SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ અહીં પ્રશ્ન થાય છે કે જીવોનું અનંતપણું હોવાથી યોગસ્થાનો પણ અનંતા થાય, કારણકે દરેક જીવને યોગસ્થાન સંભવે છે. તો કહેલી સંખ્યા યુક્ત નથી. જવાબ - એ પ્રમાણે નથી. એક એક સરખા યોગાનમાં સ્થાવર જીવો અનંતા વર્તતાં હોય છે. તેથી સર્વ જીવ અપેક્ષાએ પણ સર્વ યોગસ્થાનો સર્વજ્ઞની બુદ્ધિવડે વિચારતાં જે પ્રમાણે કહેલ છે, તે પ્રમાણવાળા જ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે સ્થાન પ્રરૂપણા કરી. ઇતિ પાંચમી સ્થાન પ્રરૂપણા સમાપ્ત પ્રથમ સ્પર્ધક : વર્ગણા ૧ લી વર્ગણા ૨ જી વર્ગણા ૩ જી વર્ગના ૪ થી વર્ગણા ૪ વર્ગણા . ૧૦૦ આત્મપ્રદેશ પ્રતિપ્રદેશવર્યાણ ૧,00,000 ૯૯ ૧૦,૦૦૧ ૧,00,00૨ ૧,૦૦,૦૦૩ ૩૯૪ પ્રથમયોગસ્થાન કુલ વિર્યાણ ૧,૦૦,૦૦,૦૦૦ ૯૯,૦૦,૦૯૯ ૯૮,૦૦,૧૯૬ ૯૭,૦૦,૨૯૧ ૩,૯૪,૦૦,૫૮૬ ૯૮ ૪૦૦૦૦૩ ૪૦૦૦૦૨ ૪૦૦૦૦૧ ૪00.00 ......... ૮૫ .... ૮૬ ............. ૮૭ ......... ૮૮ ચતુર્થ સ્પર્તક અંતર =૯૯૯૯૬ ૩૦૨૦૦૩ ૩OOOO ૩૦૦૦૧ ૩00000 .......... .............. ૯૦ .......... તૃતીય રૂદ્ધક ........... અંતર =૯૯૯૯૬ (અસંતુલોક) ............... વિર્યાણઓ ૨૦૦૩ ૨૦OOQર ૨૦૦૦૦૧ ૨OOOOO •••••••••••••••••••••••••••••••••••••••••++++++++++++ ..... ૯૪ દ્વિતીય - ............ ૯૫ રૂદ્ધક .................. ૯૬ ૧0000૪ થી ૧૯૯૯૯૯ વિર્યાણુઓવાળા એકેય આત્મપ્રદેશો ક્યારેય હોતા નથી. માટે આને અંતર કહેવાય છે. (અંતર =૯૯૯૯૬) ચતુર્થ ) ....... : ... ... ૧૦૦ ૧૦૦૦૦૩ .. ...................... ૯૭ ૧૦૦૦૦ર તૃતીય પ્રથમ ૧૦૦૦૦૧ .. ૯૯ દ્વિતીય સર્તક ૧૦00 પ્રથમ (વર્ગણા) (અસંવલોક) (આત્મપ્રદેશો પ્રત૨ | a ૦, ૦ આત્મપ્રદેશો એટલે કે પ્રથમ સ્પર્ધકમાં ૪ વર્ગાઓ છે, ૩૯૪ આત્મપ્રદેશો છે અને ૩,૯૪,૦૦,૫૮૬ વિર્યાણુઓ છે. એમ બીજા સ્પર્ધકમાં ૪ વર્ગણાઓ, ૩૭૮ આત્મપ્રદેશો છે અને ૭,૫૬,૦૦,૫૬૨ વયણઓ છે. એમ ત્રીજા સ્પર્ધકમાં ૪ વર્ગનાઓ, ૩૬૨ આત્મપ્રદેશો છે અને ૧૦,૮૬૦,૫૩૮ વિર્યાણઓ છે. એમ ચોથા સ્પર્ધકમાં ૪ વર્ગણાઓ, ૩૪૬ આત્મપ્રદેશો છે અને ૧૩,૮૪,૦૦,૫૧૪ વર્યાણઓ છે. એટલે કે આ કલ્પના મુજબ, એક જીવના આત્મપ્રદેશો ૧૪૮૦ (૧ લોકાકાશ) છે. પ્રથમ યોગસ્થાનમાં ૪ સ્પર્ધક, ૧૬ વર્ગણા અને કુલ ૩૬,૨૦,૦૨,૨૦૦ વર્યાણુઓ છે. બીજા યોગસ્થાનમાં આના કરતાં વિશેષાધિક એટલે કે ધારો કે ૫ રૂદ્ધક છે. તો વર્ગણાઓ ૨૦ થવાની.. વળી આત્મપ્રદેશો તો ૧,૪૮૦ જ છે, એટલે એક એક સ્પર્ધકમાં અને વર્ગણાઓમાં આત્મપ્રદેશો ઓછા ઓછા હશે એ સમજી શકાય એમ છે. ત્રીજા યોગસ્થાનમાં ધારો કે ૬ સ્પર્ધક, ૪થામાં ૭ અને પમામાં ૮ સ્પર્ધક છે. તો પમું યોગસ્થાન એ દ્વિગુણવૃદ્ધિવાળું થયું અને પાંચમાં યોગસ્થાન વચ્ચે ૩ યોગસ્થાનનું અંતર પડ્યું... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy