SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૬૩ - અને આ પરમાણુ વર્ગણા આદિ મહાસ્કંધ વર્ગજ્ઞા સુધી સર્વ વર્ગણાઓ “મુળરસનામ'' ત્તિ એટલે ગુણે કરીને પ્રાપ્ત થયું છે, સ્વનામ તે જેને એવી ગુહાનિષ્પન્ન સ્વનામ વાળી છે. (અર્થાત્ એ સર્વ વર્ગડ્ડાઓના નામ ગુાર્સજ્ઞકે છે.) તે આ પ્રમાણે કહે છે . ''એક એક પરમાણુઓ તે પરમાણુવર્ગન્ના બે બે પરમાલુની દ્વિપરમાણુવર્ગણા. એ પ્રમાણે બે નાોની સાર્થકતા સ્પષ્ટ જણાય છે. તથા ‘સંઘમા જીવો''ત્તિ તે સર્વે ‘જૈવર્તણાઓનો અવગાહ (ક્ષેત્રરોધન) અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. જો કે સઘળી ભેગી કરતાં આ પ્રત્યેક અનંતા અને સકલ લોક આશ્રિત પહેલાં કહી તો પણ એક એકને આશ્રયી તે અંગુલના અસંખ્યેયભાગ ક્ષેત્ર અવગાહ જ છે. એ પ્રમાણે અર્થ છે તથા કાર્પણ શ૨ી૨ પ્રાયોગ્ય વર્ગણાથી શરૂ કરી પૂર્વની ઔદારિક શરીર પ્રાયોગ્ય વર્ગણા સુધી ક્ષેત્ર અવગાહ પક્ષાનુપૂર્વીથી અસંખ્યયગુણ જાણવો (યંત્ર નંબર - ૯ જુઓ). ૬૩. ઇતિ ઔદારિકાદિ વર્ગાનું સ્વરૂપ સમાપ્ત ૬૧ કર્મપ્રકૃતિ તથા પંચસો પણ પરમાણુવત્રણાના અર્થમાં સર્વ પરાબૂને ભિન્ન ભિન્ન વર્ગણા શબ્દ સંયુક્ત કર્યો છે. એ જ પ્રમાણે બે પરમાણુ આદિ સર્વ વર્ગણા કહી છે. જેથી તાત્પર્ય એ નીકળે છે કે ૫૨માણુરૂપ વર્ગણા અનંત છે, દ્વિપરમાણુરૂપવર્ગણાઓ પણ અનંત છે, ઇત્યાદિ પરંતુ કર્મગ્રંથમાં તો સર્વ પરમાણુના સંગ્રહ અર્થમાં પરમાણુ વર્ગણા કહી છે. સર્વ દ્વિપરમાણુ સ્કંધોના સંગ્રહમાં દ્વિપરમાણુ વર્ગણા કહી છે, અર્થાત્ પરમાણુ વર્ગણા એક છે પણ અનંત નહીં. દ્વિપરમાણુ વર્ગણા એક ને સ્કંધ અનંત, ત્રિપરમાણુરૂપ વર્ગણા એક જ પરંતુ સ્કંધ અનંત આ પ્રમાણે કહેલું છે. આ વક્તવ્યતામાં તફાવત એ જ કે કર્મગ્રંથ ટીકાકાર મહારાજ દ્વિપરમાણુરૂપ અનંતસ્કંધોને એક જ દ્વિપ૨માણુ વર્ગણા કહે છે, ત્યારે પૂ૰ઉપા૰ અને પૂ.મલયગિરિજી મ.દ્વિપરમાણુરૂપ અનંતસ્કંધો તે દ્વિપ૨માણુરૂપ અનંતવર્ગણાઓ કહેવાય એમ કહે છે. આ અર્થમાં સ્કંધ ને વર્ગણા એ બે શબ્દમાં વિશેષતાનો અભાવ થાય છે, કારણ કે જે દ્વિપરમાણુરૂપ એક સ્કંધ તે જ દ્વિપરમાણુરૂપ એક વર્ગણા થાય છે. આ સંબંધી અધિક ચર્ચા અત્રે ઉચિત નથી. તત્વ શ્રી બહુશ્રુતગમ્ય તથા અપેક્ષાપૂર્વક વિચારતાં બન્ને વાત અવિરોધિ સમજાય છે. વિચારવા યોગ્યમાત્ર બે વાત જ છે તે આ પ્રમાણે પૂ ઉપા૰ અને પૂમલયગિરિજી મ૰ ના કથનમાં સ્કંધ અને વર્ગણાની અવિશેષતા અને શ્રી દેવેન્દ્રસૂરિવર્યના કથનમાં સ્કંધ અને વર્ગણામાં વિશેષતા રહે છે. પુન : શ્રી વિશેષાવાચક મહાભાષ્યમાં કહ્યું છે કે ફ ખાનીયત વાવો ના, તો, વડ, શિ, રતિ પર્યાવાઃ- સતજી સમસ્તलोकाकाशप्रदेशवर्त्तिनामेकैकपरमाणुन समुदाय एकावर्षणा ततः समस्तलोकवर्तिनां द्विप्रदेशिकस्कंघानां द्वितीयावर्गणा ततः समस्तानामपि त्रिप्रदेशिक कंपानां तृतीया वर्गणा, चतुष्प्रदेशिकानां चतुर्थी पंचप्रदेशिकस्यानां पंचमी इत्यादि । અત્રે વર્ગણા શબ્દ સજાતીય સમુદાયની અપેક્ષાએ કહેલો હોવાથી સર્વ પરમાણુઓનો સંગ્રહ પરમાણુ નામવાળી એક જ વર્ગણામાં થાય છે, ને દ્વિપરમાણુરૂપ એક જ વર્ગણામાં સર્વે દ્વિપ્રદેશિકસ્કંધોનો સંગ્રહ થાય છે, એ સર્વ વર્ણન કર્મગ્રંથને અનુસરતું છે. તથા જે સ્વરૂપ કંઇક ભિન્નતાવાળું છે. તે આ પ્રમાણે પરમાણુથી પ્રારંભીને યાવતુ અનંત પ્રદેશિસ્કંધ સુધીની અનંતવર્ગણાઓ ઔદારિકદેહને અગ્રહણપ્રાયોગ્ય છે. તદનંતર એક એક પરમાણુ અધિક સ્કંધવાળી અનંતવર્ગણાઓ ઔારિકદેહગ્રહણ પ્રાયોગ્ય છે. તદનંતર એકેક પરમાણુ અધિક સ્કંધવાળી અનંતવર્ગણાઓ પુનઃ ઔદારિકદેહને અગ્રહણપ્રાયોગ્ય છે. તદનંતર એકેક ૫૨માણુ અધિક સ્કંધવાળી અનંતવર્ગણાઓ વૈક્રિયદેહને અગ્રહણ પ્રાયોગ્ય છે. તદનંતર એકેક પરમાણુ અધિકસ્કંધવાળી અનંતવર્ગણા વૈક્રિયદેહને અગ્રહણ પ્રાયોગ્ય છે તદનંત૨ એકેક પરમાણુ અધિક સ્કંધવાળી અનંતવર્ગણા વૈક્રિયદેહને ગ્રહણપ્રાયોગ્ય છે. તદનંતર એકેક પરમાણુ અધિકસ્કંધ અનંતવર્ગણાઓ પુનઃ વૈક્રિયને અગ્રહણપ્રાયોગ્ય છે. એ પ્રમાણે જીવને ગ્રહણ પ્રાયોગ્ય આઠે વર્ગણાઓને ત્રણ ત્રણ રૂપથી કહેતાં ૨૪ વર્ગણા થાય તે આ પ્રમાણે, (૧) ઔારિક અગ્રહણપ્રાયોગ્ય વ (૪) વૈક્રિય અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૭) આહારક અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૧૦) તેજસ અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૧૩) ભાષા અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૧૬) ઉચ્છવાસ અગ્રહણપ્રાયોગ્ય વ (૧૯) મન અગ્રહણપ્રાયોગ્ય વ૦ (૨૨) કાર્પણ અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૨) ઔદારિક ગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૫) વૈક્રિય ગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૮) આહારક ગ્રહણપ્રાયોગ્ય વ૦ (૧૧) તેજસ ગ્રહણપ્રાયોગ્ય વ૦ (૧૪) ભાષા ગ્રહણપ્રાયોગ્ય વ૦ (૧૭) ઉચ્છવાસ ગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૨૦) મન ગ્રહણપ્રાયોગ્ય વ૦ (૨૩) કાર્પણ ગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૨૫) પ્રથમ ધ્રુવગંધા (૨૮) અશૂન્યાન્તરવર્ગણા (૩૧) તૃતીય પુવાનંતવર્ગજ્ઞા (૩૪) વૈક્રિય તનુવર્ગણા (૩૭) બિપ ધ અહીં બે ગ્રહણવર્ગણાના મધ્યમાં વસ્તુતઃ એક જ અગ્રહણ વર્ગણાઓ છે. પરંતુ એક જ અગ્રહણવર્ગણાનો જે અર્ધભાગ જે દેહની સમીપમાં આવ્યો તે દેહના નામની વિવક્ષાએ એક જ અગ્રહણવર્ગણાને બે બે નામથી પ્રરૂપી છે તથા. (૩) ઔારિક અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૬) વૈક્રિય અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૯) આહારક અગ્રહણપ્રાયોગ્ય વ (૧૨) તેજસ અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૧૫) ભાષા અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૧૮) ઉચ્છવાસ અગ્રહન્નપ્રાયોગ્ય ૧૦ (૨૧) મન અગ્રહણપ્રાયોગ્ય વ૦ (૨૪) કાર્પણ અગ્રહણપ્રાયોગ્ય ૧૦ (૨૬) અધવવર્ગવા (૨૯) પ્રથમ ધ્રુવાનંત૨વર્ગણા (૩૨) ચતુર્થ ઘ્રુવાનંત૨વર્ગન્ના (૩૫) આઝારકે તેનુવર્તતા (૩૮) અચિત્તમહાપ (૨૭) શ્ધા-નરવવંતા (૩૦) દ્વિતીય ધ્રુવાનંતરવર્ગણા (૩૩) ઔદારિક તનુવર્તણા (૩૬) તેજસ તનુવગે એ પ્રમાણે વર્ગણા પ્રરૂપણા ભિન્ન પ્રકારની છે. ૬૨ આ પ્રકરણ અંગે ‘વર્ગણા’’ એ નામના ૩ વિશેષ છે તે આ પ્રમાણે મૂળવર્ગણા :- તે ઔારિક, વૈક્રિય, આહારક ઇત્યાદિ નામવાળી ૨૬ વર્ગણા. ઉત્તરવર્ગણા :- તે પ્રત્યેક મૂળ વર્ગણાંતર્ગત એકેક પરમાણુ અધિકરૂપ અનંતવર્ગણા કેજે સર્વ એકેક મૂળવર્ગન્ના યોગ્ય છે. ને તે સર્વ એકેક સ્કંધરૂપ છે. વર્ગણા ઃ- પ્રત્યેક ઉત્તર વર્ગણાગતસમ પ્રદેશોવાળા સર્વે સ્કંધો અત્રે “ સર્વ વર્ગણાઓનો અવગાહ” એટલે મૂળ પ્રત્યેક ઉત્તર વર્તણાઓનો અવગાહ. ૬૩ કર્મપ્રાયોગ્ય મૂળવર્ગન્નામાંની કોઇપણ એક ઉત્તરવર્ગણાપેક્ષાએ ઔદ્યરિક મૂલવત્રંબામાંની કોઇપણ એક ઉત્તરવર્ગણાનો ફૈઝવગાહ અસંગ છે. ઇતિ સર્વત્ર. Jain Education International For Personal & Private Use Only www.jairtelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy