SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ - અથ પમું ધ્રુવસત્તા ધર) વિશિષ્ટ ગુણ પ્રાપ્તિ વિના ધ્રુવા - નિરંતર સત્તા જેની હોય તે ધ્રુવસત્તા તે ત્રસાદિ = ૨૦, વર્ણાદિ-૨૦, તૈજસ કાર્મણસપ્તક, તથા વર્ણચતુષ્ક અને તેજસ કાર્મણ સિવાયની ૪૧ ધ્રુવબંધિની, વેદત્રિક, સંસ્થાન-૬, સંઘયણ-૬, જાતિ-૫, સાતા-અસાતાદનીય-૨, બે યુગલ =હાસ્ય રતિ, અરતિ શોક, દારિકસપ્તક = દારિક શરીર, ઔદારિક અંગોપાંગો, દારિક સંઘાતન, ઔદારિક ઔદારિક બંધન, ઔદારિક તેજસ બંધન, ઔદારિક કામણબંધન, ઔદારિક તૈજસ કાર્પણ બંધન, ઉચ્છવાસ, ઉદ્યોત, આતપ-પરાઘાત ચતુષ્ક, વિહાયોગતિદ્ધિક, તિર્યચઢિક, નીચગોત્ર એ ૧૩૦ પ્રકૃતિઓ સમ્યકત્વના લાભ પહેલાં સર્વ પ્રાણીઓને હંમેશા જ હોય છે. ઇતિ પમું ધ્રુવસત્તા દ્વાર સમાપ્ત -: અથ ૬ä અધ્રુવસત્તા દ્વાર :ક્યારેક હોય અને ક્યારેક ન હોય એ પ્રમાણે અનિયત જે પ્રકૃતિઓ હોય તે અધ્રુવસત્તા. તે ઉચ્ચગોત્ર, તીર્થંકરનામ, સમ્યકત્વ, મિશ્ર, દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, એ (વક્રિયષક) આયુષ્ય-૪, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, આહારકશરીર - આહારક અંગોપાંગ રૂ૫ આહારકટ્રિક લક્ષણવાલી = ૧૮ પ્રકૃતિઓ તે આ પ્રમાણે ઉચ્ચગોત્ર + વેક્રિયષર્ક = ૭ પ્રકૃતિઓ ત્રસપણાની અપ્રાપ્તિમાં ન હોય. અથવા જો ત્રપણાની અવસ્થામાં આ સાત પ્રકૃતિઓ પામેલ સ્થાવર ભાવમાં જવાથી અવસ્થા વિશેષ પામીને એ સાતનું ઉદ્વલન કરે છે તેથી અધ્રુવસત્તા. સમ્યકત્વ અને મિશ્ર જ્યાં સુધી તથા ભવ્યત્વ પરિપાક થાય નહીં ત્યાં સુધી ન હોય, તથા ભવ્યત્વ પરિપાક વડે પ્રાપ્ત થાય તો મિથ્યાત્વે ગયે છતે ફરી તે ઉદ્વલન કરે, અભવ્યને તે સર્વથા ન હોય તેથી અધ્રુવસત્તા. તીર્થકર નામકર્મ વિશુદ્ધ સમ્યકત્વ હોય તેને હોય. અન્ય સમયે અન્યને ન હોય, આહારદ્ધિ ક તથાવિધ સંયમ હોતે છતે બંધ કરે. તેના અભાવે નહીં અને બાંધે તો પણ અવિરતિ પ્રત્યય (ગયે) ઉદ્દલના કરે. મનુષ્યદ્ધિક પણ તેઉ -વાઉકાયના ભવમાં જવાથી ઉદ્ગલના કરે. દેવ-નરકાયુષ્ય - સ્થાવરમાં, તિર્યંચાયુ તો અહં ઇન્દ્રોને સત્તામાં ન હોય. મનુષ્પાયુ = તેલ - વાઉકાય અને સાતમી નારકોને સર્વથા બંધના અભાવથી સત્તામાં ન હોય. બીજાઓ ને તો સંભવ છે પણ તીર્થંકર આદિ પ્રકૃતિઓનું અધ્રુવસત્તાપણું છે. અહીં પ્રશ્ન થાય છે કે આયુ-૪ તીર્થકર નામ વર્જીને ૧૮માંથી ૫ ઓછી (૧૮-૫) કરતાં ૧૩ પ્રકૃતિઓ અનંતાનુબંધિ સાથે ૧૭ પ્રકૃતિઓ શ્રેણિ આરોહના અભાવે ઉદૂર્વલન યોગ્ય કહી છે. તેથી અનંતાનુબંધિની ઉદૂવલના સંભવે છે, તો તેની ધ્રુવસત્તા કેવી રીતે થાય ? એવું કહેવું જોઇએ નહીં. જવાબ :- સમ્યકત્વ આદિ અપ્રાપ્તિમાં ક્યારેક હોય તે અધુવસત્તાનું લક્ષણ છે. ઉત્તર ગુણ પ્રાપ્તિમાં સત્તા હોય તો અધુવસત્તા કહીયે તો સર્વ પ્રકૃતિ પણ તે પ્રમાણે અધ્રુવસત્તા થાય. તેથી કહેલું લક્ષણ યુક્તિ સંગત છે. સમ્યકત્વગુણની પ્રાપ્તિમાં ઉદ્વલના થતી એવી પણ અનંતાનુબંધિ પ્રવૃતિઓને તેની અપ્રાપ્તિમાં ક્યારેક જ રૂતિ “હાવાવિત્રુત્વામીન'' =હોય તેવું હોતું નથી, તેથી ધ્રુવસત્તાપણું જતું નથી. | ઇતિ ૬ઠું અવસત્તા દ્વાર સમાપ્ત ( - અથ ૭-૮ મું સર્વઘાતિ - દેશઘાતિરૂપ ઘાતિ - અઘાતિ દ્વાર:-) પોતાના વિષયને સંપૂર્ણપણે હણી નાખે એવો કેવળજ્ઞાનાદિ ગુણોનો જે સર્વથા ઘાત કરે તે સર્વઘાતિ તે કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ આદ્ય ૧૨ કષાય મિથ્યાત્વ નિદ્રાદિ = ૫ કુલ ૨૦ પ્રકૃતિઓ યથાયોગ્ય આત્માના ૨૩ ધ્રુવસત્તામાં તે-૭, ઔ૦-૭ લીધેલ હોવાથી અહીં અધુવસત્તામાં પણ વૈભ૭ અને આહા૦-૭ લેવા જોઇએ અને એ રીતે અધુવસત્તા ૨૮ બતાવી જોઇએ. કારણ કે ધ્રુવસત્તા ૧૫૮ પ્રકૃતિઓ અપેક્ષાએ ૧૩૦ બતાવી છે. ૨૪ સમત્વમોહનીય તથા મિશ્રમોહનીયની સત્તા હોય તો ઉપશમ સમકિત અથવા ક્ષયોપશમ સમકિતવાળો હોય છે પણ ક્ષાયિક સમકિતવાળા જીવને દર્શનસપ્તકનો ક્ષય થયેલો હોવાથી સત્તા નથી હોતી. ૨૫ શ્રેણિમાં ઉદ્વલન યોગ્ય ૩૬ પ્રકૃતિઓ જે ૯ મા ગુણઠાણે ઉવેલાય છે તે આ છે - અનંતા-૪, સંવ-લોભ વિના ૧૧ કષાય, નોકષાય ૯, થીણદ્વિત્રિક, સ્થાવરઢિક, નર કઢિક, તિર્યંચદ્રિક, આતપદ્રિક, એકેન્દ્રિયાદિ-૪ જાતિ અને સાધારણનામકર્મ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy