SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ તથા શ્વાસોચ્છવાસ, ભાષા અને મન યોગ્ય પુદ્ગલોને જીવ પ્રથમ ગ્રહણ કરે છે અને ગ્રહણ કરીને શ્વાસોચ્છવાસાદિ રૂપપર્ણ પરિણમાવે છે, તેથી મંદાક્તિ પરિભ્રમણને માટે ૪ લાકડીની જેમ તે સ્વાભાવિક કારણરૂપ સામર્થ્ય વિશેષ સિદ્ધિ માટે તે જ પુદ્ગલોને અવલંબન કરે છે, તેથી ગ્રહણ પરિણામ આલંબન રૂપ સાધન તે ગ્રહણાદિ સંજ્ઞા ઇષ્ટ છે: તેથી કહ્યું છે કે હળગામતળજાં તે દિ'' તે પરિણમાદિ હેતુતા પ્રતિપાદન કરી, તેથી મન-વચન-કાયાના આધારથી ઉત્પન્ન થતાં યોગસંજ્ઞક વીર્ય વધુ “નામંત્રિક પ્રાપ્ત થાય. કરણભૂત મન વર્ડ યોગ તે મનોયોગ, વાણી વડે યોગ તે વાગ્યોગ, કાયથી યોગ તે કાયયોગ એ પ્રમાણે બીજા અન્વયથી સંજ્ઞાભેદ પ્રતિપાદન કરેલ છે. એ પ્રમાણે વ્યાખ્યા છે. ૪૪ અહીં પ્રશ્ન થાય છે કે સર્વ જીવપ્રદેશોને વિશે ક્ષાર્યોપામિક આદિ લબ્ધિ સમાન છે, તો શા માટે કોઇને થોડી કોઇને તેથી થોડી ઓછી એ પ્રમાણે વિષમતાથી વીર્ય પ્રાપ્ત થાય છે ? એ પ્રમાણે અહીં જવાબ કહે છે, “હાર્વે' ત્યાતિ જેને માટે ચેષ્ટા કરાય તે કાર્ય અર્થાત્ વીર્ય પ્રવર્તાવે તેનો અભ્યાસ એટલે તેની નજીકતા, તેમજ જીવપ્રદેશોનો પરસ્પર પ્રવેશ સાંકળના અવયવોની જેમ સંબંધ વિશેષ તે બે વડે વિષમ કરેલો અર્થાતુ ઘણી ઓછી તેનાથી ઓછી પોતાની યોગ્યતા વર્ડ ફેરફાર કરેલ (જાડા - પાતળા ) જીવ પ્રદેશો જેના વડે તે તથા, તે આ પ્રમાણે - જે આત્માપ્રદેશોના હાથ વિગેરેમાં રહેલ ઉપાડેલા ધડા વિગેરે કાર્યની નજીક્તા તેઓની તે આત્માપ્રદેશોની અત્યંત વધારે ચેષ્ટા દૂર રહેલા ખભા વિગેરેમાં ઓછી, તેનાથી અત્યંત દૂર રહેલ પગ વિગેરેમાં અત્યંત ઓછી એ પ્રમાણે અનુભવ સિદ્ધ છે. જેવી રીતે ઢેફા આદિથી ઘાત કરે છતે સર્વપ્રદેશોને વિષે એકી સાથે વેદનાનો ઉદય થયે છતે પણ જે ઘાતક ઢેફા આદિથી જે આત્મપ્રદેશોની નજીકના છે. તેઓને વિષે અત્યંત તીવ્ર વેદના બાકીનામાં ઓછી, અત્યંત ઓછી, તેમ અહીં પણ આત્મપ્રદેશોમાં કાર્યદ્રવ્યની સમીપતાને દૂરપણાને કારણે વીર્યની વિષમતા ભાવવી જોઇએ. અને જવપ્રદેશોનો પરસ્પર સંબંધ વિશેષ હોર્ન ને સંભવી શકે અન્યથા નહીં. જેમ સાંકળના અવયવોના પરસ્પર સંબંધ વિશેષથી એક અવયવમાં પરિસ્પન્દન થયું છેતે બીજામાં પણ પરિસ્પન્દન થાય છે, ફક્ત કેટલાક ઠંડા બીજામાં તેથી સ્તોક્તર સંબંધ વિશેષના અભાવે તો એક ચાલે તો બીજાનું ચાલવાનું અવશ્યભાવે ન હોય, જેમ ગાય ને પુરુષને વિશેષ સંબંધ ન હોવાથી ગાય ચાલે તો પુરુષનું ચાલવું અવશ્ય હોતું નથી. તેથી કાર્ય દ્રવ્યની નજીકતાથી અને પરસ્પર પ્રવેશથી વિષમ કરેલ જે પ્રદેશો જેમાં એ પ્રમાણે જે કહે છે, તે બરોબર છે. ૩૬ અહીં પ્રશ્ન થાય છે કે જે પ્રદેશને આશ્રયીને ઢેફા વિગેરેથી ઘાત થાય તે પ્રદેશને જ આશ્રયીને વેદનાનો ઉત્કર્ષ થાય એ પ્રમાણે સંભવે છે, તેનું તે કારણ હોવાથી અર્થાત્ વેદના ઉત્કર્ષમાં ઢેફાનો આધાત કારણ છે તેથી, પરંતુ જે પ્રદેશને આશ્રયીને ઘટ આદિ ઉપાડવાની ક્રિયા છે તે પ્રદેશોને આશ્રયીને તેના વીર્યનો ઉત્કર્ષ હોય તે વાત સંભવતી નથી. તેનું તેમાં અહેતુપણું હોવાથી (અર્થાત્ ઉત્પાદન ક્રિયાનું કારણ વીર્યોત્કર્ષ ન હોવાથી) પરંતુ ઘડો ઉપાડવાની ઇચ્છાથી ઉત્પન્ન થતી ધડો ઉપાડવાની પ્રવૃતિરૂપ વીર્ય વડે જ ઘડો ઉપાડવાની ક્રિયાની ઉત્પત્તિ થાય છે. તેથી કાર્યદ્રવ્યની નજીકતાથી વીર્ય ર્ષિ એ વાત ભરોબર નથી. ૩૪ આ દૃષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે. - જેમ મંદ શક્તિવાળો પુરુષ પ્રથમ લાકડીનો ટેકો કરે ને તે ટેકાથી ઉત્પન્ન થયેલા સામર્થ્ય વડે પગ ઉપાડી આગળ પગલું ભરે એ રીતે વારંવાર લાકડીને ટેકે ટેકે આગળ આગળ પગલાં ભરતો જાય. તેમ ઉચ્છવાસ પુદ્ગલને વારંવાર અવલંબન કરી વિસર્જન કરે. એ અવલંબન રૂપ પ્રયત્નથી જ વિસર્જન શક્તિ પ્રાપ્ત થાય છે. અથવા બિલાડી જેમ શીકા ત૨ફ કૂદકો મા૨વાને પ્રથમ, જે અંગ સંકોચ ક૨ે છે, તે અંગ સંકોચરૂપ પ્રયત્નથી પ્રાપ્ત થયેલા સામર્થ્ય વડે જ શીકા ત૨ફ કૂદકો મારવાની શક્તિ પેદા થાય છે. અત્રે બિલાડીને જેમ અંગ સંકોચ એ આલંબન છે, તેમ ઉચ્છવાસાદિ પુદ્ગલોને વિસર્જન કરવામાં તથાવિધ પ્રયત્નરૂપ આલંબન અવશ્ય હોય છે, (તિ પંચસંગ્રહેપિ) અથવા પણછ પર ચઢાવેલું બાણ આગળ ફેંકવાને માટે જેમ પ્રથમ પાછળ ખેંચવું પડે છે ને એ પશ્ચાદાકર્ષણરૂપ પ્રયત્નથી જ જેમ બાણમાં અગ્રગમન રૂપ શક્તિ પેદા થાય છે. તેમ જ ઉચ્છ્વાસાદિ વિસર્જનમાં જાણવું. ૩૫ જીવ એ કર્તા, મન એ ક૨ણ, ને વીર્ય પ્રવૃત્તિ એ ક્રિયા છે માટે અત્રે મનને રળભૂત એવું વિશેષણ આપ્યું છે. એ વિશેષણ વચન-કાયાને પણ લાગુ પડી શ. ૩૬ પરિસ્પદન :- સલેશ્ય વીર્ય ત્રણ પ્રકારે હોય છે. તે આ પ્રમાણે (૧) આવૃત્તવીર્ય કર્મ વડે અવરાયેલુંવીર્ય, (૨) લબ્ધિવીર્ય = વીર્યંત૨ાય કર્મના ક્ષયોપશમ વા ક્ષયથી પ્રગટ થયેલું વીર્ય (૩) પરિસ્પન્દવીર્ય =લબ્ધિ વીર્યમાંથી જેટલું વીર્ય મન-વચન ને કાયયોગ દ્વારા પ્રવર્તે તે અત્રે વીર્યનું હીનાધિકપણું તે પરિસ્મન્દ વીર્યની અપેક્ષાએ જાણવું અને લબ્ધિવીર્ય તો સર્વ આત્મપ્રદેશે એકસરખું જ હોય છે. અત્રે વીર્યના હીનાધિકપણાની વિવક્ષા ધણી છે. તે પ્રસંગે કહેવા યોગ્ય છે. Jain Education International = For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy