SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૦ કર્મપ્રકૃતિ ઉદયમાં આવેલ મનુષ્યગતિમાં બાકીની ૩ ગતિના દલિકને અને ઉદયમાં આવેલ એકેન્દ્રિયજાતિમાં બાકીની ૪ જાતિના કર્મદલિકને અનુભવે છે. અથવા જેમ ક્ષેપક વખતે સંજ્વલન ક્રોધાદિનો બાકી રહેલ (ઉદય) આવલિકા સંજ્વલન માનાદિમાં સંક્રમે છે, આ સિબુકસંક્રમ છે. અને કહ્યું છે. ““નુરીમુવીન્નતુલ્યવાર્ત પ્રતિક્ષા તિવંદ સંત્ર તિ, ન સ તિવુ મતઃ | 9 |'' અર્થ :- અનુદય પ્રકૃતિના કર્મલિકને ઉદયમાં આવેલ પ્રકૃતિના કર્મલિકને દરેક ક્ષણે સંક્રમે છે. જેથી તે સ્તિબુકસંક્રમ કહેવાય છે. અને આ જ “પ્રદેશોદય અનુભવ કહેવાય છે. (યંત્ર નં ૩૩ જુઓ) ઇતિ અપહારકાળનું અભબહુત સહિત રજી ભેદ પ્રરૂપણા સમાપ્ત ( – અથ ૩જી સાધાદિ પ્રરૂપણા - ) धुवसंकम अजहन्नो - ऽणुक्कोसो तासि वा विवज्जित्तु । आवरणणवगविग्धं, ओरालियसत्तगं चेव ॥ ७२ ॥ साइयमाइ चउद्धा, सेसविगप्पा य सेसियाणं च । सबविगप्पा णेया, साइगअधुवा पएसम्मि ॥७३ ॥ ध्रुवसंक्रमोऽजघन्यो - अनुत्कृष्ट ः तासां वा वयित्वा । आवरणनवकविघ्ना - न्यौदारिकसप्तकं चैव ॥ ७२ ॥ सायादि चतुर्धा, शेषविकल्पाच शेषाणाच । સર્વવેત્મા જોયા , સીધુવાઃ પ્રવેશે ૭૩ શેષના અપહાકાલનું અNબહુત યંત્ર નં-૩૩ (ગા ૭૦-૭૧ના આધારે) ) ક્રમ સંક્રમનું નામ કાલ અલ્પબદુત્વ ગુણસંક્રમથી અંતર્મુહૂર્ત સર્વથી અલ્પ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે | તેથી અસંખ્યગુણ યથાપ્રવૃત્તથી વિધ્યાત અસંખ્ય કાલચક્ર તેથી અસંખ્યગુણ ઉપાજ્ય ખંડના પરપ્રકૃતિમાં અંત્ય ઉદ્વલના ઘણા અસંખ્ય કાલચક્ર તેથી અસંખ્ય ગુણ ઉપાજ્યખંડના અંત્ય સમયે સ્વપ્રકૃતિમાં ઉદ્ભવલના | પલ્યોપમના અસંખ્યાતમા ભાગે | યથાપ્રવૃત્ત કાલ તુલ્ય ૮૮ જે પ્રકૃતિ સ્વવિપાકે ઉદયમાં ન આવે પરંતુ પરવિપાકે ઉદયમાં આવે તે પ્રદેશોદય કહેવાય. એ લક્ષણ પણ અનેકાન્ત છે. કેટલાકનું માનવું એવું છે કે જે પ્રકૃતિમાંથી રસ સર્વથા હીન થઇને તે પ્રકૃતિના પ્રદેશ માત્ર જ ઉદયમાં આવે તે પ્રદેશોદય કહેવાય અને જો રસ ઉદયમાં આવે તો તે પ્રકૃતિનો વિપાકોદય કહેવાય. આ માનવું અસમંજસ છે કારણકે સ્તિબુકસંક્રમ રૂપે એટલે પ્રદેશોદયરૂપે ઉદય આવેલી પ્રકૃતિમાં રસ અવશ્ય હોય છે. તો પણ તેમાંનો તીવ્રરસ પરપ્રકૃતિરૂપે પરિણમવાથી સ્વપ્રકૃતિ રૂપે (સ્વવિપાક રૂપે) ઉદય આવી શકતો નથી ને એ પ્રમાણે વિવલિત પ્રકૃતિના પ્રદેશો સ્વરસે (સ્વ વિપાકે) ઉદયમાં આવ્યા નથી પરંતુ પરવિપાક (સ્વ વિપાકાભાવ) રૂપે ઉદયમાં આવ્યા છે માટે તે પ્રદેશોદય જ કહેવાય. જેમ દુગ્ધ તે દધ્યાદિ રૂપે પરિણમતાં દુગ્ધનો પ્રદેશાનુભવ અને દધ્યાદિનો રસાનુભવ કહેવાય. દર્શનમોહનીયના સંબંધમાં આ જ ભાવાર્થ પ્રગટ કહ્યો છે. તવતું અન્ય પ્રકૃતિમાં પણ સમજવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy