SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ કર્મપ્રકૃતિ અને ૧૩મું ૧૧નું સંક્રમ :- અથવા ઔપશમિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં રહેલ પૂર્વે કહેલ ૧૩ પ્રકૃતિઓમાંથી અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ ઉપશાંત થયે ૧૧ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૧૪મું ૧૦નું સંક્રમ :- ક્ષપકશ્રેણિમાં રહેલ જીવને ૧૧ પ્રકૃતિઓમાંથી સ્ત્રીવેદ ક્ષીણ થયે બાકીની ૧૦ પ્રકૃતિઓ સંક્રમાવે છે. DUને ૧૪મું ૧૦નું સંક્રમ :- અથવા પથમિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં વર્તતો તે ૧૧માંથી સંજ્વલન ક્રોધ ઉપશાંત થયે બાકી ૧૦ પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે. ઇઝને ૧૫મું ૯નું સંક્રમ - ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં વર્તતો પૂર્વે કહેલ ૧૧ પ્રકૃતિમાંથી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ - ૨ ઉપશાંત થયે ૯ પ્રકૃતિઓ સંન્માવે છે. xને ૧૬મું ટેનું સંક્રમ - તે જ (Uઝને) જીવને સંજવલન ક્રોધ પણ ઉપશાંત થયે ૮ પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે. Uને ૧૬મું ૮નું સંક્રમ:- અથવા ઔપશમિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં રહેલ પૂર્વે કહેલ ૧૦ પ્રકૃતિઓમાંથી અપ્રત્યાખ્યાનાવરણ - પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશાંત થયે ૮ પ્રકૃતિઓ સંક્રમાવે છે. 00ને ૧૭મું ૭નું સંક્રમ :- તથા તે જ જીવને સંજવલન માન ઉપશાંત થયે ૭ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૧૮મું ૬નું સંક્રમ:- ક્ષાયિક સમ્યગુદષ્ટિ ઉપશમશ્રેણિમાં વર્તતો પૂર્વે કહેલ ૮ પ્રકૃતિઓમાંથી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશાંત થયે ૬ પ્રકૃતિઓ સંક્રમાવે છે. Uxને ૧૯મું પનું સંક્રમ:- તથા તે જ જીવ સંજવલન માન ઉપશાંત થયે ૫ પ્રકૃતિઓ સંક્રમાવે છે. Uઇને ૧૯મું પનું સંક્રમ :- અથવા પથમિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં રહેલા પૂર્વે કહેલી ૭ પ્રવૃત્તિઓમાંથી અપ્રત્યા પ્રત્યા માયા-૨ ઉપશાંત થયે ૫ પ્રકૃતિઓ સંક્રમાવે છે. UUને ૨૦મું ૪નું સંક્રમ:- તથા તે જ જીવને સંજવલન માયા ઉપશાંત થયે ૪ પ્રકૃતિઓ સંક્રમાવે છે. ને ૨૦મું ૪નું સંક્રમ:- અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ક્ષેપકને પૂર્વે કહેલ ૧૦ પ્રકૃતિઓમાંથી નોકષાય (હાસ્યાદિ) ૬ ક્ષય થયે બાકીની ૪ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૨૧મું ૩નું સંક્રમ :- તે જ જીવને પુરુષવેદ ક્ષય થયે ૩ પ્રકૃતિઓ સંક્રમાવે છે. ને ૨૧મું ૩નું સંક્રમ:- અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં વર્તતો પૂર્વે કહેલ ૫ પ્રકૃતિઓમાંથી અપ્રત્યા પ્રત્યા માયા-૨ ઉપશાંત થયે બાકી ૩ પ્રકૃતિઓ સંક્રમાવે છે. Uxને ૨૨મું રનું સંક્રમ:- તે જ જીવ સંજ્વલન માયા ઉપશાંત થયે ૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. ને ૨૨મું રનું સંક્રમ :- અથવા ઔપશમિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિમાં વર્તતો પૂર્વે કહેલ ૪ પ્રકૃતિઓમાંથી અપ્રત્યા0 - પ્રત્યા, લોભ-૨ ઉપશાંત થયે બાકીની ૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૨૨મું રનું સંક્રમ:- અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ક્ષપક પૂર્વે કહેલ ૩ પ્રકૃતિઓમાંથી સંજવલન ક્રોધ ક્ષય થયે ૨ પ્રકૃતિઓ સંક્રમાવે છે. xને ૨૩મું ૧નું સંક્રમ - તે જીવ સંજવલન માન ક્ષય થયે ૧ પ્રકૃતિ સંક્રમાવે છે. તે જ પ્રમાણે ૨૩ સંન્મસ્થાનો કહ્યાં. તેની મધ્યમાં ૨૫ પ્રકૃતિઓનું સંક્રમણસ્થાન સાદિ - આદિ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. ૨૮ની સત્તાવાળાને સમ્યકત્વ - મિશ્ર ઉદૂવલના થયે સાદિ, અનાદિ મિથ્યાદૃષ્ટિને અનાદિ, અધ્રુવ-ધ્રુવપણું ભવ્ય - અભવ્ય અપેક્ષાએ. બાકીના ૨૨ સંક્રમસ્થાન ક્યારેક જ હોવાથી સાદિ - અધ્રુવ છે. (યંત્ર નં. , ૮, ૯ જુઓ). ઇતિ મોહનીય કર્મના સંક્રમ - અસંક્રમસ્થાન પ્રરૂપણા સમાપ્ત ૧૭ સમ્યકત્વ અને મિશ્રની ઉદૂવલના થવાથી ત્રણે દર્શનમોહનીયનો સંક્રમ બંધ પડે છે તે સમયે ૨૫નું સ્થાન સાદિ ભાવે હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy