SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યાખ્યાનાવરણ લોભ-૨, ઉપશાંત થયે બાકી મિથ્યાત્વ મિશ્ર બે જ પ્રકૃતિ સંક્રમે છે. આ બન્નેનો સંજ્વલન લોભમાં સંક્રમનો અભાવ છે. કારણકે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમનો પ્રતિષેધ છે. તેથી તે (લાભ)નો પણ પતંગ્રહ થતો નથી. તેથી બે જ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યાં મિથ્યાત્વ તે સમ્યકત્વ - મિશ્ર બન્નેમાં સંક્રમે છે. અને મિશ્ર તે સમ્યકત્વમાં સંક્રમે છે. એ પ્રમાણે ઉપશમશ્રેણિમાં રહેલ પશમિક સમ્યગુદૃષ્ટિ જીવની સંક્રમ અને પતદ્ગહવિધિ કહી. ઈતિ રજી ઉપશમશ્રેણિમાં વર્તતાં ઔપશમિક સમ્યગદષ્ટિ જીવોની સંક્રમને આશ્રયી પતગ્રહ વિધિ સમાપ્ત. - અથ ૩જી ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવોની સંક્રમ પતગ્રહવિધિ કહે છે. - ૧૪મા પના પતગ્રહમાં ૨૧નું સંક્રમણ :- ત્યાં દર્શનસપ્તક (અનંતા-૪, સમ્ય મિશ્ર, મિથ્થાઇ = ૭) નો ક્ષય થયે ૨૧ની સત્તાવાળો ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ઉપશમશ્રેણિ અંગીકાર કરે છે. તે (અન્તરકરણ પહેલા) અંતર્મુહુર્ત કાળ સુધી પુરુષવેદ, સંન્દ્ર - ૪, એ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં ૨૧ પ્રકૃતિઓ સંક્રમે છે. ૧૪મા પના પતઘ્રહમાં ૨૦નું સંક્રમણ - પછી તરત જ અંતરકરણ કરે છતે સંજ્વલન લોભનો સંક્રમ થતો નથી. તેથી ૨૧માંથી સંજ્વ- લોભ બાદ કરતાં ૨૦ પ્રકૃતિઓ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. તે પણ અંતર્મુહૂર્ત કાલ સુધી સંક્રમે છે. ૧૪મા પના પતગ્રહમાં ૧૯નું સંક્રમણ - પછી તરત જ નપુંસક વેદ ઉપશાંત થયે અંતર્મુહુર્ત સુધી ૧૯ પ્રકૃતિઓ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૧૪મા પના પતઘ્રહમાં ૧૮નું સંક્રમણ :- અને સ્ત્રીવેદ ઉપશાંત થયે ૧૮ પ્રકૃતિઓ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં અંતર્મુહુર્ત કાલ સુધી સંક્રમે છે. ૧પમાં ૪ના પતગ્રહમાં ૧૮નું સંક્રમણ :- પછી તરત જ પુરુષવેદની પ્રથમ સ્થિતિમાં સમયોન બે આવલિકા બાકી રહેત” પાકે રી:- દેશી ડું --- વાદ નો ૪ પત્યાત્મ કે પતદગ્રહસ્થાના ત ટસ્કૃતિનો સંક 5 રન સત્તાવાળો 7 ૧પમાં ૪ના પસંદ નું સંક્રમણ : પછી તા ૦ 1 2 "ગ-૫ ૮ પનcગાડશાનમાં સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૦ નાં મં અi • - - • - કામ કરે , છત સજ્વલન લાબુના તુકનું વા નથી. તેથી ૨૧મીથી સંક્તo - લાભ ઝાડા ૨કરા.. : :: :: : ::::::::::: : : :મે છે. તે પણ તમને સંઘો સંક્રમે છે. - * : ૬ ૭ ૮ માં ૧૧ ન સક્રમણ :- પછી તરત જ સુપવન જાવા નવા n • • • • • - -ઝાના 1 ના 1 ન પ : " * - - - - - - - ૧૪મા ના પતધ્રહના ૮ ; * * * ક - » - - - - : - - - : : : - - - - - - - * * ૧ / પ ઇનિઓ ૫ પ્રકત્યાત્મક - - 1 1 3 3 - - - * * * 1 + :- - ક - છે - - 6i siાંત શર્ય , 4 મહા - કg - s * -- - 18) A. 3 ચાત્મક પતગ્રસ્થાનના તનના વાત કરી : - :: - - - - Dગ - પછી તરત જ પરુષવેદનો પ્રથમ સ્થીતમાં સમયોન બે વિકાં ૧ી તે જ imલન કોઇ વિપશid ફુલ વડ-ડે: “ ... :- . . . . તાં ૪ પ્રકચાત્મક પતરંગ્રહસ્થાનમાં જ ૧૮ પ્રકૃતિ મકાન સક છે. ૧પમાં ૪નાં પતંગ્રહમા કન: ' - -- . : : : : : : એ ? પતિઓ તેજ ૪ : - ૮ - મ, ખાનમાં સમાન બ વાવ - ૧પમાં ૪ના પતદ્રગ્રહમાં ૧૧નું સંક્રમણ :- પછી તરત જ પુરુષવેદ ઉપશાંત થયે ૧૧ પ્રકૃતિઓ ૪ પ્રકૃત્યાત્મક પતઘ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે. ૧૬મા ૩ના પતગ્રહમાં ૧૧નું સંક્રમણ - પછી તરત જ સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિમાં સમયોન ૩ આવલિકા બાકી રહેતાં સંક્રોધ પતઘ્રહ થતો નથી. તેથી સંજ્વલન ક્રોધ બાદ કરતાં ૩ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં પૂર્વે કહેલ ૧૧ પ્રકૃતિઓ સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૬મા ૩ના પતઘ્રહમાં ૯નું સંક્રમણ :- પછી તરત જ અપ્રત્યા પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-૨ ઉપશાંત થયે ૯ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૩ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૬મા ૩ના પતઘ્રહમાં ૮નું સંક્રમણ - પછી તરત જ સંજ્વલન ક્રોધ ઉપશાંત થયે ૮ પ્રકૃતિઓ ૩ પ્રકૃત્યાત્મક પતદ્મહસ્થાનમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy