SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૨૧ (૮) અલ્પબદુત્વ પ્રરૂપણા:- કહે છે. ““નવપવિ'' ત્તિ તેવી રીતે જ અનુભાગબંધસ્થાનના નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવોનું અલ્પબદુત્વ પણ જાણવું. તે આ પ્રમાણે કહે છે. - દ્વિસામયિક અનુભાગબંધસ્થાનના નિમિત્તભૂત એવા (ઉત્કૃષ્ટ) અધ્યવસાયોમાં વર્તતાં જીવો અલ્પ છે. તેથી પ્રાથમિક (જઘન્ય) ચતુ સામયિક અનુભાગ નિમિત્તભૂત (જઘન્ય) અધ્યવસાયોમાં વર્તતાં જીવો અસંખ્યગુણ છે. તેટલાં જ ઉપરિવર્તિ ચતુઃસામયિક અનુભાગબંધ નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવો હોય છે. તેથી પણ યવમધ્ય (અષ્ટસામયિક) અનુભાગબંધસ્થાન નિમિત્તભૂત અધ્યવસાયમાં વર્તતાં જીવો અસંખ્યગુણ હોય છે. તેથી પણ રિસામયિક અનુભાગ બંધસ્થાન નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવો અસંખ્યયગુણ હોય છે. તેથી પણ પ્રથમના ૫-૬-૭ સામયિક અનુભાગબંધસ્થાન નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવો અસંખ્ય ગુણ હોય છે. તેટલાં જ ઉપરના ૫-૬-૭ સામયિક અનુભાગબંધસ્થાન નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવો હોય છે. તેથી પણ યવમધ્ય ઉપરિવર્તિ બાકીના અનુભાગ બંધસ્થાન (એટલે ૭થી કિસાયમિક સુધીમાં) નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવો વિશેષાધિક હોય છે. તેથી પણ કંડક નીચેના બાકીના અનુભાગબંધ (જઘન્ય ૪ થી ૪ સુધી) નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવો વિશેષાધિક હોય છે. તેથી પણ સર્વ અનુભાગબંધસ્થાન નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવો વિશેષાધિક હોય છે. (યંત્ર નંબર - ૨૦ જુઓ) ઇતિ જીવ સમુદાહારના ૮ અનુયોગ દ્વારો સમાપ્ત (એક જીવને આશ્રયીને સ્પર્શના અબદુત્વ તથા અનુભાગબંધસ્થાનના નિમિત્તભૂતો અધ્યવસાયોમાં વર્તતાં જીવોનું અNબહુત યંત્ર નં-૨૦ (ગાથા ૪૯ થી ૫૧ ના આધારે). ૨ ૫/૩ પર પ/૧ ૩ | પ/૧ /૨ ૫/૩ ૨ | ૪ ૧ -: ચંદ્ર નંબર ૨૦ ની સમજુતી યંત્ર દ્વારા જ બતાવે છે - ૧. નંબર | વિભાગનું નામ અલ્પબદુત્વ દ્વિસામયિક - અલ્પ તેથી - ૨. | બંને બાજુ ચતુઃ સામયિક - અસંખ્ય ગુણ (સ્વસ્થાને તુલ્યો તેથી યવમધ્ય અષ્ટસામયિક - અસંખ્યયગુણ તેથી ત્રિસામયિક - અસંખ્યયગુણ તેથી ૫/૧-૨-૩ બંને બાજુ ૫--૭ સામયિક - અસંખ્યયગુણ (સ્વસ્થાને તુલ્ય) તેથી યુવમધ્ય ઉપરિતન ૭ સામયિકથી દ્વિસામયિક સુધી. - વિશેષાધિક તેથી જઘન્ય ૪ સામયિકથી ૪ સામયિક સુધી - વિશેષાધિક તેથી ૮. | સર્વસ્થાનો જઘન્ય ૪ સામયિકથી દ્વિસામયિક સુધી | - વિશેષાધિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy