત્તાવાળા લાયોપથમિક સમ્યગુદૃષ્ટિને અને ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને ચોથે ગુણઠાણે પણ બધ્યમાન ૧૭માં, પાંચમે ૧૩માં, છકે, સાતમે તથા આઠમે ૯માં, અને ઔપશમિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિની અંદર અંતરકરણમાં નપુંસકવેદના ઉપશમ પછી ૭માં, અને ક્ષાયિક સમ્યગુદષ્ટિને નવમા ગુણઠાણે આઠ કષાયનો ક્ષય ન થાય અથવા અંતરકરણ ન કરે ત્યાં સુધી બધ્યમાન પમાં, એમ છે કે (પાંચ) પતગ્રહમાં થાય છે. હવે પછીના સંક્રમસ્થાનો માત્ર શ્રેણિમાં નવમા ગુણઠાણે જ પ્રાપ્ત થાય છે. પરંતુ બેનો સંક્રમ દસમે અને અગિયારમે ગુણઠાણે હોય છે. એ વિશેષતા છે. ઓપશમિક સમ્યગદષ્ટિને ઉપશમશ્રેણિમાં સ્ત્રીવેદનો ઉપશમ થયા બાદ ૨૦નો સંક્રમ’૭માં, પુરુષવેદ અપગ્રહ થયા પછી પુરુષવેદ વિના ચાર સંજ્વલન, મિશ્ર તથા સમ્યકત્વમોહનીય એ ૬માં, તેમજ ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સંલોભ વિના ૨૦નો બધ્યામાન ૫માં, એમ ત્રણ પતઘ્રહમાં થાય છે. એજ જીવને નપુંસકવેદનો ઉપશમ થયા બાદ ૧૯નો સંક્રમ બધ્યમાન પાંચ પ્રકૃતિરૂપ એક જ પતગ્રહમાં થાય છે. તેને જ સ્ત્રીવેદના ઉપશમ પછી ૧૮નો સંક્રમ પ્રથમ બધ્યમાન પમાં, અને પુરુષવેદ અપતટ્ઠહ થયા બાદ ૪માં, એમ બે પતઘ્રહમાં થાય છે. ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં હાસ્યષકનો ઉપશમ થયા બાદ ૧૪નો સંક્રમ ચાર સંજ્વલન, મિશ્ર તથા સમ્યક્ત્વમોહનીય એ છ પ્રકૃતિરૂપ એક પતઘ્રહમાં અને એજ જીવને પુરુષવેદનો ઉપશમ થયા બાદ ૧૩નો સંક્રમ પ્રથમ એજ ૬માં, અને સંઇ ક્રોધ અતિદુગ્રહ થયા પછી શેષ પમાં, અથવા ક્ષપકશ્રેણિમાં આઠ કષાયના ક્ષય પછી પણ પમાં, એમ બે પતઘ્રહમાં થાય છે. ક્ષપકશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સં૦ લોભ વિના ૧૨નો સંક્રમ પમાં, તથા ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં હાસ્યષકનો ઉપશમ થયા બાદ ૪માં, એમ બે પતઘ્રહમાં થાય છે. પશમિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિમાં ૧૧નો સંક્રમ સં૦ ક્રોધ અપતટ્ઠહ થયા બાદ પમાં, અથવા પકશ્રેણિમાં નપુંસકવેદનો ક્ષય થયા પછી પમાં, અને ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિમાં પુરુષવેદના ઉપશમ પછી માં, તેમજ સંતુ ક્રોધ અપગ્રહ થયા પછી ૩માં, એમ ત્રણ પતગ્રહમાં થાય છે. For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૪૭ ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં સંક્રોધના ઉપશમ પછી ૧૦નો સંક્રમ પમાં, અને સંવમાન અપતટ્ઠહ થાય ત્યારે એજ જીવને ૪માં થાય છે. અથવા ક્ષપકશ્રેણિમાં સ્ત્રીવેદના ક્ષય પછી બધ્યમાન પાંચમાં અને પુરુષવેદની અપતટ્ઠહતા થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી ચારમાં દશનો સંક્રમ થાય છે. ક્ષાયિક સમ્યકત્વને ઉપશમશ્રેણિમાં અપ્રત્યા, પ્રત્યા, ક્રોધનો ઉપશમ થયા પછી ૯નો સંક્રમ સંવ માનાદિ ૩માં થાય છે. ઉપશમ સમ્યકત્વને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાવ્ર પ્રત્યા, માનનો ઉપશમ થયા બાદ ૮નો સંક્રમ ૪માં અને ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિમાં સંઇ ક્રોધનો ઉપશમ થયા બાદ સંમાનાદિક ૩માં તથા એને જ સંવ માન અપત થાય ત્યારે સંઇ માયા તથા લોભ એ ૨ના પતંગ્રહમાં થાય છે. ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં સંઇ માનનો ઉપશમ થયા પછી ૭નો સંક્રમ ૪માં અને સંઇ માયા અપતટ્ઠહ થાય ત્યારે ૩માં થાય છે. ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યા પ્રત્યા, માનનો ઉપશમ થયા પછી ૬નો સંક્રમ સંમાયા અને લોભ એ રમાં થાય છે. ' ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યા પ્રત્યા માયાનો ઉપશમ થયા બાદ પનો સંક્રમ ૩માં, ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં સંઇ માનનો ઉપશમ થયા બાદ રમાં, અને સંઇ માયા અપતટ્ઠહ થાય ત્યારે સંવ લોભરૂપ ૧માં થાય છે. ક્ષપકશ્રેણિમાં હાસ્યષર્કનો ક્ષય થયા પછી સંઇ લોભ વિના ૪નો સંક્રમ સંક્રોધાદિક ૪માં અને ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં સં. માયાનો ઉપશમ થયા બાદ ૩માં થાય છે. ક્ષપકશ્રેણિમાં પુરુષવેદના ક્ષય પછી ૩નો સંક્રમ ૩માં અને ક્ષાયિક સમ્યક્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યા, પ્રત્યા માયાનો ઉપશમ થયા બાદ ૧ લોભમાં થાય છે. ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં લોભ અપગ્રહ થયા બાદ ૨નો સંક્રમ ૨માં અથવા ક્ષપકશ્રેણિમાં ક્રોધનો ક્ષય થયા પછી ૨નો સંઇ માયા અને સંવ લોભ એ ૨માં અને ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં સં. માયાનો ઉપશમ થયા બાદ સં. લોભ રૂપ ૧માં થાય છે. ક્ષપકશ્રેણિમાં સંમાનનો ક્ષય થયા પછી ૧ સં૦ માયાનો સંઇ લોભ રૂ૫ ૧ના પતઘ્રહમાં સંક્રમ થાય છે. નામકર્મના સંક્રમસ્થાન તથા પતગ્રહસ્થાનો:- નામકર્મના સંક્રમસ્થાનો અને પતઘ્રહસ્થાનોનો વિચાર કરતાં પહેલાં સત્તાસ્થાનો અને બંધસ્થાનો કહે છે. નામકર્મની સર્વે પ્રકૃતિઓ સત્તામાં હોય ત્યારે ૧૦૩, જિનનામ સત્તામાં ન હોય ત્યારે ૧૦૨, આહારકસપ્તક વિના શેષ સર્વ પ્રકૃતિઓ હોય ત્યારે ૯૬ અને જિનનામ તથા આહારકસપ્તક વિના શેષ પ્રકૃતિઓની સત્તા હોય ત્યારે ૯૫. આ ચાર સત્તાસ્થાનોને પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે. આ ચાર સત્તાસ્થાનવાળા જીવોને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણઠાણે સ્થાવરદ્ધિક વગેરે નામકર્મની ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થયા બાદ ક્રમશઃ ૯૦, ૮૯, ૮૩ અને ૮૨. આ ચાર સત્તાસ્થાનો થાય છે. આ દ્વિતીય સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે. ૯૫ની સત્તાવાળાને દેવદ્ધિકની ઉઠ્ઠલના થયા બાદ અથવા ૮૪ની સત્તાવાળાને વૈક્રિયસપ્તક તથા દેવદ્ધિક અથવા વૈક્રિયસતક અને નરકદ્ધિક એ નવનો બંધ થાય ત્યારે ૯૩, અને ૯૩માંથી નરકદ્ધિક અને વૈક્રિયસપ્તક એ નવની ઉલના થાય ત્યારે ૮૪, અથવા ૮૨ની સત્તાવાળાને મનુષ્યદ્વિકનો બંધ થાય ત્યારે ૮૪, અને તેમાથી મનુષ્યદ્વિકની ઉલના થાય ત્યારે ૮૨નું સત્તાસ્થાન થાય છે. આ ત્રણ સત્તાસ્થાનોને અધ્રુવ સત્તાસ્થાન કહેવાય છે. For Personal & Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ કર્મપ્રકૃતિ ૮૨નું સત્તાસ્થાન, ૯૫ની સત્તાવાળાને ક્ષપકશ્રેણિમાં ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થયા બાદ અને ૮૪ની સત્તાવાળા તેઉકાય - વાયુકાયને મનુષ્યદ્ધિકની ઉદ્દ્વલના થયા બાદ - એમ બે રીતે આવે છે, તેથી બન્નેમાં પ્રકૃતિઓ ભિન્ન હોવા છતાં પ્રકૃતિઓની સંખ્યા સમાન હોવાથી એક જ ગણાય છે. આ દશ સત્તાસ્થાનોમાંથી ૯૦ અને ૮૩ એ બે સત્તાસ્થાનો સંક્રમમાં આવતા નથી. તેનું કારણ આગળ સમજાવશે. તે સિવાયના આઠ સત્તાસ્થાનો સંક્રમમાં છે. તેમ જ ૯ અને ૮ પ્રકૃતિરૂ૫ બે સત્તાસ્થાનો ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે હોવાથી પતઘ્રહના અભાવે સંક્રમ રૂપે થતા નથી તથા ૧૦૧, ૯૪, ૮૮, અને ૮૧ આ ચાર સંક્રમસ્થાનો સત્તાસ્થાનોથી અતિરિક્ત છે તેથી સત્તાસ્થાનોની જેમ કુલ સંક્રમસ્થાનો પણ બાર છે ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, અને ૧ પ્રકૃતિરૂપ જે આઠ બંધસ્થાનો છે, તેજ આઠ પતગ્રહ સ્થાનો છે. નામકર્મના પતગ્રહોમાં સંક્રમસ્થાનો - હવે કયા કયા પતગ્રહમાં કેટલા અને કયા કયા સંક્રમસ્થાનો હોય છે, તે કહે છે....... આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી દસમા ગુણસ્થાનક સુધી એક યશકીર્તિ બંધાય છે તેથી યશ-કીર્તિરૂપ ૧ પ્રકૃતિનું પતઘ્રહ હોય છે. પરંતુ ત્યાં તે સિવાય નામકર્મની બીજી કોઇ પ્રકૃતિ બંધાતી ન હોવાથી યશકીર્તિનો સંક્રમ થતો નથી. | સામાન્યથી અનેક જીવો આશ્રયી ઉપશમશ્રેણિમાં આઠમા ગુણઠાણાથી દશમાં ગુણઠાણા સુધી અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણઠાણે નામકર્મની ૧૩ પ્રકૃતિઓનો ક્ષય ન થાય ત્યાં સુધી ૧૦૩ વગેરે પ્રથમના ચાર સત્તાસ્થાનો હોય છે અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણઠાણે ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થયા પછી દશમાં ગુણઠાણા સુધી ૯૦, ૮૯, ૮૩, ૮૨ એ ચાર સત્તાસ્થાનો હોય છે. તેથી આઠમા ગુણઠાણાના સાતમા ભાગથી ઉપશમશ્રેણિમાં દશમા ગુણઠાણા સુધી અને ક્ષપકશ્રેણિમાં નવમાં ગુણઠાણાના પહેલા ભાગ સુધી યશકીર્તિ રૂ૫ ૧ ના પતગ્રહમાં ૧૦૩, ૧૦૨, ૯૬, અને ૯૫ ની સત્તાવાળા જીવોને યશ-કીર્તિ વિના ક્રમશઃ ૧૦૨, ૧૦૧, ૯૫ અને ૯૪ પ્રકૃતિરૂપ ચાર, અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી દેશમાં ગુણસ્થાનક સુધી ૯૦, ૮૯, ૮૩ અને ૮૨ ની સત્તાવાળા જીવોને યશ:કીર્ત વિના ક્રમશ: ૮૯, ૮૮, ૮૨ અને ૮૧ પ્રકૃતિરૂપ ચાર, એમ કુલ આઠ સંક્રમસ્થાનો હોય છે. અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ત્રેવીસ પ્રકૃતિઓનો બંધ કરનારા તિર્યંચ અને મનુષ્યો હોય છે. અને સામાન્યથી આ ત્રેવીસ પ્રકૃતિ બાંધતા તેઓને ૧૦૨, ૫, ૯૩, ૮૪, ૮૨, એ પાંચ સત્તાસ્થાનો હોય છે. તેથી ૨૩ ના પતઘ્રહમાં તિર્યંચોને આ પાંચ અને મનુષ્યોને ૮૨નું સત્તાસ્થાન ન હોવાથી શેષ ચાર સંક્રમસ્થાનો હોય છે. પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્યય પચ્ચીસ પ્રવૃતિઓનો બંધ કરનારા સામાન્યથી નરક સિવાય ત્રણ ગતિના જીવો હોય છે. અને ત્રેવીસના બંધસ્થાનની જેમ પચ્ચીસના બંધે પણ સામાન્યથી પાંચ સત્તાસ્થાનો હોય છે. તેથી અહીં પણ ૨૫ના પતગ્રહમાં તિર્યંચોને પાંચેય સંક્રમસ્થાનો હોય છે પરંતુ મનુષ્યોને ૮૨ વિના ચાર અને દેવોને ૧૦૨ તથા ૯૫ પ્રકૃતિરૂ૫ બે સંક્રમસ્થાનો હોય છે. અપર્યાપ્ત ત્રસ પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિઓ બંધ કરનાર મનુષ્ય અને તિર્યંચો જ હોય છે, તેથી તે પચ્ચીસના પતäહમાં પણ મનુષ્યોને ૮૨ વિના ચાર, અને તિર્યંચોને પાંચે સંક્રમસ્થાનો હોય છે, પરંતુ અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કરનાર તિર્યંચોને ૮૨નું સત્તાસ્થાન ન હોવાથી તે વિના શેષ ચાર સંક્રમસ્થાન હોય છે. પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છવ્વીસ પ્રકતિઓનો બંધ કરનાર નરક વિના ત્રણ ગતિના જીવો હોય છે અને સામાન્યથી પૂર્વોક્ત પાંચ સત્તાસ્થાનો હોવાથી છવ્વીસના પતäહમાં પણ તિર્યંચોને પાંચ સંક્રમસ્થાનો છે પરંતુ મનુષ્યોને ૮૨ વિના ચાર, અને દેવોને ૧૦૨, ૯૫ એમ બે સંક્રમસ્થાનો હોય છે. દેવ અથવા નરક પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિના પતંગ્રહમાં ૧૦૨ની સત્તાવાળાને ૧૦૨, પ્રથમ નરકા, બાંધી ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરી જિનનામ બાંધનાર ૯૬ ની સત્તાવાળા મનુષ્યને મિથ્યાત્વ અને નરકાભિમુખ અવસ્થામાં For Personal & Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ નરક પ્રાયોગ્ય ૨૮ના પતગ્રહમાં ૯૬, અને દેવ તથા નરક પ્રાયોગ્ય એમ બન્ને પ્રકારના ૨૮ના પતગ્રહમાં ૯૫ની સત્તાવાળા મનુષ્ય તથા તિર્યંચને ૯૫, ૯૫ની સત્તાવાળાને દેવદ્વિકની અથવા નરકઢિકની બંધાવલિકા વ્યતીત ન થાય ત્યાં સુધી ૯૩, ૯૩ની સત્તાવાળાને વૈક્રિયસપ્તક અને દેવદ્ધિક અથવા વૈક્રિયસપ્તક અને નરકદ્ધિક એ નવની પ્રથમ બંધાવલિકામાં ૮૪, એમ પાંચ સંક્રમસ્થાનો હોય છે અર્થાત્ નરક પ્રાયોગ્ય ૨૮ના પતગૃહમાં પાંચ અને દેવપ્રાયોગ્ય ૨૮ના પતગ્રહમાં ૯૬ વિનાના ચાર સંક્રમસ્થાનો હોય છે. તિર્યંચ, મનુષ્ય અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય એમ ત્રણે પ્રકારના ૨૯ પ્રકૃતિના બંધરૂપ પતગ્રહમાં સામાન્યથી ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫, ૯૩, ૮૪ અને ૮૨ એ સાત સંક્રમસ્થાનો હોય છે. તેમાં તિર્યંચ પ્રાયોગ્ય પતગ્રહમાં દેવતાઓને તથા નારકોને ૧૦૨ અને ૯૫ એ બે સત્તાસ્થાનો હોવાથી બે સંક્રમસ્થાનો, મનુષ્યોને ૧૦૨, ૯૫, ૯૩ અને ૮૪ એ ચાર અને તિર્યંચોને ૮૨ સહિત એ પાંચ સંક્રમસ્થાનો હોય છે, મનુષ્ય પ્રાયોગ્ય પતગ્રહમાં દેવતાઓને ૧૦૨ અને ૯૫ રૂપ બે સત્તાસ્થાન હોવાથી બે, નારકોને એ બે ઉપરાંત જિનનામ સહિત ૯૬ની સત્તા હોય ત્યારે અપર્યાપ્ત - અવસ્થામાં મિથ્યાદ્દષ્ટિને ૯૬ એમ ત્રણ, મનુષ્ય તથા તિર્યંચોને ૧૦૨, ૯૫, ૯૩ અને ૮૪ એમ ચાર સંક્રમસ્થાનો હોય છે. જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય પતગ્રહમાં ૧૦૩ની સત્તાવાળાને જિનનામકર્મની બંધાવલિકા વ્યતીત થયા બાદ ૧૦૩, બંધાવલિકામાં ૧૦૨, તેમજ આહા૨કસપ્તક વિના ૯૬ની સત્તાવાળાને જિનનામની બંધાવલિકા વ્યતીત થયા પછી ૯૬, અને જિનનામની પ્રથમ બંધાવલિકામાં ૯૫, એમ કુલ ચાર સંક્રમસ્થાનો હોય છે. ઉપર પ્રમાણે તિર્યંચ, મનુષ્ય અને દેવ પ્રાયોગ્ય ૩૦ના પતગ્રહમાં સામાન્યથી ૧૦૩ વગેરે સાત સંક્રમસ્થાનો છે. ત્યાં ઉદ્યોત સહિત તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના પતગ્રહમાં દેવતા તથા નારકોને ૧૦૨ અને ૯૫ એ બે, મનુષ્યોને આ બે અને ૯૩ તથા ૮૪ એમ ચાર અને તિર્યંચોને ૮૨ સહિત પાંચ સંક્રમસ્થાનો છે. જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના પતગ્રહમાં ૧૦૩ અને ૯૬ની સત્તાવાળા દેવોને ક્રમશઃ ૧૦૩, તથા ૯૬, એ બે, અને નારકોને ૧૦૩ની સત્તા ન હોવાથી ૯૬ નું એક સંક્રમસ્થાન હોય છે. આહારકક્રિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦ના પતગ્રહમાં ૧૦૨ની સત્તાવાળા યતિને આહારકની અભ્યન્તર આવલિકામાં ૯૫ અને બંધાવલિકા વ્યતીત થયા પછી ૧૦૨, એમ બે સંક્રમસ્થાનો હોય છે. ૪૪૯ આહારકદ્વિક અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૩૧ના પતગ્રહમાં ૧૦૩ની સત્તા હોય છે, પરંતુ આહારકક્રિક અને જિનનામ એ ત્રણેની બંધાવલિકા વ્યતીત થયા બાદ ૧૦૩, જિનનામની પ્રથમ બંધાવલિકામાં જિનનામ વિના ૧૦૨, આહારકદ્વિકની પ્રથમ બંધાવલિકામાં આહારકસપ્તક વિના ૯૬ અને જિનનામ તથા આહારકદ્ધિક એ ત્રણેની પ્રથમ બંધાવલિકામાં ૯૫, એમ ચાર સંક્રમસ્થાનો હોય છે. કેટલા અને કયા સંક્રમસ્થાનો કયા કયા પતહમાં સંક્રમે તે કહે છે. ઃ ૧૦૩નો સંક્રમ દેવ પ્રાયોગ્ય ૩૧, ૨૯ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ એમ ત્રણ પતગ્રહોમાં ૧૦૨ તથા ૯૫નો સંક્રમ ૨૩ આદિ આઠે પતગ્રહોમાં, ૧૦૧નો ૧ માં, ૯૬નો સંક્રમ ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એમ ચારમાં, ૯૩ અને ૮૪ એ બે સંક્રમસ્થાનો ૨૩, ૨૫ ૨૬, ૨૮, ૨૯ અને ૩૦ એ છમાં, ૯૪, ૮૯, ૮૮ અને ૮૧ આ ચાર સંક્રમસ્થાનો ૧માં, ૮૨નો સંક્રમ ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦ અને ૧ એમ છ પતગ્રહોમાં થાય છે. ...... આ પ્રમાણે પ્રકૃતિસંક્રમ કહ્યો........ પ્રશ્ન :- પ્રકૃતિ એટલે કર્મ પરમાણુઓમાં અમુક સુખાદિ આપવાનો સ્વભાવ, અને સ્થિતિ એટલે સુખાદિ આપનાર કર્મ ૫૨માણુઓ આત્મા સાથે અમુક નિયત ટાઇમ સુધી રહી ફળ આપે તે, રસ એટલે અમુક પ્રમાણમાં સુખાદિ આપવાંનો કર્મ પરમાણુઓમાં રહેલ જે પાવર અર્થાત્ શક્તિ તે ..... તો આ પ્રકૃતિ વગેરે ત્રણે અમૂર્ત હોવાથી અને તે કર્મ પરમાણુઓની અંદર જ રહેતા હોવાથી તેમાંથી બહાર કાઢી અન્ય પતગ્રહ પ્રકૃતિ - સ્થિતિ અને ૨સાદિક રૂપ કેમ બની શકે ? કદાચ તમે એમ કહો કે સંક્રમ્યમાણ પ્રકૃતિઓના કર્મ પરમાણુઓ પતગ્રહ પ્રકૃતિ રૂપે પરિણમે અર્થાત્ પતગ્રહ પ્રકૃતિ રૂપે થાય ત્યારે સ્વભાવ વિગેરે પતગ્રહ પ્રકૃતિ રૂપે થઇ જાય છે, માટે પ્રકૃતિસંક્રમ વગેરે કહી શકાય તો તે પણ બરાબર નથી. કારણકે અન્ય કર્મના ૫૨માણુઓને અન્ય કર્મના પરમાણુ રૂપે બનાવવા તેને પ્રદેશસંક્રમ કહેવાય છે. અને તે પ્રદેશસંક્રમમાં અન્ય સંક્રમો પણ આવી જાય છે, માટે પ્રકૃત્યાદિ ચાર પ્રકારનો સંક્રમ કહેવો નિરર્થક છે. For Personal & Private Use Only www.jainsitorary.org Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૫o કર્મપ્રકૃતિ ઉત્તર :- પ્રતિબંધ વગેરે ચાર પ્રકારનો બંધ. ઉદય, અને સંક્રમ એ ચારેય જુદાજુદા નહીં પરંતુ એક જ સાથે થાય છે. માત્ર શબ્દે એક સાથે બોલાતા નથી પરંતુ ક્રમપૂર્વક બોલાય છે. તેથી બંધ, ઉદય તેમજ સંક્રમ વગેરેમાં પ્રકૃતિ - સ્થિતિ વગેરે એક - એકનું ક્રમપૂર્વક વર્ણન કરાય છે. તેથી જ્યારે સાતવેદનીયના કર્મ પરમાણુઓ અસતાવેદનીય રૂપે પરિણમી અસાતા રૂપે બને છે ત્યારે તે પ્રદેશસંક્રમ કહેવાય છે. અને જ્યારે સાતાના પરમાણુઓ અસાતા રૂપે પરિણમે છે ત્યારે તે પરમાણુઓમાં પહેલાં જેટલો સુખ આપવાની શક્તિરૂપ પાવર હતો, તે હવે દુઃખ આપવાની શક્તિરૂપે પરિણમે છે તેને અનુભાગસંક્રમ કહેવાય છે. અને પહેલાં જે પરમાણુઓ અમુક નિયત ટાઇમ સુધી સુખ આપવાની યોગ્યતા રૂપે રહેવાના હતા તેના બદલે હવે તેટલા જ ટાઇમ સુધી દુઃખ આપવાની યોગ્યતા રૂપે રહેનારા થયા તે સ્થિતિસંક્રમ અને પહેલાં જે પરમાણુઓમાં સુખ આપવાનો સ્વભાવ હતો તે બદલાઇને હવે દુઃખ આપવાનો સ્વભાવ થયો, તે પ્રકૃતિસંક્રમ કહેવાય છે. માટે ઉપરના કોઇ દોષો આવતા નથી.... પ્રશ્ન :- તમારા કહેવા પ્રમાણે કદાચ પ્રકૃતિ અને અનુભાગસંક્રમ થાય પરંતુ સ્થિતિરૂપ કાળ અમૂર્ત છે, તો અમૂર્ત પદાર્થનો અન્યમાંથી અન્યમાં સંક્રમ કેમ થાય ? ઉત્તર :- અમે પહેલાં જ કહ્યું છે કે કર્મ પરમાણુઓમાંથી કાળને બહાર કાઢી અન્ય કર્મ પરમાણુઓમાં સ્થાપન કરવો એને સ્થિતિસંક્રમ કહ્યો નથી. પરંતુ જે કર્મ પરમાણુઓ જેટલા ટાઇમ સુધી જે રૂપે ફળ આપવાના હતા તે પરમાણુઓ તેટલા ટાઇમ સુધી અન્યમાં સંક્રમ્યા બાદ એ રૂપે ફળ આપે છે. તેને સ્થિતિસંક્રમ કહ્યો છે... માટે કોઇ દોષ નથી... અથવા તો જેમ કાળ રૂ૫ છ ઋતુઓ અમૂર્ત હોવા છતાં દેવાદિકના પ્રયોગથી એક - બીજામાં સંક્રમી અન્ય ઋતુઓનું કાર્ય અન્ય ઋતુઓમાં થાય છે, તેમજ તીર્થંકર પરમાત્મા વગેરેના પુન્યથી જેમ છ એ ત્રઢતુઓ સમકાળે ફળે છે. તેમ...કાળ અમૂર્ત હોવા છતાં જીવના વીર્ય વિશેષથી સાતાવેદનીયના પરમાણુઓમાંથી તે કાળને દૂર કરી અસાતાવેદનીય રૂપે ફળ આપે તેવા નવા કાળનું આગમન કરે તેમ કહેવું તે પણ યોગ્ય જ છે. ( -: અથ દ્વિતીય સ્થિતિસંક્રમ :-) (૧) ભેદ (૨) વિશેષલક્ષણ (૩) ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણ (૪) જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ (૫) સાઘાદિ અને (૬) સ્વામિત્વ પ્રરૂપણા - આ છ અનુયોગ દ્વાર છે. (૧) ભેદ :- પ્રકૃતિસંક્રમમાં અન્ય પ્રકૃતિનયનરૂપ એક જ પ્રકારનો સંક્રમ બતાવેલો હોવાથી મૂળ આઠ કર્મનો અને ચાર આયુષ્યનો પરસ્પર સંક્રમ થતો નથી અર્થાતુ એઓના સંક્રમનો નિષેધ કર્યો છે. પરંતુ અહીં મૂળકર્મો અને આયુષ્યમાં પણ અપવર્ણના અને ઉદ્વર્તના રૂ૫ સ્થિતિસંક્રમ થાય છે. માટે મૂળ પ્રકૃતિઓનો અને ઉત્તર પ્રવૃતિઓનો એમ સ્થિતિસંક્રમ બે પ્રકારે કહી પુનઃ મૂળ કર્મોનો સ્થિતિસંક્રમ જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારે અને ઉત્તર પ્રવૃતિઓનો સ્થિતિસંક્રમ મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે કહ્યો છે. (૨) વિશેષ લક્ષણ :- પ્રકૃતિસંક્રમ એક પ્રકારે હોવા છતાં અપવર્ણના, ઉદ્ધના અને અન્ય પ્રકૃતિનયનરૂપ સ્થિતિસંક્રમ ત્રણ પ્રકારે છે. (૧) લાંબા ટાઇમે ભોગવવા યોગ્ય દલિકોને થોડા ટાઇમમાં ભોગવવાની યોગ્યતાવાળા કરવા તે અપવર્તના સંક્રમ છે. (૨) અમુક થોડા ટાઇમમાં ભોગવવા યોગ્ય દલિકોની સ્થિતિ વધારી તેમાં લાંબા ટાઇમ ભોગવવા રૂપ યોગ્યતા કરવી તે ઉદ્વર્તના સંક્રમ (૩) વિવક્ષિત પ્રકૃતિના દલિકોની સ્થિતિને પતઘ્રહ પ્રકૃતિની સ્થિતિ રૂપે બનાવવી તે અન્ય પ્રકૃતિનયન રૂ૫ સ્થિતિસંક્રમ છે. એટલે પ્રકૃતિસંક્રમ અને પ્રદેશસંક્રમ અન્ય પ્રકૃતિનયન રૂપ એક પ્રકારનો છે પરંતુ સ્થિતિસંક્રમ અને આગળ ઉપર બતાવાતો અનુભાગસંક્રમ ત્રણ ત્રણ પ્રકારે હોય છે. જે પ્રકૃતિનો અપવર્તના સંક્રમ થાય છે ત્યારે તે પ્રકૃતિનો બંધ હોય કે ન પણ હોય પરંતુ જે પ્રકૃતિનો ઉદ્વર્તના સંક્રમ થાય તે વખતે તે પ્રકૃતિનો બંધ અવશ્ય હોય છે. અને અન્ય પ્રકૃતિનયન સંક્રમ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય વિના પતગ્રહ પ્રકૃતિઓનો બંધ હોય ત્યારે જ થાય છે. પરંતુ સમ્યકત્વમોહનીય તથા મિશ્રમોહનીયનો બંધ ન હોવા છતાં સમ્યકત્વમોહનીયમાં મિથ્યાત્વ અને મિશ્રનો તથા મિશ્રમાં મિથ્યાત્વનો સંક્રમ થાય છે. (૩) ઉત્કૃષ્ટસ્થિતિ સંક્રમ પ્રમાણ :- જે ઉત્તર પ્રવૃતિઓનો પોતાના મૂળકર્મ જેટલો અને કષાયોનો ચારિત્રમોહનીય જેટલો સ્થિતિબંધ થતો હોય તે પ્રકૃતિઓ બંધોષ્ટા કહેવાય છે. અને તેવી પ્રવૃતિઓ .. પાંચ For Personal & Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૫૧ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, અસાતાવેદનીય, મિથ્યાત્વ, સોળકષાય, ચાર આયુષ્ય, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, એકેન્દ્રિય તથા પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, વૈક્રિયસપ્તક, તેજસ - કાર્મણસપ્તક, સેવાર્ત સંહનન, હુડક સંસ્થાન, નીલવર્ણ અને કટુરસ વિના શેષ અશુભ વર્ણાદિ સાત, અપ્રશસ્ત વિહાયોગતિ, તીર્થંકરનામ વિના સાત પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રણચતુષ્ક, સ્થાવર, અસ્થિરષદ્ધ, નીચગોત્ર અને પાંચ અંતરાય એમ સત્તાણું છે. જે પ્રકૃતિઓનો સ્થિતિબંધ પોતાના મૂળકર્મથી ઓછો હોય તે સંક્રમોત્કૃષ્ટા કહેવાય છે. અને તેવી પ્રવૃતિઓ બાકીની એકસઠ છે. તેમજ મતાન્તરે વર્ણચતુષ્કના વીસેય પેટાભેદો બંધોસ્કૃણ માનીએ તો કુલ ..... બંધોત્કૃષ્ટ ૧૧૦, અને સંક્રમોત્કૃષ્ટા શેષ ૪૮ છે. જો કે પંચસંગ્રહના પ્રથમ ભાગના ત્રીજા દ્વારમાં ચારે આયુષ્યને બંધોસ્કૃષ્ટા કહ્યા નથી, કેમકે મનુષ્ય અને તિર્યંચ આયુષ્યનો સ્થિતિબંધ મૂળકર્મ જેટલો નથી અને દેવ તથા નરક આયુષ્યનો સ્થિતિબંધ મૂળકર્મની સમાન ૩૩ સાગરોપમ બંધોસ્કૃષ્ટા હોવા છતાં પ્રયોજનના અભાવે તેમાં ગણી નથી, પણ પરમાર્થથી આ બે પ્રકૃતિઓ બંધોત્કૃષ્ટ છે, એમ ટીકાકારે બતાવેલ છે. પરંતુ આયુષ્ય કર્મની કોઇપણ પ્રકૃતિમાં અન્ય પ્રકૃતિનો સંક્રમ થતો ન હોવાથી તેની સ્થિતિ બંધ જેટલી જ રહે છે. માટે અહીં બંધોસ્કૃષ્ટ કહી છે. બંધાવલિકા અને સંક્રમાવલિકામાં કોઇપણ કરણ લાગતું નથી. તેથી કોઇપણ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે બંધાવલિકા વીત્યા પછી તેનો સંક્રમ થઇ શકે પરંતુ બંધાવલિકા વીત્યા પછી રસોદય અથવા પ્રદેશોદય રૂપે તે - તે કર્મ ઉદયમાં ચાલું જ હોય છે. અને ઉદય સમયથી આરંભી એક આવલિકાના અંતર્ગત રહેલ સ્થિતિસ્થાનોને ઉદયાવલિકા કહેવાય છે. અને તે ઉદયાવલિકાગત સ્થિતિસ્થાનોમાં રહેલ કર્મને પણ કોઇ કરણ લાગતું નથી, તેથી બંધાવલિકા વ્યતીત થયા બાદ ઉદયાવલિકા ઉપરની સંપૂર્ણ સ્થિતિ બધ્યમાન તેના પતટ્ઠહરૂ૫ પ્રકૃતિમાં ઉદયાવલિકાની ઉપર સંક્રમે છે. દાતo બંધોસ્કૃષ્ટા નીચગોત્રની સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમને બદલે અસત્કલ્પનાએ ૨૦ આવલિકા અને ઉચ્ચગોત્રની ૧૦ કોડાકોડી સાગરોપમને બદલે ૧૦ આવલિકાની કલ્પીએ . તો ૨૦ આવલિકા પ્રમાણ નીચગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી, તેની બંધાવલિકા વ્યતીત થયા પછી ૧૯ આવલિકા પ્રમાણ સ્થિતિ રહે ત્યારે સંક્રમને યોગ્ય થાય પરંતુ શરૂ થયેલ ઉદયાવલિકામાં પણ કોઇ કરણ લાગતું ન હોવાથી ઉદયાવલિકાની ઉપરની ૧૮ આવલિકા પ્રમાણ સ્થિતિને, તે વખતે બંધ શરૂ થયેલ ઉચ્ચગોત્રમાં ઉદયાવલિકાની ઉપર સંક્રમાવે છે. તેથી મિથ્યાત્વ વિના બંધોસ્કૃષ્ટા દરેક પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ બંધાવલિકા અને ઉદયાવલિકા રૂ૫ બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલો થાય છે. મિથ્યાત્વમોહનીયનો આવલિકા અધિક અંતર્મુહુર્ત ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે, કારણકે મિથ્યાત્વ ગુણઠાણે અતિસંકિલષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી જ સમ્યક્ત પ્રાપ્ત કરી શકે પણ તે પહેલાં નહીં. તેથી સમ્યકત્વ પામે ત્યારે અંતર્મુહૂર્ણ ન્યૂન મિથ્યાત્વની જે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છેતેમાંથી ઉદયાવલિકા ઉપરની બધી સ્થિતિ મિશ્ર અને સમ્યકત્વમોહનીયની ઉદયાવલિકાની ઉપર સંક્રમાવે છે. અને ચારે આયુષ્યનો પરસ્પર સંક્રમ ન હોવાથી તેમજ બધ્યમાન આયુષ્યના અબાધાકાળમાં વિવક્ષિત આયુષ્યના દલિકો પણ ન હોવાથી તથા ઉદય વિના પણ બંધાવલિકા પછી નિર્માઘાત ભાવિની અપવર્ષાના અને બંધ વખતે ઉદ્વર્તન થાય છે, માટે સ્વસંક્રમની અપેક્ષાએ દેવ - નરક આયુષ્યનો ૩૩ સાગરોપમ અને મનુષ્ય - તિર્યંચ આયુષ્યનો ૩ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. શંકા :- તત્કાળ બંધાયેલ કર્મમાં અમુક વર્ષો પ્રમાણ અબાધાકાળ હોય છે તો અબાધાકાળમાં દલિક રચના ન હોવાથી બંધાવલિકા વ્યતીત થયા પછી ઉદયાવલિકા કેવી રીતે શરૂ થાય ? ઉત્તર :- જે વખતે જે કર્મ બંધાય તે વખતે પૂર્વબદ્ધ તે કર્મ સર્વથા સત્તામાં ન જ હોય, તો જ આ શંકા બરાબર છે, પરંતુ ધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓની હંમેશા સત્તા હોવાથી અને મિથ્યાત્વ અવસ્થામાં તે કર્મોનો યથાસંભવ હંમેશા બંધ ચાલુ હોવાથી નવીન કર્મ બંધાય ત્યારે તે નવીન કર્મના અબાધાસ્થાનોમાં પણ પૂર્વબદ્ધ અને જેનો અબાધાકાળ વીતી For Personal Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર કર્મપ્રકૃતિ ગયેલ છે એવા સત્તાગત કર્મ પ્રકૃતિઓની નિષેક રચના ચાલુ જ હોય છે. માટે જ બંધાવલિકા પછી ઉદયાવલિકા શરૂ થાય છે અને અધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓ સત્તામાં ન હોય પરંતુ જ્યારે નવો જ બંધ શરૂ થાય ત્યારે બંધાવલિકા વીત્યા બાદ તેઓની અબાધાકાળમાં પૂર્વબદ્ધ દલિક સત્તામાં ન હોવાથી ઉદયાવલિકા શરૂ થતી નથી. પણ પૂર્વબદ્ધ દલિક સત્તામાં હોય ત્યારે અધુવસત્તાવાળી પ્રવૃતિઓમાં પણ બંધાવલિકા વીત્યા બાદ ધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓની જેમ ઉદયાવલિકા શરૂ. થઇ જાય છે. તેથી અહીં આ શંકાને અવકાશ નથી. ઉપર બતાવ્યા મુજબ બે આવલિકા ન્યુન બંધોસ્કૃષ્ટા પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપર સંક્રમે ત્યારે સામાન્યથી સંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ એક આવલિકા ન્યૂન મૂળકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલી થાય છે. દા.ત. અસત્કલ્પનાએ ઉપર બતાવ્યા મુજબ બે આવલિકા ન્યૂન અઢાર આવલિકા પ્રમાણ નીચગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ બધ્યમાન ઉચ્ચગોત્રમાં ઉદયાવલિકા ઉપર સંક્રમે ત્યારે અઢાર આવલિકા અને ઉચ્ચગોત્ર એક ઉદયાવલિકા મળી કુલ ઓગણીશ આવલિકા પ્રમાણ ઉચ્ચગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય અને તે પોતાના મૂળકર્મની અસત્કલ્પનાએ કલ્પેલ વીસ આવલિકા પ્રમાણ સ્થિતિબંધથી એક આવલિકા ન્યૂન છે. જઘન્ય સ્થિતિસંક્રમ અને ઉદ્ધવના સંક્રમ સિવાય વિવલિત સ્થિતિસ્થાનમાં રહેલ દલિકો નિષેક રચનામાં ફેરફાર થયા વિના પતગ્રહ પ્રકૃતિના સ્થિતિસ્થાન રૂપે પરિણામ પામે છે. માટે જ સંક્રમ્સમાણ પ્રકૃતિ અને બધ્યમાને પ્રકૃતિ એ બન્નેની ઉદયાવલિકા એક સાથે જ શરૂ થાય છે અને ઉદયાવલિકામાં રહેલ દલિકોનો સંક્રમ થતો ન હોવાથી ઉદયાવલિકાના ઉપરના દલિકોનો સંક્રમ પતગ્રહ પ્રકૃતિની ઉદયાવલિકામાં થતો નથી. કેમકે તેમ થાય તો સ્થિતિસ્થાનોનો ફેરફાર થાય. માટે પતઘ્રહ પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપર સંક્રમ થાય છે તેમ કહ્યું છે. ઉપર કહ્યા પ્રમાણે સ0મોહનીય મિશ્રમોહનીય, જિનનામ અને આહારકસપ્તક વિના શેષ સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પોતાના મૂળકર્મથી એક આવલિકા ન્યુન હોય છે અને સંક્રમાવલિકામાં કોઇ કરણ લાગતું ન હોવાથી સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ ઉદયાવલિકા ઉપરની એટલે કુલ ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ બંધ શરૂ થયેલ પતટ્ઠહ રૂપ પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપર થાય છે. દાત) અસત્કલ્પનાએ ઉપર ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વીસ આવલિકાનો બતાવી ઉચ્ચગોત્રની એક આવલિકા ન્યૂન અર્થાતુ ઓગણીશ આવલિકા પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા બતાવી છે, અને તે ઉચ્ચગોત્રની સંક્રમાવલિકા પૂર્ણ થયા બાદ તે સંક્રમને યોગ્ય થાય. પરંતુ ઉદયાવલિકામાં કોઇ કરણ લાગતું ન હોવાથી સંક્રમાવલિકા અને ઉદયાવલિકા રહિત શેષ સત્તર આવલિકા પ્રમાણ ઉચ્ચગોત્રનો સંક્રમ, બધ્યમાન નીચગોત્ર રૂપ પતઘ્રહમાં થાય છે. સમ્યક્ત્વમોહનીય તથા મિશ્રમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ એ આવલિકા અને અંતર્મુહુર્ત ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે, કારણકે સમ્યક્ત્વ પામે ત્યારે અંતર્મુહૂર્ત ન્યૂન ઉદયાવલિકા ઉપરની એટલે એક આવલિકા અને અંતર્મુહર્ત ન્યૂન મિથ્યાત્વ મોહનીયની સ્થિતિનો સંક્રમ મિશ્ર અને સમ્ય) મોહનીયમાં ઉદયાવલિકાની ઉપર થાય છે. તેથી તે સમયે મિશ્ર ને સમ્યકત્વમોહનીયની ઉદયાવલિકા ઉમેરતાં અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય અને સંક્રમાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની એટલે બે આવલિકા અને અંતર્મુહૂર્ત ન્યૂન સમ્યક્ત્વમોહનીયની સંપૂર્ણ સ્થિતિનો અપવર્તના સંક્રમ અને મિશ્રમોહનીયનો અપવર્તના સંક્રમ તેમજ સમ્યકત્વ મોહનીયમાં પણ સંક્રમ થાય છે. | તીર્થંકર નામકર્મ અને આહારકસપ્તકના બંધકો ક્રમશઃ સમ્યગુદૃષ્ટિઓ અને અપ્રમત્તાદિ મુનિઓ છે. અને તે વખતે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ આ આઠેય પ્રકૃતિઓનો સ્થિતિબંધ થાય છે, પરંતુ સ્થિતિબંધ કરતાં નામકર્મની અન્ય પ્રકૃતિઓની સ્થિતિસત્તા આ ગુણસ્થાનકોમાં સંખ્યાતગુણ અતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. માટે બધ્યમાન એવી આ પ્રવૃતિઓમાં અન્ય પ્રવૃતિઓનો સંક્રમ થવાથી આ પ્રવૃતિઓની ઉપસ્થિતિમત્તા થાય છે. તેથી બંધાત્કૃષ્ટા નથી પરંતુ સંક્રમોત્કૃષ્ટા છે. અને સત્તા કરતાં આ આઠ પ્રકૃતિઓનો બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. .સમ્યગુદૃષ્ટિને પણ શરૂઆતમાં અંતર્મુહુર્ત સુધી કંઇક ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નામકર્મની અન્ય પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. માટે સંક્રમ દ્વારા આ પ્રવૃતિઓની બીજી પ્રવૃતિઓની જેમ કંઇક ન્યૂન વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કેમ ન થાય ? For Personal & Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૫૩ ઉત્તર :- તેવી ઉ0 સ્થિતિસત્તાવાળા સમ્યગુદૃષ્ટિ જીવો આ પ્રકતિઓનો બંધ કરતાં જ નથી, પરંતુ અત:કોડાકોડી સાગરોપમની સત્તા થયા પછી જ આ પ્રકૃતિઓનો બંધ શરૂ થાય છે. માટે આ શંકાને સ્થાન નથી. સંક્રમ વખતે વિવણિત પ્રકૃતિઓની જેટલી સ્થિતિસત્તા હોય તે સ્થિતિ કહેવાય છે. અને તે બંધાત્કા તેમજ સંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની સંક્રમ્સમાણ સ્થિતિથી એક આવલિકા અધિક છે. તેથી ચાર આયુષ્ય તથા મિથ્યાત્વમોહનીય વિના ૯૨ બંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓની એક આવલિકા ન્યૂન અને મિથ્યાત્વમોહનીયની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ સ્થિતિ હોય છે... દેવ - નરક આયુષ્યની તથા મનુષ્ય - તિર્યંચાયુષ્યની સ્થિતિ બંધાવલિકા ન્યૂન પૂર્વક્રોડના ત્રીજાભાગ રૂ૫ અબાધાકાળ સહિત ક્રમશઃ ૩૩ સાગરોપમ અને ૩ પલ્યોપમ હોય છે. તથા સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયની એક આવલિકા અને અંતર્મુહુર્ણ ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ, તીર્થંકર નામકર્મ તથા આહારકસપ્તકની સત્તાગત અતઃ કોડાકોડી સાગરોપમથી એક આવલિકા ન્યુન અને શેષ એકાવન સંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પ્રમાણ સંક્રમ વખતે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અર્થાત્ સ્થિતિ હોય છે. (૪) જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ :- અપવર્ણના અને ઉદ્વર્તના સંક્રમ આની પછી સ્વતંત્ર કહેવામાં આવશે, તેથી આ કરણમાં મુખ્યતાએ અન્યપ્રકૃતિનયનરૂપ સંક્રમનો વિષય છે. તો પણ મિથ્યાત્વમોહનીય વિના જે પ્રકૃતિઓનો અન્યપ્રકૃતિનયન સ્વરૂપે ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમથી ઉત્કૃષ્ટ અપવર્તના સ્થિતિસંક્રમ વધારે થતો હોય તે પ્રકૃતિઓના અને જે પ્રકૃતિઓનો અન્યપ્રકૃતિમનરૂ૫ જઘન્ય સ્થિતિસંક્રમથી અપવર્નના જઘ0 સ્થિતિસંક્રમ ઓછો થતો હોય તે પ્રકતિઓના અન્યપ્રકૃતિનયન સ્થિતિસંક્રમના પ્રમાણને બદલે અપવર્તના સ્થિતિસંક્રમનું પ્રમાણ અને સ્વામી બતાવ્યા છે. અને જે પ્રકૃતિઓનો અપવર્તનાની સમાન જ અન્યપ્રકૃતિનયનરૂપ ઉત્કૃષ્ટ અથવા જઘo સ્થિતિસંક્રમ થતો હોય તે પ્રકૃતિઓના અપવર્તનાને બદલે અન્ય પ્રકૃતિનયનરૂપ સ્થિતિસંક્રમનું પ્રમાણ અને સ્વામી બતાવ્યા છે. જેમ સમ્યકત્વમોહનીયનો અન્યપ્રકૃતિનયન સ્થિતિસંક્રમ અપવર્નના સ્થિતિસંક્રમથી ઓછો અને પહેલે ગુણસ્થાનકે થાય છે. પરંતુ તેના બદલે અપવર્તના સ્થિતિસંક્રમ તેનાથી પણ વધારે અને ચોથે ગુણઠાણે થાય છે તેથી પહેલાના બદલે ચોથા ગુણઠાણે અપવર્નના સ્થિતિસંક્રમ આશ્રયી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી બતાવ્યા છે. તથા ચોથા ગુણસ્થાનકે મિશ્રમોહનીયનો અપવર્તના સ્થિતિસંક્રમ અને અન્ય પ્રકૃતિનયન સંક્રમ સમાન હોવાથી ત્યાં બેમાંથી ગમે તે સંક્રમ આશ્રયી ચોથે ગુણઠાણે ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી ઘટી શકે. - તેજ પ્રમાણે ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે અપવર્તના દ્વારા હાસ્યષકની સંખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિ કરી એકી સાથે સંજ્વલન ક્રોધાદિકમાં સંક્રમાવે છે માટે હાસ્યષકનું અન્યપ્રકૃતિનયન જઘન્ય સ્થિતિસંક્રમનું પ્રમાણ બતાવેલ છે. પરંતુ મતિજ્ઞાનાવરણીય વિગેરે કેટલીક પ્રવૃતિઓનો અન્યપ્રકૃતિનયનરૂપ જઘ0 સ્થિતિસંક્રમ અંતર્મુહૂર્ત પ્રમાણ છે, અને બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે ઉપરની એક સમય પ્રમાણ સ્થિતિનો જઘ0 અપવર્તના સ્થિતિસંક્રમ થાય છે. માટે મતિજ્ઞાનાવરણીય વગેરે પ્રકૃતિઓના જઘન્ડ સ્થિતિસંક્રમના સ્વામી અને પ્રમાણ અન્યપ્રકૃતિનયન જઘ૦ સ્થિતિસંક્રમના બદલે અપવર્નના જઘo સ્થિતિસંક્રમને આશ્રયી બતાવ્યા છે. ત્યાં પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય, ચાર આયુષ્ય, નિદ્રા – પ્રચલા, સમ્યકત્વમોહનીય, સંજ્વલન લોભ, બે વેદનીય, ગોત્રદ્ધિક અને સ્થાવરદ્રિકાદિ તેર વિના શેષ નામકર્મની નેવું એમ કુલ ૧૧૬ પ્રકૃતિઓનું અપવર્નનાની અપેક્ષાએ અને તે સિવાયની ૪૨ પ્રકૃતિઓનું અન્યપ્રકૃતિનયન સંક્રમની અપેક્ષાએ જઘન્ય સ્થિતિસંક્રમનું પ્રમાણ અને સ્વામી બતાવવામાં આવેલ છે. અને આ બન્ને પ્રકારનો જઘન્ય સ્થિતિસંક્રમ ઉદયાવલિંકામાં જ થાય છે, પરંતુ ઉદયાવલિકાની બહાર થતો નથી. પાંચ જ્ઞાના, ચાર દર્શના, ૫ અંત, નિદ્રાદ્ધિક સમ્યકત્વમોહનીય, સંજ્વલન લોભ અને ૪ આયુ0 નો પોત પોતાના ક્ષય વખતે સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે ઉપરની સમય પ્રમાણ સ્થિતિને ઉદયાવલિકાના શરૂઆતના સમયાધિક ત્રીજા ભાગની અંદર સંક્રમાવે છે. ત્યારે જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. ક્ષપક - નવમા ગુણઠાણે હાસ્યષકના ચરમ પ્રક્ષેપ વખતે સંખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિની અપવર્ણના કરી સંજ્વલન ક્રોધની ઉદયાવલિકામાં સંક્રમાવે ત્યારે સંખ્યાત વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. અને એ જ જીવ બંધવિચ્છેદ સમયે બંધાયેલ પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણના અબાધાકાળમાં પૂર્વબદ્ધ દલિક ન હોવાથી અનુક્રમે For Personal & Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ કર્મપ્રકૃતિ અંતર્મુહૂર્ત ન્યૂન ૮ વર્ષ, બે માસ, એક માસ, અને પંદર દિવસ પ્રમાણ પુરુષવેદાદિ - ૪નો જઘન્ય સ્થિતિસંક્રમ કરે છે. પરંતુ અન્ય વેદે શ્રેણિ માંડનારને પુરુષવેદનો જલ્દી ક્ષય થતો હોવાથી તેમજ ઉદય તથા ઉદીરણા ન હોવાથી જઘન્ય સ્થિતિસંક્રમ ઘટતો નથી માટે પુરુષવેદે શ્રેણિ માંડનારને પુરુષવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ હોય છે. આ વિશેષતા છે. મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, પ્રથમના ૧૨ કષાય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, થીણદ્વિત્રિક, સ્થાવરદ્વિક, તિર્યંચદ્વિક, નરકદ્ધિક, આતપદ્ધિક, એકેન્દ્રિયાદિ પ્રથમ ૪ જાતિ અને સાધારણ નામકર્મ આ ૩૨ પ્રકૃતિઓનો પોત પોતાના ક્ષયના અંતે ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપ વખતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ છે. બાકીની ૯૪ પ્રકૃતિઓનો સયોગી ગુણસ્થાનકના સર્વ - અપવર્તનાકરણથી અપવર્ત્તના કરે ત્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ જધન્ય સ્થિતિસંક્રમ હોય છે. જઘન્ય સ્થિતિસંક્રમ વખતે જેટલી સત્તા હોય તે જઘન્ય યસ્થિતિ કહેવાય છે. અને તે સામાન્ય રીતે જઘન્ય સ્થિતિસંક્રમથી એક આવલિકા અધિક હોય છે, પરંતુ નોકષાય સંજ્વલન ક્રોધાદિ ત્રણ અને નિદ્રાદ્વિકમાં એમ નથી. કારણકે નવ નોકષાય અને સંજ્વલન ક્રોધાદિ ત્રણ એ બારનો અંતરકરણમાં જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે, અને અંત૨ક૨ણમાં દલિક હોતું નથી, પરંતુ સ્થિતિસત્તા હોય છે, માટે આ બારમાંથી હાસ્યષટ્ક, સ્ત્રીવેદ અને નપુંસકવેદની જઘન્ય સ્થિતિસંક્રમથી યસ્થિતિ અંતર્મુહૂર્ત અધિક હોય છે. અને પુરુષવેદ તેમજ સંજ્વલન ક્રોધાદિ ત્રણ એ ચારનો જે વખતે જધન્ય સ્થિતિસંક્રમ કરે છે, તે વખતે બંધવિચ્છેદ સમયે બંધાયેલ કર્મદલિક સિવાય અન્ય દલિક સત્તામાં વિદ્યમાન ન હોવાથી ચરમ સમયે બંધાયેલ કર્મલતાની બંધાવલિકા વીત્યા બાદ સંક્રમણ આલિકાના ચરમ સમયે જધન્ય સ્થિતિસંક્રમ થાય છે. માટે અંતર્મુહૂર્ત પ્રમાણ અબાધા સહિત બે આવલિકા ન્યૂન જધન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ યસ્થિતિ હોય છે. તેમજ તથાસ્વભાવે જ આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત બે આવલિકા પ્રમાણ સ્થિતિસત્તા શેષ હોય ત્યારે જ નિદ્રાદ્વિકની ઉપરની સમય પ્રમાણ સ્થિતિનો સંક્રમ થતો હોવાથી નિદ્રાદ્વિકની યસ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત બે આવલિકા પ્રમાણ હોય છે. (૫) સાદ્યાદિ : મૂળ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ ન હોવાથી અપવર્ત્તના સંક્રમ આશ્રયી ભંગનો વિચાર કરવામાં આવે છે. - મોહનીયકર્મનો અજધન્ય સ્થિતિસંક્રમ ચાર પ્રકારે અને શેષ ત્રણ સંક્રમ સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી દસ, અને શેષ સાત કર્મનો અજઘન્ય સ્થિતિસંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે તથા જઘન્યાદિ ત્રણ સ્થિતિસંક્રમો સાદિ અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી નવ - નવ એમ મૂળકર્મના સ્થિતિસંક્રમ આશ્રયી ૭૩ ભાંગા થાય છે. ત્યાં મોહનીયકર્મનો જઘન્ય સ્થિતિસંક્રમ ક્ષપકશ્રેણિમાં દશમા ગુણઠાણે સમયાધિક આવિલકા બાકી રહે ત્યારે એક જ સમય થતો હોવાથી સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે, તે સિવાય સર્વ કાળે અજઘન્ય સ્થિતિસંક્રમ હોય છે. અને તે ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અગિયારમા ગુણઠાણે હોતો નથી. ત્યાંથી પડતાં દસમા ગુણઠાણે થાય છે, માટે સાદિ, અને જઘન્ય સ્થિતિસંક્રમના સ્થાનને તેમજ અગિયારમા ગુણસ્થાનકને નહીં પામેલ જીવો આશ્રયી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોવાથી અજઘન્ય સ્થિતિસંક્રમ ચાર પ્રકારે હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તેમજ અંતરાય એ ત્રણનો જઘન્ય સ્થિતિસંક્રમ બારમા ગુણઠાણે સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે, તેમજ ચાર અઘાતી કર્મોનો તેરમા ગુણઠાણાના અંતે સમય માત્ર થતો હોવાથી સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. તે સિવાય અન્ય અજઘન્ય સ્થિતિસંક્રમ છે. તે અભવ્યોને અનાદિ - ધ્રુવ, તેમજ ભવ્યોને અંત થશે માટે અધ્રુવ, એમ અજઘન્ય સ્થિતિસંક્રમ ત્રણ પ્રકારે છે. આઠે કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી આવલિકા પછી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ, અને શેષ કાળે અનુત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંજ્ઞિ પંચેન્દ્રિય જીવો અમુક ટાઇમે જ કરે છે. માટે આ બન્ને સંક્રમો વારાફરતી થતા હોવાથી સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. ચારિત્રમોહનીયની પચ્ચીસ પ્રકૃતિઓ વિના શેષ ધ્રુવસત્તાવાળી એકસો પાંચ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિસંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે અને જઘન્ય, ઉત્કૃષ્ટ તથા અનુત્કૃષ્ટ એ બે - બે પ્રકારે હોવાથી એક - એકના નવ - નવ માટે ૯૪૫, ચારિત્રમોહનીયની પચ્ચીસ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિસંક્રમ સાદ્યાદિ ચાર પ્રકારે અને શેષ ત્રણ સંક્રમ સાદિ - For Personal & Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૫૫ અધવ એમ બે પ્રકારે હોવાથી એક - એકના દશ - દશ એમ ૨૫૦, અને અધવસત્તાવાળી અઠ્ઠાવીસ પ્રકૃતિઓની સત્તા જ અધુવ હોવાથી જઘન્યાદિ ચારે સંક્રમો સાદિ - અધુવ, એમ બે-બે પ્રકારે હોવાથી એક- એકના આઠ - આઠ એમ ૨૨૪, આ પ્રમાણે સર્વે મળી ઉત્તર પ્રવૃતિઓના સ્થિતિસંક્રમ આશ્રયી કુલ ૧૪૧૯ ભાંગા થાય છે. આ દરેક પ્રકૃતિઓનો પોત પોતાના ક્ષય વખતે સંક્રમને અંતે જઘન્ય સ્થિતિસંક્રમ એક સમય પ્રમાણ જ થતો હોવાથી સાદિ અને અધવ એમ બે પ્રકારે છે. તે સિવાયના કાળમાં જ્યારે સંક્રમ હોય છે, ત્યારે અજઘન્ય હોય છે, અને ચારિત્રમોહનીય સિવાય એકસો પાંચ ધ્રુવસત્તા પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ યથાસંભવ બારમે અને તેરમે ગુણઠાણે થાય છે, અને ત્યાંથી પડવાનો અભાવ હોવાથી અજઘન્ય સ્થિતિસંક્રમની સાદિ થતી નથી, પરંતુ અભવ્યોને અનાદિકાળથી હોય છે માટે અનાદિ, અને તેઓને કોઇકાળે આનો અંત થતો ન હોવાથી ધ્રુવ, અને ભવ્યોને આગળ અંત થતો હોવાથી અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. ક્ષાયિક સમ્યકત્વી અગિયારમા ગુણઠાણાથી પડે ત્યારે ચારિત્રમોહનીયની પચ્ચીસ પ્રવૃતિઓના અજઘન્ય સ્થિતિસંક્રમની યથાસંભવ સાદિ થાય છે, અને જઘન્ય સ્થિતિસંક્રમના સ્થાનને તેમજ અગિયારમા ગુણસ્થાનકને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને હંમેશા હોવાથી ધ્રુવ, અને ભવ્યોને કાલાંતરે વિચ્છેદ થતો હોવાથી અધ્રુવ.... એમ ચાર પ્રકારે હોય છે. વળી સંજ્ઞિ પંચેન્દ્રિય દરેક પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી આવલિકા પછી ઉત્કૃષ્ટ અને ત્યાર બાદ અનુત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અમુક - અમુક ટાઇમે થતો હોવાથી આ બન્ને સંક્રમો સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. અધવ સત્તાવાળી અઠ્ઠાવીસ પ્રકતિઓની સત્તા જ અધવ હોવાથી તે પ્રકૃતિઓના જધન્યાદિ ચારે સંક્રમ સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે જ હોય છે. (૬) સ્વામિત્વ પ્રરૂપણા - બે પ્રકારે છે. (૧) ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી (૨) જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી - જિનનામ, આહારકસપ્તક અને દેવાયુષ્ય વિના બધી પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મિથ્યાદૃષ્ટિ સંજ્ઞિ પંચેન્દ્રિય કરે છે, તેથી ઉપરોક્ત નવ અને ત્રણ દર્શનમોહનીય વિના શેષ બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી એક આવલિકા બાદ અને સંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓનો તેની પ્રતિપક્ષ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા બાદ બે આવલિકા પછી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. માટે આ સઘળી પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી બહુલતાએ મિથ્યાદૃષ્ટિ સંજ્ઞિ પંચેન્દ્રિયો છે. અને અવિરત સમ્યગુદૃષ્ટિ દર્શનત્રિકના, જિનનામ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા અવિરત સમ્યગુદષ્ટિ જિનનામ કર્મના, અપ્રમત્તમુનિ આહારકસપ્તકના, અને પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા પ્રમત્તમુનિ દેવાયુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી છે. - જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી - ૫ જ્ઞાનાd, ૪ દર્શ૦, ૫ અંત, એ ચૌદ પ્રકૃતિઓના ૧૨ ગુણસ્થાનકવાળા, સમ્યકત્વમોહનીયના ચારેગતિના સમ્યગુદૃષ્ટિ, સંલોભનો ક્ષપક સુક્ષ્મસંપરાયવર્તી, અને ચારે આયુષ્યના સ્વ - સ્વગતિવર્તી જઘન્ય સ્થિતિસંક્રમ અને નિદ્રાદ્ધિકના ૧૨મા ગુણસ્થાનકવાળા આવલિકાના અસંખ્યાતમાં ભાગ સહિત બે આવલિકા પ્રમાણ કાળ બાકી રહે ત્યારે સર્વોપરિ સમય પ્રમાણ સ્થિતિની અપવર્તન કરી ઉદયાવલિકાના શરૂઆતના સમયાધિક ત્રીજા ભાગમાં સંક્રમાવે છે. અહીં વસ્તુ સ્વભાવ જ કારણ છે. | હાસ્યાદિ - ૬ અને પુરુષવેદ સંજ્વલન ક્રોધાદિ ૩ એ ૧૦ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી કૃપક ૯માં ગુણઠાણાવર્તી જીવો છે. ૪ અનંતાનુબંધિના ચારગતિના સમ્યગુદૃષ્ટિ, મિથ્યાત્વ તથા મિશ્રમોહનીયના ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર ૪ થી ૭ ગુણઠાણા સુધીના મનુષ્ય છે. | મધ્યમ ૮ કષાય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, થીણદ્વિત્રિક, સ્થાવરદ્ધિક, તિર્યંચદ્રિક, નરકદ્વિક, આતપદ્રિક એકેન્દ્રિયાદિ-૪ જાતિ સાધારણ નામકર્મ એ ૨૬ પ્રકૃતિઓના ક્ષેપક ૯મા ગુણઠાણાવાળા જીવો જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી છે. બાકીની ૯૪ પ્રકૃતિઓના સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે સર્વ - અપવર્ણના કરણથી અપવર્તન કરે ત્યારે અંતર્મુહર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ હોય ત્યારે તે જ તેના સ્વામી પણ છે. For Personal & Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ કર્મપ્રકૃતિ - અથ ૩ો અનુભાગસંક્રમ :- ) અહીં (૧) ભેદ (૨) રૂદ્ધક પ્રરૂપણા (૩) વિશેષલક્ષણ (૪) ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પ્રમાણ (૫) જઘન્ય અનુભાગસંક્રમ પ્રમાણ (૬) સાઘાદિ પ્રરૂપણા અને (૭) સ્વામિત્વ પ્રરૂપણા એ સાત અનુયોગ દ્વાર છે. (૧) ભેદ - મૂળ અને ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી અનુભાગસંક્રમ બે પ્રકારે છે, પુનઃ મૂળ પ્રકૃતિ અનુભાગસંક્રમ જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારે અને ઉત્તર પ્રકૃતિ અનુભાગસંક્રમ મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે છે. (૨) સ્પર્તક પ્રરૂપણા - બંધ શતકમાં બતાવ્યા મુજબ બંધ આશ્રયી મતિજ્ઞાનાવરણીય વિગેરે ચા જ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાદિ ત્રણ દર્શનાવરણીય, પુરુષવેદ, ચાર સંજ્વલન અને પાંચ અંતરાય એ સત્તર પ્રવૃતિઓનો સ્થાન સંજ્ઞા આશ્રયી એકસ્થાનિક વગેરે ચારે પ્રકારનો રસ હોય છે અને શેષ એકસો ત્રણ પ્રકૃતિઓનો દ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક એમ ત્રણ પ્રકારનો રસ હોય છે, અને ઘાતીપણાને આશ્રયી સર્વઘાતી, પ્રકૃતિઓનો રસ સર્વઘાતી, દેશઘાતી પ્રકૃતિઓનો ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક સર્વઘાતી, ક્રિસ્થાનિક રસમાં કેટલાક સ્પર્ધકો દેશઘાતી અને કેટલાક સર્વઘાતી એમ મિશ્ર, અને એકસ્થાનિક રસ સ્પર્ધકો દેશઘાતી હોય છે. સમ્યકત્વમોહનીયનો રસ એકસ્થાનિક તેમજ જઘન્ય દ્વિસ્થાનિક અને દેશઘાતી હોય છે. મિશ્રમોહનીયનો રસ મધ્યમ દ્રિસ્થાનિક અને સર્વઘાતી હોય છે, અને અઘાતી પ્રકૃતિઓનો રસ અઘાતી હોવા છતાં સર્વઘાતી પ્રકૃતિઓના રસ સ્પર્ધકો સાથે ઉદયમાં આવે ત્યારે સર્વઘાતી પ્રકૃતિઓની સમાન ફળ બતાવે છે માટે સર્વઘાતી પ્રતિભાગા કહેવાય છે. (૩) વિશેષલક્ષણ :- વિવક્ષિત પ્રકૃતિના દલિકમાં રહેલ રસ ઓછો થવો તે અપવર્તનારસ વધવો તે ઉદવના તેમજ પતગ્રહ પ્રકૃતિના દલિકોના રસરૂપે પરિણમવો તે અન્ય પ્રકૃતિનયનરૂપ અનુભાગસંક્રમ છે. અહીં મૂળ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ ન હોવાથી ઉદ્વર્તન અને અપવર્ણના એ બે પ્રકારે અને ઉત્તર પ્રકૃતિઓમાં ત્રણ પ્રકારે અનુભાગસંક્રમ પ્રવર્તે છે. ' (૪) ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પ્રમાણ :- સત્તામાં રહેલ પ્રકૃતિઓનો વધારેમાં વધારે જેટલો રસ સંક્રમે તે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ અને ઓછામાં ઓછો જેટલો રસ સંક્રમે તે જઘન્ય અનુભાગસંક્રમ કહેવાય છે. ત્યાં સમ્યકત્વમોહનીયનો ઉત્કૃષ્ટ દ્રિસ્થાનિક રસ સંક્રમે છે ત્યારે સ્થાન આશ્રયી દ્રિસ્થાનિક અને ઘાતી આશ્રયી દેશઘાતી એ ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ છે. મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય, આતપ અને મિશ્રમોહનીયનો જ્યારે સર્વોત્કૃષ્ટ દ્રિસ્થાનિક રસ સંક્રમે છે ત્યારે સ્થાન આશ્રયી ક્રિસ્થાનિક અને ઘાતી આશ્રયી સર્વઘાતી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ થાય છે. અહીં મનુષ્ય - તિર્યંચાયુ અને આતપનો ત્રિસ્થાનિક તથા ચતુઃસ્થાનિક રસ સત્તામાં હોવા છતાં તથા સ્વભાવે જ તેનો ઉદ્વર્તના - અપવર્તન તેમજ અન્ય પ્રકૃતિનયનરૂપ સંક્રમ થતો નથી માટે જ ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ દ્રિસ્થાનિક બતાવેલ છે. શેષ સર્વે પ્રકૃતિઓનો જ્યારે સર્વોત્કૃષ્ટ ચતુઃસ્થાનિક રસનો સંક્રમ થાય ત્યારે સ્થાન આશ્રયી ચતુઃસ્થાનિક અને ઘાતી આશ્રયી સર્વઘાતી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ થાય છે. (૫) જઘન્ય અનુભાગસંક્રમ પ્રમાણ :- સમ્યકત્વમોહનીય, પુરુષવેદ, સંજવલન ચતુષ્ક એ છ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ સ્થાન આશ્રયી એકસ્થાનિક અને ઘાતીપણાને આશ્રયી દેશઘાતી છે, અર્થાત્ આ છ પ્રકૃતિઓનો જ્યારે જઘન્ય એકસ્થાનિક રસ સંક્રમે છે ત્યારે જઘન્ય અનુભાગસંક્રમ કહેવાય છે, અને શેષ સર્વ પ્રકૃતિઓનો સ્થાન આશ્રયી ક્રિસ્થાનિક અને ઘાતીપણાને આશ્રયી સર્વઘાતી જઘન્ય અનુભાગસંક્રમ છે અર્થાતુ આ સઘળી પ્રવૃતિઓનો જ્યારે જઘન્ય દ્રિસ્થાનિક રસનો સંક્રમ થાય ત્યારે જઘન્ય અનુભાગસંક્રમ કહેવાય છે. જો કે મતિજ્ઞાનાવરણીય વગેરે સાત - દેશઘાતી આવરણો અને પાંચ અંતરાય એ બાર પ્રકૃતિઓનો બંધ આશ્રયી એક સ્થાનિક રસ બતાવેલ છે, પરંતુ તે પ્રકૃતિઓના જઘન્ય અનુભાગસંક્રમ વખતે પૂર્વબદ્ધ સત્તામાં રહેલ ક્રિસ્થાનિક રસ સ્પર્ધકોનો પણ સંક્રમ થાય છે, માટે જઘન્યથી પણ ક્રિસ્થાનિક અનુભાગસંક્રમ થાય છે પરંતુ એક સ્થાનિક નહીં. Jain Education Interational For Personal & Private Use Only www jainelibrary.org Page #516 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૫૭ (૬) સાધાદિ પ્રરૂપણા :- મૂળપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિ આશ્રયી સાઘાદિ ભંગનો વિચાર કરવાનો છે. ત્યાં પ્રથમ મૂળપ્રકૃતિ આશ્રયી કહે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણનો અજઘન્ય અનુભાગસંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ સંક્રમો સાદિ - અધ્રુવ એમ બે બે પ્રકારે હોવાથી એક એકના નવ - નવ કુલ સત્તાવીશ, મોહનીયનો અજઘન્ય અને આયુષ્યનો અનુત્કૃષ્ટ ચાર - ચાર પ્રકારે અને આ બન્ને કર્મના શેષ ત્રણ સંક્રમો બે-બે પ્રકારે હોવાથી એક-એકના દસ-દસ એમ વીશ. વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મનો અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ ત્રણ પ્રકારે અને બાકીના ત્રણ સંક્રમો બે-બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ એમ સત્તાવીશ. એ પ્રમાણે મૂળકર્મ આશ્રયી અનુભાગસંક્રમના કુલ ૭૪ ભાંગા થાય છે. ત્યાં જ્ઞાનાવરણીય વિગેરે ત્રણ કર્મોનો જધન્ય અનુભાગસંક્રમ બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે સમયમાત્ર થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે. શેષ સર્વકાળે આ ત્રણ કર્મોનો અજઘન્ય અનુભાગસંક્રમ હોય છે અને તે અભવ્યોને અનાદિ-ધ્રુવ અને ભવ્યોને કાલાંતરે વિચ્છેદ થવાનો હોવાથી અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. મોહનીયકર્મનો જઘુન્ય અનુભાગસંક્રમ ક્ષપક સુક્ષ્મસંપરાય ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે સમયમાત્ર થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે અને શેષ કાળે અજઘન્ય હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વી ઉપશમશ્રેણિથી પડે ત્યારે અજઘન્ય અનુભાગસંક્રમની શરૂઆત કરે છે માટે સાદિ, ઉપરોક્ત સ્થાનને અથવા જઘન્ય અનુભાગસંક્રમના સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. ➖➖ આ ચારે કર્મોનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ સંજ્ઞિ પંચેન્દ્રિયમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કર્યા પછી આવલિકા બાદ અંતર્મુહૂર્ત કાળ પર્યંત હોય છે અને શેષકાળે અનુત્કૃષ્ટ હોય છે. પુનઃ ઉત્કૃષ્ટ બંધ કરે ત્યારે આવલિકા બાદ ઉત્કૃષ્ટ અને પછી અનુત્કૃષ્ટ એમ વારાફરતી અનેકવાર થતા હોવાથી ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ અનુભાગસંક્રમ સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. અપ્રમત્ત ગુણસ્થાનકે દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કર્યા બાદ એક આવલિકા પછી અનુત્તર - વિમાનમાં સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી સાધિક તેત્રીસ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કરે છે માટે તે સાદિ અને અધ્રુવ છે, અને તે સિવાય શેષ સઘળો અનુભાગસંક્રમ અનુત્કૃષ્ટ છે તે અનુત્તર - વિમાનમાં એક આવલિકા બાકી રહે ત્યારે પ્રવર્તે છે. માટે સાદિ, અનુત્તર - વિમાનનું આયુષ્ય નહીં બાંધેલ જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ચાર પ્રકારે હોય છે. આયુષ્યનો જઘન્ય અનુભાગ બંધ કરી બંધાલિકા બાદ સ્વ - સ્વ ભવમાં સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી જધન્ય અને શેષ કાળે અજઘન્ય, એમ સંસારમાં વારંવાર થતા જઘન્ય અને અજઘન્ય બન્ને અનુભાગસંક્રમો સાદિ અને અધ્રુવ છે. વેદનીય, નામ અને ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ બારમા - તેરમા ગુણસ્થાનકે હોય છે, તે પ્રતિનિયત કાલ હોવાથી સાદિ - અધ્રુવ છે. તે સિવાય શેષ સર્વકાલે અનુત્કૃષ્ટ થાય છે. અને તેની શરૂઆત ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ, અને ભવ્યોને અધ્રુવ છે. આ ત્રણ કર્મોનો ઘણી અનુભાગ સત્તાનો નાશ કરેલ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવોને જધન્ય અનુભાગસંક્રમ અને પુનઃ અધિક - ૨સ બાંધ્યા બાદ અથવા જ્યાં સુધી સત્તાગત ઘણા અનુભાગનો નાશ ન કરે ત્યાં સુધી અજઘન્ય અનુભાગસંક્રમ, એમ પ્રથમ ગુણસ્થાનકે એકેન્દ્રિયાદિ જીવોને વારંવાર થતા હોવાથી બન્ને સાદિ - અધ્રુવ છે. અનંતાનુબંધિ ચતુષ્ક, નવ નોકષાય, અને સંજ્વલન ચતુષ્ક આ સત્તર પ્રકૃતિઓનો અજધન્ય અનુભાગસંક્રમ ચાર પ્રકારે, શેષ ત્રણ સંક્રમો સાદિ - અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એકના દસ-દસ, કુલ એકસોસીત્તેર. પાંચ જ્ઞાનાવરણીય, છ દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ સોળનો અજઘન્ય અનુભાગસંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે અને બાકીના ત્રણ સંક્રમો સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ કુલ એકસો ચુમ્માલીસ, ત્રસદશક, પંચેન્દ્રિયજાતિ, સમચતુરસ્રસંસ્થાન, શુભવિહાયોગતિ, તૈજસ-કાર્યણસપ્તક, શુભવર્ણાદિ અગિયાર, પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરુલઘુ, નિર્માણ અને સાતાવેદનીય એ છત્રીસ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે અને For Personal & Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ કર્મપ્રકૃતિ બાકીના સંક્રમો સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ કુલ ત્રણસો ચોવીશ. ઔદારિકસપ્તક, ઉદ્યોત, પ્રથમ સંઘયણ આ નવનો અનુભૃષ્ટ અનુભાગસંક્રમ ચાર પ્રકારે અને શેષ ત્રણ સંક્રમો સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એકના દસ-દસ કુલ નેવું. બાકીની થીણદ્ધિત્રિક વિગેરે એંસી પ્રકૃતિઓના ચારે અનુભાગસંક્રમ સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એકના આઠ-આઠ કુલ છસો ચાલીસ.... એમ ઉત્તર પ્રકૃતિઓના અનુભાગસંક્રમ આશ્રયી ૧,૩૬૮ (એક હજાર, ત્રણસો, અડસઠ્ઠ) ભાંગા થાય છે. ચોવીસની સત્તાવાળો પ્રથમ ગુણસ્થાનકે આવી અનંતાનુબંધિનો બંધ કરે ત્યારે બંધાવલિકા પછીના પહેલા સમયે તેનો જઘન્ય અનુભાગસંક્રમ થાય છે અને નવ નોકષાય તેમજ ચાર સંજ્વલનના ક્ષપકને પોત પોતાના જઘન્ય સ્થિતિ સંક્રમ કાળે એક સમયમાત્ર જઘન્ય અનુભાગસંક્રમ થાય છે. માટે સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે સિવાયના કાળમાં જ્યારે આ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે. ત્યારે તે અજધન્ય અનુભાગસંક્રમ હોય છે. તે અજધન્ય અનુભાગસંક્રમ પ્રથમ ગુણસ્થાનકે સમયાધિક આવલિકા પછી અને તે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અગિયારમા ગુણસ્થાનકથી પડે ત્યારે પુનઃ શરૂ થાય છે ત્યારે સાદિ, અને આ સ્થાનોને નહીં પામેલા જીવને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. બારમા ગુણસ્થાનકે મતિજ્ઞાનાવરણીય વગેરે સોળ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ સમયમાત્ર થતો હોવાથી સાદિ-અધ્રુવ છે, તે સિવાય જ્યારે આ પ્રકૃતિઓનો સંક્રમ પ્રવર્તે છે ત્યારે તે અજધન્ય હોય છે પરંતુ તેની શરૂઆત ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. આ સોળ અને પૂર્વોક્ત સત્તર, એમ તેત્રીસ પ્રકૃતિઓનો સંશિ પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી આવલિકા પછી ઉત્કૃષ્ટ અને શેષ કાળે અનુત્કૃષ્ટ એમ વારાફરતી અનેકવાર કરતા હોવાથી આ બન્ને સંક્રમો સાદિ-અધ્રુવ બે પ્રકારે છે. ત્રસાદિ શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પોત-પોતાના બંધવિચ્છેદ કરી આવલિકા બાદ સયોગીના અંત સુધી થતો હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાયના કાળમાં જ્યારે આ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે ત્યારે અનુત્કૃષ્ટ હોય છે અને તેની શરૂઆત ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. સર્વવિશુદ્ધ દેવ ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી બંધાવલિકા બાદ ઔદારિકસપ્તક અને પ્રથમ સંઘયણ એ આઠનો અને સપ્તમપૃથ્વીનો ના૨ક મિથ્યાત્વના ચરમ સમયે ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી આલિકા બાદ સમ્યક્ત્વ અવસ્થામાં ઉદ્યોતનો એકસો બત્રીસ સાગરોપમ કાળ સુધી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કરે છે. માટે સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. અને તે સિવાય જ્યારે આ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે ત્યારે તે અનુત્કૃષ્ટ હોય છે. ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કર્યા બાદ પુનઃ અનુષ્કૃષ્ટ શરૂ થાય છે માટે સાદિ, ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ ચાર પ્રકારે છે. આ નવ તેમજ ત્રસાદિ છત્રીસ એમ પીસ્તાલીસ પ્રકૃતિઓનો જઘન્ય અને અજઘન્ય અનુભાગસંક્રમ, વેદનીયાદિ મૂળકર્મની જેમ એકેન્દ્રિયાદિમાં વારંવાર થતા હોવાથી સાદિ - અધ્રુવ બે પ્રકારે છે. થીણદ્વિત્રિક વગેરે શેષ એંસી પ્રકૃતિઓનો જધન્ય અને અજધન્ય અનુભાગસંક્રમ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિમાં વેદનીય કર્મની જેમ વારંવાર થતો હોવાથી બંને સાદિ - અધ્રુવ છે. અને દેવદ્વિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, જિનનામ, ઉચ્ચગોત્ર અને મનુષ્યદ્ધિક એ ૨૦ વિના ૬૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બંધ કરી આલિકા બાદ અમુક ટાઇમ સુધી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ અને શેષકાળે અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ એમ એ બન્ને પણ વારંવાર થતા હોવાથી સાદિ - અધ્રુવ બે પ્રકારે છે. દેવદ્વિક વગેરે ૨૦ પ્રકૃતિઓની સત્તા જ અધ્રુવ હોવાથી તેનો પણ ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ અનુભાગસંક્રમ સાદિ અધ્રુવ એમ બે પ્રકારે હોય છે. સ્વામિત્વ પ્રરૂપણા :- સ્વામિત્વનો વિચાર કરતાં પહેલાં નીચેના નિયમો ખાસ ધ્યાનમાં રાખવાથી સ્વામી સહેલાઇથી સમજી શકાશે. (૧) સઘળી અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ અતિ સંકિલષ્ટ મિથ્યાદૃષ્ટિ આત્માઓ કરે છે. અને કર્યા પછી એક આવલિકા બાદ અંતર્મુહૂર્ત કાળ સુધી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કરે છે, પછી વિશુદ્ધ પરિણામ આવવાથી તેના રસનો ઘાત કરે છે, માટે મિથ્યાત્વી હોવા છતાં અંતર્મુહૂર્ત પછી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ થતો નથી. For Personal & Private Use Only www.jaitlibrary.org Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ (૨) સંજ્ઞિ પંચેન્દ્રિયો ઉત્કૃષ્ટ રસબંધ કરવા છતાં તેઓ કાળ કરી સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયાદિકમાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ અંતર્મુહૂર્ત કાળ સુધી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કરી શકે છે. સંક્રમણકરણ (૩) આતપ વિગેરે કેટલીક શુભ પ્રકૃતિઓનો પણ ઉત્કૃષ્ટ અનુભાગ બંધ મિથ્યાત્વીઓ કરે છે પરંતુ તેઓ પણ અંતર્મુહૂર્ત પછી સંકિલષ્ટ પરિણામે તેના રસનો અવશ્ય ઘાત કરે છે, માટે મિથ્યાદૃષ્ટિને કોઇપણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ અંતર્મુહુર્ત્તથી વધારે પ્રાપ્ત થતો નથી. (૪) જે શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ સમ્યગ્દષ્ટિઓ કરે છે તે પ્રકૃતિઓનો જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ હોય ત્યાં સુધી સામાન્યથી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કરે છે. (૫) ક્ષપકશ્રેણિમાં આત્મા અંતરકરણ ન કરે ત્યાં સુધી સઘળી ઘાતી પ્રકૃતિઓનો સત્તાગત અનુભાગ એકેન્દ્રિયો કરતાં અનંતગુણ હોય છે, માટે ઘાતી પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ અંતરકરણ કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. (૬) અશુભ પ્રકૃતિઓનો અસંન્નિ કરતાં સયોગી કેવિલ ભગવંતને પણ અનંતગુણ રસ સત્તામાં હોય છે. તેથી અશુભ અઘાતી પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ સૂક્ષ્મ એકેન્દ્રિયોમાં પ્રાપ્ત થાય છે. (૭) સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ અનુભાગનો ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતી વખતે જ ઘાત કરે છે, તેથી આ બન્ને પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર જીવને જ હોય છે. ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી :- પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, અસાતાવેદનીય, અઠ્ઠાવીસ મોહનીય, નીચગોત્ર, પાંચ અંતરાય, નરકદ્ધિક, તિર્યંચદ્વિક, એકેન્દ્રિયાદિક ચાર જાતિ, પ્રથમ વિનાના પાંચ સંઘયણ, પ્રથમ વિનાના પાંચ સંસ્થાન, અશુભવર્ણાદિ નવ, અશુભવિહાયોગતિ, ઉપઘાત, અને સ્થાવર દશક આ અડ્ડાસી પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી યુગલિક અને આનતથી અનુત્તર સુધીના દેવો વર્જી શેષ ચારે ગતિના મિથ્યાદૃષ્ટિ જીવો અંતર્મુહૂત્ત કાળ પર્યંત હોય છે. યુગલિક અને આનતાદિ દેવો અતિસંકિલષ્ટ પરિણામી ન હોવાથી આ અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરતા નથી. તેમજ અતિસંકિલષ્ટ પરિણામી અન્ય પર્યાપ્ત સંક્ષિ પંચેન્દ્રિય જીવો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી અંતર્મુહૂર્ત પછી જ યુગલિકાદિમાં ઉત્પન્ન થાય છે અને અંતર્મુહૂર્ત બાદ આ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગનો અવશ્ય નાશ થઇ જાય છે. તેથી જ યુગલિક તથા આનતાદિ દેવો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી નથી. આતપ, ઉદ્યોત, ઔદારિકસપ્તક, પ્રથમ સંઘયણ અને મનુષ્યદ્ધિક આ બાર પ્રકૃતિઓના સમ્યદૃષ્ટિ તેમજ મિથ્યાદૃષ્ટિ ચારેય ગતિના સર્વે જીવો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી છે. મિથ્યાદૃષ્ટિ આતપ તથા ઉદ્યોતનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી બંધાવલિકા પછી અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વ ગુણઠાણે અને જો સમ્યક્ત્વ પામે તો સમ્યક્ત્વપણામાં એકસો બત્રીસ સાગરોપમ કાળ સુધી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કરે છે. તેમજ શેષ દસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ સમ્યગ્દષ્ટિ મનુષ્ય કરે છે તેથી સમ્યક્ત્વ અવસ્થામાં એકસો બત્રીસ સાગરોપમ કાળ પ્રમાણ અને પહેલે ગુણઠાણે અથવા કાળ કરીને અન્યત્ર સૂક્ષ્મ એકેન્દ્રિયાદિકમાં જાય તો ત્યાં પણ અંતર્મુહૂર્ત કાળ સુધી આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ થઇ શકે છે. દેવાયુષ્યનો અપ્રમત્તયતિ અને શેષ ત્રણ આયુષ્યનો ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાદૃષ્ટિ સંજ્ઞિ પંચેન્દ્રિય કરે છે પરંતુ ચારે આયુની બંધાવલિકા વીત્યા બાદ સ્વ-સ્વ આયુષ્યની સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી, વળી આયુષ્ય બંધ થયા પછી ગુણસ્થાનકોનું પણ પરાવર્તન થઇ શકે છે માટે સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિ ચારે આયુષ્યના ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી છે. સાતાવેદનીય, યશઃકીર્તિ અને ઉચ્ચગોત્ર આ ત્રણ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી બારમા - તેરમા ગુણસ્થાનકવર્તી અને શેષ દેવદ્વિક વૈક્રિયસપ્તક, પંચેન્દ્રિયજાતિ, આહારકસપ્તક, તૈજસ-કાર્યણસપ્તક, સમચતુરસસંસ્થાન, પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરુલઘુ, નિર્માણ, તીર્થંકર નામકર્મ, પ્રશસ્તવિહોયોગતિ, શુભવર્ણાદિ અગિયાર અને ત્રસનવક આ એકાવન પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનકના સાતમા ભાગથી સયોગી ગુણસ્થાનક સુધીના જીવો છે. For Personal & Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ કર્મપ્રકૃતિ જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી - Hપક નવમા ગુણસ્થાનકે અંતરકરણ કર્યા પછી નવ નોકષાય અને ચાર સંજ્વલનનો જે વખતે જઘન્ય સ્થિતિસંક્રમ કરે છે તે જ સમયે જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી છે. ટીકામાં સામાન્યથી ચારે સંજ્વલનના જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી ક્ષપક અનિવૃત્તિકરણવર્તી કહ્યા છે પરંતુ સંલોભના જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી સપક સુક્ષ્મસંપરાયવર્તી સમયાધિક આવલિકા શેષ રહે તેજ સમયે જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી કહેલ હોવાથી તે જ સંભવે છે. પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ ચૌદના બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી છે, અને નિદ્રાદ્ધિકના જઘડ અનુ સંક્રમના સ્વામી આવલિકાનો અસંખ્યાતમો ભાગાધિક બે આવલિકા શેષ હોય ત્યારે હોય છે. તે તે પ્રકૃતિઓની સત્તા વિનાના જીવને પ્રથમ ત~ાયોગ્ય જઘન્ય અનુભાગ બંધ કરી બંધાવલિકા બાદ આહારકસપ્તકના પ્રમત્તયતિ, વૈક્રિયસપ્તક, દેવદ્રિક અને નરકદ્વિકના પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય, મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રના સૂક્ષ્મ નિગોદ, તીર્થંકર નામકર્મના અવિરત સમ્યગુદૃષ્ટિ, સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયના ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરનાર પોત - પોતાના ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપ વખતે સમ્યગુદૃષ્ટિ, ચાર અનંતાનુબંધિના ચોવીસની સત્તાવાળા સમ્યગુદૃષ્ટિ મિથ્યાત્વગુણઠાણે જઇ બંધાવલિકા પછી સમયમાત્ર જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી છે અને ચારે આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ સમયે જ જઘન્ય રસબંધ થાય છે. માટે ચારે આયુષ્યનો જઘન્યસ્થિતિબંધ કરનાર બંધાવલિકા વીત્યા બાદ સ્વ- સ્વ આયુષ્યની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી છે. ઘણી અનુભાગ સત્તાનો નાશ કર્યો છે જેણે અને સત્તા કરતાં જ્યાં સુધી અલ્પ અનુભાગ બંધ કરે ત્યાં સુધી સુક્ષ્મ તેઉકાય - વાયુકાય અથવા અન્ય એકેન્દ્રિય તેમજ બેઇન્દ્રિય વિગેરે જીવો શેષ સત્તાણુ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી છે. -: અથ ૪થો – પ્રદેશ સંક્રમ :અહીં (૧) સામાન્ય લક્ષણ (૨) ભેદ (૩) સાદ્યાદિ (૪) ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી અને (૫) જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી એ પાંચ અનુયોગ દ્વાર છે. (૧) સામાન્ય લક્ષણ - જેની બંધાવલિકા વ્યતીત થઇ છે એવા સત્તાગત કર્મ દલિકને બધ્યમાન પ્રવૃતિઓમાં લઇ જવા અર્થાતુ પતગ્રહ પ્રકૃતિરૂપે બનાવવા તે પ્રદેશસંક્રમ કહેવાય છે. (૨) ભેદઃ- (૧) ઉદ્ગલના (૨) વિધ્યાતસંક્રમ (૩) યથાપ્રવૃત્ત (૪) ગુણસંક્રમ અને (૫) સર્વસંક્રમ આ પ્રદેશસંક્રમના ભેદો છે. અહીં જો કે છઠ્ઠો સ્ટિબુકસંક્રમ પણ છે. પણ તેની નીચેના કારણોથી વિવલા કરી નથી. (૧) અલેશ્યવીર્યવાળા અયોગી કેવલીઓને પણ તિબુકસંક્રમણ પ્રવર્તમાન હોવાથી જણાય છે કે એ “કરણ' રૂપ નથી. પ્રસ્તુતમાં તો કરણ રૂ૫ સંક્રમણનો અધિકાર છે. (૨) આમાં, ઉદય સમયમાં રહેલ સઘળું લિક સંક્રમ પામે છે અને એની ઉપરના કોઇ નિષેકનું દલિક સંક્રમતું નથી, જ્યારે પ્રસ્તુત સંક્રમમાં તો ઉદયાવલિકા કરણ માટે અયોગ્ય હોવાથી એની ઉપરના નિષેકોનું જ કેટલુંક દલિક સંક્રમે છે. (૩) તિબુકથી સંક્રમમાણ પ્રકૃતિ પતગ્રહ પ્રકૃતિને તુલ્ય કાર્ય કરતી હોવા છતાં સર્વથા તરૂપ બની જતી નથી. તેથી એનો પ્રદેશોદય હોય છે. (૪) આ તિબકસંક્રમણ વિપાક ઉદયવતી પ્રવૃતિઓમાં અનુદયવતી પ્રકૃતિનું થાય છે. પતદુગ્રહ બધ્યમાન છે કે નહીં એની અહીં કોઇ અપેક્ષા હોતી નથી. (૫) સિબુકસંક્રમમાં સ્થિતિની હાનિ-વૃદ્ધિ હોતી નથી. For Personal & Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૬૧ (૧) ઉદ્દવલનાસંક્રમ - સત્તાગત કર્મદલિકોને ઉખેડવા અથવા નિર્મળપણે તેનો નાશ કરવો તે ઉદ્વવનાસંક્રમ કહેવાય છે, સત્તાગત પ્રકૃતિઓના નાશ કરવા માટેના અનેક સાધનોમાં ઉદ્વવનાસંક્રમ પણ એક પ્રબલ સાધન છે. ત્યાં સત્તાગત કર્મસ્થિતિના ઉપરના પલ્યોપમના અસંખ્યાતમાભાગ જેટલા સ્થિતિખંડને ઉપાડી અંતર્મુહુર્ત કાળમાં નાશ કરે. ત્યારબાદ પ્રથમ નાશ કરેલ સ્થિતિખંડના નીચેના બીજા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને ઉપાડી પુનઃ તેનો અંતર્મુહૂર્તમાં નાશ કરે, એમ દ્વિચરમ સ્થિતિખંડ સુધી પૂર્વ-પૂર્વના સ્થિતિખંડથી કંઇક ઓછા-ઓછા છતાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિખંડ ઉપાડી ઉપાડી દરેક અંતર્મુહુર્ત નાશ કરે છે, અને કિચરમ - સ્થિતિખંડથી અસંખ્યાતગુણ પ્રમાણ ચરમ સ્થિતિખંડનો પણ અંતર્મુહૂર્તમાં વિનાશ કરે છે. અહીં સ્થિતિ તથા દલિકને આશ્રયી અનંતરોનિધાથી અને પરંપરોપનિધાથી એમ બે રીતે વિચાર કરી શકાય છે. અનંતરોપનિધાએ - સ્થિતિની અપેક્ષાએ પ્રથમના સ્થિતિખંડથી દ્વિચરમ સ્થિતિખંડ સુધીના દરેક સ્થિતિખંડો વિશેષ હીન-હીન અર્થાતુ અસંખ્યાત ભાગ હીન-હીન સ્થિતિવાળા હોય છે, અને દ્વિચરમ સ્થિતિખંડથી ચરમ સ્થિતિખંડ અસંખ્યાતગુણ હોવા છતાં પ્રથમના સ્થિતિખંડની અપેક્ષાએ અસંખ્યાતગુણહીન સ્થિતિવાળો હોય છે. પરંપરોપનિધાએ – પ્રથમ સ્થિતિખંડથી શરૂઆતના કેટલાક સ્થિતિખંડો અસંખ્યાતભાગહીન, તેની નીચેના કેટલાક સ્થિતિખંડો સંખ્યતિભાગહીન, તેની નીચેના કેટલાક સંખ્યાતગુણહીન અને તેની નીચેના કેટલાક છેલ્લા સ્થિતિખંડો અસંખ્યાતગુણ હીન હોય છે. - અનંતરોપનિધાથી – દલિકોની અપેક્ષાએ પ્રથમ સ્થિતિખંડ સર્વથી અલ્પ દલિકવાળો હોય છે, અને તેની નીચેના દ્વિચરમ સ્થિતિખંડ સુધીના દરેક સ્થિતિખંડો વિશેષાધિક - વિશેષાધિક અર્થાતુ અસંખ્યાતભાગ અધિક-અધિક દલિકવાળા હોય છે અને ચરમસ્થિતિખંડ અસંખ્યાતગુણ દલિતવાળો હોય છે. પરંપરોપનિધાએ - પ્રથમ સ્થિતિખંડના દલિકોની અપેક્ષાએ નીચેના શરૂઆતના કેટલાક સ્થિતિખંડો અસંખ્યાતભાગ અધિક, તેની નીચેના કેટલાક સંખ્યાતભાગ અધિક, તેની નીચેના કેટલાક સંખ્યાતગુણ અધિક અને તેની નીચેના કેટલાક સ્થિતિખંડો અસંખ્યાતગુણ અધિક દલિકવાળા હોય છે. - આ ઉદૂવલનાસંક્રમમાં ઉમેરાતા સ્થિતિખંડોનું દલિક નહીં ઉકેરાતા નીચેના પોતાના સ્થિતિસ્થાનોમાં અને સ્વજાતીય અન્ય પ્રવૃતિઓમાં પણ નાખે છે. ત્યાં દ્વિચરમ સ્થિતિખંડના ચરમસમય સુધી પ્રથમ સ્થિતિખંડના પ્રથમ સમયથી સમયે સમયે અસંખ્યાતગુણ દલિક નીચે સ્વાસ્થાનમાં નાખે છે અને પરસ્થાનમાં પ્રથમ સમયથી વિશેષ હીન-હીન નાખે છે. પ્રથમ સમયે પરસ્થાનમાં જેટલું દલિક નાખે છે. તેના કરતાં સ્વસ્થાનમાં અસંખ્યાતગુણ દલિક નાખે છે. અને ચરમ સ્થિતિખંડ પોતે જ ઉકેરાતો હોવાથી વળી તેની નીચે માત્ર એક ઉદયાવલિકા પ્રમાણ જ સ્થિતિ હોવાથી તેના સમગ્ર દલિકને સમયે-સમયે અસંખ્યાતગુણ પરપ્રકૃતિમાં જ નાંખે છે પરંતુ સ્વમાં નહીં. આ ઉદ્વવનાસંક્રમ કેટલીક પ્રવૃતિઓ યથાપ્રવૃત્તસંક્રમને રોકીને કેટલીક પ્રવૃતિઓના વિધ્યાતસંક્રમને રોકીને પ્રવર્તે છે. જેમ આહારકની સત્તાવાલો અવિરતિભાવને પામેલ જીવ અંતર્મુહૂર્ત બાદ સમ્યકત્વ - મિશ્રમોહનીય, દેવદ્વિક, નરકદ્ધિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, મનુષ્યદ્રિક, ઉચ્ચગોત્ર એ ૨૩ પ્રકૃતિઓની (પૂ.મલયગિરિ મસાની ટીકામાં અનંતાd - સહિત ૨૭ પ્રકૃતિઓ કહીં છે.) પલ્યોપમના અસંખ્યાતમાં પ્રમાણ કાળમાં ઉદ્ગલના કરે છે. અને અનંતા-૪, મિથ્યાત્વ, મિશ્રમોહનીય એ ૬ પ્રકૃતિઓની ૪ થી ૭ ગુણસ્થાનક સુધીના જીવો, તેમજ ક્ષપક જીવ થીણદ્વિત્રિક નામની ૧૩ પ્રકૃતિઓ (સ્થાવરદ્ધિક, તિર્યંચદ્રિક, નરકદ્રિક, આતપ, ઉદ્યોત, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, સાધારણ) મધ્યમ ૮ કષાય, સંખ્ત ક્રોધાદિ-૩, નોકષાય-૯ એ ૩૬ પ્રકૃતિઓ ૯મા ગુણસ્થાનકે પોત પોતાના ક્ષય વખતે ક્ષપક જીવ અંતર્મુહુર્ત : કાલે ઉવેલ છે. ઉદ્ગલનાસંક્રમમાં કુલ ૬૨ પ્રકૃતિઓ થાય છે. જે પ્રકૃતિઓની અંતર્મુહૂર્તમાં ઉદૂવલના કરે છે તે પ્રકૃતિઓમાં અમુક કાળ પછી ઉદૂવલના સંક્રમની સાથે પ્રાય: ગુણસંક્રમ પણ પ્રવર્તે છે. For Personal & Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ કર્મપ્રકૃતિ (૨) વિધ્યાતસંક્રમ - સમ્યકત્વાદિ ગુણના અથવા દેવાદિક ભવના નિમિત્તથી જે પ્રકતિઓનો બંધ-વિચ્છેદ થાય. અર્થાતુ બંધ અટકી જાય. તે તે પ્રકૃતિઓનો ત્યારબાદ વિધ્યાતસંક્રમ થાય છે. ' ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિના અંતરકરણમાં બંધ ન હોવા છતાં અંતર્મુહુર્ત પછી મિથ્યાત્વ તેમજ મિશ્રમોહનીયનો વિધ્યાતસંક્રમ થાય છે. અપૂર્વકરણ ગુણસ્થાનકથી ગુણપ્રત્યય બંધવિચ્છેદ થયેલ હોવા છતાં કોઇપણ અશુભ પ્રવૃતિઓનો વિધ્યાત સંક્રમ થતો નથી. પરંતુ યથાસંભવ ગુણસંક્રમ અને ઉદ્દલનાસંક્રમ પ્રવર્તે છે, એજ પ્રમાણે ગુણપ્રત્યય બંધ ન હોવા છતાં પોતપોતાના ક્ષયના અપૂર્વકરણના પ્રથમ સમયથી ચાર અનંતાનુબંધિ, મિથ્યાત્વ તથા મિશ્રમોહનીયનો પણ વિધ્યાત સંક્રમ થતો નથી પરંતુ ઉદ્ગલનાનુવિદ્ધ ગુણસંક્રમ થાય છે તેમજ ગુણ કે ભવ પ્રત્યય બંધ ન હોવા છતાં જે અવસ્થામાં જે પ્રકૃતિઓની ઉદ્દવલના થાય છે ત્યાં તે પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ હોતો નથી. મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધવિચ્છેદવાળી સોળ પ્રકૃતિઓમાંથી નરકાયુ તથા મિથ્યાત્વ વિના (નરકદ્વિક, એકેન્દ્રિયાદિક ચાર જાતિ, સ્થાવર ચતુષ્ક, આતપ, હુંડક સંસ્થાન, સેવા સંહનન અને નપુંસકવેદી) ચૌદનો સાસ્વાદનથી, સાસ્વાદને બંધ વિચ્છેદવાળી પચ્ચીસમાંથી તિર્યંચાયુ વિના (તિર્યંચદ્ધિક, દીર્ભાગ્યત્રિક, થીણદ્વિત્રિક, અનંતાનુબંધિ ચતુષ્ક, મધ્યમ ચાર સંસ્થાન, મધ્યમ ચાર સંઘયણ, અશુભવિહાયોગતિ, સ્ત્રીવેદ, ઉદ્યોત અને નીચગોત્ર) ચોવીસનો મિશ્રથી, ચોથે ગુણસ્થાનકે બંધવિચ્છેદવાની દસમાંથી મનુષ્યાય વિના (અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક, મનુષ્યદ્ધિક, દારિકદ્ધિક અને પ્રથમ સંઘયણ) નવનો દેશવિરતિથી, ચાર પ્રત્યાખ્યાનીય કષાયનો પ્રમત્તથી, પ્રમત્તગુણસ્થાનકે બંધવિચ્છેદવાળી (અરતિ, શોક, અસ્થિરદ્ધિક, અયશ, અને અસાતાવેદનીય) છ પ્રકૃતિઓનો અપ્રમત્તથી, આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે બંધવિચ્છેદ થનાર નામકર્મની ત્રીસ પ્રવૃતિઓમાંથી ઉપઘાત વિના શેષ (ત્રસનવક, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, નિર્માણ, પરાઘાત, ઉચ્છવાસ, દેવદ્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્વિક, તેજસ, કાર્મણ, ચતુચતુરસસંસ્થાન, શુભવિહાયોગતિ, તીર્થંકરનામ અને પંચેન્દ્રિયજાતિ) ઓગણત્રીસ પ્રકૃતિઓનો અપૂર્વકરણના સાતમા ભાગથી, ચોથા ગુણસ્થાનકથી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો તથા સાતમી નરકમાં પ્રથમ ગુણસ્થાનકે ઉચ્ચગોત્ર અને મનુષ્યદ્વિકનો વિધ્યાત સંક્રમ પ્રવર્તે છે. એમ ગુણના નિમિત્તથી કુલ નેવ્યાસી (૮૯) પ્રકૃતિઓનો વિધ્યાસક્રમ થાય છે અને ૧૫૮ પ્રકતિઓની અપેક્ષાએ ૧૧૬ પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ થાય છે. તેમજ ઇશાન સુધીના દેવોમાં ભવપ્રત્યયિક બંધ નથી જેઓનો એવી (દેવદ્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્વિક, નરકદ્રિક, સૂક્ષ્મત્રિક અને વિકલત્રિક એ) ચૌદનો, નરકગતિમાં તેમજ સનત્કુમારથી સહસ્ત્રાર સુધીના દેવોમાં (ઉપરોક્ત ચૌદ તથા એકેન્દ્રિય, સ્થાવર અને આતપ એ) સત્તરનો, આનતાદિ દેવોમાં (પૂર્વોક્ત સત્તર તેમજ તિર્યંચદ્ધિક અને ઉદ્યોત એ) વીસનો, તેમજ યુગલિકમાં (છ સંઘયણ, પ્રથમ વિના પાંચ સંસ્થાન, નપુંસકવેદ, મનુષ્યદ્ધિક, તિર્યંચદ્વિક, નરકદ્ધિક, ઔધરિકઢિક, સ્થાવર ચતુષ્ક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, અશુભવિહાયોગતિ, દૌર્ભાગ્યત્રિક, નીચગોત્ર અને આતપ એ) ચોત્રીસનો વિધ્યાતસંક્રમ હોય છે. એમ દેવ - નારક અને યુગલિકોમાં (નપુંસકવેદ, નીચગોત્ર, ચારગતિ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, ઔદારિકદ્વિક, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, છ સંઘયણ, પ્રથમ વિનાના પાંચ સંસ્થાન, ચાર આનુપૂર્વી, અશુભવિહાયોગતિ, આતપ, ઉદ્યોત, સ્થાવરચતુષ્ક અને દુર્ભાગ્યત્રિક) સર્વ મળી આ એકતાલીસ પ્રવૃતિઓનો ભવપ્રત્યયિક વિધ્યાતસંક્રમ થાય છે. પરંતુ ઉપર બતાવેલ ગુણપ્રત્યયિક વિધ્યાતસંક્રમવાળી નેવ્યાસી (૮૯) પ્રકૃતિઓમાં એ એકતાલીશ (૪૧) પ્રકૃતિઓ આવી ગયેલ હોવાથી જાદી નથી. તેથી નેવ્યાસી પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ થાય છે. તેમાં નપુંસકવેદિ એકતાલીશ પ્રકૃતિઓનો ગુણપ્રત્યયિક, ભવપ્રત્યયિક એમ બન્ને પ્રકારનો અને અડતાલીશ પ્રકૃતિઓનો કેવળ ગુણપ્રત્યયિક વિધ્યાતસંક્રમ હોય છે અને પ્રથમ ગુણસ્થાનકે જો જિનનામની સત્તા હોય તો ત્યાં પણ તેનો વિધ્યાતસંક્રમ થાય છે. તેમજ સાતમી નરકના મિથ્યાદિ નારકોમાં મનુષ્યદ્ધિક તથા ઉચ્ચગોત્રનો ગુણપ્રત્યયિક બંધ ન હોવાથી આ ત્રણનો પણ વિધ્યાતસંક્રમ થાય છે, તેમજ આહારકદ્વિક સત્તાવાળા જીવોને અવિરત પામ્યા બાદ અંતર્મુહર્ત પછી ઉવલના સંક્રમ થાય છે તેથી અવિરતિની પ્રાપ્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં આ બે પ્રકૃતિઓનો પણ વિધ્યાતસંક્રમ થતો હોય તેમ લાગે છે. For Personal & Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૬૩ આ વિધ્યાતસંક્રમ યથાપ્રવૃત્તસંક્રમના અંતે ઘણું કરીને પ્રવર્તે છે... ઘણું કરીને કહેવાનું કારણ અંતરકરણમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના ગુણસંક્રમને રોકી બન્નેનો વિધ્યાસક્રમ પ્રવર્તે છે. (૩) યથાપ્રવૃત્તસંક્રમ :- બધ્યમાન ધ્રુવબંધી અને બંધવિચ્છેદ નથી થયેલ જેઓનો એવી અધૂવબંધી પ્રકૃતિઓનો બંધ ન હોય તો પણ આ બન્ને પ્રકારની પ્રવૃતિઓનું સત્તામાં જેટલું દલિક હોય તેના અનુસાર તેમજ જે સમયે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ જેટલો યોગ હોય તેના પ્રમાણમાં સ્વજાતીય બધ્યમાન પ્રવૃતિઓમાં જે સંક્રમ થાય છે, યથાપ્રવૃત્તસંક્રમ કહેવાય છે. ચાર આયુષ્ય તથા મિથ્યાત્વ વિના કુલ એકસો સત્તર પ્રવૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમ હોય છે. (૪) ગુણસંક્રમ :- સત્તામાં રહેલ નહીં બંધાતી અશુભપ્રકૃતિઓનો અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી દશમા ગુણસ્થાનક સુધી સ્વજાતીય બંધાતી પ્રવૃતિઓમાં અસંખ્યાતગુણાકારે જે સંક્રમ થાય તે ગુણસંક્રમ કહેવાય છે. થીણદ્વિત્રિક, અસાતાવેદનીય, મધ્યમ આઠ કષાય, સ્ત્રીવેદ, નપુંસકવેદ, અરતિ, શોક, તિર્યંચદ્રિક, નરકટ્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, પ્રથમ વિનાના પાંચ સંઘયણ અને પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ, સ્થાવરદશક અને નીચગોત્ર આ છેતાલીશ પ્રકૃતિઓનો અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી, નિદ્રાદ્ધિક, ઉપઘાતનામ, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, અને અશુભવર્ણચતુષ્ક એ અગિયારનો પોત-પોતાના બંધવિચ્છેદ સમયથી યથાસંભવ દશમા ગુણસ્થાનક સુધી તેમજ ઔપથમિક સમ્યગુદૃષ્ટિને અંતઃકરણમાં અંતર્મુહુર્ત કાળ સુધી યથાસંભવ ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ બેનો અને બીજા અર્થ પ્રમાણે ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી અનંતાનુબંધિ મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ છનો ક્ષયકાળે પોતપોતાના અપૂર્વકરણના પ્રથમ સમયથી ગુણસંક્રમ થાય છે. એમાં મિથ્યાત્વ તથા મિશ્રમોહનીય બે વાર આવવાથી તે બે પ્રકૃતિઓ ઓછી કરતાં ૪૬ +૧૧ +૬ = સર્વમલી ૬૩ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. અને પુરુષવેદ તથા સંજ્વલન ક્રોધાદિ ત્રણ એ ચારનો પણ ક્ષપકશ્રેણિમાં નવમાગુણસ્થાનકે પોતપોતાના બંધવિચ્છેદ પછી ગુણસંક્રમ સંભવે છે અને સપ્તતિકાની ટીકા વગેરેમાં બતાવેલ પણ છે. છતાં અહીં ટીકાકાર મહર્ષિએ આ ચાર પ્રકૃતિઓનો ગુણસંક્રમ બતાવેલ નથી તેનું કારણ અતિશય જ્ઞાનિઓ જાણે, આ ગુણસંક્રમ વિધ્યાતસંક્રમને અને નિદ્રાદ્ધિક વગેરે કેટલીક અશુભ પ્રવૃતિઓના યથાપ્રવૃત્તસંક્રમને રોકી પ્રવર્તે છે. (૫) સર્વસંમ:- ઉદવલનાસંક્રમના ચરમ સ્થિતિખંડના દલિકનો ચરમ સમયે પરપ્રકૃતિમાં જે સંક્રમ થાય છે. તેને જ સર્વસંક્રમ કહેવાય છે. તેથી ઉદ્વવનાસંક્રમમાં બતાવેલ બાવન પ્રકતિઓનો સર્વસંક્રમ થાય છે અને તે ઉદૂવલના સંક્રમના અંતે થાય છે. કયા કયા સંક્રમથી કેટલું દલિક સંક્રમે છે. તે બતાવે છે. - ઉવલનાસંક્રમના ચરમ સ્થિતિખંડના સર્વદલિકને ગુણસંક્રમથી સંક્રમાવતાં અંતર્મુહુર્ત કાળ લાગે છે. અને ચરમ સ્થિતિખંડના તેજ દલિકને યથાપ્રવૃત્તસંક્રમથી અથવા ઉદવલનાસંક્રમમાં દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે સ્વમાં નીચે જેટલું દલિક સંક્રમાવે છે તે પ્રમાણથી સંક્રમાવે તો પલ્યોપમના અસંખ્યાતમાભાગ કાળે સર્વ દલિક ખલાસ થાય. જો તેજ દલિકને વિધ્યાતસંક્રમ વડે અથવા દ્વિચરમ સ્થિતિખંડના ચરમસમયે પરપ્રકૃતિમાં જેટલું દલિક સંક્રમાવે છે તે પ્રમાણથી સંક્રમાવે તો અંગલના અસંખ્યાતમાભાગમાં રહેલ પ્રદેશરાશિને સમયે સમયે દૂર કરતાં જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણી થાય તેટલા કાળમાં સર્વ દલિક ખલાસ થાય છે. આ બંને સંક્રમમાં અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણી પ્રમાણ કાળ હોવા છતાં અંગુલનો અસંખ્યાતમો ભાગ નાનો - મોટો લેવાનો હોવાથી વિધ્યાતસંક્રમ કરતાં ઉદ્ગલના સંક્રમમાં અસંખ્યાત ગુણકાળ થાય છે. સિબુકસંક્રમ - વિપાકોદયમાં પ્રાપ્ત થયેલ મનુષ્યગતિ વગેરેના ઉદયસમયમાં તેની સમાન સમયમાં રહેલ અનુદય પ્રાપ્ત સ્વજાતીય પ્રકૃતિઓના દલિકને સંક્રમાવી અર્થાત્ ઉદયપ્રાપ્ત પ્રકૃતિઓમાં નાખી - અનુભવી - ક્ષય કરે તે સ્તિબુકસંક્રમ અથવા પ્રદેશોદય કહેવાય છે. છતાં તેમાં સંક્રમણકરણનું લક્ષણ ઘટતું ન હોવાથી તેને પ્રદેશસંક્રમના ભેદ તરીકે બતાવેલ નથી પરંતુ તે પણ સંક્રમ હોવાથી પાંચ સંક્રમ પછી તેનું પણ સ્વરૂપ બતાવવામાં આવેલ છે. For Personal & Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ કર્મપ્રકૃતિ ધાદિ પ્રરૂપણા - મૂળ કર્મોનો પરસ્પર સંક્રમ ન હોવાથી ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી સાઘાદિ ભંગ આ - પ્રમાણે છે. મિથ્યયાત્વ, બે વેદનીય અને નીચગોત્ર વિના શેષ ધ્રુવસત્તાવાળી એકસો છવ્વીસ પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશ સંક્રમ ચાર પ્રકારે, તેમાંની જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, અંતરાય પાંચ તથા ઔદારિકસપ્તક : વિના શેષ એકસો પાંચ ધ્રુવસત્તા પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સાદ્યાદિ ચાર પ્રકારે, મતિજ્ઞાનાવરણીય વગેરે એકવીશ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ તથા એકસો છવ્વીશ ધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રદેશસંક્રમ સાદિ-અધ્રુવ, એમ બે પ્રકારે છે. તેથી મતિજ્ઞાનાવરણીય વગેરે ૨૧ પ્રકૃતિના એક-એકના . દશ દશ ભંગ થવાથી કુલ ૨૧૦, શેષ ૧૦૫ પ્રકૃતિઓના બાર-બાર ભંગ થવાથી કુલ ૧૨૬૦, અને મિથ્યાત્વ, બે વેદનીય તથા નીચગોત્ર આ ચાર ધ્રુવસત્તાવાળી અને ચાર આયુષ્યનો પરસ્પર સંક્રમ ન હોવાથી ચાર આયુષ્ય વિના શેષ ચોવીશ અધુવસત્તાવાળી કુલ ૨૮ પ્રકૃતિઓના જઘન્યાદિ ચારેય પ્રકારના પ્રદેશસંક્રમ સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના આઠ-આઠ એમ ૨૮ના ૨૨૪ એ પ્રમાણે સર્વે મલી ૧૬૯૪ ભાંગા થાય છે. જેનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવશે તેવા ક્ષપિતકમશ આત્માને પ્રાયઃ જઘન્યપ્રદેશ સંક્રમ થાય છે. તેમાં પૂર્વોક્ત ધ્રુવસત્તાવાળી એકસો છવ્વીશ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ ક્ષય કરવા માટે તૈયાર થયેલા ક્ષપિતકમાંશને થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે. તે સિવાયના કાળમાં હંમેશા અજઘન્ય પ્રદેશસંક્રમ હોય છે, છતાં ઉપશમશ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનકે કોઇ પણ પ્રકૃતિઓનો પ્રદેશસંક્રમ થતો નથી. ત્યાંથી પડે ત્યારે પુનઃ અજઘન્ય સંક્રમ થાય છે, તેથી સાદિ, જઘન્ય પ્રદેશસંક્રમના સ્થાનને અથવા પ્રદેશસંક્રમના અભાવના સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધુવ એમ ચાર પ્રકારે હોય છે. તેમાંથી મતિજ્ઞાનાવરણીય વગેરે પર્વોક્ત એકવીશ પ્રકતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગુણિતકમશ મિથ્યાદૃષ્ટિને અમુક નિયત ટાઇમે થતો હોવાથી અને શેષકાળે અનુત્કૃષ્ટ થતો હોવાથી આ બન્ને સંક્રમો સાદિ અને અધ્રુવ છે, શેષ એકસો પાંચ ધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગુણિતકમાંશ આત્માને ક્ષપકશ્રેણિમાં ઉપરના ગુણસ્થાનકોમાં થાય છે. માટે સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. શેષ - સર્વકાળે અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ હોય છે. પરંત ઉપશમશ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનકે પતદ્રગ્રહના અભાવે આમાંની કોઇપણ પ્રકૃતિઓનો સંક્રમ થતો જ નથી. ત્યાંથી પડે અને પતગ્રહ પ્રકૃતિઓનો બંધ શરૂ થાય ત્યારે ફરીથી અનુત્કૃષ્ટ સંક્રમ કરે છે. માટે સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્થાનને અથવા પ્રદેશસંક્રમના અભાવના સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ચાર પ્રકારે હોય છે. મિથ્યાત્વ ધ્રુવસત્તા હોવા છતાં તેનો પ્રદેશસંક્રમ સમ્યગુદૃષ્ટિને જ થાય છે, તેમજ બે વેદનીય અને નીચગોત્ર પણ ધ્રુવસત્તા હોવા છતાં બંધ આશ્રયી પરાવર્તમાન હોવાથી જઘન્યાદિ ચારે સંક્રમો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે જ હોય છે, અને અધ્રુવસત્તાવાળી ચોવીશ પ્રકૃતિઓની સત્તા જ અધ્રુવ હોવાથી તેના જઘન્યાદિ ચારેય સંક્રમો સ્વાભાવિક રીતે સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. (૪) ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી :- મતિજ્ઞાનાવરણીય વગેરે એકવીશ પ્રવૃતિઓના ગુણિતકમાંશ મિથ્યાદૃષ્ટિ અને શેષ પ્રકૃતિઓના ગુણિતકમાંશ બહુલતાએ ઉપરના ગુણસ્થાનકવાલા ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી હોય છે. તેથી પ્રથમ ગુણિતકમાંશ જીવનું સ્વરૂપ બતાવે છે. જે જીવને સૌથી વધારે કર્મપ્રદેશો સત્તામાં હોય તે જીવ ગુણિતકમાંશ કહેવાય છે. એ કઇ રીતે થાય તે અહીં સમજાવે છે. જેટલીવાર શક્ય હોય તેટલીવાર પોતાની ભૂમિકાને અનુસારે ઉત્કૃષ્ટ યોગવાલો અને ઉત્કૃષ્ટ કષાયવાલો થાય અને દરેક ભવની અંદર તત્રાયોગ્ય જઘન્ય યોગસ્થાને વર્તતો આયુષ્યનો બંધ કરે, વળી દરેક વખતે ઉપરના સ્થાનોમાં વધારે - વધારે વિકો ગોઠવે, તેમજ બની શકે તેટલાં દીર્ધાયુવાળા બાદરકઠણ પૃથ્વીકાય પર્યાપ્તાના અને ઓછામાં ઓછા અપર્યાપ્ત પૃથ્વીકાયના ભવો થાય તે રીતે પૂર્વકોડ પૃથકત્વ અધિક બે હજાર સાગરોપમ પ્રમાણ બેઇન્દ્રિયાદિ ત્રસકાયની For Personal & Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૬૫ સ્વકાયસ્થિતિથી ન્યૂન સીત્તેરકોડાકોડી સાગરોપમ પ્રમાણ બાદરપૃથ્વીકાયમાં રહી બેઇન્ડિયાદિ ત્રસકાયમાં પૂર્વોક્ત રીતિ એજ પૂર્વોડ પૃથકત્વ અધિક બે હજાર સાગરોપમ કાળ સુધી રહે, તે દરમ્યાન બની શકે તેટલીવાર ઉત્કૃષ્ટ આયુવાળા સાતમીનરકમાં નારકપણે ઉત્પન્ન થાય અને છેલ્લા સાતમીનરકમાં ભવમાં અન્ય જીવોની અપેક્ષાએ બની શકે તેટલો શીધ્ર પર્યાપ્તો થઇ પૂર્વોક્ત વિધિ પ્રમાણે અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમ પ્રમાણ કાળ વ્યતીત કરી અંતર્મુહુર્ત આયુષ્ય બાકી રહે છતે આઠ સમયના કાળવાળા યવમધ્યથી ઉપરના સાત સમય વગેરેના કાળવાલા યોગસ્થાનોમાં અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ ક્રમશ: અસંખ્યાતગુણવૃદ્ધ ચડતાં યોગસ્થાનોમાં વર્તી પોતાના ભવના આયુષ્યના છેલ્લા સમયથી ત્રીજા અને બીજા સમયે ઉત્કૃષ્ટ કષાયોદયવાલો તથા ઉપાજ્ય (છેલ્લાથી પહેલા) સમયે અને છેલ્લા સમયે ઉત્કૃષ્ટયોગવાળો થાય, તેવો સાતમી નરકનો ચરમસમયવર્તી જીવ સંપૂર્ણ ગુણિતકર્માશ કહેવાય છે. ઉત્કયોગથી ઘણા કર્મ-પુદગલો ગ્રહણ થાય અને ઉત્કૃષ્ટ કષાયોદયથી ઉદ્વર્તના ઘણી થાય. એટલે કે ઉપરના સ્થાનોમાં ઘણા દલિકો રહે, અને અપવર્તના અલ્પ થવાથી નીચેના સ્થાનોમાં દલિતો થોડા રહે તેમજ નીચેના સ્થાનો ઉદયથી ભોગવાઇ જાય પરંતુ ઉપરના સ્થાનોમાં દલિકો લાંબો ટાઇમ ટકી રહે છે, તેથી ઉત્કૃષ્ટયોગ અને ઉત્કૃષ્ટ કષાયોદય બની શકે તેટલીવાર થવાનું બતાવેલ છે. આયુષ્ય જઘન્યયોગે બાધે ત્યારે તથાસ્વભાવે જ આયુષ્યકર્મના પુદગલો થોડા ગ્રહણ કરે અને જ્ઞાનાવરણીય વિગેરે કર્મના થોડા પુલોનો ક્ષય કરે, માટે દરેક ભવમાં જઘન્યયોગે આયુષ્ય બાંધે એમ કહ્યું છે. તથા ઉપરના સ્થાનોમાં વિશેષ દલરચના કરવાનું કારણ તે સ્થાનોમાં દલિક લાંબો ટાઇમ ટકી રહે તે છે. અન્ય એકેન્દ્રિય કરતાં ખર બાદર પૃથ્વીકાયનું આયુષ્ય વધારે હોય છે, તેથી ઘણા લાંબા વખત સુધી સતત ઘણા પુદ્ગલો ગ્રહણ કરી શકે અને બીજા એકેન્દ્રિયો કરતાં વધારે બળવાન હોવાથી દુ:ખ પણ ઘણું સહન કરી શકે તેથી ઓછા પુદ્ગલોનો ક્ષય થાય માટે બાદર પૃથ્વીકાયનું ગ્રહણ કરેલ છે. તેમજ અપર્યાપ્ત કરતાં પર્યાપ્તપણામાં યોગ અને કષાય વધુ પ્રમાણમાં હોય છતાં પણ ઉપરાઉપર - નિરંતર પર્યાપ્તના સાતથી વધારે ભવ થઇ શકતા નથી તેથી બની શકે તેટલા વધારે પર્યાપ્તાના અને સ્વકાય સ્થિતિ પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા અપર્યાપ્તના ભવો બતાવેલ છે. - ત્રસકાયની સ્વકાયસ્થિતિ સાધિક બે હજાર સાગરોપમથી વધારે નથી. તેથી આટલો કાળ ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણકાળ સુધી બાદરપૃથ્વીકાયમાં રહેવાનું બતાવેલ છે. - સાતમી નરકમાં અન્ય જીવો કરતાં યોગ અને કષાય ઘણીવાર ઘણા જ વધારે થઇ શકે છે. માટે બની શકે તેટલીવાર સાતમીનરકમાં જવાનું બતાવેલ છે. અપર્યાપ્તની અપેક્ષાએ પર્યાપ્તપણામાં યોગ અને કષાય વધુ પ્રમાણમાં હોય છે, તેથી અન્ય નારકોની અપેક્ષાએ છેલ્લા ભવમાં જલ્દી પર્યાપ્ત થવાનું બતાવેલ છે. ઉત્કૃષ્ટ યોગસ્થાનોમાં વર્તતાં ઘણા દલિકો ગ્રહણ થાય અને અસંખ્યાતગુણ ચડતા યોગસ્થાનોમાં તેથી અધિક કાળ રહી શકતો નથી માટે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે યવમધ્યથી ઉપરના યોગસ્થાનોમાં અંતર્મુહૂર્ત કાળપ્રમાણ અસંખ્યાતગુણવૃદ્ધ યોગસ્થાનોમાં રહેવાનું બતાવેલ છે. ઉત્કયોગ અથવા ઉત્કૃષ્ટકષાય વધુમાં વધુ એકી સાથે બે સમય સુધી જ હોઇ શકે છે, તેમ જ બને એકી સાથે ઉત્કૃષ્ટ એક જ સમય રહી શકે છે. માટે સાતમી નારકના અંતિમ ભવમાં ત્રિચરિમ અને દ્વિચરિમ એમ બે સમય ઉત્કૃષ્ટ કષાયવાળો અને દ્વિચરિમ તથા ચરિમસમયે ઉત્કૃષ્ટ યોગવાળો થાય તે જીવ ચરિમસમયે ગણિતકમાંશ હોય છે, એમ બતાવવામાં આવેલ છે. પૂર્વોક્ત ગુણિતકમાંશ અન્યગતિમાં તેમજ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં ઉત્પન્ન થતો ન હોવાથી કાળ કરી સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પન્ન થયા બાદ આવલિકાના ચરમ સમયે પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય અને ઔદારિકસપ્તક આ એકવીશ પ્રકૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવતાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. For Personal & Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ કર્મપ્રકૃતિ ગુણિતકમાંશ જીવ ગર્ભજ તિયચમાં ઉત્પન્ન થઇ મોટા અંતર્મુહૂર્ણ કાળ પ્રમાણ સતાવેદનીયનો બંધ કરી અસાતાવેદનીયનો બંધ શરૂ કરે ત્યારે પૂર્વે ઘણી પુષ્ટ થયેલ સાતવેદનીયને બંધાવલિકા વીત્યા બાદ યથાપ્રવૃત્તસંક્રમદ્વારા . અસાતામાં સંક્રમાવે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. નિદ્રાદ્ધિક, અસાતાવેદનીય, ઉપઘાત, અશુભવર્ણાદિનવક, અપર્યાપ્ત, અસ્થિરષદ્ધ, અપ્રશસ્તવિહાયોગતિ, અંતિમ પાંચ સંઘયણ, અંતિમ પાંચ સંસ્થાન અને નીચગોત્ર આ બત્રીશ પ્રકૃતિઓનો ગુણિતકમાંશ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. થીણદ્વિત્રિક, મધ્યમના આઠ કષાય, છ નોકષાય, તિર્યંચદ્ધિક, વિકલત્રિક, સૂક્ષ્મ અને સાધારણ આ ચોવીશ પ્રકૃતિઓનો સપક નવમા ગુણસ્થાનકે પોત-પોતાના ચરમપ્રક્ષેપના ચરમ સમયે સર્વ સંક્રમદ્વારા સંક્રમાવતો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. | ગુણિતકમાંશ સાતમી નરકમાંથી નીકળી ગર્ભજ પર્યાપ્ત તિર્યંચમાં ઉત્પન્ન થઇ ત્યાંથી કાળ કરી મનુષ્યમાં આવી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં ક્ષાયોપથમિક સમ્યગુદૃષ્ટિ જ્યારે મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના ચરમ સ્થિતિઘાતનો ચરમપ્રક્ષેપ ગુણસંક્રમના અંતે સર્વસંક્રમ દ્વારા સમ્યકત્વમોહનીયમાં કરે છે. તે સમયે અવિરત સમ્યગુદૃષ્ટિ જીવો મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી છે. સાતમી નરકમાં અંતર્મુહુર્ત આયુષ્ય બાકી રહે છતે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી ઘણા મોટા અંતર્મુહુર્ત સુધી ગુણસંક્રમદ્વારા મિથ્યાત્વ અને મિશ્રમોહનીયને સમ્યકત્વમાં સંક્રમાવી મિથ્યાત્વે જાય ત્યારે પ્રથમસમયે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવતાં સમત્વમોહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. સાતમી નરકમાં અંતર્મુહુર્ત આયુ બાકી રહે છતે છેલ્લી ગુણિતકમાંશની આવશ્યક ક્રિયાઓ કરી ત્યાંથી કાળ કરી ગર્ભજ તિર્યંચ પર્યાપ્તમાં ઉત્પન્ન થાય અને ત્યાં લાયોપથમિક સમ્યક્ત્વ પામી ચાર અનંતાનુબંધિનો ક્ષય કરતાં જ્યારે ચરમ સ્થિતિઘાતનો ચરમપ્રક્ષેપ સર્વસંક્રમ દ્વારા પરપ્રકૃતિમાં કરે છે, ત્યારે ચાર અનંતાનુબંધિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. | ગુણિતકમાંશ જીવ સાતમી નરકમાંથી નીકળી તિર્યંચમાં જઇ ત્યાંથી કાળ કરી ઇશાન દેવલોકમાં જાય અને ત્યાં અત્યંત સંકિલષ્ટ થઇ વારંવાર નપુંસકવેદ, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ અને ઉદ્યોતનામકર્મનો બંધદ્વારા તેમજ અન્ય પ્રવૃતિઓના સંક્રમ દ્વારા ઘણા દલિકોનો સંચય કરી ત્યાંથી કાળ કરી સ્ત્રી અથવા પુરુષવેદપણે મનુષ્યમાં ઉત્પન્ન થાય અને ત્યાં સાત માસ અધિક આઠ વર્ષની વયે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઇ જ્યારે નવમાં ગુણસ્થાનકે આ દરેક પ્રકૃતિઓના ચરમ સ્થિતિઘાતનો ચરમપ્રક્ષેપ સર્વસંક્રમ દ્વારા કરે છે, ત્યારે તે આ પાંચ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. | ગુણિતકમાંશ જીવ યુગલિકમાં ઉત્પન્ન થઇ અસંખ્યાત વરસ સુધી વારંવાર બંધ તથા સંક્રમ દ્વારા સ્ત્રીવેદને ખૂબ જ પુષ્ટ કરી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વ્યતીત થયા બાદ અકાળપણે મૃત્યુ પામી જઘન્ય સ્થિતિવાળા દેવામાં ઉત્પન્ન થઇ ત્યાં પણ વારંવાર બંધ તથા સંક્રમથી સ્ત્રીવેદને પુષ્ટ કરી કોઇ પણ વેદે મનુષ્યમાં ઉત્પન્ન થઇ માસપૃથકૃત્વ અધિક આઠ વરસની વયે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થાય તે જીવ ચરમ સ્થિતિઘાતના ચરમપ્રક્ષેપને સર્વસંક્રમ દ્વારા સંક્રમાવે ત્યારે સ્ત્રીવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. ગણિતકમાંશ જીવ ઇશાન દેવલોકમાં પૂર્વોક્ત રીતે નપુંસકવેદને પુષ્ટ કરી ત્યાંથી સંખ્યાતવર્ષના આયુષ્યવાળામાં આવી ત્યાંથી કાળ કરી અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિકમાં ઉત્પન્ન થાય ત્યાં અસંખ્યાત વર્ષ સુધી વારંવાર બંધ તથા અન્ય પ્રવૃતિઓના સંક્રમ દ્વારા સ્ત્રીવેદને પુષ્ટ કરી પછી સમ્યકત્વ પામી અસંખ્યાત વર્ષ સુધી પુરુષવેદને બંધથી અને બે વેદના સંક્રમથી અત્યંત પુષ્ટ કરી અંતે મિથ્યાત્વ પામી પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ આયુષ્ય પૂર્ણ કરી દશહજાર વરસના આયુષ્યવાળા દેવમાં ઉત્પન્ન થાય ત્યાં અન્ય જીવોની અપેક્ષાએ અત્યંત જલ્થ પર્યાપ્ત થઇ તુરતજ સમ્યકત્વ પ્રાપ્ત કરી બંધ તથા અન્ય બે વેલ્વેના સંક્રમ દ્વારા પુરુષવેદના દલિક સંગ્રહને અત્યંત વધારી ત્યાંથી કાળ કરી મનુષ્યમાં ઉત્પન્ન થાય અને ત્યાં માસપૃથ૮ અધિક આઠ વરસની ઉંમરે ક્ષપકશ્રેણિ ઉપર આરુઢ થઇ સર્વસંક્રમ દ્વારા ચરમ સ્થિતિઘાતના ચરમપ્રક્ષેપને કરે છે. તે સમયે પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. Jain Education Interational For Personal & Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૬૭ એજ જીવ અર્થાત્ પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી જ્યારે ગુણસંક્રમના અંતે સર્વસંક્રમ દ્વારા ક્રોધનો માનમાં, માનનો માયામાં, અને માયાનો લોભમાં ચરમ સ્થિતિઘાતનો ચરમ પ્રક્ષેપ કરે ત્યારે નવમાં ગુણસ્થાનકે ક્રમશ: ક્રોધ, માન, અને માયાના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. અહીં ચરમ સ્થિતિઘાતનો ચરમપ્રક્ષેપ એટલે બંધવિચ્છેદ સમયથી પૂર્વે સમયોન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિકને છોડી તેના પહેલાં બંધાયેલ સત્તાગત દલિકનો ચરમપ્રક્ષેપ સમજવાનો છે, પરંતુ બંધવિચ્છેદ સમયાદિકમાં બંધાયેલ દલિકના બંધવિચ્છેદ પછી સમયોન બે આવલિકા કાળે જે ગુણસંક્રમ દ્વારા ક્ષય કરે છે તેના ચરમ સમયનો સંક્રમ સમજવાનો નથી, કારણકે તે દલિકો બહુજ અલ્પ પ્રમાણમાં હોય છે, તેથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થતો નથી. અનેક ભવમાં ભમતાં ચારવાર મોહનીયકર્મનો ઉપશમ કરી પછીના ભાવમાં માસપૃથકત્વ અધિક આઠ વર્ષની ઉમરે તરતજ ક્ષપણાને માટે તૈયાર થયેલ જીવ અપૂર્વકરણ ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંત્ય સમયે યશકીર્તિના અને નવમા ગુણસ્થાનકે અંતરકરણ કરવાના પૂર્વ સમયે સંજ્વલન લોભના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. જેટલી વાર જીવ અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોએ જાય તેટલી વાર અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી અબધ્યમાન અશુભ પ્રવૃતિઓના ઘણા દલિકો ગુણસંક્રમદ્વારા યશકીર્તિ અને સંલોભમાં આવે છે, અને સંપૂર્ણ ભવચક્રમાં મોહનીયકર્મનો ઉપશમ ચાર જ વાર થાય છે માટે ચારવાર મોહનીયકર્મનો ઉપશમ કરવાનું કહેલ છે, તેમજ અપૂર્વકરણના છઠ્ઠા ભાગ પછી યશકીર્તિ સિવાય નામકર્મની અન્ય કોઇપણ પ્રકૃતિ બંધાતી ન હોવાથી પતઘ્રહના અભાવે યશકીર્તિનો સંક્રમ થતો જ નથી માટે આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે યશકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહેલ છે, અને નવમાં ગુણસ્થાનકે અંતરકરણ કર્યા પછી ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો ઉત્ક્રમે સંક્રમ થતો ન હોવાથી સંજ્વલન લોભનો સંક્રમ થતો નથી તેથી અંતરકરણના પૂર્વ સમયે સંજ્વલન લોભનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહેલ છે. એજ પ્રમાણે ચારવાર મોહનીયનો ઉપશમ કરી પછીના ભવમાં અનેકવાર વારાફરતી ઉચ્ચ અને નીચગોત્રનો બંધ કરી ઉચ્ચગોત્રને બંધથી તેમજ નીચગોત્રના દલિકના સંક્રમથી ખૂબજ પુષ્ટ કરી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થવાને ઇચ્છનાર આત્મા જ્યારે પ્રથમ ગુણસ્થાનકે નીચગોત્રનો ચરમ બંધ કરે ત્યારે તે નીચગોત્રના બંધના ચરમસમયે ઉચ્ચગોત્રના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. પંચેન્દ્રિયજાતિ, સમચતુરસસંસ્થાન, પ્રશસ્તવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસચતુષ્ક, સૌભાગ્યત્રિક આ બાર પ્રકૃતિઓ સમ્યગુદૃષ્ટિને હંમેશાં બંધાય છે. તેથી સમ્યગુદૃષ્ટિ શુભધવબંધી સંજ્ઞાવાળી કહેવાય છે.. તે બાર પ્રકૃતિઓને મિશ્ર સહિત સમ્યકત્વના એકસો બત્રીશ સાગરોપમ કાળ સુધી નિરંતર બંધ અને યથાસંભવ વિધ્યાત તેમજ ગુણસંક્રમ દ્વારા અત્યંત પુષ્ટ કરી ક્ષય કરવાને તૈયાર થયેલ જીવ અપૂર્વકરણ ગુણસ્થાનકે પોતાનો બંધવિચ્છેદ થયા બાદ એક આવલિકા પછી આ બારેય પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. - અપૂર્વકરણ ગુણસ્થાનકે અબધ્યમાન અશુભ પ્રવૃતિઓના ગુણસંક્રમ દ્વારા આ પ્રવૃતિઓમાં ઘણા જ દલિકો આવે છે. અને બંધવિચ્છેદ થયા બાદ આવલિકા પછી આ પ્રવૃતિઓના બધા દલિકની સંક્રમાવલિકા અને બંધાવલિકા વ્યતીત થયેલ હોવાથી બંધાવલિકા પછી જ યશકીર્તિમાં સંક્રમાવતાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય એમ બતાવવામાં આવેલ છે. વજઋષભનારા, સંઘયણનો પણ આજ રીતે એકસો બત્રીશ સાગરોપમના કાળ દરમ્યાન દેવભવમાં જેટલો કાળ વ્યતીત થાય તેટલા કાળ સુધી બાંધી છેલ્લે મનુષ્યભવની અંદર ઉત્પન્ન થઇ આવલિકા બાદ વજaષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે, ત્યારબાદ સંક્રમ, ઉદય તથા ઉદીરણા દ્વારા ઘણા દલિકો ઓછા થવાથી પરાઘાત વગેરે પ્રકૃતિઓની જેમ અપૂર્વકરણ ગુણસ્થાનકમાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થતો નથી. પુર્વક્રોડના આયુષ્યવાળા તિર્યંચના નિરંતર સાત ભવોમાં વારંવાર બંધ તથા સંક્રમ દ્વારા નરકદ્વિકના ઘણા દલિકોનો સંગ્રહ કરી આઠમા ભવે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર આત્મા નવમા ગુણસ્થાનકે ગુણસંક્રમના અંતે સર્વસંક્રમ , દ્વારા ચરમ સ્થિતિઘાતના ચરમપ્રક્ષેપને સંક્રમાવે ત્યારે નરકદ્ધિકના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. સમ્યકત્વ સહિત જીવ સાતમી નરકમાં ઉત્પન્ન થતો ન હોવાતી સાતમી નારકમાં ગયેલા જીવ પર્યાતિઓ પૂર્ણ કરી અંતર્મુહર્ત પછી તુરત જ સમ્યકત્વ પામી અંતર્મુહર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ સુધી સમ્યક્ત્વનું પાલન કરી For Personal & Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ કર્મપ્રકૃતિ તે દરમ્યાન નિરંતર બંધ તથા સંક્રમ દ્વારા મનુષ્યદ્ધિકને અત્યંત પુષ્ટ કરી અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી કાળ કરી તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે યથાપ્રવૃત્ત સંક્રમ દ્વારા સંક્રમાવતાં મનુષ્યદ્વિકના - ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. તૈજસ-કાશ્મણસપ્તક, શુભવર્ણાદિ અગિયાર, અગુરુલઘુ, નિર્માણ આ વીશ ધ્રુવબંધી શુભ પ્રવૃતિઓના પણ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી પરાઘાત વગેરેની જેમ અપૂર્વકરણ ગુણસ્થાનકે પોતાના બંધવિચ્છેદ પછી એક આવલિકા બાદ છે. છતાં આ પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી અલગ બતાવવામાં આવી છે. સ્થિર અને શુભના પણ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી એજ જીવો છે. પરંતુ આ પ્રવૃતિઓ અધૂવબંધી હોવાથી અને છઠ્ઠા ગુણસ્થાનક સુધી બંધાતી હોવાથી એકસો બત્રીશ સાગરોપમ કાળ દરમ્યાન યથાસંભવ બાંધે છે. આટલી વિશેષતા છે. પૂર્વદોડના આયુષ્યવાળા મનુષ્ય અથવા તિર્યંચના ઉપરાઉપરી સાત ભવોમાં શક્ય તેટલાં વધારે કાળ સુધી વારંવાર દેવદ્વિક અને વૈક્રિયસપ્તકને બંધ તથા સંક્રમ દ્વારા અત્યંત પુષ્ટ કરી આઠમા ભવે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલ જીવ પોત-પોતાના બંધવિચ્છેદ પછી એક આવલિકા બાદ સકલ કર્મલતાની બંધાવલિકા વીતી ગઇ છે. માટે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. એજ પ્રમાણે દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી વારંવાર આહારકસપ્તકને અને દેશોન બે પૂર્વક્રોડ અધિક તેત્રીશ સાગરોપમ કાળ સુધી તીર્થંકર નામકર્મને નિરંતર બંધ તથા સંક્રમદ્વારા પુષ્ટ કરી ક્ષપકશ્રેણિમાં આઠમા ગુણસ્થાનકે પોતાના બંધવિચ્છેદ બાદ એક આવલિકાના અંતે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી છે. (૫) જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી - જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી ક્ષપિતકમાંશ આત્મા હોય છે. અન્ય સર્વ જીવો કરતાં જે જીવને ઓછામાં ઓછા કર્મ પરમાણુઓની સત્તા હોય તે જીવ ક્ષપિતકમશ કહેવાય છે. તેથી જીવ ક્ષપિતકમાંશ કઇ રીતે થઇ શકે તેની રીત બતાવે છે. સ્વભૂમિકાનુસાર સૂક્ષ્મ નિગોદગત અન્ય જીવોની અપેક્ષાએ ઘણા જ મંદ યોગવાળો અને મંદ કષાયોદયવાળો થઇ પલ્યોપમના અસંખ્યાતમાભાગ ન્યૂન સીત્તેર કોડકોડી સાગરોપમ કાળ સુધી સૂક્ષ્મનિગોદમાં રહી, અભવ્ય જીવને ઓછામાં ઓછી જેટલી પ્રદેશસત્તા હોય તેટલી પ્રદેશસત્તા કરી, ત્યાંથી બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય, અને ત્યાંથી અંતર્મુહૂર્તમાં જ કાળ કરી પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય થઇ માસપૃથકત્વ અધિક આઠ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી દેશોનપૂર્વક્રોડ સુધી સંયમનું પાલન કરી અંતે મિથ્યાત્વ પામી દશહજાર વર્ષના આયુષ્યવાળો દેવ થાય, ત્યાં પર્યાપ્તિઓ પૂર્ણ થતાં જ સમ્યકત્વ પામે, અને અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે પુનઃ મિથ્યાત્વ પામી બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય, ત્યાંથી પુનઃ મનુષ્યમાં આવી દેશવિરતિ અથવા સર્વવિરતિ પાળી અંતે મિથ્યાત્વી થઇ ફરીથી જઘન્ય સ્થિતિવાળો દેવ થાય, એમ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળમાં વારંવાર બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં, મનુષ્યમાં અને દેવમાં ઉત્પન્ન થઇ, તે દરમ્યાન અસંખ્યાતવાર સમ્યકત્વ અને તેથી ઘણી થોડી અસંખ્યાતીવાર દેશવિરતિ, આઠવાર સર્વવિરતિ ચારિત્ર, આઠવાર અનંતાનુબંધિ કષાયની વિસંયોજના અને ચારવાર મોહનીય કર્મનો ઉપશમ કરી ત્યારબાદ અન્ય ભવમાં માસપૃથકત્વ અધિક આઠ વર્ષની ઉમર થતાં તરત જ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલ જીવ ક્ષપિતકમાંશ કહેવાય છે. નિગોદની અંદર અન્ય જીવો કરતાં યોગ અને કષાય ઘણો જ અલ્પ હોય છે. તેથી નવા કર્મ - પુદ્ગલો ઘણા જ ઓછા ગ્રહણ કરે છે. અને પૂર્વબદ્ધ કર્મની ઉદ્વર્તના ઓછી અને અપવર્તના વધુ પ્રમાણમાં થાય છે. તેમજ વારંવાર જન્મ - મરણ થવાથી વ્યાકુળતા અને દુઃખનો અનુભવ કરતાં જ્ઞાનાવરણીય વગેરે કર્મના ઘણાં યુગલો સત્તામાંથી દૂર થઇ જાય છે તેથી સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગ અને જઘન્ય કષાયવાળો થઇ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ન્યૂન ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ કાળ પ્રમાણ સૂક્ષ્મ નિગોદમાં રહેવાનું બતાવેલ છે. દેવ તથા મનુષ્ય ભવમાં યથાસંભવ વારંવાર સમ્યકત્વાદિ ગુણો પ્રાપ્ત કરતાં સત્તામાંથી ઘણાં કર્મો ક્ષય પામે અને નવિન કર્મો ઘણાં જ ઓછા બંધાય તેથી જ અસંખ્યાતીવાર સમ્યક્ત્વ, તેનાથી ઘણી અલ્પ અસંખ્યાતીવાર For Personal & Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૬૯ દેશવિરતિ, તેમજ ભવચક્રમાં તેથી વધારેવાર સર્વવિરતિ આદિ પ્રાપ્ત કરતો ન હોવાથી આઠવાર સર્વવિરતિચારિત્ર, આઠવાર અનંતાનુબંધિ કષાયની વિસંયોજના અને ચારવાર મોહનીયકર્મનો સર્વોપશમ કરવાનું બતાવેલ છે. એજ આત્મા હવે પછી બતાવવામાં આવશે તે પ્રમાણે જઘન્ય પ્રદેશસંક્રમનો સ્વામી થાય છે. નિદ્રાઢિક, હાસ્ય-રતિ, ભય અને જાગુણા આ છ પ્રકૃતિઓમાં અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી ગુણસંક્રમ દ્વારા સ્વજાતીય અબધ્યમાન અશુભપ્રકૃતિઓના ઘણાં જ દલિકો આવે છે. અને પોતાના બંધવિચ્છેદ પછી આ પ્રકૃતિઓના પણ ગુણસંક્રમ દ્વારા અન્ય પ્રવૃતિઓમાં ઘણા દલિકો સંક્રમે છે. તેથી આ છએ પ્રકૃતિઓના પોતપોતાના બંધવિચ્છેદ સમયે યથાપ્રવૃત્તસંક્રમ દ્વારા સંક્રમાવતાં અપૂર્વકરણ ગુણસ્થાનકવર્તી જીવો જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે..... અવધિજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરતી વખતે તથા સ્વભાવેજ અન્ય પ્રવૃતિઓના ઘણાં દલિકો સત્તામાંથી દૂર થઈ જાય છે. અને થોડા જ બાકી રહે છે. તેથીજ જઘન્ય પ્રદેશસંક્રમ થઇ શકે, માટે અવધિજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરેલ જીવો દશમા ગુણસ્થાનકથી આગળ પતગ્રહરૂપ પ્રકૃતિઓના બંધનો અભાવ હોવાથી દશમાં ગુણસ્થાનકના ચરમસમયે અવધિજ્ઞાનાવરણ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ વિના ત્રણ દર્શનાવરણ અને પાંચ અંતરાય એ બાર પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. અવધિજ્ઞાન - દર્શન પ્રાપ્ત કરેલ જીવોને અવધિજ્ઞાનાવરણ તથા અવધિદર્શનાવરણના પગલો ઘણાંજ રૂક્ષ થઇ જાય છે, તેથી બંધવિચ્છેદ સમયે પણ આ બે પ્રકૃતિઓના ઘણાં પ્રદેશોનો સંક્રમ થાય છે. માટે તેવા જીવોને જઘન્ય પ્રદેશસંક્રમ થતો ન હોવાથી અવધિજ્ઞાન-દર્શન પ્રાપ્ત નહીં કરેલ જીવો દશમા ગુણસ્થાનકના ચરમસમયે અવધિજ્ઞાનાવરણ તેમજ અવધિદર્શનાવરણના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. એકસો બત્રીશ સાગરોપમ કાળ સુધી સમ્યક્ત્વનું પાલન કરતાં થીણદ્વિત્રિક, સ્ત્રીવેદ અને મિથ્યાત્વમોહનીય એ પાંચ પ્રકૃતિઓના સંક્રમ વગેરે દ્વારા સત્તામાંથી ઘણાં પુદ્ગલો ઓછા કરી ક્ષય કરવા માટે તૈયાર થયેલ જીવો સાતમાં ગુણસ્થાનકના અંતે થીણદ્વિત્રિક અને સ્ત્રીવેદ એ ચારના તથા ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરતાં ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીના મનુષ્યો મિથ્યાત્વના યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાતસંક્રમ દ્વારા સંક્રમાવતાં જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. તે સાત માસ અધિક આઠ વર્ષની ઉંમરે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થવાને ઇચ્છનાર ક્ષપિતકશ જીવ અપ્રમત્ત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અંતે યથાપ્રવૃત્તસંક્રમ દ્વારા સંક્રમાવતાં અરતિ શોક, અસ્થિરદ્ધિક, અયશકીર્તિ, અસાતાવેદનીય, ઉપઘાત અને કુવર્ણાદિ નવક એ સોળ પ્રકૃતિઓના તેમજ દેશોનપૂર્વક્રોડ વર્ષ સંયમનું પાલન કરી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર અપ્રમત્તગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાતસંક્રમ દ્વારા સંક્રમાવતાં મધ્યમ આઠ કષાયના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી મધ્યમના આઠ કષાય અને અરતિ વગેરે છે, એ ચૌદ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. માટે યથાપ્રવૃત્તકરણના અંતે જઘન્ય પ્રદેશસંક્રમ કહેલ છે. તે બરાબાર છે. પરંતુ અશુભવર્ણાદિનવક અને ઉપઘાત આ દશ પ્રકૃતિઓ આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી બંધાય છે. તેથી ત્યાં સુધી ગુણસંક્રમ થતો ન હોવાથી આઠમાના છઠ્ઠા ભાગે પણ જઘન્ય પ્રદેશસંક્રમ થઇ શકે, છતાં અહીં યથાપ્રવૃત્તકરણના અંતે કહેલ છે. તેનું કારણ અતિશય જ્ઞાનીઓ જાણે...... સમ્યકત્વ પ્રાપ્ત કરી ઘટી શકે તેટલા ઓછામાં-ઓછા અંતર્મુહૂર્ત કાળ સુધી સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયમાં ગુણસંક્રમ દ્વારા મિથ્યાત્વનો સંક્રમ કરી એકસો બત્રીશ સાગરોપમ સુધી સમ્યકત્વનું પાલન કરી મિથ્યાત્વ ગુણસ્થાનકે જઇ ઉદ્દલના શરૂ કરે, તે ઉદ્ગલનાના દ્વિચરમ સ્થિતિખંડના ચરમસમયે ઓછામાં ઓછા દલિકો પર પ્રકૃતિમાં સંક્રમાવે છે ત્યારે મિથ્યાદૃષ્ટિ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયના જઘન્ય પ્રદેશસંક્રમનો સ્વામી છે. ચારવાર મોહનીયનો સર્વોપશમ કરી પ્રથમ ગુણસ્થાનકે આવી સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગસ્થાને વર્તતાં શક્ય તેટલા નાના અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં અનંતાનુબંધિનો બંધ કરી પુનઃ એકસો બત્રીશ સાગરોપમ સુધી સમ્યત્વનું પાલન કરી અનંતાનુબંધિ કષાયને ક્ષય કરવા માટે ત્રણ કરણ કરે ત્યારે યથાપ્રવૃત્તકરણના અંત સમયે વિધ્યાતસંક્રમ દ્વારા સંક્રમાવતાં ચારેય અનંતાનુબંધિ કષાયના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. • For Personal & Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ કર્મપ્રકૃતિ જ્યારે જ્યારે મોહનીયકર્મનો ઉપશમ કરે ત્યારે ત્યારે સ્થિતિઘાત વગેરેથી સત્તામાં રહેલ શેષ ચારિત્રમોહનીયની પ્રકતિઓનાં ઘણાં દલિકો સત્તામાંથી ક્ષય થઇ જાય છે. તેથી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી પન: અનંતા ત્યારે તેમાં સંક્રમથી ચારિત્રમોહનીયની પ્રકૃતિઓના ઘણાં જ ઓછા લોકો આવે માટે ચારવાર મોહનીયનો ઉપશમ કરવાનું કહેલ છે, અને એકસો બત્રીસ સાગરોપમ કાળસુધી સંક્રમ દ્વારા અનંતાનુબંધિના ઘણાં જ દલિકો સત્તામાંથી દૂર થઇ જાય છે. તેથી એકસો બત્રીસ સાગરોપમ કાળ સમ્યકત્વનું પાલન કરી પછી ક્ષય કરે એમ કહેલ છે, અને અપૂર્વકરણમાં ગુણસંક્રમ દ્વારા ઘણાં દલિકો સંક્રમે છે, તેથી યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે બતાવેલ છે. શક્ય તેટલા નાનામાં નાના અંતર્મુહર્ત પ્રમાણ અપ્રમત્ત ગુણસ્થાનકે આહારકસપ્તકનો બંધ કરી અવિરત થઇ અંતર્મુહર્ત બાદ આહારકસપ્તકની ઉદૂવલના શરૂ કરે, તે કરતા કરતા જ્યારે દ્વિચરમ સ્થિતિખંડના ચરમસમયે પરપ્રકૃતિમાં દલિક સંક્રમાવે ત્યારે આહારકસપ્તકના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે... પહેલામાં પહેલો તીર્થંકર નામકર્મનો બંધ શરૂ કરે અને પહેલા સમયે બંધાયેલ લતાની બંધાવલિકા પૂર્ણ કરી પહેલા સમયે યથાપ્રવૃત્તસંક્રમથી પરપ્રકૃતિમાં સંક્રમાવે ત્યારે તીર્થંકર નામના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. બંધાવલિકા પછીના બીજા વિગેરે સમયમાં બંધાવલિકાના બીજા વિગેરે સમયમાં બંધાયેલ અને અન્ય પ્રવૃતિઓના સંક્રમ દ્વારા આવેલ દલિકોની બંધાવલિકા અને સંક્રમાવલિકા વ્યતીત થયેલ હોવાથી તેઓનો પણ સંક્રમ થાય તેથી જઘન્ય પ્રદેશસંક્રમ ઘટી શકે નહીં. માટે જ પહેલી બંધાવલિકા પછીના પહેલા સમયે જ જઘન્ય પ્રદેશસંક્રમ બતાવેલ છે. જેને વૈક્રિયાદિ અગિયાર પ્રવૃતિઓ સત્તામાં નથી તેવો જીવ પંચેન્દ્રિયના ભવમાં બની શકે તેટલાં નાના અંતર્મુહૂર્ત કાળ સુધી વૈક્રિયાદિ અગિયાર પ્રકૃતિઓને બાંધી કાળ કરી સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારક થાય અને ત્યાંથી મરી ગર્ભજ પર્યાપ્ત તિર્યંચમાં ઉત્પન્ન થઇ ઉપરોક્ત અગિયાર પ્રકૃતિઓ બાંધ્યા વિના કાળ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઇ ઉદ્વલના શરૂ કરે અને તેઉકાય કે વાયુકાયમાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર એ ત્રણ પ્રકતિઓની ઉદ્દવલના કરી સૂક્ષ્મનિગોદમાં ઉત્પન્ન થઇ બની શકે તેટલાં નાનામાં નાના અંતર્મુહુર્ત સુધી આ ત્રણ પ્રકૃતિઓ બાંધી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઇ ત્યાં આ ત્રણ પ્રકૃતિઓનો બંધ કર્યા વિનાજ સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારક થાય, ત્યાંથી મરી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યાંથી આ ત્રણ પ્રકૃતિઓ બાંધ્યા ' વિના જ કાળ કરી તેઉકાય કે વાયુકામાં આવી ઉદૂવલના શરૂ કરે અને તે ઉદૂવલના કરતાં જ્યારે ચિરમ સ્થિતિખંડના ચરમ સમયે પરપ્રકૃતિઓમાં ઓછામાં ઓછા દલિકો સંક્રમાવે છે, ત્યારે વૈક્રિયસપ્તક, દેવદ્રિક અને નરકદ્ધિક એ અગિયાર પ્રકૃતિઓના એકેન્દ્રિય અને મનુષ્યદ્ધિક તથા ઉચ્ચગોત્રના તેઉકાય કે વાયુકાય જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. અલ્પકાળમાં ઘણાંજ અલ્પ બંધાયેલ દલિકોને આટલાં લાંબા કાળ સુધી સંક્રમ દ્વારા તેમજ નરકદ્ધિક અને વૈક્રિયસપ્તકના ઉદય તથા ઉદીરણા દ્વારા પણ સત્તામાંથી ઘણાંજ દલિકો દૂર થઇ જાય છે અને બંધથી પણ વધુ દલિકોનો સંચય ન થાય માટે બાંધવા યોગ્ય ભાવોમાં પણ બંધ કર્યા વિના એકેન્દ્રિયાદિમાં આવી ઉદ્ગલના કરવાનું કહેલ છે. ' ઉપશમશ્રેણિમાં અપૂર્વકરણ ગુણસ્થાનકથી અવધ્યમાન અશુભ પ્રવૃતિઓનો ગુણસંક્રમ થાય છે. માટે અસાતાના ઘણાં દલિકો સાતામાં આવી જાય છે તેથી સંક્રમ વખતે સાતાનો જઘન્ય પ્રદેશસંક્રમ ન આવે માટે ઉપશમશ્રેણિ કર્યા વિના ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર આત્મા છઠ્ઠા ગુણસ્થાનકના અંતે અસાતા વેદનીયનો છેલ્લો બંધ કરે ત્યારે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવતાં સાતા વેદનીયના જઘન્ય પ્રદેશસંક્રમનો સ્વામી છે. પછી સાતા જ બંધાતી હોવાથી સાતાનો સંક્રમ યતોજ નથી.. એકપણ વાર મોહનીયનો ઉપશમ કર્યા વિના ક્ષપિતકમાંશની બાકીની બધી ક્રિયાઓ કરી જઘન્ય પ્રદેશસત્તાવાળા થઇ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર આત્માઓ અપૂર્વકરણ ગુણસ્થાનકની પ્રથમ આવલિકાના અંત્ય સમયે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવતાં પંચેન્દ્રિયજાતિ, તેજસ-કાશ્મણસપ્તક, વજઋષભનારાચ સંઘયણ, સમચતુરઐસંસ્થાન, શુભવર્ણાદિ અગિયાર, પ્રશસ્તવિહાયોગતિ, પરાઘાત, ઉછુવાસ, અગુરુલઘુ, નિર્માણનામકર્મ અને ત્રસદશક આ ૩૬ પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. અપૂર્વકરણ ગુણસ્થાનકથી અબધ્યમાન અશુભપ્રકૃતિઓના ઘણાં દલિકો ગુણસંક્રમ દ્વારા આ પ્રવૃતિઓમાં આવવાથી જઘન્ય પ્રદેશસંક્રમ ન થાય માટે એકવાર પણ મોહનીયનો ઉપશમ કર્યા વિના એમ કહેલ છે. અને ક્ષપકશ્રેણિ For Personal & Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૭૧ ઉપર આરૂઢ થતી વખતે પણ અપૂર્વકરણના પ્રથમ સમયથી ગુણસંક્રમ દ્વારા અબધ્યમાન અશુભપ્રકૃતિઓના ઘણાં દલિકો આવે અને તે દલિકની પણ સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ સંક્રમ થાય માટે અપૂર્વકરણ ગુણસ્થાનકની પહેલી આવલિકાની ચરમ સમયે જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી કહેલ છે. એવાજ જીવો પોતાના બંધવિચ્છેદ સમયે એટલે કે ચરમ મનુષ્યભવના પહેલાના દેવ કે નરક ભવના ચરમસમયે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવતાં વજzષભનારા સંઘયણના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. એમ પંચસંગ્રહમાં ટીકા મૂળટીકાના આધારે બતાવેલ છે. પરંતુ આ ગ્રંથની ગાથા ૧૦૮ની ટીકામાં અપૂર્વકરણ ગુણસ્થાનકની પહેલી આવલિકાના ચરમ સમયે વજ8ષભનારાચ સંઘયણનો જઘન્ય પ્રદેશસંક્રમ કહેલ છે, યુક્તિથી પણ એજ વધારે ઠીક લાગે છે, કારણકે બંધવિચ્છેદ સમય સુધી યથાપ્રવૃત્તસંક્રમ હોય છે, અને અપૂર્વકરણ ગુણસ્થાનકે વિધ્યાતસંક્રમ હોય છે. તથા યથાપ્રવૃત્તસંક્રમ કરતાં વિધ્યાતસંક્રમથી ઘણું જ ઓછું દલિક સંક્રમે છે. તેમજ મનુષ્યના ભવમાં ઉદય તથા સંક્રમથી પણ તેટલાં કાળમાં સત્તામાંથી ઘણું જ દલિક ઓછું થઇ જાય છે. છતાં પંચસંગ્રહમાં બંધવિચ્છેદ સમયે કેમ કહેલ છે. તેનો નિર્ણય અતિશય જ્ઞાની જ કરી શકે. સાધિક ચાર પલ્યોપમ અધિક એકસો ત્રેસઠ સાગરોપમ સુધી કોઇક ભવમાં ભવપ્રત્યયિક અને કોઇક ભવમાં ગુણપ્રત્યયિક બંધ કર્યા વિના ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર જીવો સાતમા ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે વિધ્યાતસંક્રમથી સંક્રમાવતાં તિર્યંચદ્ધિક અને ઉદ્યોત એ ત્રણ પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. પછી અપૂર્વકરણ ગુણસ્થાનકે તિર્યચકિનાં ગુણસંક્રમ થાય છે. માટે જઘન્ય પ્રદેશસંક્રમ થઈ શકતો નથી. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સ્થાવરચતુષ્ક અને આતપ આ નવ પ્રકૃતિઓનો છઠ્ઠી નારક, રૈવેયક, મનુષ્ય તથા દેવભવમાં ગુણપ્રત્યયિક અથવા ભવપ્રત્યયિક સાધિક ચાર પલ્યોપમ સહિત એકસો પંચાશી સાગરોપમ સુધી બંધ કર્યા વિના અંતે મનુષ્યના ભવમાં ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર જીવો અપ્રમત્તગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાતસંક્રમથી સંક્રમાવતાં આ નવે પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. પછી અપૂર્વકરણ ગુણસ્થાનકથી આતપ વિના આઠ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થતો હોવાથી જઘન્ય પ્રદેશસંક્રમ ઘટી શકતો નથી માટે જ યથાપ્રવૃત્તકરણના અંતે કહેલ છે. " ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિક ભવના અંતે સમ્યકત્વ પામી ત્યારબાદ દેવ-મનુષ્ય ભવોમાં સાધિક ૧૩૨ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વનો કાળ પૂર્ણ કરી ચરમ અંતર્મુહુર્તે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર આત્માઓ અપ્રમત્ત ગુણઠાણે યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાતસંક્રમથી સંક્રમાવતાં દર્ભાગ્યત્રિક, અશુભવિહાયોગતિ, પ્રથમ વિનાના પાંચ સંસ્થાન, પ્રથમ વિનાના પાંચ સંઘયણ, નીચગોત્ર અને નપુંસકવેદ આ સોળ પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. આટલા દીર્ધકાળ પર્યત ગુણ તથા ભવપ્રત્યયિક બંધના અભાવથી તેમજ સંક્રમ તથા યથાસંભવ ઉદય અને ઉદીરણા દ્વારા સત્તામાંથી ઘણાં જ દલિકો ક્ષય પામે છે. માટે એકસો બત્રીસ સાગરોપમ આદિ કાળ બતાવેલ છે. | સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગસ્થાનકે યથાસંભવ ચારે આયુષ્યનો બંધ કરી તે તે આયુષ્યના ઉદય યોગ્ય ભવમાં સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે ચરમસમયના દલિકોને નીચે સમયાધિક આવલિકાના ત્રીજા ભાગમાં અપવર્નનાથી સંક્રમાવે ત્યારે ચારેય આયુષ્યના અપવર્તના રૂપ સ્વસંક્રમની અપેક્ષાએ જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. બીજા જીવો કરતાં જેઓને ઇરિકસપ્તકના ઓછામાં ઓછા દલિકો સત્તામાં છે એવા જીવો ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકમાં ઉત્પન્ન થાય. ત્યાં ત્રણ પલ્યોપમ સુધી ભવપ્રત્યયિક બંધનો અભાવ હોવાથી અને વિધ્યાતસંક્રમ તથા ઉદય-ઉદીરણાથી સત્તામાંથી ઘણાં જ દલિકો દૂર કરી પોતાના આયુષ્યના અંતે ધરિકસપ્તકના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણ આ ચાર પ્રકૃતિઓના ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે બંધ વિચ્છેદ સમયે માત્ર છેલ્લે સમયોન બે આવલિકા કાળમાં બાંધેલ દલિક જ સત્તામાં રહે છે. પણ તે પહેલાનું બંધાયેલ સત્તામાં હોતું નથી. | સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગસ્થાને વર્તમાન પોત-પોતાના બંધવિચ્છેદ સમયે જે દલિક બાંધે છે. તે દલિકને બંધાવલિકા વીત્યા બાદ અન્ય પ્રકૃતિમાં સંક્રમાવવાની શરૂઆત કરે છે. અને સંક્રમાવતાં સંક્રમાવલિકાના ચરમ સમયે For Personal & Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ બંધવિચ્છેદ સમયે બંધાયેલ દલિકનો પણ જે છેલ્લો અસંખ્યાતમો ભાગ સર્વ સંક્રમથી સંક્રમાવે છે ત્યારે આ ચારેય પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. ૪૭૨ સંજ્વલનલોભના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી ઉપશમશ્રેણિ કર્યા વિના ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર અપૂર્વકરણ ગુણસ્થાનકની પ્રથમ આવલિકાના અંત્ય સમયે હોય છે. કારણ કે ઉપશમશ્રેણિમાં ગુણસંક્રમ દ્વારા અબધ્યમાન અશુભપ્રકૃતિઓના લોભમાં ઘણાં દલિકો આવે તેથી જઘન્ય પ્રદેશસંક્રમ ન થાય, માટે એક પણ વાર ઉપશમશ્રેણિ કર્યા વિના અને ક્ષપકશ્રેણિમાં પણ અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી અબધ્યમાન અશુભપ્રકૃતિઓના લોભમાં ગુણસંક્રમથી ઘણાં દલિકો આવે અને સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ તેઓનો પણ અન્યત્ર સંક્રમ થાય તેથી સંજ્વલન લોભનો જઘન્ય પ્રદેશસંક્રમ ન થાય માટે જ અપૂર્વકરણ ગુણસ્થાનકની પ્રથમ આવલિકાના ચરમ સમયે સંજ્વલન લોભના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. પ્રશ્ન ૧ ઉત્તર - પ્રશ્ન ર ઉત્તર - પ્રશ્ન ૩ ઉત્તર - પ્રશ્ન ૪ ઉત્તર - ઇતિ સંક્રમણકરણ સારસંગ્રહ સમાપ્ત -: સંક્રમણકરણ પ્રશ્નોત્તરી : સંક્રમ એટલે શું ? અને તેના કેટલા પ્રકાર છે ? તે દૃષ્ટાન્ત આપી સમજાવો. અમુક સ્વરૂપે ફળ આપનાર કર્મપરમાણુઓનો ફળ આપવાનો જેવો સ્વભાવ છે તેવા સ્વરૂપે ફળ ન આપે તેમ પોતાના મૂળ કર્મથી અભિન્ન એવી અન્ય પ્રકૃતિના સ્વભાવરૂપે ફળ આપે તેવા કરવા, અથવા અમુક નિયત સમયે કે અમુક પ્રમાણના પાવરથી ફળ આપવાના સંયોગોમાં દલિકો ગોઠવાયેલા હોય છતાં જલ્દી અથવા લાંબા સમયે અને ઓછા કે વધુ પ્રમાણના પાવરરૂપે ફળ આપે તેવા કરવા તે સંક્રમ કહેવાય છે. આ સંક્રમ અન્યપ્રકૃતિનયન, અપવત્તના તેમજ ઉર્જાના એમ ત્રણ પ્રકારે છે. જેમ સત્તામાં રહેલ સાતાવેદનીયના કર્મપરમાણુઓનો સુખ આપવાનો સ્વભાવ બદલી અસાતાવેદનીયના કર્મપરમાણુઓની જેમ દુઃખ આપવાના સ્વભાવવાળા કરવા તે અન્યપ્રકૃતિનયનસંક્રમ. બંધ સમયે એકાદ વર્ષ કે તેથી, વધુ કાળ પછી ફળ આપવાની યોગ્યતા રૂપે ગોઠવાયેલ કર્માણુઓનો ઘટાડીને એકાદ માસમાં કે તેથી ઓછા કાળમાં ફળ આપવાની યોગ્યતા રૂપે કરવા અથવા વધુ પાવરરૂપ ફળ આપવાની યોગ્યતાવાળા કર્માણુઓને અલ્પ પાવરવાળા કરી દેવા તે અપવર્ષના સંક્રમ. બંધસમયે એકાદ માસ કે તેથી ઓછા સમયમાં ફળ આપવાની યોગ્યતાવાળા ગોઠવાયેલ કર્માણુઓને એકાદ વર્ષ પછી ફળ આપે તેવા કરવા, અથવા વિપાક આશ્રયી હીન પાવરવાળા કર્માણુઓને અધિક પાવરવાળા કરવા તે ઉર્જાનાસંક્રમ કહેવાય છે. અન્યપ્રકૃતિનયનસંક્રમને પરસંક્રમ તથા ઉર્જાના અને અપવત્તના સંક્રમને સ્વસંક્રમ કહેવાય છે. જે પ્રકૃતિઓનો અન્યપ્રકૃતિનયનસંક્રમ થાય - તેઓનો બંધ અવશ્ય હોય ? સંક્રમ યોગ્ય પ્રકૃતિઓ ત્રણ પ્રકારની છે. (૧) મતિજ્ઞાનાવરણીય વિગેરે કેટલીક ધ્રુવબંધી પ્રકૃતિઓનો બંધ હોય ત્યારે જ સંક્રમ થાય. (૨) નીચગોત્ર વિગેરે કેટલીક પરાવર્તમાન પ્રકૃતિઓનો બંધ ન હોય ત્યારે જ સંક્રમ થાય અને (૩) દેવગતિ વિગેરે કેટલીક પરાવર્તમાન પ્રકૃતિઓનો બંધ હોય અથવા ન હોય તો પણ તેમનો સંક્રમ થાય છે. પતગ્રહરૂપે બધ્યમાન પ્રકૃતિ જ હોય કે અબધ્યમાન પણ હોય ? સામાન્યથી બધ્યમાન પ્રકૃતિઓ જ પતગ્રહરૂપે હોય છે. પરંતુ સમ્યક્ત્વમોહનીય તથા મિશ્રમોહનીય બંધમાં ન હોવા છતાં પતગ્રહ થઇ શકે છે. બધ્યમાન છતાં પતગ્રહ ન બને એવી કોઇ પ્રકૃતિઓ હોય ? અને હોય તો કેટલી ? તે સકારણ જણાવો. બધ્યમાન છતાં મિથ્યાત્વમોહનીય, પુરુષવેદ, સંજ્વલન ચતુષ્ક તથા નીચગોત્ર, આ સાત પ્રકૃતિઓ કેટલીકવાર પતગ્રહરૂપે ન પણ હોય, તેનું કારણ એ છે કે પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વનો બંધ અવશ્ય હોવા www.jainlibbw aaly.org For Personal & Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૭૩ છતાં તેમાં ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ સંક્રમતી નથી, પરંતુ જો સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય સત્તામાં હોય તો તે બે સંક્રમે છે. આ બેની સત્તા બધા જીવોને હોતી નથી માટે જે જીવોને આ બેની સત્તા ન હોય તેઓને મિથ્યાત્વમોહનીય અપતટ્ઠહરૂપે હોય છે. બંધ હોવા છતાં પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમયોન બે આવલિકા તથા સંજ્વલન ચતુષ્કની પ્રથમસ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે તે તે પ્રકૃતિ અપતટ્ઠહરૂપે બને છે એમ શાસ્ત્રીય વચન છે. તેમજ ઉચ્ચગોત્રની ઉદૂર્વલના કરેલ માત્ર નીચગોત્રની સત્તાવાળા જીવોને નીચગોત્રનો બંધ હોવા છતાં તેમાં સંક્રમયોગ્ય ઉચ્ચગોત્રનો સત્તામાં જ અભાવ હોવાથી તે અપતટ્ઠહ બને છે. પ્રશ્ન ૫ અસાતા વેદનીય વગેરે પ્રકૃતિમાં સંક્રમેલ સાતવેદનીય વિગેરેની સત્તા રહે કે નહીં ? ઉત્તર - સાતા વેદનીય વિગેરે જે પ્રકૃતિના સંક્રમ થાય તે પ્રકૃતિના દરેક સ્થિતિસ્થાનમાંથી અમુક પ્રમાણમાં દલિકનો અસાતાવેદનીય વિગેરેમાં સંક્રમ થતો હોવાથી દલિકો ઓછા થાય પણ સ્થિતિસત્તા ઓછી થાય નહીં. માત્ર ઉદ્ગલના સંક્રમ, સર્વસંક્રમ, અન્ય પ્રકૃતિમાં જઘન્ય સ્થિતિસંક્રમ તેમજ વ્યાઘાત આપવના સંક્રમથી સ્થિતિસત્તા ઓછી થાય છે, પરંતુ બીજા કોઇ સંક્રમથી નહીં. પ્રશ્ન ૬ સંક્રમ્સમાણ પ્રકૃતિ પતગ્રહ પ્રકૃતિ રૂપે થાય ત્યારે તેની સ્થિતિમાં ફેરફાર થાય છે કે નહીં ? ઉત્તર - કોઇ પણ પ્રકૃતિ પતગ્રહરૂપે થાય ત્યારે સ્થિતિમાં ફેરફાર થતો નથી. પરંતુ સંક્રમ્સમાણ સ્થિતિસ્થાનોના બદલે પતંગ્રહ પ્રકૃતિના સ્થિતિસ્થાનો રૂપે થાય છે. દૃષ્ટાંત રૂપે સાતાવેદનીયના ૯૧ થી ૧૦૦ સુધીના સ્થિતિસ્થાનોમાંના દલિકોનો અનુક્રમે તેની સમાન સ્થિતિવાળા અસાતાવેદનીયના ૯૧ થી ૧૦૦ સુધીના સ્થિસ્થાનોમાંજ સંક્રમ થાય છે. પરંતુ પતગ્રહ પ્રકૃતિ કરતાં સંક્રમ્સમાણ પ્રકૃતિની સ્થિતિ વધારે હોય તો સંક્રમ્સમાણ પ્રકૃતિની સ્થિતિ સમાન પતગ્રહ પ્રકૃતિની સ્થિતિ વધી જાય છે. દૃષ્ટાંત રૂપે ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સતાવેદનીયમાં ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ અસતાવેદનીયનો સંક્રમ થાય ત્યારે અસાતા વેદનીયની પોતાની સત્તા ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કાયમ રહે અને સાતાવેદનીયની ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિના બદલે ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ થઇ જાય છે. પ્રશ્ન ૭. ' સત્તામાં રહેલ દરેક પ્રકૃતિના સંક્રમ થાય જ કે ન પણ થાય ? ઉત્તર - બંધાવલિકા અને સંક્રમાવલિકા વીત્યા પછી પોતાને સંક્રમાવવા માટે પતગ્રહરૂપ પ્રકૃતિ હોય તો સત્તાગત પ્રકૃતિઓનો સંક્રમ અવશ્ય થાય છે, પરંતુ બંધાવલિકા કે સંક્રમાવલિકા વ્યતીત થયેલ ન હોય અથવા જેઓને પતથ્રહરૂપ પ્રકૃતિઓ ન હોય તેવી સત્તાગત પ્રકૃતિઓનો સંક્રમ થતો નથી. જેમ તેઉકાય અને વાયુકાયને નીચગોત્ર સત્તામાં હોવા છતાં તેને સંક્રમાવવા માટે ઉચ્ચગોત્ર રૂ૫ પતટ્ઠહ પ્રકૃતિનો બંધ ન હોવાથી નીચગોત્રનો સંક્રમ થતો નથી. તે જ પ્રમાણે આહારકદ્ધિક વગેરેનો પ્રથમ બંધ થાય ત્યારે સત્તા હોવા છતાં પ્રથમની બંધાવલિકામાં આહારકદ્ધિક વિગેરેનો સંક્રમ થતો નથી. અને મોહનીયની ૨૪ પ્રકૃતિની સત્તાવાળો સમ્યગુદૃષ્ટિ મિથ્યાત્વે આવે ત્યારે પ્રથમ સમયથી અપ્રત્યાખ્યાનીય વિગેરે કષાયોને અનંતાનુબંધિમાં સંક્રમાવી અનંતાનુબંધિ રૂપે બનાવે છે. પરંતુ સંક્રમાવલિકા વ્યતીત થયા વિના સત્તામાં હોવા છતાં અનંતાનુબંધિનો સંક્રમ કરતો નથી. પ્રશ્ન ૮ ધૃવસત્તા હોવા છતાં એવી કઇ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓનો સંક્રમ સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે જ થાય ? તર - મિથ્યાત્વ, નીચગોત્ર તથા સાતા-અસતાવેદનીય એ ચાર પ્રકૃતિઓ ધ્રુવસત્તાવાળી હોવા છતાં તેઓનો સંક્રમ સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે જ થાય છે ? પ્રશ્ન ૯ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિની અત્યંતરાવલિકામાં મિશ્રમોહનીયનો સંક્રમ કેમ ન હોય ? ઉત્તર - ત્રણ કરણ કરી પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત કરે ત્યારે જે સમયે અંતરકરણમાં પ્રવેશ કરે છે તે જ સમયે અને મતાંતરે અંતરકરણના પૂર્વ સમયે મિથ્યાત્વના પુદ્ગલોને વિશુદ્ધ પરિણામ દ્વારા મિશ્ર અને સમૃત્વરૂપે બનાવી ત્રણ પંજ કરે છે. વિવતિ પ્રકૃતિરૂપે બનાવવા તે સંક્રમ કહેવાય છે. અને સંક્રમાવલિકામાં કોઇ કરણ લાગતું નથી તેથી મિથ્યાત્વમાંથી જે સમયે કર્મપરમાણુઓ મિશ્રમોહનીયરૂપે બને છે તે સમયથી એક આવલિકા સુધી મિશ્રમોહનીયનો સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમ થતો નથી પણ સંક્રમાવલિકા પછી થાય છે. For Personal & Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ કર્મપ્રકૃતિ પ્રશ્ન ૧૦ ઉપરોક્ત પ્રશ્નોત્તરમાં કહ્યા મુજબ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિની અત્યંતરાવલિકામાં જો મિશ્રમોહનીયનો સંક્રમ થતો નથી. તો મોહનીયની ૨૪ની સત્તાવાળા ક્ષાયોપથમિક સમ્યગુદૃષ્ટિ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિની અત્યંતરાવલિકામાં સમ્યકત્વ તથા મિશ્રમોહનીય વિના ૨૨નો સંક્રમ કેમ કરતા નથી ? ઉત્તર - ૨૪ ની સત્તાવાળો જીવ પ્રથમ ક્ષાયોપથમિક સમ્યકત્વી હોય છે અને તેને ત્રણે પૂંજ સત્તામાં હોવાથી ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિની અત્યંતરાવલિકામાં મિશ્ર પુંજ પ્રથમથીજ થયેલ હોય છે. તેથી તેની સંક્રમાવલિકા વ્યતીત થયેલ હોવાથી તે વખતે પણ તે મિશ્રમોહનીયનો સમ્યકત્વમોહનીયમાં સંક્રમ ચાલુ હોવાથી ૨૪ની સત્તાવાળા ઉપશમ સમ્યક્ત્વાન અભ્યતરાવલિકામાં ૨૨નો સેકમ ન થતો ૨૩નો થાય છે. પ્રશ્ન ૧૧ પ્રત્યેક કર્મના પોતાના બંધસ્થાનોની સમાન જ પતઘ્રહસ્થાનો હોય છે કે તેમાં કંઇ વિશેષતા છે ? ઉત્તર - આયુષ્ય અને મોહનીય વિના છ કર્મના પોતાના બંધસ્થાનની સમાન પતઘ્રહસ્થાનો હોય છે. અને મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનો હોવા છતાં પતગ્રહસ્થાનો ૧૮ છે. પ્રશ્ન ૧૨ કયા કયા કર્મના સંક્રમસ્થાનો પોતાના સત્તાસ્થાનોની સમાન સંખ્યાવાલા હોય છે. અને કયા ક્યા કર્મના સમાન નથી હોતા ? ઉત્તર - જ્ઞાનાવરણીય, અંતરાય અને નામકર્મના સંક્રમસ્થાનો સત્તાસ્થાનોની સમાન જ છે. પરંતુ નામકર્મમાં સત્તાસ્થાન અને સંક્રમસ્થાનમાં પ્રકૃતિઓની સંખ્યા સમાન નથી અર્થાતુ ભિન્ન છે. જ્યારે દર્શનાવરણીયના સત્તાસ્થાનો ૩ અને સંક્રમસ્થાનો ર છે તેમજ વેદનીય અને ગોત્રકર્મના સત્તાસ્થાનો ૨ અને સંક્રમસ્થાન ૧ અને મોહનીયકર્મના સત્તાસ્થાનો ૧૫ અને સંક્રમસ્થાનો ૨૩ છે. પ્રશ્ન ૧૩ દર્શનાવરણીયકર્મનું ચાર પ્રકૃતિમય સત્તાસ્થાન છે. છતાં તે સત્તાસ્થાનનો સંક્રમ કેમ નથી ? , * ઉત્તર - ચાર પ્રકૃતિમય સત્તાસ્થાન ૧૨મા ગુણસ્થાનકના ચરમ સમયે હોય છે પણ ત્યાં દર્શનાવરણીયની એક પણ પ્રકૃતિનો બંધ ન હોવાથી પતંગ્રહના અભાવે ચારનો સંક્રમ થતો નથી. પ્રશ્ન ૧૪ ધ્રુવબંધી દરેક પ્રકૃતિની પતગ્રહતા સાઘાદિ ચાર પ્રકારે હોવા છતાં મિથ્યાત્વની પતઘ્રહતા સાદિ અને અધ્રુવ બે પ્રકારે જ કેમ છે ? ઉત્તર - મિથ્યાત્વમોહનીય ધ્રુવબંધી હોવા છતાં તેમાં ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો સંક્રમ થતો નથી. પરંતુ સમ્યકત્વ અને મિશ્રમોહનીય એ બેનો સંક્રમ થાય છે અને આ બે પ્રકતિઓની ઉદૂવલના કર્યા પછી મિથ્યાદૃષ્ટિને અને ક્યારેય પણ અનાદિ મિથ્યાત્વીને સત્તા હોતી નથી, માટે એ બે પ્રકૃતિઓ સત્તામાં હોય ત્યારે મિથ્યાત્વ પતગ્રહરૂપે હોય છે. અને સત્તામાં ન હોય ત્યારે બંધ હોવા છતાં મિથ્યાત્વ પતગ્રહ હોય નહીં, તેથી સાદિ અને અધુવ એમ બે પ્રકારે જ હોય છે. પ્રશ્ન ૧૫ ઉપશમશ્રેણિમાં ક્ષાયિક સમ્યકત્વીને મોહનીયમાં અન્ય પ્રકૃતિનયન સંક્રમ કયા ગુણસ્થાનક સુધી હોય ? ઉત્તર - નવમા ગુણસ્થાનક સુધી હોય. પ્રશ્ન ૧૬ અગિયારમા ગુણસ્થાને મોહનીયકર્મની પ્રકૃતિઓનો સંક્રમ હોય ? જો હોય તો કોને ? અને કઇ કઇ પ્રકૃતિઓનો હોય ? ઉત્તર - અગિયારમા ગુણસ્થાને ઉપશમ સમ્યકત્વીને મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિઓનો સંક્રમ હોય છે. પ્રશ્ન ૧૭ કઇ કઇ ગતિમાં નામકર્મના કેટલા અને કયા સંક્રમસ્થાનો હોય ? ઉત્તર - દેવગતિમાં ૧૦૩, ૧૦૨, ૯૬ અને ૯૫ એમ ચાર, નરકગતિમાં ૧૦૩ વિના તે જ ત્રણ, તિર્યંચગતિમાં ૧૦૨, ૯૫, ૯૩, ૮૪ અને ૮૨ એમ પાંચ અને મનુષ્યગતિમાં બધા જ (૧૨) સંક્રમસ્થાનો હોય છે. પ્રશ્ન ૧૮ મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિઓના પતઘ્રહમાં નારકની જેમ દેવતાઓને નામકર્મની ૯૬ પ્રકતિઓનો સંક્રમ કેમ ન હોય ? ઉત્તર - દેવોને જિનનામની સત્તા ચોથે ગુણઠાણે જ હોય છે. અને સમ્યગુદૃષ્ટિને જિનનામની સત્તા હોય ત્યારે તેનો બંધ પણ અવશ્ય થતો હોવાથી મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ નો બંધ થતો નથી. પરંતુ પ્રથમ નરકાયુષ્ય બાંધી ક્ષાયોપથમિક સમ્યકત્વ પામી જિનનામકર્મનો બંધ કરેલ મનુષ્ય મિથ્યાત્વી થઇને જ નરકમાં જાય છે. અને તે For Personal & Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ પ્રશ્ન ૧૯ સમ્યક્ત્વી જીવને મોહનીયાદિ કર્મની ૭૦ કોડાકોડી સાગરોપમ વિગેરે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય ? જો હોય તો કઇ રીતે અને કેટલા કાળ સુધી હોય ? ઉત્તર - સમ્યક્ત્વીને સિદ્ધાંતના મતે અતઃકોડાકોડી સાગરોપમથી વધારે સ્થિતિસત્તા ન જ હોય, પરંતુ કાર્યગ્રન્થિક મતે ગ્રંથિ ભેદ કરી સમ્યક્ત્વી થઇ પુનઃ મિથ્યાત્વ ગુણઠાણે આવે ત્યારે અતિસંક્લિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ થાય છે. તથા મિથ્યાત્વી જીવ ત્રણ કરણ કરી પુનઃ સમ્યક્ત્વી થાય તેને અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે કોઇ પણ કર્મની સ્થિતિસત્તા હોતી નથી, પરંતુ જે મિથ્યાત્વી ત્રણ કરણ કર્યા વિના સમ્યક્ત્વ પામે છે તે સમ્યક્ત્વીને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોઇ શકે છે. પણ અંતર્મુહૂર્ત સુધી જ, કારણકે ત્યાર પછી તુરત જ અપવર્તનાકરણ દ્વારા ઘટી જવાથી સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ થઇ જાય છે. પ્રશ્ન ૨૦ ઉત્તર - પ્રશ્ન ૨૧ ઉત્તર - પ્રશ્ન ૨૨ ઉત્તર - પ્રશ્ન ૨૪ ઉત્તર - ૪૭૫ મિથ્યાત્વી નારકને અપર્યાપ્તવસ્થામાં જિનનામ સત્તામાં હોવા છતાં તેના બંધનો અભાવ હોવાથી મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના પતગ્રહમાં અંતર્મુહૂર્ત સુધી ૯૬ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે. એવી કેટલી અને કઇ કઇ પ્રકૃતિઓ છે કે જેમનો જઘન્ય સ્થિતિસંક્રમ એક સમય પ્રમાણ થાય છે ? જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૬, અંતરાય ૫, આયુષ્ય ૪, સમ્યક્ત્વમોહનીય તથા સંજ્વલન લોભ એમ ૨૨ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ એક સમય પ્રમાણ થાય છે. પ્રશ્ન ૨૩ વ્યાઘાત અપવર્તના, સ્થિતિઘાત તથા ૨સઘાત આ ત્રણે સમ્યક્ત્વાદિ ગુણોની પ્રાપ્તિ વખતે જ હોય કે અન્ય કાળે પણ હોય ? ઉત્તર - એકેન્દ્રિયાદિ સર્વે જીવોને સમ્યક્ત્વાદિ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ વિના પણ વ્યાઘાત અપવર્ત્તના, સ્થિતિઘાત તેમજ ૨સઘાત હોઇ શકે છે. પ્રશ્ન ૨૫ ઉત્તર - પ્રશ્ન ૨૬ ઉત્તર - અપવર્ઝના આશ્રયી જઘન્ય સ્થિતિસંક્રમ કેટલી અને કઇ કઇ પ્રકૃતિઓનો થાય ? જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૬, વેદનીય ૨, સમ્યક્ત્વમોહનીય, સંજ્વલન લોભ, આયુષ્ય ૪, સ્થાવરાદિ ૧૩ વિના નામકર્મની ૯૦, ગોત્રની ૨ અને અંતરાયની ૫. એમ કુલ ૧૧૬ પ્રકૃતિઓનો અપવર્તના આશ્રયી જધન્ય સ્થિતિસંક્રમ થાય છે. સંક્રમણ-કણમાં અન્યપ્રકૃતિનયનસંક્રમની પ્રધાનતા હોવા છતાં ૧૧૬ પ્રકૃતિઓનો અપવર્ઝના આશ્રયી જઘન્ય સ્થિતિ સંક્રમ શા માટે ક્યો ? ૧૧૬ પ્રકૃતિઓનો અપવર્ઝના જઘન્ય સ્થિતિસંક્રમ કરતાં અન્યપ્રકૃતિનયન જઘન્ય સ્થિતિસંક્રમ ઘણો વધારે હોય છે. માટે અપવર્ઝના આશ્રયી જઘન્ય સ્થિતિસંક્રમ કહ્યો છે. એકેન્દ્રિયાદિકને વ્યાઘાત અપવર્ત્તના, સ્થિતિઘાત તથા ૨સઘાત હોઇ શકે છે એમ કેવી રીતે સમજી શકાય ? સંક્ષિપંચેન્દ્રિયમાંથી અસંજ્ઞિ એવા એકેન્દ્રિયાદિકમાં ઉત્પન્ન થયેલા તમામ જીવોને અમુક કાળ પછી પોત-પોતાના સ્થિતિબંધ તથા રસબંધ જેટલી જ સત્તા હોય છે. પણ તેથી અધિક હોતી નથી, તેથીજ એમ સમજી શકાય છે કે વ્યાઘાત અપવર્ઝના વગેરે ત્રણેય પદાર્થો મિથ્યાત્વ ગુણસ્થાનકે એકેન્દ્રિયાદિક જીવોને પણ હોઇ શકે છે અને તેથી જ અમુક કાળમાં સત્તાગત ઉત્કૃષ્ટ સ્થિતિ અને રસનો નાશ કરી સ્વબંધ પ્રમાણ સ્થિતિસત્તા અને અનુભાગસત્તા કરે છે. નરકદ્ધિકના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી કોણ હોય ? દેવ વિના શેષ ત્રણ ગતિના જીવો. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી બંધાવલિકા પછી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય એમ કહેલ છે. અને નરકદ્ધિકના ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી મનુષ્યો અને તિર્યંચો જ છે તેથી તેમને સ્થિતિબંધ થયા પછી બંધાવલિકા બાદ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થઇ શકે છે પણ નારકોને શી રીતે હોય ? મનુષ્યો તથા તિર્યંચો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી નરકમાં જઇ તુરત જ મનુષ્ય કે તિર્યંચ પ્રાયોગ્ય બધ્યમાન પ્રકૃતિઓમાં બંધાવલિકા પછી ઉદયાવલિકા ઉપરની નરકદ્વિકની સર્વ સ્થિતિને સંક્રમાવે છે. તેથી નારકોને પણ નરકદ્વિકનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ હોઇ શકે છે. For Personal & Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ 'કર્મપ્રકૃતિ પ્રશ્ન ૨૭ વક્રિયસપ્તક અને દેવદ્રિકના જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી બંધાવલિકા બાદ પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયો કહ્યા છે પણ આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંજ્ઞિ પંચેન્દ્રિય જીવો જ કરે છે તેથી બંધાવલિકા બાદ સંક્ષિ પંચેન્દ્રિય જીવો જ જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી કેમ ન હોય ? ઉત્તર - સંજ્ઞિ પંચેન્દ્રિય જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સમયે આ પ્રવૃતિઓનો જઘન્ય રસબંધ થાય પરંતુ તે વખતે પૂર્વબદ્ધ અધિક રસ સત્તામાં હોય છે. તેથી તેનો પણ સંક્રમ થતો હોવાથી જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી સંજ્ઞિપંચેન્દ્રિય જીવો નથી પણ અસંશિ પર્યાપ્ત તિર્યંચો પ્રથમ એકેન્દ્રિયમાંથી ઉદ્ગલના કરીને આવેલ હોય છે. તેઓને પૂર્વબદ્ધ રસ સત્તામાં હોતો નથી માટે જ આ નવ પ્રકૃતિઓના જધન્ય અનુભાગસંક્રમના સ્વામી અસંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચો સિવાય બીજા કોઇ હોતા નથી. પ્રશ્ન ૨૮ મિથ્યાત્વીને કોઇપણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ અંતર્મુહૂર્તથી અધિક કાળ કેમ ન હોય ? ઉત્તર - મિથ્યાત્વી સંક્લિષ્ટ પરિણામે શુભ પ્રવૃતિઓના અને વિશુદ્ધ પરિણામે અશુભ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગનો અવશ્ય નાશ કરે છે અને સતત સંક્લિષ્ટ અથવા વિશુદ્ધ પરિણામ અંતર્મુહૂર્તથી વધારે સમય રહેતા નથી માટે મિથ્યાત્વીને અંતર્મુહૂર્તથી અધિક કાળ શુભાશુભ કોઇ પણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ ઘટી શકતો નથી. પ્રશ્ન ૨૯ એવી કઇ અશુભ પ્રકૃતિઓ છે કે જેઓના ઉત્કૃષ્ટ અનુભાગ મિથ્યાષ્ટિ ન જ હશે ? ઉત્તર - સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ અનુભાગને તેના ક્ષય કરનારા જીવોને વર્જી અન્ય કોઇપણ જીવો હણતા નથી તેથી મિથ્યાદૃષ્ટિઓ તેના ઉત્કૃષ્ટ અનુભાગને હણતા જ નથી. પ્રશ્ન ૩૦ એકેન્દ્રિય જીવોમાં કઈ અને કેટલી પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ ઘટી શકે ? ' ઉત્તર - થીણદ્વિત્રિક, બે વેદનીય, મિથ્યાત્વમોહનીય, મધ્યમના આઠ કષાય, તિર્યંચદ્ધિક, પાંચ જાતિ, દારિક સપ્તક, તેજસ-કાશ્મણસપ્તક, છ સંઘયણ, છ સંસ્થાન, વર્ણાદિ વસ, બે વિહાયોગતિ, તીર્થંકર નામકર્મ વિના સાત પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રસદશક, સ્થાવર દશક અને નીચગોત્ર આ સત્તાણું પ્રકૃતિઓનો તેમજ મનુષ્યદ્વિક, ઉચ્ચગોત્ર અને તિર્યંચ તથા મનુષ્યનું આયુષ્ય આ પાંચ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ એકેન્દ્રિય જીવોમાં ઘટી શકે છે. પ્રશ્ન ૩૧ આયુષ્યનો બંધ કરી ઉદયમાં આવ્યા વિના આયુષ્યની વ્યાઘાત અપવર્ણના થાય કે નહીં ? અર્થાતુ ઉદયમાં આવ્યા પહેલાં બાંધેલું આયુષ્ય ઓછું થઇ શકે કે નહીં ? ઉત્તર - બાંધ્યા પછી ઉદયમાં આવ્યા પહેલાં આયુષ્યની વ્યાઘાત અપવર્તન કરી આયુષ્યને ઓછું કરી શકે છે. જેમ કૃષ્ણ વાસુદેવે પ્રથમ બાંધેલ સાતમી નરકના આયુષ્યને અઢાર હજાર મુનિઓને વંદન કરવાથી અપવર્તનાકરણથી ત્રીજી નારકનું કર્યું - એમ શ્રી ભગવતીજી સૂત્રમાં અપવર્તના અધિકારમાં ટીકાકાર મહર્ષિએ બતાવેલ છે. (જુઓ પ્રશ્નોત્તર રત્ન ચિંતામણી - પ્રશ્નોત્તર ૧૨૦). પ્રશ્ન ૩૨ એવી કેટલી અને કઇ કઇ પ્રકૃતિઓ છે કે જેમાં વિધ્યાત વિગેરે પાંચેય પ્રકારના પ્રદેશસંક્રમો ઘટી શકે ? ઉત્તર - થીણદ્વિત્રિક, અનંતાનુબંધિ, વગેરે બાર કષાય, અરતિ, શોક, સ્ત્રીવેદ, નપુસકવેદ, મિશ્રમોહનીય, નરકદ્ધિક, તિર્યંચદ્વિક, પ્રથમ ચારજાતિ, સ્થાવરદ્ધિક અને સાધારણનામકર્મ એ એકત્રીશ પ્રવૃતિઓમાં વિધ્યાત આદિ પાંચ પ્રકારના સંક્રમો થાય છે. પ્રશ્ન ૩૩ એવી કઇ પ્રકૃતિઓ છે કે જેમાં વિધ્યાત વિગેરે પાંચમાંથી એક પ્રકારનો પ્રદેશસંક્રમ ન થાય ? ઉત્તર - ચાર આયુષ્યનો પરસ્પર સંક્રમ ન હોવાથી તેમાં પાંચમાંથી એક પણ પ્રકારનો પ્રદેશસંક્રમ ઘટી શકતો નથી. પ્રશ્ન ૩૪ સત્તામાં રહેલ કર્મોનો સંપૂર્ણ ક્ષય કયા કયા પ્રદેશસંક્રમોથી થઇ શકે ? અને કયા કયા પ્રદેશસંક્રમોથી ન થઇ શકે ? ઉત્તર - ઉદવલના કે ગુણસંક્રમના અંતે થતા સર્વસંક્રમથી જ સત્તામાં રહેલ કર્મલિકોનો સર્વથા ક્ષય થઇ શકે છે. પરંતુ વિધ્યાત અને યથાપ્રવૃત્તસંક્રમથી કોઇપણ કર્મનો સર્વથા ક્ષય થઈ શકતો નથી. પ્રખ ૩૫ વિધ્યાત વગેરે પાંચ પ્રકારના પ્રદેશસંક્રમો પૈકી કયા કયા સંક્રમમાં કેટલી અને કઇ કઇ પ્રકૃતિઓ આવે ? For Personal & Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ઉત્તર - પ્રશ્ન ૩૬ ઉત્તર - પ્રશ્ન ૩૭ ઉત્તર - પ્રશ્ન ૩૮ ઉત્તર - વિધ્યાતસંક્રમમાં થીણદ્વિત્રિક, અસાતાવેદનીય, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, આઘ બાર કષાય, અતિ, શોક, નપુંસકવેદ, સ્રીવેદ, ઉપઘાત, તથા યશઃકીર્તિ વિના નામકર્મની પાંસઠ, અને બે ગોત્ર આ નેવ્યાશી, ૪૭૭ ઉલના તથા સર્વસંક્રમમાં - થીણદ્વિત્રિક, સંજ્વલન લોભ વિના મોહનીયની સત્તાવીશ, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, મનુષ્યદ્ઘિક, દેવદ્વિક, આદ્ય ચાર જાતિ, વૈક્રિયદ્ઘિક, આહારકક્રિક, આતપ, ઉદ્યોત, સ્થાવરદ્વિક, સાધારણ અને ઉચ્ચગોત્ર આ બાવન, યથાપ્રવૃત્તસંક્રમમાં - ચાર આયુષ્ય તથા મિથ્યાત્વ વિના એકસો સત્તર ગુણસંક્રમમાં પાંચ નિદ્રા, અસાતાવેદનીય, મિથ્યાત્વ, મિશ્રમોહનીય, આદ્ય બાર કષાય, પુરુષવેદ વિના આઠ નોકષાય, નરકદ્ધિક, તિર્યંચદ્વિક, એકેન્દ્રિયાદિક ચાર જાતિ, પ્રથમ સિવાયના પાંચ સંઘયણ, પ્રથમ સિવાયના પાંચ સંસ્થાન, અશુભવર્ણાદિ ચતુષ્ક, અશુભવિહાયોગતિ, ઉપઘાત, સ્થાવરદર્શક અને નીચગોત્ર આ ત્રેસઠ અથવા પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણ સહિત કુલ સડસઠ પ્રકૃતિઓ આવે છે. સંપૂર્ણ સંસારચક્રમાં સમ્યક્ત્વ, દેશવિરતિ ચારિત્ર, સર્વવિરતિ ચારિત્ર, અનંતાનુબંધિની વિસંયોજના અને મોહનીયકર્મનો સર્વોપશમ વધુમાં વધુ કેટલી વાર કરી શકે ? સમ્યક્ત્વ અને દેશવિરતિ અસંખ્યાતવાર, પરંતુ સમ્યક્ત્વ કરતાં દેશવિરતિ ઓછીવાર, સર્વવિરતિ તથા અનંતાનુબંધિની વિસંયોજના આઠ-આઠ વાર અને મોહનીયકર્મનો સર્વોપશમ વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત કરી શકે છે. સર્વોત્કૃષ્ટ કષાયોદય અને સર્વોત્કૃષ્ટ યોગસ્થાન આ બન્ને ભાવો એક જ જીવને એક સાથે કેટલો ટાઇમ રહી શકે ? આ બન્ને ભાવો એક સાથે એક જ સમય રહી શકે છે. મિશ્ર અને સમ્યક્ત્વમોહનીયનો યથાપ્રવૃત્તસંક્રમ ક્યારે અને કયા ગુણસ્થાનકે હોય ? મોહનીયની ૨૮ની સત્તાવાળો સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે આવે ત્યારે પહેલા અંતર્મુહૂર્તમાં આ બન્ને પ્રકૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમ હોય છે એમ પૂ. મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજે કર્મપ્રકૃતિ ટીપ્પનકમાં બતાવેલ છે. પ્રશ્ન ૩૯ નિદ્રાદ્વિક, હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્સા આ છ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ ક્ષપિતકર્માંશ આત્માને આઠમા ગુણસ્થાનકે પોત-પોતાના બંધવિચ્છેદ સમયે બતાવેલ છે. પરંતુ જેમ દેવગતિ વગેરે શુભ છત્રીસ પ્રકૃતિઓનો ઉપશમશ્રેણિ વિના શેષ ક્ષપિતક્રમાંશની ક્રિયા કરેલ જીવને આઠમા ગુણસ્થાનકની પહેલી આવલિકાના ચરમસમયે બતાવેલ છે, તેમ આ પ્રકૃતિઓ પણ આઠમા ગુણસ્થાનકના અમુક ભાગ સુધી બંધાતી હોવાથી અબધ્યમાન અશુભપ્રકૃતિઓના ઘણાં દલિકો ગુણસંક્રમદ્વારા અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી નિદ્રા વગેરે છ પ્રકૃતિઓમાં આવે, માટે બંધવિચ્છેદ સમયના બદલે આઠમા ગુણસ્થાનકની પહેલી આવલિકાના અંતે જઘન્યપ્રદેશ સંક્રમ કેમ ન બતાવ્યો ? ઉત્તર - ઉપરની શંકા બરાબર લાગે છે. તેથી જ કષાયપ્રાકૃતચૂર્ણિમાં હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સાનો જઘન્ય પ્રદેશસંક્રમ આઠમા ગુણસ્થાનકની પહેલી આવલિકાના ચરમસમયે બતાવેલ છે. અને નિદ્રાદ્ધિક માટે પણ એમજ લાગે છે, છતાં પંચસંગ્રહ અને કર્મપ્રકૃતિમાં તથા તેની ટીકા વગેરેમાં પોતપોતાના બંધવિચ્છેદ સમયે બતાવેલ છે. તેનું કારણ બહુશ્રુતો જાણે, અગર મતાંતર હોય તેમ લાગે છે. પ્રશ્ન ૪૦ પંચસંગ્રહમાં તેમજ કર્મપ્રકૃતિ-ટીકામાં અન્યપ્રકૃતિનયન સંક્રમની અપેક્ષાએ મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અંતર્મુહૂર્ત ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમ બતાવેલ છે. પરંતુ સ્વસંક્રમની અપેક્ષાએ બે આવલિકા ન્યુન સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ કેમ બતાવેલ નથી ? ઉત્તર - કર્મપ્રકૃતિ - મૂળમાં તથા ચૂર્ણિમાં સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધોત્કૃષ્ટ મિથ્યયાત્વનો બે આવલિકા ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉર્જાના તથા અપવર્ત્તના રૂપ સ્વસંક્રમની અપેક્ષાએ બતાવેલ છે. પરંતુ ટીકાઓમાં સ્વસંક્રમની અવિવક્ષા કરી અન્યપ્રકૃતિનયનસંક્રમની અપેક્ષાએ અંતર્મુહૂર્ત ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ બતાવેલ છે. માટે અહીં કોઇ વિરોધ નથી. For Personal & Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ કર્મપ્રકૃતિ પ્રશ્ન ૪૧ ટીકામાં ચારે આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદિ એમ બન્ને પ્રકારના જીવો બતાવ્યા છે. ત્યાં ત્રણ આયુષ્યમાં તો બન્ને પ્રકારના જીવો સમજી શકાય છે, પરંતુ દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ અનુભાગબંધ સંયમી આત્માઓ જ કરે છે, અને ત્યાં ભવપર્યત ચોથું ગુણસ્થાનક જ હોય છે, તેથી દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ મિથ્યાદૃષ્ટિને શી રીતે ઘટે ? ઉત્તર - તમારી શંકા બરાબર છે, અને તેથી કર્મપ્રકૃતિ ચૂર્ણિ કે ટીકામાં ચારેય આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી મિથ્યાદૃષ્ટિ કે સમ્યગુદૃષ્ટિ ન બતાવતાં સામાન્યથી બતાવેલ છે, પરંતુ સંયમી આત્મા દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી જો પહેલે ગુણસ્થાનકે જઇ અપવર્તનાકરણથી દેવાયુષ્યને ઘટાડી અલ્પ સ્થિતિવાળું કરે તો મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ અંતર્મુહૂર્ત કાળ સુધી ઘટી શકે છે, અને એ અપેક્ષાએ અહીં બતાવેલ હોય તેમ લાગે છે. પ્રશ્ન ૪૨ પુરુષવેદ ક્ષપકશ્રેણિ માંડનારને ૯મા ગુણઠાણે બંધવિચ્છેદ સમયે બંધાયેલ કર્મલતાના સંક્રમના ચરમ સમયે અંતર્મુહૂર્ત ન્યૂન આઠ વર્ષ પ્રમાણ પુરુષવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ બતાવેલ છે. તેનું કારણ પુરુષવેદે શ્રેણિ માંડનારને ઉદય - ઉદીરણા વડે સત્તામાંથી ઘણી સ્થિતિ ઓછી થાય છે એમ જણાવેલ છે પણ અન્યવેદ શ્રેણિ માંડનારને ઉદય - ઉદીરણા ન હોવાથી જઘન્ય સ્થિતિસંક્રમ ઘટતો નથી. પરંતુ બંધવિચ્છેદ સમયે બંધાયેલા કર્મલતાના ચરમ સંક્રમ સમયે પૂર્વબદ્ધ દલિક સત્તામાં હોતું જ નથી. તો પછી પુરુષવેદે શ્રેણિ માંડનારને ઉદય - ઉદીરણા દ્વારા સત્તામાંથી ઘણી સ્થિતિ ઓછી થાય છે અને બીજાને નહીં - એમ કેમ જણાવેલ છે ? ઉત્તર - પુરુષવેદે શ્રેણિ માંડનારને જે સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે તેના કરતાં અન્યવેદે શ્રેણિ માંડનારને પુરુષવેદનો ઘણા કાળ પહેલાં બંધવિચ્છેદ થાય છે તેથી બંધવિચ્છેદ સમયે પણ સંખ્યાત વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ થાય છે અને તેને હાસ્યષકની સાથે જ પુરુષવેદનો ક્ષય થતો હોવાથી સંક્રમના ચરમ સમયે પણ હાસ્યષર્કની જેમ પુરુષવેદનો સંખ્યાત વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ હોય છે. પણ તેનાથી ઓછો નહીં, માટે જ પુરુષવેદ શ્રેણિ માંડનારને જઘન્ય સ્થિતિસંક્રમ હોય છે, પણ અન્યવેદે શ્રેણિ માંડનારને નહીં - એમ જણાવેલ છે તે બરાબર છે. (વિશેષ પ્રશ્નોત્તરી માટે કર્મપ્રકૃતિ પદાર્થ ભાગ-૩માં જુઓ) ઇતિ સંમણકારણ મોરી સમાપ્ત For Personal & Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ ૪૭૯ શ્રેણિ પ્રાયોગ્યના પતગ્રહ સંક્રમસ્થાનો (યંત્ર નં - ૧૬-ક)) UU ના પતગ્રહમાં સંક્રમ સ્થાન x ના પતગ્રહમાં સંક્રમસ્થાન UX ના પતગ્રહમાં સંક્રમસ્થાન પતગ્રહ સંક્રમસ્થાન પતંગ્રહ સંક્રમસ્થાન પતંગ્રહ સંક્રમસ્થાન ૨૦ ૨૦ ૧૩ ૧૯ ૧૨ ૧૪ ૧૮ ૧૧ ૧૩ ૧૮ ૧૦ ૧૩ ૧૨ ૧૦ ૧૧ ૧૧ | ૧૦ ૧૧ ૧૦ હ | | For Personal Private Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ કર્મપ્રકૃતિ પ્રકૃતિ પ્રકૃતિ સ્વામી : : : Ple • = = || : પરિશિષ્ટ - ૧ ઉત્તરપ્રવૃતિઓ વિષે પ્રકૃતિસંક્રમ અને સંજ્ઞા :- રાધાબિા ખાનામાં જ્યાં ૪ = ચાદિ - અનાદિ - ધુન - અધુર, ૩ =ચાદિ શિવાર ૩, ૨ =ચાદિ ધ્રુવ જાણતું. અ = આવલિક, PIA =પલોપમનો અખાતમો ભાગ, મિ. =મિથ્યાષ્ટિ, ચમ. = ચમષ્ટિ , અંત = અંતર્મુહર્ત, કે.રા. =ોલ લેઉ ચાગામ, F = તે ગુણરથાનનો અંત સમય, ૦ = સમયાધિક અવલિક શેષ રહે, A = પોતાના ચમ પ્રકોપ વખતે પ્રકૃતિ | પતઘ્રહ સંક્રમ | પ્રકૃતિ | ઉત્કૃષ્ટ સંખ્યા પ્રકૃતિઓના નામ સંદમસ્થાનના સ્થિતિસંક્રમ પતંગ્રહના વિષે વિષે. સ્વામી પ્રમાણ સાધાદિ | સાધાદિ ૫ | જ્ઞાનાવરણ-૫ ૧ થી ૧૦ | ૧ થી ૧૦ આo ન્યૂન ૩૦ કોકોસ. ૪ | દર્શનાવરણાદિ- ૪ ૧ થી ૧૦ | ૧ થી ૧૦ ૨ | નિદ્રાદ્વિક ૧ થી ૧૦ | ૧ થી ૮/૧ ૩ | થીણદ્વિત્રિક ૧ થી ૧૦ | ૧ થી ૨ ૧ | અસાતાવેદનીય ૧ થી ૧૦ | ૧ થી ૬ | સાતાવેદનીય ૧ થી ૬ | ૧ થી ૧૦ મિથ્યાત્વમોહનીય ૨ | ૪ થી ૧૧ | ૧ લે (પલ્યો, ૨ આo ન્યૂન ૭૦ કોકo. અસંતુ ભાગ સાળ સ્વસંક્રમથી પર સં૦ થી સુધી). આ0 અધિક અંતo ન્યૂન ૭૦ કોઇ કોઇ સાળ ૧ | મિશ્રમોહનીય ૨ | ૧, ૪ થી ૧૧૪ થી ૧૧ રઆઇ અધિક અંતo ન્યૂન ૭૦ કો કોડ સાઇ સમ્યકત્વમોહનીય | ૧ લે ૪થી ૧૧ અનંતાનુબંધિ - ૪ - ૧ થી ૭ / ૧ થી ૨ ૨આ ન્યૂન ૪૦કોઇકોઇ સાળ મધ્યમ કષાય - ૮ ૧ થી ૯/૨ | પ્રત્યા. ૧થી૫ અપ્રત્યા ૧થી૪ ૧ | સંજ્વલન ક્રોધ ૧ થી ૯૭ | ૧ થી ૯/૨' સંજ્વલન માન ૧ થી ૯/૮ | ૧ થી ૯/૩ | સંજ્વલન માયા | ૧ થી ૯/૯ | ૧ થી ૯/૪ | સંજવલન લોભ ૧ થી ૯ | ૧ થી ૯ હાસ્ય - રતિ ૧ થી ૯/૫ | ૧ થી ૮ | અરતિ - શોક ૧ થી ૯/૫ | ૧ થી ૬ ભય - જુગુપ્સા ૧ થી ૯/૫ | ૧ થી ૮ T૩ " , પુરુષવેદ || ૧ થી ૯/૬ | ૧ થી ૯/૧ સ્ત્રીવેદ ૧ થી ૯ | ૧ થી ૨ ૩ ઇ . નપુંસકવેદ ૨ | ૧ થી ૯૩ | ૧ લે 3 x = ૧ | દેવાયુ ૩૩ સાગરોપમ | જ |જ | | | | | ه " જ |જ | ૩ ૩ ه | ه | ه |જ | ૨ | મનુષ્ય- તિર્યંચા, ૩ પલ્યોપમ ૧. આ ભાંગા બંધની અપેક્ષાએ છે. For Personal & Private Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ પરિશિષ્ટ - ૧ ૪૮૧ સ્થિતિસંક્રમના સાદ્યાદિ – સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં૦૧ જઘન્યાદિ - ૪ સ્થિતિસંક્રમ સાધાદિ કેટલા પ્રકારે જઘન્ય સ્થિતિ સંક્રમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમના જઘન્ય સ્થિતિ સંક્રમના સ્વામી | ઉત્કૃષ્ટ સ્વામી و સમય પ્રમાણ એક સ્થિતિ | ૨ ه | ૨ | ચારે ગતિના મિ0 | ૧૨ મે ૦ ا | \| સમય પ્રમાણ એક સ્થિતિ ૨. | ૨ | ચારે ગતિના મિ0. ૧૨ મે ૦ સમય પ્રમાણ એક સ્થિતિ ૨. ૨ | ૨ | ચારે ગતિના મિ ૧૨મે અસંખ્યાતભાગાધિક આ૦ શેષ રહે PIA | ૨ | ૨ | ચારે ગતિના મિ. A ક્ષપક ૯/૧ ન આવલિકા ન્યૂન અંતo | ૨ | ૨ | ચારે ગતિના મિ0 | | ૧૩ માં ન આવલિકા ન્યૂન અંતo’ | ૨ | ૨ | ૨ | ૨ | ચારે ગતિના મિત્ર ૧૩ મા ક | ૨ | ૨ | ચારે ગતિના સભ્યo | ૪ થી ૭ ગુ0 મનુષ્યો ه ها به PIA. . P/A | ૨ | ૨ | ૨ | ૨ | ચારે ગતિના સભ્ય | ૪ થી ૭ ગુ0 મનુષ્યો સમય પ્રમાણ એક સ્થિતિ | ૨ | ૨ | ૨ | ૨ | ચારે ગતિના સભ્યo | ૭, કતકરણવાળા ૪થી૭ ગુણ૮ ૪ગતિના | PIA ૨ | ચારે ગતિના મિ0 | ૪થી૭ ગુણ ૪ ગતિના ૨ | ચારે ગતિના મિ0 A Hપક ૯/૨ F PIA: ૨ થી અંતo ન્યૂન ૨ માસ _૨ | ચારે ગતિના મિ0 A Hપક ૯/૭ | અંતo ન્યૂન ૧ માસ ૨ | ૪ | ૨ | ૨ | ચારે ગતિના મિ0 A Rપક ૯૮ કિ અંતo ન્યુન ૧૫ દિવસ ૨ | ૪ | ૨ | ૨ ચારે ગતિના મિ0. A Hપક ૯/૯ - સમય પ્રમાણ એક સ્થિતિ | | ચારે ગતિના મિ0 સં૫ક ૧૦ મે ૭. સંખ્યાત વર્ષ ૨ | ચારે ગતિના મિત્ર (A Hપક ૯/૫ પર સંખ્યાત વર્ષ ૨ | ચારે ગતિના મિત્ર (A Hપક ૯/૫ સંખ્યાત વર્ષ | ૪ | ૨ | ૨ ચારે ગતિના મિ0 | A Hપક ૯/૫ + અંતo ન્યૂન ૮ વર્ષ ૨ | ચારે ગતિના મિત્ર [4 ક્ષપક ૯/૬ ક P/A ૨ | ચારે ગતિના મિત્ર Hપક ૯/૪ ા P/A ચારે ગતિના મિત્ર | લપક ૯/૩ * સમય પ્રમાણ એક સ્થિતિ ૨ | ૨ ૨ | ૨ | ‘અબાધા સહિતમાં ૭ પોતાના ભવમાં પ્રમત્તયતિ , અબાધા વગર અનુત્તરદેવ સમય પ્રમાણ એક સ્થિતિ| ૨ | ૨ | ૨ | ૨ | મિ0 તિ, મનુo | પોતાના ભાવમાં ૨. અબાધા સહિત એટલે કે (યતુસ્થિતિ સહિત) જો આયુષ્યની સ્થિતિનો સંક્રમ લેવામાં આવે તો દેવાયુના પ્રમત્તયતિ અને બાકી ૩ આયુષ્યના મિથ્યાદિ પૂર્વ કોટીના ૩જે ભાગે પ્રથમ સમયે બાંધનારને આવલિકા બાદ તિર્યંચ મનુષ્ય.અબાધાની વિવેક્ષા વગર ૬થી૧૧ ગુણ૦ સુધી અને પ્રથમ સમય અનુત્તરદેવ. ૨ | For Personal & Private Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ કર્મપ્રકૃતિ પ્રકૃતિ પત પ્રકૃતિ પ્રકૃતિ સંક્રમ | પ્રકતિ | પ્રકૃતિઓના નામ સંખ્યા સંક્રમસ્થાનના | પતગ્રહના વિષે | વિષે સાઘાદિ | સાઘાદિ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણ સ્વામી સ્વામી | ૨ | ૨ | | ૪ | ૨ ૧ થી ૧૦ | ૧ થી ૮/૬ ૧ થી ૧૦ | ૧ થી ૪ ૧ થી ૧૦ | ૧ થી ૨ ૧ થી ૧૦ | ૧ લે ૧ થી ૧૦ | ૧ લે ૧ થી ૧૦ | ૧ લે ૧ થી ૧૦ | ૧ થી ૮/૬ ૩૩ સાગરોપમ ૩આ ન્યૂન ૨૦ કોકોસા) ૩આ ન્યૂન ૨૦ કોકોસા) આ ન્યૂન ૨૦ કોકો સાવ આ ન્યૂન ૨૦ કોકોસાળ ૨આ ન્યૂન ૨૦ કોકોસાળ ૩આન્યૂન ૨૦ કોકોસાળ આoન્યૂન ૨૦ કોકોસાઈ = = = بها و اواي ૨ | • • ૧ થી ૧૦ | ૧ થી ૪ ૧ થી ૧૦ | ૧ થી ૮/૬ ૧ થી ૧૦ | ૭ થી ૮/૬ ૧ થી ૧૦ | ૧ થી ૮/૬ ૧ થી ૧૦ | ૧ થી ૪ ૧ થી ૧૦ | ૧ થી ૮/૬ ૧ | નરકાયું ૨ | દેવદ્વિક ૨ | મનુષ્યદ્વિક ૨ | તિર્યંચદ્ધિક ૨ | નરકદ્ધિક ૧ | એકેન્દ્રિય જાતિ ૩ | વિકસેન્દ્રિય જાતિ ૭ | પંચે જાતિ, ત્રસ ચતુo, પરાળ | ઉ૭૦ | દારિક સપ્તક ૭ | વક્રિય સપ્તક આહારક સપ્તક તેજસપ્તક,અગુરુ૦, નિર્માણ પ્રથમ સંઘયણ પ્રથમ સંસ્થાન, શુભવિહા, સૌભા ત્રિક ૮ મધ્યમ સંસ્થાન - ૪, મધ્યમ સંઘયણ - ૪ છેવ સંઘયણ હુંડક સંસ્થાન નીલ, કટુવિના અશુભવર્ણાદિ ૭, ઉપઘાત નીલવર્ણ, કટુરસ ૧૧ | શુભવર્ણાદિ - ૧૧ અશુભવિહાયોગતિ ઉદ્યોત આતપ | જિનનામ આ ન્યૂન ૨૦ કોકોસાઈ આoન્યૂન ૨૦ કોકોસાળ અંતઃ કોઇ કોઇ સાd આ ન્યૂન ૨૦ કોકસાઇ ૩આ ન્યૂન ૨૦ કોકોસાળ ૩આ ન્યૂન ૨૦ કોકોસાળ = = | ૧ થી ૧૦ | ૧ થી ૨ ૩આOજૂન ૨૦ કોકોસાd. = | ૨ = | ૧ થી ૧૦ | ૧ લે ૧ થી ૧૦ | ૧ લે | ૧ થી ૧૦ | ૧ થી ૮/૬ રઆન્યૂન ૨૦ કોકોસા રઆ જૂન ૨૦ કોકોસાઇ_ રઆ જૂન ૨૦ કોકોસાઈ = = = = | ૧ થી ૧૦ | ૧ થી ૮/૬ | ૧ થી ૧૦ | ૧ થી ૮/૬ ૨ ૩ ૧ થી ૧૦ | ૧ લે - ૨ જે ૧ થી ૧૦ | ૧-૨ જે ૧ થી ૧૦ | ૧ લે ૧, ૪ થી ૧૦૪ થી ૮/૬ ૩આoન્યૂન ૨૦ કોકોસાળ ૩આ ન્યૂન ૨૦ કોકોસાઈ આ ન્યૂન ૨૦ કોકોસાળ રઆન્યૂન ૨૦ કોકોસા) આoન્યૂન ૨૦ કોકો સાવ અંતઃ કોઇ કોઇ સાઇ = = • = = = میامی به می = = ૨ | સ્થિરદ્રિક ૧ | યશ-કીર્તિ સ્થાવર સુક્ષ્મ, સાધારણ અપર્યાપ્ત | અસ્થિરદ્ધિક, અયશઃ ૩ | દુર્ભાગ્યત્રિક ૧ | નીચગોત્ર ૧ | ઉચ્ચગોત્ર ૫ | અંતરાય - ૫ | ૧ થી ૧૦ | ૧ થી ૮/૬ ૧ થી ૮/૬ | ૧ થી ૧૦ | ૧ થી ૧૦ | ૧ લે ૧ થી ૧૦ | ૧ લે ૧ થી ૧૦ | ૧ લે | ૧ થી ૧૦ | ૧ થી ૬ | ૧ થી ૧૦ | ૧ - ૨ જે ૧ થી ૧૦ | ૧ - ૨ જે ૨ | ૧ થી ૨ | ૧ થી ૧૦ ૪ | ૧ થી ૧૦ | ૧ થી ૧૦ રૂઆoન્યૂન ૨૦ કોકોસા ૩આoન્યૂન ૨૦ કોકોસાળ. આ ન્યૂન ૨૦ કોકોસાળ ૩આ ન્યૂન ૨૦ કોકોસાળ ૩આ ન્યૂન ૨૦ કોકોસાળ આ ન્યૂન ૨૦ કોકોસાળ રઆન્યુન ૨૦ કોકોસા. આ ન્યૂન ૨૦ કોકો સાવ ૩આoન્યૂન ૨૦ કોકોસા) આoન્યૂન ૩૦ કોકોસાળ ૪ ها به | | | = For Personal & Private Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ પરિશિષ્ટ - ૧ ૪૮૩ જઘન્યાદિ - ૪ સ્થિતિ સંક્રમ સાઘાદિ કેટલા પ્રકારે જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ સ્થિતિ ના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી ચિતિમાં જઘન્ય સ્થિતિસંક્રમના અજઘન્ય જઘન્ય پایم و સ્વામી Ple અનુષ્ટ ه ه به ه به ه ૨ સમય પ્રમાણ એક સ્થિતિ | આo ન્યૂન અંતo આo ન્યૂન અંતo. P/A PIA PIA PIA આo ન્યૂન અંતo ૨ | મિડ-મનુ તિ અબાધા વગર ૭મી નારક | ૭ પોતાના ભવમાં ૨ | ચાર ગતિના મિ0 ૧૩ મે F ૨ | ચાર ગતિના મિ0 ૧૩ મે - ચાર ગતિના મિ0 A Hપક ૯/૧ ક. | ૨ | ચાર ગતિના મિ0 A Hપક ૯/૧ ૨ |મિ ઇશાન સુધીના દેવ એ પ્રામા A ક્ષપક ૯/૧૬ | ૨ | મિ તિo પંચે મનુ0 A Hપક ૯/૧F ૨ | ચાર ગતિના મિ0 ૧૩ મે - ૨ | ૨ به ه به به به به به به ૨ | به به به આo ન્યૂન અંતo આo ન્યૂન અંતo આo ન્યૂન અંતo. [ આo ન્યૂન અંતo આo ન્યૂન અંતo. આo ન્યૂન અંતo ૨ | મિ0 દેવ-નારક | મિ0 તિo પંચે, મનુ, | ૨ | અપ્રમત્ત | ૨ | ચારેગતિના મિથ્યાદૃષ્ટિ ૨ | ચારેગતિના મિથ્યાદૃષ્ટિ | ૨ | ચારેગતિના મિથ્યાદૃષ્ટિ ૧૩ મે - ૧૩ મે ન ૧૩ મે - ૧૩ મે - ૧૩ મે - ૧૩ મે - | به | به ક ક ક ક. به به له به | | આo ન્યૂન અંત ૨ | ચારેગતિના મિથ્યાદૃષ્ટિ ૧૩ મે - ه به આo ન્યૂન અંતo. ' આo ન્યૂન અંતo. આ0 જૂન અંતo ه ه ૨ | મિ0 સનકુમારાદિ દેવ, નારક ૨ | ચારેગતિના મિથ્યાદૃષ્ટિ ૨ | ચારગતિના મિશ્રાદષ્ટિ ૧૩ મે | ૧૩ મે - ૧૩ મે - ه ه ه ه ه ه ه ه ه ه به ه ه ه આo ન્યૂન અંતo | ૨ | ચારેગતિના મિશ્રાદષ્ટિ ૧૩ મે - આ0 જૂન અંત, | ૨ | ચારેગતિના મિથ્યાદૃષ્ટિ ૧૩ મે F આ0 ન્યૂન અંતo ૨ | ચારગતિના મિશ્રાદષ્ટિ ૧૩ મે ક PIA | ૨ | મિ0 દેવ-નારક A Hપક ૯/૧ - P/A ૨ | મિ0 ઇશાન સુધી દેવ, એકે૦ A Hપક ૯/૧ F આ0 જૂન અંતo ૨ | ૨ | ૨ | ૨ | અવિરત સભ્ય મનુo બંધાવલિકા બાદ | ૧૩ મા " પ્રથમ સમયે આ0 જૂન અંતo ૨ | ચારગતિના મિથ્યાદૃષ્ટિ ૧૩ માં F આ0 જૂન અંતo ૨ | ૩ | ૨ | | ચારેગતિના મિથ્યાદૃષ્ટિ ૧૩ મા ક PIA ૨ | %િઇશાન સુધીદેવ,એકે૦ A ક્ષપક ૯/૧F PIA ૨ | મિ0 તિo પંચે, મનુo A Hપક ૯/૧ આo ન્યૂન અંતo. ૨ | ૩ | ૨ | ૨ મિ. તિ પંચે, મનુ0 ૧૩ માં F આo ન્યૂન અંતo. ૨ | ચારગતિના મિથ્યાદૃષ્ટિ ૧૩ માં ક આ ન્યૂન અંતo ૨ | ૨ | ચારેગતિના મિથ્યાદૃષ્ટિ ૧૩ માં F | આo ન્યૂન અંતo | ૨ | ૨ | ચારેગતિના મિથ્યાદૃષ્ટિ ૧૩ માં ન આo ન્યૂન અંતo. ૨ | ૩ | ૨ | ૨ | ચારેગતિના મિથ્યાદૃષ્ટિ 1 ૧૩ માં ન સમય પ્રમાણ એક સ્થિતિ | ૨ | ૩ | ૨ | ૨ | ચારેગતિના મિથ્યાષ્ટિ ૧૨ મે ૦ ه ه م اه به به به به به ه| ه ه ه ه ه ه For Personal & Private Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ ४८४ કર્મપ્રકૃતિ પરિશિષ્ટ - ૧ ઉત્તરપ્રવૃતિઓ વિષે અનુભાગસંક્રમ અને સંજ્ઞા યંત્ર .૧ ની જેમ તથા સુo = યુગલિક તથા અનાદિ દેવો વર્જિત ચારે ગતિના મિશ્રાદષ્ટિ જીવો જાણવાં, (૨) હત. = હત પ્રભૂત અનુભાગ સત્તાવાળ સૂક્ષ્મ એકેન્દ્રિત વગેરે જાણવા. = પિત મગ, ગુ = ગુણિત સ્મશ. જય૦૪ અનુભાગ સંક્રમ | સાધાદિ કેટલા પ્રકારે?| ઉત્કૃષ્ટ રસ જઘન્ય રસ જઘન્ય , | ઉત્કૃષ્ટ રસ સંખ્યા પ્રકૃતિઓના નામ સંક્રમ પ્રમાણ | સંક્રમ પ્રમાણ સંક્રમના રસસંક્રમના સ્વામી સ્વામી • ઉત્કૃષ્ટ ૨ | ૨ જ્ઞાનાવરણ - ૫ | ચતુઃસ્થાનિક ક્રિસ્થાનિક | યુo. ૧૨મે છે દર્શનાવરણ - ૪ | સર્વઘાતી સર્વઘાતી T નિદ્રાદ્ધિક અસંખ્યાત ભાગાધિક ૨ આo શિષ ૧૨ મે વીદ્વિત્રિક ૨ | ૨ | ૨ | ૨ | " હતo ૧ | અસાતા વેદનીય સાતા વેદનીય લપક૮૭ થી ૧૩ માં ક | મિથ્યાત્વ મોહo ૨ | ૨ | મિશ્ર મોહo દ્વિસ્થાનિક-સર્વઘાતી | ૪ થી ૭ ગુ૦ ના મનુo સમ્યક્ત્વ મોહo | દ્રિસ્થાનિક-દેશધાતી | એક સ્થાનિક A ૪ થી ૭ ગુ૦ ના મનુo દેશઘાતી ૪ | અનંતાનુબંધિ-૪ | ચતુઃસ્થાનિક દ્રિસ્થાનિક ૨ | ૪ | ૨ | ૨ | ” વિસંયોજક ૧લે આવે ત્યારે સર્વઘાતી સર્વઘાતી પ્રથમ સમયે જઘ૦ બાંધી બંધાવલિકા પછીના સમયે મધ્યમકષાય-૮ ૨ | ૨ | ૨ | ૨ | " હતo સંજ્વલન - ક્રોધ એકાદેશઘા ૨ | ૪ | ૨ | ૨ A Hપક ૯૭ ક | સંવલન - માન ૪ | ૨ | ૨ A Rપક ૯/૮ ક. સંજવલન - માયા 4 શપક ૯/૯ , સંજ્વલન - લોભ | ૧૦ મે ૭ લપક. | હાસ્ય રતિ દ્વિસ્થા સર્વઘાતી ૨ | ૪ | ૨ | ૨ A• લપક ૯/પ ના ક અરતિ શોક ૨ | ૪ | ૨ | ૨ | ભય-જુગુપ્સા " | ૨ | ૪ | ૨ | ૨ પુરુષવેદ એકસ્થા દેશo | ૨ | ૪ | ૨ | ૨ | લપક ૯/૬ ના ક સીવેદ દ્વિસ્થા, સર્વધાતી| ૨ | ૪ | ૨ | ૨ | A Hપક ૯૪ ના ક. | નપુંસક વેદ. ૨ | ૪ | ૨ | ૨ | A Hપક ૯/૩ ના ક વા " હ૪ " ૧ | દેવાયુ ૨ | ૨ | ૨ | ૨ | સમ્ય) મનુo, | સ્વ. જધ, બદ્ધાયુ નરક વિના અનુ દેવ | ૩ ગતિના જીવો ૧ | મનુષાયુ દ્રિસ્થાનિક સર્વઘાતી | ૨ | ૨ | ૨ | ૨ | મિકે સમ્ય)| સ્વ જ00 બઢાયુ મનુ, તિo મનુo - તિo ૧ | તિર્યંચા, ૨ | ૨ | ૨ | ૨ ૧ | નરકાયુ ચતુઃસ્થાનિક સર્વ ૨ | ૨ | ૨ | દેવ વિના | સ્વ૦ જઇ બઢાયુ દેવ વિના ૩ ૩ ગતિના ગતિના જીવો ૨ | દેવદ્વિક ૨ | ૨ | ૨ | ૨ | લપક ૮૭. | જ ૧) અનુ બંધક અસંશિ થી ૧૩F પંચે પર્યા બંધાવલિકા પછી ૨ | મનુષ્યદ્વિક ૨ | ૨ | ૨ | ૨ | મિકે સમ્યo | જ ઘ૮ અનુ બંધક સૂ૦ લબ્ધિ ચારે ગતિના અપનિગોદ બંધાવલિકા પછી For Personal & Private Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ સંક્રમણકરણ પરિશિષ્ટ - ૧ પ્રદેશસંક્રમના સાઘાદિ – સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં - ૨ જ૮૪ પ્રદેશ સંક્રમ સાધાદિ કેટલા પ્રકારે ? ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી & • ઉત્કૃષ્ટ e | ૨ | ગુ૦ ૭મી નરકમાંથી નીકળી પંચે પર્યાવતિ | | ક્ષo ૧૦મા ક અવધિકિાવરણનો અવધિ દ્વિક રહિતને, શેષ માં પ્રથમ આ૦ ના અંત્ય સમયે આવરણનો અવધિદ્ધિક સહિતને ૨ | ૪ | ૨ | ૪ | Hપક ૧૦ માર્ક ક્ષપક ૮/૧ નાક - | ૨ | ૪ | ૨ | ૪ | ગુ0 ક્ષપક ૯/૧ ના ક ૧૩૨ સા. સમ્ય૦ નું પાલન કરી ક્ષપક ૭મે યથાપ્રવૃત્તકરણના ક ૨ | ૨ | ૨ | ૨ | Hપક ૧૦ મે F શીધ્રસપક ૭મે યથાપ્રવૃત્તકરણના ક ૨ | ૨ | ૨ | ૨ | દીર્ધકાળ સાતાના બંધ કરી અસાતાની બંધ મોહનો ઉપશમ નહીં કરેલ ક્ષપક અસાતાના (૬ઠ્ઠાના). આ0 ના 5 ચરમ બંધ સમયે ૨ | ૨ | ૨ | લપક ૪થી૭ ગુ0 - મનુo ૧૩૨ સા. સમ્ય) નું પાલન કરી સ્વક્ષપક યથાપ્રવૃત્તકરણના ક ૨ | ૨ | લપક ૪થી૭ ગુ0 - મનુo ૧૩૨ સાવ સમ્પ૦ નું પાલન કરી મિથ્યાત્વે જઇ સમ્ય૦ - મિશ્રની . ૨ | ૨ | દીર્ઘકાળ ઉપ૦ સમ્ય૦ પાલીને મિથ્યાત્વના ઉદ્વલના કરતાં ઉપાંત્ય ખંડના અંત્ય સમયે મિથ્યાત્વ રૂ૫ પર પ્રથમ સમયે, ૭મી નારક પ્રકૃતિમાં પ્રક્ષેપે. ૭મી નરકમાંથી તિમાં આવી અંતર્મુહર્ત યોદ્ર | ૪ વાર મોહની ઉપશમના કરી અલ્પકાળ બાંધી, ૧૩૨ સાગ0 સખ્ય પામી વિસંયોજના કરે ત્યારે ચરમ સમયે | સમ્ય૦ નું પાલન કરી સ્વક્ષપક યથાપ્રવૃત્તકરણના (૭મા) + • | • | ૦ | | | દીર્ધકપક ૭મે યથાપ્રવૃત્તકરણના Fિ જઘ૦ યોગથી સ્વ બંધ વિચ્છેદ સમયે બંધાયેલના ચરમ સંક્રમ સમયે ક્ષપક ૯મા ગુ0 | ૪ : ૨ | ૪ |A ગુ૦ ક્ષપક ૯/૨ ના ૨ | ૪ | A ગુ૦ ક્ષપક ૯/૭ ના કર ૪ | ૨ | ૪ | ગુ૦ લપક ૯/૮ ના - | ૨ | ૪ | ગુ૦ લપક ૯૯ ના ૪ | ૨ | ૪ | ગુ0 શીધ્ર સપક સંક્રમના (૧૦મા) F ૪ | ૨ | ૪ | A ગુ૦ સપક ૯/પ ના F | | | | | | મોહનો ઉપશમ કર્યા વિના ક્ષેપક ૮માની પ્રથમ આ૦ ના F | સંપક ૮૭ ના ક શીધ્રસપક ૭મે યથાપ્રવૃત્તકરણના ક લપક ૮/૭ ના સંજવલન ક્રોધની જેમ થીશઢિની જેમ યુગલિકમાં પ્રથમ ૩ પલ્યો૦ ન બાંધી, ૧૩૨ સાગ૦ સમ્પ૦ નું પાલન કરી લપક ૭મે યથાપ્રવૃત્તકરણના F. જઘન્ય યોગે બાંધેલ પોત પોતાના ભવમાં સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે સ્વસંક્રમની અપેક્ષાએ ૪ | ૨ | ૪ | ", " ૯/ના - ૪ | ૨ | ૪ | ગુ0 ક્ષપક ૯/૪ ના - ૨ | ૪ | ૨ | ૪ | ” ” લપક ૯/૩ ના ન | | | + + °°°| ૦ | ૦ | ૦.૦ | ૦ | + - o | | ૦ o || | | ૦ ૦. +| o | + PT | પુર્વક્રોડ આયના ૭ ભવ સુધી બંધથી પૂરી સપક | ઉવેલીને અલ્પકાળ બાંધી ૭મી નરકમાં જઇ ત્યાંથી પંચેતિમાં આવી ૮/૬ બંધવિચ્છેદથી આ0 ના અંતે બાંધ્યા વિના એકેન્ડમાં જઇ ઉદ્દલના કરતાં ઉપાજ્ય ખંડના અંત્ય સમયે | અંતo ન્યુન ૩૩ સાગo ૭મી નરકમાં પુરી | તેલ વાઉમાં હવેલી, ફરી સહ નિગોદમાં અલ્પકાળ બાંધી પંચે માં જઇ. તિર્યંચગતિમાં પ્રથમ સમયે ૭મી નરકમાં જઇ, તિપંચે થાય. આટલો કાલ બંધ વિના અનુભવે પછી તેઉવાઉમાં ચિરોવલના ના ઉપાજ્ય ખંડના અંત્ય સમયે For Personal & Private Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ કર્મપ્રકૃતિ જથ૦૪ અનુભાગ સંક્રમ | સાધાદિ કેટલા પ્રકારે ? જઘન્ય રસ સંક્રમ પ્રમાણ ઉત્કૃષ્ટ રસ સંક્રમ પ્રમાણ સંખ્યા પ્રકૃતિઓના નામ અજધન્ય ઉત્કૃષ્ટ રસ સંક્રમના સ્વામી જઘન્ય રસ સંક્રમના સ્વામી છે | ઉત્કૃષ્ટ ૨ | તિયચદ્વિક ચતુઃસ્થા સર્વઘાતી દ્વિસ્થા સર્વઘાતી હતo ૨ | નરકટ્રિક ૨ | ૨ | ૨ | ૨ | " દેવદ્ધિકની જેમ ૧ | એકેન્દ્રિય જાતિ ૨ | ૨ | ૨ | ૨ | " હતo ૩ | વિકસેન્દ્રિય જાતિ | ૨ | ૨ | ૨ | ૨ | " ૭ | પંચે જાતિ, ત્રસાદિ ૨ | ૨ | ૨ | ૩ | લપક ૮/૭ થી -૪ પરાળ, ઉછુ૦ ૧૩મા ક દારિકસપ્તક ૨ | ૨ | ૨ | ૪ | મિકે સમ્ય૦ ચારે ગતિના વૈક્રિયસપ્તક | ૨ | ૨ | ૨ | ૨ | લપક૮/૭ થી૧૩મા દેવદ્વિકની જેમ | આહારકસપ્તક ૨ | ૨ | ૨ | ૨ | " " જઘઅનુબંધક અપ્રમ -નયતિ બંધાવલિકા પછી, તેજસસપ્તક, અગુરુ || ૨ | ૨ | ૩ | હતo. નિર્માણ પ્રથમ સંઘયણ ૪ | મિકે સમ્યo ચારેગતિના | પ્રથમસંસ્થાન, શુભ લપક ૮૭ થી વિહા, સૌભાગ્ય ત્રિક ૧૩માં F | મધ્યમસંઘ-૪,સંસ્થાન૪ ૨ | ૨ | ૨ | ૨ | યુ. છેવટ્ટ સંઘ, હુડક સંવ ૨ | ૨ | ૨ | ૨ | " નીલ કટુ વિના ૨ | ૨ | ૨ અશુભવદિ-૭ ઉપ૦ નીલવર્સ, કટુરસ ૨| ૨ | ૨ | ૨ | શુભવાદિ -૧૧ ૨ | ૨ | ૨ | ૩ | લપક૮/૭ થી૧૩મા | " અશુભ વિહાયોગતિ ૨ | ૨ | ૨ | ૨ | યુ0 ૧ આતપ ક્રિસ્થા સર્વઘાતી ૨ | ૨ | ૨ | ૨ | મિકેસમ્યક્યારે ગતિના " ૧ | ઉધોત ચતુસ્થા સર્વ ૨ | ૨ | ૨ | ૪ | " " જિનનામ ૨ | ૨ | ૨ | ૨ | લપક ૮/૭ થી પ્રથમ સમયબંધક અવિરતિ ૧૩માં ક સયમનુ0 બંધા પછી | ચિરતિક ૨ | ૨ | ૩ | લપક૮/૭ થી૧૩મા હતo ૧ | યશ-કીર્તિ ૨ | ૨ | ૨ | ૩ | " " સ્થાવર | સૂક્ષ્મ, સાધારણ | ૨ | ૨ | ૨ | " | અપર્યાપ્ત | અસ્થિરદ્ધિક, અયશ૦ ૩ | દૌભગ્ય ત્રિક | ૧ | નીચગોત્ર | ૨ | ૨ | ૨ | " ૧ | ઉચ્ચ ગોત્ર | " " | " | ૨ | ૨ | ૨ | ૨ | લપક ૧૨ -૧૩ મે | મનુષ્યદ્ધિકની જેમ | ૫ | અંતરાય-૫ ૧૨ મે ૦ ૧૫૮| ટી - ૧ સાતા વગેરે શેષ ૫૪ શુભનો ઉo રસ તેના બંધવિચ્છેદ વખતે શ્રેણિમાં રહેલ જીવો ચરમબંધે બાંધે છે અને બંધાવલિકા બાદ . . امی = می = | = می = = = For Personal & Private Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ પરિશિષ્ટ - ૧ ૪૮૭ જથ૪ પ્રદેશ સંક્રમ સાદાદિ કેટલા પ્રકારે ? ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી • ઉત્કૃષ્ટ અનુત્યુ | ૨ | ૪ | ગુ0 લપક ૯/૧ ના ક ૪ પલ્યોપમાધિક ૧૬૩ સાગ બાંધ્યા વિના પક૭મે યથાપ્રવૃત્તકરણના ૨ | ૨ | ૨ | પૂર્વક્રોડ આયુના તિર્યંચના ૭ ભવ સુધી બંધથી | દેવદ્વિકની જેમ પરી પોતાના ચરમ પ્રક્ષેપ વખતે લપક ૯/૧ ૨ | ૪ | ૨ | ૪ | ગુ0 લપક ૯/૧ ના ક ૪ પલ્યોપમાધિક ૧૮૫ સાઠ બાંધ્યા વિના ક્ષેપક ૭મે ૨ | ૪ | " યથાપ્રવૃત્તકરણના ક ૧૩૨ સાગ સમ્ય ના કાલમાં પૂરીને લપક | મોહને ઉપશમ કર્યા વિના સપક ૮માની પ્રથમ આવલિકાના ક ૮/૬ બંધવિચ્છેદથી આવલિકા પછી ૪ | ૨ | ૨ | ગુ૦ ૭મી નરકમાંથી નીકળી પંચે પર્યાઇ તિo | સર્વાલ્પ પ્રદેશ સત્તાવાલા ૩ પલ્યો ના આયુવાલા યુગલિક તિo મ0 માં ૧લી આવલિકાના ક આયુના : ૨ | ૨ | ૨ | ૨ | દેવદ્વિકની જેમ દેવદ્વિકની જેમ ૨ | ૨ | ૨ | ૨ | ગુ0 લપક ૮/૬ બંધ વિચ્છેદથી ૧ આવલિકા ૭મે અલ્પકાળ બાંધી અવિરતિ ઉદ્વલનાના ઉપાંત્યખંડના ક પછી ૨ | ૪ | ૨ | 1 પંચેન્દ્રિય જાતિની જેમ ૪ | ૧૩૨ સાગ0 સભ્ય ના કાલમાં પૂરીને મનુo માં પ્રથમ આવ૦ પછી ... પ્રાવ બાંધતો || ૪ | ૨ | ૪ | પંચેન્દ્રિય જાતિની જેમ નપુંસક વેદની જેમ | ગુ૦ લપક ૧૦મા ક ૨ | ૪ | ૨ | ૪ | " ૨ | ૪ | ૨ | ૪ 1" " શીલપક ૭ મે યથાપ્રવૃત્તકરણના ક | | | | '૨ | ૪ | ૨ | ૪ | " " ૨ | | ૨ | ૪ | ગુ0 લપક ૮/૬ બંધવિચ્છેદથી ૧ આવલિકા પછી પંચેન્દ્રિય જાતિની જેમ ૨ | ૪ | ગુ0 કપક ૧૦મા ક નપુંસકવેદની જેમ | ૨ | ૪ | ગુ0 લપક ૯/૧ ના ક એકેન્દ્રિય જાતિની જેમ ૪ | ૨ | 1 | " " તિયચદ્ધિકની જેમ ૪ | શોન બે યુવકોડ અધિક ૩૩ સાગ૦ બાંધી | | જઘન્ય યોગે બંધાયેલ નિનામની બંધાવલિકા પછી પ્રથમ સમયે લપક ૮/૬ બંધવિચ્છેદથી આવલિકા પછી ૨ | ૪ | ૨ | ૪ | ગુ0 લપક ૮/૬ બંધવિચ્છેદથી આવલિકા પછી | પંચેન્દ્રિય જાતિની જેમ | ૪ | ૨ | ૪ | ગુ0 શીઘલપક ૮/૬ ના ન ૪ | ૨ | ૪ | ગુ0 સપક ૯/૧ ના એકેન્દ્રિય જાતિની જેમ ૪ | ૨ | ૪ | " " ૪૨ | ૪ | ગુ પક ૧૦મા ક | " શીબ્રલપક ૭મે યથાપ્રવૃત્તકરણના ક | ૪ | ૨. | ૪ | નપુંસકવેદની જેમ | باسم اما ما ما را به ما به سم ૨ | ૨ | ૨ | ૨ | શીઘાપક નીચગોત્રના ચરમ બંધના ૪ | ૨ | ૪ | ૨ | ૨ | જ્ઞાનાવરણીયની જેમ ૧૩માના ચરમ સમય સુધી સંક્રમાવે છે. | મનુષ્યદ્વિકની જેમ જ્ઞાનાવરણીયની જેમ For Personal & Private Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ કર્મપ્રકૃતિ ઉત્તરપ્રકૃતિઓ વિષે વિધ્યાતાદિ-૫ પ્રદેશસંક્રમનું યંત્ર નં.- ૩ સંખ્યા પ્રકૃતિઓના નામ | | ઉવલના | | | | | | | યથાપ્રવૃત્ત ૪ ચલા " ૫ | મતિજ્ઞાનાવરણાદિ - ૫ ચક્ષુદર્શનાવરણાદિ - ૪ | નિદ્રા - પ્રચલા || થીણદ્વિત્રિક |« ૦ ૦| ૧ | સાતાવેદનીય અસાતાવેદનીય | | | ૧ | સમ્યકત્વમોહનીય ૧ | મિશ્રમોહનીય ૧ | મિથ્યાત્વ મોહનીય ૧૨ | અનંતાનુબંધિ આદિ - ૧૨ કષાય ૦ ૦ - - -| | ૧૨ | ૩ | સંજ્વલન ક્રોધાદિ-૩ સંજ્વલન લોભ સર્વસંક્રમ | | | - - -| ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - 6 - - - ૪ ર - - - - - - - -- ગુણસંક્રમ ૦ - - - - - - - - - - - - - - • હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા ૨ | અરતિ, શોક પુરુષવેદ | સ્ત્રી - નપુંવેદ | આયુષ્ય - ૪ ૨ | દેવ - મનુષ્યગતિ તિર્યંચ - નરકગતિ | એકેન્દ્રિયાદિ - ૪ જાતિ પંચેન્દ્રિયજાતિ | દારિક - તેજસ - કાર્મણશરીર | વૈક્રિય - આહારકશરીર ૧ | દારિક અંગોપાંગ | વૈક્રિય - આહારક અંગોપાંગ વજઋષભનારાચ સંઘયણ For Personal & Private Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણ પરિશિષ્ટ - ૧ ૪૮૯ સંખ્યા પ્રકૃતિઓના નામ કુલ કેટલા સંક્રમ ઋષભનારાયાદિ - ૫ સંઘયણ સમચતુરસસંસ્થાન ન્યગ્રોધ પરિમંડળ આદિ - ૫ સંસ્થાન અશુભવર્ણાદિ - ૪ શુભવર્ણાદિ - ૪ દેવ - મનુષ્યાનુપૂર્વી , | તિર્યંચ - નરકાનુપૂર્વી શુભવિહાયોગતિ - અશુભવિહાયોગતિ ૦ ૦ ૦ ૦ ૦ = ગુણાસંક્રમ 2. ૨ - | વિધ્યાત - - | * |- | * ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદ્વલના ૦ - બ | ૦ અગુરૂ૦, પરાળ, ઉ૭૦, જિન, નિર્માણ આતપ, ઉદ્યોત ઉપઘાત ત્રસાદિ-૯ - ૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ યશ-કીર્તિ સ્થાવર - સુલ્મ - સાધારણ અપર્યાપ્ત, અસ્થિરાદિ-૬ ઉચ્ચગોત્ર નીચગોત્ર | ૦/- |- | | દાનાંતરાયાદિ-૫ ૧૨૬ || ૮૯ | ૪૮ | ૧૨૧ ૬૭/૬૩ પ૨ | -- નોંધ :- ૩/૦, ૧૦ સંભવે છે. (સપ્તતિકાની ટીકા વગેરેમાં બતાવેલ છે.) " શુભ અશુભ વર્ણાદિ બન્ને ગણેલા છે. ત્યા સભ્ય - મિશ્રમોહનીય પણ ગણેલા હોવાથી કુલ ૧૨૬ પ્રકૃતિઓ થાય. For Personal & Private Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ કર્મપ્રકૃતિ નમોનમ: શ્રી નેમિપૂરા અનેક તીર્થોદ્ધારક શાસનસમ્રાટુ પ૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. ની સ્તુતિ जयति जिनशासने सूरिसम्राइ गुरुर्नेमिसूरिः सकलतत्त्वसिन्धुः । सद्गुणानामयं, करुणरसजलधिसमसत्त्ववन्धुः आत्मनोऽभावसिद्धय मुधा नास्तिकैर्यत्यते सर्वयलेन नित्यम् । युक्तियुक्तं यतस्तत्र प्रतिवन्धक, भवति यद्वचनरचनं न सत्यम् | ૨ | चित्स्वरूपं क्षणस्थायिनं सौगतः, सर्वदा चेतनं क्क्त्य गौणम् । किन्तु यद्वचनहतशेषभक्तिः सदो- मध्यमध्यासितो भजति मौनम् ૩ | यताभाभूतिभिर्भीतभीतैश्चिदद्वैतवादैररण्यं प्रयातम् ।। मायया संयुतं ब्रह्म तत्रापि तैः, स्वीकृतं 'घट्टकुट्यां' प्रभातम् देहिनो ब्यापकत्वं विदेहात्मनो, रहिततां संविदादेर्वदन्ति । कणभुजो गौतमा यत्समीपे परं, गोतमीभूय मूका भवन्ति ज्ञपयितु चेतनं सकलकरणैरकर्तारमिह कापिलाः संयतन्ते । येन संशिक्षिताः कर्तुमालोचना, मूनिं नित्यं विदण्डं वहन्ते शाश्वतं नश्वरं जन्यमपि सम्भवेदात्मतत्त्वं ह्यनेकान्तवादे । नान्यथा बन्धमोक्षव्यवस्था भवेत्, स्थापितं येन विद्वद्विवादे दर्शनोयत्करो नन्टनो धीमतां, सर्वथा वाल्यतो ब्रह्मचारी । विश्वविज्ञानवित् पद्मपादः प्रमोदामृतापूर्ण - लावण्यधारी | ૮ || इत्यं मया श्रीविजयादिनेमिः, सूरिः स्तुतस्तर्कविचारगर्भः । श्रीतीरक्षोद्धरणादिकार्ये, धुरन्धरः स्तात् सुखदायको मे (ભુજંગી છંદ) અહો યોગ ને ક્ષેમના આપનારા, તમે નાથ છો તારનારા અમારા; પ્રભો નેમિસૂરીશ સૌભાગ્યશાલી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી. ૧ તમારા ગુણોનો નહીં પાર આવે, વિના શક્તિએ તે ગયા કેમ જાવે ? તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી. ૨ લહી યોગની આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાધી, ક્રિયા જ્ઞાન ને ધ્યાનના યોગધારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી. ૩ હતા આપના ભક્ત ભુપાલ ભારી, તમે ધર્મની વીરતાને ઉગારી. મહાતીર્થ ને ધર્મના જોગધારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી. ૪ અમે નિર્ગણી ને ગુણી આપ પુરા, અમે અજ્ઞ ને આપ જ્ઞાને સનરાં, મળો ભક્તિ ને ભેદને છેદનારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી. ૫ નથી આપની સેવના કાંઈ કીધી, કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી, , ક્ષમા આપજો પ્રાર્થના એ અમારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી. ૬ હતા આપ યોગે અમે તો સનાથ, અભાગી થયા આપ વિના અનાથ, અમે માંગીએ એક સેવા તમારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી. ૭ હવે પ્રેમથી બોધ એ કોણ દેશે ? અમારી અરે ! કોણ સંભાળ લેશે ? દયાળુ તમે દીલમાં દાસ લેજો, સદા સ્વર્ગથી નાથ આશિષ દેજો. ૮ રચયિતા :- પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધુરન્ધરસૂરીશ્વરજી મ.સાંo For Personal & Private Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ પૂર્વબદ્ધ શુભકર્મ પૂર્વબદ્ધ અશુભકર્મ અશુભ અધ્યવસાય રૂપી હાથ શુભ અધ્યવસાય રૂપી હાથ છે. શેરડીનો રસ લીમડાનો રસ | લીમડાનો શેરડીનો Serving Jin Shasan 090348 gyanmandirukobatirth.org બધ્યમાન અશુભકર્મ 3. શુભકર્મ જીવના અધ્યવસાના બળથી જેમ કર્મમાં શુભ કે અશુભ રસ ઉત્પન થાય છે. અર્થાત બંધાય છે, તેમ જીવના શુભ અધ્યવસાયથી અશુભ કર્મોના અશુભ રસને તે શુભ કર્મોના શુભ રસ રૂપે બનાવે છે. આ જીવનું અચિંત્ય સામર્થ્ય છે. એજ રીતે શુભ રસ અશુભ અધ્યવસાયથી અશુભ બને છે. અહીં હાથ તરીકે કરણદ્વાર તરીકે શુભ-અશુભ અધ્યવસાય લેવા. Jan Education temational PORTES PLUS www.inelibrary.org