SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૨૯ ૧૭ - ૧૩ - ૯ના પતગ્રહમાં ૨૧નું સંક્રમણ :- પછી તરત મિશ્ર ક્ષય થતાં સમ્યક્ત્વને સંક્રમપણું અને પતથ્રહપણું નથી, તેથી ૨૧ પ્રકૃતિઓ અવિરતિ આદિને યથાસંખ્ય ૧૭ - ૧૩ - ૯ પ્રકૃત્યાત્મક રૂપ પતગ્રહસ્થાનોમાં સંક્રમે છે. (અહીં સત્તા ૨૨- ૨૧ની ઘટી શકે) અહીં સુધી શ્રેણિમાં નહિં રહેલા જીવોનો સંક્રમ અને પતંગ્રહ સ્થાનની વિધિ કહી. ઈતિ ૧લી અશ્રેણિગત જીવોની સંક્રમ - પતદગ્રહવિધિ સમાપ્ત અથ ૨જી ઉપશમશ્રેણિમાં વર્તતાં ઓપશમિક સમ્યગદષ્ટિ જીવોની સંક્રમને આશ્રયીને પતગ્રવિધિ કહે છે. - ૧૨માં ૭ના પતગ્રહમાં ૨૩નું સંક્રમણ :- ત્યાં ૨૪ની સત્તાવાળા જીવને સમ્યક્ત્વ તે મિથ્યાત્વ અને મિશ્રનું પતંગ્રહ જ છે. તેથી તેને (સમ્યકત્વને) બાદ કરતાં ૨૩ પ્રકૃતિઓ પુરુષવેદ, સંજ્વલન-૪, સમ્યકત્વ, મિશ્ર એ ૭ પ્રકૃત્યાત્મક - પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૧૨મા ૭ના પતગ્રહમાં ૨૨નું સંક્રમણ :- તથા ઉપશમશ્રેણિમાં વર્તતાં તે જ જીવને અંતરકરણ કરે છતે સંજ્વલન લોભનો સંક્રમ નથી. તેથી તે સંઇ લોભનો ત્યાગ કરે ૨૨ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૭ પ્રકૃત્યાત્મક પતંગ્રહસ્થાનમાં સંક્રમે છે. ૧૨મા ૭ના પગ્રહમાં ૨૧નું સંક્રમણ :- તથા તે જીવને નપુંસક વેદ ઉપશાંત થયે ર૧ પ્રકૃતિઓ ૭ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે. " ૧૨મા ૭ના પતંગ્રહમાં ૨૦નું સંક્રમણ - પછી સ્ત્રીવેદ ઉપશાંત થયે ૨૦ પ્રકૃતિઓ ૭ પ્રકૃત્યાત્મક પતગ્રહ સ્થાનમાં સંક્રમે છે. ૧૩માં ૬ના પતથ્રહમાં ૨૦નું સંક્રમણ :- પછી પુરુષવેદની પ્રથમ સ્થિતિમાં સમય ઓછી બે આવલિકા શેષ રહે ત્યાં સુધી (“કુસુ માનવાનું પ સેનાનુ ર વેરો' એ વચનથી) પુરુષવેદ પતંગ્રહ થાય નહીં. તેથી પૂર્વે કહેલ ૭ પ્રકૃતિઓમાંથી પુરુષવેદ બાદ કરતાં ૬ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં પૂર્વે કહેલ ૨૦ પ્રકૃતિ સંક્રમે છે. '૧૩માં ૬ના પતગ્રહમાં ૧૪નું સંક્રમણ :- પછી તરત જ ૬નોકષાય (હાસ્યાદિક-૬) ઉપશાંત થયે બાકી રહેલ ૧૪ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૬ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૩માં ૬ના પતગ્રહમાં ૧૩નું સંક્રમણ :- પછી તરત જ પુરુષવેદ ઉપશાંત થયે બાકી રહેલ ૧૩ પ્રકૃતિઓ ૬ પ્રકૃત્યાત્મક પતઘ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે. ૧૪મા પના પતગ્રહમાં ૧૩નું સંક્રમણ :- પછી તરત જ સંજ્વલન ક્રોધની પ્રથમસ્થિતિ સમયન 3 આવલિકા બાકી રહેતાં ( “તિનું સાનિયાનું સમાળિયારું પડિIEા ૩ સંગાથા''એ વચનથી) સંશોધ પણ પતંગ્રહ થતો નથી. તેથી પૂર્વે કહેલ ૬ પતçગ્રહમાંથી સંઇક્રોધ બાદ કરતાં શેષ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં પૂર્વે કહેલ ૧૩ પ્રકૃતિઓનું સંક્રમણ થાય છે. ૧૪મા પના પતગ્રહમાં ૧૧નું સંક્રમણ :- પછી તરત જ અપ્રત્યા-પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ ઉપશાંત થતાં બાકીની ૧૧ પ્રકૃતિઓ પૂર્વે કહેલ ૫ પ્રકૃત્યાત્મક પતઘ્રહમાં સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૪મા પના પતગ્રહમાં ૧૦નું સંક્રમણ :- પછી સંજ્વલન ક્રોધ ઉપશાંત થયે બાકી ૧૦ પ્રકૃતિઓ તે જ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત સુધી સંક્રમે છે. ૧પમાં ૪ના પતગ્રહમાં ૧૦નું સંક્રમણ :- પછી તરત જ સંજ્વલન માનની પ્રથમ સ્થિતિમાં સમયોન ૩ આવલિકા બાકી રહેતાં સંજ્વલન માન પણ પતગ્રહ ન થાય, તેથી પૂર્વે કહેલ પમાંથી સંવમાન બાદ કરતા શેષ-૪ પ્રકૃત્યાત્મક પતઘ્રહ સ્થાનમાં તે જ ૧૦ પ્રકૃતિઓ સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. ૧૫માં ૪ના પતંગ્રહમાં ૮નું સંક્રમણ :- પછી તરત જ અપ્રત્યા પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશાંત થયે બાકીની ૮ પ્રકૃતિઓ તેજ ૪ના પતગ્રહમાં સંક્રમે છે. ૧૫મા ૪ના પતગ્રહમાં ૭નું સંક્રમણ - પછી તરત જ સંજ્વલન માન ઉપશાંત થયે ૭ પ્રકૃતિઓ ૪ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં અંતર્મુહૂર્ત કાલ સુધી સંક્રમે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy