SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાષ્ટિ આદિ' નહીં, કારણ કે . ૨ા તેનો યશ (ઃ અથ કઇ પ્રકૃતિઓ ક્યાં સુધી સંમ થાય તે સ્વરૂપ:-) આ વાત ઠીક છે, કઇ પ્રકૃતિઓનો સંક્રમ પૂર્ણ થતું સ્થાન તેથી આગળ જતાં સંક્રમ ન થાય અને પડેલાને ફરી પણ સંક્રમ થાય, આ રીતે તેનો સારી રીતે જાણકાર કેમ થાય ? તે કહે છે. - સાતવેદનીયનો સંક્રમક મિથ્યાદૃષ્ટિ આદિ પ્રમત્ત સુધીના જાણવાં, આગળના નહીં, કારણ કે આગળ અસતાવેદનીયનો બંધ થતો નથી. પરંતુ સતાવેદનીય જ બાંધે, તેથી અસાતાનો જ સાતા બાંધતે છતે સંક્રમ થાય છે, પણ સાતાનો નહીં. અનંતાનુબંધી - ૪નો મિથ્યાદૃષ્ટિ આદિ અપ્રમત્તસંયત સુધી સંક્રમ થાય છે, આગળ નહીં, કારણ કે આગળ તેઓનું ઉપશાંત અથવા ક્ષય થવાથી સંક્રમણનો અભાવ થાય છે. યશકીર્તિનો મિથ્યાષ્ટિ આદિથી અપૂર્વકરણના ૬ઠ્ઠા ભાગ સુધી સંક્રમણવાળો થાય છે, આગળ નહીં, કારણકે આગળ ફક્ત તેનો યશકીતિનો જ બંધ થવાથી પતંગ્રહત્વનો જ અભાવ થાય છે. ‘જિનનામકર્મનો રાજા - ૩જા સિવાય ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી જાણવાં, કારણકે ૨-૩ જા ગુણસ્થાનકે સત્તાનો અભાવ છે તેથી તેનો ત્યાગ કર્યો છે. અનંતાનુબંધી સિવાયના ૧૨ કષાય, નોકષાયોનો મિથ્યાદૃષ્ટિ આદિ અનિવૃત્તિ બાદરસપરાય સુધીના જીવો સંક્રમણ કરે છે. તેથી આગળ ઉપશાંત અથવા ક્ષય થવાથી સંક્રમનો અભાવ થાય છે. મિથ્યાત્વ - મિશ્રમોહનીયનું સંક્રમણ કરનાર અવિરત સમ્યગુદૃષ્ટિ આદિથી ઉપશાંતમોહ સુધીના જીવો છે, આગળ નહીં, કારણ કે આગળ તે બન્નેની સત્તાનો જ અભાવ થાય છે. સાસ્વાદન અને મિશ્રદૃષ્ટિ જીવો તો કોઇ પણ દર્શનમોહનીયનો કોઇ પણ પ્રકૃતિમાં સંક્રમ કરતાં નથી. મિથ્યાદૃષ્ટિ પોતાના આધારભૂત મિથ્યાત્વનો સ્વભાવથી જ સંક્રમણ ન કરે. તેથી અવિરત સમ્યગુદૃષ્ટિ આદિ એ પ્રમાણે કહ્યું. વળી મિશ્રનું સંક્રમણ મિથ્યાદૃષ્ટિ જીવ પણ કરે છે. તથા સમ્યક્ત્વનું સંક્રમણ મિથ્યાદૃષ્ટિ જ કરે, અન્ય નહીં, કારણ કે સમ્યક્ત્વનું સંક્રમણ મિથ્યાત્વમાં વર્તતો જીવ કરે. સાસ્વાદને અથવા મિશ્રમાં વર્તતો જીવ નહીં, અને મિથ્યાત્વમાં વર્તતો મિથ્યાદૃષ્ટિ જ છે. ઉચ્ચગોત્રનું સંક્રમણ કરનાર મિથ્યાષ્ટિ અને સાસ્વાદનવાળા જ હોય છે, બીજા નહીં, કારણકે બીજે નીચગોત્રનું અબંધકપણું છે, અને નીચગોત્રના બંધકાળમાં જ તે ઉચ્ચગોત્રનું સંક્રમણ થાય છે. છે. જી • • મકની રજા જા નિ : . v].::::::::: :::) . when તથા બાલવવા પૂરું - - - - - - - : , ,.: ' ૧૩ બાય નાં છાપાના ૪ મો. શi '' ::: ' ::::* * *દ ગાં મની મંજમ થાય « ૩૬ ના -- કે a - * * * * * ના - પ ર - તે આ પ્રમાણે - સાતવેદનોયના સપના પામ સિંધાદાર વા ના . મા , પ - . * * . . ... વો વી. ડી. પાદિ ગુણાત અતીર્દનના બ થતો પરંતુ સૌતના , ક હું - :::9-1. - DE3Gહતો સં થાય છે. ગ્રહનો અભાવ હોવાથી સાતાના સમર્ધતા થી, માટે સાતૈદન-સનકૅનૉરાઓના વૉ - યાતિ ; આમ , નિબાપ 5 1 તનાવે છે. કે 7 .. ... . લ.. -- ...... --- કે. કે., ૧” and “દાવાદથવાથજી, તિલ વિશd રેડ ક... કv , હા, --- નળ પટ્ટા તે અહીં જરૂરી છે. હું કહ્યું છે કે૨જા-૩જા ગજસ્થાનકવતી જીવો દર્શનેત્રિકનાં સંક્રમ કરતનથતો બળાંના -... - Wાવતો નથી કહ્યું છે કે “જે દૃષ્ટિ ઉદયમાં વસે છે તે દોષ્ટને કાઇ વસશપલબવ. ૮ પત્ર અવિરુતસમ્યગૃષ્ટિ આદિ કહ્યો છે. મિશ્રના મિબાદષ્ટિ પણ હોય છે. : : - - - - ... R U કથા : 1 5 SEP : '': :: ---- ' '' * * * નડા આગળ બંધન અમાવવા પાત્ર મફti વાર ડા... : : --- = - ---- -- wાં પcn jકમ કરાય તે સ્વરૂપ સમાપ્ત સૈહિë. ” જ ચિ .મો. : - કષ:: કાપી * * * * * * * * * * * * * . . ઉપર જે કહ્યું તેનું તાત્પર્ય આ પ્રમાણે - સાતવેદનીયના સંક્રમના સ્વામી મિથ્યાદૃષ્ટિથી આરંભી પ્રમત્તસંયત સુધીના જીવો સમજવાં, ને ઉપરના ગુણસ્થાનકવર્તિ જીવો નહીં. કારણ કે અપ્રમાદિ ગુણસ્થાનકે અસતાવેદનીયનો બંધ થતો નથી પરંતુ સાતાનો જ બંધ થાય છે. તેથી અસાતાનો સાતામાં સંક્રમ થાય છે, પતગ્રહનો અભાવ હોવાથી સાતાનો સંક્રમ થતો નથી. માટે સાતા વેદનીયનો સંક્રમ કરનારાઓમાં છેલ્લા પ્રમત્તસંયત આત્માઓ જ સમજવાં. એટલે કે પ્રમત્તસંવત પર્યત જ સાતાનો સંક્રમ થઇ શકે છે એમ સમજવું, આ પ્રમાણે સર્વત્ર સંક્રમ કરનારાઓમાં પર્યન્ટવર્તિ કોણ તે સમજી લેવું. જે ગુણસ્થાનક સુધી પતટ્ઠહ પ્રકૃતિનો સદ્ભાવ હોવાથી જે પ્રકૃતિનો સંક્રમ થતો હોય તે ગુણસ્થાનકવાળો આત્મા તે પ્રકૃતિનો છેવટનો સંક્રમક - સંક્રમાવનાર સમજવો. ૮ “વિનાના તિવવૃતીવન મિથાøાર સૂક્ષ્મસમયપર્યતા વહેતો, કિતીવવૃતીયા ત્યારે સત્તામાવાન્ દુર કૃd''તિ (આ પંક્તી ટીકામાં નથી પણ તે અહીં જરૂરી છે. કહ્યું છે કે – “રજા - ૩જા ગુણસ્થાનકવર્તી જીવો દર્શનત્રિકનો સંક્રમ કરતાં નથી” મિથ્યાદષ્ટિ તો મિથ્યાત્વમોહનીયને તે પતગ્રહ હોવાથી સ્વભાવે જ સંક્રમાવતો નથી. કહ્યું છે કે - “જે દૃષ્ટિ ઉદયમાં વર્તે છે તે દષ્ટિને કોઇ જીવો સંક્રમાવતા નથી.” માટે મિશ્ર અને મિથ્યાત્વમોહનીયના સંક્રમના સ્વામી અવિરતસમ્યગુદષ્ટિ આદિ કહ્યો છે.મિશ્રના મિથ્યાદૃષ્ટિ પણ હોય છે. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy