________________
સંક્રમણકરણ
૩૨૭
સત્તા
૬. ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવના સંક્રમણ સ્થાનો :
૧. ૨૧નું દર્શનસપ્તક સિવાય અંતરકરણ ક્રિયા પૂર્ણ થયા પહેલાં
દર્શનસપ્તક સિવાય
૨૧
૨૧
૨૧
૨૧
૨૧
૨૧
૨૧
૨૧
૨૧
૨૧
૨૧
૨૧
૨૦નું દર્શનસપ્તક + સંવ, લોભ સિવાય અંતરકરણ ક્રિયા પછી ૧૯નું ઉપરની પ્રકૃતિઓ + નપું વે, ઉપશાંત થયે ૧૮નું ” + સ્ત્રી, વેદ " ૧૨નું
+ હાસ્યાદિક-૬ ૬. ૧૧નું ”
+ પુરુષવેદ ૭. ૯નું
+અપ્રત્યા પ્રત્યા - ક્રોધ ઉપશાંત થયે | |૮. ૮નું
+ સંવ, ક્રોધ ઉપશાંત થયે
+અપ્રત્યા પ્રત્યા, માન ઉપશાંત થયે ૧૦. પનું
+ સંક્વમાન ઉપશાંત થયે L૧૧. ૩નું
+ અપ્રત્યા પ્રત્યા માયા ઉપશાંત થયે ૧૨. રિનું
" + સંજ્વળ માયા ઉપશાંત થયે અર્થાતુ અપ્રત્યાપ્રત્યાવલોભનું સંક્રમણ કરે ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ (ક્ષપક) જીવના સંક્રમસ્થાનો - ૧. ૨૧નું દર્શનસપ્તક સિવાય ૨. ૧૩નું દર્શનસપ્તક + મધ્યમ કષાય ૮ ક્ષય થયે ૩.. |૧૨નું અંતરકરણ કર્યા પછી સંત લોભનું સંક્રમણ ન કરે. ૪. ૧૧નું નપુ. વેદ ક્ષય થયે.
૧૦નું સ્ત્રી વેદ ક્ષય થયે. ૪નું હાસ્યાદિ-૬ ક્ષય થયે. ૩નું પુરુષવેદ ક્ષય થયે.
રનું સંક્રોધ ક્ષય થયે. ૯. [૧નું સંવમાન ક્ષય થયે, અર્થાતુ સંજ્વલન માયાનું છેલ્લે સંજ્વલન લોભમાં સંક્રમણ કરે,
અર્થાત્ તે લોભનું સંક્રમણ ક્યાંય થાય નહીં.
સત્તા
૨૧
૧૩/૨૧
|
૧૩
|
૧૨
[
2 |
૦ | છ | જ |દ
અથ ૧લી અશ્રેણિગત જીવોની સંક્રમ પતગ્રહવિધિ :
મિથ્યાષ્ટિના સંક્રમ - પતગ્રહ - ૧ લા ૨૨ના પતગ્રહમાં ૨૭નું સંક્રમણ :- ત્યાં ૨૮ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિ જીવને મિથ્યાત્વ તે સમ્યકત્વ - મિશ્રનું પતઘ્રહસ્થાન છે. તેથી મિથ્યાત્વ સિવાયની બાકીની ૨૭ પ્રકૃતિઓ મિથ્યાત્વ, ૧૬ કષાય, કોઇપણ એક વેદ, ભય, જુગુપ્સા, હાસ્ય-રતિ, અથવા અરતિ-શોક યુગલરૂપ એ ૨૨ પ્રકૃતિઓમાં સંક્રમે છે.
૧લા ૨૨ના પતંગ્રહમાં ૨૬નું સંક્રમણ :- તથા તે જીવને સમ્યકત્વની ઉક્લના થયે છતે ૨૭ ની સત્તાવાળા જીવને મિથ્યાત્વ તે મિશ્રનું પતદુગ્રહ છે. તેથી તે મિથ્યાત્વ અને સમ્યકત્વનો ત્યાગ કરી બાકીની ૨૬ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૨૨ પ્રકૃતિઓમાં સંક્રમણ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org