SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૧૯ ૫ મું ૨૨નું સંક્રમ:- તથા તે જ જીવને મિથ્યાત્વ ક્ષય થયેલ હોય તો ૨૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. ''uU ને પમું ૨૨નું સંક્રમ - અથવા ઉપશમશ્રેણિમાં રહેલ પશમિક સમ્યગુદૃષ્ટિ ચારિત્રમોહનીયનું અંતરકરણ કરે છતે પુરુષવેદ -- સંજ્વલન ચતુષ્કનો આનુપૂર્વીથી સંક્રમણ કહેલ હોવાથી સંજ્વલન લોભનો અને અનંતાનુબંધિ-૪નો વિસંયોજિત (ક્ષય) અથવા ઉપશાંત થવાથી સંક્રમણનો અભાવ છે. અને સમ્યકત્વ તે મિથ્યાત્વ અને મિશ્રનું પતદગ્રહપણું હોવાથી સંજ્વલન-લોભ, અનંતાનુબંધિ-૪ અને સમ્યકત્વ એ ૬ પ્રકૃતિઓ ૨૮માંથી બાદ કરતાં ૨૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. UU ને ૬ઠું ૨૧નું સંક્રમ :- તથા તે જ જીવને નપુંસક ઉપશાંત થતાં ૨૧ પ્રકૃતિઓ સંક્રમાવે છે. ૪ ગતિવાળા વેદક સમ્યગુદષ્ટિને ૬ઠું ૨૧નું સંક્રમ- અથવા ૨૨ની સત્તાવાળો સમ્યકત્વના સ્થાનના અભાવથી કોઇપણ પ્રકૃતિમાં સંક્રમણ કરતો નથી. તેથી ૨૧ પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે.* 1 xને ૬ઠું ૨૧નું સંક્રમ - અથવા (ક્ષાયિક સમ્યગૃષ્ટિ ૨૧ની સત્તાવાળો) ક્ષપકશ્રેણિમાં વર્તતો સપક જ્યાં સુધી ૮ કષાયોનો ક્ષય ન કરે ત્યાં સુધી ર૧ પ્રકૃતિઓ સંક્રમાવે છે.' UU ને ૭મું ૨૦નું સંક્રમ:- તથા ઔપશમિક સમ્યગુદૃષ્ટિ (ઉપશમશ્રેણિમાં રહેલ) પૂર્વ કહેલ (સંક્રમ પ્રાપ્ત) ૨૧ પ્રકૃતિઓમાંથી સ્ત્રીવેદ ઉપશાંત થતાં બાકીની ૨૦ પ્રકૃતિઓ સંક્રમાવે છે. Uxને ૭મું ૨૦નું સંક્રમ :- અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિને પામેલો ચારિત્રમોહનીયનું અંતરકરણ કરે છતે પૂર્વ કહેલ રીતથી સંજ્વલન લોભનો સંક્રમ ન થાય માટે તે પણ બાદ કરતાં શેષ ૨૦ પ્રકૃતિઓનો જ સંક્રમણ કરે છે. xને ૮મું ૧૯નું સંક્રમ:- તથા એ ૨૦ પ્રકૃતિઓમાંથી નપુંસકવેદ ઉપશાંત થયે ૧૯ પ્રકૃતિઓ સંક્રમાવે છે. Uxને ૯મું ૧૮નું સંક્રમ:- તથા સ્ત્રીવેદ ઉપશાંત થયે ૧૮ પ્રકૃતિઓ સંક્રમાવે છે. 'UUને ૧૦મું ૧૪નું સંક્રમ :- ઔપશમિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં વર્તતો પૂર્વ કહેલ ૨૦ પ્રકૃતિઓમાંથી ૬ નોકષાય =હાસ્યાદિ-૬ ઉપશાંત થયે બાકી રહેલ ૧૪ પ્રકૃતિઓ સંક્રમાવે છે. UUને ૧૧મું ૧૩નું સંક્રમ :- તથા પુરુષવેદ ઉપશાંત થયે ૧૩ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૧૧મું ૧૩નું સંક્રમ:- અથવા ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષેપકને ૨૧ની સત્તામાંથી આઠ કષાય ક્ષય થયે ૧૩ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૧૨મું ૧૨નું સંક્રમ:- તે જ ક્ષેપકને ચારિત્રમોહનીયનું અંતરકરણ કરે છતે સંજવલન લોભના સંક્રમણનો અભાવ હોવાથી ૧૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. Uઝને ૧૨મું ૧૨નું સંક્રમ :- અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં વર્તતો પૂર્વે કહેલ ૧૮ પ્રકૃતિઓમાંથી નોકષાય - હાસ્યાદિ ૬ ઉપશાંત થયે ૧૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. Uઝને ૧૩મું ૧૧નું સંક્રમ :- તેમાંથી પુરુષવેદ ઉપશાંત થયે છતે તે જ જીવ ૧૧ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૧૩મું ૧૧નું સંક્રમ- અથવા ક્ષેપકને પૂર્વે કહેલ ૧૨ પ્રકૃતિઓમાંથી નપુંસકવેદ ક્ષય થયે બાકી રહેલ ૧૧ પ્રકૃતિઓ સંક્રમાવે છે.૧૬ ૧૨ અહીં “તે જ જીવને” કહેવાથી મિથ્યાત્વીને ગ્રહણ ન કરવો, પરંતુ ૨૪ની સત્તાવાળો સમ્યગુદષ્ટિ જીવ જાણવો. તેને સમ્યકત્વ વિના ૨૩ નો સંક્રમ હતો. પછી મિથ્યાત્વનો સંક્રમ વિચ્છેદ થવાથી ૨૪ની સત્તાવાળાને એક આવલિકા સુધી ૨૨નો સંક્રમ થાય, પછી ૧ આવલિકા તિબુક સંક્રમથી મિથ્યાત્વનો સત્તામાંથી ક્ષય થાય ત્યારે ૨૩ની સત્તાવાળો ૨૨નો સંક્રમ કરે. ૧૩ લપક - ઉપશમશ્રેણિમાં રહેલ જીવના સંક્રમસ્થાનોની અહીં સંજ્ઞા આ પ્રમાણે છે.x = ક્ષપક જીવ,0x = ઉપશમશિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ, અને UU = ઉપશમશ્રેણિમાં રહેલ પશમિક સમ્યગ્દષ્ટિ જીવ જાણવાં, આગળ આવતાં દરેક કરસના મંત્રાદિમાં પણ તે પ્રમાણે જાણવું. ૧૪ ૨૩ની સત્તાવાળા મનુષ્યને જ્યારે મિશ્રનો સંક્રમવિચ્છેદ થાય ત્યારે ૨૧ પ્રકૃતિઓ સંક્રમે છે. ૧૫ અહીં Uxને પણ સંજવલન લોભનો અસંક્રમ કરે તે પહેલાં ૨૧ પ્રકૃતિઓ સંક્રમે છે. १६ “यौपशमिकसम्यग्दृष्टेरुपशमश्रेण्यां प्रागुक्ताभ्यस्त्रयोदशभ्यो नपुंसकवेदे शीणेऽवशिष्य एकादश संक्रामन्ति" આ પંકતી ટીકામાં પ્રસાદિ ઘેષથી ડબલ છે. તે જરૂર નથી. તેથી વાચકવર્ગે તે પંક્તી કેન્સલ કરવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy