SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કર્મપ્રકૃતિ ફૂડ વંડર પળો તો લુગુ ફુગાંતરો ” યંતરિસ્થાનમાં અનંતભાગવૃદ્ધના કંડક, કંડકાન અને બે કંડકવર્ગ પ્રમાણ સ્થાનો થાય છે. ૪થી ચંન્તરિત માર્ગણા - બે પ્રકારે છે. (૧) પ્રથમ અસંખ્યયગુણવૃદ્ધસ્થાનથી નીચે કેટલાં અનંતભાગવૃદ્ધસ્થાનો ? તો કહે છે. કંડકવર્ગવર્ગ, ૩ કંડકશન, ૩ કંડકવર્ગ, અને એક કંડક. (૨) એ પ્રમાણે પ્રથમ અનંતગુણવૃદ્ધસ્થાનથી નીચે અસંખ્યયભાગવૃદ્ધસ્થાનો પણ તેટલાં જ પ્રમાણે જાણવાં. અહીં શું ભાવના છે ? તો કહે છે. અહીં પ્રથમ અસંખ્ય ગુણવૃદ્ધસ્થાનથી નીચે એક એક સંખ્યયગુણવૃદ્ધસ્થાનની નીચે પ્રત્યેક અનંતભાગવૃદ્ધસ્થાનો કંડકઘન-બે કંડકવર્ગ અને એક કંડક પ્રાપ્ત થાય છે. અને સંખ્યયગુણવૃદ્ધસ્થાનો કંડક માત્ર છે. તેથી કંડકઘનને કંડકથી ગુણતાં કંડકવર્ગ વર્ગ થાય છે. તે આ પ્રમાણે કહે છે. ૪નો ઘન - ૬૪ પ્રમાણ (૪૮૪=૧૬X૪=૬૪) તેને ૪થી ગુણતાં ૨૫૬ થાય છે. આ ૪નો (કંડકનો) વર્ગવર્ગ. ૪ સ્થાન તે અહીં કંડક જાણવું. બે કંડકવર્ગને કંડકથી ગુણતાં બે કંડકઘન થાય છે. વર્ગને (૧૬) ને વર્ગમૂલ (૪) થી ગુણતાં ઘન થાય છે અને કંડકને કંડક વડે ગુણતાં કંડકવર્ગ થાય. સંખ્યયગુણવૃદ્ધસ્થાનની ઉપર એક કંડકઘન-બે કંડકવર્ગ અને એક કંડક પ્રાપ્ત થાય છે. તેને પૂર્વરાશિમાં ઉમેરવું. તેથી ત્રયન્તરિત માર્ગણામાં અનંતભાગવૃદ્ધસ્થાનોના કંડકવર્ગવર્ગ, ૩ કંડકઘન, ૩ કંડકવર્ગ અને એક કંડક પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે અસંખ્યયભાગવૃદ્ધનું પણ ભાવવું. અને પંચસંગ્રહ બંધનકરણ ગાથા ૫૩માં કહ્યું છે કે – ““વંડાસ વાવો થવા તિયા ”- એટલે કંડકવર્ગવર્ગ, ૩ કંડકઘન, ૩ કંડકવર્ગ અને એક કંડક. આ ત્રયન્તરિતા માર્ગણા કરી. પમી ચતુરન્તરિત માર્ગણા - એક પ્રકારે - પ્રથમ અનંતગુણવૃદ્ધસ્થાનથી નીચે કેટલાં અનંતભાગવૃદ્ધસ્થાનો? કહે છે ૮ કંડકવર્ગવર્ગ, ૬ કંડકશન, ૪ કંડકવર્ગ, અને એક કંડક થાય. તે કેવી રીતે ? તો કહે છે. અહીં કંડક અસતુકલ્પનાથી ૪ સંખ્યા કલ્પવી. ત્યાં પ્રથમ અનંતગુણવૃદ્ધસ્થાનથી નીચે એક એક અસંખ્યયગુણવૃદ્ધસ્થાનની નીચે પ્રત્યેક અનંતભાગવૃદ્ધસ્થાનનો એક કંડકવર્ગવર્ગ, ૩ કંડકઘન-૩ કંડકવર્ગ-એક કંડક પ્રાપ્ત થાય છે અને અસંખ્યયગુણવૃદ્ધસ્થાનો કંડકમાત્ર છે. તેથી કંડકવર્ગવર્ગ અસંખ્યય કંડકમાત્ર પ્રાપ્ત થાય છે તો પણ અહીં કંડક તે ૪ સંખ્યાત્મક કલ્પનાથી તે ૧૮૪ =તેથી ૪ કંડકવર્ગવર્ગ પ્રાપ્ત થાય. ૩ કંડકઘન, તેને ૪ સંખ્યા કંડકથી ગુણતાં - ૧૨ કંડકન તે કંડકઘનને ૪ વડે ગુણતાં કંડકવર્ગ વર્ગ થાય, તેથી અહીં (૧૨ કંડકશનને ૪ વડે ભાગતાં) ૩ કંડકવર્ગ વર્ગ પ્રાપ્ત થાય. સર્વ સંખ્યા ૭ કંડકવર્ગવર્ગ થઇ. કંડકવર્ગ ૩ તેને ૪ સંખ્યા કંડકથી ગુણતાં - ૧૨, કંડકવર્ગને કંડકથી ગુણતાં કંડકઘન થાય છે. જેમ ૪નો વર્ગ ૧૬ તેને ૪ થી ગુણતાં - ૬૪ તે ૪ નો ઘન થયો. તેથી (૧૨ કંડકવર્ગને ચારથી ભાગતાં) ૭ કંડકઘન પ્રાપ્ત થાય અને કંડકને કંડકથી ગુણતાં ૧ કંડકવર્ગ થાય. અસંખ્યયગુણસ્થાન કંડક ઉપર ૧ કંડકવર્ગવર્ગ, ૩ કંડકઘન, ૩ કંડકવર્ગ અને એક કંડક પ્રાપ્ત થાય. તેને પૂર્વરાશિમાં ઉમેરવાથી કહેલ પ્રમાણ થાય છે. કંડકવર્ગવર્ગ કંડકશન કંડકવર્ગ કંડક | * હ * | 0 / અને પંચસંગ્રહ બંધનકરણની ગાથા ૫૪માં કહ્યું છે - “કડ વડવાવ વII દત્તરિ, કથ ૨૪ વાગંતવહપ કાપવાથી'' એટલે આઠ કંડકવર્ગવર્ગ, કંડકવર્ગ-૪, કંડકઘન-૬, કંડક-૧ ચઉઅંતરવૃદ્ધિથી નીચે નીચે સ્થાનો રૂ૫ જાણવું. આ અસત્કલ્પનાથી કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy