SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ કર્મપ્રકૃતિ તેનું જ અતિ વિશુદ્ધિપણું હોવાથી. વૈક્રિય-૬નો અસંજ્ઞિ તિર્યંચ પંચેન્દ્રિય સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત તે સાગરોપમના સાતમો ભાગ ૨૦૦૦ પ્રમાણ = 99 સાળ જઘન્ય સ્થિતિનો બંધક હોવાથી, આ પ્રકૃતિઓ નરક-દેવલોક પ્રાયોગ્ય છે. અને ત્યાં દેવ-નારક-અસંશિ મનુષ્ય-એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય નારકમાં અને દેવલોકને વિષે ઉત્પન્ન થતાં જ નથી. તેથી તેઓને આ પ્રકૃતિના બંધનો અસંભવ છે. તિર્યંચ-મનુષ્ય સ્વભાવથી જ ૬ પ્રકૃતિની સ્થિતિને મધ્યમ અથવા ઉત્કૃષ્ટ બાંધે તેથી તેઓની પણ અહીં ઉપેક્ષા કરી છે. ચારે પ્રકારના આયુષ્યનો પણ સંજ્ઞિ અને અસંજ્ઞિ જઘન્ય સ્થિતિબંધના સ્વામી છે. ત્યાં દેવ-નારક આયુષ્યનો પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય છે. વળી મનુષ્ય અને તિર્યંચ આયુષ્યનો એકેન્દ્રિય આદિ જઘન્ય સ્થિતિબંધના સ્વામી જાણવાં. કહેલ સિવાયની ૮૫ પ્રકૃતિઓનો બાદર પર્યાપ્ત તે બંધકોને વિષે સર્વ વિશુદ્ધ એકેન્દ્રિય જઘન્ય સ્થિતિબંધ કરે છે. બીજા એકેન્દ્રિય તથાવિધ વિશુદ્ધિના અભાવથી મોટી સ્થિતિ બાંધે છે. વિકલેન્દ્રિય-પંચેન્દ્રિયને વિષે પણ શુ અધિક પામે છે. તેથી તેઓ પણ સ્વભાવથી જ કહેલ પ્રકૃતિઓની મોટી સ્થિતિ બાંધે છે. બાકીનાને કાઢી નાંખવાથી જે પ્રમાણે કહેલ તે એકેન્દ્રિયનું જ ગ્રહણ કર્યું છે. (યંત્ર નં - ૪૯ જુઓ). ઇતિ જધન્ય સ્થિતિબંધના સ્વામિત્વ સહિત સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત. ( -: અથ ઉપસંહાર :-) एवं बंधणकरणे, परूविए सह हि बंधसंयगेणं । વંવદા દામો, સુહુમતું રહ્યું હોવું ૧૦૨ા. एवं बन्धनकरणे, प्ररूपिते सह हि बन्धशतकेन । વન્યવિઘાનઘિકામઃ, સુષમાનું તપુ (શi) મવતિ II૧૦૨I ગાથાર્થ :- એ પ્રમાણે આ બંધનકરણની બંધશતક નામના ગ્રન્થ (સહિત) પ્રરૂપણા કરે છને પૂર્વગત બંધવિધિને સુખપૂર્વક જાણવાની ઈચ્છાવાળા જીવોને શીધ્ર બોધરૂપ થાય છે ટીકાર્થ :- એ પ્રમાણે બંધનકરણમાં અંધશતક નામના ગ્રંથની સહિત પ્રરૂપણા કરી અને આ વચનભંગીથી શતક અને કર્મપ્રકૃતિની એક કતૃપણું સમુચ્ચયથી ઉભય ગ્રન્થના અર્થ જ્ઞાનનું અવશ્ય ઉપયોગીપણું જણાવ્યું. બંધવિધાનનો ° પૂર્વગતના અભિગમ અવબોધ સુખથી જાણવા માટે - સુખથી પ્રાપ્ત કરવા માટે ઈચ્છતાને આ પ્રમાણે ઉમેરવું વધુ = જલ્દી થાય છે. विवृत बन्धनकरणं कर्मप्रकृतौ गभीरभावायाम् । श्रीनयविजयबुधानां कृपयैव यशोविजयसुधिया ॥ અર્થ :- ગંભીર ભાવવાળી કર્મપ્રકૃતિ વિષે શ્રીનયવિજય પંડિતની કૃપાથી પંડિત યશોવિજયજી દ્વારા બંધનકરણનું વિવરણ કરાયું. ઈતિ ઉપસંહાર સમાપ્ત ૧૩૯ આ બંધનકરણની રચના સ્વીકૃત શતકગ્રન્થને અનુસરતી છે. માટે આ બંધનકરણ કહેતાં સાથે સાતે શતકગ્રન્થ પણ કહેવાયો છે. ઈતિ ભાવ. ચૌદપૂર્વમાં કર્મપ્રાભૃત નામના અધિકારમાં જે બંધવિધિ દર્શાવી છે. તે બંધવિધિનું જ્ઞાન આ બંધનકરણથી શિધ્ર થાય છે. ઈતિ ભાવ. ૧૪૦ Jain Education International For Personal & Private Use Only www ainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy