SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ કર્મપ્રકૃતિ અધિક છે. નામ ગોત્રના ૧૯ ગુણ અધિક છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ વિશેષાધિક છે. જઘન્યસ્થિતિ અને અબાધાનો ત્યાં પ્રવેશ થવાથી. (યંત્ર નં - ૩૯ જુઓ). ૨ જીભેદે આયુષ્યમાં ૮ ભેદે અલ્પબહુત :- તથા સંક્ષિપંચેન્દ્રિય અથવા અસંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્તને વિષે પ્રત્યેકના આયુષ્યની જધન્ય અબાધા સર્વથી અલ્પ છે, તેથી જધન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે, અને તે ક્ષુલ્લક ભવ રૂ૫ છે. તેથી અબાધાસ્થાનો સંખ્યયગુણ છે, કારણકે જધન્ય અબાધા ન્યૂન પૂર્વક્રોડ વર્ષના ત્રીજા ભાગ પ્રમાણ અબાધાસ્થાનો છે. તેથી પણ ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક, જધન્ય અબાધાનો પણ ત્યાં પ્રવેશ થવાથી, તેથી દ્વિગુણહાનિસ્થાનો અસંખ્યયગુણ, પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્ય ભાગમાં રહેલ સમય પ્રમાણ હોવાથી. તેથી પણ એક દ્વિગણહાનિના અંતરમાં રહેલ નિષેકસ્થાનો અસંખ્યયગુણ છે તેની રીત પૂર્વ કહી છે તેથી સ્થિતિબંધસ્થાનો અસંખ્ય ગુણ છે. તેથી પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે, જધન્ય સ્થિતિ અને અબાધાનો ત્યાં પ્રવેશ થવાથી. આ સંજ્ઞિ પંચેન્દ્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્તને વિષે આયુષ્યના આઠ ભેદથી અલ્પબદુત્વ છે. (યંત્ર નં૦ -૪૦ જુઓ) ૧૨ જીવભેદને વિષે આયુષ્યમાં ૬ ભેદે અલ્પબહુત :- તથા સંક્ષિ-અસંક્ષિપંચેન્દ્રિય અપર્યાપ્તને વિષે અને ચઉરિન્દ્રિય તે ઇન્દ્રિય, બેઇન્દ્રિય, બાદર સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત વિષે પ્રત્યેકનો આયુષ્યનો જધન્ય અબાધા સર્વ થી અલ્પ, તેથી જધન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ, કારણકે તે ક્ષુલ્લકભવ રૂપ હોવાથી. તેથી અબાધાસ્થાનો સંખ્યયગુણ, તેથી ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક, તેથી સ્થિતિબંધસ્થાનો સંખ્યયગુણ, કારણકે જધન્ય સ્થિતિ રહિત પૂર્વ કોડ પ્રમાણ હોવાથી. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે, કારણકે જધન્ય સ્થિતિ અને અબાધાનો ત્યાં પ્રવેશ થવાથી, એ ૬ ભેદથી અલ્પબદ્ભુત્વ છે. (યંત્ર નં ૪૧ જુઓ). ૧૨ જીવભેદને વિષે આયુષ્ય સિવાય સાત કર્મોમાં ૧૦ ભેદે અલ્પબહુત :- તથા અસંક્ષિપંચેન્દ્રિય, ચઉરિન્દ્રિય, તે ઇન્દ્રિય, બેઇન્દ્રિય, સૂક્ષ્મ-બાબર એકેન્દ્રિય પર્યાપ્ત - અપર્યાપ્ત ને વિષે આયુષ્ય સિવાયના સાત કર્મોનો દરેકને અબાધાસ્થાનો અને કંડકસ્થાનો અલ્પ છે, પરસ્પર તુલ્ય છે. આવલિકાના અસંખ્યયભાગમાં રહેલ સમય પ્રમાણ હોવાથી. તેથી જધન્ય અબાધા અસંખ્ય ગુણ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી. તેથી પણ ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક, જધન્ય અબાધાનો પણ ત્યાં પ્રવેશ થવાથી. તેથી દ્વિગુણહાનિસ્થાનો અસંખ્યયગુણ, તેથી એક દ્વિગુણહાનિની વચ્ચે નિષેકસ્થાનો અસંખ્યયગુણ, તેથી અર્થકંડક અસંખ્યયગણ, તેથી પણ સ્થિતિબંધસ્થાનો અસંખ્યયગુણ. એકેન્દ્રિય અને બાકીના જીવોને (સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાઅપર્યા, ને વિષે આયુષ્ય સિવાય ૭ કર્મોમાં ૧૦ ભેદે અNબહુત્વ યંત્ર નંબર-૩૯ જઘન્ય અબાધા અલ્પ અન્તર્મુહુર્ત પ્રમાણ હોવાથી અબાધાસ્થાને * સંખ્યયગુણ પરસ્પર ઉ0 અબાધા - જધ0 અબાધા કંડકસ્થાન તુલ્ય છે. (૭૦૦૦ વર્ષ) - (અંતર્મ) | ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક જઘન્ય અબાધા ઉમેરવાથી. નિષેકવિધિમાં દ્વિગુણહાનિસ્થાનો અસંખ્યયગુણ પલ્યો. અસંખ્ય ભાગ હોવાથી. દ્વિગુણહાનિના અંતરે નિષેકસ્થાનો | અસંખ્ય ગુણ પલ્યો, અસંખ્યયભાગ હોવાથી. અર્થકંડક અસંખ્યયગુણ | પલ્યો, અસંખ્યયભાગ હોવાથી. જઘન્ય સ્થિતિબંધ અસંખ્યયગુણ અત:કોકોસાગતું હોવાથી સ્થિતિબંધ સ્થાનો સંખ્યયગુણ અંતઃ કોકોસાગ0 ન્યૂન ૭૦ કોકો, સાગ0 | ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક ૭૦ કોકો, સાગઇ છે. યંત્ર નં ૩ની ટીપ્પણી-૧. અહીં સંખેવગુણ આવે. પ્રતમાં ચૂર્ણિ - ટીકામાં અસંખ્ય ગુણ કહ્યું છે પણ તે અશુદ્ધિ છે. For Personal Private Use Only ૧૦ Jain Education Interational www ainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy