SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ કર્મપ્રકૃતિ મિથ્યાત્વાદિ પરીગણિત સામાન્ય બંધના કારણો રહે છતે જે અવશ્ય બંધાય તે ધ્રુવબંધિ અને તેનાથી વિપરીત અર્થાત્ મિથ્યાત્વાદિબંધ હેતુ રહે છતે જેના બંધની ભજના-વિકલ્પ છે તે અધ્રુવબંધિ આ પરિભાષાનું રહસ્ય છે. | ઇતિ ૨જુ અધુવબંધિ દ્વાર સમાપ્ત - (ધ્રુવબંધિ ૪૭ પ્રકૃતિઓમાં કાલભાંગાનું યંત્ર નંબર-૧ પ્રકૃતિઓના નામ કુલ પ્રકૃતિઓ અનાદિ અનંત કયા જીવને ? અનાદિસાંત કયા જીવને ? સાદિ અનંત કયા જીવને? | સાદિસાંત કયા જીવને મિથ્યાત્વ | o | : અભવ્ય અનંતા.-૪, થીણદ્ધિ-૩, ૭] ૧ o | 0 1 0 1 1 અપ્રત્યાખ્યo-૪ ૪ | ૧ | ૧ | ""| | o | ૧ પ્રત્યાખ્યા -૪ ૪ | ૧ | '' ૧ | "| ૦ o | ૧ નિદ્રા-પ્રચલા. ૨ | ૧ | ”| ૧ 0 | બંધનું સાંતપણું કયા ! બંધની આદિ ક્યાં ગુણસ્થાનકે ? ગુણસ્થાનક સુધી ? ‘ભવ્ય ૧લા ના ૨-૩-૪-૫-૬થી પડી ૧ લે આવતાં અન્ને ૨જા ના ૩-૪-૫-૬થી પડી ૧લે આવતાં , ૪-૫-૬થી પડી રજે આવતાં ” ૪થાના અન્ને પ-૬થી ૫ડી ૪-૩-૨-૧લે આવતાં કે પથી૧૧ સુધીના કાલ કરી ૪થે જતાં પમાના અત્તે ૬થી પડી ૫-૪-૩-૨-૧લે આવતાં કે ૧૧ વગેરેથી કાલ કરી ૪થે જતાં ૮/૧ લા ૧૮/રથી પડી ૮/૧લા ભાગે આવતાં અન્ને કે ૧૧ વગેરેથી કાલ કરી ૪થે જતાં ૮િ/૬ઢા અન્ને ૮/૭ થી પડી ૮/૬ઠ્ઠા ભાગે આવતાં કે ૧૧ વગેરેથી કાલ કરી ૪થે જતાં | ” [૮/૭માં અજો|થી પડી ૮/૭મા ભાગે આવતાં કે ૧૧-૧૦-૯ થી કાલ કરી ૪થે જતાં ૯/રજાના ||૩થી પડી ૯/૨જા ભાગે આવતાં કે, અત્તે ૧૧-૧૦-૯/૩થી કાલ કરી ૪થે જતાં ૯/૩જાના ૯િ/૪થી પડી હ૩જા ભાગે આવતાં કે અન્ને ૧૧-૧૦-૯૪થી કાલ કરી ૪થે જતાં ૯/૪થાના ૯િ/પથી પડી ૯૪થા ભાગે આવતાં કે અન્ને ૧૧-૧૦-૯/પથી કાલ કરી ૪થે જતાં ૯/પમાન ૧૦મે થી પડી ૯/પમા ભાગે આવતાં અન્ને કે ૧૧-૧૦થી કાલ કરી ૪થે જતાં ૧૦માના ૧૧થી પડી ૧૦મે આવતાં કે ૧૧ અત્તે થી કાલ કરી ૪ થે જતાં | ૦ 0 | ૧ | તo-કાર્મ-વર્ણાદિ-૪ | ૯ | ૧ | "| ૧ | "| અંગુરૂ૦-ઉપ૦-નિર્માણ ભય-જુગુપ્સા ૨ | ૧ | "| ૦ [ 0 | ૦ ૦| ૧ | સંજ્વલન ક્રોધ | ૧ | ” ૧| "| ૦ ૦ ૧ | સંજવલન માન 0 | ૦) ૦| ૧ | | સંજવલન માયા | | ૧ | ૧ | ”| ૧ | "| ૦| 0 | | ૧ | | સંજ્વલન લોભ | | ૧ | ૧ | '' ૧ ૦ | ૦ ૧ | ૧૪ જ્ઞાન-૫ દર્શ૦-૪ અંતરાય-૫ યંત્ર ૧ની ટીખણ ૧ - ધ્રુવબંધી પ્રવૃતિઓ વિષે - નીચે અપવાદ છે. અપવાદ-૧ શ્રેણિથી પડીને ૬ઢે-પમે-૪થે થઇને ૧લે કે જે ગુણઠાણે આવેલાને અથવા વિસંયોજના કરીને અથવા કર્યા વગર પણ અને શ્રેણિથી આવીને પણ ૩ થી ૬ ગુણસ્થાનકથી પડીને મિથ્યાત્વ ગુણસ્થાનકે આવેલા જીવને જો કે પ્રથમ આવલિકા વખતે અનંતાનુબંધિનો બંધ છે. પરંતુ ઉદય નથી તો તે વખતે અનંતાનુબંધિનો બંધહેતુ મિથ્યાત્વ પણ છે એમ જાણવું. અપવાદ-૨ - ૧૦મા ગુણસ્થાનકે સુક્ષ્મ કષાયનો ઉદય હોવા છતાં પણ કષાયનો બંધ નથી, તેનું કારણર્ક કષાયનો બાદર ઉદય એ જ કષાયનો બંધહેતું છે, માટે તે સ્થાને કષાયનો બંધ નથી. અપવાદ-૩ - જે જે પ્રકૃતિને અંતે કષાયોદય હેતુ કહ્યો છે તે સંબંધમાં કેટલીક પ્રવૃતિઓને અંગે અમુક અમુક હદ સુધીનો કષાય હેતુભૂત છે, જેથી આગળ કષાયોદય હોવા છતાં પણ તે તે પ્રકૃતિનો બંધ ન હોય તો વિરોધ સમજવો નહીં, જેમ વર્ણાદિ-૪ના બંધમાં અપૂર્વગુણસ્થાનકના ૬ઠ્ઠા ભાગ સુધીનો જ કષાય બંધહેતુ છે. પરંતુ તેથી આગળનો નહીં, અને કેટલીક પ્રવૃતિઓમાં કષાયબંધ હેતુ પર્યત સુધી પણ છે. અથવા ટીકામાં કહેલ અર્થનો ભાવાર્થ આ પ્રમાણે છે કે સ્વબંધવિચ્છેદસ્થાન પયત અવશ્ય નિરંતર બંધાય તે ધ્રુવબંધી. એ પ્રમાણે પણ આ સર્વ પ્રકૃતિઓ પોત પોતાના બંધવિચ્છેદ સ્થાન પયત સતત બંધવાળી હોવાથી ધ્રુવબંધી છે. ટીપ્પણ ૨ : અહીં જે ભવ્ય જીવને કહેલ છે તે ઉપશમશ્રેશિથી પડતાં પડતાં આવેલો જાણવો. અથવા ૪ થી 5 ગુણસ્થાનકે રહેલ ક્ષયોપશમ સમ્યકત્વવાળ પણ જાણવો. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy