SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ કર્મપ્રકૃતિ - અથ સ્થિતિબંધના અધ્યવસાય સ્થાન પ્રરૂપણા :-) ठिइबंधे ठिइबंधे, अज्झवसाणाणसंखि या लोगा। हस्सा विसेसवुड्ढी, आऊणमसंखगुणवुड्ढी ॥८७॥ स्थितिबंधे स्थितिबंधे, अध्यवसानानामसङ्ख्येया लोकाः । हखाद् (जघन्याद्) विशेषवृद्धि- रायुषामसङ्ख्येयगुणवृद्धिः ॥८७॥ ગાથાર્થ :- પ્રત્યેક સ્થિતિસ્થાને અસંખ્ય લોકપ્રમાણ અધ્યવસાય સ્થાનો છે. તેમાં અનંતરોપનિધાએ પ્રથમ સ્થિતિસ્થાનો અધ્યવસાયસ્થાનો અલ્પ. તેથી દ્વિતીયાદિ સ્થિતિસ્થાનોમાં વિશેષ-વિશેષાધિકપણે વૃદ્ધિ થાય અને આયુષ્યમાં અસંખ્યગુણવૃદ્ધિ અનુક્રમે થાય. ટીકાર્થ :- પ્રમાણે અલ્પબદુત્વ કહ્યું. હવે સ્થિતિબંધના અધ્યવસાયસ્થાન પ્રરૂપણા કરે છે. અને ત્યાં ત્રણ અનુયોગ દ્વારો છે તે આ પ્રમાણે. ૧. સ્થિતિસમુદાહાર:- સ્થિતિસ્થાનો પ્રત્યે સ્થિતિ બંધાધ્યવસાયસ્થાનો સંબંધી વ્યાખ્યા કરવી તે. ૨. પ્રકૃતિ સમુદાહાર :- કર્મ પ્રકૃતિઓને અંગે સ્થિતિ બંધાધ્યવસાયની વ્યાખ્યા કરવી તે. ૩. જીવ સમુદાહાર :- જીવને અંગે સ્થિતિ બળ્યાધ્યવસાયોની વ્યાખ્યા કરવી તે. સમુદાહાર એટલે પ્રતિપાદનમ્ વર્ણન કરવું. (અસંજ્ઞિ પંચેન્દ્રિય, વિકસેન્દ્રિય-સૂક્ષ્મ-બાબર એકેન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત ૧૨ જીવભેદના આયુ સિવાયના સાત કર્મમાં ૧૦ ભેદે અબદુત્વ યંત્ર નંબર - ૪૨ અબાધાસ્થાન અલ્પ આવલિકાના અસંખ્યાતમા ભાગમાં કંડકસ્થાન પરસ્પર તુલ્ય | રહેલ સમય પ્રમાણ. જઘન્ય અબાધા | ઉત્કૃષ્ટ અબાધા અસંખ્યયગુણ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી, વિશેષાધિક | અબાધાસ્થાન ઉમેરવાથી. અસંખ્યયગુણ | પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ છે. • નિષેકના દ્વિગુણહાનિસ્થાન દ્વિગુણ હાનિના દરેક આંતરામાં રહેલા નિષેક સ્થાનો અસંખ્ય ગુણ | પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળના સમય પ્રમાણ છે. અર્થ કંડક સ્થિતિબંધસ્થાનો | અસંખ્યયગુણ | પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળના સમય પ્રમાણ છે. અસંખ્ય ગુણ | એકેન્દ્રિય જીવને, સંખ્યયગુણ | વિકલેન્દ્રિય-અસંજ્ઞિ-૮ ભેદોમાં અસંખ્ય ગુણ એક0માં પલ્યો નો અસંખ્યામાં ભાગ ન્યૂન 1 આદિ સાગરોપમ પ્રમાણ શેષમાં પલ્યોપમ નો સંખ્યાતમો ભાગ ન્યૂન ૨૫ ૫૦ ૧૦૦ ૧૦૦૦ આદિ સાગ0 પ્રમાણ છે. ૭ જઘન્ય સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક એકે૦ માં સાગરોપમાદિ પ્રમાણ, શેષમાં ૨૫ ૫૦ . ૧૦ ૧00 સૈગરોપમાદિ પ્રમાણ. યંત્ર નં.૪૨ ની ટીપ્પણી- ૧. એકેન્દ્રિય સિવાયના જીવો માટે અબાધાસ્થાન-કંડકસ્થાન આવ. નો સંખ્યયભાગ આવે તેથી જ અબાધા પણ સંખ્યયગુણ આવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy