SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ ૩૪. ૩૫ તે આ પ્રમાણે :- સંક્લેશ આદિ કારણના વશથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને બંધાવલિકા પસાર થયે ઉદયાવલિકાથી ઉપરની સ્થિતિ સંક્રમ કરવા માટે શરૂ કરે છે. તેથી બંધોની એક આવલિકાહીન સ્થિતિ જાાવી, સંક્રમોત્કૃષ્ટની તો બંધાવલિકા અને સંક્રમાવલિકા પસાર થયે ઉદાવલિકાથી પરાવર્તમાન સ્થિતિ બીજી સ્થિતિમાં સંક્રમે છે. તેથી સંક્રર્મોત્કૃષ્ટની બે આવલિકાહીન સંક્રમકાલે સર્વસ્થિતિ પ્રાપ્ત થાય છે. આયુષ્યની તો ઉત્કૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ સ્થિતિનો સંભવ બંધોત્કૃષ્ટ જ છે. પણ સંક્રમોત્કૃષ્ટ નહીં. જેથી આયુષ્ય પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ થતો નથી. 'સ' હૈં તુસ્થિતિષ્ઠત આયુષ્યની સાવાયા અબાધા સહિત સર્વ સ્થતિ જાણવી. ફક્ત સંધુવસાળ આલિમૂળા ટિર્ફ દિફ એ પ્રમાણે વચનથી બંધાવલિકા ઓછી જાણવી. અહીં આયુષ્ય વ્યાધાત કરનારી અપવર્તના નિયમથી ઉદય થયે છતે પ્રવર્તે છે. તેથી તેને આશ્રયીને અહીં યતુસ્થિતિનું નિરૂપણ કર્યું નથી. જે નિર્વ્યાધાતભાવિની અપવર્ષના તે અનુદયે પણ બંધાવલિકા પસાર થયે હંમેશા પ્રવર્તે છે. ૩૮ ૩૯. બન્ધ પણ પ્રવર્તમાન થયે છતે પ્રથમ સમયથી બંધાયેલ સ્થિતિઓનો બંધાવલિકા અતિક્રમ થયે ઉર્જાના પણ થાય છે. તેથી નિર્વ્યાધાતભાવિ અપવત્તના રૂપ અને ઉર્જાના રૂપ સ્વસ્થાનસંક્રમ ને વિષે યતુસ્થિતિ આયુષ્યની આવલિકા હીન અબાધા સહિત સર્વ સ્થિતિ જાણવી. તે પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પરિમાણ કહ્યો. (યંત્ર નં ૨૧ જૂઓ) ઇતિ ૩જી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણ પ્રરૂપણા સમાપ્ત. ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અને યત્સ્થિતિનું પ્રમાણ - પ્રકૃતિઓને વિષે યંત્ર નં. ૨૧ ૩૭૦ સ્થિતિસંક્રમ સંખ્યા ૯૨ ૫૯ ૧ ર સ્થિતિસંક્રમ પ્રમાણ મિથ્યાત્વ અને ૪ આયુષ્ય સિવાય | સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં બે ૯૨ બધો કૃષ્ણ આવલિકા હીન સમ્યક્ત્વ - મિશ્રમોહનીય સિવાયની સંક્રમોત્કૃષ્ટા મિથ્યાત્વમોહનીય સમ્યક્ત્વ - મિશ્રમોહનીય સ્વ - સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ત્રણ આવલિકા હીન Jain Education International ૭૦ કોકોસાગમાં અંતર્મુહૂર્ત હીન બે આવલિકાધિક અંતર્મુહર્ત હીન ૭૦ કોકો સાગ અબાધાહીન અપવર્તનાસંક્રમ યસ્થિતિનું પ્રમાણ સ્વસ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં એક આવલિકા હીન સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિમાં બે આવલિકા હીન ૪ આયુષ્ય ૩૪ સર્વ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સજ્ઞાતિ નિટિક્ અનુહા { સા રૂ સંવિષેસેર્ખ એ સ્ત્રાનુસારે સંક્લેશથી જ બંધાય છે. અહીં બન્ધોત્કૃષ્ટ પ્રકૃતિ પ્રસ્તાવે સંવત્તાવિ માં આદિ શબ્દ કહેવાનું પ્રયોજન બન્ધોત્કૃષ્ટ જે ૩ શુભ આયુષ્ય તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધ વડે બંધાય છે. તેથી ૩ શુભાયુની વિશુદ્ધ ગ્રહણ કરવાને અર્થે આદિ શબ્દનું ગન્ન સમજાય છે. તે ગમતાનું'' ઇતિ વચનાત ૩૫ ‘ઉપરની’એ શબ્દથી બંધાવલિકા સિવાયની આગળ પ્રદેશ સંબંધી એક આવલિકા વર્ઝને ઉપરની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીની સર્વસ્થિતિલતા એમ જાણવું. ૩૬ કદાચ અહીં એમ શંકા થાય કે મનુષ્ય તિર્યંચના આયુનો સ્વ-મૂળકર્મની સમાન બંધ થતો નહિ હોવાથી તેને બંધોત્કૃષ્ટમાં કેમ ગણ્યા ? ઉત્તરમાં સમજવું કે સંક્ર્મોત્કૃષ્ટમાં ગણવામાં આવે તો આયુમાં અન્ય પ્રકૃતિના લિકનો સંક્રમ થાય છે એવો વ્યામોહ થાય, એ વ્યામોહ ન થાય માટે બંધોત્કૃષ્ટમાં ગણ્યા છે. કારણ કે ચારે આયુમાં પરસ્પર સંક્રમ કે કોઇ અન્ય પ્રકૃતિના દલિકનો સંક્રમ થતો જ નથી. બંધોત્કૃષ્ટ અને સંક્રમોત્કૃષ્ટથી અન્ય કોઇ ત્રીજો ભેદ નથી કે તેમાં તેને દાખલ કરાય. એટલે કાં તો બેયમાં ન ગણવા જોઇએ કે બંધોત્કૃષ્ટમાં ગણવા જોઇએ. અહીં બંધોત્કૃષ્ટમાં ગણ્યા છે તે યુક્તિયુક્ત જ છે. ૩૭ સ્થિતિષાત વિનાની અપવર્ઝના તે નિર્વ્યાઘાતભાવી અપવર્ષના ૭૦ કોકોસાગમાં અંતર્મુહૂર્ત હીન આવલિકા સહિત અન્તર્મુહુર્ત્ત હીન ૭૦ કોકો, સાગ અબાધાસહિત બંધાવલિકા હીન ૩૮ બંધકાળે અને અબંધકાળે પણ નિર્વ્યાધાત અપવર્ત્તના પ્રવર્તે છે માટે સદાકાળ પ્રવર્તે એમ કહ્યું છે. પરંતુ સ્થિતિઘાત પ્રસંગે તો વ્યાઘાતભાવી અપવર્તના જ હોય છે. આયુષ્ય પ્રતિષ્ઠાતક મુખ્ય ૭ કારણોથી આયુષ્યનો વ્યાપાત થતાં આયુષ્યની વ્યાયાતાપવર્તના હોય ને શેષ કર્મોનો અપૂર્વકરણાદિકુ પ્રાપ્તિથી વ્યાધાતાપવર્તના હોય એમ મને સમજાય છે. પછી તત્ત્વ શ્રી બહુશ્રુતગમ્ય. For Personal & Private Use Only ૩૯ જેમ કે પૂર્વકોટી વર્ષના આયુવાળો કોઇ આત્મા બે ભાગ ગયા પછી બરાબર ત્રીજા ભાગના પહેલા સમયે ૩૩ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુ બાંધે તેનો બંધાવલિકા ગયા બાદ ઉપરોક્ત બે માંથી કોઇ પણ સંક્રમ થઇ શકે છે. તેથી તે એક આવલિકાહીન પૂર્વકોટીના ત્રીજા ભાગ અધિક ૩૩ સાગ૰ પ્રમાણ ફેસ્થિતિ ધસ્થિતિ સંભવે છે. www.jairlibrary.orgg
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy