SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શાળાના અખખાઇપ ખારાષ્ટ્ર કાયદા છે. તથા જ ક્યારય પણ નિવ્રુત્ત અને નિકાચિત થયેલ જે કોઈ કર્મો સત્તામાં હોય છે તે પોતાના અપૂર્વકરણ સુધી અથવા અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનક સુધી નિદ્ધત્ત અને નિકાચિત રૂપે સત્તામાં હોય છે, પરંતુ પોતાના અનિવૃત્તિ કરણથી અથવા તો અનિવૃત્તિકરણ નામના નવમા ગુણસ્થાનકના પ્રથમ સમયથી કોઈપણ કર્મનો કોઈપણ ભાગ નિદ્ધત્ત તે નિકાચિત રૂપે હોતો જ નથી. તાત્પર્ય એ કે - આયુષ્ય વિના સત્તાગત સર્વ કર્મો ભોગવ્યા વિના પણ ક્ષય પામે તેવાં થઈ જાય છે. સંક્રમણકરણ :- નીચેની કે ટીસ્ટ્રીક્ટ કોર્ટમાં ન્યાયાધીશે એક જ પ્રકારના કેસમાં સંડોવાયેલ ચાર વ્યક્તિઓમાંથી અમુકને નિર્દોષ ઠરાવ્યા હોય અને અમુકને દોષિત ઠરાવી સજાપાત્ર ગણાવ્યા હોય પરંતુ તેમાંથી કોઈપણ વ્યક્તિ ઉપરની અદાલતમાં અપીલ ન કરે તો તે ફેંસલો તે જ પ્રમાણે રહે છે. પરંતુ ઉપરની અદાલતમાં જો અપીલ કરે તો પ્રથમના ફેંસલામાં ઠરાવેલ નિર્દોષ વ્યક્તિ દોષિત અને દોષિત વ્યક્તિ નિર્દોષ જાહેર થાય છે તેમ બંધનકરણના અધ્યવસાયથી બંધાયેલ કર્મમાં સંક્રમણક૨ણ ન લાગે તો જે કર્મ સુખાદિક કે દુઃખાદિક જે ફળ આપવાના સ્વરૂપે બંધાયેલ હોય તે કર્મ તે સ્વરૂપે ફળ આપે છે અને જો બંધાયેલ તે કર્મમાં સંક્રમણકરણ લાગી જાય તો સુખાદિક કે દુઃખાદિકરૂપે ફળ આપવાના સ્વરૂપે પ્રથમ બંધાયેલ હોવા છતાં વિપરીત થઈ જાય છે, અર્થાત્ દુઃખાદિક કે સુખાદિક સ્વરૂપે ફળ આપવાના સ્વભાવવાળાં થઈ જાય છે. ઉર્જાનાકરણ :- નીચેની અદાલતે ગુન્હેગારને એકાદ વર્ષની સામાન્ય કેદની અથવા એકાદ હજાર રૂપિયાના દંડની સજા કરી હોય અને જો તે ગુન્હેગાર ઉપરની અદાલતમાં કેસ લડે તો ક્યારેક એકાદ વર્ષના બદલે બે ચાર વર્ષની અને સામાન્ય કેદના બદલે સખત મજુરી સાથેની કેદની અગર હજારના બદલે બે હજારના દંડની સજા થઈ જાય છે, તેમ બંધ સમયે અમુક સ્થિતિ કે અમુક રસવાળું કર્મ બંધાયું હોય અને પછી તેમાં ઉત્તનાકરણરૂપ અધ્યવસાયોની અસર થાય તો ઉર્જાના થઈ જાય, તેથી પ્રથમ બંધાયેલ કર્મની સ્થિતિ અને રસમાં વધારો થઈ જાય છે. અપવર્દનાકરણ – નીચેની અદાલતમાં ગુન્હેગારને બે વર્ષ વિગેરે મુદતની અને સખત મજુરી સાથેની કેદની અગર બે હજારના દંડની સજા થઈ હોય અને પછી તે ઉપરની અદાલતમાં અપીલ કરીને કેસ લડે તો કેટલીક વાર બે વર્ષ વિગેરેના બદલે ઘટીને એકાદ વર્ષની અને સખત મજુરીની કેદના બદલે સામાન્ય કેદની તથા બે હજારની ૨કમના બદલે એકાદ હજા૨ની ૨કમના દંડની સજા થાય છે, તેમ બંધ સમયે જેટલી સ્થિતિ અને જેટલાં રસવાળું જે કર્મ બંધાયું હોય તેમાં અપવર્તનાકરણરૂપ અધ્યવસાયોની અસર થાય તો તેની અપવર્નના થઈ જાય - એટલે કે બંધ સમયે બંધાયેલ પુનર્જનતા અને રતનાં ઘટાડો થઈ જાય છે. ઉસનાકરણ :- નાચના અદાલતે ગુન્ડગોરને એકાદ વર્ષની સામાન્ય..હની અથવા ખેડા ઇ રૂપિયાના હુંડી: પ્રજા, લીયેય સારા રામ કે સભાએ 2 દો તે પગાર ખન આદિના કાર્ધક બાજ઼ા ચત્તું અને ત્યા બેના પગ જ ઓટો તા પ્રવનના ગુન્હાના બદલામાં થયેલ જલ ન માની, સમ ભોગવાઈ જાય છે તેવી રીતે પ્રથમ બંધાયેલ કર્મના ઉદયકાળમાં પ્રાપ્ત થયેલ દલિકોની સાથે અમુક પ્રકારના ઉદીરણાકરણરૂપ અધ્યવસાયો દ્વારા ઉદ્યકાળે પ્રાપ્ત નહિ થયેલા સંઘલકો પાઉવ્યમાં આવી પેસાર્યને દઈ. જ્યાં રહે અપસનાકરણઃ ચિના અદાલતમાં ગુન્હેગારને બં વર્ષ વિગેરે મુદતની અને સખત મજુરી સાથેની પેદની સરખાના જમીનમાં ગઇ જુન સુધી ને કુદેગાર ઠેલ આ પિતા બન્દ્રાના રેક મુક્ત રહ્ય પર્ણ'બિગેડુત યૂ' જે છે યુવત્ઝબર્ટ ૨ જુછાયીય છેતેાવન બંધાયેલ સત્તાગત મોહનીયામા બદલે એકાદ હજા૨ની. ક્રમના દંડની સજા શાય છે. પથ્થરોની હોય તેમાં ત" "વોની અસર એ તેની કનના ાિંત અને રસમાં ધટાડો થઈ જાય છે. .. બં સ્થાન સાર્ધ પધ હાલ નર નીપાત ઉદીરણાકરણ :- ખૂન આદિનો મોટો ગુન્હો કરનાર વ્યક્તિ ઉપર અદાલતમાં કેસ ચાલુ હોય અગર કેસના ચુકાદામાં જેલ વિગેરેની અમુક સજા થઈ હોય અને તે જ દરમ્યાન તે જ ગુન્હેગાર ખૂન આદિનો કોઈક બીજો ગુન્હો કરે અને તે ગુન્હાના બદલામાં થયેલ જેલ આદિની સજા પ્રથમના ગુન્હાના બદલામાં થયેલ જેલ આદિની સજાની સાથે ભોગવાઈ જાય છે તેવી રીતે પ્રથમ બંધાયેલ કર્મના ઉદયકાળમાં પ્રાપ્ત થયેલ દલિકોની સાથે અમુક પ્રકારના ઉદીરણાકરણરૂપ અધ્યવસાયો દ્વારા ઉદયકાળે પ્રાપ્ત નહિ થયેલા કર્મદલિકો પણ ઉદયમાં આવી ભોગવાઈને દૂર થઈ જાય છે. ઉપશમનાકરણ :- કોઈપણ અદાલતમાં ગુન્હેગારને અમુક મુદત પ્રમાણ જેલ વિગેરેની સજા થયેલ હોવા છતાં ખાસ કોઈ કારણસર જામીન આપી અમુક મુદત સુધી તે ગુન્હેગાર જેલ આદિ વિના બિનગુન્હેગારની માફક મુક્ત રહી શકે છે અને મુદત પૂર્ણ થતાં જ પુનઃ જેલ આદિના બંધનમાં આવી જાય છે, તેમ પ્રથમ બંધાયેલ સત્તાગત મોહનીયકર્મનો ઉદય ચાલુ હોવા છતાં જેનાથી મોહનીયકર્મ સર્વથા દબાઈ જાય તેવા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયરૂપ સર્વોપશમના Jain Education International For Personal & Private Use Only www.jaitlibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy