SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિબંધસ્થાનોમાં પણ પ્રત્યેકે અસંખ્યલોકપ્રમાણ અધ્યવસાયસ્થાનો છે. ટીકાર્થ :- પ્રમાણે અનુભાગબંધસ્થાનને વિષે નિમિત્તભૂત અધ્યવસાયોને વિષે જે પ્રમાણે જીવો વર્તે છે (રહે છે.) તે કહ્યા. હવે એક એક સ્થિતિસ્થાન અધ્યવસાયમાં નાના જીવની અપેક્ષાએ કેટલાં અનુભાગબંધ અધ્યવસાયો પ્રાપ્ત થાય તે નિરૂપણ કરવા માટે કહે છે. - એક એક કષાય ઉદયે સ્થિતિસ્થાન નિમિત્તભૂત નાનાજીવ અપેક્ષાએ અનુભાગબંધ અધ્યવસાયસ્થાન કૃષ્ણાદિ વેશ્યા પરિણામ વિશેષરૂપ અનુભાગ અધ્યવસાયસ્થાનો અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. તે આ પ્રમાણે કહે છે. - જઘન્ય સ્થિતિથી શરૂ કરીને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના જેટલાં સમયો તેટલાં સ્થિતિસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે. - જઘન્ય સ્થિતિ તે એક સ્થિતિસ્થાન, તેથી એક સમય અધિક તે બીજું, બે સમય અધિક તે ત્રીજું સ્થિતિસ્થાન, એ પ્રમાણે સમયવૃદ્ધિ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. એ પ્રમાણે અસંખ્ય સ્થિતિસ્થાન હોય છે. અને તે દરેક એક એક સ્થિતિબંધસ્થાનને વિષે અધ્યવસાયસ્થાનો તીવ્ર મંદ આદિ કષાયોદય વિશેષરૂપ અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. એક એક કષાયોદયમાં અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અનુભાગબંધસ્થાનો કૃષ્ણ આદિ વેશ્યા પરિણામ વિશેષ રૂપે હોય છે. “સાયોતયા દિકૃwારિયા પરિણામશેષા નકુમાવિન્યદેતવ:” (કષાયોદય સહિત જે કૃષ્ણાદિલેશ્યા ૩૫ પરિણામ વિશેષ તે જ અનુભાગબંધમાં હેતુભૂત છે.) રૂતિ વવના( એ પ્રમાણે અર્થ મલે છે. તિષવિરોષસ્તા મવતિ તેરયાવિશેષેગ'' જો કે સ્થિતિ પાક વિશેષ તે વેશ્યા વિશેષણ એ પ્રમાણે વાચકનું વચન છે. ત્યાં પણ પદ પદથી અનુભાગજ ગ્રહણ કરાય છે. એ પ્રમાણે વૃદ્ધવાદ છે. थोवाणि कसाउदये, अज्झवसाणाणि सब्बडहरम्मि । विइयाइ विसेसहियाणि जाव उक्कोसगं ठाणं ॥ ५३ ॥ स्तोकानि कषायोदये, अध्यवसानानि सर्वजघन्ये । द्वितियादौ विशेषाधिकानि यावदुत्कृष्टकं स्थानम् ।। ५३ ॥ ગાથાર્થ :- ટીકા પ્રમાણે જાણવો. ટીકાર્થ:- હવે અનુભાગબંધ અધ્યવસાયસ્થાનોની વૃદ્ધિમાણા કરાય છે. તે બે પ્રકારે છે. (૧) રસતરોપનિધા, અને (૨) પરંપરોપનિધા. ત્યાં અનંતરોપનિધા રીતથી વૃદ્ધિ માર્ગણા કરવાની ઇચ્છાવાળા કહે છે. સહિત જે કૃષ્ણાદિલેશ્યા રૂપ પરિણામ વિશેષ તે જ અનુભાગબંધમાં હેતુભૂત છે.) રૂર્તિ વવના એ પ્રમાણે એકૅમલ છે" વત્ત સ્થિતિ વિશેષતસ્ય મતિ તેરવાવ '' જો કે સ્થિતિ પાક વિશેષ તે વેશ્યા વિશેષણ એ પ્રમાણે વાચકનું વચન છે. ત્યાં પણ પાવક પદથી અનુભાગજ ગ્રહણ કરાય છે. એ પ્રમાણે વૃદ્ધવાદ છે. थोवाणि कसाउदये, अज्झवसाणाणि सबडहरम्मि । बिइयाइ विसेसहियाणि जाव उक्कोसगं ठाणं ॥ ५३ ॥ स्तोकानि कषायोदये, अध्यवसानानि सर्वजघन्ये । द्वितियादौ विशेषाधिकानि यावदुत्कृष्टकं स्थानम् ॥ ५३ ॥ ગાથાર્થ :- ટીકા પ્રમાણે જાણવો. ટીકાર્થ :- હવે અનુભાગબંધ અધ્યવસાયસ્થાનોની વૃદ્ધિમાર્ગણા કરાય છે. તે બે પ્રકારે છે. (૧) અનંતરોપનિધા અને (૨) પરંપરોપનિધા. ત્યાં અનંતરોપનિધા રીતથી વૃદ્ધિમાર્ગણા કરવાની ઇચ્છાવાળા કહે છે. સવડાન' સર્વ જઘન્ય કષાય ઉદય સ્થિતિબંધ હેતુમાં કૃષ્ણ આદિ વેશ્યા પરિણામ વિશેષરૂપથી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો થોડા છે. તેથી બીજા આદિ (કષાય ઉદયમાં) યથા ઉત્તરક્રમે વિશેષાધિક ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અધ્યવસાયસ્થાન આવે. गंतूणमसंखेजे, लोगे दुगुणाणि जाव उक्कोसं । आवलिअसंखभागो, नाणागुणबुडिठाणाणि ॥ ५४ ॥ गत्वाऽसङ्ख्येयाँ-ल्लोकान् द्विगुणानि यावदुत्कृष्टम् । आवलिकाऽसङ्ख्येयभागो, नानागुणवृद्धिस्थानानि ॥ ५४ ॥ ગાથાર્થ - પ્રથમ ક્ષાયોદયથી આરંભીને અસંખ્ય લોક પ્રમાણ અતિક્રમતાં જ અનંતર કષાયોદય આવે તેમાં અનુભાગ અધ્યવસાયસ્થાનો દ્વિગુણ હોય, એ પ્રમાણે ઉત્કૃષ્ટ કષાયોદય આવે ત્યાં સુધી કહેવું ને એ પરંપરોપનિધામાં જે નાના ગુણવૃદ્ધિ અને નાના ગુણહાનિ તે આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. Jain Education For Personal & Private Use Only www jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy