SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર કર્મપ્રકૃતિ ટીકાર્ય - પ્રથમ સત્તાચતુષ્કમાં પ્રથમ સિવાય ત્રણ અને પ્રથમ બે અધવસંજ્ઞા એ પ્રમાણે પાંચ સંક્રમસ્થાન ૨૮ના પતઘ્રહમાં સંક્રમે છે. તે આ પ્રમાણે કહે છે. | (- ૨૮ના પતદગ્રહમાં પાંચ સંક્રમસ્થાનો :-) ૨૮ના પતÆહમાં પણ પૂર્વે કહેલ તે જ ૮૨ - ૧૦૩ સિવાયના ૧૦૨ - ૯૬ - ૯૫ - ૯૩ - ૮૪ રૂ૫ પાંચ સંક્રમસ્થાનો સંક્રમે છે. () નરક પ્રાયોd ૨૮માં ૧૦૨નું સંક્રમણ - ત્યાં ૧૦૨ની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ નરકગતિ પ્રાયોગ્ય - નરકગતિ, નરકાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર, વૈઅંગો, હુંડક સંસ્થાન, પરાઘાત, ઉછુવાસ, અપ્રશસ્તવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ-કીર્તિ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, તેજસ, કાર્મણ, નિર્માણ, લક્ષણવાળી ૨૮ બાંધતા ૨૮ના પતઘ્રહમાં ૧૦૨ પ્રકૃતિઓ સંક્રમે છે. | દેવ પ્રાયો... ૨૮માં ૧૦૨નું સંક્રમણ - અથવા ૧૦૨ની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યગુદૃષ્ટિ “દેવગતિ પ્રાયોગ્ય તૈજસ, કાર્મણ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, સમચતુરસસંસ્થાન, પરાઘાત, ઉછુવાસ, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ-કીર્તિ કે અયશ-કીર્તિ, લક્ષણવાળી ૨૮ પ્રકૃતિઓ બાંધતા ૧૦૨ પ્રકૃતિઓ ૨૮ના પતફ્યૂહમાં સંક્રમે છે. (૨) નરક પ્રાયો ૨૮માં ૯૬નું સંક્રમણ :- તથા પૂર્વે નરકાયુષ્ય બાંધેલ હોય તેવો મનુષ્ય તીર્થંકર નામની સત્તાવાળો નરકગમન સન્મુખ થયો છતો મિથ્યાત્વને પામેલ નરકગતિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૨૮ પ્રકૃતિઓ બાંધતા ૨૮ છે પતઘ્રહમાં ૯૬ પ્રકૃતિઓ સંક્રમે છે. (૩) દેવ પ્રાયો. ૨૮માં ૫નું સંક્રમણ:- ૯૫ની ભાવના ૧૦રની જેમ કરવી વિશેષ એ કે ૧૦૨ના સ્થાને ૯૫ એ પ્રમાણે કહેવું. (૪) દેવ પ્રાયોd ૨૮માં ૯૩નું સંક્રમણ :- તથા મિથ્યાદષ્ટિ ૯૩ની સત્તાવાળો દેવગતિ પ્રાયોગ્ય પર્વે કહેલ ૨૮ પ્રકૃતિઓ બાંધતો વક્રિયસપ્તક અને દેવગતિ - દેવાનુપૂર્વીની બંધાવલિકાથી આગળ વર્તતો અર્થાતુ બંધાવલિકા પૂર્ણ થયે ૯૩ પ્રકૃતિઓ ૨૮ના પતઘ્રહમાં સંક્રમે છે. દેવ પ્રાયો. ૨૮માં ૯૩નું સંક્રમણ - અથવા ૯૫ની સત્તાવાળો દેવગતિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૨૮ પ્રકૃતિઓ બાંધતો દેવગતિ દેવાનુપૂર્વીની બંધાવલિકાની અંદર વર્તતા ૯૩ પ્રકૃતિઓ ૨૮ ના પતઘ્રહમાં સંક્રમે છે. નરક પ્રાયો ૨૮માં ૯૩નું સંક્રમણ :- અથવા ૯૩ની સત્તાવાળો મિશ્રાદષ્ટિ નરકગતિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૨૮ પ્રકૃતિ બાંધતો નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિયસપ્તકની બંધાવલિકાની આગળ વર્તતો અર્થાતુ બંધાવલિકા પૂર્ણ થયા પછી ૯૩ પ્રકૃતિઓ ૨૮ના પતગ્રહમાં સંક્રમે છે. નરક પ્રાયો ૨૮માં ૯૩નું સંક્રમણ :- અથવા ૯૫ની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ નરકગતિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૨૮ પ્રકૃતિઓ બાંધતો નરકગતિ - નરકાનુપૂર્વીની બંધાવલિકાની અંદર વર્તતો ૯૩ પ્રકૃતિઓ તે જ ૨૮ના (૫) દેવ પ્રાયો... ૨૮માં ૮૪નું સંક્રમણ :- તથા ૯૩ની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ દેવગતિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૨૮ પ્રકૃતિ બાંધતો દેવગતિ - દેવાનુપૂર્વી વક્રિયસપ્તકની બંધાવલિકાની અંદર વર્તતાં ૮૪ પ્રકૃતિઓ ૨૮ના પતંગ્રહમાં સંક્રમે છે. નરક પ્રાયો... ૨૮માં ૮૪નું સંક્રમણ :- અથવા ૯૩ની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ નરકગતિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૨૮ પ્રકૃતિઓ બાંધતો નરકગતિ - નરકાનુપૂર્વી વૈક્રિયસપ્તકની બંધાવલિકાની અંદર વર્તતાં ૮૪ પ્રકૃતિઓ ૨૮ના પતંગ્રહમાં સંક્રમે છે. ૨૬ - ૨૫ - ૨૩ના પતગ્રહોમાં ૫ સંક્રમસ્થાનો - તીર્થંકરનામ ઉપલક્ષિત =સંબંધી સત્તાસ્થાન રહિત પ્રથમ સત્તાચતુષ્કના બે અને અવસત્તાત્રિક લક્ષણવાળા પાંચ સંક્રમસ્થાનો ૨૬ આદિ પડ્યૂહને વિષે થાય છે. અને તે આ પ્રમાણે કહે છે. “તે વિય" ઇત્યાદિ બાકીના ૨૬ - ૨૫ - ૨૩ લક્ષણવાળા પતદૂઘ્રહમાં તે જ પૂર્વે કહેલ ૧૦૨ આદિમાંથી ૨૯ છઠ્ઠા કર્મગ્રંથમાં ૧ થી ૫ ગુણસ્થાનક સુધી તિર્યંચ મનુષ્ય તથા પ્રમત્તસંયત પણ ૨૮નું બંધસ્થાનક બાંધે છે. તેમ કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy