SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ટીકાર્થ :- ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી કહ્યા. હવે જધન્ય સ્થિતિસંક્રમના સ્વામીની પ્રરૂપણા ક૨વાની ઇચ્છાવાળા કહે છે. ‘‘વર્શનનુ’’ - ચક્ષુ-અચક્ષુ -અવધિ -કેવલદર્શનાવરણીય લક્ષણવાળી, ‘વિઘ્ના - અંતરાય-૫ - ‘આવપ્નાનિ’' જ્ઞાનાવરણ-૫ =૧૪ પ્રકૃતિઓનો સમયાધિક આવલિકા બાકી રહે છતે ‘‘ઇમો’' ત્તિ - ક્ષીણકષાય વીતરાગ છદ્મસ્થ ૧૨મે ગુણ૰ વર્તતાં જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી થાય છે. તથા ‘‘નિદ્રયોઃ '' - નિદ્રા - પ્રચલાનો તે જ જીવ (અર્થાત્ ૧૨મા ગુણ) બે આવલિકા અને ત્રીજી આવલિકાનો અસંખ્યાતમો ભાગ બાકી રહે છતે જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી થાય છે. समयाहिगालिगाए, सेसाए वेयगस्स कयकरणे । સસ્તુવાઘરમવંડળ - સંછુમને વિટ્ટિમોહાન્ । ૪૧ ।। समयाधिकाऽऽवलिकायां, शेषायां वेदकस्य कृतकरणस्य । સ્વક્ષેપ ઘરમહજુ – પ્રક્ષેપણે (સંોમને) દૃષ્ટિમોોઃ ॥ ૪૧ || ગાથાર્થ ઃ- સમ્યક્ત્વની સમયાધિકાવલિકા શેષ સ્થિતિમાં વર્તતા કૃતકરણ જીવો સમ્યક્ત્વમોહનીયના જ સ્થિ૰ સંક્રમ સ્વામી છે, તથા મિથ્યાત્વ અને મિશ્રના જ૰ સ્થિત સંક્રમ સ્વામી તે તે પ્રકૃતિના અંત્યખંડને પ્રક્ષેપનારા ક્ષપક જીવો જાણવાં. ટીકાર્ય :- ‘તળો' દર્શનમોહનીયના ક્ષપકને માટે જેને કરણ કર્યા છે તેવો મનુષ્ય જન્મથી પણ ૮ વર્ષની ઉપર વર્તતો મિથ્યાત્વ - મિશ્રનો ક્ષય કરીને અને સમ્યક્ત્વને સર્વોપવર્ઝનથી કે‘અપવર્તન કરીને (અર્થાત્ સમ્યક્ત્વને વેદતો છતો) સમ્યક્ત્વને ક્ષય કરવાનું શેષ રહે છતે ચારે ગતિમાંથી કોઇ પણ એક ગતિમાં જઇને વેદક સમ્યક્ત્વની સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં વર્તતો ઉદયાવલિકાથી ઉપરની સમયમાત્ર સ્થિતિને અપવત્તના સંક્રમથી નીચે રહેલી પોતાની ઉદયાવલિકાને સમયાધિક ત્રીજા ભાગમાં નાંખતા (સંક્રમે) ચારે ગતિમાંથી કોઇપણ ગતિમાં વર્તતો જીવ (સમ્યક્ત્વનો) જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી છે. ૩૭૯ ‘‘સૃષ્ટિમોયો : '' - મિથ્યાત્વ - મિશ્રનો અવિરત સમ્યગ્દૃષ્ટિ, દેશવિરત, પ્રમત્ત કે અપ્રમત્ત મનુષ્ય પોતાના ક્ષપણકાલે સર્વોપવર્ઝના વડે અપવર્તન કરીને છેલ્લા ખંડનો પલ્યોપમ અસંખ્યેયભાગ માત્રની ‘સંકુમળે’ ત્તિ અંતિમ સ્થિતિખંડને પર પ્રકૃતિમાં જે નાંખનાર તે જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી છે. समउत्तरालियाए, लोभे सेसाइ सुहुमरागस्स । પમસાયવાળ, વિસંગોયળસંછોમાછુ ૩ || ૪૨ ॥ समयोत्तरावलिकायां, लोभस्य शेषायां सूक्ष्मरागस्य । પ્રથમષાવાળાં, વિસંયોગનસંછોમાં તુ ॥ ૪૨ ।। ગાથાર્થ – સૂક્ષ્મસંપ૨ાયરૂપ સ્વ ગુણસ્થાનકની સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિમાં વર્તતો જીવ સંલોભનો જસ્થિસંક્રમનો સ્વામી છે. અને પ્રથમ ૪ કષાયનો વિસંયોજના કરી અંત્ય સ્થિતિખંડના પ્રક્ષેપમાં વર્તતો ચારે ગતિમાંથી કોઇપણ ગતિનો સમ્યગ્દૃષ્ટિ જીવ જ૰સ્થિ સંક્રમનો સ્વામી છે. ટીકાર્થ :- સમયાધિકાવલિકા બાકી રહે છતે તમે - સપ્તમી ષષ્ઠીના અર્થમાં છે. તેથી સંજ્વલન લોભનો ‘સૂક્ષ્માવસ્ય’ - સૂક્ષ્મસંપરાયની ઉદયાવલિકાથી ઉપરની સમયમાત્રની સ્થિતિને અપવર્તન સંક્રમથી નીચેની પોતાની ઉદયાવલિકાના સમયાધિક ત્રીજા ભાગમાં જે નાંખે તે જઘન્ય સ્થિતિસંક્રમ કરે છે. એ પ્રમાણે તે જ જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી છે. ૪૬ સર્વાપવત્તના વડે અપવર્તે છે એટલે વ્યાઘાતભાવિની અપવર્ઝના વડે જેટલી ઓછી થઇ શકે તેટલી કરે છે. હવે જેટલી સ્થિતિ સત્તામાં રહી તેટલી સ્થિતિ લઇ મરણ પામી શકે છે. અને ગમે તે ગતિમાં પરિણામાનુસાર જઇ શકે છે. તેથી જ તેના જ૰સ્થિ૰ સંક્રમનો સ્વામી ચારમાંથી ગમે તે ગતિનો આત્મા છે. ઉપશમના કરણમાં ક્ષાયિક સમ્યક્ત્વ પામવાના અધિકારમાં કહ્યું છે કે મિથ્યાત્વ, મિશ્રમોહનીય ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ મોહનીયની ૮ વર્ષની સ્થિતિ સત્તામાં રહે છે તેના અંતર્મુ૰ - અંતર્મુહૂર્ત પ્રમાણ ખંડોને ક્ષય કરતાં છેલ્લો ખંડ જ્યારે ક્ષય થઇ જાય ત્યારે ઉદય સમયથી આરંભી ગુન્નશ્રેણિના મસ્તક સુધીની અંતર્મુ૰ પ્રમાણ સ્થિતિ સત્તામાં રહે છે. તે સ્થિતિને લઇને પરિણામાનુસાર ગમે તે ગતિમાં જાય છે . Jain Education International ૪૭ અહીં ક્ષય કરવાનું બાકી શેષ ૨હે એટલે અપવર્ઝના કરણ વડે ક્ષય કરતાં કરતાં બાકી રહેલી જેટલી સ્થિતિ લઇ અન્ય ગતિમાં જઇ શકે. ક્ષાયિક સમ્યક્ત્વ ક્યો આત્મા ઉપાર્જન કરી શકે તે માટે ઉપશમનાક૨ણ જોવું, અહીં એટલું યાદ રાખવું કે વ્યાઘાતભાવિની અપવર્ઝના કરણોમાં થાય છે. નિર્વ્યાધાત ભાવિની અપવર્ત્તના સામાન્ય હંમેશા પ્રવર્તે છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy