SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૦૧ કોઇ વિરોધ નથી. અને જો કે પૂર્વ પૂર્વ સ્થાનની અપેક્ષાએ ઉત્તરોત્તર સ્થાનને વિષે કાંઇક હીન-હીનતર પરમાણુ પ્રાપ્ત થાય છે, તો પણ તેઓને વિષે અલ્પ અલ્પતર પરમાણુ વડે વર્ગણા આદિની ઉત્પત્તિ હોવાથી પૂર્વ કહેલ સ્વરૂપ ઘણાં સ્પર્ધકોનું ઉપજવું વિરુદ્ધ નથી. સર્વ જીવપ્રમાણ રાશિ વડે ભાગાપહાર થાય એ પ્રમાણે ઉપલક્ષણ છે, તેથી પહેલા પણ અનંતગુણવૃદ્ધસ્થાનથી પૂર્વ પૂર્વ સ્થાનથી ઉત્તરોત્તર સ્થાનોના સર્વસ્તોક અનંતભાગાધિકત્વ જાણવું. ઉપસ્કાર સહિતપણું સૂત્રનું છે તે પ્રમાણે ષસ્થાનક પ્રરૂપણા કરી. ઇતિ ૭મી ષસ્થાનક પ્રરૂપણા સમાપ્ત -: અથ ૮મી અધતન સ્થાન પ્રરૂપણા : (અધસ્તન સ્થાન પ્રરૂપણા એટલે વિવક્ષિત વૃદ્ધિની પૂર્વની વૃદ્ધિઓની જે કાંઇ વિવક્ષા કરવી તે) ૧લી અંતરિત માર્ગણા પાંચ પ્રકારે છે :- પાંચ માર્ગણા, અંતર રહિત, એક આદિ અંતરિતા. ત્યાં (૧) પ્રથમ અસંખ્યયભાગવૃદ્ધસ્થાનથી નીચે કેટલાં અનુભાગબંધસ્થાનો અનંતભાગવૃદ્ધ છે ? તે કહે છે. કંડકમાત્ર જ. (૨) પ્રથમ સંખ્યયભાગવૃદ્ધસ્થાનથી નીચે અસંખ્યયભાગવૃદ્ધ પણ તેટલાં જ છે. (૩) પ્રથમ સંખ્યયગુણવૃદ્ધસ્થાનથી નીચે સંખ્યયભાગ વૃદ્ધ પણ તેટલાં જ છે. (૪) પ્રથમ અસંખ્યયગુણવૃદ્ધસ્થાનથી નીચે સંખ્યયગુણવૃદ્ધ પણ તેટલાં જ છે. (૫) તથા પ્રથમ અનંતગુણવૃદ્ધસ્થાનથી નીચે અસંખ્ય ગુણવૃદ્ધ પણ તેટલાં જ વિચારવા. આ ઉત્તરોત્તર સ્થાનથી નીચે નીચે અનંતરપણેથી માર્ગણા કરી તે (પંચસંગ્રહ બંધનકરણની પરમી ગાથામાં કહ્યું છે. ““સવાસિં વદ્દી વંડામેના ખતરા :- સર્વ અસંખ્યય ભાગ વૃદ્ધાદિ વૃદ્ધિ પછી અનંતભાગાદિ વૃદ્ધિ એક કંડક પ્રમાણ થાય છે. રજી એકાન્તરિત માર્ગણા - ચાર પ્રકારે છે તે કહે છે. (૧) તથા પ્રથમ સંખ્યયભાગવૃદ્ધસ્થાનથી નીચે કેટલાં અનંતભાગવૃદ્ધસ્થાનો ? કહે છે. કંડકવર્ગ અને કંડક. (૨) એ પ્રમાણે પ્રથમ સંખ્યયગુણવૃદ્ધસ્થાનથી નીચે અસંખ્યયભાગવૃદ્ધસ્થાનો તેટલાં જ હોય છે. (૩) તથા પ્રથમ અસંખ્ય ગુણવૃદ્ધસ્થાનથી નીચે સંખ્યયભાગવૃદ્ધસ્થાનો તેટલાં જ હોય છે. (૪) તથા પ્રથમ અનંતગુણવૃદ્ધાનથી નીચે સંખ્યયગુણવૃદ્ધસ્થાનો પણ તેટલાં જ હોય છે. આ એકાન્તરિત માર્ગણા કરી પંચસંગ્રહ - બંધનકરણની પરમી ગાથામાં કહ્યું છે. - ““ઉત્તર દિ વો ડલ્સ & ર'' એકાન્તરિત વૃદ્ધિ કંડકવર્ગ અને કંડક પ્રમાણ થાય છે. વિવક્ષિત પ્રથમ સ્થાનથી અનંતર નીચેના સ્થાનોના કંડક માત્ર પ્રત્યેકની નીચે નીચે સ્થાનો કંડક માત્ર પ્રાપ્ત થાય છે. કંડકને કંડકથી ગુણીએ તો કંડકવર્થ થાય છે અને ઉપર એક કંડક એ પ્રમાણે એકાંતરિત માર્ગણામાં કંડકવર્ગ અને કંડક આની ભાવના છે. ૩જી ચન્તરિત માર્ગણા:- ત્રણ પ્રકારે છે. (૧) પ્રથમ સંખ્યયગુણવૃદ્ધસ્થાનથી નીચે કેટલાં અનંતભાગવૃદ્ધ સ્થાનો? કહે છે. કંડકઘન, રકંડકવર્ગ અને કંડક. (૨) એ પ્રમાણે પ્રથમ અસંખ્ય ગુણવૃદ્ધસ્થાનથી નીચે અસંખ્યયભાગવૃદ્ધસ્થાનો તેટલાં જ પ્રમાણમાં હોય છે. (૩) એ પ્રમાણે પ્રથમ અનંતગુણવૃદ્ધસ્થાનથી નીચે સંખ્યયભાગવૃદ્ધસ્થાનો પણ તેટલાં જ પ્રમાણમાં જાણવાં. અહીં શું ભાવના ? તો કહે છે. અહીં પ્રથમ સંખ્યયગુણવૃદ્ધસ્થાનથી નીચે એક એક સંખ્યયભાગવૃદ્ધસ્થાનની નીચે પ્રત્યેકને એક એક કંડક અધિક કંડકવર્ગ અનંતભાગવૃદ્ધસ્થાનોનું પ્રાપ્ત થાય. અને સંખે ભાગવૃદ્ધસ્થાન કંડકમાત્ર છે. તેથી કંડકવર્ગને કંડકથી ગુણતાં કંડકઘન થાય છે. અને કંડકને કંડકથી ગુણતાં કંડકવર્ગ થાય. અંત્ય સંખ્યયભાગવૃદ્ધથી ઉપર કંડકવર્ગ અને એક કંડક પ્રાપ્ત થાય. તેથી દ્વન્તરિત માર્ગણામાં અનંતભાગવૃદ્ધસ્થાન કંડકઘન બે કંડકવર્ગ અને કંડક થાય છે. એ પ્રમાણે આગળ પણ વિચારવું, આ ચન્તરિત માર્ગણા કરી. પંચસંગ્રહ બંધનકરણની ૫૩મી ગાથામાં કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy