SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ કર્મપ્રકૃતિ ટીકાર્થ :- અનંતરોપનિધા ઘણા કરી. હવે (૨) પરંપરોપનિધાની પ્રરૂપણા કહે છે. અબાધા કાલથી આગળ (પૂર્ણ થયે) પ્રથમ સ્થિતિમાં જે કલયા નાંખેલા તે અપેક્ષાએ બીજા આદિ સમય-સમયના પ્રમાણવાળી દરેક સ્થિતિમાં દલિયાઓને વિશેષહીન વિશેષUકરતાં પલ્યોપમનો અસંખ્યયભાગ જેટલી સ્થિતિઓને અતિક્રાન્ત કરીને દિgોન” એટલે અર્ધા થાય. એ પ્રમાણે અર્થ છે. તેથી આગળ ફરી પણ વિશેષહીન દલિયાઓની રચના કરતાં પલ્યોપમ અસંખ્ય ભાગ માસ્થતિઓ અતિક્રાંન્ત કરતા અર્ધા થાય છે. એ પ્રમાણે અર્ધી અર્ધી હાનિઓ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ છેલ્લો સમય આવે. એ પ્રમાણે અર્થ છે. એ પ્રમાણે દ્વિગુણહાનિ સ્થાનો કેટલાં થાય? “નાખતા' ઈત્યાદિ નાના તારના જે અન્તરો-એટલે અંતરે-અંતરે થતાં દ્વિગુણહાનિ સ્થાનો છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં (ઉત્કૃષ્ટ સ્થિતિબંધ માં અથવા ઉ0 સ્થિતિબંધના અન્ય સમય સુધીમાં) પલ્યોપમના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમા ભાગે જેટલાં સમયોટલા પ્રમાણે હોય છે.' અહીં પ્રશ્ન થાય છે કે મિથ્યાત્વનીકષ્ટ સ્થિતિ ૭૦ કોકો સાગ પ્રમાણ હોવાથી આટલી હાનિઓ સંભવે છે. પરંતુ આયુષ્યની તો ઉત્કૃષ્ટ સ્થિતિ-૩૩ રાતે પ્રમાણ હોવાથી કેવી રીતે આટલી હાનિઓ સંભવે ? એ પ્રમાણે સત્ય છે. ઉત્તર અસંખ્યયતમભાગ અહીં અસંખેય વાળો છે. કારણ અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ હોવાથી તેથી પલ્યોપમના પ્રથમ વર્ગમૂળનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય વિષે અત્યંત અલ્પ ગ્રહણ કરવો. એ પ્રમાણે દોષ નથી. તથા સર્વ દ્વિગુણહાનિસ્થાનો અલ્પ છે અને એક દ્વિગુણહાની વચ્ચે નિષેકસ્થાનો (સ્થિતિસ્થાનો) અસંખ્યય ગુણ છે. ઇરિજી નિષેક પ્રરૂપણા સમાપ્ત ( - અથ ઝ અબાધા કડક પ્રરૂપણા :-) मोत्तूण आगाई, समए समए अवाहहाणीए । पल्लासंखियागं, कंडं कुण अप्पवहुमेसिं ॥८५॥ मुक्त्वाऽऽयुष्का, समये समयेऽबाधाहानौ । पल्यासङ्ख्ययभा, कण्डकं कुर्वल्पबहुत्वमेषाम् ॥८५॥ ગાથાર્થ :- આયુષ્ય વિના સાત કમાં અબાધા ઉપર એકેક સમય હીન થતા (મૂળસ્થિતિ) ઉત્કૃષ્ટ સ્થિતિથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગરૂપે કંડકઠંડક પ્રમાણ હીન થાય. એમાં અલ્પ બહુત્વ આ પ્રમાણે છે. ટીકાર્ય :- નિષેક પ્રરૂપણા કરી (૩ હવે અબાધાકંડક પ્રરૂપણા કહે છે ત્યારે પણ આયુષ્યને મૂકીને (ત્યાગ કરીને) બાકીના સર્વ કર્મોની અબાધા હાને વિશે દરેક સમયે સમયે પલ્યોપમનો અસંખ્યય લક્ષણવાળું કંડક કરવું તે ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી હન કરવું. આ પ્રમણે થાય તે કહે છે. ઉત્કૃષ્ટ અબાધામાં વર્તતો જીવ પરિપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અથવા એક સમય હીન (પલ્યોપમન અસંખ્યાતમા ભાગ હીન સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ) બાંધે અને ઉત્કૃષ્ટ અબાધા એક સમય હીન હોય તો નિયમથી (નક્કી પલ્યોપમના અસંખ્યયભાગહીન જ ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે તે પણ એક સમયહીન અથવા પલ્યોપમના અસંખ્યયભાગીન સ્થિતિ બાંધે. એ પ્રમાણે જ્યાં સુધી (જેટલાં) સમયો વડે ઉન અબાધા થાય ત્યાં સુધી (તેટલા) જ કંડકો સ્થિતિ ન્યુનતા જાણવી કે જ્યાં સુધી જઘન્ય અબાધા અને જધન્યસ્થિતિ આવે તે પ્રમાણે અબાધાગત સમય હાનિએ સ્થિતિબંામાં કંડક હાનિ થાય છે. ' હવે અલ્પબદુત્વ પ્રરૂપણ કહે છે. ૧૨૮ પંચસંગ્રહમાં પાંચમા દ્વારમાં ગાથા ૫૨ માં કહ્યું છે. પરિબોવમન મૂતા પસંવમાન ગત્તિયા સમયા/ તાવયા હાળોગો, દિવેઉવીસ નવા અર્થ :- પલ્યોપમના વર્ગમૂળના અસંખ્યાતમે ભાગે જેટલાં સમય છે. તેટલાં સમય પ્રમાણ દ્વિગુણહાનિયો ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં (ઉસ્થિબંધના અંત્ય સમય સુધીમાં જાણવી, અને આ હાનિઓ ૨૦ કોકોસાગત આદિ ઉત્કૃષ્ટ ચિતિબંધમાં જ હોય છે. પણ જઘન્ય સ્થિતિબંધમાં અથવા કેટલા એક મધ્યમ સ્થિતિબંધમાં પર્વ કહેલ એ પ્રમાણવાળી હાનિઓ ન સંભવે). ૧૨૯ અસત્કલ્પનાએ જેમ ૧૦ સમય સ્થિતિક કર્મની ૧૦ સમય અબાધા છે. તો ૧૦૯૯-૯૮-૯૯૬-૯૫-૯૪૯૩-૯૨ ને ૯૧ સમયના સ્થિતિબંધમાં અવશ્ય ૧૦ સમયની અબાધા હોય તદનંતર ૯૦૮૯ યાવતું ૮૧ સુધીની ૧૦ સ્થિતિઓ બંધાય ત્યાં સુધીમાં ૯ સમય અબાધા હોય. એ પ્રમાણે પાવતુ ૧૦ થી ૧ સમય સુધીની સ્થિતિએ ૧ સમય ૩૫ જધન્ય અબાધા હોય ઇતિભાવ તથા ટીકાર્યમાં કહેલા અબાધા કંડક સંબંધી વર્ણન ઉપરથી વાચક વર્ગ અબાધાને આધીન સ્થિતિબંધ છે. એમ ન સમજવું પરંતુ વાસ્તવિક રીતે વિચાર કરતા બંધને આધીન જ અબાધા છે. એમ સમજવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy