SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ કર્મપ્રકૃતિ ચોવીસની સત્તાવાળાને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં મિથ્યાત્વનો ક્ષય થયા પછી ત્રેવીસની સત્તા થાય ત્યારે ૨૨, તથા ૧૩ના પામે , છતી,નર...અને..સમ્યકત્વમોહનીય એ અઢારના પતગ્રહમાં મિથ્યાત્વ અને ૨૭, ૨૬ અને ૨૩ એ ત્રણ ૧૦ ના પતઘ્રહમાં ૨૨ અને ૯ના પતંગ્રહમાં ૨૧ એ પાંચ સંક્રમસ્થાનો હોય છે. આઠમા ગુણસ્થાનકે ચાર સંજ્વલન, ભય, જાગુપ્સા, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ બંધાતી નવ તેમજ મિશ્ર અને સમ્યકત્વમોહનીય એમ અગિયારના પતરમાં અઠ્ઠાવીસ અને ચોવીસની સત્તાવાળા ઓપશમિક સમ્યગુદૃષ્ટિને અનંતાનુબંધિ અને સભ્યત્વમોહનીય વિના શેષ ત્રેવીસનો સંક્રમ થાય છે. ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને એજ મિશ્ર અને સમ્યકત્વમોહનીય વિના શેષ નવના પતઘ્રહમાં એકવીસનો સંક્રમ હોય છે. ' ઉપશમસમ્યકત્વીને ઉપશમશ્રેણિ આશ્રયી પતગ્રહમાં સંક્રમસ્થાનો - નવમા ગુણસ્થાનકે ચાર સંજ્વલન અને પુરુષવેદ એ પાંચ પ્રકૃતિઓ બંધાય છે, એ મિશ્રમાં મિથ્યાત્વનો, તેમજ સમ્યકત્વમોહનીયમાં મિશ્ર તથા મિથ્યાત્વ એ બેનો સંક્રમ થતો હોવાથી મિશ્ર અને સમ્યક્ત્વમોહનીય એ બે અને પૂર્વોક્ત પાંચ એ સાત પ્રકૃતિઓ પતઘ્રહ હોય છે. અને અઢાવીસની અથવા પંચસંગ્રહના મતે અનંતાનુબંધિ વિના ચોવીસ પ્રવૃતિઓની સત્તા હોય છે, પરંતુ સમ્યકત્વમોહનીયનો સંક્રમ ન હોવાથી અંતરકરણ ન કરે ત્યાં સુધી તે વિના શેષ ત્રેવીસનો સંક્રમ સાતમાં થાય છે અને તે જ સાતના પતઘ્રહમાં અંતરકરણ કર્યા પછી સંજ્વલન લોભનો સંક્રમ ન હોવાથી સમ્યક્ત્વમોહનીય અને સંખ્ત, લોભ વિના શેષ બાવીસનો, નપુંસકવેદનો ઉપશમ થયા બાદ ૨૧નો, સ્ત્રીવેદનો ઉપશમ થયા પછી ૨૦નો એમ ચાર સંક્રમસ્થાનો થાય છે, અને પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમયોન બે આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદ પડ્યૂહ ન હોવાથી પુરુષવેદ વિના શેષ છના પતઘ્રહમાં સમયોન બે આવલિકા કાળ સુધી વીસ અને હાસ્યષકનો ઉપશમ :ક્ષે છે. હિમાળ સુધી, શેષ ચૌદનો સંક્રમ થાય છે. કારણકે હાસ્યષકનો ઉપશમ થયા બાદ વિના શેષ નવના, પદગ્રહમાં એકવીસપ્ન સંક્રમ હોય છે. ' ' "uતેદના ઓછામ થયા બાદ શિષ તેનો સંક્રમ થાય છે. એમ ત્રણ સંક્રમસ્થાનો હોય છે. - ... 1 mધારિત છે પદાહ થાય છે. માટે સંજ્વલન ક્રોધ વિના શેષ પાંચના પતંગ્રહમાં સમયાન બે આવલિકા સુધી ૧૩નો અમલામા તથા પ્રત્યાખ્યાના ક્રોધનો ઉપશમ યુ બાદ સમન ને આવકા સુધી શેષ ૧૧નો અને સંજ્વલન કો ઉપર થયા બાદ શેષ _૧૦નો સંક્રમ અંતર્મુ, કાળ સુધી હોય છે. -- સંવલને માનના પ્રથમ રતિઃ મોજાવાકબાકી છે ત્યારે તે. અપક્ષ્ય હોવાથી સંન્દ્ર, "માયા કરે છે, પિત્ત સેમ્ય સ્વાહનો થાશમાં વાદયમાં અલોમ્બે વેરાવવિધ સધી ૧૦નો. - અલ્પાખ્યાન-પ્રત્યાખ્યાનીય.એ બે પાનની ઉપશમથવા ખાદ સમયો બે-આલિ-સુધી શપ.૮નો અને સંતુ માનનો ઉપરમ થયા બાદ અંતર્મુ-સુ. -સાતનો સંક્રમ થઈ જવા પાન ન રાખ. . - સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે તે અપગ્રહ થાય છે, માટે સંજ્વલન ક્રોધ વિના શેષ પાંચના પતંગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૩નો, અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી શેષ ૧૧નો, અને સંજ્વલન ક્રોધનો ઉપશમ થયા બાદ શેષ ૧૦નો સંક્રમ અંતર્મુહૂર્ત કાળ સુધી હોય છે. સંજ્વલન માનની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે તે અપતટ્ઠહ હોવાથી સંન્દ્ર માયા અને લોભ, મિશ્ર અને સમ્યકત્વમોહનીય એ ચારના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૦નો, અપ્રત્યાખ્યાનીય - પ્રત્યાખ્યાનીય એ બે માનનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી શેષ ૮નો અને સંજ્ય માનનો ઉપશમ થયા બાદ અંતર્મુહૂર્ત સુધી શેષ સાતનો સંક્રમ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy