SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ કર્મપ્રવૃત્તિ सङ्ख्येयगुणा जीवाः, क्रमश एतेषु द्विविधप्रकृतिनाम् । કશુમાન રિસ્થાને, સર વિશેષતોગથિor: II ૧૦૧ / ગાથાર્થ :- ટીકાની જેમ, ટીકાર્થ :- હવે આ વિષયમાં જીવોનું અલ્પબહુત કહે છે. આ દ્વિ-ત્રિ-ચતુઃસ્થાનક રસોને વિષે બે પ્રકારે પ્રકૃતિઓના વર્તતાં ક્રમથી શુભના પચ્ચાનુપૂર્વીથી અને અશુભની આદિમાં પૂર્વાનુપૂર્વીથી એ પ્રમાણે અર્થ છે. જીવો સંખ્યયગુણ કહેવાં. વિશેષ અશુભના ત્રિસ્થાનકનો સૌથી ઉપર કહેવો. અને તેમાં જીવો વિશેષાધિક કહેવાં. તે આ પ્રમાણે કહે છે. પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ચતુઃસ્થાનક રસના બંધક જીવો સર્વથી અલ્પ. તેથી ત્રિસ્થાનકે રસના બંધકો સંખ્યયગુણ છે. તેથી દ્વિસ્થાનક રસના બંધકો સંખ્યયગુણ છે. તેથી પણ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓના દ્વિસ્થાનક રસના બંધકો સંખ્યયગુણ છે. તેથી પણ ચતુઃસ્થાનક રસના બંધકો સંખ્યયગુણ છે. તેથી પણ ત્રિસ્થાનક રસના બંધકો વિશેષાધિક છે. (યંત્ર નં ૪૬ જુઓ) ઇતિ સ્થિતિબંધના અધ્યવસાયસ્થાન પ્રરૂપણા સમાપ્ત - અથ સાધાદિ પ્રરૂપણા - આ પ્રમાણે પ્રસંગ સાથે સ્થિતિબંધની નિરૂપણા કરી અને સાદિ આદિ પ્રરૂપણા અહીં આ પ્રમાણે કરે છે- અહીં આયુષ્ય સિવાયની સાત મુલ પ્રકૃતિઓનો અજધન્ય સ્થિતિબંધ ચાર પ્રકારે છે. સાદિ-અનાદિ-ધ્રુવ અને અવ. તે આ પ્રમાણે કહે છે. મોહનીય સિવાયની ૬ મુલ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ ક્ષેપક સુક્ષ્મસંપરાના પોતાના ગુણસ્થાનકના ચરમ સમયે પ્રાપ્ત થાય છે. અને ત્યારે જે થાય તે સાદિ બીજે સમયે બંધવિચ્છેદ થવાથી-દૂર થવાથી અધ્રુવ. આ પ્રમાણે જધન્ય સ્થિતિબંધથી બીજે બધે પણ અજઘન્ય અને તે ઉપશાંતમોહે ન હોય, ત્યાંથી પડેલાને ફરી પણ હોય છે તેથી સાદિ, (ઉપશાંતમોહ) ન પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ અભવ્ય ભવ્ય અપેક્ષાએ. મોહનીયનો જઘન્ય સ્થિતિબંધ લપકને અનિવૃત્તિ બાદરભંપરાયના છેલ્લા સમયે અને તે એક સમયનો છે. તેથી સાદિ-અધ્રુવ-પછી બીજે સર્વે પણ અજઘન્ય, અને ઉપશમશ્રેણિમાં સૂક્ષ્મસંપરાયે ન હોય, ત્યાંથી પડેલાને હોય છે, તે સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. અને વેદનીયનો અહીં સાંપરાયિક સ્થિતિબંધની અપેક્ષાએ સાદિવ-ભાવવું, અન્યથા બે સમયનો સ્થિતિબંધ (તેનો) વેદનીયનો ઉપશાંતમોહ આદિમાં પણ પ્રાપ્ત થાય છે. જઘન્ય-ઉત્કૃષ્ટ અને અનુકુષ્ટ સ્થિતિબંધ સાતેકર્મનો સાદિ-અધુવ છે. ત્યાં જઘન્યબંધ સાદિ અધુવપણે પહેલા જ બતાવ્યો છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સર્વે સંફિલષ્ટ સંશિ મિથ્યાષ્ટિમાં કેટલોક કાલ પ્રાપ્ત થાય છે, પછી અનન્તર અનુત્કૃષ્ટ, ફરી પણ કાલાન્તરે ઉત્કૃષ્ટ એ પ્રમાણે બન્ને પણ વારાફરતી પ્રાપ્ત થાય તેથી સાદિ-અધ્રુવ છે. આયુષ્યમાં જઘન્ય આદિ ચારે પણ સાદિ-અધ્રુવ જાણવાં, કારણકે આયુષ્યના બંધનો પ્રતિનિયત કાલ હોવાથી. ઉત્તર પ્રવૃતિઓને વિષે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, સંજ્વલન-૪ ૧૮ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિબંધ સાદિ-આદિપણે ૪ પ્રકારે છે તે આ પ્રમાણે કહે છે. જ્ઞાનાવરણ-૫ અંતરાય-૫ દર્શનાવરણ-૪નો જઘન્ય સ્થિતિબંધ લપક સુક્ષ્મસંપાયના પોતાના ગુણસ્થાનકના ચરમ સમયે વર્તતો જીવ કરે છે. સંજ્વલન-૪નો જઘન્ય સ્થિતિબંધ લપકને અનિવૃત્તિ બાદરjપરાયમાં પોતપોતાના બંધના વિચ્છેદ સમયે અને તે એક સામાયિક છે તેથી સાદિ-અધવ. પછી બીજે સર્વે પણ અજઘન્ય, અને તે ઉપશાંતમોહે ન હોય, ત્યાંથી પડેલાને હોય છે માટે સાદિ તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. આજ ૧૮ પ્રકૃતિઓનો જધન્ય - ઉત્કૃષ્ટ - અનુકુષ્ટ - સ્થિતિબંધ - સાદિ - અધ્રુવ, ત્યાં જઘન્ય સ્થિતિબંધ અનન્તર હંમણા) જ કહ્યો, અને ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ સંજ્ઞિ. મિથ્યાદૃષ્ટિમાં પર્યાયથી (વારાફરતી) પામે, સર્વ સંફિલષ્ટ ઉકષ્ટ, તે જ મધ્યમ પરિણામે અનુકુષ્ટ બને પણ સાદિ - અધૂવ. એ પ્રમાણે ૧૮ પ્રવૃતિઓ કહી. ૧૩૮ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતર્મુહૂર્ત પયંત થઈ શકે છે. તેનાથી વધારે સમય પર્યત થઈ શકતો નથી. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy