SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ કર્મપ્રકૃતિ (- અથ પતગ્રહને આશ્રયી સાધાદિ પ્રરૂપણા:-) मिच्छत्तजढा य, पडिग्गहमि सवधुवबंधपगतीओ। णेया चउबिगप्पा, साइ य अधुवा य सेसाओ ॥७॥ मिथ्यात्वरहितश्च, पतद्ग्रहे सर्वध्रुवबंधप्रकृतयः। ज्ञेयाश्चतुर्विकल्पाः, सादिश्च अध्रुवाश्च शेषा : ॥ ७ ॥ ગાથાર્થ :- પતગ્રહપણાને આશ્રયી (કાળની ચતુર્ભગી વિચારતાં) મિથ્યાત્વ સિવાયની સર્વે ધ્રુવબંધિની પ્રવૃતિઓની પતઘ્રહતા સાદાદિ ચાર પ્રકારે છે, ને શેષ સર્વ પ્રકૃતિઓની પતદ્રગ્રહતા સાદિ-અધ્રુવ છે. ટીકાર્થ:- “પૂતવિદે' - પતદગ્રહ વિષયમાં “મિચ્છત્તના ' ત્તિ = મિથ્યાત્વ રહિત સર્વ પણ ધ્રુવબંધિની પ્રકૃતિઓ જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, કષાય-૧૬, ભય, જુગુપ્સા, તેજસસપ્તક, વર્ણાદિ-૨૦, નિર્માણ, અગુરુલઘુ, ઉપઘાત, અંતરાય-૫, = ૬૭ પ્રકૃતિઓના ચારે વિકલ્પો સાદિ, અનાદિ, ધ્રુવ, અધ્રુવ એ ચાર ભેદે જાણવાં. તે આ પ્રમાણે કહે છે. - આ ધ્રુવબંધિની પ્રકૃતિઓ પોત પોતાનો બંધવિચ્છેદ થયે છતે પતગ્રહપણું થતું નથી. અર્થાતુ ત્યાં અન્ય પ્રવૃતિઓના દલિયા કંઇ પણ સંક્રમણ થતા નથી. વળી પોતાનો બંધહેતનું કારણ હોય ત્યારે બંધની શરૂઆતમાં પતગ્રહપણું થાય છે. એ પ્રમાણે તે સાદિ થાય છે, તે તે બંધવિચ્છેદ સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ અભવ્ય-ભવ્યની અપેક્ષાએ ભાવવું. બાકીની અધુવબંધિની ૮૮ પ્રકૃતિઓ અધુવબંધિપણું હોવાથી પતંગ્રહતાને આશ્રયીને સાદિ-અધુવ ભાવવું. અને મિથ્યાત્વમોહનીય ધ્રુવબંધિની હોવા છતાં પણ જે જીવને સમ્યકત્વ અને મિશ્રની સત્તા છે, તે જ જીવ સમ્યકત્વ તથા મિશ્રને મિથ્યાત્વમાં સંક્રમાવે છે. પરંતુ બીજો કોઇ જીવ સંક્રમાવતો નથી. એ હેતુથી મિથ્યાત્વની પતૐહતા પણ સાદિ-અધુવ ભાંગે છે. (યંત્ર નં ૩ જુઓ) ઇતિ પતદ્રગ્રહને આશ્રયી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત ( -: અથ સંક્રમસ્થાન અને પતગ્રહસ્થાનની સંખ્યા અને સાધાદિ પ્રરૂપણા :-) पगईठाणे वि तहा, पडिग्गहो संकमो य बोद्धब्बो । पढमंतिमपगईणं, पंचसु पंचण्ह दो वि भवे ॥८॥ प्रकृतिस्थानेऽपि तथा, पतद्ग्रह संक्रमच बोद्धव्यः । प्रथमान्तिमप्रकृत्योः, पञ्चसु पञ्चानां द्वावपि भवति ॥ ८॥ (પતદગ્રહતા પ્રકૃતિઓના સાધાદિ ભાંગાનું યંત્ર નંબર - ૩ (ગાથા ૭ના આધારે) ) સાદિ સંખ્યા કઇ પ્રકૃતિઓની પતંગ્રહતા ૬૭ | ધ્રુવબંધિની સ્વ-સ્વના બંધ વિચ્છેદ પછી ફરી બંધની શરૂઆતમાં અધુવબંધિપણું હોવાથી ૮૮ | અધુવબંધિની ૧ | મિથ્યાત્વ મોહ | પતગ્રહપણું ક્યારેક જ હોવાથી અનાદિ ધ્રુવ અધ્રુવ ભાંગા સાદિપણું નહીં અભવ્યને | ભવ્યને ૨૬૮ પામેલ જીવને અધુવબંધિ- ૧૭૬ પણું હોવાથી પતથ્રહપણું ક્યારેક જ હોવાથી ક્યારેક જ હોય કુલ ભાંગા | ૪૫૦ મિશ્ર, સમ્યકત્વ | ક્યારેક જ હોય મોહ૦ ૧૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy