SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ કર્મપ્રકૃતિ ૧૧ મિથ્યાત્વ મોહનીય ૧૩૨ સાગ, સમ્યકત્વનું પાલન કરી સ્વપક યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે વિધ્યાત સંક્રમથી સમ્યકત્વ - મિશ્રમોહનીય ૧૩૨ સાગ, સમ્યકત્વનું પાલન કરી મિથ્યાત્વે જઇ સમ્યo મિશ્રની ઉદ્દ્ગલના કરતાં ઉપાંત્ય ખંડના અંત્ય સમયે મિથ્યાત્વ રૂ૫ પરપ્રકૃતિમાં પ્રક્ષેપે તે સમય અનંતાનુબંધિ-૪ ચાર વાર મોહને ઉપશમ કરીને મિથ્યાત્વે જઇ અલ્પકાળ બાંધી, સમ0 પામીને ૧૩૨ સાગ0 પાલન કરી સ્વક્ષપક યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે વિધ્યાતસંક્રમથી અસાતા, અશુભવર્ણાદિ-૯, ઉપઘાત | શીધ્ર ક્ષપક યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે અસ્થિર, અશુભ, અયશકીર્તિ, અરતિ - શોક = ૧૬ મધ્યમ કષાય - ૮ દીર્ધક્ષપક યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે વિધ્યાતસંક્રમ વડે સંજ્વલનત્રિક, પુરુષવેદ =૪ જઘયોગથી સ્વ બંધવિચ્છેદ સમયે બંધાયેલના ચરમ સંક્રમ સમયે ક્ષપક ૯માં ગુણઠાણે દેવદ્રિક - નરકઢિક, વૈક્રિયસપ્તક = અલ્પકાળ બાંધી ૭મી નરકમાં જઈ ત્યાંથી પંચેતિમાં આવી બાંધ્યા વિના એકેoમાં જઇ ઉદ્વલના કરતાં ઉપાંત્ય ખંડના અંત્ય સમયે મનુષ્યદ્રિક, ઉચ્ચગોત્ર સૂનિગોદમાં અલ્પકાળ બાંધી પંચે માં જઇ ૭મી નરકમાં જઇ, તિપંચે થાય. આટલો કાલ બંધ વિના અનુભવે પછી તે – વાઉમાં ચિરોવલના ના ઉપાંત્ય ખંડના અંત્ય સમયે આહારકસપ્તક ૭મે ગુણ અલ્પકાળ બાંધી, અવિરતિ ઉદ્ગલનાના ઉપાંત્ય ખંડના અંત્ય સમયે તિર્યંચદ્રિક, ઉદ્યોત ૪ પલ્યોપમાધિક ૧૬૩ સાગ, નહીં બાંધી લપેક યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે એકેન્દ્રિયાદિ-૪ જાતિ, સ્થાવર, ૪ પલ્યોપમાધિક ૧૮૫ સાગ નહીં બાંધી લપક યથાપ્રવૃત્તકરણના આતપ,સુક્ષ્મ,સાધારણ, અપર્યાપ્ત =૯ અંત્ય સમયે પંચેન્દ્રિયજાતિ, વજ, સમચતુ, મોહને ઉપશમ કર્યા વિના ક્ષપિતકમાંશ અપૂર્વકરણની પ્રથમ તેજસસપ્તક, શુભવિહા, આવલિકાના અંત્ય સમયે શુભવર્ણાદિ-૧૧, અગુરુ, પરાળ, ઉચ્છ0, નિર્માણ ત્રસાદિ-૧૦ =૩૬ અંત્ય સંસ્થાન-૫, સંઘયણ-૫, યુગલિકમાં પ્રથમ ૩ પલ્યો, ન બાંધી ૧૩૨ સાગ0 સભ્યનું પાલન અશુભવિહા, દુર્ભગાદિ-૩, નપુંવેદ કરી સં૫ક યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાતસંક્રમથી નીચગોત્ર = ૧૬ ઔઘરિકસપ્તક સર્વાલ્પ પ્રદેશ સત્તાવાલા ૩ પલ્યોના આયુવાલા યુગલિક તિo-મ0 વિપાકોદયથી અનુભવતો આયુના અંત્યસમયે વિધ્યાતસંક્રમથી જિનનામ જઘન્ય યોગે બંધાયેલ જિનનામની બંધાવલિકા પછી પ્રથમ સમયે યથાપ્રવૃત્તસંક્રમથી આયુષ્ય-૪ જઘન્ય યોગે બાંધેલ પોત પોતાના ભાવમાં સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે સ્વસંક્રમની અપેક્ષાએ ૩૬ ૧૫૮ બલિ દ્વિતીય કમકરણ સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy