SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ સંક્રમણકરણ Jain Education International { ૯ મે અથવા ( ૫ : મે For Personal & Private Use Only | U૪ ની ૮ -- ! ૨૧ની | UX : ૯ મ ૧ સમય સમય ન્યુન ૨ આવo UX ની ૮માંથી મધ્યમ માન-૨ ઉપશાંત થયે ૬ પ્રહ સંક્રમે મધ્યમાનર =૬ છે. ૧૯મું પાનું | Uઝ ની ૬ -- ૨૧ની UX ૧ સમય અંતર્મુ. UX ની ૬માંથી સામાન ઉપશાંત થયે ૫ પ્ર0 સંક્રમે છે. ' સંવમાન = ૫ | UU ની ૭ -- ૨૪/૨૮ UU - ૧ સમય સમય ન્યૂન ૨ આવતુ UU ની ૭માંથી મધ્યમ માયા - ૨ ઉપશાંત થયે ૫ પ્ર0 * મધ્ય માયા૨ = ૫ | ની સંક્રમે છે. ૨૦મું ૪નું UCનીપ--સંમાયા ૨૪/૨૮ની છે. ૧ સમય અંતર્મ UU ની પમાંથી સંમાયા ઉપશાંત થયે ૪ પ્ર0 સંક્રમે છે. અથવા X ની ૧૦ -- પની X સમય ન્યૂન સમય ન્યૂન ૨ આવ4 X ની ૧૦માંથી હાસ્યાદિ -૬ ક્ષય થયે ૪ પ્ર0 સંક્રમે છે. ૪નું હાસ્યાદિ ૬ = ૪ ૨ આવી અહીં સં૦૪ + પુવેદ = પની સત્તા હોય છે. ૨૧મું ૩નું X ની૪ - પુરુષવેદ ની X અંત અંતર્મુ0. X ની ૪માંથી પુરુષવેદ ક્ષય થયે ૩ પ્ર0 સંક્રમે છે. અથવા UX ની ૫ – ૨૧ની UX ૯ મે ૧ સમય સમય ન્યૂન ૨ આવ4 UX ની પમાંથી મધ્યમ માયા-૨ ઉપશાંત થયે ૩ પ્ર0 સંક્રમે ૩નું મધ્યમમાયા-૨ =૩ ૨૨મું રનું UX ની ૩ – ૨૧ની UX ૯ મે ૧ સમય અંતર્મ0 UX ને તે જ ૩માંથી સંમાયા ઉપશાંત થયે ૨ પ્ર સંક્રમે અથવા સંમાયા = ૨ છે. ૨નું UU ની ૪ - ૨૪/૨૮ UU ૯ મે ૧ સમય || અંતર્મ UU ની ૪માંથી મધ્યમ લોભ-૨ ઉપશાંત થયે મિશ્ર0 અથવા મધ્યમલોભ-૨ = ૨ ની મિથ્યા૦ ૨ પ્ર0 સંક્રમે છે. ૨નું નીયુ-સંતોd= ૨ ૩ની X ૯ મે અંતર્મળ | અંતર્મ X ની ૩માંથી સંત ક્રોધ ક્ષય થયે ૨ પ્ર0 સંક્રમે છે. ૨૩મું ૧નું X ની ૨ -- રની X ૯ મે અંતર્મ અંતર્મુ | X ની રમાંથી સંમાન ક્ષય થયે ફક્ત સંમાયાનું સંક્રમણ સંમાન = ૧ થાય છે. યંત્ર નં.૮ ની ટી૧. અહીં સાઘાદિ યંત્રમાં બતાવ્યા નથી. તેથી ૨૫ સિવાયના દરેક સંક્રમસ્થાનો ક્યારેક જ હોવાથી સાદિ - અધ્રુવ હોય છે. ૨૫ના સંક્રમસ્થાનમાં જે પ્રથમ ખાનું છે ત્યાં ૨૮ની સત્તાવાળા ભવ્યને સંમિશ્રની ઉદવલના થવાથી સાદિ, રપમાંથી ર૬નો સંક્રમ સમ્યકત્વ પામતાં થતાં ૨૫નો ભવ્યને અધ્રુવ એમ બે પ્રકારે છે. ૨૫ના બીજા ખાનામાં ભવ્યને પૂર્વની જેમ સાદિ અને અધ્રુવ છે. અભવ્ય તથા અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્યને અનાદિ અને અભવ્યને ધ્રુવ એમ ચાર પ્રકારે છે. ૨. સમ્યકત્વની ઉદ્વલના થાય ત્યારે ૨૭ની સત્તા હોય છે. ર૭ની સત્તા થયા બાદ તુરત જ રજા સમયે ૩જે ગુણસ્થાનકે જઇ શકે તે અપેક્ષાએ અહીં જા, કાલ - ૧ સમય (અને જો અંતર્યુ બાદ જ ૩જે જતાં હોય તો અંતર્યુ કાલ આવે) ૩. પ્રથમ આવ4 માં વર્તતો મિશ્ર અને સંમોહo ને સંક્રમે નહીં, કારણકે સમ્યકત્વને અનુસરનારા જ વિશુદ્ધિના પ્રભાવથી મિ૦ ના પુદગલો જ મિશ્રના લક્ષણને પરિણામાન્તરને પ્રાપ્ત થયેલ છે. અન્ય પ્રકૃતિરૂપે પરિણામ પમાડવું તે સંક્રમનું લક્ષણ છે. સંક્રમાવલિકાગત પુદગલો સકલ કરણ અયોગ્ય હોવાથી સમ્યકત્વના લાભથી પ્રથમ આવલિકામાં વર્તતા મિશ્ર તે સ0 માં ન સંક્રમે માટે મિશ્ર બાદ કરતાં ૨૬નું સંક્રમ થાય છે. તેમાં સ0પૂર્વની જેમ પતઘ્રહ હોવાથી ત્યાગ કર્યો છે. ૪. સમ્યકત્વ - મિશ્રની ઉદ્દવલના થાય ત્યારે ૨૬ની સત્તાવાળાને, અને મિશ્રનો સંક્રમવિચ્છેદ થાય ત્યારે ૨૭ની સત્તાવાળાને ૧લે ગુણસ્થાનકે ૨૫નો સંક્રમ હોય છે. ૨-૩ જા ગુણસ્થાનકે ૨૮ની સત્તાવાળાને પણ ૨૫નું સંક્રમ હોય છે, કારણકે ૨-૩ જે દર્શનત્રિકનો સંક્રમ ન હોય, અને (૩જા ગુણસ્થાનકે ૨૭ની સત્તાવાળાને પણ ૨૫નું સંક્રમ હોય છે.) ૫. UU ને ચારિત્ર મોહનું અંતરકરણ કરે છતે પુત્રવેદ, સંવ-૪ નો આનુપૂર્વીથી સંક્રમ થાય છે. એ વચનથી સં -લોભ, અનંતા-૪ વિસંયોજીત (ક્ષય) અથવા ઉપશાંત થવાથી સંક્રમનો અભાવ અને સમ્યકત્વ તે મિથ્યાત્વ - મિશ્રનું પતઘ્રહ છે. તેથી સંડલોભ, અનંતાઠ-૪, સમ્યકત્વ એ ૬, ૨૮માંથી બાદ કરતાં ૨૨ પ્ર. સંક્રમે છે. www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy