SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ તેથી અસંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય યોગ અસંખ્યયગુણ છે. તેથી બેઇજિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી તે ઇન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી પણ ચઉરિન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણ હોય છે. अमणाणुत्तरगेविज्ज - भोगभूमिगयतइयतणुगेसु । कमसो असंखगुणिओ, सेसेसु य जोग उक्कोसो ॥ १६ ॥ अमनोऽनुत्तरौवेयक - भोगभूमिगत - तृतीयतणुकेषु । મોસંબૅયતઃ, શેષ ર યોગ કરઃ || ૧૬ ગાથાર્થ:- અસંશિ, અનુત્તર, રૈવેયક અકર્મભૂમિગત. અર્થાત્ યુગલિક મનુષ્ય, તિર્યંચ, તૃતીય દેહધારી (આહારક શરીરી) એ સર્વમાં અનુક્રમે અસંખ્યગુણ યોગ હોય, એ સિવાય શેષ ચતુર્ગતિક જીવોમાં ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણો હોય છે. ટીકાર્થ - કનના = અસંજ્ઞિ. પર્યાપ્ત ચઉરિન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી અસંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણ છે. તેથી અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનાર દેવનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી રૈવેયક દેવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. તેથી યુગલિક તિર્યંચ મનુષ્યનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણ છે. તેથી ત્રીજા આહારકશરીરવાળાનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. પછી બાકીના દેવ-નારક-તિર્યંચો-મનુષ્યોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યયગુણ છે. અસંખ્ય ગુણાકાર અહીં સુક્ષ્મક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના પ્રદેશ રાશિ પ્રમાણ જાણવું. અને પર્યાપ્તા સર્વત્ર કરણ પર્યાપ્તા જાણવાં. (યંત્ર નં ૮ જુઓ). ઇતિ ૧૦મી જીવસ્થાનોનું અભબહત્વ પ્રરૂપણા સમાપ્ત -: અથ યોગ વડે જીવનું કાર્ય શું? તે કહે છે. - ) जोगेहिं तयणुरूवं, परिणमइ गिहिऊण पंच तणू। पाउग्गे चालंबइ, भासाणुमणत्तणे खंधे ॥ १७ ॥ योगैस्तदनुरूपं, परिणमयति गृहीत्वा पंच तनूनि । प्रायोग्यांश्चालंबते, भाषाऽऽणप्राणमनस्तवेन खंघान् ॥ १७ ॥ ગાથાર્થ - (જીવ) યોગવડે તદનુસારે પાંચ શરીર યોગ્ય પગલસ્કંધોને ગ્રહણ કરીને પાંચ શરીરપણે પરિણમાવે તથા ભાષા-ઉચ્છવાસ અને મનઃ પ્રાયોગ્ય સ્કંધોને તદનુરૂપે અવલંબે. ટીકાર્ય :- તે પ્રમાણે વિસ્તારથી યોગ પ્રરૂપણા કરી, હવે તે જ યોગ વડે જીવ જે કરે છે તે કહે છે. - પૂર્વે કહેલ સ્વરૂપવાળા યોગ વડે યોગને અનુરૂપ જઘન્ય યોગમાં વર્તતો જીવ અલ્પ, મધ્યમ યોગમાં વર્તતો મધ્યમ અને ઉત્કૃષ્ટ યોગમાં ઘણા પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરે છે. પ્રાયોનું =ઔદારિકાદિ યોગ્ય સ્કંધો =પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરીને પરિણાવે છે. “વતy''ત્તિ ભાવપ્રધાન પ્રયોગ હોવાથી દારિકાદિ પાંચ શરીરપણા વડે પરિણાવે છે. એ પ્રમાણે અર્થ છે. તથા ભાષા શ્વાસોચ્છશ્વાસ મનપણે પ્રાયોગ્ય પુદ્ગલ સ્કંધોને પ્રથમ ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરીને ભાષાદિપણે પરિણમાવે છે. અને પરિણમાવીને તનિસર્ગ હેતુ સામર્થ્ય વિશેષની સિદ્ધિ માટે તે પુલસ્કંધોને અવલંબે છે. પછી તરત આલંબનથી ઉત્પન્ન થયું છે સામર્થ્ય વિશેષ જેને એવો થયો છતો તે (પુદ્ગલસ્કંધોને) વિસર્જે, અન્યથા વિસર્જે નહીં. તે આ પ્રમાણે જેમ બિલાડો પોતાના અંગને ઉર્ધ્વ ફેંકવાને માટે પ્રથમ સંકોચના બહાનાથી અવલંબે છે. તદનંતર તેના આલંબનથી ઉત્પન્ન થયેલા સામર્થ્યવાળો થયો છતો તે અંગોને ઉર્ધ્વ ફેંકે છે. અન્યથા ફેંકી શકતો નથી. ““વ્યનિતિ વર્ષ ૪૦ અહીં એટલું સમજવાનું છે કે દરિકાદિ પુદગલોને યોગદ્વારા ગ્રહણ કરે છે. તેઓને ઘરિકાદિ શરીરરૂપે પરિશમાવે છે, પણ છોડી મૂકતો નથી, પરંતુ બંધન નામકર્મ વડે તેઓને આત્મા પોતાની સાથે જોડી દે છે અને ભાષા, ઉચ્છવાસ અને મનોવર્ગસાઓને ગ્રહણ કરી તે તે રૂપે પરિમાવી તેઓને છોડી મુકે છે, કારણકે આત્મા સાથે સંબંધ થવામાં હેતુભૂત તેઓનું બંધન નામકર્મ નથી. એટલે પૂર્વના સમયે ગ્રહણ કરે છે, પછીના સમયે છોડી મૂકે છે. આ પ્રમાણે થયા કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy