SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ગાથાર્થ :- સર્વઘાતિ પ્રકૃતિને પ્રાપ્ત થયેલા જે કર્મદલ તે સ્વકર્મપ્રદેશના અનંતમાભાગ જેટલું છે. ને શેષ કર્મદલ જ્ઞાનાવરણીયમાં ૪ ભાગે ને દર્શનાવરણીયમાં-૩ ભાગે વહેંચાય. તથા અંતરાયકર્મના મૂળભાગમાં આવેલું કર્મદલ પાંચ પ્રકારે વહેંચાય. નંબર ટીકાર્ય :- પ્રકૃતિબંધ કહ્યો. હવે પ્રદેશબંધ અવસર પ્રાપ્ત છે. ત્યાં આઠ પ્રકારના બંધકથી, વિચિત્ર પ્રકારના અધ્યવસાયથી ગ્રહણ કરેલ જે દલિયા તેના આઠ ભાગ થાય છે, સાત પ્રકારના બંધકના સાત ભાગ, છ પ્રકારના બંધકના છ ભાગ, એક પ્રકારના બંધકનો એક જ ભાગ, આ મૂલપ્રકૃતિના ભાગ કર્યા. હવે ઉત્તરપ્રકૃતિઓના ભાગ બતાવતા કહે છે. જે કર્મદલિક સર્વધાતિને પ્રાપ્ત કેવલજ્ઞાનાવરણાદિ સર્વધાતિ પ્રકૃતિમાં ગયેલા તે પોતાના કર્મપ્રદેશના અનંતમા ભાગે છે. પોતાની જ્ઞાનાવરણાદિ રૂપથી મૂલપ્રકૃતિનો મૂલભાગ તેના અનંતમા ભાગે જાય છે, એ પ્રમાણે અર્થ છે. એ પ્રમાણે કેવી રીતે ? પોત પોતાની મૂલપ્રકૃતિ ૫૨માણુને વિષે સ્નિગ્ધતર પરમાણુ અનંતમા ભાગ માત્ર છે, કારણકે તેઓનું જ સર્વાતિ પ્રકૃતિ યોગ્યપણું છે. તેનો અનંતમો ભાગ ગયે છતે જે શેષ દલિયા તે સર્વઘાતિ પ્રકૃતિ સિવાયની તે કાલે બંધાતી પોત પોતાની મૂલપ્રકૃતિના અવાન્તર ભેદને ભાગ કરી અપાય છે, તે આ પ્રમાણે કહે છે. ૧ જ્ઞાનાવરણ, દર્શનાવરણના પ્રત્યેક સર્વઘાતિ - પ્રકૃતિ યોગ્ય અનંતમો ભાગ દૂર કરીને બાકીના દલિયા યથાક્રમથી ૪-૩ ભાગ કરાય છે. અને કરીને બાકીની દેશઘાતિ પ્રકૃતિને અપાય છે. જ્ઞાનાવરણ મૂલપ્રકૃતિને ભાગતાં તે ભાગનો અનંતમો ભાગ કેવલજ્ઞાનાવરણને અપાય છે, દર્શનાવરણ મૂલપ્રકૃતિને ભાગતાં ભાગનો અનંતમો ભાગ તેના ૬ ભાગ કરીને નિદ્રાપંચક, કેવલદર્શનાવરણને અપાય છે, દરેકના ચાર, ત્રણ જ દેશઘાતિ ભેદના ભાગ બાકી રહેતા અપાય છે. હવે વિઘ્ન-અંતરાયમાં જે મૂલભાગ આવે તે સમગ્રના પણ પાંચ ભાગ કરીને દાનાંતરાય આદિને અપાય છે, કારણકે ત્યાં સર્વઘાતિ અવાન્તર ભેદ નથી. (૫૦ નં૦ - ૭૭ જુઓ) ૨ -: અથ ૨જો પ્રદેશબંધ : -: અથ પ્રકૃતિઓમાં કર્મપ્રદેશની હેંચણ : મૂલપ્રકૃતિ Jain Education International जं सव्वघातिपत्तं, सगकम्मपएसणंतमो भागो । आवरणाण चउद्धा, तिहा य अह पंचहा विग्धे ॥ २५ ॥ यत् सर्वघातिप्राप्तं स्वकर्मप्रदेशाऽनन्तमो भागः । આવરળવો: તુર્થાં, ત્રિધા વાથ પદ્મમા વિને ।। ૨ ।। આયુષ્ય વેદનીય ૩ થી ૮ | જ્ઞાના-દર્શ મો-ના ગો - અંતo મૂલપ્રકૃતિ વિષે પ્રકૃતિબંધમાં સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર-૧૦ (ગાથા ૨૪ના આધારે) સાદિ અધ્રુવ અનાદિ ધ્રુવ ભાંગા કેવી રીતે અથવા કોને કેવી રીતે-કોને ? કેવી રીતે-કોને ? કેવી રીતે કોને ? અધ્રુવપણું હોવાથી અધ્રુવપણું હોવાથી ભવ્ય હોવાથી ઉપશાંતથી પડેલ, કાળ કરેલ ભવ્ય For Personal & Private Use Only સાર્વદિકપણું હોવાથી ૭૫ - અભવ્યને. સાદિસ્થાન નહીં અભવ્યને પામેલાને કુલ ભાંગા ૨ ૩ ૨૪ ૨૯ www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy