SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ વળી ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિ બાદરભંપરાના સંખ્યાત ભાગ ગયે છતે એક સંખ્યામાં ભાગ શેષ રહે ત્યારે થીણદ્વિત્રિકના ક્ષયથી આગળ સુક્ષ્મસંપાયના ચરમ સમય સુધી દર્શનાવરણીય ૬ની સત્તાવાળાને ચક્ષુ આદિ દર્શનાવરણીય-૪ નો બંધક તે દર્શનાવરણીય-૪ને વિષે ૬નું સંક્રમણ કરે છે. આ પણ સંક્રમ પતગ્રહ ક્યારેક હોય છે, તેથી સાદિ અધ્રુવ છે. અહીંથી આગળ બંધનો અભાવ હોવાથી સંક્રમ અને પતગ્રહપણું પણ નથી. તેથી જ ચતુષ્કરૂ૫ ત્રીજું પણ સંક્રમણસ્થાન પામે નહીં. | વેદનીય અને ગોત્રકર્મને વિષે કોઇપણ બધ્યમાન પ્રકૃતિમાં કોઇપણ અબધ્યમાન પ્રકૃતિ સંક્રમે છે. તેથી જે પ્રકૃતિ જ્યાં સંક્રમે તે તેનું પતગ્રહ અને બીજું તે સંક્રમસ્થાન છે. ત્યાં મિથ્યાદૃષ્ટિ આદિથી સુક્ષ્મસં૫રાય સુધી સાતાના બંધકવાળા, સાતા અસાતાની સત્તાવાળા જીવોને સાતાવેદનીય પતંગ્રહ અને અસાતા સંક્રમસ્થાન છે. અસાતાના બંધકવાળાને તો મિથ્યાષ્ટિ આદિથી પ્રમત્તસુધી સાતા-અસાતાની સત્તાવાળાને અસતાવેદનીય પતંગ્રહ અને સાતવેદનીય સંક્રમસ્થાન છે. અને આ સાતા – અસાતારૂપ સંક્રમ અને પતગ્રહ પરાવર્તમાનપણે બંધાતા હોવાથી સાદિ - અધ્રુવ છે. તથા મિથ્યાદૃષ્ટિ આદિથી સૂક્ષ્મસં૫રાય સુધીના ઉચ્ચગોત્રના બંધક અને ઉચ્ચ-નીચગોત્રના સત્તાવાળા જીવોને ઉચ્ચગોત્ર પતટ્ઠહ અને નીચગોત્ર સંક્રમસ્થાન છે. તથા મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે નીચગોત્રના બંધક અને ઉચ્ચ-નીચની સત્તાવાળા જીવોને નીચગોત્ર પતગ્રહ અને ઉચ્ચગોત્ર સંક્રમસ્થાન છે. આ બન્ને પણ ઉચ્ચ-નીચગોત્ર રૂ૫ પરાવર્તમાનપણું હોવાથી સાદિ-અધ્રુવ છે. (યંત્ર નં ૪ - ૫ - ૬ જુઓ) નાટક- નામ ------ -- ઇતિ સંક્રમસ્થાન અને પતગ્રહસ્થાનની સંખ્યા અને સાધાદિ પ્રરૂપણા સમાપ્ત મોહ આયુ નામ સિવાયની પ્રકૃતિસંક્રમસ્થાનોના સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં-૪ (ગાથા ૮,૯ ના આધારે) અરાંતીનાં સામાન્ય જીવન સાર્વદીય પત, નર સાડ": : : તે માતા પર દોડી રડતા.ની ! ; અને 11 : : ': ': ': ': ૧.:- . --અપ-અતા ! અનાજ્ઞા કાંકરાન્ન પ૨ પર બાંધના ડીસા -ધું જ.... ! - સંતવ્યય-મનો એ િ પડેલાને નહીં પામેલાને' '1" - ". છે. આ દિવસે પાન બી. કે માઘ સ્નાન કે નીચો " ૧૩ અને ૬૪ ! :: - - નહીં કરેલ જીવો --- t" ૧-દર્શનાવરણવ”- “નો ' કવિનાં | 0 | 0 | ક્યારેક 2 x નો ...... shi.s ....:::...:::::::::::: :::::: રીલ ' જ હોય . રર ના સાવ ગore , " vs સને-૪ (ગાથા ૮,૯ ના આધારી, હરે.. ઉચ્ચ - નૌચગોત્ર - ના પ્રશ્નનuખના T પરાવન મનવા ! ક ! ભાંગ. પડેલાને અંતરાય-પનો દર્શનાવરણીય - ૯નો નહી પામલાને મિથ્યાત્વનો ત્યાગ નહીં કરેલ જીવને દર્શનાવરણીય - ૬નો - ૪નો ક્યારેક હોવાથી ક્ષપકશ્રેણિમાં વર્તતાંને ક્યારેક જ હોય પરાવર્તમાનથી બંધ હોવાથી ૨ સાતા અસતાવેદનીય ઉચ્ચ - નીચગોત્ર પરાવર્તમાનથી બંધ હોવાથી કુલ ભાંગા ૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy