SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ કર્મપ્રકૃતિ ૨૨ ૧૧ ૨૫ મોહનીયકર્મના પતગ્રહમાં સંક્રમસ્થાનોની સંકલના અને સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં. ૧૬-આ સંજ્ઞા :- ટીપ્પણ નં. ૧૩ પ્રમાણે (ગાથા ૧ર થી રર ના આધારે) કયું પતગ્રહ ? કયાં સંક્રમસ્થાનો? કયા જીવો સ્વામિ ? ૨૬ - ૨૭ મિથ્યાદૃષ્ટિ ૧૫ ૨૬ - ૨૭ દેશવિરતિ ૨૬ - ૨૭. પ્રમત્ત - અપ્રમત્ત ૧૯ ૨૬ - ૨૭ અવિરત સમ્યગુદૃષ્ટિ ૧૭ મિશ્રદૃષ્ટિ ચારેગતિમાં ૨૫ મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદન ૨૨ ૨૩. મિથ્યાદૃષ્ટિ ૧૯ ૨૩ અવિરત સમ્યગુદૃષ્ટિ ૨૩ દેશવિરતિ પંચેન્દ્રિયમાં જ પ્રમત્ત - અપ્રમત્ત ૨૩ UU ૨૨ અવિરત સમ્યગુદૃષ્ટિ ૧૪ દેશવિરતિ મનુષ્યગતિમાં જ ૨૨ પ્રમત્ત - અપ્રમત્ત ૨૧ 2 ૨૩ RJ 1 ૨૨ ૧૦ Iછે | ૨૨. UU ૨૧ | ૨૧ | સાસ્વાદન ૨૧ અવિરત સમ્યગુદૃષ્ટિ, મિશ્રદૃષ્ટિ દેશવિરતિ પ્રમત્ત - અપ્રમત્ત UU ૨૧ UX, X અહીં સુધીના ર૭થી ૨૧ સુધીના (૨૪ સિવાય) ૬ સંક્રમસ્થાનો મિશ્ર (શ્રેણિગત અશ્રેણિગતને પણ) છે. | ૨૧ ૨૧ | ક ૨૧ આ પતગ્રહમાં સંક્રમસ્થાનોને પ્રથમ એ રીતે કહેવાં કે ૧થી ૨૭ સુધીના ૨૩ સ્થાનોને અનુક્રમે સ્થાપીને એકાદિ સંક્રમસ્થાનો કયા કયા પતગ્રહમાં હોય છે? અથવા ૨૭ થી ૧ સુધીના ૨૩ સંક્રમસ્થાનો કયા કયા પતગ્રહમાં હોય છે ? તેની પૂર્વાનુપૂર્વીએ વા પડ્યાનુપૂર્વીએ જે પ્રરૂપણા કરવી તે આનુપૂર્વીe. અને એવા અનુક્રમ રહિત સંક્રમસ્થાનોની અમુક અમુક પતગ્રહમાં પ્રાપ્તિ કહેવી તે અનાનુપૂર્વીપળા.. અને બન્ને પ્રકારે પ્રરૂપણા કરવી તે સમve. તથા સાયિક સમ્યક્ત્વીને કયાં કયાં સંક્રમસ્થાનો કયા કયા પતગ્રહમાં સંક્રમે ? તેની જે પ્રરૂપણા તે ક્ષીણદર્શનમોહસત્યપ્રરૂપણા, એથી વિપરીત અક્ષરદર્શનમોહસકપ્રરૂપણા અને ઉભય પ્રરૂપણા. એ પ્રમાણે ઉપશમશ્રેસિવંત જીવના કયા સંક્રમસ્થાનો કયા પતગ્રહમાં સંક્રમે ? તે ઉપશમકશ્રરૂપણા, લપકને આશ્રયી લપકસલ્કપ્રરૂપણા, અને ઉભયને આશ્રયી ઉભયપ્રરૂપણા. આ સિવાય પતગ્રહસ્થાનોની સંકલના જાણવી હોય તો પણ સંક્રમસ્થાનવતું ૯ પ્રકારે સંકલના થાય છે. અથવા એ નવ પ્રકારનો મેળ મેળવીને બનતા પ્રયત્ન અનુક્રમ કાઢવો. તે પણ સંકલના જાણવાનો ઉપાય છે. શ્રી ગ્રંથકાર મહારાજે એ ૯ સંકલનામાંથી ૧૧મી ગાથામાં અનાનુપૂર્વીએ સંક્રમસ્થાનો તથા પતગ્રહસ્થાનોની પરસ્પર પ્રાપ્તિ કહીને સ્વામિત્વના સંક્રમસ્થાનનો કંઇક આનુપૂર્વીએ કહ્યાં છે, અને શેષ ઉપસંહારની ૧૨ થી ૨૧મી ગાથા સુધીની ૧૦ ગાથાઓમાં સંક્રમસ્થાનો આનુપૂર્વીએ કહ્યાં છે. એમાં પતદુગ્રહ અને સ્વામિત્વ અનાનુપૂર્વીએ કહેવાયા છે. (એક વસ્તુમાં અનુક્રમ કહેતાં બીજામાં અનુક્રમ જ કહેવાય. કારણ કે સર્વે અનુક્રમ સાથે સચવાય નહીં) અને શેષ સંકલનાઓ સ્વબુદ્ધિથી પટ્ટકપર સ્થાપના રૂપે વિસ્તારવાને ભલામણ આપી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy