SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૫૧ બેઇ. આદિ પ્રાયો. ૩૦માં ૫નું સંક્રમણ - અથવા ૯૫ની સત્તાવાળો એકેન્દ્રિય આદિ જીવોની બેઇન્દ્રિયાદિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ઉદ્યોત સહિત ૩૦ પ્રકૃતિઓ બાંધતા ૯૫ પ્રકૃતિઓ ૩૦ના પતથ્રહમાં સંક્રમે છે. ૫-૬-૭ વિકતિo પંચેઝ પ્રાયો... ૩૦માં ૯૩ - ૮૪ - ૮૨નું સંક્રમણ :- ૯૩ - ૮૪ - ૮૨ની સત્તાવાળા એકેન્દ્રિય આદિ જીવો વિકલેન્દ્રિય - પંચેન્દ્રિય તિર્યંચગતિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ઉદ્યોત સહિત ૩૦ પ્રકૃતિ બાંધતા યથાક્રમે ૯૩ - ૮૪ અને ૮૨ પ્રકૃતિઓ ૩૦ના પતઘ્રહમાં સંક્રમે છે. -: ૨૯ના પતઇગ્રહમાં તે જ સાત સંક્રમસ્થાન છે.) (૧) દેવ પ્રાયોd ૨૯માં ૧૦૩નું સંક્રમણ - ત્યાં ૧૦૩ની સત્તાવાળો અવિરત સમ્યગુદૃષ્ટિ - દેશવિરતિ - પ્રમત્ત સંયત દેવગતિ પ્રાયોગ્ય તીર્થંકરનામ સહિત દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ-કીર્તિ કે અયશ-કીર્તિ, સમચતુરસસંસ્થાન, તેજસ, કાર્મણ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, તીર્થંકર લક્ષણવાળી ૨૯ પ્રકૃતિઓ બાંધતા ૧૦૩ પ્રકૃતિઓ ૨૯ના પતગ્રૂહમાં સંક્રમે છે. (૨) દેવ પ્રાયો... ૨૯માં ૧૦૨નું સંક્રમણ :- આ જ અવિરત આદિ - ૩ પર્વે કહેલ ૨૯ પ્રકૃતિ બાંધતાં તીર્થકર નામની બંધાવલિકા પૂર્ણ થયા પહેલા અર્થાતુ બંધાવલિકામાં વર્તતાં ૧૦૨ પ્રકૃતિઓ ર૯ના પતઘ્રહમાં સંક્રમે છે. બેઇ0 આદિ પ્રયોઝ ૨૯માં ૧૦૨નું સંક્રમણ :- અથવા ૧૦૨ની સત્તાવાળા એકેન્દ્રિય આદિ જીવ બેઇન્દ્રિયાદિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૩૦માંથી ઉદ્યોત રહિત ૨૯ પ્રકૃતિઓ બાંધતા ૨૯ના પતઘ્રહમાં ૧૦૨ પ્રકૃતિઓ સંક્રમે છે. (૩) દેવ પ્રાયો ૨૯માં ૯૬નું સંક્રમણ :- ૯૬ની સત્તાવાળા અવિરત સમ્યગુદૃષ્ટિ - દેશવિરતિ - પ્રમત્તસંયતવાળા જીવો પૂર્વે કહેલ દેવગતિ પ્રાયોગ્ય ૩૦માંથી આહારકદ્ધિક બાદ કરતાં અને જિનનામ સહિત કરતાં ૨૯ પ્રકૃતિઓ બાંધતા ૯૬ પ્રકૃતિઓ તે ૨૯ના પતઘ્રહમાં સંક્રમે છે | મન પ્રાયો૨૯માં ૯૬નું સંક્રમણ - અથવા જિનનામની સત્તાવાળો નારકી મિથ્યાદૃષ્ટિ અપર્યાપ્ત અવસ્થામાં વર્તતો મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશકીર્તિ કે અયશકીર્તિ, ૬ સંસ્થાનમાંથી એક, ૬ સંઘયણમાંથી એક, વર્ણાદિ - ૪, અગુરુલઘુ, ઉપઘાત, તેજસ, કાર્મણ, નિર્માણ, ઔદારિક શરીર, દારિક અંગોપાંગ, સુસ્વર કે દુઃસ્વર, પરઘાત, ઉથ્થુવાસ, કોઇ પણ એક વિહાયોગતિ લક્ષણવાળી ૨૯ પ્રકૃતિઓ બાંધતા ૯૬ પ્રકૃતિઓ ૨૯ના પતૐહમાં સંક્રમે છે. (૪) દેવ પ્રાયો. ૨૯માં ૯૫નું સંક્રમણ :- ૯૬ની સત્તાવાળો અવિરત સમ્યગુદૃષ્ટિ - દેશવિરતિ - પ્રમત્તસંયત જીવો પર્વે કહેલ જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિઓ બાંધતા જિનનામની બંધાવલિકા પૂર્ણ થયા પહેલા અર્થાત્ બંધાવલિકામાં વર્તતાં ર૯ના પતઘ્રહમાં ૯૫ પ્રકૃતિઓ સંક્રમે છે. બેઇ0 આદિ પ્રાયો ૨૯માં ૮૫નું સંક્રમણ :- અથવા ૯૫ની સત્તાવાળા એકેન્દ્રિયાદિ જીવ બેઇન્દ્રિયાદિ પ્રાયોગ્ય પૂર્વે કહેલ ૩૦માંથી ઉદ્યોત વિના ૨૯ પ્રકૃતિઓ બાંધતા તે જ ૨૯ના પતગ્રહમાં ૯૫ પ્રકૃતિઓ સંક્રમે છે. . (૫, ૬, ૭) વિક0 તિo પંચે પ્રાયો૨૯માં ૯૩ - ૮૪ - ૮૨નું સંક્રમણ :- ૯૩ - ૮૪ - ૮૨ની સત્તાવાળા ૩૦ ના પતગ્રહમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે અહીં પણ ૨૯ના પતäહમાં જાણવાં. अट्ठावीसाए वि ते, बासीईतिसयवज्जिया पंच । ते च्चिय बासीइजुया, सेसेसुं छन्नई य वज्जा ॥ २७ ॥ अष्टाविंशतावपि तानि, द्वयशीति - त्रिशतवर्जितानि पञ्च । तान्येव दयशीतियुतानि, शेषेषु षण्णवतिश्च वा ॥ २७ ॥ ગાથાર્થ :- ૨૮ના પતદુગ્રહમાં પણ તે પૂર્વોક્ત ૮૨ અને ૧૦૩ એ બે સંક્રમસ્થાન સિવાયના ૧૦૨ - ૯૬ - ૯૫ - ૯૩ - ૮૪ એ પાંચ સંક્રમાનો સંક્રમે છે. અને શેષ ૨૬ - ૨૫ - ૨૩ એ ત્રણ પતગ્રહમાં ૮૨ સહિત અને ૯૬ રહિત શેષ ૧૦૨ - ૯૫ - ૯૩ - ૮૪ - ૮૨ એ પાંચ સંક્રમસ્થાનો સંક્રમે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy