SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૧૯ गत्वाऽसङ्ख्येयाँ-ल्लोकान् द्विगुणा यावद् यवमध्यम् । इतश्च द्विगुणहीना, एवमुत्कृष्टकं यावत् ॥ ४७ ॥ ગાથાર્થ :- અસંખ્યયલોક પ્રમાણે સ્થાનો વારંવાર અતિક્રમતાં અનંતર અનંતર સ્થાનમાં યાવતુ યવમધ્ય સુધી દ્વિગુણ-દ્વિગુણ (બમણા) જીવો થાય. અને ત્યાંથી આગળ ઉત્કૃષ્ટ અનુભાગસ્થાન સુધી કહ્યા પ્રમાણે સ્થાન અતિક્રમતાં દ્વિગુણ દ્વિગુણ હાનિ (અર્ધા) પ્રાપ્ત થાય છે. ટીકાર્થ - અનંતરોપનિધા કહીં, હવે પરંપરોપનિધા કહે છે. જઘન્ય અનુભાગબંધસ્થાનમાં જેટલાં જીવો બંધકપણે છે, તેથી તે જઘન્ય અનુભાગબંધસ્થાનથી શરૂ કરીને અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાન અતિક્રમણ કરીને (જવા દઇને) પછી જે અનુભાગબંધસ્થાન આવે તે બંધકપણે જીવો દ્વિગુણવૃદ્ધ (બમણાં) થાય છે. પછી પણ તેટલાં સ્થાન અતિક્રમણ કરીને પછીના અનુભાગબંધસ્થાન તે બંધકપણે (જીવો) દ્વિગુણવૃદ્ધ થાય છે. એ પ્રમાણે તેટલાં સ્થાન અતિક્રમી દ્વિગુણવૃદ્ધિના નિયામક સ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી યવમધ્ય આવે. પછી અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાન અતિક્રમી પછીના અનુભાગબંધસ્થાનના બંધકપણે (જીવો) દ્વિગુણહીન (અર્ધા) થાય છે. એ પ્રમાણે દ્વિગુણહાનિ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી સર્વ ઉત્કૃષ્ટ દ્વિસામયિક અનુભાગબંધસ્થાન આવે. नाणंतराणि आवलिय - असंखभागो तसेसु इयरेसु । પાંતર સવિય - ગુરૂ નાપાંતરાઉંડુ . ૪૮ | नानान्तराण्यावलिका - ऽसख्येयभागस्त्रसेष्वितरेषु । एकान्तरादसङ्ख्येय - गुणानि नानान्तराणि तु ॥ ४८ ॥ ગાથાર્થ :- ત્રસકાય જીવોમાં આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ (વૃદ્ધિહાનિને અપાંતરાલે રહેલાં) અંતરા પ્રાપ્રમાણ છે, ને સ્થાવર જીવોમાં એક અંતરથી (અંતરવર્તિ સ્થાનોથી) અસંખ્યગુણ અંતરો પ્રાપ્યમાણ છે. ટીકાર્થ :- નાનાંતરણ = નાના પ્રકારના દ્વિગુણવૃદ્ધિ અને દ્વિગુણહાનિ એ બેના મધ્યમાં (વચમાં) રહેલાં જે (અનુભાગસ્થાનોનો સમુદાય રૂ૫) અંતરો કે ત્રસકાય જીવોમાં આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં સમયો તેટલાં પ્રમાણે હોય છે. અને તે પંચસંગ્રહ બંધનકરણની ૬૬મી ગાથામાં કહ્યું છે. “સાર્વતિમ સંવમાનો, તૉસ હારીખ હોવું પરિણા''- ત્રસજીવોમાં હાનિનું પ્રમાણ આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે. અહીં પ્રશ્ન થાય છે કે આવલિકાના અસંખ્યભાગ માત્ર જ અનુભાગબંધસ્થાન ત્રસજીવ વડે નિરંતર બંધાતા પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે પૂર્વ કહ્યું તો કેવી રીતે ત્રસ વિષે દ્વિગુણ – વૃદ્ધિ - હાનિ એટલી કહી એ પ્રમાણે એક પણ દ્વિગુણવૃદ્ધિ અથવા દ્વિગુણહાનિ પ્રાપ્ત થાય નહીં. સત્ય છે. ઉત્તર - પહેલાં આવલિકાના અસંખ્યયભાગ માત્ર સ્થાનો ત્રસ વડે નિરંતર બંધપણાની અપેક્ષાએ પ્રાપ્ત થાય તે હ્યું, અહીં તો કાલાન્તરે બંધપણાની અપેક્ષાએ ગ્રહણ કરાય છે, અને તે જીવો ઉત્કૃષ્ટપદે ક્રમથી વિશેષાધિક તેથી જે પ્રમાણે કહેલ પ્રમાણ દ્વિગણવૃદ્ધિ-હાનિનો વિરોધ નથી, તથા તોષ =એટલે સ્થાવરને ત્રસકાય પ્રાયોગ્ય એક અંતરથી બે જે દ્વિગુણવૃદ્ધિ અથવા દ્વિગુણહાનિની વચ્ચે જે સ્થાનો છે તેથી નાનાન્નયા યવમધ્ય પૂર્વ સંબંધી પરભાવિની (થનાર) દ્વિગુણવૃદ્ધિહાનિ અસંખ્ય ગુણ છે. એ પ્રમાણે અર્થ છે. અને પંચસંગ્રહ બંધનકરણની ૬૬મી ગાથામાં કહ્યું છે. હળતરા થાવર હા સંવરા''ત્તિ બે હાનિની વચ્ચેના સ્થાનો તથા સ્થાવર જીવોની હાનિઓ અસંખ્ય ગુણ છે. અહીં ત્રસ જીવોની દ્વિગુણવૃદ્ધિ-હાનિ થોડી, તેથી એક દ્વિગુણવૃદ્ધિ અથવા હાનિના અંતરાલમાં રહેલ સ્થાન અસંખ્યયગુણ છે. અને સ્થાવર જીવોને વિષે બે દ્વિગુણવૃદ્ધિ અથવા દ્વિગુણહાનિના એક અંતરાલમાં જે સ્થાન છે તે અલ્પ, તેથી દ્વિગુણવૃદ્ધિ અથવા દ્વિગુણહાનિના સ્થાનો વળી અસંખ્યયગુણ છે. એ પ્રમાણે વૃદ્ધિપ્રરૂપણા કરી, હવે (૬) યવમધ્ય પ્રરૂપણા - કરાય છે. ત્યાં યવમધ્ય સ્થાન અષ્ટસામયિક સ્થાન બાકીના સ્થાનોની અપેક્ષાએ અસંખ્યયભાગમાત્ર છે. તથા યવમધ્યથી નીચેના (પૂર્વના) સ્થાનો અલ્પ છે. અને તે યવ મધ્યના સ્થાનોથી અસંખ્ય ગુણ છે. ને તેથી યવમધ્યથી યવમધ્યના ઉપરના સ્થાનો અસંખ્યયગુણ છે. પંચસંગ્રહ બંધનકરણની ૬૭મી ગાથામાં કહ્યું છે. - “નવમન્સે રાખIછું મસંવમા ૩ સેસટાઈIf I બિ સિ ગોવા, હરિન સંવરિયાળ !'' શેષ સ્થાનની અપેક્ષાએ યવમધ્યના સ્થાનો અસંખ્યભાગ માત્ર છે. નીચેના થોડા અને ઉપરના અસંખ્યગુણ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy