SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ચિત્ર નંબર ૧ ની સમજુતી :- પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં જે આત્મપ્રદેશો છે, તેમાં એક આત્મપ્રદેશની અપેક્ષાએ વીર્યાણઓ થોડા છે. જેમ અસતુકલ્પનાથી ૪૦ આત્મપ્રદેશો અને વીર્યાણુઓ ૨૦ છે. ઉપર ઉપરની વર્ગણામાં એક એક વીર્વાણુ વધતો જાય છે. (જેમ ૨૦ પછી ૨૧ આદિ) પ્રથમ વર્ગણામાં જેટલાં આત્મપ્રદેશો છે. તેના કરતાં પછી પછીની વર્ગણામાં આત્મપ્રદેશો ઘટતાં જાય છે. દરેક વર્ગણામાં અસંખ્ય આત્મપ્રદેશો ઘટે છે. જેમ ૪૦ પછી ૩૯ને અસત્કલ્પનાથી બતાવ્યા છે. તે અસંખ્ય પ્રદેશ ઘટતાં સમજવા. અહીં ૨૫ થી ૩૯ સુધી અવિભાગવાલા કોઇ આત્મપ્રદેશ નથી, તેથી આ ૧૫ની સંખ્યાનું અસતુકલ્પનાથી અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણનું અંતર પડે છે. હવે પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ વીર્યાણ કરતાં બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ વીર્વાણ દ્વિગુણ (ડબલ) થાય છે. (જેમ ૨૦ કરતાં ૪૦ ડબલ છે) તે રીતે ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ વીર્યાણુઓ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ વિર્યાણુઓની અપેક્ષાએ ત્રિગુણ થાય છે. (જેમ ૨૦ કરતાં ૬૦ ત્રિગુણ છે.) તે પ્રમાણે દરેક સ્પર્ધક કહેવાં. ચિત્રમાં ૪ સ્પર્ધક બતાવ્યા છે. પણ અસંખ્ય સ્પર્ધકો જાણવાં. ચિત્ર નંબર ૨ ની સમજુતી :- અહીં પ્રથમ યોગસ્થાન રૂ૫ ૦ બિન્દુ છે. ત્યાં શ્રેણિના અસંખ્યયભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ જેટલાં સ્પર્ધકો છે. અસત્કલ્પનાથી ૬ જાણવાં. પ્રથમ યોગસ્થાન કરતાં પછી પછીના યોગસ્થાનમાં સ્પર્ધકો વધતા જાય છે. (જેમ ૭ આદિ) તે શ્રેણિના અસંખ્યયભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ જેટલાં યોગસ્થાનો પસાર થાય ત્યારે ડબલ સ્પર્ધક થાય છે. અહીં પે બિંદુ ગયા પછી ૬ ઠ્ઠા બિંદુમાં પ્રથમ બિંદુ કરતાં ડબલ સ્પર્ધક (૧૨) બતાવ્યા છે. તેથી દરેક ૬ઠ્ઠા યોગસ્થાનકે સ્પર્ધકો ડબલ ડબલ થાય છે. આ ૬ની સંખ્યા અસત્કલ્પનાથી છે. વાસ્તવમાં શ્રેણિના અસંખ્યયભાગમાં રહેલ આકાશપ્રદેશ જેટલાં યોગસ્થાનકો ગયા બાદ સ્પર્ધકો ડબલ થાય છે. (આ જ વાત બીજી રીતે અસત્કલ્પનાથી પૂર્વે ટીપ્પણ નં. - ૩૮માં બતાવી છે.) યોગસ્થાનોની દરેક જીવ પ્રત્યે વૃદ્ધિ કે હાનિ સ્થાપના યંત્ર નંબર-૭ (ગાથા ૧૧ ના આધારે) જઘન્ય કાળ, ઉત્કૃષ્ટ કાળ સંખ્યા ધોગોની વૃદ્ધિ કે હાનિ ૧ અસંખ્યયભાગવૃદ્ધિ ૧ કે ૨ સમય આવલિકાનો અસંખ્યયભાગ ૨ સંખ્યયભાગવૃદ્ધિ ૧ કે ૨ સમય આવલિકાનો અસંખ્ય ભાગ ૩ સંખ્યયગુણવૃદ્ધિ ૧ કે ૨ સમય આવલિકાનો અસંખ્ય ભાગ ૪ અસંખ્ય ગુણવૃદ્ધિ ૧ કે ૨ સમય અંતર્મુહૂર્ત ૧ અસંખ્યયભાગહાનિ ૧ કે ૨ સમય આવલિકાનો અસંખ્યયભાગ ૧ કે ૨ સમય આવલિકાનો અસંખ્યયભાગ ૨ સિંખ્યયભાગહાનિ ૩ સંખ્યયગુણહાનિ ૧ કે ૨ સમય આવલિકાનો અસંખ્યયભાગ ૪ અસંખ્યયગુણહાનિ ૧ કે ૨ સમય અંતર્મુહૂર્ત યંત્રની ટી-૧ ૧ સમય સામાન્ય કાલની અપેક્ષાએ જાણવો. ૨ સમય નિરંતર કાલની અપેક્ષાએ જાણવો. યંત્રની ટી-૨ વિવક્ષિત સમયના યોગસ્થાનમાં જેટલાં રૂદ્ધકો હોય છે એના કરતાં અસંહ ગુણસ્પદ્ધકવાળું યોગસ્થાન જો બીજા સમયે હોય તો અસંખ્યગુણવૃદ્ધિ જાણવી. આ જ પ્રમાણે અન્ય વૃદ્ધિ હાનિ માટે યથાયોગ્ય જાણી લેવું. ત્રીજા સમયે જો બીજા સમયના યોગસ્થાનના સ્પર્તક કરતાં અસંતુ ગુણ રૂદ્ધ કવાળું યોગસ્થાન આવે તો એ પણ અસંહ ગુણવૃદ્ધિવાળા થયા કહેવાય. આ રીતે અસં૦ ગુણ - અસં૦ ગુણ વૃદ્ધિવાળા યોગસ્થાનો નિરંતર અંતર્મુહર્ત સુધી મળે છે. કારણકે અપર્યાપ્ત અવસ્થામાં જીવનો યોગ નિરંતર અસંખ્યગુણ અસંખ્યગુણ વધતો હોય છે. શેષ - ૩ હાનિ - વૃદ્ધિ આ રીતે નિરંતર થાય તો પણ આવલિ0/અસં સુધી જ થાય છે, એ પછી અવશ્ય એ બદલાઈ જાય. રૂદ્ધકો અનંતની સંખ્યામાં ન મળવાથી અનંતગુણ કે અનંતભાગ હાનિ-વૃદ્ધિ સંભવતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy