SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ કર્મપ્રકૃતિ तत्राऽर्थपदमुद्वर्तिता, वाऽपवर्तिता वाऽविभागा । अनुभागसंक्रम एषः, अन्यां प्रकृतिं नीता वाऽपि ॥ ४६ ॥ ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્થ - સ્પર્ધક પ્રરૂપણા કરી, હવે વિશેષલક્ષણ પ્રરૂપણા કહે છે. - ત્યાં અનુભાગસંક્રમને વિષે અર્થપદ વિશેષ નિશ્ચય કરવું. (અનુભાગ સંક્રમ જે સ્વરૂપે છે તે સ્વરૂપનો નિર્ણય) જે ઉદ્વર્તન એટલે ઘણા મોટા કરવા એટલે કે રસ વિભાગોની અધિકતા કરવી. અથવા અપવર્તન એટલે થોડા નાના કરવા એટલે કે રસવિભાગોની હીનતા કરવી, અથવા અન્ય પ્રકૃતિમાં લઇ જવી. - અર્થાત્ રસવિભાગોને અન્ય પ્રકૃતિના સ્વભાવપણે પરિણમાવવા, તે સર્વ પણ અનુભાગસંક્રમ કહેવાય છે. ત્યાં મૂલ પ્રકૃતિઓના ઉદ્દવર્તના - અપવર્ણના રૂપ બે જ સંક્રમ હોય છે. પરંતુ અન્ય પ્રકૃતિમાં લઇ જવા રૂ૫ ત્રીજો પ્રકાર ન હોય, કારણકે તે મૂલ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમનો અભાવ છે. ઉત્તર પ્રવૃતિઓ વિષે તો ત્રણે પણ અનુભાગ સંક્રમ સંભવે છે. ઇતિ ૩જી વિશેષલક્ષણ પ્રરૂપણા સમાપ્ત ( - અથ ૪થી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પ્રરૂપણા - ) दुविहमाणे जेट्ठो, सम्मत्ते देसघाइ दुट्ठाणे । नरतिरियाऊआयवमिस्से, वि य सव्वघाइम्मि ॥ ४७ ॥ द्विविधप्रमाणे ज्येष्ठः, सम्यकत्वे देशघातिनि द्विस्थानके । नरतिर्यगायुरातप - मिश्राणामपि च सर्वघातिनि ।। ४७ ।। . ગાથાર્થ :- સ્થાન પ્રમાણ, અને ઘાતિ–પ્રમાણ એ બે પ્રમાણ (પ્રકાર)ના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમમાં સમ્યકત્વનો દેશઘાતિ અને દ્વિસ્થાનિકરસ, તથા નરાયુ, તિર્યંચાયુ, આપ ને મિશ્ર એ ચારનો સર્વઘાતિ અને દ્વિસ્થાનિકરસ ઉત્કૃષ્ટાનુભાગસંક્રમના વિષયવાળો છે. ટીકાર્ચ - વિશેષલક્ષણ પ્રરૂપણા કહીં, હવે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પ્રમાણ - બે પ્રકારે છે. (૧) સ્થાન પ્રમાણ અને (૨) ઘાતિત્વ પ્રમાણ – ચેક: ” સમ્યકત્વના દેશઘાતિ અને દ્વિસ્થાનકરસનો સંક્રમ થાય ત્યારે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ થાય એમ જાણવું. તાત્પર્ય એ છે કે સમ્યકત્વનો જે ઉ0રસ સંક્રમે છે તે ઘાતિત્વને આશ્રયી દેશઘાતિ અને સ્થાનને આશ્રયીને સર્વ ઉત્કૃષ્ટ દ્વિસ્થાનક રસયુક્ત સ્પર્ધક પટલ જ્યારે સંક્રમે છે ત્યારે તેનો ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમે છે, એ પ્રમાણે અર્થ છે. આ સમ્યક્ત્વનો એક સ્થાનક રસ જઘન્ય હોવાથી જ ત્યાગ કર્યો છે, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક રસ હોતા જ નથી. તથા નરાયુષ્ય, તિર્યંચાયુષ્ય - આતપ અને મિશ્ર એ ૪ પ્રકૃતિઓ સ્થાનને આશ્રયીને સર્વ ઉત્કૃષ્ટ દ્રિસ્થાનક રસયુક્ત, અને ઘાતિત્વને આશ્રયીને સર્વઘાતિ રસસ્પર્ધક ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ હોય છે. એટલે કે નર – તિર્યંચાયુ - આપને મિશ્રનો સર્વ ઉત્કૃષ્ટ દ્વિસ્થાનક રસયુક્ત સર્વધાતિ રસસ્પર્ધક જ્યારે સંક્રમે છે ત્યારે તે ૪ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ થાય છે, એ પ્રમાણે અર્થ છે. અહીં મિશ્રનો રસ સર્વ પણ સર્વઘાતિ અને દ્વિસ્થાનક હોય છે, બાકીના નહીં, તેથી બાકીના સંક્રમનો પ્રતિષેધ છે. આતપ - મનુષ્ય - તિર્યંચાયુષ્યનો તો ‘કુતિવાણા ૩ સેસા ૩' રૂતિ વવનાત્ બે ત્રણ - ચતુઃસ્થાનકરસ સંભવે છે. છતાં પણ તથા સ્વભાવથી ત્રિસ્થાનક ચતુઃસ્થાનક રસસ્પર્ધકોનો ઉદ્વર્તના - અપવર્તના કે અન્ય પ્રકૃતિમાં લઇ જવા રૂપ પ્રત્યંતરનયન એ ત્રણે પ્રકારે પણ સંક્રમ થતો નથી. તેથી દ્વિસ્થાનક રસનું જ ગ્રહણ કર્યું છે. અને અહીં આ વચન જ જ્ઞાપક જાણવું.“સર્વઘાતિ બીજી પ્રકતિના રસ સંબંધથી તેઓનો રસ સર્વધાતિ છે, પણ અઘાતિ નહીં. તેથી દેશઘાતિ - અઘાતિ રસનો પ્રતિષેધ જાણવો. ૪૮ જેમ ચોરના સંબંધથી શાહુકાર ચોર કહેવાય છે તેમ સર્વધાતિ રસ સાથે અનુભવાતો અઘાતિ રસ પણ સર્વઘાતિ કહેવાય છે. શાસ્ત્રમાં તેને સર્વથાતિ પ્રતિભાવ એટલે કે સર્વથાતિની સદશતાને ભજનાર કહ્યો છે, પરંતુ સર્વવાતિ નહીં. કેમકે ઘાતિ કર્મપ્રકૃતિઓનો સર્વથા ક્ષય થયા બાદ ૧૩માં ગુણઠાણે રહેલા અદ્યાતિ - ૪ કર્મનો રસ આત્માના કોઇપણ ગુણનો ઘાત કરતો નથી. જો પોતાના સ્વભાવે જ સર્વાતિ હોત તો કેવળજ્ઞાનાવરણીયાદિની જેમ તે પણ આત્માના ગુણોને દબાવત, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy