SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ ટીકાર્થ :- ૨-૩ અને ૪ના પતહમાં ૮ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યાં ૨-૩ના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અને ૪ના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગ્દૃષ્ટિવાળા ૮ પ્રકૃતિઓ સંક્રમાવે છે. તથા ૩ -૪ ના પતગ્રહમાં ૭ પ્રકૃતિઓનો સંક્રમ જાણવો, અને તે ૩ -૪ માં ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગ્દષ્ટિને જાણવો. તથા ૨ના પતગ્રહમાં ૬ પ્રકૃતિઓનો જ સંક્રમ નિશ્ચયથી હોય છે, અને તે ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને હોય છે. તથા ૩-૧-૨ના પતગ્રહમાં ૫ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યાં ૩ના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશમિક સમ્યગ્દષ્ટિને હોય છે, અને ૨ -૧ના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દૃષ્ટિને ૫ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે. સંક્રમણકરણ ગાથાર્થ ઃ સંક્રમ જાણવો. चत्तारि तिगचउक्के, तिन्नि तिगे एक्कगे य बोद्धव्या । તો તુતુ વવા વિ ય, વગ વાડુ વોદ્ધના || ૨૧ ॥ चतस्रस्त्रिकचतुष्के, तिस्र त्रिके एक्के च बोद्धव्याः । કે ઢોરેસ્યાપિ હૈ - વૈવસ્યાં વોન્દ્રયા : || ૨૧ || ૩-૪ ના પતગ્રહમાં ૪, ૩-૧ના પતગ્રહમાં ૩, ૨-૧ના પતગ્રહમાં ૨ અને ૧ના પતગ્રહમાં ૧ નો ટીકાર્ય :૩-૪ના પતગ્રહમાં ૪ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યાં ૩ના પતગૃહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ઔપમિક સમ્યદૃષ્ટિ અને ૪ના પતગ્રહમાં ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ૪ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે. તથા ૩-૧ ના પતગ્રહમાં ૩ પ્રકૃતિઓનો સંક્રમ જાણવો. ત્યાં ૩ના પતગ્રહમાં ક્ષપકશ્રેણિમાં અને ૧ના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ૩ પ્રકૃતિઓ સંક્રમે છે. તથા ૨-૧ના પતગ્રહમાં ૨ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યાં રના પતગ્રહમાં ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યષ્ટિ અને ઉપશમશ્રેણિમાં રહેલ ઔપશિમક સમ્યગ્દષ્ટિને ૨ પ્રકૃતિનો સંક્રમ હોય છે. અને ૧ના પતગ્રહમાં ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ૨ પ્રકૃતિનો સંક્રમ હોય છે. તથા ૧ના પતગ્રહમાં ૧ પ્રકૃતિનો સંક્રમ જાણવો, અને તે ક્ષપકશ્રેણિવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને જ હોય છે. તે પ્રમાણે આ પતગ્રહમાં સંક્રમ સ્થાનોની સંકલના સંવેધથી વિચારવા માટે યંત્ર નં. ૮, ૯, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭ જુઓ. अणुपुब्विअणाणुपुब्बि, झीणमझीणे य दिट्ठिमोहम्मि । વસામો ય હવશે ય, સંમે મળોવાયા ।। ૨૨ ।। Jain Education International आनुपूर्व्यनानुपूर्वी, क्षीणेऽक्षीणे च द्दष्टिमोहे । હવશમ હૈં ક્ષ ૨, સંઘ્ને માર્ગનોષાયાઃ ॥ ૨૨ ।। ગાથાર્થ :- શું આ સંક્રમસ્થાન સંક્રમમાં આનુપૂર્વીએ ઉપજે છે ? કે અનાનુપૂર્વીએ ઉપજે છે ? કે બન્ને પ્રકારે ઉપજે છે ? તથા ક્ષીણદર્શનમોહનીયમાં ? કે અક્ષીણદર્શનમોહનીયમાં ? કે બન્ને પ્રકારમાં ઉપજે છે ? તથા ઉપશમકમાં ? કે ક્ષપકમાં ? કે બન્નેમાં ઉપજે છે ? ટીકાર્ય :- હવે પતંગ્રહને વિષે સંક્રમસ્થાનની સંકલનામાં માર્ગણાના ઉપાયોને કહે છે. પતગ્રહને વિષે પ્રમાણે - શું આ સંક્રમસ્થાન આનુપૂર્વીથી સંક્રમ પ્રાપ્ત થાય તેમજ શું આ સંક્રમસ્થાન ક્ષીણદર્શનમોહનીયમાં અથવા સંક્રમસ્થાન ઉપશમક કે ક્ષપકમાં અથવા બન્નેમાં ઘટે ?૧ સંક્રમસ્થાનમાં સંકલનના વિચારમાં આ માર્ગણાના ઉપાયો છે. તે આ છે ? અથવા અનાનુપૂર્વીથી થાય છે ? અથવા બન્ને રીતે થાય છે અક્ષીણદર્શનમોહનીયમાં અથવા બન્ને પ્રકારમાં ઘટે ? તેમજ શું આ (યંત્ર નં. ૧૬, ૧૭ જુઓ) ? ઇતિ મોહનીયકર્મની પતગ્રહમાં સંક્રમસ્થાનોની સંકલના અને સ્વામી સમાપ્ત ઇતિ મોહનીય કર્મની સંક્રમ - પતગ્રહ વિધિ સમાપ્ત For Personal & Private Use Only - www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy