SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૪૭ ૩. મનુષ્યગતિમાં જ નિશ્ચયથી હોય છે, અને સમ્ય મિશ્રની સત્તાવાળા એટલે કે અનંતાનુબંધિ-૪ +મિથ્યાત્વ સિવાય ૨૩ ની સત્તાવાળાને હોય છે. ૪. અહીં જે મતે ૨૪ની સત્તાવાળા ઉપશમશ્રેણિથી પડતાં મિથ્યાત્વ સમ્મુખ થયેલા સાસ્વાદનવાળા માને છે. તેઓને મતે સાસ્વાદને ૨૧માં ૨૧ પ્રકૃતિઓનો સંક્રમ થાય, અન્યથા અનંતાનુબંધિ ઉદય સહિત નિશ્ચયથી ૨૧ના પતગ્રૂહમાં ૨૫ પ્રકૃતિઓ સંક્રમે છે. ૫. UU - ૬ -૫ બંને પતગ્રહ આવે ગાથા ૧૧ની ટીકામાં છે. ગાથા - ૧૮મીની ટીકામાં પચવે - કૂવે બને આવે. પવેદ શબ્દ ટીકામાં નથી પણ તે જરૂરી છે. ૬. નિશ્ચયથી હોય છે. ઇતિ યંત્ર નં-૧૭ સમાપ્ત ક્ષપકશ્રેણિમાં પ્રથમ સત્તાચતષ્કમાંથી નરકગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, પ્રથમ જાતિ-૪, સ્થાવર સૂક્ષ્મ, સાધારણ, આતપ, ઉદ્યોત લક્ષણવાળી ૧૩ પ્રકૃતિઓ ક્ષય થયે છતે બીજુ સત્તાચતુષ્ક થાય. પ્રથમ સત્તાચતુષ્ક – ૧૦૩ ૧૦૨. ૮૨ દ્વિતીય સત્તાચતુષ્ક - ૯૦ ૮૯ ૮૩ અધુવસંજ્ઞાત્રિક - તથા ૯૫માંથી દેવદ્ધિક ઉદૂવલન થયે ૯૩, તેમાંથી પણ વૈક્રિયસપ્તક, નરકદ્ધિક = ૯ પ્રકૃતિઓનું ઉર્વલન થયે ૮૪. તેમાંથી પણ મનુષ્યદ્ધિક ઉદૂર્વલન થયે ૮૨. અને આ સત્તાત્રિક (૯૩ - ૮૪ - ૮૨) અધ્રુવસંજ્ઞા છે. જો કે અહીં અને બીજા સત્તાચતુષ્કમાં પણ ૮૨ ભિન્ન ભિન્નરૂપે વ્યવસ્થિત છે. તો પણ સંખ્યાનું સરખાપણું હોવાથી એક જ સત્તાસ્થાન ગણાય છે. તે પ્રમાણે ૧૦ સત્તાસ્થાને થયા. બીજા સત્તાચતુષ્કમાં રહેલ ૯૦ અને ૮૩ રૂપે સત્તાસ્થાનને વિષે સંક્રમ પ્રાપ્ત નહીં. બાકીના તો સર્વ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ૮ સંક્રમસ્થાનો થાય છે. ૯ અને ૮ રૂ૫ બીજા બે સત્તાસ્થાન અયોગિ અવસ્થાના છેલ્લા સમયે પ્રાપ્ત થાય છે, તેથી ૧૨ સત્તાસ્થાનો પૂર્ણ થાય છે. પણ તે સંક્રમને વિષે પ્રાપ્ત નથી. કારણ કે અયોગિ અવસ્થામાં બંધના અભાવના કારણે પતંગ્રહના અભાવથી બંધાતી પ્રકૃતિ જ પતંગ્રહપણું છે. પતગ્રહ હોતે છતે જ સંક્રમનો સંભવ છે અને સત્તાસ્થાનથી બાહ્ય બીજા ૪ સંક્રમસ્થાનો થાય છે. ૧૦૧, ૯૪, ૮૮, અને ૮૧ છે. - તે પ્રમાણે ૧૨ સત્તાસ્થાન અને ૧૨ જ સંક્રમસ્થાન પ્રાપ્ત થાય છે અને તે કહે છે. ૬ઢા નામકર્મને વિષે ૧૨ સંક્રમસ્થાન છે તે આ પ્રમાણે છે. ૧૦૩ - ૧૦૨ - ૧૦૧ - ૯૬ - ૯૫ - ૯૪ - ૯૩ - ૮૯ - ૮૮ - ૮૪ - ૮૨ - ૮૧ ત્યાં સર્વ પ્રકૃતિ સમુદાય તે ૧૦૩, તેમાંથી જ તીર્થકર અથવા યશકીર્તિ સિવાય તે ૧૦૨, ૧૦૩માંથી તીર્થકર અને યશ-કીર્તિ એ બન્ને સિવાય ૧૦૧, ૧૦૩માંથી આહારકસપ્તક સિવાય ૯૬, ૧૦૨માંથી આહારકસપ્તક સિવાય ૯૫, અને તે યશકીર્તિ રહિતવાળા ૦૫માંથી જે તીર્થકર રહિત હોય તેને ૯૪, (અને તે તીર્થકર રહિત વાળા ૯પમાંથી યશકીર્તિ રહિત હોય તેને ૯૪,) ૯૫માંથી દેવગતિ - દેવાનુપૂર્વી ઉદ્વલના કરે છતે ૯૩, અથવા નરકગતિ - નરકાનુપૂર્વ રહિત ૯૩, ૧૦૩માંથી ૧૩ પ્રકૃતિ ક્ષય થયે અને યશ-કીર્તિ બાદ કરતાં ૮૯, અને તે જ ૮૯માંથી તીર્થંકર રહિત કરતાં ૮૮, ૯૩માંથી વૈક્રિયસપ્તક, નરકદ્ધિક કે દેવદ્વિક ઉદ્વલના થયે ૮૪, તેમાંથી મનુષ્ય ગતિ-મનુષ્યાનુપૂર્વી ઉદ્વલના થયે ૮૨, અથવા ૯૬માંથી ૧૩ પ્રકૃતિ ક્ષય થયે યશ-કીર્તિ કે જિનરહિત ૮૨, અને તે જિનરહિતમાં યશ-કીર્તિ દૂર કરે છતે પણ ૮૧, આ નામકર્મના ૧૨ સંક્રમસ્થાનો છે. ઇતિ નામકર્મના સત્તાસ્થાનો - સંક્રમસ્થાનો સમાપ્ત. ૨૨ - અહીં ટીકામાં વરાતિઃ શબ્દ નથી, પણ તે જરૂરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy