SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ एसेगिंदियडहरो, सव्वासिं ऊणसंजुओ जेट्टो । पणवीसा पन्नासा, सयं सहस्सं च गुणकारो ॥८०॥ कमसो विगल असन्नीण, पल्लसंखेज्ज भागहा इयरो । વિર વેસનફ્તરો, સમ્ભવ ય સંઘનુળો ૮૧૫ सन्नीपज्जत्तियरे, अब्भिंतरओ उ काडिकोडीए । ગોપુòોનો સત્રિસ્ત, હોફ પબ્બત્તાસેવ ।।૮૨।। एष एकेन्द्रिय जघन्यः, सर्वासामूनसंयुतो जयेष्ठः । पश्चविंशति-पश्चाशत्, शतं सहस्त्रे च गुणकारः ॥ ८० ॥ क्रमशो विकलाऽसंज्ञिनां पल्यसङ्ख्येय भागहीन इतर : । विरते देशयतिद्विके, सम्यकूत्व चतुष्के सख्येयगुणः ॥ ८१ ॥ संज्ञिपर्याप्ततरयो-रभ्यन्तरस्तु कोटिकोटयः । ગોયોત્કૃષ્ટ: સંજ્ઞિન, મર્યાત પર્યાપ્તસ્મૈવ ।।૮૨૫ ગાથાર્થ : ‘સ’– એટલે આ ૭૯ મી ગાથામાં કહેલા ગણિતવાળો સ્થિતિબંધ એકેન્દ્રિય જીવોને જઘન્યથી જાણવો. અને જે સ્થિતિ ન્યૂન કરાય છે તે સ્થિતિને પુનઃ સંયુક્ત કરતાં ( વગેરેથી અધિક નહીં પણ પૂર્ણ વગેરે) જે સ્થિતિ પ્રાપ્ત થાય તેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણવો. તેથી ૨૫ ગુણો, ૫૦ ગુણો, ૧૦૦ ગુણો, ને ૧૦૦૦ ગુણો ૮૦ અનુક્રમે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિયને અસંક્ષિપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણવો. ને તેથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ હીન જઘન્ય સ્થિતિબંધ જાણવો. તથા સંયતનો, દેશવિરતિનો અને સમ્યક્ત્વ સંબંધી સ્થિતિબંધ તે અનુક્રમે સંખ્યાતગુણ હોય છે. (૮૧) ૧૭૫ તથા સંશિપર્યાપ્ત અને અપર્યાપ્તનો સ્થિતિબંધ પણ (ડમરૂકમણિ ન્યાયથી સંઘનુળો - પદ અહીં લાગવાથી) સંખ્યાતગુણ છે. અહીં સુધીના સર્વ સ્થિતિબંધ ૧ કોકોસાગરો ની અંદરના છે. અર્થાત્ અંતઃકોકો સાગરો છે. તથા સંક્ષિપર્યાપ્તનો ઉ-સ્થિતિબંધ તો પૂર્વે ઓઘથી કહ્યો તે પ્રમાણે જાણવો. (૮૨) Jain Education International ટીકાર્થ :હવે એકિન્દ્રિય આદિનો જધન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રતિપાદન કરતાં કહે છે.- ‘C:’ પૂર્વે જે કહ્યું વૈક્રિયષટ્ક, આહારકદ્ધિક તીર્થંકર સિવાયની સર્વ પ્રકૃતિઓનો સ્થિતિબંધ ‘ઙજ્ઞો’ જઘન્ય એકેન્દ્રિયનો જાણવો. તે આ પ્રમાણે કહે છે- જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય, પ્રકૃતિઓનો ૧ સાગરોપમના સાતીયા ત્રણ ભાગ = ૩ સાગમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગહીન જઘન્ય સ્થિતિ એકેન્દ્રિય બાંધે પણ ઓછી નહીં. એ પ્રમાણે મિથ્યાત્વની ૧ સાગરો માં પલ્યોપમનો અસંખ્યેયભાગહીન, કષાયમોહનીયનો ૧ સાગરોપમના સાતીયા ચાર ભાગ = સાગમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગહીન, નોકષાયમોહનીય, વૈક્રિયષટ્ક, આહારકદ્ધિક, તીર્થંકર સિવાયની નામકર્મની પ્રકૃતિઓ અને બે ગોત્રકર્મની સાતીયા બે ભાગ = * સાગરોપમમાં પલ્યોપમના અસંખ્યાતમો ભાગહીન છે. અને તે જ જઘન્ય સ્થિતિબંધને ‘જૂનેન’ =ન્યૂનાંક રૂપ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ યુક્ત થયે-છતે એકિન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણવો. - હવે વિકલેન્દ્રિયનો જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહે છે-એકેન્દ્રિયનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તેને પળવીસ’ ઈત્યાદિ ૨૫ આદિથી ગુણાકાર કરવો અને તે રીતે ગુણતાં અનુક્રમે બેઈતેઈ ચઉરિન્દ્રિયનો અને અસંજ્ઞિ પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વે કહેલ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે કહે છે-એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ૨૫ વડે ગુણતાં બેઈન્દ્રિયની, તે જ એકેન્દ્રિયના ઉત્કૃષ્ટસ્થિતિબંધને ૫૦ વડે ગુણતાં તેઈન્દ્રિયની, ૧૦૦ વડે ગુણતાં ચઉરિન્દ્રિયની, ૧૦૦૦ વડે ગુણતાં અસંજ્ઞિ પંચેન્દ્રિયની અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ આવે છે. આ જ બેઈ આદિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધને For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy