SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૧૩ આયુષ્ય સિવાય ૧૫૪ પ્રકૃતિઓનું સંક્રમ ગુણસ્થાનક વિષે સ્વામિત્વ યંત્ર નં - ૨ (ગાથા ૬ના આધારે) સંખ્યા પ્રકૃતિઓના નામ સાતવેદનીય કયા ગુણસ્થાનક સુધી ૧ થી ૬ વિશેષ કારણ આગળ અસાતાનો બંધ ન હોવાથી પતઘ્રહ નથી. ૮મેથી અનંતા નો ક્ષય અથવા ઉપશમ હોય. અનંતાનુબંધિ-૪ ૧ થી ૭ યશ-કીર્તિ ૧થી ૮/૬ ભાગે આગળ નામની શેષ પ્રકૃતિઓનો બંધ ન હોવાથી પતગ્રહ નથી. ૨-૩જા ગુણસ્થાનકે સત્તાનો અભાવ છે. આગળ સર્વથા ક્ષય | ઉપશમ હોય. જિનનામ ૧૯, ૪ થી ૧૦ મધ્યમ કષાય - ૮ ૧ થી ૯૨ ભાગે સંજ્વલન - ક્રોધ ૧ થી ૯૭ ભાગે સંજ્વલન - માન ૧ થી ૯/૮ ભાગે સંજ્વલન - માયા, લોભ | ૧ થી ૯ હાસ્યાદિ-૬ ૧ થી ૯/પ ભાગે પુરુષવેદ સ્ત્રીવેદ ૧ થી ૯/૬ ભાગે ૧ થી ૪ ભાગે ૧ થી ૯૩ ભાગે નપુંસકવેદ મિથ્યાત્વમોહનીય ૪ થી ૧૧ મિશ્રમોહનીય ૧૩, ૪ થી ૧૧ આગળ સત્તા વિચ્છેદ, ૨-૩જે દર્શનત્રિકનું સંક્રમ ન હોય, ૧લે પતથ્રહ છે તેથી ન સંક્રમે. પરંતુ સ્વસ્થાન એટલે ઉદ્વર્તના અપવર્ણના સંક્રમથી મિથ્યાદૃષ્ટિ આવી શકે. આગળ સત્તા વિચ્છેદ, ૨-૩જે દર્શનત્રિકનું સંક્રમ ન હોય. પલ્યોપમના અસંખ્યયભાગ સુધી ત્યારબાદ સત્તા વિચ્છેદ. ત્યારબાદ પતગ્રહનો બંધ નથી. પછી પતઘ્રહનો બંધ નથી.' સમ્યક્ત્વમોહનીય ૧ લે ઉચ્ચગોત્ર ૧૯, રજે ૧૨૨ . બાકીની જ્ઞાનાવરણીયાદિ || ૧ થી ૧૦ ૧૫૪ યંત્ર નં ર ની ટી૧ - સં–લોભનો સંક્રમ ૯મે ગુa૦ અંતકરણ કરે એટલે નષ્ટ થાય છે. ત્યાર પછી પુરુષવેદ, સંજ્વલન ક્રોધાદિનો ક્રમ પૂર્વક સંક્રમણ વિચ્છેદ થાય છે. સં-માયાનો પણ ઉભું ગુ0 પૂર્ણ થતાં પહેલા સંક્રમ વિચ્છેદ થાય છે. ૨ -- ૧૦ માની ઉપર પણ સાતા બંધાય છે જ, તેમ છતાં અસાતા તેમાં સંક્રમતી નથી. કારણ કે એ અકષાય બંધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy