Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
Catalog link: https://jainqq.org/explore/032608/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ રાહતનત કાલ શેઠ ભાળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-ન્સ શાધન વિદ્યાભવન થામદાવાદ ૩૮૦ ૦ ૦ Page #2 -------------------------------------------------------------------------- ________________ સંશોધન ગ્રંથમાલા-ગ્રંથાંક ૭૧ શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૫ સતનત કાલ સંપાદક રસિકલાલ છોટાલાલ પરીખ અનુસ્નાતક અધ્યાપક, સંશોધન–માર્ગદર્શક અને નિવૃત્ત અધ્યક્ષ, શેઠ ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ અને હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, એમ.એ., પીએચ.ડી. અનુસ્નાતક અધ્યાપક, સધન-માર્ગદર્શક અને અધ્યક્ષ, શેઠ ભો. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવન, અમદાવાદ શેઠ ભેળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન અમદાવાદ-૩૮૦૦૦૮ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સંસ્કરણ ઈ. સ. ૧૯૭૭ વિ. સં. ૨૦૩૩ - - - પ્રાક હરિપ્રસાદ સં. શાસ્ત્રી - અધ્યક્ષ મુદ્રક કે ભીખાલાલ ભાવસાર શ્રી સ્વામિનારાયણ મુદ્રણ મંદિર ૪૬, ભાવસાર સેસાયટી નવા વાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩ ભો.જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવન ૨. છે. માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ગ્રંથમાલાને આ ગ્રંથ ૫ મો સલતનત કાલને લગતો છે. ગુજરાતના ઇતિહાસમાં ઈ.સ. ૧૩૦૦ ના અરસામાં સોલંકી-વાઘેલા વંશની સત્તાને અસ્ત અને દિલ્હી સલ્તનતની સત્તાને ઉદય થતાં રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે યુગપલટા જેવું વિપુલ તથા વ્યાપક પરિવર્તન આવ્યું. આવું ક્રાંતિકારી પરિવર્તન વહેલું મોડું ભારતના ઘણે અન્ય પ્રદેશમાં પણ આવ્યું હતું, આથી ભારતના ઇતિહાસમાં હવે એ ઘટના પ્રાચીન કાલ અને મધ્ય કાલ વચ્ચેનું સીમાચિહ્ન ગણાય છે. ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં અનેક હિંદુ રાજ્ય ૧૩ મી સદીના આરંભમાં મુસ્લિમ સત્તાને વશ થયાં, જ્યારે ગુજરાત એ સામે ૧૪ મી સદીના આરંભ સુધી ટકી રહ્યું, એ હકીકત આ સંદર્ભમાં ખાસ નેધપાત્ર ગણાય. અલાઉદ્દીન ખલજીના સમયમાં ઈ.સ. ૧૨૯૯-૧૩૦૪ થી ગુજરાત પર દિલ્હી સલ્તનતની હકૂમત પ્રસરી ને એ તુગલક સુલતાન નાસિરુદ્દીન મહમૂદશાહના અમલ દરમ્યાન ઈ.સ. ૧૪૦૩-૦૭ સુધી અર્થાત લગભગ એક શતક જેટલો સમય ચાલુ રહી. એ પછી વળી અહીં ગુજરાતના સુલતાનના વંશની સત્તા પ્રવતી, જે ઈ.સ. ૧૫૭૨-૭૩ સુધી અર્થાત દેઢ સૈકાથી વધુ સમય ચાલી. આ ગ્રંથમાં નિરૂપાયેલ ઇતિહાસ આ બંને સલતનતના અમલને આવરી લે છે ને એકંદરે ૨૬૯ જેટલાં વર્ષોને ગાળ રોકે છે. અહીં પ્રાસ્તાવિક પ્રકરણ ૧ માં આ ઇતિહાસની વિવિધ સાધન-સામગ્રીનો પરિચય આપવામાં આવ્યું છે, જેમાં ફારસી–અરબી તવારીખો તથા અરબી-ફારસી શિલાલેખો અને સિક્કા ખાસ નોંધપાત્ર છે. છતાં આ ઇતિહાસ સલતનતને નહિ, પણ સતનતકાલીન ગુજરાતનો હેઈ એમાં સંરકૃત-પ્રાકૃત-ગુજરાતી સાહિત્યના તથા સંસ્કૃત-ગુજરાતી અભિલેખોના મહત્વનું મૂલ્ય ઓછું અંકાય નહિ. ૧૬ મી સદીના આરંભથી ફિરંગી લખાણોનું સાધન પણ કેટલીક બાબતમાં ઉપયોગી નીવડે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨માં દિલ્હી સલ્તનતનો ને પ્રકરણ ૩, ૫ અને ૬ માં ગુજરાતની સલ્તનતને અમલ નિરૂપા છે. ગુજરાતની સલ્તનત સ્થપાતાં થોડાં વર્ષોમાં જ સતનતનું પાયતખ્ત અહમદશાહ ૧ લાએ વસાવેલા અમદાવાદમાં ખસે છે ને જેમ અગાઉ પાંચેક સૈકાઓ સુધી અણહિલવાડ ગુજરાતનાં ઈતિહાસ-સંસ્કૃતિનું કેંદ્ર રહ્યું હતુ તેમ હવેથી એટલે સમય એ મહત્વનું સ્થાન અમદાવાદ ધરાવે છે, આથી ગુજરાતના મશહૂર પાટનગરનો કેટલેક વૃત્તાંત પ્રકરણ ૪ માં આલેખાયે છે. ગુજરાતની સલ્તનતના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ફિરંગીઓનો પગપેસારે થયો ને છેવટે દીવ તથા દમણમાં તેઓની સત્તા જામી એને વૃત્તાંત પ્રકરણ ૬માં પરિશિષ્ટમાં આપે છે. ગુજરાત પર પ્રવર્તતી રાજસત્તાઓમાં સલ્તનતની સત્તા કેંદ્રસ્થાને હતા, સાથે સાથે કચ્છ સૌરાષ્ટ્ર અને તળગુજરાતમાં જાડેજા ચૂડાસમા જેઠવા વાજા ઝાલા પરમાર ગૃહિલ રાઠોડ ચૌહાણ વગેરે વંશનીય સત્તા પ્રવર્તતી હતી. એના ઈતિહાસ વિના ગુજરાતનો રાજકીય ઇતિહાસ અપૂર્ણ ગણાય, આથી અગાઉના ગ્રંથોની જેમ આ ગ્રંથમાં પણ એ દરેક સમકાલીન રાજ્યનો સળંગ ઈતિહાસ આપવામાં આવ્યો છે. વળી ગુજરાતના ઇતિહાસના સંદર્ભમાં જેને ઉલેખ વારંવાર આવતો હોય તેવાં મેવાડ માળવા અને ખાનદેશ જેવાં પડોશી રાજ્યના તેમજ ગુજરાતની સલ્તનતની સમકાલીન દિલ્હી સલ્તનતના ઈતિહાસની રૂપરેખા પણ આલેખવામાં આવી છે (પ્રકરણ ૭). પ્રકરણ ૮માં આ કાલના રાજ્યતંત્રનો ખ્યાલ આપીને એના પરિશિષ્ટમાં સલતનતની ટંકશાળો તથા જુદા જુદા સુલતાનોના સિક્કાઓનો અદ્યતન પરિચય આપવામાં આવ્યો છે, જે રૂપરેખાત્મક હોવા છતાં ઘણું ઉપયોગી નીવડશે. હવે ઇતિહાસમાં રાજકીય ઈતિહાસ કરતાંય સાંસ્કૃતિક ઈતિહાસ વિશેષ મહત્તવ ધરાવે છે. અગાઉના ગ્રંથોની જેમ આ ગ્રંથમાં પણ એ કાલનાં સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, ભાષા અને સાહિત્ય, લિપિ અને ધર્મ-સંપ્રદાયોની સમીક્ષા કરવામાં આવી છે (પ્રકરણ ૯ થી ૧૩). પુરાવસ્તુને લગતા અંતિમ ખંડમાં સ્થળ-તપાસ અને ઉખનન દ્વારા મળેલી માહિતી, સ્થાપત્યકીય સ્મારક, શિલ્પકૃતિઓ અને ચિત્રકલાનું નિરૂપણ કરવામાં આવ્યું છે (પ્રકરણ ૧૪ થી ૧૭), એમાં ચાંપાનેરનાં સ્થળતપાસ–ઉખનન તથા ઇસ્લામી સ્થાપત્ય ખાસ નોંધપાત્ર છે. આ કાલ દરમ્યાન અનેક વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધેલી તેને લગતી વેંધોનું મહત્ત્વ ગ્રંથના અંતે આપેલા પરિશિષ્ટમાં દર્શાવ્યું છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ વંશાવળીઓ સંદર્ભસૂચિ શબ્દસૂચિ નકશા આલેખો અને ફોટોગ્રાફની આવશ્યક સામગ્રી પણ પૂર્વવત આપવામાં આવી છે. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની ગ્રંથમાલાનો આ ગ્રંથ તૈયાર કરી પ્રકાશિત કરવા માટે રાજ્ય સરકારે ૭૫ ટકાના અનુદાનની માતબર સહાય કરી છે એ માટે એને જેટલો આભાર માનીએ તેટલે ઓછો છે. આ બાબતમાં ભાષાનિયામકશ્રીના વિભાગ તરફથી અમને જે સતત સક્રિય માર્ગદર્શન મળેલ છે તેની અહીં સાભાર નોંધ લઈએ છીએ. સલાહકાર સમિતિના સભ્યોમાં હવે મુનિશ્રી જિનવિજયજી તથા ડો. છોટુભાઈ ર. નાયકના અવસાનથી એ વિદ્વાનની બેટ પડી છે; ડો. ઝિયાઉદ્દીન દેસાઈએ સલાહકાર સમિતિના સભ્ય તરીકે કામ કરવાનું સ્વીકાર્યું છે. ગ્રંથની સફળતાને મુખ્ય આધાર લેખક પર રહેલું છે. ઈતિહાસ સંસ્કૃતિ અને પુરાતત્ત્વનાં વિવિધ પ્રકરણ તથા પરિશિષ્ટ માટે અમને તે તે વિષયના તો પૈકી જે અનેક લેખકને સક્રિય સહકાર સાંપડયો છે તે સહુને અમે સવિશેષ આભાર માનીએ છીએ. સલ્તનત કાલના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસને પૂરતો ન્યાય આપવામાં વિવિધ ભાષાઓ લિપિઓ અને સંસ્કૃતિઓની જાણકારી અને નિષ્પક્ષ સંશોધનદષ્ટિ ધરાવતા અનેક વિદ્વાનોને સહકાર અનિવાર્ય છે. આવા અનેક વિદ્વાનોને સહકાર અને સાંપડ્યો છે એ અમારું સદ્ભાગ્ય છે. એ સહુ લેખકોનાં લખાણમાં બને તેટલી પ્રમાણિત વસ્તુલક્ષી અને અનુજક રજૂઆત થાય એ માટે અમે યથાશક્તિ કાળજી રાખી છે, છતાં ક્યાંક અજાણતાં કેઈની લાગણી દુભાય તેવું કાંઈ રહી ગયું હોય તો એ માટે અમે વાચકોની ક્ષમા યાચીએ છીએ. અલબત્ત અર્થઘટન અભિપ્રાયો અને મંતવ્યો તે તે લેખકનાં છે તેની સાથે સંપાદકે હંમેશાં સહમત છે એવું માની લેવું અસ્થાને છે. લેખકેમાં ડો. છોટુભાઈ ર. નાયકના અવસાનથી પડેલી ખોટ સાલે છે. અરબી-ફારસી અભિલેખ તથા સિક્કાની બાબતમાં ડે. ઝિયાઉદ્દીન અ. દેસાઈની વિશિષ્ટ વિકતાને જે લાભ મળ્યો છે તેની સવિશેષ નેંધ લઈએ છીએ. અરબી– ફારસી તથા ફિરંગી ભાષાની જાણકારીના અભાવે એ ભાષાનાં વિશેષ નામની જોડણી વગેરેમાં કંઈ ક્ષતિ રહી હોય તે એ માટે અમે દિલગીર છીએ. અમારા સંપાદનકાર્યમાં તથા કૂવાચનમાં અમને અમારા સહકાર્યકર શ્રી કેશવરામ કા. શાસ્ત્રીનો તથા ડો. પ્રવીણચંદ્ર ચિ. પરીખને જે સતત સક્રિય સહકાર મળ્યો છે તે માટે એમનો આભાર માનીએ તેટલું છે. ફેટા તથા બ્લેક Page #7 -------------------------------------------------------------------------- ________________ ८ માટે અમને જે સંસ્થાએ। તથા વ્યક્તિઓની સહાય સાંપડી છે તેમના અન્યત્ર ઋણસ્વીકાર કર્યાં છે, એ સહુના સૌજન્યની અહીં પશુ કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ. હવે પછીના ગ્રંથ મુઘલ કાલને લગતા છે ને એ છપાવા શરૂ થઈ ચૂકયો છે. રાજ્ય સરકારે ગ્રંથ ૭–૮-૯ ની ચેાજના પણ મંજૂર કરી છે. એક પ્રાગૈતિહાસિક કાલથી માંડીને ઈ.સ. ૧૯૬૦ સુધીના ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના આ સ` ગ્રંથ અનેક તજૂનુંાની કલમે લખાય છે ને એ સચિત્ર દળદાર ગ્રંથા સરકારી અનુદાનને લઈને ધણી ઓછી કિંમતે મળી શકે છે. આ ગ્રંથમાલાના ગ્રંથાને ગુજરાતના ઇતિહાસમાં રસ ધરાવતી સર્વ સંસ્થાએ તથા વ્યક્તિએ ખરીદતી રહી ગ્રંથમાલાને સક્રિય પ્રાત્સાહન આપતી રહેશે એવી આશા રાખીએ છીએ. ભેા. જે. વિદ્યાભવન, ર. છે. માર્ગી, અમદાવાદ-૩૮૦૦૦૯ તા. ૩૧-૧૨-૧૯૭૬ રસિકલાલ છે, પરીખ હરિપ્રસાદ ગ. શાસ્ત્રી સપાદકા Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણ પ્રસ્તાવના અનુકમણી નકશા અને ચિત્રો રણુસ્વીકાર સંક્ષેપસૂચિ મહત્ત્વની શુદ્ધિઓ ખંડ ૧ પ્રાસ્તાવિક પ્રકરણ ૧ સાધન-સામગ્રી ૧ ફારસી–અરબી તવારીખ લે. છોટુભાઈ ૨. નાયક, એમ.એ.,બી ટી પીએચ.ડી. ફારસીના રીડર, ભાષાભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ૨ અરબી-ફારસી શિલાલેખો અને સિક્કાઓ લે. ઝિયાઉદ્દીન અબ્દુલહૈ દેસાઈ, એમ.એડી.લિટ. સુપરિન્ટેન્ડિંગ એપિગ્રાફિસ્ટ ફેર અરેબિક એન્ડ પર્શિયન ઇસ્ક્રિપ્શન્સ, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, નાગપુર ૩ સંરકૃત-પ્રાકૃત અને જૂની ગુજરાતીમાં લખાયેલી ઇતિહાસપોગી કૃતિઓ ૧૨ લે. ભેગીલાલ જયચંદભાઈ સાંડેસરા, એમ.એ.,પીએચ.ડી. નિયામક, ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટ અને અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા ૪ સંરકૃત-ગુજરાતી અભિલેખો ૫ ફિર ગી લખાણ ૬ પુરાવસ્તુકીય સાધને લે. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, એમ.એ., પીએચ.ડી. અધ્યક્ષ, ભે. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવન, અમદાવાદ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ખંડ ૨ રાજકીય ઈતિહાસ પ્રકરણ ૨ દિલ્હી સલતનતના અમલ નીચે લે. છોટુભાઈ ર. નાયક, એમ.એ.,બી.ટી.,પાએચ.ડી. ૧ ખલજી સલતનતના અમલ નીચે ૨ તુગલક સલતનતના અમલ નીચે પ્રકરણ ૩ ગુજરાત સલ્તનત : સ્થાપના અને સ્થિરતા લે છેટુભાઈ ૨. નાયક, એમ.એ.,બી.ટી,પીએચ.ડી. નાઝિમ ઝફરખાન સુલતાન મુહમ્મદશાહ ૧ લે સુલતાન મુઝફરશાહ ૧ લે સુલતાન અહમદશાહ ૧લે પ્રકરણ ૪ અમદાવાદ : ગુજરાતનું મશહુર પાટનગર લે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, એમ.એ.પીએચ.ડી. સ્થાપના અને વિકાસ શહેરને વહીવટ આર્થિક સ્થિતિ સાંસ્કૃતિક પ્રદાન પ્રકરણ ૫ અહમદશાહ ૧ લાથી મહમૂદશાહ ૧ લે લે. છેટુભાઈ ર. નાયક, એમ.એ.,બી.ટી. પીએચ.ડી. અહમદશાહ ૧ લે મુહમ્મદશાહ ૨ જે કુબુદ્દીન અહમદશાહ ઉર્ફે અહમદશાહ રાજે દાઊદખાન મહમૂદશાહ ૧ લે-બેગડો ૫૮ ૭૦: Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ મુઝફ્ફરશાહે ર્જાથી મુઝફ્ફરશાહ ૩ જો લે. છેટુલાઈ ૨. નાયક, એમ.એ.,બી.ટી.,પીએચ.ડી. મુઝફ્રશાહ ર જો સિકંદરશાહ મહમૂદશાહ ૨ જો બહાદુરશાહ મુહમ્મદશાહે ૩ જો મહમૂદશાહ ૩ જો અહમદશાહ ૩ જો મુઝફ્ફ્ફરશાહ ૩ જો પરિશિષ્ટ ગુજરાતમાં ફિગીઓનેા પગપેસારા લે, રમેશકાંત ગેા. પરીખ, એમ.એ.,પીએચ.ડી. ઇતિહાસના રીડર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ પ્રકરણ ૭ સમકાલીન રાજ્યા રે ચૂડાસમા વંશ ૩ જેઠવા વંશ ११ ૪ દક્ષિણ સૌરાષ્ટ્રના વાજા વંશ ૫ માંગરાળમાં તિરમિઝી સૈયદે અને કાછ શેખા } ઝાલા વંશ ૭ સાઢા પરમાર વંશ ૮ ગૃહિલ વંશ ૯ ઈડરના રાઠોડ વંશ ૧૦ ચાંપાનેરના ખીચી ચૌહાણ વંશ લે. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, વિદ્યાવાચસ્પતિ માના અધ્યાપક, ભેા. જે. અધ્યયન-સ ંશેાધન વિદ્યાભવન, અમદાવાદ અને માના અધ્યક્ષ, ગુજરાત સશાધન મ`ડળ–ગુજરાત શાખા, અમદાવાદ ૧ કચ્છને જાડેજા વંશ સરહેદનાં અન્ય રાજ્ય સમકાલીન દિલ્હી સલ્તનત ૧૦૬ ૧૧૦ ૧૧૧. ૧૨૨ ૧૨૭ ૧૨૮ ૧૩૭ ૧૫૩. ૧૫૭ ૧૬૭ ૧૭૦ ૧૦૧ ૧૭૨ ૧૭૫ ૧૭૬ ૧૭૮ ૧૮૨ ૧૮૫ ૧૯૩. Page #11 -------------------------------------------------------------------------- ________________ १२ ૨૦૩ २०७ પ્રકરણ ૮ રાજ્યતંત્ર લે. છેટુભાઈ ર. નાયક, એમ.એ,પીએચ.ડી. ૧ દિલ્હી સલતનત નીચેનો વહીવટ ૨ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતને વહીવટ પરિશિષ્ટ સલ્તનતની ટંકશાળો અને એમાં પડવેલા સિક્કા લે. ઝિયાઉદ્દીન અ.દેસાઈ, એમ.એડી.લિટ. સિક્કા - ટંકશાળો ખંડ ૩ સાંસ્કૃતિક ઈતિહાસ २२० २४७ પ્રકરણ ૯, સામાજિક સ્થિતિ (૧) હિંદુ સમાજ લે. પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ, એમ.એ., પીએચ.ડી. અધ્યાપક, ભે. જે. વિદ્યાભવન, અમદાવાદ સમાજવ્યવસ્થા ૨૫૭ લગ્ન અને સ્ત્રીઓની સ્થિતિ ૨૫૯ ભેજન ૨૬૧ વેશભૂષા વિલાસ અને મનોરંજન ૨૬૩ રીતરિવાજ २६४ વહેમ અને માન્યતાઓ ૨૬૭ (૨) મુસ્લિમ સમાજ લે. શાંતિલાલ મણિલાલ મહેતા, એમ એ. (ફારસી-ગુજરાતી, હિંદી, અંગ્રેજી), એલએલ.બી., અધ્યાપક, ધર્મેદ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ વિદેશી મુસલમાને २६८ ૨૬૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ૨૭૧ ૨૭૪ ૨૭૫ २७६ દેશી મુસલમાને વિવિધ મુસ્લિમ કોમો રીતરિવાજે ખોરાક અને પોશાક ધાર્મિક ઉત્સવ શિક્ષણ મને રંજન પ્રકરણ 10 આર્થિક સ્થિતિ લે. જયંતકુમાર પ્રેમશંકર ઠાકર, એમ.એ, કોવિંદ ઉપનિયામક, ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ, વડોદરા પરિશિષ્ટ ખંભાત-ગુજરાતનું મશહૂર બંદર લે. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી, એમ.એ., પીએચ.ડી. સેલંકી કાલમાં સલ્તનત કાલમાં સ્થાપિત ઉદ્યોગધંધા મુખ્ય નિકાસ આયાત ખંભાતના વેપારીઓ બંદરની પડતી ૧ ૨૯૨ ૨૯૩ ૨૯૪ ૨૯૫ પ્રકરણ ૧૧ ભાષા અને સાહિત્ય (૧) લે. અબાલાલ પ્રેમચંદ્ર શાહ, વ્યાકરણુતીર્થ નિવૃત્ત સંયુક્ત પ્રધાન સંપાદક, લાલભાઈ દલપતભાઈ ગ્રંથમાલા, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ ભાષા સંસ્કૃત અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ૨૯૭ ૨૯૮ ૩૦૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ૩૩૦ (૨) લે. છેટુભાઈ ર. નાયક, એમ.એ, બી.ટી, પીએચ.ડી. લાષા ફારસી અને અરબી સાહિત્ય અરબી-ફારસી સાહિત્ય (૩) લે. કેશવરામ કા શાસ્ત્રી, વિદ્યાવાચસ્પતિ ભાષા આરંભિક ગુજરાતીના ભાષાસ્વરૂપ સાહિત્ય ઇતર સાહિત્યકારો ૨૯૯ ૩૨૩ ૩૪૧ ૩૪૯ ૩૬૦ પ્રકરણ ૧૨ લિપિ ૧. નાગરી લિપિ લે. પ્રવીણચંદ્ર ચિ. પરીખ, એમ.એ., પીએચ.ડી. ૨. અરબી લિપિ અને એની સુલેખન–શૈલીઓ લે, ઝિયાઉદ્દીન અ દેસાઈ, એમ.એ., ડી.લિ. પ્રકરણ ૧૩ ધર્મ સંપ્રદાયે ૧) લે. જયંતકુમાર પ્રેમશંકર ઠાકર, એમ.એ, વિદ ૧. હિંદુ ધર્મ ૨. જૈન ધર્મ (૨) લે. શાંતિલાલ મણિલાલ મહેતા, એમ.એ. ૩. ઇસ્લામ (૩) લે. ચિનુભાઈ જગન્નાથ નાયક, એમ.એ, પીએચ.ડી. ઉપાચાર્ય અને ભારતીય સંસ્કૃતિ વિભાગના વડા, હ. કા. આર્ટસ કોલેજ, અમદાવંદ ૪. જરથોસ્તી ધર્મ પરિશિષ્ટ ગુજરાતમાં ઇસ્લામનો ફેલાવો અને એની અસર લે. પ્રવીણચંદ્ર ચિ. પરીખ, એમ.એ., પીએચ.ડી. પ. ૩૯૭ને ફકરા –લે. જયંતકુમાર પ્ર. ઠાકર, એમ.એ, કવિ ૩૭ર ૩૮૩ ૩૯૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ १५ - ખંડ ૪ પુરાવસ્તુ પ્રકરણ ૧૪ સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળેલી માહિતી લે. રમણલાલ નાગરજી મહેતા, એમ.એ., પીએચ.ડી. અધ્યક્ષ, ડિપાર્ટમેન્ટ ઑફ આઍિલેક એન્ડ એન્ટ હિસ્ટરી, ફેકલ્ટી ઑફ આર્ટસ, મ. સ. યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા પ્રાસ્તાવિક ४०३ માટીકામ ४०४ પથ્થરો ૪૦૮ ધાતુ. ૪૧૦ કાગળ અને લાકડું ૪૧૧ પ્રકરણ ૧૫ સ્થાપત્યકીય સ્મારકો (૧) લે. પનુભાઈ નાનાલાલ ભટ્ટ, એમ.એ., પીએચ.ડી. અધ્યાપક, સ્કૂલ ઓફ આર્કિટેક્સર, અમદાવાદ (અ) નાગરિક સ્થાપત્ય નગર-આયોજન ૪૧૨ કોટ-કિલ્લા ४२० બાંધકામ જળાશય ૪૨૧ (ઈ) ઈસ્લામી સ્થાપત્ય પ્રાસ્તાવિક ૪૩૫ આયોજન અને બાંધકામ પધતિ . ૪૨૬ ગણનાપાત્ર ઇમારતો ૪૪૫ (૨) લે. કાંતિલાલ ફૂલચંદ સેમપુરા, એમએ, એલએલ.બી, પીએચ.ડી. (આ) દેવાલયો ઉલિખિત દેવાલ ૪૨૫ બેંધપાત્ર વિદ્યમાન દેવાલયો ૪૨૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ શિલ્પકૃતિઓ (૧) લે. હરિલાલ ૨. ગૌદાની, અમદાવાદ સામાન્ય લક્ષણો (૨) લે. ઝવણચંદ્ર ચિ. પરીખ, એમ.એ., પીએચ.ડી. દેવપ્રતિમાઓ (૩) લે. ૫નુભાઈ નાનાલાલ ભટ્ટ, એમ.એ., પીએચ.ડી. ઈસ્લામી રૂપાંકન ४६८ ૪૪ પ્રકરણ ૧૭ ચિત્રકલા (૧) લે. પ્રિયબાળા જીવણલાલ શાહ, એમ.એ., પીએચ.ડી, ડી.લિટ આચાર્ય, માતુશ્રી, વીરબાઈમા મહિલા કોલેજ, રાજકોટ (અ) લઘુચિત્રો (૨) લે. ૫નુભાઈ નાનાલાલ ભટ્ટ, એમ.એ., પીએચ.ડી. (આ) ભિત્તિચિત્ર પરિશિષ્ટ ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓએ કરેલી છે ૫૦૧ લે. રમેશકાંત શે. પરીખ, એમ.એ., પીએચ.ડી. વંશાવળીઓ સંદર્ભ સૂચિ ૫૦ શબ્દસચિ ૫૫ ૫૧૩ નકશા અને ચિત્રો નકશા ૧. સલ્તનતકાલીન ગુજરાત (રાજકીય) ૨. પશ્ચિમ ભારતનાં સમકાલીન રાજ્ય ૩. પુરાતત્વ અંગેનાં સ્થળ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ચિત્રો પષ્ટ આકૃતિ ૪ ૬ ૭ ૮ ૫-૧૨ ૧૩–૧૭ ૧૮ ૧૯ ૨૦ ૧૦ ૨૩ ૨૪ વિગત નાગરી લિપિ નાલમ તાપ પર તુગ્રાશૈલીને લેખ, જૂનાગઢ મીર ગ્યાસુદ્દીનની કબર પર શૂલ્ય શૈલીને લેખ, ભરૂચ ચાંદની મસ્જિદના મુખ્ય મહેરાબ પર નખ શૈલીને લેખ, પ્રભાસપાટણ સલતનતકાલીન સિક્કા સ્થળ તપાસમાંથી મળેલી વસ્તુઓ અમદાવાદના કિલ્લાને લેન અડાલજની વાવને પવૅન ભમરિયા કૂવાને ન ત્રિવેણી સમીપનું સૂર્યમંદિર, પ્રભાસપાટણ હિરણ્યાના કાંઠા પરનું સૂર્યમંદિર, પ્રભાસપાટણ સરોત્રાનું મંદિર પિત્તલહર મંદિર, બાબુ હાટકેશ્વર મહાદેવ, વડનગર હાટકેશ્વર મહાદેવ, વડનગર (ઊર્વદર્શન) બાવનદેરી જૈન મંદિર, પાવાગઢ સારણેશ્વર મંદિર, અભાપુર લાખેણું જૈનમંદિર, અભાપુર શિવાલય, આતરસુંબા ઘુંમટનું સ્વરૂપ (હિલાલખાન કાછની મસ્જિદ, ધોળકા) ટાંકા મજિદને સ્તંભ, ધોળકા જામી મસ્જિદને મિહરાબ, ભરૂચ હિલાલખાન કાછની મસ્જિદનું મિંબર, ધોળકા જામી મરિજદના લિવાનનું મુખ્ય પ્રવેશદ્વાર, ખંભાત બીબીછકી મસ્જિદના હાલતા મિનારા, રાજપુર, અમદાવાદ જામી મસ્જિદનું તલમાન, ખંભાત અહમદશાહની મજિદ, અમદાવાદ T ૨૫ ૨ ૨૭ ૧૩ ૨૯ ૧૪ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૧૭ ૩૫ ૧૮ ૩૬ ૧૯ ૩૭ ૨૦ ૩૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિગત ४० પષ્ટ આકૃતિન૨૧ ૩૯ જામી મસ્જિદ, અમદાવાદ २२ ४० અહમદશાહને રોજે, અમદાવાદ ૨૩ ૪૧ બીબી જીકી મસ્જિદ, રાજપુર (અમદાવાદ) ૨૪ ૪૨ દરિયાખાનને રેજે, અમદાવાદ ૨૫ ૪૩ રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ २६ ४४ જામી મસ્જિદ, ચાંપાનેર . ૪૫ ઉંમર બિન અહમદની કબર, ખંભાત (રહ કર્યો. ૨૮ ૪૬ ઉમામહેશ્વર, ખંભાત અંધકાસુર વધ કરતા શિવ, સારણેશ્વર મંદિર, અભાપુર (૨૪ કો) ર૯ ૪૭ પત્ર લખતા શિવ (2), શિવશક્તિ મંદિર, અભાપુર વિષ્ણુ, અમદાવાદ વાસુદેવ(વેણુગોપાલ), રાજકોટ બ્રાહ્મી, શિવશક્તિમંદિર, અભાપુર વૈષ્ણવી, શિવશક્તિમંદિર, અભાપુર સરસ્વતી, ખંભાત રક્તચામુંડા, સારણેશ્વર, અભાપુર યમરાજ, વડનગર નવગ્રહોને શિલ્પપટ્ટ, અડાલજ રાજિમતી, આબુ પાર્શ્વનાથ, વિમલવસહી, આબુ દાતાઓ, વિમલવસહી, આબુ સદ્યસ્નાતા, અભાપુર શૃંગારવતી, અભાપુર પત્રલેખા, અભાપુર વેણુવાદિની, અભાપુર ૩૭ ૬૪ જાળી, લાખેણા જૈન મંદિર, અભાપુર સરખેજના રોજાની વિવિધ રૂપાંકનયુક્ત જાળીઓ ૩૮ ૬૬ અડાલજની વાવનો ગવાક્ષ સીદી શહીદની મસ્જિદની જાળી, અમદાવાદ કલ્પસૂત્રની હસ્તપ્રતનું એક ચિત્રિત પૃષ્ઠ, અમદાવાદ ૫૪ ૫૮ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ત્રણસ્વીકાર ફોટોગ્રાફ ગુજરાત રાજ્ય પુરાતત્વ ખાતુ, આકૃતિ, ૨૨, ૨૮-૩૦, અમદાવાદ ૪૭,૪૮, ૫૧, ૫, ૫૪, ૬૦-૬૩ ભો. જે. વિદ્યાભવન, ગુજરાત આકૃતિ ૪૯, ૬૮ વિદ્યાસભા, અમદાવાદ આકૃતિ ૫૮ ડો. હરિલાલ આર. ગૌદાની, આકૃતિ ૨૧, ૨૫, ૨૬, અમદાવાદ ૩૫, ૪૨, ૫૫, ૬૪, ૬૬ ડો. જે. પી. અમીન, ખંભાત આકૃતિ ૪૬, ૫૩ ડો. પ્રવીણ ચિ. પરીખ, અમદાવાદ આકૃતિ ૫૦ (ફોટોગ્રાફ) (બ્લેક) ફોટોગ્રાફ) (ફોટોગ્રાફ) (બ્લેક) આ ગ્રંથમાં પ્રકાશિત થયેલાં ચિત્રો પૈકી, ભારત સરકારને તથા ગુજરાત રાજ્ય સરકારના પુરાતત્વ ખાતાએ પોતપોતાનાં રક્ષિત મારકેને લગતા ચિત્રો પ્રકાશિત કરવાની મંજૂરી આપી છે તે માટે અમે તે તે ખાતાના સૌજન્યની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ. Page #19 -------------------------------------------------------------------------- ________________ સંક્ષેપસૂચિ ગુ. ઈ. સં. ગુજરાત ઇતિહાસ સંદર્ભ સૂચિ ગુ ઐ. લે. ગુજરાતના ઐતિહાસિક લેખો (સં. ગિ. વ. આચાર્ય) મુ. પા. ગુજરાતનું પાટનગર : અમદાવાદ (લે. ૨. ભી. જેટ) મુ. રા. સાં. છે. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ (સં. ૨. છો. પરીખ અને હ. ગં. શાસ્ત્રી) મુ. સ. ઈ. ઈ. યુ. ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ : ઈસ્લામ યુગ લે. ૨. ભી. જેટ) છે. સા. સં. છે. જેને સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મી. એ. મીરાતે એહમદી (ગુ. અનુ.) ARIE Annual Report of India Epigraphy ASWI Archaeological Survey of Western India B G. Bombay Gazetteer (Gazetteer of Bombay Presidency) C.H.I. Comprehensive History of India (Ed. by Habid & Nizami) EIAPS Epigraphia Indica, Arabic and Persian Supplement EIM Epigraphia Indo-Moslemica JBBRAS Journal of the Bombay Branch of the Royal Asiatic Society INSI Journal of the Numismatic Society of India MCG Muslim Communities in Gujarat (by S. C. Misra) Page #20 -------------------------------------------------------------------------- ________________ MMA NS PWMC RMPG २१ Momuments of Ahmedabad through their Inscriptions (by M. A. Chaghtai) Numismatic Supplement Catalogue of the Coins in Prince of Wales Museum of Western India (by C. R. Singhal) Rise of Muslim Power in Gujarat (by S. C. Misra) Page #21 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વની શુદ્ધિઓ પંક્તિ 2 ૧૩ ૧૮ ૮ 2 ( ૨૦ અશુદ્ધ બહદુરશાહે તીથીદ્ધાર સાથે ગામની તુને Gujaeat Inscriptions Moslemika વિજયસૂરિજી ૧૯૪૧ Books હતું. તુક ફોજના દોલતાબાદ બુગદા અબૂ રાજા मुस्ताफ्राबाद Vol, ઉઘરાવાની तवारीखे મુઝફફરશાહનું મિરઝાપુર અબુલ હાજ કુતુબ ગંગાદાસ ગંગાદાસ બહાદુરશાહે તીર્થોદ્ધાર સામે ગાયની નુને Gujarat Inscriptionum Moslemica વિજયધર્મસરિજી ૧૪૯૧ Book હતો. તુકી ફાજના દોલતાબાદ મુગરા અબુ ૨ જા मुस्तफाबाद Vol. III, ઉઘરાવવાની तवारीख મુઝફરશાહનું ૩૪ ક જ » જ 8 8 જ , ના ૩૫ મીરઝાપુર અબૂલ ૭૧ હાજે કુબ ૧૮, ૨૧ ગંગદાસ ગંગદાસ ૧૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ 3 ૧૦૦ ૧૪ ૧૨૬ ૧૨૯ ૧૩૦ ૧૩૨ ૧૩૫ ૧૩૭ ૧૪૧ ૧૪૨ ૧૪૫ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૫ ૧૫૬ ૧૫૮ }} ૧૬૯ ૧૭૩ પત ૪ ૨૮ ૧૬ ૪ ૧૭ ७ ૨૬ ૨૬ રા ૧૩ ૧૫ ૐ ૧૫ ૨૦ ૯ ૧૧ ૧૩ ૨૦ ૫ ૨૩ ૧૨ ૧૮ ૨૮ 2 3 6 2 ૨૫ ૨૬ ૧૪ २३ અમ્રુદ્ધ Kathiavad Gujarat સગ ખુનખાર ચંગીઝખાનની તાબડતાડ અબ્દુર્તીમખાનને ધરમકા છેકરીની સુલતાનને પહેલાં Commenteries જાસુસા બનાવ્યું ફરંગીએ પાસે વ Danvres Baldaens Danbers -ad fazl Beveridse અબડાñ ધાળ જણાવામાં ૧૩૦૨ માક સઘ્ધજી થાત ટકી શકી શુદ્ધ Kathiawad India સગવડ કરી આપી ખૂનખાર ચિંગીઝખાનની તાબડતાબ અબ્દુર્ર્તીમખાનને ધમડકા છેકરાતી સુલતાને પહેલા Commentaries જાસૂસે બતાવ્યું ફિર`ગીઓ પાસે દીવ Danvers Baldaeus Danvers -ud Fazl Beveridge અબડાસાને ધ્રોળ જાણવામાં ૧૪૦૨ માફ ભૂપત સધળ (૪) અનેા ધાત ટી Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ૧૭૪ ૧૪ પતિ અશુદ્ધ ૧૮-૧૯ છે. રાજવીને..થયો છે. ૧૦૪ ધ્રાંગધાને કુંકાવટી વજેરાજા રણમણ ખણ ૧૭૫ ૧૭૯ ૧૮૧ ૧૮૨ ૧૮૬ ૧૯૧ ૧૯ર ૧૯૭ ૨૦૦ રાવ એને હાર્યો સ્થાપન Gazetter gazotteer Cataloge ૧૨૯ છે. ૧૦૪ ધાંગધ્રાનો કંકાવટી વજેરાજ રણમલ પણ એપ્ના પુત્ર રાવ એને એ હાર્યો સ્થાપના Gazetteer Gazetteer Catalogu? ૨૩૯ રાળ બરળ.. ...ને પુત્ર છે. વદિ ૧ () પાયતખ્તમાંના ટંકશાળની વદિ ૨૦૬ ૨૧૭ ૨૧૮ Vol. २२३ ૨૨૪ પાયતખ્તામાંના ટંકશાળાની Vol. શાહપુર શાહ 2. નો નાસીરૂદુન્યાવદીન અબુલફતહ ટંકશાળનું એના અતિશક્તિશાળા અને હિ. સ. ૮૮૪ માં मुर्कम જાણાવવામાં નિદેશ શાપૂર શાહ, 2. ના નાસિરૂન્યાવદ્દીન અબુલફ ટંકશાળના એની અતિશક્તિશાળી અને એ હિ. સ૮૭૮ માં ૨૨૫ ૨૨૭ ૨૨૮ ૨૨૯ मुकर्रम ૨૩૧ જણાવવામાં નિર્દેશ Page #24 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૩૪ ૨૩૮ ૨૩૯ કન્યા ૨૪૪ ૨૪૫ २४८ ઉપર ૨૫૩ ૨૫૪ અશુદ્ધ બે સિક્કા મળેલા બે સિક્કા અમૃતસ અબૂન સ્ત્ર मुल्कह નાસિરૂદુન્યાવદ્દીન નાસિરૂન્યાવદ્દીન એબૂલફહ અબુલફતહ ગણે ત્રણે લક અબૂત્રસ બનસ અબુન્નસ અન્નત્ર સિક્કાઓની સિક્કાઓનાં નાસરુદુન્યાવદ્દીન નાસિરન્યાવદ્દીન સિક્કાઓમાં સિક્કાઓ નાસી નાસિરૂ ° અબ નસ અબૂન્નસ નાસીર નાસિર અબુલું અબુલ લોકપ્રિય કપ્રિય સ્વરૂપ ખપુરી જૌનપુરી પીરાણવાળા પીરાણુવાળા રંજરેજ . રંગરેજ મહમદશાહે અહમદશાહે ગુજરાતને રાજકીય અને ગુજરાતનો ઈ. ત્રિ. ઇ. વિ. ખાલસા ખારસા ઉના : ઉના સદીથી એ સદીથી પિટુગલ પિોર્ટુગલ હસબીઓથી હબસીઓથી સિલી સિલી' નવસારાં નવસારી ૨૬૪ ૨૬૭ ૨૭૦ ૨૭૧ ૨૭૨ ૨૭૬ ર૭૭ ૨૮૦ ૨૮૨ ૨૮૪ ૨૮૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ બ સ ટ ૮ ક બ ભ ઢ છે અશુદ્ધ સુધારા ફોબર્સ अम्सर portuguses સુધારા ફાર્બસ अम्सार Portuguese ૨૮૯ એજન, ખંડ ૨. ભી. ૨. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૨ ૨૧ હતી ૨૯૫ ૩૦૧ ૩ ? A દ ર શિશ ગૌર્જર ગંગદાસ ° જાલેર ૩૦૨ અહિપુર ३०४ % - ૩૦૫ ३०१ ३०७ ૩૦૯ ૨ ૪ ર ર હતા કાશીશ ગૌચર ' ગંગાદાસ ૦ વર અહિપુત્ર પ્રચલિત આભાષાની • સિંધિ ષત્રિશિંકા ચતુમાસ પતન રત્નકાર તાજ ક° સુપ્રાર્ધ ૦ સ્રોત નવર્સી ગ્રંથ મળે છે. વળી......છે. ઉપાધ્યય. ચારિક પ્રચલિત આ ભાષાની ૦ સંધિ ષત્રિશિકા ચતુર્માસ પત્તન રત્નાકર તાજિક ૩૧૦. ૩૧૧ સુપાર્શ્વ ~ ~ ૩૧૩ ~ તેત્ર નવરસ ગ્રંથ મળે છે.૨૫ (રદ કરે.) ઉપાધ્યાય ચારિત્ર” ૩૧૪ ~ ૩૧૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ યુ ૩૧૬ ૩૧૭ ૩૧૮ ૩૧૯ ૩૨૦ ૩૨૩ ૩૨૫ ૩૨૮ ૩૩૪ ૩૩૫ ૩૩૯ ૩૪૦ ૩૪૨ ૩૪૩ ૩૪૫ ૩૪૯ પૃતિ ૨૦ ૨૧ ૨૪ २७ ૧૮ ૧૪-૧૫ ૨૯ ..? ૨૦ ૧૩ ૨૬ } 3 ૨૯ ૨૦ ૨૦ ૫-૬ વચ્ચે ૨૫ ૧૯ ૫ ૨૩ ૨૭ ૨૮ ૧૫–૧૬ २७ અશુદ્ધ અનરાધવ સીમધ ૨૦ યુગ્મદરમ સ ંસ્કૃત નાટક . સકૃતસાગર . • જિત સર્વોથ . સહાર મડ૫ ૦ • વાલ ° રાજકુમારીના પ્રભુધ ગદ્ય પદ માલિયા . મુહમ્મહદ મહમ્મદ જેને . . કે અરબસ્તાનનાં ઈશુ ત્રિષ્ટિ Muhammed Rasamala વિસગ પડીમાત્રા ૦ ૧૫ મી–૧૬ મી સદી દરમ્યાનના અનેક અન રાધવ સીમંધર યુક્ષ્મદ્દમંત્° સંસ્કૃતમાં સુકૃતસાગર જિન સર્વા ૦ O शुद्ध સગ્ગહર ૦ મડલ ૦ વલ્લભ રાણીના કાન્હડદે પ્રબંધ' નામે પ્રભુધ ૫૪ સલિયા કે તે અર્બરતાનના . મુહમ્મદ મુહમ્મદ જેમને ૨૫. હૈં. વા. નેરુળવર, બિનરત્નો, રૃ. ૨૮,૨૦૩ વિસ પડિયાત્રા ઋતુ વિષ્ટિ ૦ O Muhammad Rasmala . ૧૩ મી સદીના ખે-ત્રણ ૧૫ મી–૧૬ મી અને સદીના અમુક Page #27 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પંકિત અશુદ્ધ ૩૫૦ ભૌતિક ૩૫ર થોડાની ૩૫૩ વધુ રાજાના ૩૫૪ ૩૫૫ ભૌમિતિક બહુધા લેખ બહુધા લગભગ હતો, કૂફીની કૂફીની લગભગ હતું, ઘોડાની દરગાહના દરગાહને ઠીક ઠીક રાજાને નથી નથી, પણ એ અબ બક્ર બિન મહમૂદ બિન ઈમાઈલ અલ્ જૌહરી' છે. ૬૬)ના ૬૬)ને બહિરેખા બહિર-રેખા ગણાતી. ગણાતી અને Ibid, EIAPS, અબુલ ૦ અબૂલ ° જૂનાગઢ જૂનાગઢ સૂદને ફર્યાના પ્રત્યેની પ્રત્યેનાં જલબ જબલ ૩૫૬ ૩૫૭ ૩૫. છ ૩૫૯ ૩૬૩ १४ ૩૬૫ ૩૬૯ સદ કર્યાના ૪ ર ર ર ર = " ર » ર ર ર ર જ * - - ३७३ શેખા અસહબા અસહાબ ३७४ ૩૮૩ નિકલ નિકાલ .३८४ ૩૮૮ ૩૮૯ છે. ૧૨૪ છે. વિ. ઇતિહાસ शत्रुजय ° ઝુલણ બૌદ્ધ હિંદુ ઉખને ° છે. ૧૨૬ ઈ. વિ. ત્રિવેદી સંક્ષિપ્ત ઈતિહાસ शत्रुजय ઝૂલણ ૩૯૮ હિંદુ ४०४ ૪ - ઉખનને ૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ २९ પૃષ્ઠ પંકિત ४०७ + અશુદ્ધ પ્રાપ્તિસ્થાન ધરી ४१० જેવા પ્રાપ્તિસ્થાન ઘેરી તથા શ્રયT: પિન્ય ૪૧૩ શયા: પખ્ય ૪૧૫ ४१६ ૪૧૭ ૪૨૯ जलाशया: નાથાઃ ૪૩૩ ૪૩૪ ૪૪૫ ४४८ 8 “ & 8 48 0 ^ $ * ૮ ૯ ૮ ૨ જ છે કે 9 + + ૪૫૦ ૪૫૨ ૪૫૮ ૪૬૧ ४६४ ४६४ ४६७ ४७० ૪૭૧ ૪૭ર વિમલસહીના વિમલવસહીના આભાપુર અભાપુર આસ્તિક આ સ્તિક આશ્રમ પાસેનું આભાપુર અભાપુર મજિદ ઇમારતો મસ્જિદ મસ્જિદની ગોમતીપુરના ગોમતીપુરની archated aruated નાખાં નખ archated archuated Predesh Pradesh વાવ તળાવ ગ ગયા બ્રહ્મ બ્રહ્મા અભય વરદ સર્પગુચ્છ કૃષ્ણ પુચ્છ કૃષ્ણને અને નાગના અને નાગને મુખને પ્રાર્થના અંજલિ સાયન્સ કોમર્સ અલંકારોથી અલંકારથી મંગલ મંગલ બુધ (પટ્ટ ૩૪, આ. પ૭) (૨દ કરો) સ્થિત છે. સ્થિત છે (૫૬ ૩૪. આ. પ૭). ૪૭૩ ૪૭૫ ४७७ તે જ 4 8 8 8 ४७८ ૪૭૯ ૪૮૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ શુદ્ધ કોમર્સ સાયન્સ ૪૯૨ ४८७ ૪૯૯ માથાને પુરુષોનો નરસિંહજીના इतिहास પાશ્વાત્ય નાસીર માથાનો પુરુષોને નરસિંહજીની परिचय પાશ્ચાય નાસિર ૫૦૦ ૫૦૫ ૫૦૮ ૫૧૦ ૫૧૧ ૫૧૪ ૫૨૦ ૫૨૩ ફિગીઓને ફિરંગીઓને ઈરાદે ઇરાદો ખંબાટ્ટ ખંબાઈત્ત નામે ૬. અહમદશાહ રજે અહમદશાહ ૨ જે ૭. રાવ પૂંજે ૭. રાવ પૂજે ૧ લે ૧૮. રાવ પૂજે ૧૮. રાવ પૂજે ૨ જો મૂળ ૧. મૂળ अबुल ૧૦-૧૨ કુ.મો... મીરાતે એહમદી', ... ૧૯૩૪ ભા. ૧-૨, અમદાવાદ, ૧૯૧૩, ૧૯૨૩; “મિરાતે અહમદી', વો. ૨, ખંડ ૧-૪, અમદાવાદ, ૧૯૩૩-૩૬ बदाउनी बदाऊनी अबूल ૫૨૪ ૫૨૫ ૫૨૭ tran, tran. “Arabic History of Gujarat ૪-૫ દલાલ, ચિમનલાલ ડી. દલાલ,ચિમનલાલ ડા,(સંગ્રા.) (સંગ્રા) પદ્મનાભ પાનાભ ૨૦ ઈ. વિ.? “ગુજરાત વિ.: ગુજરાત ઇતિહાસ ૫૨૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ પતિ પૃષ્ઠ ૫૨૯ ૫૩૦ ૫૩૮ અશુદ્ધ શુદ્ધ de Alboquerque Dalboquerque Mediaval Medieval Pbllip Philip ૧૯૩૬ ૧૯૭૬ ૫૩૯ ૫૪૧ ૫૪૫ Sovenir Souvenir Archaelogical Archaeological અબુલ ૬૦, ૪૪૭ ૬૧, ૪૪૯ અલૂ ૫૪૭. १४ ? ? ܚ ܀ ܢܸ ܢܸ ܨܼ ܜ ܝ ܀ ܀ 9 ܚ ૬૧ ઈ. ૫૪૮ ૩૧ ૫૫૦ ૧૭ ૫૫૧ ૫ પર ૩૩. ૫૫૩ ઈમામુદ્દીન ઈમામુદ્દીન ૨૩ ઈરાક ઈરાક ખંબાઈ ખંબાઈત્ત કુબુદ્દાનની. ૬૧ કુબુદ્દીનની..૬૧,૪૪૯ ગદા ગદા ગદામંત્રી ગદામંત્રી ગદારાજ ગદારાજ ચંગીઝખાન ૧૨૯,૨૯૫ (રદ કરે). ૧૨૯ ૧૨૯, ૨૯૫ ૧૭-૧૮ જફર વાલિહ.૨૨ (રદ કરો) જયસિંહ સુરિ જયસિંહસૂરિ જૈનપુર જૈનપુર જદૂજહારખાન જદૂજહારખાન ૨૯ ૮, ૨૨ ૧૫-૨૦ નાસીર નાસિર ફેડરિક ફ્રેડરિક, સીઝર ૬૪,૬૮,૨૯૪ અમ્ અબુ ભાણજી ૧૫૭,૧૬૭, ભાણજી (જામ) ૧૫૭ ૧૭૦ ભાણજી ૪ ૧૬૭ ૫૫૪ ૧૪ १८ ૫૫૮ ૫૬૦ ૫૬૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ પક્તિ પ૬૧ ૫૬૨ ૫૬૪ ૫૬૭ અશુદ્ધ શુદ્ધ ૧૬૮ ૧૬૯, ૧૭૦ ભીમ, ૧૭૩, ૧૭૪, ભીમ (ઝાલા), ૧૭૩, ૩૨૨ ૩૬૪, ૩૯૫ ૧૭૪ ૩૨૪ ૩૨૪, ૩૬૪ ૧૦૪ ૧૦૪, ૩૯૫ મકબૂલે આલમ ભકુબૂલેઆલમ ઐક્તક ઐક્તિક રા'ખેંગાર ૩૬,૩૭ (રદ કરે.) ૧૫૮ ૩૬, ૩૭, ૧૫૮ ૩૬૩, ૩૩૦, ૩૬૩, શમ્સ શમ્સ ૨ જા રજા શિયાણી શ્રી વલ્લભાચાર્ય (રદ કરો.) ૩૩૦ સીઝર ૨૯૪ (રદ કરે.) હસીમખાન હુલામખાન હસામુદ્દીન હુસામુદ્દીન ૫૬૯ ૫૭૦ ૩૧ ૫૭૧ શિયાણું ૫૭૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૧ પ્રાસ્તાવિક પ્રકરણ ૧ સાઘન-સામગ્રી ૧, ફારસી-અરબી તવારીખ ભારતનાં સર્વ રાજ્યમાં ઈતિહાસ-વિષયક સામગ્રીની વિપુલતા અને વિવિધતાની બાબતમાં ગુજરાત એના સલતનત-કાલ માટે સૌથી વિશેષ સમૃદ્ધ છે. ઈ.સ. ૧૩૦૪થી ૧૫૭૩ સુધીના આ કાલ દરમ્યાન રાજ્યવહીવટની ભાષા ફારસી જ રહી હતી. સરકારી ફરમાને એ ભાષામાં નીકળતાં, સરકારી પત્રવ્યવહાર એ ભાષામાં થતો, અને અદાલતમાં પણ એ જ ભાષા વપરાતી. આને લઈને આ ગાળા અંગે આધારભૂત ઇતિહાસ લખવા માટેની સામગ્રી ફારસી ભાષામાં ઉપલબ્ધ છે; ક્યારેક તવારીખ અરબી ભાષામાં લખાતી. એ ફારસી–અરબી ગ્રંથ લખનારા તવારીખનવીસો કે એમના પૂર્વજો કાં તો અરબસ્તાનમાંથી આવ્યા હતા કે કાં તો ઈરાનમાંથી, આથી એમણે ઇતિહાસ-લેખનની ઈરાની પદ્ધતિને ઉપયોગ કર્યો હતો. ઈરાની ઈતિહાસકારે દરબારી ઇતિહાસ-આલેખક હતા, શાહી તખ્તથી જ સામાજિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા. પોતાના આશ્રયદાતાને ખુશ કરવા તરફ જ એમનું લક્ષ્ય કેંદ્રિત રહેતું હતું. એમના દોષો ઉપર ઢાંકપિછોડે કરવાને ઉપમા અને રૂપકેથી ભરેલી આલંકારિક, છટાદાર અને અસરકારક ભાષાને તેઓ ઉપયોગ કરતા. જે કંઈ તેઓમાં સારું જણાતું તેમાં અત્યુક્તિને પાર રહે નહિ. આવા ઈતિહાસકારોએ ગુજરાતમાં આવીને સુલતાનના દરબારમાં આશ્રય મેળવ્યો હતો, તેથી એમણે લખેલા ઇતિહાસમાં ઉપર જણાવેલી ખાસિયત ઉપરાંત ગેરમુસ્લિમો પ્રત્યે અકારણ દેશ અને અણગમો થતાં રહે એવું પણ થયેલું છે. સ.૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨] [31. વાઘેલા રાજા કર્ણદેવનું શાસન ખતમ થયું અને ગુજરાતમાં ઇસ્લામી સત્તાના ઉદ્દય થયા તે પછી સુલતાન અલાઉદ્દીને એના સાળા મલેક સંજર અપખાનને ગુજરાતના પ્રથમ નાઝિમ તરીકે નીમીતે એ પ્રદેશને વહીવટ કરવા માટે મેાકલ્યા. આ બનાવના વિગતવાર હેવાલ શાયર અમીર ખુશરેા(મૃ.ઃ ઈ.સ. ૧૩૨૫)એ એના મહાકાવ્ય ૬વલરાની-વ-ખિઝરખાન' ઉર્ફે અશીકા'માં આપેલા છે. એમાં ગુજરાતના વાધેલા રાજા કર્ણદેવની પુત્રી દેવલદેવી અને સુલતાન અલાઉદ્દીનના પુત્ર ખિઝખાન વચ્ચેના પ્રેમની કથા છે. એમાં શાયરે કરેલું બનાવનું નિરૂપણ સાવ કપેાલકલ્પિત નથી. સલ્તનત કાલ મૌલાના ઇસામીએ ઈ.સ. ૧૩૫૦ માં માત્ર પાંચ મહિનાના ગાળામાં ‘ફુતૃ ્-ઉમ્મૂ-સલાતીન’ નામક મહાકાવ્યની રચના પૂરી કરી હતી અને એ પુસ્તક એણે બહુમની વંશના પ્રથમ સુલતાન અલાઉદ્દીન બહુમનશાહ(ઈ.સ. ૧૩૪૭– ૧૩૫૮)ને અણુ કર્યું હતું. ગુજરાતના ઇતિહાસ અંગે એમાં મહત્ત્વની માહિતી છે. એમાં ‘ધ્રુવલરાની-વ-ખિઝરખાન'માં આપેલી વિગત ટૂંકમાં આપી છે. એની મહત્તા એમાંનાં વિગતવાર વર્ણતામાં છે, જેમાંથી સમયનેા અંદાજ મળી શકે એમ છે. ઇબ્ન તૂતા (મૃ. : ઈ.સ. ૧૩૭૭–૭૮) નામના મેરેાક્કોના મશશ્નર મુસાફર સુલતાન મુહમ્મદ તુગલુકના સમયમાં ઈ.સ. ૧૭૩૩ માં ભારતમાં આવ્યે હતેા. એ લગભગ ૧૧ મી નવેમ્બરથી ૪ થી ડિસેમ્બર ૧૩૪૨ માં કરેલી ગુજરાતની મુસાફરી દરમ્યાન નંદુરબાર, ખંભાત, કાવી, ગંધાર, પીરમ બેટ, ધેાધા વગેરે સ્થળાએ ગયા હતા. ત્યાં એણે જે કાંઈ જોયેલું અને સાંભળેલું તે ‘· તેાહતુન્ તુðાર ફ્રી ગરાઈ ખિલઅન્સાર વ અજાખિલઅસફાર' નામના પેાતાના દળદાર પ્રવાસગ્ર ́ચમાં નાંધ્યુ છે. આ પુસ્તક 'હિલા'ના નામે પણ ઓળખાય છે. એમાં ગુજરાતની સામાજિક સ્થિતિ પર સારા એવા પ્રકાશ પાડવામાં આવ્યું છે. ઝિયા ખરની ( મૃ. ઈ.સ. ૧૩૫૬) નામનેા ઇતિહાસ-લેખક સુલતાન મુહમ્મદશાહ તુગલુક અને સુલતાન ફીરાઝશાહ તુગલુકના સમય દરમ્યાન થઈ ગયા. એણે ઈ.સ. ૧૩૫૬ માં લખેલી ‘તારીખે ફીરાઝશાહી'માં સુલતાન ગિયાસુદ્દીન(ઈ.સ. ૧૩૨૦ )થી માંડીને ફીરાઝશાહ તુગલુકના શાસન દરમ્યાન ઈ.સ. ૧૩૫૬ સુધીતેા ઇતિહાસ આપ્યા છે. એમાં ગુજરાત અંગેના એ સમયના અનાવાની વિગત છે. શમ્સ સીરાઝ અફીફે ઝિયા ખરનીની તારીખે ફીરે।ઝશાહી'ના અનુસધાતમાં પેાતાની તારીખે ફીરોઝશાહી'ની શરૂઆત કરી હતી. એનું લખાણ ઝિયા Page #34 -------------------------------------------------------------------------- ________________ સાધનસામગ્રી બરનીના વખાણ કરતાં વિશેષ પદ્ધતિસરનું અને એક્સાઈભર્યું છે, પરંતુ એમાં આશ્રયદાતાની પ્રશંસા વિશેષ છે. એ પુસ્તક ઈ.સ. ૧૩૯૮ પછી લખાયું હતું. યહ્યા બિન અહમદ સરહિંદીએ “તારીખે મુબારકશાહીમાં મુહમ્મદ બિન સામથી લઈને ઈ.સ. ૧૪૩૪ સુધી થઈ ગયેલા દિલ્હીના સુલતાનના હેવાલ આપેલ છે. એમાં ગુજરાતના ઇતિહાસ અંગે થોડી વિગત મળે છે. એમાં અનેક જગ્યાએ ગ્રંથકારે બની અને શમ્સ સીરાઝ અફીફના ઇતિહાસમાં આપેલી વિગતને સુધારેલી છે અને એમણે અધૂરી છોડેલી વિગતને પૂરી કરેલી છે. સુલતાન ઝફરખાન ઉર્ફે મુઝફરશાહના શાસનને હેવાલ “મુઝફફરશાહી” નામના ગ્રંથમાં મળે છે. એમાં ઈ.સ. ૧૩૯૧ થી માંડી ઈ.સ. ૧૪૧૧ સુધીને સંક્ષિપ્ત ઈતિહાસ છે. એ પુસ્તકની પ્રત હવે પ્રાપ્ય નથી, પરંતુ પાછળથી લખાયેલા ઈતિહાસમાં એમાંથી આધાર લેવાયેલા છે. સુલતાન મુઝફફરશાહના પૌત્ર સુલતાન અહમદશાહનાં કાર્યોને હેવાલ એના દરબારી ઈતિહાસ-આલેખક હલવી શીરાઝીએ એના મસનવી કાવ્ય “તારીખે અહમદશાહીમાં આપેલ છે અને એમાં એ સાથે મજકૂર સુલતાન મુઝફરશાહ વિશેની વિગત પણ આવે છે. એ પુસ્તક હાલ ઉપલબ્ધ નથી.' સુલતાન મહમૂદશાહ બેગડાના સમયમાં સુલતાનના ઇતિહાસ વિશે ઘણા ગ્રંથ લખાયા હતા એમ જણાય છે. અબ્દુલહુસેન નૂનીએ લખેલી મઆસિરે મહમૂદશાહી'માં ગુજરાતના સુલતાનને ઇતિહાસ છે. મહમૂદશાહ બેગડાના ફરમાનથી એણે એ લખી હતી. એમાં ગુજરાતના સુલતાને વિશેને, ઈ.સ. ૧૩૯૧ માં ઝફરખાન ગુજરાતને સૂબો નિમાયા ત્યારથી માંડીને ઈ.સ. ૧૪૮૬ સુધીને, વિગતવાર હેવાલ છે. કર્તાએ માહિતી મેળવવા માટે સરકારી દફતરોને વિશેષ ઉપયોગ કર્યો હોય એવું જણાય છે. સમકાલીન બનાવોને હેવાલ એણે પોતે જે કાંઈ જોયેલું અથવા તેમાં ભાગ લેનારાઓ પાસેથી જે કાંઈ સાંભળેલું તેના ઉપર આધારિત છે. કેટલીક બાબતમાં એણે પાર વિનાની અયુક્તિ કરેલી છે. બીજા એક “મઆસિરે મહમૂદશાહી” નામના ઇતિહાસની પ્રત પ્રાપ્ય છે, પરંતુ એમાં એના કર્તાનું નામ આપવામાં આવ્યું નથી. એના વિશે માત્ર એટલું જ જાણવા મળે છે કે એ સુલતાન મહમૂદશાહ બેગડાના આશ્રમમાં રહેતો હતો અને એણે એના ફરમાનથી આ ગ્રંથની રચના કરી હતી. એ હિ. સ. ૯૩૦ (ઈ.સ. ૧૫૩)માં હયાત હોવાનું જણાય છે. આ ગ્રંથને રચનાર, ગુલઝારે અબુસરના કર્તા મુહમ્મદ ગૌસીના કથન મુજબ, શમ્સદ્દીન મુહમ્મદ ઝીરક હતે Page #35 -------------------------------------------------------------------------- ________________ સતનત કાલ આ “મઆસિરે મહમૂદશાહીમાં સુલતાન મહમૂદશાહ બેગડાના શાસનના છેલ્લા બે દાયકાઓનો ઇતિહાસ છે એ જોતાં એને લૂનીના “મઆસિરે મહમૂદશાહીના અનુસંધાનરૂપ લેખી શકાય અબ્દુલકરીમ બિન અતાઉલ્લાનીમદિહીએ મહમૂદશાહ બેગડાના ફરમાનથી ‘તબકાતે મહમૂદશાહી' ગ્રંથ લખ્યો હતો, એ ગ્રંથ કર્તાના નામ પરથી “તબકાતે અબ્દુલ કરીમ' નામથી પણ ઓળખાય છે. ગ્રંથને કર્તા બહમની સુલતાન મહમૂદ ૨ જાને એલચીર હતો. એણે સૃષ્ટિના સર્જનથી માંડીને ઈ.સ. ૧૫૦૦ સુધીને ઇસ્લામી રાજ્યોને અહેવાલ આપેલ છે. ગુજરાત અંગેની માહિતી છેલ્લા તબક્કા(પ્રકરણ)માં અને ખાતિમા(પુરવણ)માં આવે છે. એમાં એણે આપેલી વિગત સમકાલીન હેઈ આધારભૂત ગણાય. પાછળથી લખાયેલા ઈતિહાસમાં એના આધાર લેવામાં આવેલા છે તે ચર્ચાસ્પદ બાબતો અંગે લેખકે પિતાના અભિપ્રાય ટાકેલા છે. આ પુસ્તકની બે હતપ્રત પ્રાપ્ય છે. તબકત” લખાયાના બે વરસ પછી “તારીખે સદ્ધ જહાન” નામથી ઓળખાતા ગ્રંથ ફેyલાહ બિમ્બાનીએ લખ્યું હતું. એને રચનાર સદ્ર જહાન ગુજરાતી” નામથી વધુ વિખ્યાત છે. એ પુસ્તક “તારીખે મહમૂદશાહી' નામથી પણ ઓળખાય છે. એમાં હિંદુસ્તાનની તવારીખની અંદર આપેલી ગુજરાતની તવારીખમાં સુલતાન મહમૂદ બેગડાના શાસનની ઈસ. ૧૫૦૧ની સાલ સુધીની વિગત છે. વિગતમાં બનાવોની માત્ર રૂપરેખા છે, છતાં ગુજરાતની સલતનત અંગેની જે માહિતી છે તે આધારભૂત છે, કારણ કે કર્તા અને એના પૂર્વજો ગુજરાતની સલ્તનત સાથે સંકળાયેલા રહેતા હતા. એની માત્ર એક જ પૂર્ણ પ્રત પ્રાપ્ય છે. “તારીખે સલાતીને ગુજરાતને લેખક શરફુદ્દીન મુહમ્મદ બુખારી એના કાલને એક મહાન વિદ્વાન હતો અને સુલતાન મુઝફફરશાહ ૨ જાની નોકરીમાં હતો. એનું અવસાન ઈ.સ. ૧૫૧૫માં થયું હતું. એણે પુસ્તકને ત્રણ તબક્કા(વિભાગ કે પ્રકરણ)માં વહેચેલું છે. પહેલામાં ઝફરખાનના જન્મ(ઈ.સ. ૧૩૪ર)થી માંડીને એના અવસાન (ઈ.સ. ૧૪૧૧) સુધીને, બીજામાં અહમદશાહ ૧ લાની તખ્તનશીની (ઈ.સ. ૧૪૧૧)થી માંડી સુલતાન દાઊદખાનને તખ્ત ઉપરથી ઉઠાડી મૂકવામાં આવ્યો (ઈ.સ. ૧૪૫૮) ત્યાં સુધીનો, અને ત્રીજામાં સુલતાન મહમૂદશાહ બેગડાની તખ્તનશીની (ઈ.સ. ૧૪૫૮)થી માંડી એના અવસાન (ઈ.સ. ૧૫૧૧) સુધીને ઈતિહાસ છે. આ માહિતી એના દબાચામાં આપવામાં આવી છે. એ ગ્રંથની માત્ર જે એક પ્રત પ્રાપ્ય છે તેમાં તે માત્ર છેલ્લો વિભાગ છે. એમાં નોંધેલા ઘણાખરા બનાવાનો લેખક જાતે સાક્ષી હતા, Page #36 -------------------------------------------------------------------------- ________________ સાધન-સામગ્રી ‘તારીખે મુઝફ્ફરશાહી’માં મુઝફ્ફ્ફરશાહ ૨ જાના શાસન(ઈ.સ. ૧૫૧૧–૧૫૨૬) દરમ્યાનના ઇતિહાસ છે. એના કર્તાનું પૂરું નામ મીર સૈયદ અલી કાશાની હતુ. એ દરબારી ઇતિહાસ-લેખક હતા અને કવિ પણ હતા. ‘તારીખે મુઝફ્ફરશાહી’ના લખાણના અર્ધા ભાગ કર્તાની કે બીજા કવિઓની કાવ્ય-પક્તિએથી ભરેલા છે. સુલતાન મુઝફ્ફરશાહ ૨ જાએ માળવાનું પાયતખ્ત માંડૂ ઈ.સ. ૧૫૧૭ માં છતી સુલતાન મહમૂદ ખલજી (ર જા)ને પરત કર્યું હતું એને વિગતવાર હેવાલ એમાં છે. જે કાંઈ એણે જાતે જોયેલું અથવા બનાવામાં ભાગ લેનારાઓ પાસેથી સાંભળેલુ' તે ઉપર એણે સામગ્રી માટે આધાર રાખ્યો હતા. જે દિવસ, મહિના, સાલ, અને જે સ્થળે બનાવા બનેલા તેઓના નિર્દેશ સાથે એ બનાવને એણે વર્ણવેલા છે. એમ જણાય છે કે મજકૂર ચડાઈમાં એ સુલતાન સાથે માળવા ગયા હતા અને એના ફરમાન મુજબ સંભાળપૂર્વક એણે નાંધા રાખી હતી અને એ આધારે હેવાલ તૈયાર કર્યા હતા. સુતાનની પ્રશંસા કરવા બાબતમાં એમાં પાર વિનાની અત્યુક્તિ છે. ૧ ૩] [પ . હુસામખાન ગુજરાતીની ‘તારીખે બહાદુરશાહી'માં દિલ્હી સલ્તનતથી માંડીને સુલતાન બહાદુરશાહના શાસન ( ઈ.સ. ૧૫૨ ૬-૧૫૩૭) ના અંત સુધીના ઇતિહાસના અથવા એછામાં એછુ ઈ.સ. ૧૫૩૩ સુધીના ઇતિહાસને સમાવેશ કરવામાં આવેલ છે. ‘મિતે સિકંદરી 'એ એના ધણા ઉપયાગ કર્યો છે, જે હાજી ઉદ્દીરે એ પુસ્તકના ઉલ્લેખ ‘તખકાતે બહાદુરશાહી તથા કર્તાના નામ ઉપરથી ‘ તબકાતે હુસામખાની ' નામેાથી પણ કરેલા છે. એની એક પણ પ્રત પ્રાપ્ય નથી, પરંતુ એમાંનાં વિપુલ અવતરણ એના પછી રચાયેલા મિતે સિક દરી', ‘ ઝક્વાલિહ ’. ‘ તબકાતે અકબરી’ વગેરે ઇતિહાસામાં મળે છે, ' * • ગંજ આની ' નામના એક મસનવી કાવ્યને રચનાર શાયર સુતી ઈ.સ. ૧૫૩૧ ની લગભગ મક્કાથી દીવ આવ્યા હતા અને સુલતાન બહ!દુરશાહને મળ્યા હતા. એ કાવ્યમાં સુલતાન બહાદુરશાહે માળવા જીતી લઈને ગુજરાતમાં ભેળવી દીધું એનેા તથા બૃહદુરશાહે પોર્ટુગીઝ પર વિજય મેળવ્યે। એ વિશે ઉલ્લેખ છે. સુલતાન બહાદુરશાહના સમયના એકમાત્ર પ્રાપ્ય હેવાલ તરીકે એનું મહત્ત્વ વિશેષ છે. " ‘તારીખે ઇબ્રાહીમી' યા ‘તવારીખે હુમાયૂ' નામના ઇતિહાસ-ગ્રંથમાં ભારતને સામાન્ય ઇતિહાસ છે. એમાં ઝફરખાન નાઝિમ તરીકે ઈ.સ. ૧૩૯૦ માં ગુજરાતમાં આવ્યે ત્યારથી માંડીને સુલતાન મહમૂદશાહ ૨ જાના સમય એટલે કે ઈ.સ. ૧૫૩૭ સુધીતેા ટૂંક હેવાલ છે. આરામશાહ કશ્મીરી નામના એક લેખકે ‘ તાકતુસાદાત ' નામના ગ્રંથ Page #37 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ સુલતાન મહમૂદશાહ ૩ જા (ઈ.સ. ૧૫૩૭–૧૫૫૫) ના રાજ્ય-અમલના આરંભમાં સૈયદ મુબારક બુખારી માટે રો હતા. એ ગ્રંથ અપ્રાપ્ય છે. તારીખે સલાતીને ગુજરાત” નામને એક ઈતિહાસવિષયક સંક્ષિપ્ત ગ્રંથ સૈયદ મહમૂદ બિન મુનવ્વરુમુલ્ક બુખારીએ લખ્યો હતો. એમાં સુલતાન અહમદશાહ ૧ લાની તખ્તનશીનીથી માંડી સુલતાન મુઝફૂફરશાહ ૩ જાને તખ્ત ઉપરથી ખસેડી દેવામાં આવ્યું ત્યાં સુધી ટ્રકે હેવાલ છે. તારીખે મુઝફરશાહી'(ત્રીજી)માં સુલતાન બહાદુરશાહના શાસનથી શરૂ કરીને ગુજરાતના છેલલા સુલતાનના શાસનના અંત એટલે કે મુઘલ શહેનશાહ અકબરે ગુજરાત ઉપર ચડાઈ કરી એને પોતાની શહેનશાહતમાં સમાવી દીધું ત્યાંસુધીને વિગતવાર હેવાલ છે. મીર અબૂ તુરાબ વલી(મૃ. ઈ.સ. ૧૫૯૫)એ “તારીખે ગુજરાત' નામને એક મહત્વનો ગ્રંથ લખેલ છે. હિ. સ. ૯૭૨ (ઈ.સ. ૧૫ર ૫) ના બનાવોથી માંડીને મુઘલ સામે સુલતાન મુઝફરશાહ ૩ જાએ બળવો પોકાર્યો ત્યાંસુધીની વિગત એમાં આવે છે. શહેનશાહ અકબરે પડે ગુજરાતમાં આવી એ પ્રદેશને પિતાની શહેનશાહતમાં સમાવી દીધે એ વર્ણન એણે વિગતવાર આપેલું છે. એક બાજુએ બહાદુરશાહ અને હુમાયૂ વચ્ચે અને બીજી બાજુએ બહાદુરશાહ અને પોર્ટુગીઝ વચ્ચે જે જંગ જામ્યા તેના અભ્યાસ માટે એ ઘણો કિંમતી ગ્રંથ છે. એમાં સરકારી દફતરોને ઠીક ઉપયોગ કરેલ છે. મુઘલ કાલ દરમ્યાન લખાયેલા અબૂલફઝલસ્કૃત ‘આઇને અકબરી,” નિઝામુદીન અહમદ બક્ષીની “તબકાતે અકબરી,' મુહમ્મદ કાસિમ ફિરિતા-રચિત “તારીખે ફિરિશ્તા” વગેરે તથા એ પછી લખાયેલા અનેક ઇતિહાસમાં ભારતના સામાન્ય ઈતિહાસની સાથે પ્રાદેશિક રાજ્યના ઇતિહાસમાં ગુજરાતના સલ્તનત કાલના ઇતિહાસની વત્તા-ઓછા પ્રમાણમાં વિગત મળે છે. મુઘલ કાલમાં ગુજરાતમાં લખાયેલ નીચેના ગ્રંથોમાં ગુજરાતનો ઇતિહાસ સમગ્રપણે મળે છે, જેમાં પ્રસ્તુત સહતનત કાલના ઇતિહાસનો પણ સમાવેશ થાય છે. એમાંનો એક “મિરૂઆતે સિકંદરી' છે, જે સિકંદર બિન મુહમ્મદ ઉર્ફે ભખૂએ ઈ.સ. ૧૬૧૨ માં લખ્યું હતું. 'મિરૂઆતનો અર્થ આરસી થાય છે, અને “સિકંદરી” એના કર્તા સિકંદરના નામ ઉપરથી છે. ગ્રંથકર્તા એના, દીબાચામાં જણાવે છે કે “તારીખે મુઝફફરશાહી”, “તારીખે અહમદશાહી ” તારીખે મહમૂદશાહી', “તારીખે બહાદુરશાહી ” વગેરે ઈતિહાસોનાં નામ જે Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧ લુ) સાધન-સામગ્રી સમયમાં એ લખાયેલા એ સમયના સુલતાનનાં નામો ઉપરથી રાખવામાં આવેલ છે. એ તેઓના રચનારાઓએ ભેટસોગાદની આશાથી જ લખેલા છે, તેથી મોટે ભાગે એમાં પ્રશંસા જ છે. સુલતાનના ઈતિહાસમાં એમનાં સારાં કૃત્યનું જ વર્ણન કરવું અને એમને એબ લાગે તેવાં કૃત્ય ગુપ્ત રાખવાં એ ઠીક નથી, તેથી મેં “મિરૂઆતે સિકંદરી એ ઉદ્દેશથી લખી છે કે જેમ આરસી કેઈની પણ તરફેણ કર્યા વિના આબેહૂબ પ્રતિમા પ્રદર્શિત કરે છે તેમ સિકંદરની બનાવેલી આ આરસીમાં સુલતાએ કરેલાં સારાનરસાં કૃત્યોનો ચિતાર જોવા મળે છે. એમાં ગુજરાતની સલ્તનતની સ્થાપનાથી માંડીને ઈ.સ. ૧૫૯૧ માં મુઝફફરશાહ ૩ જાને કરુણ અંજામ આવ્યો ત્યાં સુધી સળંગ અને વિસ્તૃત ઈતિહાસ છે. એમાંનો ઈસ. ૧૫૫૪ સુધીનો હેવાલ મજકૂર ઈતિહાસના આધારે લખેલે છે. એ પછી હેવાલ પ્રમાણમાં વધુ વિગતવાર છે. કર્તાના પિતા અને ભાઈ ગુજરાતી અમીરોના લશ્કરી અમલદાર હતા તેથી તેઓ પાસેથી આ વિષયમાં એને સારી એવી સમકાલીન માહિતી જાણવા મળી હતી. કર્તા પિતે પણ એ સમયની રાજખટપટમાં રસપૂર્વક ભાગ લેતો હોઈ અમુક નેધેલા બનાવોનો જાતે સાક્ષી હતો. સલતનત કાલના રાજકીય સાંસ્કૃતિક તથા સાહિત્યિક ઇતિહાસ માટે આ પુસ્તક ઘણું મહત્ત્વનું છે. અરબી ભાષામાં “ઝફરુલુવાલિહ બે-મુક્ક્રર વ આલિહ” નામે ઈતિહાસ અબ્દુલાહ મુહમ્મદ બિન ઉમર અલ્મકક્કી ઉર્ફે હાજી ઉ૬ દબીર નામને વિદ્વાને ઈ.સ. ૧૬૦૫-૧૬૧૩ દરમ્યાન રચ્યો હતો. ગ્રંથકર્તાને જન્મ તો થયો હતો મક્કામાં, પરંતુ પાટણ અમદાવાદ અને ખાનદેશમાં જુદા જુદા અમીરાને ત્યાં એણે નોકરી કરી હતી તેમજ એનું વ્યક્તિત્વ વિશિષ્ટ પ્રકારનું હતું તેથી એ સમયની વિશ્વાસપાત્ર વિગત એના ઇતિહાસમાંથી મળે છે. હુસામખાનની તારીખે બહાદુરશાહી ની વિગત આગળ ચલાવવાને એને ખાસ ઉદ્દેશ હતો. સમકાલીન બનાવો માટે એણે જે કાંઈ જોયેલું અને એમાં ભાગ લેનારાઓ પાસેથી સાંભળેલું તે ઉપર આધાર રાખેલ છે. એના પૂર્વજેમાંના કેટલાકને સંબંધ ગુજરાતના સુલતાનો સાથે ગાઢ હતો તેથી એના ઇતિહાસમાં કેટલાક એવા બનાવોનું વર્ણન છે, જે “મિરૂઆત સિકંદરીમાં પણ નથી. વિશેષમાં એણે ગુજરાતનાં બંદરમાં પોર્ટુગીઝેએ ઉપસ્થિત કરેલા ભયને આબેહૂબ હેવાલ આપે છે, જેમાં તુર્કો પોર્ટુગીઝ અને ગુજરાતીઓ વચ્ચે ત્રિપક્ષી ઝપાઝપી થયેલી તેને સમાવેશ થાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ ઝફરુલવાલિહ” ભારતની તમામ ઈસ્લામી સલ્તનને અકબરના સમય સુધીને ઈતિહાસ છે. એ દળદાર ગ્રંથ લગભગ ત્રણ સદી સુધી અપ્રાપ્ય રહેલો તે છેવટે ઈસવી સદીના આરંભમાં પ્રકાશમાં આવ્યો હતો. એ ગ્રંથમાંથી ગુજરાતનાં પાટણ અને અમદાવાદ જેવાં મુખ્ય શહેરમાં ચાલતી, ખાસ કરીને મુસ્લિમ પરંપરાનાં શિક્ષણ અને વિદ્યાપ્રકારની, પ્રવૃત્તિઓ વિશે સારું એવું જાણવા મળે છે. ઝફરુલુવાલિહ પછી લગભગ દોઢ વર્ષ બાદ મીઝ મુહમ્મદ હસન ઉર્ફે અલી મુહમ્મદખાને “મિરઆતે અહમદી” લખી હતી. ગુજરાતના સલ્તનત કાલના ઇતિહાસ માટે “ મિતે સિકંદરીમાંથી એણે સાર લીધેલ છે. આ ઉપરાંત માળવા અને દખણનાં પ્રાદેશિક રાજ્યોના સમકાલીન ઈતિહાસગ્રંથમાંથી તેમજ વિદેશી પ્રવાસગ્રંથમાંથી પણ ગુજરાતની સતનતને લગતી બીજી બાજુ દર્શાવતી સામગ્રી મળે છે. ૨. અરબી-ફારસી શિલાલેખો અને સિક્કાઓ ગુજરાતના સતનત-કાલના ઇતિહાસ માટે મુસ્લિમ તવારીખની જેમ અરબી-ફારસી શિલાલેખો તથા સિક્કા પણ મહત્વની સામગ્રી પૂરી પાડે છે. (અ) શિલાલેખો: ગુજરાતના અરબીફારસી ભાષાના લેખેને ગુજરાતના ઈતિહાસ માટે જોઈએ તે ઉપયોગ થયો નથી. ઈ.સ. ૧૮૮૯માં ભાવનગર રાજ્યના પુરાતત્વ ખાતા તરફથી સૌરાષ્ટ્રના અરબી-ફારસી લેખનો એક નાને સંગ્રહ Corpus Inscriptionum Bhavanagari નામે તેમજ ઈ.સ. ૧૯૪૨ ના અરસામાં ડો. મુહમ્મદ અબ્દુલ્લાહ અઘતાઈ–કૃત અમદાવાદ શહેરના zuleta1121 248 Muslim Monuments of Ahmedabad through their Inscriptions નામે બહાર પડ્યો હતો. તદુપરાંત ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ તરફથી અમદાવાદ ખંભાત ધોળકા પાટણ અને ભરૂચ જેવાં શહેરના અમુક અભિલેખ એના વાર્ષિક હેવાલમાં પ્રગટ થયા હતા, પણ તેઓના પાઠોની શુદ્ધિઓ પ્રત્યે કાંઈ ખાસ ધ્યાન અપાયું ન હતું. છેલ્લા બેએક દસકામાં ભારતીય પુરાતત્વ ખાતાની ઈ.સ. ૧૯૪૬માં સ્થપાયેલી અરબી-ફારસી અભિલેખોની શાખા તરફથી ગુજરાત રાજ્યના જુદા જુદા ભાગોમાં રહેલા સેંકડો નવા તેમજ પહેલાં નોંધાયેલા અભિલેખ વંચાઈ ભારતીય અભિલેખવિદ્યાના વાર્ષિક અહેવાલમાં સેંધાઈ ચૂક્યા છે. આમાં ૧૧ મી સદીના કહેવાતા, અમદાવાદવાળા, એક લેખને બાદ કરતાં ૧૨ મી સદીના લગભગ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧લું સાધન-સામગ્રી : અએક ડઝન લેખ કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ગામમાં છે. ૧૩ મી સદીના લગભગ ૨૦ લેખ અને ૧૪ મી સદીના લગભગ ૯૦ લેખ છે, જ્યારે ગુજરાતની સલ્તનતને કાલના એટલે કે ૧૫ મી અને ૧૬ મી સદીના અનુક્રમે ૧૪૦ અને ૯૦ લેખેને સમાવેશ થાય છે. આ લેખની એક વિશિષ્ટતા એ છે કે મોટા ભાગના લેખમાં રાજવીઓની પૂરી વંશાવળી આપવામાં આવી છે, જે ભારતના બીજા ભાગના લેખમાં ભાગ્યે જ જોવા મળે છે. તવારીખમાં જેમને નિર્દેશ થયે છે તે રાજકુલની વ્યક્તિઓ અને અમીરોનાં પણ કાર્યસ્થળ પદવી તેમજ નિશ્ચિત સમયની માહિતી બહુધા લેખો પરથી જ મળી શકે છે, એટલું જ નહિ, પણ સતત કાલના ઓછામાં ઓછા બે ડઝનેક જેટલા નવા અમીર અથવા કર્મચારીઓનાં નામ આ લેખમાં સચવાયાં છે, જે પરથી એમનાં કાર્યસ્થળ અને સમય પણ જણાઈ આવે છે. ઉપરાંત અમીરાના ખરા નામોચ્ચાર માટે પણ આ લેખે ઉપયોગી છે. એ જ પ્રમાણે આ લેખો પરથી રાજ્ય-પ્રણાલી વગેરે વિશે કાંઈ ખ્યાલ આપતા અમુક હદ્દા (એમના ખર નામેચ્ચાર સાથે જોવા મળે છે. દા.ત. મુસર્ટિફ, હાજીએ દરગાહ, કૂરએગે મૈમના, કોત૮)વાલ, જામદારે ખાસ, શહનાબેક, ખાઝિને મમાલિક, આરિઝ મમાલિક, નદીમ વગેરે. વળી ઈતિહાસમાં ગુજરાત સલતનતની રાજ્ય-સીમાઓ વિશે જે માહિતી મળે છે તેનું સમર્થન કરતા. બલકે આ સીમાઓ નિશ્ચિત કરવામાં કાંઈ મદદરૂપ થઈ પડે તેવા, લેખ રાજસ્થાનમાં જાલેર અને સાંચોર તેમજ મહારાષ્ટ્રમાં નંદરબાર અને ભામેર ગામમાં મહમૂદ બેગડા, મુઝફફર ૨ જા તેમજ બહાદુરના સમયને પ્રાપ્ત થયા છે, એ જ પ્રમાણે ગામો અને કસબાઓના નવા નામકરણની પ્રથા આજની જેમ એ સમયે પણ પ્રચલિત હતી એ આ લેખે પરથી પણ પ્રતીત થાય છે. વિશેષ કરીને મહમૂદ ૧ લા (બેગડા)ના સમયમાં આ પ્રથા વધુ અપનાવાઈ હતી એમ જણાય છે. જૂનાગઢ અને ચાંપાનેરના અનુક્રમે “મુસ્તફાબાદ” અને “મુહમ્મદાબાદ” નામકરણની માહિતી તે ઇતિહાસનાં પુસ્તકમાં પણ ઉપલબ્ધ છે, પણ માળિયા મિયાણાનું નામ “રસૂલાબાદ અને વળી દાહનું નામ “મહમૂદનગર” રાખવામાં આવ્યું હતું એ તો માત્ર ત્યાં મળી આવેલા લેખે પરથી જ જાણવા મળે છે. આ લેખમાં આવતી જે બીજી માહિતી સાધારણ રીતે સમકાલીન ઇતિહાસનાં પુસ્તકમાં જોવામાં આવતી નથી તે રાજ્યવહીવટના બીજાં અમુક ક્ષેત્રો સંબંધી હોઈ મહત્વપૂર્ણ ગણાય. સલ્તનત કાલનાં રાજ્ય–ફરમાને ફરમાને Page #41 -------------------------------------------------------------------------- ________________ • ૧૦] સલ્તનત ફાલ [ત્ર. વગેરેના રૂપમાં આજ સુધી મળ્યાં નથી, પણ આવાં ફરમાન ધરાવતા થાડા લેખ પ્રાપ્ત થયા છે, જેના પી એ સમયની કર-પદ્ધતિ, આમ જનતાની સ્થિતિ તથા એમને થતી કોઈ પ્રકારની અગવડ મુસીબત સતામણી વગેરે, વેપારીઓ તથા મુસાફને પડતી તકલીફો અને એ બાબત રાજ્ય તરફથી લેવાતા ઉપાયે કે એવી વિવિધ બાબતેની ઘેાડીવ્રણી .માહિતી મળે છે. આવાં ફરમાનેમાં અમુક કામ પાસેથી લેવાતા લગ્નવેરાની નાબૂદી, મુર્દારકશી(મરેલા જાનવરને લઈ જવા પર વેરા)ની મના, સરકારી પ્રવાસે કે એ રીતે આવેલા અફસરા માટે ખાટલા વગેરે ઉધરાવવાની પ્રથાની બધી વગેરે ઉલ્લેખનીય છે. આવે એક મહત્ત્વન લેખ મુઝફ્ફર ૨ જાના સમયના ખંભાત ખાતે મળી આવેલ છે. સુલેખન-કલાની દૃષ્ટિએ ગુજરાતના શિલાલેખ ઘણા અગત્યના છે. અમુક તે। આ કલાના ઉત્કૃષ્ટ નમૂના પૂરા પાડે છે. થેાડા અણુપ્રીથા સુલેખનકારાનાં નામ પણ આ લેખોમાં સચવાયાં છે. ઈ.સ. ૧૬મી સદીના એક લેખમાં પ્રાચીન ઉર્દૂના નમૂના મળી આવે છે, જે ભાષાના ઇતિહાસ માટે અગત્યના લેખાયા છે. એ જ પ્રમાણે ઇતિહાસમાં ન ઉલ્લેખાયેલાં તેવાં—મલેકશાખાન અને બાઈ હરીરનાં ઉદ્યાના જેવાં—ખીજા ક્ષેત્રણ ઉદ્યાનેાના લેખ પણ પ્રાપ્ત થયા છે. રાણી સરાઈ(જેને ‘રાણી સમરાઈ' અને ‘રાણી સિપ્રી' પણ લખવામાં આવે છે)ની જેમ રાણી હીરબાઈએ અમદાવાદ ખાતે હિ.સ. ૯૨૨(ઈ.સ. ૧૫૧૬-૧૭)માં મસ્જિદ બંધાવી હતી, જેને લેખ મા(મન્થા)ની મસ્જિદમાં મળ્યો હતા. એ પ્રમાણે અહમદ ૨જાના સમયમાં રાજમાતાએ બનાવેલી મસ્જિદના લેખ પણ મળ્યો છે. એ ઉપરાંત બીજા ખાનદાનાની સ્ત્રીઓના પણ મસ્જિદ ઉદ્યાન વગેરે બધાવવા વિશેના છએક લેખ પ્રાપ્ય છે. શિલ્પ-સ્થાપત્યના અભ્યાસ માટે આ લેખાની અગત્ય છે જ. ભરૂચના હિ. સ. ૮૨૧(ઈ.સ. ૧૪૧૮ )ના એક લેખ પરથી ગુજરાતમાં ‘ સુર સન’ પ્રચલિત હેાવાનું જાણવા મળે છે. ગુજરાતના મુઝફ્ફર ૨ જાને ગુજરાતમાં પેાતાના નામ પરથી પેાતાનાં રાજ્યવ દર્શાવવાનુ માન જાય છે. એના લેખામાં હિજરી સન સાથે (એના ખિતાબ શમ્મુદ્દીન પરથી) “ શમ્સિય્યા વર્ષોં ”ને પ્રયાગ મળે છે. આવાં શક્સિય્યા વર્ષ ૨, ૪, ૬, ૧૨ અને ૧૪ ના લેખ ખંભાત અમદાવાદ સંખેડા અને હિંમતનગર ખાતે મળી આવ્યા છે. k ,, ટૂંકમાં, ઇતિહાસનાં વિવિધ પાસાંઓ માટે આ અભિલેખામાં સારી એવી પ્રમાણિત સામગ્રી મળી આવે છે; એટલું જ નહિ, પણ અરબી-ફારસી હસ્તપ્રતમાં Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩] સાધન-સામગ્રી લહિયાઓ દ્વારા થયેલી નામ તારીખ વગેરેની :ભૂલેાથી ઐતિહાસિક સાધન તરીકે તેનું સ્થાન સંગ્રહ તેમ સૂચિ પ્રકાશિત થયાં છે.૭ ઊંચું છે. (૧૧ આ લેખે મુક્ત હાઈ આ અભિલેખેાના કેટલાક (આ) સિક્કા——ગુજરાતના ચૌદ સુલતાનેામાંથી બાર સુલતાનેાના સિક્કા અત્યાર સુધી પ્રાપ્ત થયા છે. જે બે સુલતાનાના સિક્કા મળ્યા નથી તે મુહમ્મદ ૧ લા (ઈ.સ. ૧૪૦૩) અને દાઊદ (ઈ.સ. ૧૪૫૮) છે. આ રાજાઓએ પેાતાના સિક્કા પડાવ્યા જરૂર હશે અને ભવિષ્યમાં મળી આવવાની પૂરી વકી છે. એમના રાજ્યકાલ ટૂંકા હેાવાથી સિક્કા પડાયા નહિ હોય એવું અનુમાન ઐતિહાસિક દૃષ્ટિએ ઠીક ન લેખાય, કેમકે ‘ સિક્કા' એ મુસ્લિમ રાજાઓને ♦ ખુત્બા ' સાથે અબાધિત અને અતિ મહત્ત્વને હક હાઈ રાજ્યારેાહણ સાથે જ સિક્કા પડાવવાનું કાર્યાં પહેલું હાથમાં લેવાતું. સુલતાન સિકંદર(ઈ.સ. ૧૫૨૫)ના સિક્કા, એના રાજ્ય-અમલ ફૂંકે। હાવા છતાં, થેાડા સમય પહેલાં મળી આવ્યા છે. ૧ સિક્કા પરના લખાણમાં સુલતાનનું વ્યક્તિત્વ વ્યક્ત થાય છે. શિલાલેખાની જેમ, ભારતના–દિલ્હીના કે પ્રાદેશિક રાજ્યાના-ઇસ્લામી સિક્કાઓની આખી હારમાળામાં માત્ર ગુજરાતના સિક્કા રાજાની પૂરી વંશાવળી આપતું લખાણ ધરાવે છે. ગુજરાતના અહમદ ૧લા અને રજો, મહમૂદ ૧ લે! (મેગડે!) અને બહાદુર એમ ચાર સુલતાનાના સિક્કાઓમાં એમની પૂરી વંશાવળી આપવામાં આવી છે. એવી ખીજી વિશિષ્ટતા આ સિક્કાના પદ્મ-લખાણની છે. અહીં પણ ભારતના પ્રાગ્–મુધલકાલીન સિક્કાઓમાં પહેલવહેલાં માત્ર ગુજરાતના સુલતાનાના સિક્કાઓમાં ફારસી પદ્યમાં લખાણ જોવામાં આવે છે. પદ્મનું લખાણ માત્ર મુહમ્મદ ૨ જો અને બહાદુરના સિક્કાઓમાં અપનાવવામાં આવ્યું છે. બહાદુરશાહના સિક્કાએ પરના લખાણમાં એણે મુધલ બાદશાહ હુમાયૂ'સાથે બાથ ભીડી પેાતાને ભારત-સમ્રાટ કહેવડાવ્યા હતા એને ઉલ્લેખ છે. એ જ પ્રમાણે ગદ્ય-લખાણ પરથી અમુક સુલતાનાના પોતાના રાજ્યાધિકાર વિશેના વિચારાને સહેજ ખ્યાલ આવે છે. અહમદ ર્જાના સિક્કાઓમાં એના નામ સાથે ‘ ખલીફા ’તે ઉલ્લેખ થયા નથી, પણ એના રાજ્યને ‘ખિલાફત’ના નામે ઓળખાવાયુ છે. સુલતાનામાં મહમૂદ ૧ લા (મેગડા )ના રાજ્યાધિકારના વર્ષમાં શરૂઆતના તાંબાના સિક્કાઓમાં એના ‘ ખલીફા ' તરીકે ઉલ્લેખ છે, જે પરથી એણે ખલીફા હૈાવાના દાવા કર્યાં હતા એમ જણાય છે. સાથે સાથે એમ પણ લાગે છે કે એણે આ દાવા તરત જ મૂકી દીધા હતા, કેમકે પાછળના સિક્કાઓમાં · ખલીફા 'ના ખિતાબ મળતા નથી. Page #43 -------------------------------------------------------------------------- ________________ . ૧૨] [ત્ર. ગુજરાતના સિક્કાઓમાં વર્ષે લગભગ નિયમિત રૂપે તેમજ ટંકશાળ~સ્થાન કાઈ કાઈ વખતે જોવા મળે છે. વર્ષ સાધારણ રીતે આંકડાઓમાં અપાયું હાય છે, પણ મહમૂદ ૧ લા(મેગડા)ના હિ. સ. ૮૭૦(ઈ.સ. ૧૪૬૫-૬૬ )થી હિ.સ. ૮૭૯(ઈ.સ. ૧૪૭૪–૭૫)ના એક દસકાના એક ખાસ જાતના સિક્કાએમાં વર્ષના નિર્દેશ અખી શબ્દોમાં થયા છે એ નોંધપાત્ર છે. સલ્તનત કાલે આ સિક્કા પરથી ગુજરાતમાં આવેલી ટંકશાળોના કઈક ખ્યાલ મળી રહે છે. અત્યાર સુધી પ્રાપ્ય સિક્કા પરથી એમ જણાય છે કે અહમદનગર (હાલનું હિંમતનગર) શહરે હુમાયૂ'ના ઉપનામથી, ચાંપાનેર ‘શહરે મુકર`મ મુહમ્મદાબાદ'ના ઉપનામથી, જૂનાગઢ (મેટા ભાગના સિક્કાએમાં ‘ શહેરે મુઅઝ્ઝમ 'ના ઉપનામથી ), અમદાવાદ ( ‘ શહેરે આઝમ 'ના ઉપનામથી), બુરહાનપુર (હાલ મધ્યપ્રદેશમાં), દેાલતાબાદ (વડાદરા) અને દીવ ખાતે ટંકશાળા હતી. ૩. સ`સ્કૃત-પ્રાકૃત અને જૂની ગુજરાતીમાં લખાયેલી ઇતિહાસ।પયાગી કૃતિઓ ગુજરાતમાં અને ગુજરાત વિશે રચાયેલા પ્રબંધાત્મક સાહિત્યમાં જેએનું સ્થાન વિશિષ્ટ ગણાય તેવા ગ્રંથા-મેરૂતુંગાચાર્ય-કૃત ‘પ્રબંધચિ તામણિ’(ઈ.સ. ૧૩૦૫), રાજશેખરસૂરિષ્કૃત ‘પ્રબંધકોશ' (ઈસ. ૧૩૪૯) અને જિનભદ્રસુરિ-કૃત ‘વિવિધતી કલ્પ’ (ઈ.સ. ૧૩૩૩ માં સમાપ્ત) મુસ્લિમ સત્તાની સ્થાપના થયા પછી તુરતમાં રચાયા છે. રત્નમંદિરગણિકૃત ‘ ઉપદેશતરંગિણી ' (ઈ.સ. ૧૪૬૧ આસપાસ), શુભશીલગણિ-કૃત ‘પ્રબંધ પંચશતી’ અથવા ‘કથાકે શ’(ઈ,સ. ૧૪૫૩), સેામધમ કૃત ઉપદેશસપ્તતિ' આદિ એ પછીની રચના છે. ખાજું પણ એ પ્રકારનું વિપુલ સાહિત્ય છે, પણ મુસ્લિમ હકૂમતની સ્થાપના પછીની મહત્ત્વની રાજકીય હકીકતા એમાં ભાગ્યેજ આવે છે. પ્રસ્તુત કાલખંડની ઐતિહાસિક ધટનાઓને એક અથવા ખીજી રીતે વર્ણવતા કે એને પ્રસ્તુત કરતા, સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં, અનેક ગ્રંથ જાણીતા છે. ...બદેવસૂરિષ્કૃત ‘સમરારાસ’ (ઈ.સ. ૧૩૧૫) જૂની ગુજરાતીમાં આવી એક ઘટના વર્ણવે છે. અલાઉદ્દીન ખલજીના પાટણના સૂબા અલ્પખાતે શત્રુંજય ઉપરના પ્રસિદ્ધ જૈન તીસ્થાનનેા ધ્વંસ કર્યાં હતા. પાટણના ધનિક ઓસવાળ વણિક સમરાશાહે અલ્પખાનને સમજાવી, એની પરવાનગી મેળવી એ તીના ધિાર કર્યા હતા, અને એ નિમિત્તે પાટણથી મોટા સંધ લઈ એ શત્રુ ંજય ગયા હતા. આનું વિગતાથી ભરપૂર વર્ણન ‘સમરારાસ'માં છે. એ પ્રસંગને કેંદ્રમાં Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧ લુL સાધન સામગ્રી પિs રાખીને સમરાશાહ અને એના પૂર્વજોનો વૃત્તાંત કચ્છરિત “શત્રુંજયતીથીદ્ધાર પ્રબંધ” (જે ઈસ. ૧૩૩૬માં સમાપ્ત થયો હત) નામે સંસ્કૃત ગ્રંથમાં અપાયો છે. શત્રુંજય–તીર્થના ઉદ્ધારના આખા પ્રસંગમાં, સમરાશાહના એક આસ ધર્માચાર્ય તરીકે કક્કસૂરિએ સારે ભાગ ભજવ્યો હઈ ગ્રંથગત વર્ણન અનેક રીતે પ્રમાણભૂત છે. એમાં સમરાશાહના પૂર્વજોને તથા એને પોતાને પણ વિસ્તૃત વૃત્તાંત છે. લગભગ આ સમયની એક મહત્ત્વની કૃતિ ઠક્કુર ફેરત પ્રાકૃત દ્રિવ્ય–પરીક્ષા ૮ છે. એ સમયે ભારતના જુદા જુદા પ્રદેશમાં પ્રચલિત નાનામોટા વિવિધ સિક્કાઓને પરિચય, એનાં વજન વગેરેની સૂક્ષમ વિગત સાથે, ફેએ એમાં આપ્યો છે. એમાં ગુજરાતના સિક્કાઓ તથા ગુજરાતમાં પ્રચલિત સિક્કાઓની વિગતો છે. એવી જ બીજી અગત્યની રચના શ્રીધરાચાર્ય-કૃત ગણિતસાર' ઉપર રાજકીતિ મિશ્રને ગુજરાતી બાલાવબેધ (ઈ.સ. ૧૩૯૩) છે. મધ્યકાલીન ગુજરાતનાં તોલ, મા૫ અને નાણાં વિશે અન્યત્ર એકસાથે નથી મળતી તેવી માહિતી એ કોઈકેરૂપે આપે છે. સલતનત કાલનાં હિંદુ રાજ્યમાં ઈડરના રાઠોડેનું, જૂનાગઢના ચૂડાસમાઓનું અને ચાંપાનેરના ખીચી ચૌહાણોનું—એ ત્રણ રાજ્ય સૌથી અગ્રગણ્ય છે. ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસે પિતાના રાજા રણમલના વીરત્વની પ્રશરિતમાં અવહઢમિશ્રિત ગુજરાતીમાં રચેલો “રણમલ છંદ” (ઈ.સ. ૧૪૦૦ આસપાસ) ઈડર કેંદ્રીય સત્તા સાથે પોતાની સ્વતંત્રતા જાળવવા જે પરાક્રમ કર્યું તેને વીરત્વપૂર્ણ પવાડે છે. ચાંપાનેર અને જૂનાગઢ રાજ્યોની જાહેજલાલીનું વર્ણન કરતી બે સંસ્કૃત રચના મળી છે તે આ બે રાજ્યો માટે જ નહિ, પણ ગુજરાતના એકંદર રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ માટે ઘણી રસપ્રદ છે. આ બે કૃતિ તે ગંગદાસપ્રતાપવિલાસ નાટક (ઈ.સ. ૧૪૪૯ આસપાસ) અને મંડલીક મહાકાવ્ય' (ઈ.સ. ૧૪૬૦ આસપાસ) છે. આ બંનેને કર્તા ગંગાધર નામે કર્ણાટકી કવિ છે. દ્વારકાની યાત્રા કરી, અમદાવાદના સુલતાનના દરબારમાં થઈને એ ચાંપાનેર આવ્યો હતો. ચાંપાનેરના રાજા ગંગદાસ અને અમદાવાદના સુલતાન મુહમ્મદ ૨ જા વચ્ચેના વિગ્રહનું અને મુહમ્મદની પીછેહઠનું વર્ણન કરતું નવ અકેનું નાટક એણે ગંગદાસની આજ્ઞાથી રમ્યું હતું અને ચાંપાનેરમાં મહાકાલીના મંદિરના સભાગૃહમાં એ ભજવાયું હતું. આ મુસ્લિમ અમલ દરમ્યાન ગુજરાતના હિંદુ જીવન ઉપર અનેક દૃષ્ટિએ પ્રકાશ પાડતું નાટક છે. ૩૦ શ્લોકમાં કરેલું ચાંપાનેરનું વિગતવાર વર્ણન પુરાતત્ત્વની દૃષ્ટિએ ખૂબ અગત્યનું છે. આ નાટક Page #45 -------------------------------------------------------------------------- ________________ [.. સનત ફાલ ૧૪] ભજવવા માટે નટો કર્ણાટકથી આવ્યા હતા એવા એમાંના ઉલ્લેખ મહત્ત્વના છે અને પ્રાચીન કાલથી ચાલતા આવેલા ગુજરાત અને કર્ણાટક વચ્ચેના સાંસ્કૃતિક સંપર્કના સાતત્યને સૂચક છે. ગંગાધર કવિ તા ઉપર્યુક્ત નાટકની રચના કર્યાં પછી કેટલેક સમયે જૂનાગઢ જઈને રહ્યો હાય એમ જણાય છે, કેમકે જૂનાગઢના છેલ્લા હિંદુ રાજા મંડલીકના જીવનને લગતું દસ સર્વાંનું 'મંડલીક મહાકાવ્ય’ એણે ત્યાર પછી રચ્યું હતુ.. મહમૂદ બેગડાએ જૂનાગઢને ઈ.સ. ૧૪૭૨ માં અમદાવાદની સલ્તનતમાં ભેળવી દીધું હતું, પણ આ કાવ્ય એનાથી ઘેાડાં વ પહેલાં, મંડલીકના રાજવના મધ્યાહ્ન ચાલતા હતા ત્યારે, રચાયું હતું. ઇતિહાસ અને સંસ્કૃતિ તૈય માટે આ મહાકાવ્ય અમૂલ્ય છે. ગ્રાહરિપુના વંશમાં થયેલા આ માંડલીક છેલ્લા રાજા હતા, ગંગાધરે એના પૂર્વજોની જે વંશાવળી આપી છે તે ખીજા સાધને સાથે સરખાવવા જેવી છે. સૌરાષ્ટ્રમાં એ કાલે જે ખીજા રાજવંશ હતા તેમાંના કેટલાકની હકીકત પણ આ કાવ્યમાંથી મળે છે. મંડલીકની રાણીઓ, સંબંધીએ તેમજ ખીજા વ્યક્તિવિશેષે। વિશે પણ ‘ મ’ડલીક મહાકાવ્ય' ઘણી નવી હકીકત આપે છે. ચૂડાસમા કે યાદવ વંશ ઓછામાં ઓછાં પાંચસે। વર્ષ સુધી જૂનાગઢમાં રાજ્ય કરતા હતા, એના ઇતિહાસનાં સાધનેામાં ‘મંડલીક મહાકાવ્ય’નું સ્થાન અજોડ છે. આ સમયની એક મહત્ત્વની ઐતિહાસિક સ ંસ્કૃત રચના તે મહમૂદ બેગડાનાં પરાક્રમા અને સમૃદ્ધિ વવતુ', ઉદયરાજકૃત ‘રાજવિનેાદ મહાકાવ્ય’ (ઈ.સ. ૧૪૬૨ અને ૧૪૬૯ની વચ્ચે) છે. ધાર્મિક કટ્ટરતા માટે પ્રસિદ્ધ મહમૂદ બેગડાએ ઉયરાજ જેવા હિંદુ પંડિતને પેાતાના દરબારી કવિ તરીકે રાખ્યા એ પણ નોંધપાત્ર છે. પ્રયાગદાસના પુત્ર અને રામદાસના શિષ્ય ઉયરાજે મહમૂદની પ્રશંસા કરતાં એને મહાન પરાક્રમી, પ્રતાપી, અને હિંદુ ધર્મના રક્ષક તરીકે વર્ણન્મ્યા છે. કર્તાએ આા કૃતિને ‘રાજવિનાદ' નામ આપ્યું છે એ સ ંભવતઃ સૂચક છે. ઇતિવૃત્તમૂલક કાવ્ય કરતાં વિશેષ તે એ વિશુદ્ધ સાહિત્યિક વિનાદ છે. 6 જાલેારના રાજકવિ પદ્મનાભ-કૃત જૂની ગુજરાતીના કાવ્ય કાન્હડદે પ્રબ’ધ'માં અલાઉદ્દીનના આક્રમણનું વર્ણન હાઈ પ્રસંગ સેાલકી કાલના અંતનેા છે, પણ સામાજિક સ્થિતિનું નિરૂપણ કવિના સમયનું છે એ સ્પષ્ટ છે. એ નિરૂપણુ એટલું વૈવિધ્યપૂર્ણ અને વિગતભરપૂર છે કે પ્રસ્તુત કાલના અભ્યાસ માટે કાન્હડદે પ્રબંધ' એક અગત્યના સાધનગ્રંથ ગણાય છે. એ જ રીતે લાવણ્યસમય-કૃત ગુજરાતી કાવ્ય વિમલપ્રબંધ' (ઈ.સ. ૧૫૧૨) સાલકી કાલના રાજા ભીમદેવ ૧ લાના મંત્રી વિમલશાહનું પર પરાગત ચરિત્ર વર્ણવે છે, પણુ એમાંનું સમાજ-દર્શન સમકાલીન Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧ લું] સાધન સામગ્રી સાંસ્કૃતિક અધ્યયન માટે ઉપયોગી છે. આ બંને કૃતિઓ સાથે સરખાવી શકાય તેવી ઐતિહાસિક રચના અમૃતકલ–કૃત “ હમ્મીરપ્રબંધ” (ઈ.સ. ૧૫૧૮) છે. એમાં તથા નયચંદ્રસૂરિકૃત સંસ્કૃત “હમ્મીરમહાકાવ્ય” (ઈ.સ. ૧૩૮૪ આસપાસ) માં રણથંભેરના પરાક્રમી રાજા હમ્મીરનું ચરિત્ર આલેખાયેલું છે, છતાં ગુજરાતના ઈતિહાસ સાથે સબંધ ધરાવતી કેટલીક પ્રાસંગિક બાબતે આમાંથી મળે છે અને તત્કાલીન સમાજના અભ્યાસ માટે તો બંને મૂલ્યવાન છે. પ્રતિષ્ઠામ-કૃત સંરકૃત સેમ સૌભાગ્ય કાવ્ય” (ઈ.સ ૧૪૯૮)માં વિખ્યાત જૈન આચાર્ય સોમસુંદરસૂરિની જીવનકથા નિરૂપિત હેઈ તત્કાલીન ગુજરાતના સામાજિક અને ધાર્મિક જીવન માટે એ કાવ્ય અગત્યનું છે. પ્રસ્તુત કાલખંડમાં એ સમયની ગુજરાતી ભાષામાં અનેક ઐતિહાસિક જૈન રાસ રચાયેલા છે.૧૧ એ રાસે બહુધા કેઈ આચાર્ય સાધુ કે સાધ્વી વિશે અથવા એમના જીવનના કોઈ પ્રસંગ પર હોય છે, કવચિત કઈ વિશિષ્ટ અને પ્રભાવશાળી ગૃહસ્થ વિશે પણ રાસની રચના થઈ છે. આ રાસે માત્ર જૈન સમાજની નહિ, પણ તત્કાલીન ગુજરાતની ધાર્મિક અને સામાજિક સ્થિતિ ઉપર અનેકવિધ પ્રકાશ પાડે છે. વ્યક્તિગત આચાર્યું કે ગુરુઓ વિશે નાનકડાં સ્તવન કે ફાગુઓ પણ રચાયેલાં છે. નાનામેટાં જૈન તીર્થોનું વર્ણન કરતી કે એને વૃત્તાંત આલેખતી અનેક નાનીમેટી કૃતિઓ મળે છે. આચાર્ય મહેંદ્રપ્રભે (મૃ.: ઈ.સ. ૧૩૮૮) રચેલું “તીર્થમાલા” પ્રકરણ વિવિધ જૈન તીર્થોને ઐતિહાસિક કે પરંપરાગત વૃત્તાંત આલેખે છે. અગાઉ જેને ઉલ્લેખ કર્યો છે તે જિનપ્રભસૂરિ-કૃત “વિવિધતીર્થકલ્પ' એક પ્રકારની તીર્થમાલા જ છે. જની તીર્થમાલાઓ કે ચૈત્યપરિપાટીએ કે કેટલાક સંગ્રહ પણ પ્રગટ થયા છે. ૩ કેટલાંક વિશિષ્ટ નગરો વિશેની મૈત્ય-પરિપાટીઓ તે તે નગરના ઇતિહાસ માટે પણ કામની છે. જેને જુદા જુદા ગચ્છોની ગુરુ-પરંપરા વર્ણવતી ગુર્નાવલીઓ કે પદાવલીઓ પણ ધાર્મિક-સામાજિક ઈતિહાસ માટે તથા એમાં સંગૃહીત પ્રકીર્ણ છતાં રસપ્રદ માહિતી માટે નોંધપાત્ર છે. મુનિ સુંદરસૂરિકૃત “મુર્નાવલી” (ઈ.સ. ૧૪૧૦) અને જૂની ગુજરાતીમાં રચાયેલ અજ્ઞાતકર્તક “વીરવંશાવલી” (ઈ.સ. ૧૭૫૦) ઉપરાંત સંસ્કૃત અને ગુજરાતીમાં અનેક નાનીમોટી પઢાવલીઓ ઉપલબ્ધ છે. આ પટ્ટાવલીઓમાં વિવિધ ઘટનાઓનાં વર્ષોને ઉલેખ વિપુલ પ્રમાણમાં થયેલ છે એ વસ્તુ આપણું ઐતિહાસિક સાધનમાં ખૂબ મહત્ત્વની છે, Page #47 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ આવું જ મહત્વ રાજવંશાવલિઓનું છે. રંગવિજયે “ગુર્જરદેશભૂપાવલી – (ઈ.સ. ૧૮૦૯)માં પિતાના સમય સુધીની ગુજરાતની રાજવંશાવલીઓ આપી છે. વળી ગ્રંથભંડારોમાં છૂટક હસ્તલિખિત પાનાંરૂપે સચવાયેલી અનેક વંશાવલીઓ મળે છે તેઓમાં ઉલિખિત સાલવારી તથા પ્રાસંગિક હકીકતો દ્વારા પ્રસ્તુત કાલના રાજકીય ઇતિહાસ ઉપર સારો પ્રકાશ પડે છે.૧૪ ગુજરાતની વિવિધ જ્ઞાતિઓનાં જ્ઞાતિપુરાણ મુસ્લિમ રાજ્યસત્તાની સ્થાપના પછી રચાયેલાં હેઈ આપણા અભ્યાસપાત્ર કાલ માટે કામનાં છે. એમાં અપાયેલ વૃત્તાંત આનુશ્રુતિક તથા પૌરાણિક કથનરીતિથી રંગાયેલા હોવા છતાં જે કાલમાં જ્ઞાતિભેદને ગુણાકાર થયે જતો હતો તે કાલની સામાજિક સ્થિતિના અભ્યાસ માટે એ મૂલ્યવાન સામગ્રી પૂરી પાડે છે. ૧૫ ગ્રંથકારોની પ્રશસ્તિઓ તથા હસ્તલિખિત ગ્રંથના લહિયાઓની પુષિકાઓ વડે રાજકીય સામાજિક અને સાહિત્યિક ઇતિહાસ ઉપર સારે પ્રકાશ પડે છે. સલતનત-કાલમાં ઉપલબ્ધ હસ્તપ્રતોની સંખ્યાની, અગાઉની તુલનાએ, વિપુલતા હેઈ પ્રશસ્તિ-પુપિકા આદિ સામગ્રીનું પણ વૈપુલ્ય છે. આ સામગ્રી વિપ્રકીર્ણ સ્વરૂપની હોવા છતાં ખૂબ રસપ્રદ અને ઉપયોગી છે. કેમકે જે તે સમયના સમાજ અને સંસ્કૃતિનાં અનેક પાસાં ઉપર એ પ્રકાશ પાડે છે. વિવિધ જ્ઞાતિઓ, પેટાજ્ઞાતિ, પંથ, ગચ્છો અને કુટુંબના સામાજિક અને ધાર્મિક ઇતિહાસ વિશે બીજા સાધનામાંથી ભાગ્યે જ મળે તેવી માહિતી આપે છે, તથા સ્થળનામના અભ્યાસ માટે તે ખરેખર અમૂલ્ય છે. આ સિવાય બીજા એક પ્રકારનું ઐતિહાસિક સાધન છે દસ્તાવેજો. સોલંકી કાલના દસ્તાવેજો લેખ પદ્ધતિમાં સંઘરાયા છે, પણ સમકાલીન દસ્તાવેજોની પ્રત્યક્ષ ઉપલબ્ધિ આ કાલખંડમાં જ થાય છે. ૧૬ દસ્તાવેજોમાં તત્કાલીન રાજા ઉપરાંત સ્થાનિક રાજ્યાધિકારીઓને ઉલ્લેખ હોય છે અને જે ગ્રામ યા નગરમાં દસ્તાવેજ લખાયો હોય ત્યાંની સ્થિતિ ઉપરાંત દૈનિક અને વ્યાવહારિક જીવનની નાની–મેટી અનેક વિગતોની એ નોંધ લે છે. મુસ્લિમ સત્તાની સ્થાપના પછી કચેરીઓનું એકંદરે કામ ફારસીમાં ચાલવા છતાં ગુજરાતીમાં લખાયેલા દસ્તાવેજો નોંધાતા અને અગાઉની પરંપરાને અનુસરીને કવચિત સંસ્કૃત દસ્તાવેજો પણ મંજૂર રખાતા અને બેંધાતા.૧૭ ઇતિહાસ ઉપરાંત ભાષા અને શબ્દપ્રયોગની દૃષ્ટિએ પણ આ દસ્તાવેજો અભ્યાસપાત્ર છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ સાધનસામગ્રી [૧૭ બીજું કેટલુંક સાહિત્ય આ સમય ઉપર પ્રકાશ પાડે છે. માણિકયસુંદર સરિકત વર્ણ પ્રધાન ગદ્ય કાવ્ય પૃથ્વીચંદ્રચરિત' (ઈ.સ. ૧૪રર) અને અનાતકર્તાક વર્ણકસમુચ્ચય આદિમાં સંગ્રહીત વિવિધ વણકે ભૌતિક જીવનનાં અનેક અંગ સમજવામાં ઉપયોગી છે. હીરાણુંદસૂરિસ્કૃત “કલિકાલ–રાસ” અને “કલિકાલ– બત્રીસી' (ઈ.સ. ૧૪૨૮ આસપાસ) તથા સંવેગસુંદરસ્કૃત “સાર–શિખામણ રાસ (ઈ.સ. ૧૪૯૨) જેવી રચનાઓ સમકાલીન પરિસ્થિતિ અને માન્યતાઓનું પ્રતિબિંબ પાડે છે. ગણપતિનત “માધવાનલકામકંદલાપ્રબંધ' (ઈ.સ. ૧૫૧૬) પરંપરાગત લૌકિકથા ઉપર આધારિત કાવ્ય-કૃતિ હોવા છતાં એમાંની તાદશ અને વિપુલ વર્ણન-સમૃદ્ધિના કારણે સમકાલીન સમાજનું જાણે કે દર્પણ બની જાય છે. ૪. સંસ્કૃત-ગુજરાતી અભિલેખો ઈસ્લામી સ્મારકને લગતા અભિલેખ અરબી-ફારસીમાં છે, પરંતુ મંદિરો વાવો વગેરેને લગતા અભિલેખ સંસ્કૃતમાં અથવા સંસ્કૃત-ગુજરાતીમાં છે. સલ્તનત કાલના અભિલેખમાં લગભગ ત્રણસો જેટલા સંસ્કૃત અને સંસ્કૃતગુજરાતી શિલાલેખ મળ્યા છે, તું જ્યારે પ્રતિમાલેખોની સંખ્યા તે લગભગ ચેત્રીસ જેટલી થાય છે. ૧૯ આ આંકડા પ્રસિદ્ધ થયેલા અભિલેખોના છે. અપ્રસિદ્ધ રહેલા અભિલેખ ઘણા છે, ખાસ કરીને પ્રતિમાલેખે તથા પાળિયાલેબ. શિલાલેખોમાંના ઘણા લેખ શિલા-ફલક અને પાળિયા પર અને ચેડા લેખ શિલાતંભ પર કોતરેલા છે. પ્રતિમાલેખોમાં ઘણું લેખ ધાતુપ્રતિમાઓ પર અને થોડા લેખ પાષાણપ્રતિમાઓ પર કોતરાયા છે. શિલાફલક પર કોતરેલા અભિલેખ સામાન્યતઃ મંદિર વાવ કૂવા તળાવ વગેરે સ્થળોએથી મળે છે. એમાં મોટે ભાગે દેવાલ વાપીઓ કપ વગેરે પૂર્ત. કાર્યોના નિર્માણની કે દેવાલયોના જીર્ણોદ્ધારની હકીકત નોંધવામાં આવી હોય છે. આમાંના કેટલાક અભિલેખો પરથી તે તે કાલના હિંદુ કે મુસ્લિમ રાજાઓ, રાજ્યના અધિકારીઓ, આક્રમણો ઈત્યાદિ રાજકીય હકીકત વિશે પણ કેટલીક આનુષંગિક માહિતી પ્રાપ્ત થાય છે. પૂર્ણ કાર્યોની નિમણને લગતા અભિલેખોમાંના કેટલાક વાપી-નિર્માણને લગતા છે. એમાં માંગરોળ(સેરઠ)ને વિ.સં. ૧૩૭૫ ને, મહુવાને વિ.સં.૧૪૩૭ને, પ્રભાસપાટણને વિ.સં. ૧૪૪ર ને, ધોળકાને વિ.સં. ૧૮૬૬ ને, તારાપુર(તા. ખંભાત) ને વિ.સં. ૧૫૧૮ ને, ખંભાતને વિ.સં. ૧૫૩૯ ને, અડાલજને વિ.સં. . સ. ૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૮] સલ્તનત કાલ ૧૫૫૫નો, અમદાવાદને વિ.સં. ૧૫૫૬ ને અને માણસાને વિ.સં. ૧૫૮૨ને શિલાલેખ જેવા અનેક અભિલેખ નોંધપાત્ર છે. કયારેક કૂવા તળાવ અને ધર્મ, શાળાના નિમણને લગતા લેખ કોતરાયા છે. કેટલાક શિલાલેખોમાં ભૂમિદાનની હકીકત પણ આપેલી છે, જેમકે ધામળેજના વિ. સં. ૧૪૩૭(ઈ.સ. ૧૩૮૧)ના અભિલેખમાં વાજા વંશના રાજાએ બ્રાહ્મણોને મેધપુર નામે અપ્રહારનું દાન દીધાનું જણાવ્યું છે. ૨૧ કયારેક વષસન, રસાયણો (રસાલ પીણુ), સ્વાદિષ્ઠ ભોજને તથા સુંદર વાસણોના દાનની હકીકત પણ સેંધાઈ છે૨૨ પાળિયા સામાન્ય રીતે તળાવની પાળે, ગામના પાદરે કે યુદ્ધભૂમિની આસપાસ ઊભા કરેલા હોય છે. એ મોટે ભાગે યુદ્ધ કરતાં કરતાં, ગામનું રક્ષણ કરતાં કે ગામની વહારે ધાતાં વીરગતિ પામ્યા હોય તેવા યોદ્ધાઓની યાદગીરી દર્શાવે છે કે એના પરના લેખમાં એ ઘટનાને તથા એના સમયને નિર્દેશ કરી એ વીર પુરુષનાં નામ તથા કુળ નોંધવામાં આવે છે. કેટલીક વાર આવી દ્ધાની પાછળ એની પત્ની સતી થતી ને એની યાદગીરીમાં એ સતીને પાળિયે પણ કરવામાં આવતો. એ પાળ પરના લેખમાં એ સતીનું નામ, એના પતિનું નામ વગેરે હકીક્ત સતી થયાના સમયનિર્દેશ સાથે જણાવવામાં આવે છે. પ્રતિભા-લેખો ઘણું કરીને મંદિરમાં રહેલી પ્રતિમાઓની બેસણી પર કે કયારેક પીઠ પર કોતરેલ હોય છે. આ કાલના પ્રતિમા–લેખમાંના ઘણા લેખે જૈન પ્રતિમાઓ પર કતરેલા છે. એમાંના ઘણા લેખ આબુ શત્રુંજય ગિરનાર પાવાગઢ તારંગા વગેરે પર્વત પર જૈન મંદિરમાં મળ્યા છે. પ્રતિભા-લેખોમાં પ્રતિષ્ઠાના સમયનિર્દેશ ઉપરાંત પ્રતિષ્ઠિત તીર્થકરનું નામ, પ્રતિષ્ઠા કરાવનારનાં નામ કુલ જ્ઞાતિ પરિવાર વગેરે, પ્રતિષ્ઠા કરાવવાને હેતુ, પ્રતિષ્ઠા કરનાર સૂરિનાં નામ અને ગુરુ ગચછ વગેરે વિગત બેંધવામાં આવે છે. આ અભિલેખો પરથી તત્કાલીન રાજકીય ઇતિહાસને ઉગી કેટલીક આનુષંગિક માહિતી મળે છે. ખાસ કરીને તે તે દેવાલય-નિર્માણ પ્રતિમા-પ્રતિષ્ઠા અને વાપીનિર્માણ જેવી નોંધપાત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે જાણવા મળે છે જ. એને લગતી વિગતે પરથી એ કાલનાં જ્ઞાતિઓ ગળો વ્યક્તિઓ સ્થળનામો મનુષ્યના ઇત્યાદિ વિવિધ સામાજિક-સાંસ્કૃતિક બાબતોને લગતી કેટલીક વિગત ઉપલબ્ધ થાય છે. ઘણાખરા અભિલેખામાં સમયનિર્દેશ કરેલો હોઈ એ પરથી આ કાલની કાલગણના-પદ્ધતિને ખ્યાલ આવે છે. આ કાલના સર્વે સંસ્કૃત અભિલોમાં Page #50 -------------------------------------------------------------------------- ________________ સાધન-સામગ્રી શિe કરેલા સમયનિર્દેશમાં વિક્રમ સંવતનું વર્ષ આપ્યું હોય છે. એમાં મુખ્ય પદ્ધતિ કાર્તિકાદિ વર્ષની અને અમાંત માસની પ્રચલિત હતી, છતાં હાલારમાં કાર્તિકાદિને બદલે આષાઢાદિ વર્ષ પ્રચલિત હેવાનું સંભવે છે. ક્યાંક વિક્રમ સંવતના વર્ષની સાથે “ભાવ”; “વિક્રમ” “પ્રજાપતિ” અને સાધારણ” જેવા સંવત્સરનું નામ પણ આપવામાં આવે છે. આ સંવત્સરે ઉત્તર ભારતની પદ્ધતિ પ્રમાણેના સાઠ બાર્હસ્પત્ય સંવત્સરીના ચક્ર પ્રમાણે બંધ બેસે છે. મહમૂદ બેગડાના સમયના દાહોદ અભિલેખમાં ઇસ્લામી બાંધકામને લગતા વિષય હોવાથી વિક્રમ સંવત અને શક સંવત ઉપરાંત હિજરી સન આપેલ છે. આ કાલના ઘણું અભિલોખ શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયા છે. એમાં કેટલીક સુંદર પ્રશસ્તિઓને સમાવેશ થાય છે, જેમકે પંડિત વિશ્વેશ્વરે લખેલી એ વર્ષની મહુવા-પ્રશસ્તિ,૨૩ નાગર દ્વિજ કવિ શ્યામલે રચેલી વિ.સં. ૧૪૭૭ (ઈ.સ. ૧૪૧૭)ની જૂનાગઢ-પ્રશસ્તિ, ૨૪ અડાલજની વાવને લગતી વિ.સં. ૧૫૫૫ (ઈ.સ. ૧૪૯૯)ની પ્રશસ્તિ ૫ અને શત્રુ જય પર કમરાજે કરાવેલા સપ્તમ ઉદ્ધારને લગતી વિ.સં. ૧૫૮૭(ઈ.સ. ૧૫૩૨)ની પ્રશસ્તિ આ આ પ્રશસ્તિઓ મોટે ભાગે પૂર્ત કાર્યોના નિમણને લગતી હોય છે. આ કાલના કેટલાક અભિલેખ પૂરેપૂરા પઘબદ્ધ છે, કેટલાક ગદ્યપદ્યનું મિશ્રણ ધરાવે છે, તે ઘણા લેખ સાદા ગદ્યમાં લખાયા છે. પાળિયા પરના લેખો તથા પ્રતિમાલેખમાં વિષયની રજૂઆત સાદા ગદ્યમાં થઈ હોય છે. કેટલાક પાળિયા-લેખોમાં સંસ્કૃત રચના-શૈલીની અંદર તત્કાલીન ગુજરાતી ભાષાના પ્રયોગ જોવા મળે છે, તો કેટલાક લેખામાં પહેલાં મિતિ વગેરે સંસ્કૃતમાં આપીને પછીને ભાગ ગુજરાતીમાં આપવામાં આવ્યો હોય છે. ૨૮ આ અભિલેખો પરથી તત્કાલીન ભાષાની જેમ તત્કાલીન લિપિનું સ્વરૂપ પણ જાણવા મળે છે. સંખ્યાના અંક સામાન્ય રીતે અંક-ચિહ્નો દ્વારા દર્શાવાતા, પરંતુ હરચનામાં એને બદલે શબ્દ-સંકેત પ્રયોજાતા,ર૯ જિદવામૂલીય તથા ઉપષ્માનીય ચિહ્નોને પ્રયોગ લુપ્ત–પ્રાય થયો છે. “અને લેપ દર્શાવવા માટે અવગ્રહનું ચિત્ર પ્રજાતું.' આમ સંસ્કૃત અભિલેખો પરથી આ કાલનાં લિપિ, ભાષા, કાલગણના, ધાર્મિક પ્રવૃત્તિઓ, સમકાલીન શાસકો, યાદગાર ઘટનાઓ ઇત્યાદિ વિશે ઠીક ઠીક માહિતી પ્રાપ્ત થાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ ૫. ફિરંગી લખાણે મહમૂદ બેગડાના સમયથી ફિરંગીઓએ ગુજરાતમાં પગપેસારો કર્યો હતો ને બહાદુરશાહના સમયમાં દીવમાં કિલ્લો બાંધ્યો હતો, આથી ગુજરાતની રાજાના ઇતિહાસમાં એ કાલના ફિરંગીઓની ને ઉપયોગી નીવડે છે. દક્ષિણ ભારતમાં કાચીન વગેરે સ્થળોએ ઈ.સ. ૧૫૦૦–૧૫૧૭ દરમ્યાન વહીવટ કરતા ફિરંગી અમલદાર બારબોસાએ વતન પાછા ફરતાં હિંદી મહાસાગરના કિનારા પર આવેલા દેશે અને એના લોકો વિશે માહિતી આપતો પ્રવાસગ્રંથ લખ્યું હતું. એણે મહમૂદ બેગડાના ઉત્તરાધિકારી મુઝફર ર જાના સમયમાં ઈ. સ. ૧૫૧૫ ના અરસામાં ગુજરાતની મુલાકાત લીધી હતી, આથી એના પ્રવાસગ્રંથમાં ગુજરાતની સલ્તનત, એની વસ્તી અને લેકની હુન્નરકળાઓ, તેઓના રીતરિવાજ, ગુજરાતનાં શહેરો અને બંદરોને વેપાર અને સમૃદ્ધિ વગેરે વિશે ઠીક ઠીક માહિતી આપેલી છે. બંદરમાં રાંદેર અને દીવ વિશે એણે ખાસ માહિતી આપી છે. ફિરંગી સરકારે હિંદનાં ફિરંગી મથકાના વહીવટ માટે ૧૫૦૯ માં એફદ-આબુકર્કને સુ નીમેલે અને એણે ૧૫૧૫ સુધી સૂબાગીરી સંભાળેલી. એ દરમ્યાન ફિરંગી રાજાને લખેલા બધા અસલ પત્ર અને હવાલે એના મૃત્યુ (૧૫૧૫) બાદ એના પુત્ર બાઝ–દ-આબુકર્ક એકત્રિત કર્યો ને એનો સંગ્રહ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કર્યો. એમાં ફિરંગીઓ અને ગુજરાતની સલ્તનત વચ્ચેના રાજકીય સંબંધ વિશે ઘણી કિંમતી અને સમકાલીન સામગ્રી સાંપડે છે. આબુકર્ક ૧૫૧૪ માં ગુજરાતના સુલતાન પાસે મોકલેલા એલચીમંડળની કામગીરીને એમાં વિગતવાર વૃત્તાંત આપે છે. વળી એમાં ગુજરાતનો વિશાળ દરિયાકિનારો, એનાં મહત્ત્વનાં કાફલા-મથકે અને ત્યાંના મશહૂર ખલાસીઓ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી છે. આબુકર્કની સૂબાગીરી દરમ્યાન એના સચિવ તરીકે ૧૫૧૨ માં હિંદ આવેલા ગેમ્પરે અહીં છેક ૧૫૫૦ સુધી કામગીરી બજાવેલી. એણે ૧૪૯૭ થી ૧૫૫૦ સુધીના હિંદના ફિરંગી ઈતિહાસ વિશે માહિતીપૂર્ણ ગ્રંથ લખ્યો છે. એમાંના ઘણું બનાવ એણે જાતે જોયા હતા ને કેટલાક બનાવમાં સીધે સક્રિય ભાગ લીધે હતે. આબુકર્ક ૧૫૧૪ માં મુઝફફર રજા પાસે મોકલેલા એલચીમંડળની કામગીરી વિશે તેમજ ૧૫૩૧માં એ સમયના ફિરંગી સૂબા તુનેદ– કુન્હાએ દીવ પર મેકલેલા નૌકાદળની કામગીરી વિશે ગેસ્પર ઘણો લાંબો અને Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧C) સાધન-સામગ્રી [૨૧ વિગતવાર વૃત્તાંત આપે છે. દીવને માટે ફિરંગીઓ અને ગુજરાતની સતત વચ્ચે ચાલેલા લાંબા વિગ્રહનું ફિરંગી ખ્યાન જણાવવામાં ગેપરને ગંધ આંખે દીઠા હેવાલ તરીકે ઘણો ઉપયોગી નીવડ્યો છે. ૧, પુરાવસ્તુકીય સાધને આ કાલનાં સ્થાપત્યકીય સ્મારકોમાં કેટલાંક નવનિર્મિત દેવાલયો તેમજ જીર્ણોદ્ધાર પામેલાં કેટલાંક જતાં દેવાલયના સંસ્કારિત તથા અભિવર્ધિત અંશ ખાસ નેંધપાત્ર છે. એમાં કેટલાંક જૈન મંદિરોને પણ સમાવેશ થાય છે. આ કાલનાં સ્થાપત્યકીય સ્મારકામાં દેવાલયો તથા જિનાલયો ઉપરાંત અનેક મજિદ દરગાહ રોજા કબર ઈદગાહને ઉમેરો થાય છે. એમાં ખંભાત ધોળકા માંગરોળ(સોરઠ) અમદાવાદ સરખેજ ચાંપાનેર વગેરે સ્થળોની મસ્જિદે ગણનાપાત્ર છે. મસ્જિદના સ્થાપત્યકીય સ્વરૂપમાં ગુજરાતમાં કેટલાંક વિશિષ્ટ લક્ષણ ઘડાયાં. એવી રીતે આ કાલમાં કેટલાંક નવાં નગર બંધાયાં, ખાસ કરીને જૂનાં નગરોની બાજુમાં, જેમકે અહમદાબાદ(અમદાવાદ) મહમૂદાબાદ(મહેમદાવાદ) અને મુહમ્મદાબાદ(ચાંપાનેર). મધ્યકાલીન નગર રચનાની દષ્ટિએ આ નવાં નગરની રચના અભ્યાસ કરવાલાયક છે. એના કિલ્લા બુરજ અને દરવાજા પણ અવલેકનીય છે. લૌકિક સ્થાપત્યમાં એ ઉપરાંત કેટલાક સુંદર વાવો કૂવા તળાવ ઉપવન વગેરેનું પણ નિર્માણ થયું; જેમ કે અડાલજની વાવ, કાંકરિયા તળાવ (હાજે કુબ) અને મહેમદાબાનું ભમ્મરિયો કૂવા સાથેનું આહુખાના (મૃગોપવન). હિંદુ તથા જૈન મંદિરમાં પ્રતિમાઓ તથા ઈતર શિલ્પકૃતિઓ દ્વારા શિલ્પકલાનું ખેડાણ ચાલુ રહ્યું, પરંતુ સેલંકી કાલની સરખામણીએ એમાં એ કાલનાં વળતાં પાણી વરતાય છે. ઇસ્લામી સ્થાપત્યમાં શિલ્પકલાને અવકાશ ધણો સીમિત રહ્યો, પરંતુ એ સીમિત ક્ષેત્રમાં ફૂલવેલની તેમજ ભૌમિતિક આકૃતિઓ કંડારવામાં વિવિધ અને બારીક નક્શીકામનું કૌશલ ખીલ્યું. આ કાલની ચિત્રકલામાં ભિતિચિના નમૂના જવલ્લે મળે છે, પરંતુ હસ્તલિખિત પ્રતમાં આલેખાયેલાં લઘુચિત્રોમાં પશ્ચિમી ભારતની વિશિષ્ટ કલાશૈલી જોવા મળે છે. સલ્તનત કાલના સિક્કાઓમાં પ્રાચીન કાલના સિક્કાઓ પર અંકિત થતી એવી વિવિધ આકૃતિઓ જોવા મળતી નથી, પરંતુ આકાર માપ ધાતુ વગેરેનું વૈવિધ્ય તેમજ એમાં મુદ્રાંકિત થતા લખાણમાં સુલેખનકલાની શૈલીઓનું વૈવિધ્ય નેંધપાત્ર ગણાય. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૨) સલ્તનત કાલ મિ. આ કાલનાં ઘણું નગર ચાલુ વસ્તીવાળાં છે. કેટલાંક વેરાન સ્થળોએ સતનત કાલનાં ખંડેરોના અવશેષ પ્રાપ્ત થયા છે, પરંતુ જેમ આ કાલના ચાંપાનેરના નગર-આજનનું સ્થળતપાસ તથા ઉખનન દ્વારા વિગતવાર અન્વેષણ થયું છે તેમ આ કાલનાં અન્ય નગરોનું ઉખનન દ્વારા વિગતવાર અનવેષણ ભાગ્યેજ થયું છે. પાદટીપ ૧. દા. ત. “મિરાતે સિવારી માં. 2. S. A. I. Tirmizi, Some Aspects of Medieval Gujaeat (Delhi, 1968) ૩. જેવા કે, “મિરાતે સિવર ”, “નકુવા મુન્નર ૨ ગ'િ, તમારે મારી” અને “તારી કિરિશ્તા”માં. ૪, હાજી ઉદ્દબીર, જુવા િવે મુન્નર વ મા”િ, ભાગ ૧, પૃ. ૧૦૦ ૫. પ્રો. મુહમ્મદ ઇબ્રાહીમ દારના મત અનુસાર આ પુસ્તક લગભગ ઈ.સ. ૧૫૯૪ -44 Hi emily' og' M Dar, Mirat-i Sikandari: Its date of composition,' Proceedings of the Indian History Congress, 1948, pp. 159 ff. ૬. દા. ત. “મમાસિરે મહમુદ્રાણી, “તજાતે અવવરી”, “મિરઝાતુ મમાઝિ', “રિયાનુર્રશા', “મન-ઝુલ્લા શિર મન-હું વારિ-શનિ રાશિર' વગેરે 9. &l.d. Corpus Inscriptions Bhavanagari, Epigraphia IndoMoslemika, Epigraphia Indica : Arabic and Persian Supplement, Annual Report on Indian Epigraphy નાં જુદાં જુદાં વર્ષોના રિપોર્ટ વગેરે. ૮, રાજસ્થાન પુરાતન ગ્રંથમાળામાં પ્રકાશિત, ફે-કૃત વન–પરીક્ષા આદિ ગ્રંથે સાથે વ્ય–વરીક્ષા પણ છપાયેલ છે. વ્ય-પરીક્ષામાં રચનાવર્ષ નથી, પણું રની અન્ય કૃતિઓ પૈકી યુગપ્રધાન-ચતુતિ ઈ.સ. ૧૨૮૧માં તથા વાસ્તુHIR, રત્નસાર અને વંતિકાર ઈ.સ. ૧૩૧૬ માં રચાઈ છે, વળી દિલ્હીના શ્રીમાળી શેઠ ચપતિએ ઈ.સ. ૧૩૨૪ માં શત્રુંજયને સંઘ કાઢવ્યો હતો એમાં ફેર સામેલ થયા હતા. ૯. ભો. જ. સાંડેસરા, મધ્યકાલીન ગુજરાતના તોલમાપ અને નાણાં વિશે કેટલીક માહિતી'. બારમું ગુજરાતી સાહિત્ય સંમેલન નિબંધસંગ્રહ, અમદાવાદ, ૧૯૭૬. qun ayol "Weights, Measures and Coinage of Mediaeval Gujarat", Journal of the Numismatic Society of India, Vol. VIII, pp. 138 ff. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧ લુ] સાધનસામગ્રી [૨૩ ૧૦. ચાંપાનેરના કિલ્લાને ઘેરે ઘાલીને મુસ્લિમ સૈન્ય પડેલું છે તે વખતે ઘેરાયેલા ચાંપાનેરનો નકશો પટ ઉપર સુલતાનને સમજાવવામાં આવે છે એ પ્રસંગમાં આ વર્ણન પ્રસ્તુત થયું છે એ ઘણું નોંધપાત્ર છે. ૧૧. ઉદાહરણ તરીકે આ પ્રકારના રાસાઓના પ્રકાશિત સંગ્રહ માટે જુએ જિનવિજયજી, જૈન તિહાસિ% ગુર્જર કાવ્યસંગર'; અગરચંદ નાહટા અને ભંવરલાલ નાહટા, “તિહાસિ* જૈન વાવ્યસંગ્રહ'; વિજયસૂરિજી, ઈતિહાસ રાસમંદ', ભાગ ૧ થી ૩; વિવાવિજયજી, તિહાસિક રાસમંત્ર, ભાગ ૪. ૧૨. ઉદાહરણ તરીકે જુએ, મહમૂદ બેગડાના સમયમાં પડેલા ભયંકર દુકાળ વખતે એક વર્ષ સુધી અન્નદાન કરનાર ખેમા દેદરાણું અથવા ખેમા હડાલિયાની દાનશરતા વર્ણવતો, ઈ.સ. ૧૯૮૫ માં રચાયેલો, લક્ષ્મીન-કૃત “àમાં દુકાસ્ટિયાનો રાસ', વિજયધર્મસૂરિ-સંપાદિત, “તિહાસિક રાયસંગ્ર’, ભાગ ૧, પૃ. ૬૨-૭૨. ૧૩. ઉદાહરણ તરીકે જુઓ વિજયધર્મસૂરિજી, પ્રાચીન તીર્થમાાસંદ. ૧૪. ઉદાહરણ તરીકે જુઓ ભો. જ. સાંડેસરા, “ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસની કેટલીક સાધન-સામગ્રી', ફાર્બસ ગુજરાતી સભાનું વૈમાસિક, ૫, ૬, પૃ. ૨૧૨૨૨૮, જેમાં ચાર રાજવંશાવલીઓ તથા એતિહાસિક સાલવારી આપતા અન્ય પત્રો રજૂ થયા છે. ૧૫. જ્ઞાતિપુરાણો વિશેની મુદ્દાસર સંક્ષિપ્ત માહિતી માટે, જુઓ કનૈયાલાલ ભાઈશંકર દવે, ગુજરાતનાં જ્ઞાતિપુરાણ અને તીર્થ માહાભ્યો.” ૧૪. ભોગીલાલ સાંડેસરા, “ગુજરાતનાં જૂનાં ખતપત્રો અને દસ્તાવેજો, ગ્રંથ અને ગ્રંથકાર, પુસ્તક ૬, પૃ. ૪–૧૩ ૧૭. ઈ.સ. ૧૪૦૭ના સંસ્કૃત ગૃહવિક્રયપત્ર માટે જુઓ ગુજરાત સંશાધન મંડળનું વૈમાસિક, પુ. ૧૧, પૃ. ૯૦૯૧. વળી ઈ.સ. ૧૯૪૧ ના સંસ્કૃત વિસંગપત્ર (વહેચણી દસ્તાવેજ) અને ઈ.સ. ૧૫૭૬ના ગૃહવિક્રયપાત્ર માટે જુઓ પુરાતત્વ”, ૫. ૪, અંક ૧, પૃ. ૯. ૧૮. ઈ. વિ. ત્રિવેદી, ગુ. ઇ. સં., નં. ૪, લેખ ૧ થી ર૪. મૈત્રક કાલના અભિલેખ લગભગ દોઢસે જેટલા મળેલા છે, એમાં ઘણુંખરા તામ્રપત્રો પર કોતરેલાં દાનશાસન-રૂપે છે (જુઓ પ્ર. ચિ. પરીખ, ગુજરાત ઈતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૨, લેખ ૨૫ થી ૧૬૬). સેલંકી કાલના અભિલેખ અઢીસો જેટલા મળેલા છે, જેમાં બસે જેટલા શિલાલેખ છે (એજન, લેખ ૧૯૮ થી ૪૨૯ ). ૧૯. ઇ. વિ. ત્રિવેદી, ગુ. ઈ. સં, ખંડ પ, લેખ ૧ થી ૩૩૭૩. સોલંકી કાલના છસોસાત જેટલા પ્રતિમાલેખ પ્રાપ્ત થયા છે. (જુઓ ન. આ, આચાર્ય, ગુ. ઈ. , ખંડ ૩, લેખ ૧ થી ૬૬૮.). Page #55 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ મિ. ૨૦. ઇ. વિ. ત્રિવેદી, ગુજરાતના મુસ્લિમકાલીન સંસ્કૃત અભિલેખમાંથી મળતી માહિતી', પૃ. ૨૫૯ થી ૨૯૨ 21. Diskalkar, Inscriptions of Kathiawad, No. 39 દષ્ટાંતો માટે જુઓ છે. વિ. દિવેદી, ઉપર્યુંકત, પૃ. ૨૪-૨૫૧. ૨૨. એજન, ૫ ર૫૧ 23. Diskalkar, op. cit., No. 39 38. Ibid., No. 68 ૨૫. હરિપ્રસાદ શાસ્ત્રી, અડાલજની વાવને શિલાલેખ, બુદ્ધિપ્રકાશ, વર્ષ ૧૪, પૃ. ૧૯-૨૩ 24. Diskalkar, ibid., No. 95 ૨૭. Ibid, Nos. 37, 60, 16, 85 ૨૮. Ibid., Nos. 88, 90, 98, 101, 102 ૨૯. Ibid, Nos. 49, 69, 75, 76, 95 ૩૦. ઝાફ-સેલંકી કાલમાં આવું કઈ ચિહ્ન ભાગ્યેજ પ્રજાતું અને અગાઉ શબ્દો વચ્ચે ખાલી જગા રાખવામાં આવતી નહિ, આથી અર્થ સંદિગ્ધ રહે, જેમકે યુલેસમર્થ = (૧) યુ સમર્થ અથવા (૨) યુસમર્થ ૩૧, એને અંગ્રેજી અનુવાદ The Books of Dudrte Barbosa તરીકે પ્રસિદ્ધ થયો છે. ૩૨. એના અંગ્રેજી અનુવાદનું શીર્ષક છે? Commentaries of the Great Alfonso Dalboquerque. ૩૩. એનું શીર્ષક છે : Lendas da ndla Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ દિલ્હી સલ્તનતના અમલ નીચે - ૧. ખલજી સલ્તનતના અમલ નીચે સુલતાન અલાઉદ્દીન ખલજી દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીએ ગુજરાત છતી ત્યાં નાઝિમની નિમણુક કરી. અણહિલવાડ પાટણ, જે હિંદુ રાજાઓનું પરંપરાગત પાટનગર હતું તે, મુસલમાન નાઝિમેના પાયતખ્ત તરીકે હિ. સ. ૮૧૪ (ઈ.સ. ૧૪૧૧) સુધી ચાલું રહ્યું. મુસ્લિમ લેખકો એ શહેરને “નહરવાલા કહેતા. અલપખાન (લગભગ ઈ.સ. ૧૩૦૪-૧૩૧૫) | ગુજરાતની અંતિમ છત પછી સુલતાન અલાઉદ્દીન ખલજીએ એના સાળા મલેક સંજર, જેને એણે તખ્તનશીની સમયે ભરાયેલા દરબારમાં “અ૮૫ખાન(બહાદુર)ને ખિતાબ એનાયત કર્યો હતો, તેની નિમણૂક ગુજરાતના વહીવટ માટે નાઝિમ તરીકે કરી (લગભગ ઈ.સ. ૧૩૦૪).૧ સુલતાન મલેક નાયબ કારને દક્ષિણ ભારત જીતવા મોકલ્યો ત્યારે અલ્પખાને એની બાગલાણને લગતી કામગીરી સંભાળી લીધી ને બગલાણથી દેવગિરિ ચાલી જતી દેવળદેવીને પકડી લઈ અણહિલવાડ લાવી ત્યાંથી દિલ્હી રવાના કરી (ઈ.સ. ૧૩૦૮). હિ.સ. ૭૦૯ (ઈ.સ. ૧૩૦૯)માં અલ્પખાને ગોહિલવાડ તથા સૈજપુર અને રાણપુર જીતી લીધાં. અલ્પખાન એક દીર્ધદષ્ટિવાળો અને કુશળ વહીવટકર્તા હતા. શાંતિના સમયમાં એ પ્રદેશની સમૃદ્ધિ વધારવા ઉપર પિતાનું ધ્યાન કેન્દ્રિત કરતો. એને ઇમારતો બાંધવાનો શોખ હતો. અણહિલવાડ પાટણમાં એણે વિવિધ મકાને ઉપરાંત સફેદ આરસપહાણની એક આલીશાન અને વિશાળ મસ્જિદ બંધાવી હતી, જે આદીના મસ્જિદ' (શુક્રવારની મસ્જિદ) નામથી ઓળખાતી હતી. સામાન્ય રીતે એ કાલના મુસ્લિમ શાસકે હિંદુ મંદિરોને નાશ કરવામાં પિતાની મજહબી ફરજ અદા થયેલી ગણતા હતા, પરંતુ અલ્પખાન અન્ય ધર્મો પ્રત્યે Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૬] (મ. સહિષ્ણુ હતા. એ બાબતને સમર્થન આપતેા એક બનાવ વિ.સં. ૧૩૬૯(ઈ.સ. ૧૩૧૨–૧૩)માં બન્યા હતા. તુકી' ફૉજનાઃ સૈનિકોએ શત્રુ ંજય પહાડ ઉપર જૈન મદિરા પૈકીનું મુખ્ય મદિર તેાડી નાખ્યું હતુ. અને એમાંની મૂર્તિ ખંડિત કરી હતી,પ તેથી જૈન લેકાને ધણું મનદુ:ખ થયું હતું. અલ્પખાન. ના સમયમાં અહિલવાડ પાટણના ઓસવાળ જ્ઞાતિના સમરાશાહ નામે સમ જૈન વેપારીની વિનંતીથી અપખાને વિના વિલંબે એની મરામત કરવાની પરવાનગી આપી અને એમાં વાપરવા માટે હીરાથી ભરેલી પેટી પણુ એમને આપી. વિ. સં. ૧૩૭૧(ઈ.સ. ૧૩૧૪-૧૫)માં એ દેરાસરની મરામત પૂરી થઈ. અલ્પખાતે કડીનેા કિલ્લે। કાળજીપૂર્વક બંધાવ્યા હતા.* હિ સ. ૭૧૫ (ઈ. સ. ૧૩૧૫)ના અંત-ભાગમાં સુલતાન અલાઉદ્દીને અલ્પખાનને દિલ્હી ખેલાવી લીધા. તેથી એ પેાતાના નાયબ નીમી એ દિલ્હી ચાલ્યો ગયા. ત્યાં મલેક કાફૂરતી ભંભેરણી છતાં સુલતાન અલાઉદ્દીને અપખાનની હત્યા કરવા કે એને કાંઈ કરવા ઇનકાર કર્યાં તેથી પાછળથી મલેક કાકુરે બહાર જઈ એનું ખૂન કયુ.છ આવી રીતે એક મુત્સદ્દી બહાદુર અને અનુભવી નાઝિમના જીવનના અંત આવ્યે . કમાલુદ્દીન ગુગ (ઈ.સ. ૧૩૧૬) અપમાનનું ખૂન થયાના સમાચાર ગુજરાતમાં પહોંચતાંવેંત એના સમક લગભગ તમામ શાહી અમલદારા અને સૈનિકા ઉશ્કેરાટમાં આવી ગયા અને એમણે બળવા કર્યાં, આથી સુલતાને એ દબાવવા અમીર મલેક કમાલુદ્દીન ગુ તે ગુજરાતના નાઝિમ નીમી મેાકલ્યો, બળવાખેારાએ એને મારી નાખ્યા, ત્યારપછી બળવાએ ગંભીર સ્વરૂપ પકડયુ. એ અરસામાં સુલતાન જલંદરના રોગને લઈને હિ. સ. ૭૧૬(ઈ.સ. ૧૩૧૬)માં ગુજરી ગયા. સુલતાન શિહાબુદ્દીન ખલજી અને મુમારશાહે ખલજી સ સત્તાધારી બની ખેઠેલા મલેક નાયબ કાફૂરે એ સમયે સુલતાનના શિષાખુદ્દીન ઉમર નામના બાળ શાહજાદાને તખ્ત ઉપર બેસાડયો ને રાજરક્ષક બની શાસનની લગામ પેાતાને હસ્તક લીધી. એ પછી થાડા મહિનામાં મલેક નાયબ કારનું અભીરામે ખૂન કરાવ્યું અને સૌએ એકમત થઈ શાહજાદા મુબારકખાનને કેદમાંથી મુક્ત કરીને એના નાના ભાઈ શિહાબુદ્દીન ઉમરના રાજરક્ષક નીમ્યા, પર'તુ એએક માસમાં જ પેાતાનું સ્થાન સુરક્ષિત નહિ લાગતાં મુબારકખાને શિહામુદ્દીનને પદભ્રષ્ટ કર્યાં અને એ પેાતે જ ‘કુત્બુદ્દીન મુબારકશાહ' ખિતાબ ધારણ કરી સુલતાન બન્યા (ઇ.સ ૧૩૧૬-૧૭). સલ્તનત કાલ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨ જુઓ. દિલ્હી સલ્તનતના અમલ નીચે એનુ મુક મુલતાની (ઇ.સ. ૧૩૧૬-૧૭) પિતાની તખ્તનશીના સમયે ગુજરાતમાં બળવાનું વાતાવરણ ચાલુ હતું તે દબાવવા સુલતાને એનુલું મુક મુલતાની નામના અમીરને એક બળવાન લકર સાથે ત્યાં મોકલ્યો. એ એક અનુભવી સરદાર હતો. એણે એક કુશળ અને કુટિલ રાજનીતિની રીતે કાર્ય આરંભ કર્યો અને પ્રદેશમાં દરેક પ્રકારની ફ્રિસાદને અંત આણ્યે. એ પછી એ આ પ્રદેશમાં જ રહ્યો. સુલતાને એને દિલ્હી બેલાવી લઈએનું બહુમાન કર્યું. મલેક દીનાર ઝફરખાન (ઈ.સ. ૧૩૧૭) એના સ્થાને સુલતાને પિતાના સસરા મલેક દીનારને “ઝકરખાન (ફત્તેહખાન)ને ખિતાબ એનાયત કરી ગુજરાતને નાઝિમ નીમી મોકલ્યો. એ એક કાર્યદક્ષ વહીવટકર્તા હતા. ત્રણથી ચાર મહિનાના ગાળામાં એને સુંદર વહીવટને લઈને પ્રદેશમાં શાંતિ પ્રસરી ગઈ એને ઐનુમુલ્કની વ્યવસ્થાનો પૂરો ફાયદો મળ્યો. હિંદુ રાજાઓ અને રાજપૂત ઠાકોરો પાસેથી નાણું વસૂલ કરીને મલક દીનારે શાહી ખજાના માટે દિલ્હી પહોંચતું કર્યું. મલેક દીનારે આવી સુંદર કામગીરી બજાવી હોવા છતાં એને ગુજરાતના નાઝિમ તરીકે છ મહિનાથી વધારે વખત ચાલુ રહેવા દેવામાં આવ્યો નહિ. અલ્પખાનની માફક એ પણ એક કાવતરાનો ભોગ બન્યો. ૧• ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનેલો પાટણને ભરવાડ જ્ઞાતિને હસન નામને એક ખૂબસૂરત શમ્સ સુલતાનને માનીતે બની સલાહકાર થઈ ગયું હતું. સુલતાને એને “ખુસરોખાનને ખિતાબ એનાયત કરી વજીર બનાવ્યો હતો. એની ચડવણીથી સુલતાન મલેક દીનાર ઝફરખાનને ગુજરાતમાંથી પાછા બોલાવી લીધું અને એની કઈક બહાને કતલ કરાવી. મલેક હુસામુદ્દીન (ઈ.સ. ૧૩૧૭-૧૮) એ પછી ખુસખાને પોતાના માતૃપક્ષે ભાઈ થતા મલેક હુસામુદ્દીનની નિમણૂક કરાવી.૧૧ એણે ગુજરાતમાં આવી જમીનદારો રાજપૂતો ઠાકોર તથા પિતાની ભરવાડ જ્ઞાતિના લોકોને એકત્ર કરી આપખુદ સત્તા સ્થાપવાનો પ્રયત્ન શરૂ કર્યો. આ જોઈ ગુજરાતમાં રહેતા શાહી અમલદારો અને અમીરને એ શક્તિશાળી થઈ જશે એવો ભય લાગ્યો, તેથી એમણે એ જ સાલમાં એને ગિરફતાર કરી દિલ્હી મોકલી આપે, પરંતુ ખુસરખાન નારાજ ન થાય એમ કરવા Page #59 -------------------------------------------------------------------------- ________________ સસ્તનત કાલ સુલતાને એને માત્ર તમારે મારીને છોડી મૂક્યો, એટલું જ નહિ, પરંતુ એને મહેલમાં અંગરક્ષક તરીકે નોકરી પણ આપી. વહીદુદ્દીન કુરેશી (ઈ.સ. ૧૩૧૮૧૩૫૯) એ પછી હિ. સ. ૭૧૮(ઈ.સ. ૧૩૧૮)માં સુલતાન મલેક વહીદુદ્દીન કુરેશી નામના એક કુલીન અમીરની નિમણુક નાઝિમ તરીકે કરી. એ કાબેલ મેગ્યકુશળ મહત્ત્વાકાંક્ષી અને હિંમતવાન હતા. એ “સહુમુલ્કીનો ખિતાબ પણ ધરાવતો હતો. મલેક હુસામુદ્દીન દ્વારા છિન્નભિન્ન થયેલ પ્રદેશ એણે સુવ્યવસ્થિત કરી દીધે. પ્રદેશમાં ફેલાયેલી અંધાધૂંધી એણે દૂર કરી અને સુલેહ-શાંતિ સ્થાપી. એણે ભાગ્યે જ ગુજરાતમાં એક વરસ જેટલો સમય પસાર કર્યો હશે એટલામાં એને પાયતખ્ત દિલ્હીમાં બેલાવી લેવામાં આવ્યો અને ગુજરાતમાં એણે બજાવેલી કામગીરીની કદર કરીને સુલતાને એને “તાજુલમુકનો ખિતાબ એનાયત કરી દિલ્હીમાં વજીર તરીકે નીમ્યા.18 ખુસરેખાન (ઈ.સ. ૧૩૨૦) એ પછી એટલે કે હિ. સ. ૭૨ (ઈ.સ. ૧૭૨૦)માં ખુસરોખાને ગુજરાતનું નાઝિમ પદ સુલતાન પાસેથી પિતાને નામે કરાવી લીધું. એ પંડે કદી એ હોદાની ફરજ બજાવવા ગુજરાતમાં આવ્યો નહિ, પરંતુ સુલતાન પાસેથી પિતાને નાયબ નિમાવી વહીવટ કરતો રહ્યો. સુલતાન ખુસરશાહ એ જ સાલમાં ખુસરોખાને સર્વસત્તાધિકારી બની જઈને સુલતાનનું ખૂન કરાવી ખલજી વંશને અંત આણ્યો અને પોતે “નાસિરૂદ્દીન ખુસરશાહ' ખિતાબ ધારણ કરી તખ્ત ઉપર બેઠે. ગુજરાતનો વહીવટ મલેક તાજુદ્દીન તુર્કને સેંપવામાં આવ્યા, પરંતુ ખુસરશાહને પંજાબમાં આવેલા દીપાલપુરના હાકેમ ગાઝી મલેક તુગલકે મારી નાખ્યો. ૧૪ ૨, તુગલક સલ્તનતના અમલ નીચે સુલતાન ગિયાસુદ્દીન તુગલક ખલજીવંશના શાહી કુટુંબમાંના તખ્ત માટે દાવો કરે તેવા તમામ પુખ્ત વયના પુરુષોને ખુસરશાહે ખતમ કરી દીધા હતા, તેથી અમીરાની સલાહથી ગાઝી મલેક તુગલક પોતે જ “ગિયાસુદ્દીન તુગલક શાહ ગાઝી” ખિતાબ ધારણ કરી તખ્ત ઉપર બેઠો (ઈ.સ. ૧૭૨૦). Page #60 -------------------------------------------------------------------------- ________________ રજુ દિલહી સલતનતના અમલ નીચે તાજુદ્દીન લુક (ઈ.સ. ૧૩૨૦૧૩૨૫) એના સમયમાં તાજુદ્દીન તુ ગુજરાતમાં નાઝિમ હતા. એ એક હેશિયાર અને કાબેલ શમ્સ હતો. એણે ગુજરાતને વહીવટ સુંદર રીતે કર્યો. એના નાઝિમપદ દરમ્યાન પ્રદેશમાં શાંતિ રહી. - પેટલાદમાં બાબા અર્જુન શાહની મસ્જિદના નિભાવ માટે દાનને લગતે હિ. સ૭ર૩-વિ. સં. ૧૩૮ (ઈ.સં. ૧૩૩)ને ફારસી-સંરકત લેખ ગિયાસુદ્દીનના સમયને છે. ઝાલાવાડના રાજા સૂરજમલને હરાવી વાઘેલાના સરદાર લૂણાજીએ એના પ્રદેશને કબજો લીધે. સૂરજમલે નાઝિમની મદદ માગી. તાજુદ્દીન તુર્કે એને સાથે લઈ લુણાજીને મારી નસાડી મૂક્યો, પરંતુ એ લડાઈમાં સુરજમલ માર્યો મયે અને ઝાલાવાડની રાજધાની સરધારને કબજે નાઝિમના હાથમાં આવ્યો (ઈ.સ. ૧૩૨૪). સુલતાન મુહમ્મદશાહ તુગલક હિ. સં. ૭૨૫(ઈ.સ. ૧૩૨૫)માં સુલતાન ગિયાસુદ્દીન તુગલકશાહનું મત્યુ થયું તે પછી દિલ્હી સલતનતના તખ્ત પર એને પુત્ર મુહમ્મદશાહ બેઠે. એનામાં વિરોધી ગુણાનું અજબ મિશ્રણ હતું અને તેથી જ એનું શાસન ઇતિહાસમાં વિશિષ્ટ રીતે જાણીતું થયેલું છે. એના સમયમાં ગુજરાતમાં સતનતની સત્તાને સૌથી વિશેષ વિકાસ થયો હતો. એણે નાઝિમોની સત્તા તોડી પિતાની સત્તાની પકડ મજબૂત રહે એમ કરવાની યુક્તિ-પ્રયુક્તિઓ આદરી હતી. મુહમ્મદ શલિમુક અલપખાન (ઈ.સ. ૧૩૨૫-૩૩૯) આ કારણે ગુજરાતના પ્રદેશની બાબતમાં એણે ત્યાંની લશ્કરી સત્તા મલેકઝાદા અહમદ બિન અયાઝને સેંપી ૧૭ અને એને “ખાજા જહાન(દુનિયાને ભાલિક)ને ખિતાબ એનાયત કર્યો. પિતાના ઉસ્તાદ (ગુરુ) કતલુગખાનના વડા પુત્ર મલેક મુહમ્મદ શરફમુકને “અલ્પખાનને ખિતાબ એનાયત કરી ગુજરાતને વાલી (નાઝિમ) નીખે. મલેક શિહાબુદ્દીનને મલેક ઇતિખારને ખિતાબ આપી નવસારીને પ્રાંત જાગીરમાં આપો. મલેકહુકમા, જેનું વેવિશાળ સુલતાનની સાવકી બહેન સાથે થયું હતું, તેને વડોદરામાં જાગીર આપી અને તાજુદ્દીન ઇન્દુલ કલમી નામના તુર્કસ્તાની વેપારીને ખંભાતના બંદરને હમ ની. એ Page #61 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ પ્રિ. પછી કેટલાક સમય બાદ મલેક મુકબિલને નાયબ નિઝામત એનાયત કરી ગુજરાતમાં મોકલો.૮ સુલતાનના શાસનની શરૂઆતના સમયમાં દખ્ખણ અને ગુજરાતમાં એકંદરે શાંતિ પ્રવર્તેલી રહી હતી. અન્ય પ્રદેશમાં બળવા થતાં એમના પ્રત્યાઘાત આ એ પ્રદેશમાં પડતા હતા છતાં મલેક મુહમ્મદ શરકુલમુક અભ્યખાને અતિ ચાલાકી અને સાવચેતીથી ગુજરાતના પ્રદેશમાં શાંતિ જાળવી. એ એના વાલીપદ ઉપર હિ. સં. ૭૪૦ (ઈ.સ. ૧૭૩૯) સુધી રહ્યો. મુશિલ તિલગી (ઈ.સ. ૧૩૩-૧૩૪૫). હિ. સ. ૭૪૦(ઈ. સ. ૧૩૩૯)માં સુલતાન મલેક મુફમિલ તિલંગીને ગુજરાતનો વહીવટ સંપ્યો. એ નવમુસ્લિમ એટલે કે ધર્મ પરિવર્તન કરી હિંદમાંથી મુસલમાન થયો હતો. એનું મૂળ નામ “કનું હતું. “ખાને જહાન નાયબ બખ્તયાર” એને ખિતાબ હતો. હલકી જાતના માણસને આવો ઊંચો દરજજો આપવામાં આવ્યો એમ જાણી ગુજરાતના મોટા અમીર અને ઉચ્ચ જાતના લકે એના હાથ નીચે રહેવાનું પસંદ કરતા ન હતા. ખંભાતના હાકેમ ખુલ કલમો સુલતાનને અજોડ કિંમતી ભેટ મોકલતો રહેતો તેથી સુલતાન એના પર પ્રસન્ન હતે. એ ઉદંડ હતો અને ગુજરાતના નાઝિમ મલેક મુફબિલ તે શું, પરંતુ સુલતાનના વજીરની સતાને પણ એ સ્વીકારતા ન હતા. મલેક મુબિલે એની પાસેથી મહેસૂલની માગણી કરી. ઈબ્દુલ કોલમીએ આપવાનો ઈન્કાર કર્યો અને હું જ એ દિલ્હી પહોંચાડીશ દઈશ એવું એને જણાવ્યું. આ જવાબ મલેક મુફબિલને અપમાનજનક લાગ્યો તેથી એણે એની જોહુકમી બાબતમાં વજીર ખાજા જહાનને દિલ્હી ફરિયાદ કરી. વજીરે તે મલેક મુબિલને ઠપકાને પત્ર લખ્યો. મલેક મુફબિલને આથી માઠું લાગ્યું અને એણે શસ્ત્ર-સરંજામ એકત્ર કરી ઇન્સુલ કોલમી પર આક્રમણ કર્યું. એમાં ઇબ્દુલ કાલમની હાર થઈ. એ ખંભાતમાં જઈ ભરાય. ત્યાર બાદ બંનેએ સુલતાન સમક્ષ એકબીજા વિરુદ્ધ ફરિયાદ મોકલી. બે સ્થાનિક અમલદારો વચ્ચેના એ ઝઘડાની પતાવટ કરવા સુલતાને પિતાના સાળા મલેક હુકમને લવાદ તરીકે ફેંસલે કરવા ગુજરાતમાં મોકલ્યા. ગુજરાતમાં બળવો એનો નિકાલ થાય એ પહેલાં દખણુ તથા ગુજરાત સિવાયના લગભગ તમામ પ્રદેશમાં બળવા ફાટી નીકળ્યા. ગુજરાતમાં પણ તોફાન પહેલાંની શાંત હાલત હતી, Page #62 -------------------------------------------------------------------------- ________________ દિલહી સલ્તનતના અમલ નીચે એ વખતે પશ્ચિમ ભારતના કેટલાક પ્રદેશમાં અફઘાન અમીરાને એક વર્ગ ઊભો થયા હતા, તેઓ “અમીરાને સદાર (સદા અમીરો) નામથી ઓળખાતા હતા. એમની સત્તા ગુજરાતમાં ખૂબ વધી ગઈ હતી અને એમની પાસે એક મોટું લકર પણ ભેગું થયું હતું, જોકે એ પદ્ધતિસરનું શિસ્તબદ્ધ ન હતું. પૈસાને ખાતર સર્વ પ્રકારના લોકો એમાં સામેલ થઈ જતા. એમને દેશ માટે, લેકે માટે કે સલ્તનત માટે કોઈ પ્રકારની લાગણી ન હતી. ભરૂચ ડઈ વડોદરા દેવગિરિ વગેરે સ્થળોમાં તેઓ શક્તિશાળી બન્યા હતા. તેઓ વિશિષ્ટ હક્કો ભેગવતા હતા, બંડખોરોને મદદ કરતા હતા અને અંધાધૂંધી ફેલાતાં લૂંટ પણ ચલાવતા હતા, આથી એમની ખાનાખરાબી કરવા સુલતાને કમર કસી હતી. સુલતાને સદા અમીરોના આગેવાન કાઝી જલાલ અને એના અફઘાન અનુયાયીઓ, જે સદા અમીરોમાંથી હતા, તેમના તરફથી થતી હેરાનગતિ સપ્ત હાથે દબાવી દેવાનું ફરમાન મલેક મુફબિલને ગુજરાતમાં મોકલી આપ્યું.' એ મુજબ મલેક મુફબિલે મલેક હુકમને ખંભાત જઈ ત્યાંથી કાઝી જલાલ અને એના સાથીદાર સદા અમીરોને કોઈ પણ રીતે યુક્તિ-પ્રયુક્તિ કરીને પિતાની પાસે લાવવા જણાવ્યું. કાઝી જલાલ મલેક હુકમની સલાહથી ૩૦૦ જેટલા બખ્તરિયા શસ્ત્રસજજ સાથીદારો સાથે મલેક મુબિલ સામે ઉપસ્થિત થયો. આ વખતે એને ગિરફતાર કરવાનું મુશ્કેલ જણાતાં મલેક મુફબિલે એને કઈ પણ પ્રકારનો ભય સેવ્યા વિના પરત જવાને હુકમ કર્યો. ગુજરાતમાં બળવાને દાવાનળ સળગ્યો. કાઝી જલાલ અને એના સાથીદાર સદા અમીરાએ એના આરંભ વિ. સં. ૭૪૫(ઈ.સ. ૧૩૪૪)માં કર્યો એ સમય દરમ્યાન માળવામાંથી જે સદા અમીરો નાસી છૂટીને ગુજરાતમાં આવ્યા હતા તેઓ સંરક્ષણની યોજના ઘડવા વડોદરા તેમજ ડભોઈમાંના પિતાના વર્ગના અમીરોને વડોદરામાં મળ્યા અને પોતાની ઝુંબેશ શરૂ કરી વડેદરા એમની પ્રવૃત્તિનું કેંદ્રસ્થાન બન્યું. કાઝી જલાલ એના સાથીદારો સાથે મલેક મુબિલને મળીને પાછે જાતે હતો ત્યારે રરતામાં એને વડોદરા અને ડભોઈમાંના સદા અમીરાની પ્રવૃત્તિઓ વિશે માહિતી મળી ગઈ હતી અને તેથી એની કિંમત પણ વધી ગઈ હતી. ખંભાતમાં પહોંચી એણે ત્યાંને સરકારી ખજાનો કબજે કર્યો અને પછી એ નગરમાં લુંટ ચલાવી. એ પછી બંડને દાવાનળ ખંભાતથી માંડી વડેદરા અને ડભોઈ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨) સલતનત કાલ તથા અણહિલવાડ પાટણ સુધી પ્રસરી ગયો. સદા અમીર ઘોડા શસ્ત્રો અને ધનદેલત મેળવી શક્તિશાળી થઈ ગયા હતા. એ સમયે મલેક મુબિલને ગુજરાતનું મહેસૂલ તેમ ઘડા તથા ભેટ લઈ અણહિલવાડ પાટણથી દિલ્હી જવાનું હતું. એ વડોદરા તથા ડભોઈ તરફથી જઈ રહ્યો હતો. સદા અમીરોને એ બાબતની બાતમી મળી જતાં તેઓ સરખેજ આગળ મલેક મુફબિલ ઉપર અચાનક તૂટી પડ્યા, મલેક મુફબિલ એમની સામે ટકી શકયો નહિ અને મહામુસીબતે જાન બચાવી અણહિલવાડ પાટણ તરફ નાસી ગયો.૨૨ એની પાસેનું તમામ દ્રવ્ય હાથમાં આવ્યું હોવાથી અમીરોમાં જેર આવ્યું. એમણે લશ્કરી ભરતી કરી મોટા બળવાની તૈયારી કરી અને ખંભાત તરફ કૂચ કરી એને કબજે લીધો.૧ એ પછી બળવા માટે તેઓ આજુબાજુ વેરાઈ ગયા. કેટલાકે મુખ્ય ધોરી ભાર્ગોના સંગમ ઉપર આવેલા અસાવળને ૨૦ દિવસ ઘેરો નાખી જીતી લીધું અને પરિણામે દક્ષિણ ગુજરાતમાંનાં ભરૂચ જેવાં મુખ્ય કેન્દ્રો સાથેને નાયબ વઝીર મલેક મુફબિલને સંબંધ કપાઈ ગયે, આથી એણે કુમક મોકલવા માટે માળવાના હાકેમ અઝીઝ ખમ્મારને વિનંતી-પત્ર મોકલ્યો. એણે બનેલા તમામ બનાવની વિગત દિલ્હી સુલતાન ઉપર પણ મેકલી આપી. અઝીઝ ખમ્મારે મલેક મુફબિલને પત્ર મળતાંવેંત મલેક જહાન ચુમ્બલ સાથે સાત હજારની ફેજ લઈ ગુજરાત તરફ કૂચ કરી અને એ વિશેની ખબર સુલતાન ઉપર દિલ્હી મોકલી આપી. અઝીઝ ખમ્માર યુદ્ધ લડવામાં નિષ્ણાત ન હોવાથી સુલતાનને ડર હતો કે કદાચ એ માર્યો જશે, આથી એણે નીકળવાની તૌયારી કરવામાં જલદી કરી ૨૪ અઝીઝ ખમ્માર ફોજ લઈ ગુજરાતમાં આવી તે પહે, પણ ડભોઈમાં એને સદા અમીરોના લશ્કરના સૈનિકે એ ઘેરી લીધો ત્યારે એ ગભરાઈને બેભાન થઈ ગયા અને ઘોડા ઉપરથી ભેય ઉપર પટકાઈ પડયો. સદા અમીરોના સૈનિકે એ તત્કાળ એની કતલ કરી.૨૫ શાહી ફોજ વેરવિખેર થઈ ગઈ સુલતાને ૧૩૪પના જાન્યુઆરીની ૩૧મીએ દિલહીથી કુચ કરી. માર્ગમાં અઝીઝ ખમ્મારને મલેક મુબિલને મદદ કરવા નીકળ્યા બાબતની અને પાછળથી એ માર્યા ગયાની ખબર આપતો પત્ર મળ્યો, આથી એ ઘણે પરેશાન થયે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ દિલ્હી સલ્તનતના અમલ નીચે [૩૩ ખંભાતના શાંતિપ્રિય લોકોએ સદા અમીરાથી ત્રાસી જઈ સુલતાન પ્રત્યે વંફાદારી જાહેર કરી અને નગર પર બળવાખોરોનાં વારંવાર થતાં આક્રમણ સામે ઘણી ખુવારી વેઠીને પણ તેઓ ટકી રહ્યા અને બળવાખોરો ખંભાતને કબજો લઈ શકયા નહિ. ૨૭ ગુજરાતમાં બળવો થયાના સમાચાર સુલતાનને મળ્યા એ અગાઉ એણે - શેખ મુઈગ્રઝુદ્દીનની નિમણૂક ગુજરાતના નાઝિમ તરીકે કરી હતી શેખ મુઇચ્છેદ્દીન (ઈ.સ. ૧૩૪૫-૫૦), સુલતાન ગુજરાતમાં નવરવાલાના સીમાડા પર પહોંચે ત્યારે એણે શેખા મુઝઝુદ્દીનને ૨૮ આ પ્રદેશનું નાઝિમ-પદ સંભાળવા નગરમાં જવાનો હુકમ કર્યો અને સુલતાન પોતે ડભોઈ તરફ આગળ વધે. વડોદરા પાસે આવેલા પાંડુ (મેવાસ) નામના એક પહાડી સ્થળે એ પહોંચે. ભરૂચના કિલ્લાની આસપાસ બળવાખોરોએ ઘેરો નાખ્યો હતો. એ સમયે ભરૂચના કિલ્લામાં સુલતાનની ફોજ અને દેલતાબાદથી આવેલી ફેજ હતી. સુલતાને આઝમ મલેક ખુરાસાનીને ભરૂચ મોકલતા બળવાખોરોનું જોર તૂટી ગયું ને એમણે નાસભાગ કરવા માંડી. લતાબાદની ફોજે બહાર નીકળી હુમલો કર્યો. આથી બળવાખોરો વેરવિખેર થઈ ગયા. એમનામાંથી ઘણાખરા માર્યા ગયા. બળવાખેરેમાંના કેટલાક ખાનદેશ તરફ નાસી ગયા, કેટલાક બાગલાણના રાઠોડ રાજા માનદેવને શરણે ગયા. ૨૯ એણે એમને કેદ કરી લીધા અને એમનો માલસામાન પણ છીનવી લીધો. ભરૂચના સદા અમીરોની એકસામટી કતલ કરવામાં આવી. પછી થોડા વખતમાં સુલતાને ભરૂચ આવી ત્યાં મુકામ નાખ્યો (નવેમ્બર, ૧૩૪૫). ભરૂચમાં રહી સુલતાને તોફાની તત્વોને ખતમ કરવા અને વહીવટ વ્યવસ્થિત કરવા તરફ ધ્યાન કેંદ્રિત કર્યું. ભરૂચ ખંભાત અને લગભગ આખા ગુજરાતના પ્રદેશનું લાંબા સમયથી બાકી રહેલું મહેસૂલ વસૂલ કરી લેવાનું ફરમાન એણે બહાર પાડ્યું. એના અમલ માટે એવો તો જુલમ કરવામાં આવ્યો કે પ્રજા ત્રાસી ગઈ એ સાથે ભરૂચ અને ખંભાતમાં જે લોકોએ શાહી ઉચ્ચ અમલદારો સાથે ગેરવર્તન કર્યું હોવાની અથવા તો બળવાખોરોને કોઈ પણ પ્રકારની અગાઉ મદદ કરી હોવાની બાતમી મળતી તેમની વીણી વીણીને કતલ કરવામાં આવી.• આ અરસામાં દોલતાબાદ(દેવગિરિ)માં સહતનત સામે બંડકરી અમીરાએ ત્યાંના હાકેમ મૌલાના નિઝામુદ્દીનને કેદ કરી ત્યાંને તમામ પ્રદેશ મહેમાંહે વહેંચી લીધા.૩૧ સ૦ ૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૪] સતની કાલ આવી ખબર વડોદરા અને ડભોઈ વગેરે સ્થળોમાં સંતાતા ફસ્તા સદા અમીરોને મળી ત્યારે તેઓ એકત્ર થઈ દોલતાબાદ પહોંચ્યા અને જેઓ માનદેવ પાસે કેદી તરીકે હતા તેઓ પણ નાસી છૂટીને ત્યાં પહોંચી બળવાખોરો સાથે મળી ગયા. આ વિગત સુલતાનને ભરૂચમાં મળી ત્યારે તરત જ લતાબાદ પહોંચવા એ ભરૂચથી રવાના થયો (ઈ. સ. ૧૩૪૬) એ અગાઉ એણે પોતાના બનેવી શરકુલમુક રાસાનીને ખંભાતમાંના તમામ બળવાખોરોને પત્તો મેળવી એમને નસિયત કરવાનો હુકમ આપ્યો હતો. આ હુકમનો ભોગ થયેલાઓમાં એક અલી હેદરી નામના સૂફીને પણ સમાવેશ થયો હતો. સુલતાન બળ સમાવ્યા બાદ થોડા મહિના દોલતાબાદમાં રહ્યો અને ત્યાંની વ્યવસ્થામાં રોકાયે, પરંતુ એટલામાં ગુજરાતમાં મલેક તગીએ વિદ્રોહ કર્યાની ખબર આવી. એ મૂળ સુલતાનને શહનએ બારગાહ (દરબારને પ્રબંધ કરનારો) હતો અને જાતનો મોચી હતી. પાછળથી એ મહાન અમીરોમાંના એક તરીકે લેખાતે થયો હતો. એ મલેકીનો ખિતાબ પણ ધરાવતો હતો. આમ બંડખોર સદી અમીર સાથે એને કંઈ સંબંધ ન હતું, બલ્ક એમણે જે બળવો કર્યો હતો તેમાં એ સુલતાનને વફાદાર રહીને એના પક્ષે લડતો રહ્યો હતો અને એણે એમનું કાસળ કાઢવાની કામગીરીમાં સુંદર સેવા બજાવી હતી, પરંતુ કંઈક એવું બન્યું કે જેને લઈને સુલતાનના હુકમથી એને ખંભાતમાં કેદ કરવામાં આવ્યો. મુફબિલને હરાવી બંડખોરો ખંભ ત પહોંચ્યા ત્યારે એમણે તગીને મુક્ત કર્યો. એ સુલતાનના અત્યાચારથી એના પર રોષે ભરાયા અને એણે બળવો કર્યો. જે સદા અમીરો વેરવિખેર થઈ ગયા હતા તથા જેઓ દખણમાંથી નાસી આવ્યા હતા તેઓ એને મળી ગયા. ગુજરાતના રાજપૂત ઠાકોર અને હિંદુ જમીનદારોએ પણ એને સાથ આપ્યો. આ રીતે સંગઠન થઈ જતાં એણે લૂંટમાર શરૂ કરી અને ચિંતા અણહિલવાડ પાટણ પહોંચી નાયબ નાઝિમ મલેક મુઝફફરની કતલ કરી. એ પછી નાઝિમ શેખ મુઝુઝુદ્દીન તથા અનેક અમલદારોને પકડી કેદી તરીકે સાથે લઈ એ ખંભાત પહોંચ્યો અને એ નગરમાં લૂંટ કરી, એ ઉપર કબજો જમાવી એણે ત્યાંથી હિંદુ તથા મુસલમાનોનું એક લશ્કર એકત્ર કરીને ભરૂચમાં કિલ્લા તરફ કૂચ કરી એને ઘેરો ઘાલ્યો. ત્યાંના લેકેએ એને દરવાજો બંધ કરી મલેક તગીને સામને કર્યો. સુલતાન ઈ.સ. ૧૩૪૭ના માર્ચમાં દોલતાબાદથી ભરૂચ પહોંચવા નીકળ્યો. મલેક તગીને એ ખબર મળી ગઈ એટલે એ ઘેરા ઉઠાવીને ખંભાત બાજુ નાસી ગયા. સુલતાને નર્મદાના દક્ષિણ કિનારે પડાવ નાખ્યો અને મલેક યુસુદ બુમરાને Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૬] દિલ્હી સલ્તનતના અમલ નીચે [૩૫ બે હજાર ઘોડેસવાર લઈ અન્ય અમીરો સહિત મલેક તગીની પૂઠ પકડવા ખંભાત તરફ રવાના કર્યો. એ ચાર પાંચ દિવસ બાદ ત્યાં પહોંચ્યો. પિતાના ત્રણ હજાર જેટલા સાથીદારો સાથે રહીને મલેક તગીએ એનો બરાબર સામનો કર્યો, મલેક યુસુફ બુગદા જેમાં માર્યો ગયો. શાહી ફેજ વેરવિખેર થઈ ભરૂચ પાછી ફરી. મલેક તગીએ અણહિલવાડ પાટણથી નાઝિમ મુઇઝુદ્દીનને કેદી તરીકે સાથે ખંભાત આણેલ. એણે વિજય ! આનંદમાં આવી જઈને એની કતલ કરાવી. સુલતાન આ ખબર મળતાવેંત રોષે ભરાઈને નર્મદા ઓળંગી ભરૂચ ગયો. ત્રણ દિવસ ત્યાં તૈયારીમાં રોકાઈને એણે તગીની સામે લડવા ખંભાત તરફ કૂચ કરી. દરમ્યાન મલેક તગી ખંભાતથી નાસી જઈને અસાવલ થઈ અણહિલવાડ પાટણ તરફ નીકળી ગયો. સુલતાનની તૈયારી મલેક તગીની પૂંઠે જવાની હતી, પરંતુ ભારે વરસાદને લઈને એ એમ કરી શક્યો નહિ. લડાઈઓ લડવાનું સતત રહ્યું હતું, તેથી ઘોડાઓની હાલત સારી ન હતી, આથી અસાવલમાં જ એણે પડાવ નાખ્યો. આવા સમાચાર મલેક તગીને મળ્યા એટલે એ અસાવલ નજીક સુલતાનની ફેજ ઉપર આક્રમણ કરવા નીકળ્યો નિરંતર વરસાદ પડવા છતાં મલેક તગીના આવવાના સમાચાર મળતાં સુલતાન એકદમ તૈયાર થઈ નીકળ્યો. કડી પાસે લડાઈ થઈ ભલે તગીએ પોતાના સોએક જેટલા મરણિયા સૈનિકોને તેઓ બરાબર લડે એમ કરવા દારૂ પાયો અને તેઓ માથાં મૂકીને લાવ્યા, પરંતુ શાહી જ ગી હાથીઓની હરોળ સામે તેઓ ટકી શક્યો નહિ. શિકરત ખાઈ તેઓ નાસી છૂટયા. કેટલાક જંગલમાં છુપાઈ ગયા અને કેટલાક અણહિલવાડ પાટણ પહોંચ્યા. એમનામાંના ચારસો કે પાંચસો જેટલા સરંજામ સાથે પકડાઈ ગયા. એ તમામની સુલતાને કતલ કરાવી. આ બનાવ ઈ.સ. ૧૩૪૭ના સપ્ટેમ્બરમાં બન્યો. મલેક તગા નાસી જઈને અણહિલવાડ પાટણ પહોંચ્યો અને ત્યાંથી પોતાના પરિવાર અને સહાયકો સહિત એ કછ તરફ નીકળી ગયો. ત્યાંથી કંથકેટમાં અને એ પછી ગિરનાર-જૂનાગઢ પહેચી, રા' ખેંગાર ૪ થા પાસે જઈ એણે આશ્રય લીધો. સુલતાન એ પછી અણહિલવાડ પાટણ પહોંચ્યો. ત્યાં થોડા દિવસના નિવાસ દરમ્યાન એણે બે મુખ્ય કાર્ય કર્યા: એક તો રાજપૂત ઠાકરને શરણે લાવવાનું અને બીજું જેનના પ્રદેશો એના તાબામાં આવ્યા ન હતા તેઓને નમાવવાનું. આજુબાજુના રાજપુત ઠાકર તથા રાણાઓ અને મુક્તએ આવીને સુલતાનને નમન કર્યું અને એમણે એની સત્તા માન્ય રાખી. આમાં માંડલ અને પાટડીના ઠાઠેર નોંધપાત્ર છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૬] સલ્તનત કાલ મિ. બીજી બાજુ સુલતાનની દખણમાં ગેરહાજરીને લઈને ત્યાંના બળવાખોર અમીરોએ દોલતાબાદના કિલ્લાને ફરીથી કબજો લીધો ને જુવાન અને મહરવાકાંક્ષી સરદાર હસન ગંગૂને સુલતાન બનાવ્યો.૩૩ એ “અબુલ મુઝફફર અલાઉદ્દીન બહમનશાહ” નામથી ઓળખાયો. એણે ગુલબર્ગને “અહસનાબાદ” નામ આપી ત્યાં પિતાનું પાયતખ્ત રાખ્યું. આ ખબર સાંભળી સુલતાન વ્યાકુળ થયો, પરંતુ એને અલાઉદ્દીન હસન ગંગુને સામનો કરવા જવાનું મુનાસિબ લાગ્યું નહિ. એમ કરવાને બદલે એણે ગિરનારને કિલે છતી લેવાનો નિર્ણય કર્યો,૩૪ કારણ કે ત્યાંના રાજા રા'ખે ગારે સોમનાથમાંના મુસલમાન હાકેમને ભગાડી મૂક્યો હતો અને એના સ્થાને ત્યાં રાજપૂતને કબજે ગઠવ્યો હતો, તદુપરાંત એણે મલેક તગીને આશ્રય આપી ત્યાં રાખી મૂક્યો હતો, આથી એણે અણહિલવાડ પાટણમાંથી પોતાની છાવણી ઉઠાવી લઈ માંડલ અને પાટડીમાં આવી માંડલમાં ચોમાસું ગાળ્યું (ઈ.સ. ૧૩૪૮). ગિરનાર જીતવા હવે એણે પ્રવૃત્તિઓ શરૂ કરી. એમાં પ્રથમ સહન કરવાનું પીરમના મોખડાજી ગોહિલને આવ્યું. પીરમ બેટની ૩૫ જીત (ઈ.સ. ૧૩૪૮-૪૯) એ સમયે મોખડાજી ગોહિલ રાજપૂત ઠાકારોમાં સૌથી વિશેષ નામાંકિત હતા. એ ભારે પરાક્રમી હતે પીરમ બેટ એની સત્તા નીચે હતો. ત્યાં પોતે બાંધેલા કિલ્લામાં રહી એ ખંભાતના અખાતમાં આવતાં જતાં વેપારીઓનાં વહાણ લૂંટતા હતા અને એમની પાસેથી ખંડણી વસૂલ કરતો હતો. એક વખત દિલ્હીના એક મોટા મુસ્લિમ વેપારીનાં સુર્વણ-રજ ભરેલાં ચૌદ જહાજ મેખડાજીએ લૂંટી લીધાં, આથી વેપારીએ સુલતાન મુહમ્મદશાહ તુગલકને ફરિયાદ કરી અને એને પરિણામે એણે આક્રમણ કર્યું. મેં ખડાજીએ એનો સામનો કર્યો અને લડતાં લડતાં એ હિ. સ. ૭૫ (ઈ.સ. ૧૩૪૯)માં ઘણું કરીને દેવાના દરવાજા આગળ માર્યો ગયો.૩૭ બેટને કબજે શાહી ફેજે પિતાને હસ્તક લીધો. આના પરિણામે સૌરાષ્ટ્રમાં ગોહિલવાડના કાંઠા ઉપર ઊના. દેલવાડા સુધી સુલતાનની સત્તા થઈ ગઈ૩૮ બરનીના જણાવ્યા મુજબ એ પછી સુલતાને ગિરનાર તરફ કૂચ કરી. શાહી ફોજની તાકાતનું માપ મળી જતાં રા' ખેંગારે મલેક તગીને સુલતાનને હવાલે કરી દેવાનું યોગ્ય માન્યું. મલેક તગીને રા'ના આ નિર્ણયની માહિતી મળી કે તરત જ એ ત્યાંથી નાસી છૂટયો અને સિંધમાં આવેલા ઠઠ્ઠા નગર તરફ નીકળી Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨ ] દિલ્હી સલ્તનતના અમલ નીચે ગયો. ગિરનારને ઘેર લગભગ એક સાલ ચાલુ રહ્યો તે દરમ્યાન સુલતાને એ પ્રદેશના તમામ ભાગોને કબજે પોતાને હસ્તક લઈ લીધે. રા'ખેંગાર એક દિવસ નાસવા જતો હતો ત્યારે જ પકડાઈ ગયો. સુલતાન સામે એને હાજર કરવામાં આવ્યો ત્યારે સુલતાને એને માફી આપી એને પ્રદેશ પરત કરી દીધા અને એ સુલતાનના ખંડિયા તરીકે ત્યાં ચાલુ રહ્યો. સુલતાનના આ વિજયની ત્યાંની પ્રજા ઉપર ભારે અસર થઈ તમામ નાનામોટા ઠાકોરો, જમીનદારો અને રાણાઓએ એના દરબારમાં આવી નજરાણું પેશ કર્યો. સુલતાને પણ ખિલાત તેમજ અન્ય પ્રકારની ભેટસોગાદ એનાયત કરી એમને ખુશ કર્યા.૩૯ હવે સુલતાન મલેક તગી અંગેનો નિકાલ કરવાનું નક્કી કર્યું અને ઈ.સ. ૧૩૫૦ ના જનમાં એ ગિરનારથી ગોંડળ ગયા, પણ ત્યાં એ ક્ષયના રેગમાં પટકાઈ પડ્યો. આ કારણે એણે ખુદાવંદઝાદાઓ વગેરેને બોલાવ્યા. દરમ્યાન શસ્ત્રસરંજામનો પુરવઠો ચારે બાજુએથી આવવો ચાલુ રહ્યો. રમજાનના રોજા પૂરા થયા અને સુલતાન કંઈક સાજો થયે એ પછી સુલતાને નગરઠઠ્ઠાના સુમરાઓએ બળવાખોર તળીને આશ્રય આયેા હતો તેથી એમને નસિયત કરવા ઈ.સ. ૧૩૫૦ના ડિસેમ્બરમાં કૂચ માટે શાહી લશકરને હુકમ કર્યો. ઠઠ્ઠાથી લગભગ ૧૪ કેસ જેટલા અંતરે સુલતાને છાવણી નાખી. ત્યાં એની બીમારી વધી ગઈ અને ઈસ ૧૩૫૧ ના ભાચની ૨૦મીએ એનું અવસાન થયું. ઈને બતુતા ગુજરાતમાં (ઈ.સ. ૧૩૪૨) આફ્રિકાને મૂર પ્રવાસી ઇન્ને બત્તા સુલતાન મુહમ્મદશાહ તુગલુન્ના શાસન દરમ્યાન દિલ્હીથી દેલતાબાદ જઈ મલેક મુબિલના વહીવટ દરમ્યાન ગુજરાતમાં આવ્યો હતો. એ પહેલાં ખંભાત પહોંચ્યો હતો અને ત્યાંના ધનવાન વેપારીઓની સમૃદ્ધિ જોઈ આશ્ચર્યચકિત થયો હતો. અને બતૂતાએ ખંભાત ઉપરાંત કાવી, ગ ધાર (તા.જંબુસર), પીરમબેટ અને ઘોઘાની મુલાકાત લીધી હતી. નિઝામુલ મુલક જુના બહાદુર તુક (ઈ.સ. ૧૩૫) સુલતાન મુહમ્મદશાહે ગુંડળથી ઠઠ્ઠા તરફ કૂચ કરી ત્યાં અમીર હુસેન બિન અમીર મીરાને ગુજરાતને વહીવટ સ હતો એમ જણાય છે. એને ખિતાબ મલેકુશશ નિઝામુમુલ્ક જૂના બહાદુર તુર્ક' હતો એ મુરતાફી હતો Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૮] સતનત કાલ કિ. અને ગુજરાતમાં મોટા પ્રમાણમાં જાગીર ધરાવતો હતો. એ આ પ્રદેશમાં લાંબે સમય રહ્યો હોવાનું જણાતું નથી, પરંતુ એ પિતાના નાયબ મારફત અહીને વહીવટ કરતો રહ્યો હતો. સુલતાન ફિરોઝશાહ તુગલક સુલતાન મુહમ્મદશાહના અવસાન પછી એનો પિતરાઈ ભાઈ ફીરોઝશાહ તખ્તનશીન થયો (ઈ.સ. ૧૩૫૧). નાઝિમ નિઝામુલમુક (ઈ.સ. ૧૩-૧૩૬૨) ફિરોઝશાહના સમયમાં નિઝામુમુક ગુજરાતના નાઝિમ તરીકે ચાલુ રહ્યો લાગે છે. એના સમયમાં મલેક તર્ગી ઠઠ્ઠાથી આવીને ગુજરાતમાં રહ્યો. નાઝિમ નિઝામુમુકે એને બરાબર સામનો કર્યો અને મલેક તગી માર્યો ગયો (ઈ.સ. ૧૩૫૧). ઈ.સ. ૧૫૭ માં મુઘલેએ ગુખરાતનું મેદાન ખાલી જોઈ એના ઉપર આક્રમણ કર્યું, પરંતુ એમનામાંના કેટલાક પાણીની અછતથી કચછના રણમાં ખતમ થઈ ગયા અને કેટલાકને શાહી સૈનિકોએ ખતમ કરી નાખ્યા. આ રીતે નિઝામુમુલ્કના સમયમાં ગુજરાત લૂંટના ભયમાંથી મુક્ત રહ્યું.૪૧ નહરવાલામાં આ નાઝિમે હિ.સ. ૭૫૯(ઈ.સ. ૧૩૫૭-૫૮)માં એક મસ્જિદ બનાવરાવી. મલેક તગીને આશ્રય આપનાર સુમરાઓ પર વેર લેવા હિ.સ. ૭૬૩ ઈ.સ. ૧૩૬૧૪૨) માં હયદળ ગજદળ તેમજ હાડીઓના કાફલા સહિત જંગી લશ્કર લઈ સુલતાન ફીરોઝશાહે રાજધાની ઠઠ્ઠા ઉપર આક્રમણ કર્યું. એને સામનો ત્યાંના જામે૪૩ એટલું જ શક્તિશાળી સૈન્ય લઈ કર્યો. એ વખતે દુકાળ અને મહામારીને લઈને ૪ સુલતાન ફીરોઝશાહને ભારે નુકસાન થયું, એની છાવણીમાં ખાદ્ય-સામગ્રી ઘટી ગઈ અને પા ભાગનું હયદળ રોગનું બેગ બન્યું, આથી ઉમરાવતી સલાહથી લશ્કરી બળ ફરીથી મેળવવા બચેલા સૈનિકે સાથે ગુજરાત તરફ એણે પ્રયાણ કર્યું. એમાં સિંધી ભેમિયાઓએ કચ્છના રણમાં એના લશ્કરને જાણી જોઈને ખોટે ભાગે દેવું. સૈનિકો દરેક પ્રકારની અછતને લઈને હેરાન પરેશાન થઈ ગયા. અંતે અનેક વિટંબણાઓ વેઠી, રસ્તામાં હજારો સૈનિકોને મરેલા છોડી ભટકતાં ભટકતાં છએક મહિના બાદ સુલતાન ગુજરાતમાં આવી પહોંચે (ઈ.સ. ૧૩૬૨ માં). સુલતાન ફિરોઝશાહ ઠઠ્ઠામાં જામ સામે લડી રહ્યો હતો તે વખતે નિઝામુલુમુદ્રક તરફથી સાધન-સામગ્રી ત્યાં પહોંચી ન હતી, તેથી રોષે ભરાયેલ સુલતાને એને નાઝિમ પદ ઉપરથી બરતરફ કર્યો (ઈ.સ. ૧૩૬૨).૪૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ દિલ્હી સલ્તનતના અમલ નીચે (૩૯ નિઝામુમુલ્લે પોતાના વહીવટ દરમ્યાન ગુજરાતમાં આબાદી સુલેહશાંતિ અને સહીસલામતી જાળવવા ભગીરથ પ્રયત્ન કર્યા હતા અને નિયમિત રીતે મહેસૂલ શાહી ખજાનામાં પ્રતિવર્ષ ભરાતું રહ્યું હતું ઝારખાન ફારસી (ઈ.સ. ૧૩૬૨ થી ૧૩૭૧-૭૨) સુલતાન ફીરોઝશાહે હવે શાહી દરબારના નામાંકિત અમીર ઝફરખાન ફારસી’ને નાઝિમ નીમે (ઈસ ૧૩૬૨). સુલતાને ઈ.સ. ૧૩૬૩ નું આખુ ચોમાસું ગુજરાતમાં જ ગુજાર્યું અને એ દરમ્યાન ઘણેખરે સમય એ શિકારમાં રત રહ્યો હતો. એ ગાળામાં એણે ફેજી ભરતીનું કામ પણ ચાલુ રાખ્યું હતું. શસ્ત્રસરંજામને કેટલોક પુરવઠા દિલ્હીથી મગાવ્યો. સર્વ પ્રકારની તૈયારી થઈ ગયા પછી એ જ સાલે સુલતાને ઠક ઉપર આક્રમણ કરવા કૂચ કરી. નિઝામ ઝફરખાન પોતાના નાયબને આ પ્રદેશને વહીવટ મેંપી સુલતાન સાથે રહ્યો. - ઝફરખાનનું મૂળ નામ તાજુદ્દીન મુહમ્મદ હતું. એણે હિ.સ. ૭ઃ ૮(ઈ.સ. ૧૩૬૭)માં ઊના(જિ. જૂનાગઢ)માં અને હિ સં. ૭૭૨(ઈ.સ ૧૩૭૦-૭૧)માં કપડવંજમાં મસ્જિદ બંધાવી હતી. એનું મૃત્યુ હિ. સ. ૭૧(ઈ.સ. ૧૩૬૯-૭૦) માં થયું હતું. એને વહીવટ એકંદરે સારો હતો. એ કુરાનનો હાફિજ હતો. એના વહીવટી સમયનો નોંધવા જેવો એક એવો બનાવ છે કે સુલતાન ફીશઝશાહે એક ફોજ સૌરાષ્ટ્રમાં હિ. સ. ૭૭૦(ઈ.સ. ૧૩૬૮)માં શરૂખાન અને મલેક અગ્રબુદ્દીન યહ્યાની સરદારી નીચે મોકલી હતી. શરૂખાને જૂનાગઢને તાબે કર્યું હતું. ઇઝુદ્દીન માંગરોળ (સોરઠ) પહોંચી ત્યાંના કુંવરપાલ સામે લડવ્યો હતો અને કુંવરપાલ એમાં માર્યો ગયો હતો.૪૬ ત્યાં જામે મસ્જિદને પાયો નાખવામાં આવ્યા હતા, જેનું બાંધકામ હિ. સ. ૭૮૫(ઈ.સ. ૧૭૮૩)માં પૂરું થયું હતું. શાહી ફેજ સાથે સૈયદ સિકંદર મસઊદકે નામના એક સંત આવ્યા હતા, તેમણે ત્યાં જ વસવાટ કર્યો હતો. માંગરોળના તિમિઝી સૈયદ એમના ખાનદાનમાંથી ઊતરી આવેલા છે. દરિયાખાન ઉરે ઝફરખાન ૨ (ઈ.સ. ૧૩૭૧-૭૨ થી ૧૩૭૪) સુલતાને ઝફરખાનના અવસાન પછી એના વડા પુત્ર દરિયાખાનને એને જ ખિતાબ “ઝફરખાન' એનાયત કરી ગુજરાતને નાઝિમ નીમ્યો. એની વ્યવસ્થાશક્તિ અદ્દભુત હતી. ગુજરાતમાં સર્વત્ર શાંતિ પ્રસરી હતી. આજુબાજુના Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૦]. સલ્તનત કાલ પ્રિ. પ્રદેશોમાં પણ એને પ્રભાવ પડતો હતો, આથી સુલતાનના ગોઠિયાઓને એની ઈર્ષ્યા આવી અને એને આડું અવળું સમજાવી એને દિલ્હી બેલાવડાવી મગાવ્યો. હિ.સ. ૭૭૩(ઈ.સ. ૧૩૭૧-૭૨)ના અરસામાં મલેક શમસુદ્દીન અબૂરાજા નાયબ નાઝિમ નિમાઈને ગુજરાતમાં આવ્યો. એ વિદ્વાન, શાયર અને મુત્સદ્દી હતો, પણ એની કામગીરીમાં એ વિશ્વાસપાત્ર ન હતો. એ લાંચ લેવા ટેવાયેલો હતો અને નાણું ઉચાપત કરવામાં એ એક્કો હતો ૪૮ પિતાની ઈરછા બર લાવવાને એણે લેકે ઉપર વિવિધ પ્રકારના જુલમ કર્યા હતા. આને લીધે ગુજરાત વેરાન થઈ ગયું અને મહેસૂલ ઘટી ગયું, આથી સુલતાને કઈ યોગ્ય પુરુષને ગુજરાતને વહીવટ કરવા મોકલવાનો નિશ્ચય કર્યો. ઝફરખાનના એક સંબંધી શમ્સદ્દીન દામગીનીએ એ પ્રદેશને વહીવટ મને સોંપવામાં આવે તો ચાલુ આવતી બે કરોડની વાર્ષિક આવક ઉપરાંત ૧૦૦ હાથી, ૪૦ લાખ ટંકા રોકડા અને હિંદી અને હબસી મળીને ૪૦૦ ગુલામ અને ૨૦૦ અરબી અને ઇરાકી ઘોડા હું દિલ્હી મોકલતો રહીશ એવું વચન આપ્યું. આથી સુલતાને એને સોનેરી કમરપટ્ટો, ભાલે, ચડેલ (એક પ્રકારની પાલખી) વગેરે શાહી ચિહન એનાયત કરી ગુજરાતનું નાઝિમપદ સેપ્યું (ઈ.સ. ૧૩૭૪). શમસુદીન દામાની (ઈ.સ. ૧૭૭૪-૧૩૮૦) પોતાની નિમણૂક નાઝિમપદ ઉપર થયા બાદ શમ્સદ્દીન દામગાની ભારે ઠાઠથી ગુજરાતમાં આવ્યો અને એણે વ્યવસ્થાનું કાર્ય કરવા માંડયું. થોડા જ દિવસમાં એને લાગવા માંડયું કે સુલતાનને આપેલું વચન પાળવું મુશ્કેલ છે, તેથી જ્યાં મળ્યું ત્યાંથી અને જે રીતે બન્યું તે રીતે એણે ધન એકત્રિત કરવા ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. રાબેતા મુજબ દર વરસે મહેસલની મોકલવાની રકમ એણે દિલ્હી મોકલી નહિ અને એણે પરદેશીઓને બાજુએ રાખી સ્થાનિક કે, રાજપૂત ઠાકોર અને રાજાઓ સાથે મિત્રાચારીનો સંબંધ બાંધવા માંડયો. ગુજરાતમાં વસતા અફઘાન અમલદારે અને ત્યાં બાકી રહેલા સદા અમીરોએ એની આ નીતિને વિરોધ કર્યો. આગળ ઉપર એણે ખુદ મુખ્તાર હેવાની જાહેરાત કરી ત્યારે તેઓ સૌ ઉશ્કેરાટમાં આવી ગયા અને એક દિવસ સવારના પહેરમાં એના મકાનમાં પ્રવેશ કરી એની કતલ કરી.૪૯ આના પરિણામે ગુજરાતમાં શાંતિ પ્રસરી ગઈ (ઈ.સ. ૧૩૮૦).૫૦ કહdલમુક (ઈ.સ. ૧૭૮૦–૧૩૮૮) શમ્સદ્દીન દામાનીની કતલ થઈ એ પછી મલેક મુફરહને “હંતુમુક Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨ ) દિલ્હી સલ્તનતના અમલ નીચે [૪૧ (રાજ્યને આનંદ)ને ખિતાબ એનાયત કરી સુલતાને ગુજરાતને નાઝિમ નીમ્યો. એણે લગભગ દસ વરસ ગુજરાતના વહીવટ સુંદર રીતે કર્યો. એના સમયમાં પ્રદેશમાં શાંતિ રહી. એના સમયમાં ઈડરના રાજપૂત રાજ્યમાં રાવ રણમલ્લ રાજ્ય કરતેા હતેા. સમગ્ર વાગડ, રાજસ્થાન અને માળવા ઉપર એના પ્રભાવ હતા. તુમુકે એની પાસે ખંડણીની માગણી કરી અને રાવે એ આપવાનેા ઇન્કાર કર્યો, આથી 'તુલૂમુકે ઈડર ઉપર આક્રમણ કર્યું, પરંતુ રાવે એને ભારે શિકસ્ત આપી. એના ૧૭ હજાર સૈનિકો માર્યા ગયા (ઇ.સ. ૧૭૮૨). શ્રીધર વ્યાસે ‘રણમલ છંદ'માં આ ઘટના નિરૂપી છે, ' હવે સુલતાનની વૃદ્ધાવસ્થા હતી. એમ બન્યુ કે મે શાહજાદા ગુજરી જતાં ત્રીજા શાહજાદા મુહમ્મદખાનને ‘નાસરુદ્દીન મુહમ્મદશાહ'તા ખિતાબ આપી પેાતાના વારસ તરીકે એની નિયુક્તિ કરી. નાસિરુદ્દીન મુહમ્મદશાહે ઈ.સ. ૧૩૮૭ માં મલેક યાકૂબ મુહમ્મદ હાજીને ‘સિક ંદરખાન’તે ખિતાબ એનાયત કરી એક ફોજ સાથે ગુજરાતમાં નાઝિમપદના હાદ્દો સ ંભાળવા રવાના કર્યો. સિક ંદરખાન અહીં આવી પહેચ્યા ત્યારે ક્રૂતુલૂમુલ્યે એને વહીવટ સાંપવાને ઇન્કાર કર્યાં, આથી બંને વચ્ચે લડાઈ થઈ. ફ તુમુક જીત્યા અને સિકંદરખાન એમાં માર્યા ગયા. સુલતાન નાસિરુદ્દીન મુહમ્મદશાહુ એ પછી સુલતાન ફીરાઝશાહનું ઈ.સ. ૧૩૮૮માં અવસાન થયુ. આંતરિક કૌટુંબિક ઝઘડા ચાલુ જ હતા. સુલતાનપદે બેત્રણ નબીરાઓની ઝડપી ઊથલપાચલ થઈ. અંતે સામાના(પાણીપતની ઉત્તરે)ના સદા અમીરે। અને અન્ય સરદારીએ નાસિરુદ્દીન મુહમ્મદ શાહને મહ્દ કરી, જેથી એ તખ્ત ઉપર ઈ.સ. ૧૩૮૯ માં બેઠો. હ તુલસુક (ઈ.સ. ૧૭૮૮–૧૩૯૧) ફીરાઝશાહી ખાનદાનની ખાનાજ`ગીતા પુરેપુરા લાભ ઉઠાવી કુહેતુલમુકે આ પ્રદેશના રાજપૂતે ઠાકેારા અને રાજાઓની સાથે મળી જઈ આપખુદ સત્તા સ્થાપવાના પ્રયત્ન કરવા માંડ્યો. મલેક યાકૂબ હાજી સિક દરખાનને શિકસ્ત આપ્યા આદ કેંદ્ર સરકાર તરફથી કાઈ પણ પ્રકારની કાયવાહી એની સામે થઈ નિહ, તેથી એને હિંમત આવી ગઈ હત અને રાખેતા મુજબની મહેસૂલની રકમ દિલ્હી મેકલવાનું એણે બધ કરી દીધું હતુ. ત્યાંથી આવતાં ફરમાનેની પણ એણે અવગણના કરવા માંડી હતી, Page #73 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ ગિ, | ગુજરાતની મુસ્લિમ જનતા નાઝિમની આપખુદીને કારણે નારાજ હતી, આથી ફઈતુમુકે એની સતામણી કરવા માંડી. એણે વિશેષે કરીને ખંભાતના વેપારીઓ ઉપર ભારે ત્રાસ ગુજાર્યો અને ગુજરાતના સ્થાનિક હિંદુ લોકોને ખુશ રાખવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું, આથી મુસલમાનોએ ઉશ્કેરાટમાં આવી જઈ એક અરજી સુલતાન નાસિરૂદીન મુહમ્મદશાહ ઉપર દિહી મોકલી આપી અને એમાં હિંદુલમુકના જુલમ સામે ન્યાયની માગણી કરી. ઝફરખાન બિન વછરુષ મુક, “મુઝફરખાન' (ઈ. સ. ૧૩-૧૪૦૭) આથી સુલતાને એને સ્થાને સૌથી પ્રતિષ્ઠિત અમીરોમાંના એક એવા વછરમુકના પુત્ર ઝફરખાનની નિમણૂક ગુજરાતના નાઝિમ તરીકે ઈ.સ.૧૩૯૧ માં કરી એને “મુઝફફરખાન' ખિતાબ અને શાહી નિશાને લાલ તંબુ તથા સફેદ છત્ર એનાયત કર્યો. સુલતાને એના પુત્ર તાતારખાનને પિતાના પુત્ર જે ગણીને પોતાની પાસે જામીન તરીકે રાખ્યા. ઝફરખાને ગુજરાતમાં આવી ફહંતુમુક સાથે સુલેહ-શાંતિ કરી એને સુલતાનના તાબા નીચે લાવવા માટે બે વાર પ્રયત્ન કર્યા, પરંતુ ફર્ણતુલમુકે એની અવગણના કરી. ઈ.સ ૧૩૯૨ માં બંને વચ્ચે લડાઈ શરૂ થઈ. બંનેની ફોજે ઝનૂન અને જુસ્સાથી લડી. ફર્ણતુલમુક જગના મેદાનમાં ચુનંદા સવારોની ટુકડી લઈ ઝફરખાનની કતલ કરવા એને શોધતો હતો એટલામાં ઝફરખાનના એક ઘોડેસવારે એને પીછો કરી પાછળથી એને એવો તે ઘાયલ કર્યો કે એ ઘોડાની પીઠ ઉપરથી ભંય ઉપર પટકાઈ પડવો. સૈનિકોએ તરત જ એનું માથું ધડથી જુદું કરી ઝફરખાન સામે જઈને મૂકવું. ફહતુલમુકની ફેજ વેરવિખેર થઈ ગઈ અને ઝફરખાન વિજયી થઈ અણહિલવાડ પાટણમાં પહોંચે. જે મેદાનમાં એને આ જીત મળી હતી ત્યાં એણે વસવાટ કરાવી એનું નામ જીતપુર’ આપ્યું. ઝફરખાને ઠેકઠેકાણે પોતાના વિશ્વાસુ માણસોને મુખ્ય સ્થાને ઉપર નીચી બરાબર ચોકી ગોઠવી. આ રીતે બરાબર શાંતિ સ્થપાતાં એ હિ. સ૭૯૫ (ઈ.સ. ૧૭૯૨-૧૩૯૩)માં ખંભાતમાં પહોંચ્યા અને હાકેમ નીમી એણે શાંતિ સ્થપાય એ પ્રબંધ કર્યો. પાછા ફરતાં એ અસાવલમાં રોકાય અને ત્યાં પણ આવશ્યક બંદેબસ્ત કરી અણહિલવાડ પાટણ તરફ પહોંચે. સુલતાન નાસિરૂદીન મહમૂદશાહ ઈ. સ. ૧૩૯૩ માં સુલતાન મહમ્મદશાહનું અવસાન થતાં એને મોટો પુત્ર સિકંદરશાહ, ને થોડા માસમાં એનું પણ અવસાન થતાં એને નાન ભાઈ નાસિરૂદીન Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] દિલ્હી સલતનતના અમલ નીચે મહમૂદશાહ સુલતાન થયું. એણે ગુજરાતમાં નાઝિમ તરીકે ઝફરખાનને ચાલુ રાખે. ઝફરખાન એક સફળ સિપાહસોલાર હતા. ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજપૂત ઠાકોર અને રાજાઓ તેમજ ભાળવામાંના પડેથી મુસ્લિમ શાસકે સાથે હંમેશાં એ લડતો રહ્યો હતો. હિ સ. ૭૯૬(ઈ.સ. ૧૩૯૩-૯૪)માં ઈડરના વિખ્યાત રાજા રાવ રણમલે દિલ્હીના સુલતાનને પરંપરાગત મોકલાતી ખંડણી મેકલવાનું બંધ કર્યું, આથી ઝફરખાને જગી હાથીઓ સહિત એક મોટું લશ્કર લઈ ઈડર ઉપર ઓચિંતું આક્રમણ કર્યું. બધી બાજુથી ઘેરાઈ ગયેલા રાવે છેવટે સુલેહ કરી ઝફરખાને ખંડણી તરીકે ઘણું ઝવેરાત લીધા બાદ લડાઈ બંધ કરી અને એ ત્યાંથી અણહિલવાડ પાછો ફર્યો ઈ. સ. ૩૯૫માં ઝફરખાને ખાનદેશ અને ઝરદ(ઝાલાવાડ માં પોતાની સત્તા દઢ કરી. એ પછી એણે ઈ. સ. ૧૩૯૫ માં સોમનાથ પાટણ તરફ કૂચ કરી અને ત્યાંનું મદિર લેવું અને શહેરને લૂંટવું. ત્યાં એણે એક મસ્જિદ બંધાવી અને ઈસ્લામનો પ્રચાર કરવા મુલ્લાંઓ અને મેલવીઓ રાખ્યા. ત્યાંના પ્રદેશને વહીવટ કરવા પિતાના તરફથી એણે થાણદાર નીમ્યો. પછી એ ચૂડાસમા રાજા પાસેથી ખંડણી લઈને અણહિલવાડ પાટણ પાછો ફર્યો. પાટણ આવી ઝફરખાને મેવાડને તાબે રહેલા માંડલગઢ પર ચડાઈ કરી. ત્યાંના રાજપૂતોએ લાંબી ટક્કર ઝીલી, પણ ગઢમાં મરકી ફાટી નીકળતાં રાજપૂતોએ સુલેહ કરી. ત્યાંથી અજમેરની યાત્રા કરી સાંભર–ડીંડવાણું કબજે કરી પાછા ફરતાં મેવાડનાં દિલવાડા અને ઝિલવાડા તારાજ કરી ઝફરખાન ઈ. સ. ૧૩૯૮ માં પાટણ પાછા ફર્યો. હવે એને પુત્ર તાતારખાન દિહીથી આવી એની પાસે રહ્યો. હિ. સ. ૮૦૧(ઈ. સ. ૧૩૯૮-૯૯)માં ઈડરના સંપૂર્ણ વિજય અંગેનું પિતાનું અધૂરું રહેલું કાર્ય પૂરું કરવા નાઝિમ ઝફરખાને પાકી જના ઘડી. સૈનિકોને જગલે સાફ કરી દેવાને એણે હુકમ કર્યો અને રસ્તા પણ એમની પાસેથી સાફ કરાવ્યા, છતાં પણ ઝફરખાનને વિશેષ સફળતા સાંપડી નહિ. રાવ રણમલે કરેલા વીરતાપૂર્વકના પ્રતીકારને લીધે એને પીછેહઠ કરવી પડી. હિ.સ. (૭(ઈ.સ. ૧૪૦૦)માં ઝફરખાને ફરીથી ઈડર પર આક્રમણ કર્યું અને ત્યાંના રાવે એને બરાબર સામનો કર્યો, છતાં એમાં એ ફાવ્યો નહિ અને રાત્રિ દરમ્યાન એને વિસનગર તરફ નાસી છૂટવું પડયું. ઝફરખાને ઈડરમાંનાં હિંદુ મંદિરોનો નાશ કર્યો. એણે કિલ્લામાં રક્ષણથે એક ફોજ મૂકી અને એ પાટનગરમાં પાછો ફર્યો, પરંતુ એ સ્થિતિ ઝાઝે સમય ચાલુ રહી Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૪] સલ્તનત કાલ [.. હાય એમ જણાતું નથી, કારણ કે ઈડર ફરીથી રાવના કબજામાં આવેલું જશુાય છે. બીજા વરસે એટલે કે હિ. સ. ૮૦૪(ઈ.સ. ૧૪૦૧-૦૨)માં સામનાથના હિંદુ લેાકાએ ફરીથી ત્યાની મૂર્તિની પૂજા શરૂ કરી હોવાના સમાચાર ઝફરખાનને મળ્યા, તેથી એક ફોજ આગળ રવાના કરીને એ પડે એની પાછળ ગયો. હિંદુઓએ એની ફાજના બરાબર સામના કર્યા, પરંતુ તે એની સામે ટક્કર ઝીલી શકયા નહિ, તેથી તેઓ દીવના ટાપુના કિલ્લા તરફ નાસી ગયા. ઝફરખાને એમને પીછે કર્યાં અને એમનામાથી ઘણાની કતલ કરી, એમનું સેનાપતિપદ સંભાળનાર હમીર નામના ગેાહિલ રાજપૂતને પકડી હાથીના પગ નીચે કચડાવી નાખ્યો. ઝફરખાને એ પછી દીવમાંનું મંદિર તેાડાવી નાખ્યુ. અને એના સ્થાને મસ્જિદ ચણાવી ત્યાં એણે કાઝીએ અને મુફતીઓની નિમણૂક કરી અને એક ફોજ રક્ષણાર્થે મૂકી. એ પછી તાતારખાન આ બને ચડાઈઓમાં પિતાની સાથે ગયો હતા તે પશુ અણહિલવાડ પાટણ પાટનગરમાં પરત પહેાંચ્યો. દિલ્હી સલ્તનતની પડતી . ચ્યા સ` બનાવે ગુજરાતમાં બન્યા તે દરમ્યાન દિલ્હી સલ્તનતની પડતી દશા હતી. રાજપૂત રાજાએ ઠેર ઠેર મળવા કરતા રહ્યા હતા. મોટા અમીરા સરદારા સામતા જાગીરદારે। વગેરે સત્તા પ્રાપ્ત કરવા નિરકુશ થઈ ગયા હતા. તેઓ યુક્તિ-પ્રયુક્તિ અજમાવતા રહેતા હતા. સુલતાન ફીરાઝશાહના સમયથી મહેલમાં જે પરદેશી ગુલામેા નેકરી કરતા હતા તે તેાફાની અને બળવાખેાર બન્યા હતા. સનિતના તખ્ત ઉપર નાસિરુદ્દીન મહમૂદશાહ હતા તે દરમ્યાન ઈ.સ. ૧૩૯૮ માં એક મહાન વિનાશક રાજકીય આંધી આવી, તીમૂરે અતુલ સ`પત્તિ . લૂંટવા માટે હિંદુસ્તાન પર આક્રમણ કર્યુ અને દિલ્હી લૂંટી હાહાકાર વર્તાવ્યો. દરમ્યાન સુલતાન મહમૂદશાહે હારી, ત્યાંથી પલાયન કરી, પહેલાં ગુજરાત આવી મુઝફ્ફરખાનને આશ્રય લીધે તે ત્યાં પોતાને માત-મરતમા ન મળતાં એ ત્યાંથી માળવા ગયો. દિલ્હી સતનતની રહીસહી સત્તા પણ માટી ભેગી મળી ગઈ. તીમૂર ભારતમાંથી પાછા કર્યાં તે પછી પાંગળી બનેલી સત્તાને લઈને દેશમાં અંધાધૂંધી અને અવ્યવસ્થા વ્યાપ્યાં. મહમૂદ્દશાહ ઈ. સ. ૧૪૦૧ માં દિલ્હી પાછા કર્યો, પરંતુ હવે પ્રદેશના હાકેમા અને નાઝિમા સ્વતંત્ર શાસક થઈ બેઠા. ગુજરાતમાં તાતારખાને સ્વત ંત્ર સત્તા ધારણ કરી (ઇ.સ. ૧૪૦૩). પરિણામે દિલ્હી અને ગુજરાત વચ્ચેના સંબંધ તૂટી ગયો. Page #76 -------------------------------------------------------------------------- ________________ દિલ્હી સલ્તનતના અમલ નીચે પાદટીપ ૧. જુએ, આ ગ્રંથમાળાના ગ્રંથ ૪, પૃ. ૧૦૬. ૨. એજન, પૃ. ૭, ૧૦૫ મો. 3. અબુઝફર નદવી, ‘ગુજરાતનેા ઇતિહાસ”, ભા. ર, પૃ. ૬૨-૬૩ (‘મિતે મુખ્તાવાર, મા. ૨. પૃ. ૬૬ના આધારે ). અલ્પખાને ચૌહાણ રાજપૂતા પાસેથી ઝાલેાર છીનવી લીધું ને ત્યાર પછી નવસારી, ભરૂચ અને ગધાર ઉપર જીત મેળવી એને કબજે કર્યાં એવું મોલાના અબુઝફર નદવી નાંધે છે (‘ગુજરાતના ઇતિહાસ’ ભા. ૨, પૃ. ૬૨) પરંતુ પ્રે। કામિસર્રિયેટ અ૫ખાનની સુખાગીરી દરમ્યાન સુલતાન અલાઉદ્દીને લેાર જીત્યુ' એવુ' નેાંધે છે (History of Gujarat, Vol. 1, p. 11 ) એ ચથાય છે. પદ્મનાભે • કાન્હડદેપ્રખ ધ’મા અઘખાને(=ઉઘખાને) ગુજરાત જીતી દૃિલ્હી જતાં જાલેર પર હુમલા કર્યાં પરંતુ એમાં એ હારીને નામેાશી પામ્યા એવુ' જણાવ્યું છે (ાન્હવે પ્રબંધ, પૃ. ૧૨-૨૬). આ હુમલેા ગુજરાત પરની ચડાઈ વખતે ઉખાનની મારફતે થયા ગણાય.જલાર પરની જીત તેા અલાઉદ્દીનના રાજ્યકાલનાં અતિમ વર્ષોમાં થઈ હતી, જે સમયે ગુજરાતમાં અલ્પખાનના વહીવટ ચાલતા હતા, પરંતુ જાલાર પરની છતમાં અલ્પખાને કંઈ સક્રિય ભાગ લીધે। હાવાનું તેાંધાયું નથી. નવસારી ભરૂચ અને ગધાર ઉપર અલ્પખાને જીત મેળબ્યાનું મો. નદી સાહેબે શાના આધારે લખ્યુ હશે એ નોંધાયું નથી.—સ.. ૪. આ બનાવ જિનપ્રભમરિના વિવિધતીર્થq' ૧૫ ત્રણ વવામાં આવેલા છે સનરારાપુના વિષય પણ એ જ છે. વળી કસૂરિ કૃત ‘ નામિનન્દનગિનાદ્વાર-ઋષ' માં પણ સમરા શાહે કરાવેલા તીર્થંધારનુ નિરૂપણ છે, મુનિ જિનવિજયજીએ શત્રુંજયના શ્રાદ્ધારનુ વણ ન શકુંગયતીઢાર-મંધ ' માં કરેલુ’ છે. : ૨ જુ] ૧, [v જો ૧૧૬-૧૨માં ૫. ‘મિતે મુસ્તાાવા' (ઉ) મુજબ ઉલૂખાન રાજા કર્ણદેવને હરાવી સારઠ તરફ નીકળી ગયા હતા ત્યારે પાછા ફરતી વખતે એણે પાલીતાણા-શત્રુંજય જીત્યાં હતાં. શત્રુજય પરના મદિરના નાશ એ સમયે થયા હશે. ૬. મો. અબુડ્ઝર નદવી, ‘ગુજરાતના ઇતિહાસ', ભા. ૨. પૃ. ૬૨ ૭. સામી, તેં દુર્ સાતીન', રૃ૩૨૧, ૨૩૧ ૮. ઘરનો, તારીણે ઝીરોઝશાહી,” રૃ. ૩૬૧ ૯. અમીર જીતૂરો, નોહ સિવેન્દ્ર ' (હસ્તપ્રત), સામી, ગન ‰ ૨૪૮ માં એનુલ-મુલ્કને મેાકલવાનુ' લખેલ છે. ૧૦. પછી મુદ્ન્મવાન, ‘· મિમાતે શ્રમપી'', મા. ૧ પૂ. ૩૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ સલતનત કાલ [. ૧. એક ખાસ હેતુથી આ કામ એણે કરાવ્યું હતું. ગુજરાત એનું વતન હતું. એ ઉપર કબજો જમાવી લેવાની ખુસરેખાનની ઈચ્છા હતી. એમાં એને એના જ્ઞાતિભાઈઓની મદદ મળશે એવો પૂર્ણ વિશ્વાસ હતો. એમ કરી, ધન એકત્ર કરી એણે ફળ ભરતી કરી. એ ખુદ મુખ્તાર સત્તાનો પાયો નાખવાની મહત્ત્વાકાંક્ષા સેવતો હતો, પરંતુ હસાબુદ્દીન અપાત્ર હોવાને કારણે ખુસરે ખાન ધારેલું કામ પાર પાડી શક્યો નહિ, બલકે એના મેચને હસામુદ્દીને નુકસાન પહોંચાડયું. १२ बरनी, 'तारीखे फ़ीरोजशाही', पृ. ३९७ ૧૩. થરની, “તારણે ફીરોઝશાહી', પૃ. ૨૨૮ १४. अली मुहम्मदखान, 'मिरआते अहमदी,' भा. १, पृ. ३८ । ૧૫. રોલ ગુણમ મુ , “માતે મુતાવાર, મી, ૨, પૃ. ૬ ૧૬. વરની, “તારી ફીરોઝશાહી', પૃ. ૮૫૧ खाजा निजामुद्दीन, 'तबकाते अकबरी', भा. १, पृ १९९ मुहम्मद कासिम, 'तारीखे फ़िरिश्ता, जिल्द १, पृ. १३३ ૧૭. “તારણે રિશ્તા', નિદ્ ૧, પૃ. ૧રૂ રૂ-રૂક ૧૮, વરની, “તારણે રોડરાણી', 9 કષ૪-૫ ચથી સદવી, “તારી મુજારાહી', પૃ. –૧૦૦ “તારી રિશ્તા', પૃ. ૧-(લખનો) વગેરે ખરી રીતે આ સુલતાનના નાઝિમો વિશે સમગ્ર માનુક્રમ અને સંપૂર્ણ વિગતો મળતી નથી, આથી એના સંકલનમાં મુશ્કેલી રહે છે. – સં. ૧૯. એમ જણાય છે કે ગુલામ તરીકે એને તેલિંગાણાથી લાવવામાં આવ્યો હતો. એ કઈ એક ગાયકને પુત્ર હતો. ધીમે ધીમે પ્રગતિ કરીને મજકુર પદ ઉપર પહોંચ્યા હતા. ૨૦. મુસલમાન ઇતિહાસકારોએ પરદેશી અમીર માટે “અમીરાને સદા' શબ્દને ઉપયોગ કરે છે. બરનીએ દરેક ઠેકાણે એ જ નામ મૂકેલું છે. તારી રિશ્તાના અંગ્રેજી તરજૂમામાં બ્રિસે અમીરે વહીદ' (વર્તમાન અમીર) નામ લખેલું છે, પરંતુ મૂળ ફારસી તારીd જિરિતા, નિઃ ૧, પૃ ૨૫૦માં “અમીરાને સદા” છે. આ અ..રો મૂળ પરદેશથી આવેલા લોક હતા અને એ અનેક જાતિઓના હતા. તેઓ કરતમાં વસવાટ $217 21 Sal (Danison Ross, Arabic History of Gujartat, Introduction, Vol. Ill, pp. 31-32). એ સર્વે મુજબ અમીરાને સદા સૈનિકોના સરદારોની ઉપાધિ હતી. પુસ્લી ઈગ (The Cambridge History of India, Vol, p. 106. f. ૧) મુજબ તેઓએ લગભગ એક ગામના જૂથમાં કર ઉઘરાવાન મહેસૂલી Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ]. દિલહી સલતનતના અસલ નીચે જ્વાબદારી સંભાળતા હતા. એના વેતન તરીકે એમને પાંચ ટકા હિસ્સો મળતો હતો. “અમીરાને સદાને શબ્દાર્થ “સેના અમલદારો” (Centurious officers) એવો થાય છે. મિરાતે મુમૂવી, 5. જલ પ્રમાણે મુઘલ સરદાર અમીર નવરાઝ સાથે મુઘલ મોટી સંખ્યામાં ભારતમાં આવ્યા હતા. અમીર નવરેઝ મુહમ્મદ તુગલકની નોકરીમાં રહ્યો હતો, એમનામાંથી જે લો એક હજારની ફેજના અમલદાર બન્યા હતા તે હઝ રા” અને જેઓ એક ની ફેજના અમલદાર બન્યા હતા તેઓ “સદા” (“સ અર્થાત સો ઉપરથી બનેલા) નામથી ઓળખાયા હતા. પાછળથી એમાંના હઝારા અમીરે અને સદા અમીર દખણું માળવા અને ગુજરાતમાં મોટી સંખ્યામાં પ્રસરી ગયા હતા અને શક્તિશાળી બન્યા હતા. ફલામ, તંદુ સાતીન’ ૪૭૬; મુહમ્મર સિમ િિરતા, “તારી રિતા', મા. ૧, પૃ. ૧૪૦ 22. Rehla, pp. 113 f. ૨૨. વરની, “તારીd ફીરોઝશાહી.” . ૧૦૭ ૨૩. રામી, “તદ્રુમ સાતીન', પૃ. ૨૮૨ ૨૪. વરની, કુઝન, પૃ. ૧૦૭ ૨૫. થરની, ઉઝન, પૃ. ૪૮૩-૪ ૮૬ ૨૬. વરની, ગન, 5. ૦૧ ૨૭. સામી, બહુ સાતીન” પૃ. ૪૮૬-૮૭ ૨૮. બરની (પૃ. ૫૧૨) આ મુજબ જણાવે છે, પરંતુ ફિરિતાએ કહ્યું છે કે મુહમ્મદ &ાસિમે મુઇઝઝુદ્દીનને જ લશ્કર સાથે ડાઈને સામનો કરવાને મેકલ્યો હતો ડભોઇમાં ખાને જહાન મલેક મુફલિવ એને મળી ગયે બંનેએ મળી બળવાખાને હરાવ્યા, (તારણે જિરિતા, . ૧, ૩. ૧૪૧). પરંતુ એનું સમર્થન કેઈ અન્ય ઇતિહાસમાં મળતું નથી. ર૯. સામી, “ક્ત દુર સાતીન', પૃ. ૪૨૧; પરની, “તારણે રોઝારાણી', 9. ૫૧૨ ૩૦. ઘરની, ગન, પૃ. ૫૧૨ A ક. સામી, તું હુ માતા', પૃ. ૪૬૧-૧૭ ૨. વરની, “તારી જીજ્ઞTTી', ૧૧૭ ૩૩. સામી, દુર કરાતી', 5. ફરક ૩૪. થરની, “તારી નુરારી', પૃ. ૨૦-૨૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ * સલ્તનત કાલ ઝિ. ૩૫. પીરમ બેટ ખંભાતના અખાતમાં ઘેઘાથી આશરે ૭ કિ.મી. અંતરે આવેલ છે. ૩૬. ભાવનગર રાજ્યના રાજકુટુંબને આદ્ય પુરુષ સેજકજી હતો. મેખડાજી ગોહિલ એને પૌત્ર થતા હતા. ૩૭. શેર મુત્રમ મુમર, “fમાતે મુક્તઝારા,” મી. ૨, પૃ. ૫૬. ઘોઘામાં મોખડાજી ગોહેલની સમાધિ છે. se. Bombay Gazetteer, Vol. VIII (Kathiawad), p. 285 ૬૯. વાની, “તારી ઝીરોનુરા,” ૧૨૩ પરંતુ ફિરિરતા આ બાબતમાં તપાસ કરી બરનીના આ વૃત્તાંતનું ખંડન કરે છે ને સ્પષ્ટ કરે છે કે મહમૂદ બેગડા સિવાય કઈ બીજા સુલતાને જૂનાગઢનો કિલ્લો જીત્યા નહતો ને સુલતાન મહમદ તુગલકે રા”એ સ્વીકારેલી તાબેદારીને પૂરતી ગણુ ઘેરો ઘાલવાનું માંડી વાળ્યું હતું (તારી રિતા, પૃ.૧૪૩). 3 મિશ્ર આ વાતનું સમર્થન આપતાં નેધે છે કે રા'એ સ્વીકારેલી તાબેદારીને લીધે સુલતાનને એ પછી જુનાગઢ જીતવા જવાની જરૂર પડી લાગતી નથી ને સુલતાને એ પછી જૂનાગઢની ઔપચારિક મુલાકાત લઈ ત્યાં ERMIT GRAU (Rise of Muslim Power in Gujarat. p. 121) -. ૪૦. ઘોરી કુટુંબના અમીરોને ખુદાબંદઝાદા અને અભ્યાસી ખલીફાઓના વંશજ અમીરોને “મખમઝાદા” કહેતા હતા. ૧. વરની, “તારી ઝીરોઝશાહી” . ૬. એમાં સાલ આપવામાં આવી નથી, પરંતુ જે રીતે વિગત આપવામાં આવી છે તે ઉપરથો હિ. સ. ૭૫૯ (ઈ.સ. ૧૭૫૭) હોવાનું જણાય છે. ૪૨. કોઈ પણ ઈતિહાસગ્રંથમાં ઠઠ્ઠા ઉપરના આક્રમણની સાલ મળતી નથી, પરંતુ ઇતિહાસની કેટલીક વિગત ઉપરથી ઉપર જણાવેલી સાલ હોવાનું જણાય છે. 83. Ishwari Prasad, Medieval India, p. 310, The Delhi Sultanate, p. 95 ४४. सम्स शीराज अफीफ, 'तारीखे फीरोजशाही', पृ. २०३ ૪૫. ઉન, પૃ. ૨૧-૨૨૧ ૪૬. આ અગાઉ સુલતાન મુહમ્મદશાહ તુગલકે ગિરનારને ગઢ જી હતો અને એના જોડિયા પ્રદેશ, કિનારા સહિત, એના તાબામાં હતા, જેમાં માંગરોળ(સોરઠ)ને ભાગ પણ હતો. બહુધા સુલતાન મુહમ્મદશાહના અવસાન પછી એ પ્રદેશો સ્વતંત્ર થઈ ગયા હતા અને ગિરનારને ગઢ મજબત હતા તેથી ગુજરાતના નાઝિમેએ એને સામને કરવાની હિંમત કરી ન હતી હવે સુલતાન ફીરોઝશાહ ગુજરાતમાં આવ્યો ત્યારે એણે કેજ મોકલી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ દિલહી સલ્તનતના અમલ નીચે [૪૯ ૪૭. શેખ ગુલામ મુહમ્મદે (fમાતે મુલ્તાવાäમાં) એમની ગણતરી ફિરોઝશાહના સરદારોમાં કરી છે. પરંતુ એમ કરવામાં એની ભૂલ છે. એ સૈયદ સિંકદર મુજાહિદ (એટલે કે મજહબ માટે લડનારાઓ) પૈકીમાંના હતા. એ પછી એમણે ત્યાં જ વસવાટ કર્યો હતો. એમને સુલતાન તરફથી દેવલપુર નામના એક ગામની આવક સદંતર મળી હતી. એ પછી એ ગામનું નામ બદલી “મખÉમપુર “(આજનું મકતુપુર, તાલુકો માંગરોળ, જિલ્લે જૂનાગઢ) રાખવામાં આવ્યું હતું. એમનું અવસાન ઈ.સ. ૧૪૨૧ માં થયું હતું. એમની કબર ત્યાં માંગરોળ નજીક બંદર પાસે છે અને ત્યાં રસ ભરાય છે. ૪૮. જેમકે એક વખત ફરમાન આવ્યું કે વેપારીઓ નાઈલ પાસેના ટાપુમાંથી હાથી લાવે છે, રસ્તામાં એમાંથી કોઈ મરી પણ જાય છે, તેની કિંમત શાહી ખજાનામાંથી ચૂકવવામાં આવશે. મલેક શમ્સદ્દીન અબૂ રજાએ કેટલાયે હાથીની કિંમતના પૈસા એ મરી ગયા હોવાનું જણાવી, બનાવટી બિલ રજૂ કરી વસૂલ કરી લઈને હજમ કર્યા હતા. (શીરા , “તારી ક્વોત્તરશાહી' 9 ક ૬૦). ૪૯. ચહ્યા કરી, “તારોરા મુવારશાહી' પૃ. ૧રૂર; વાની, “મુત્તરવુત તેવા , મા. ૧, પૃ. ૨૧૦-૫૧૦; શીરાજ્ઞ સી, “તારી રોરા, . ૧ ૫૦. શમ્સ શીરાજ અફીફના “તારી નરોત્તરશાદી માં આ સાલ આપી છે, કેટલાક ઇતિહાસમાં આ બનાવ હિ. સ. ૭૮(ઈ.સ. ૧૭૭૬-૭૭)માં બને. હેવાનું નોંધાયું છે. ઈ-૫-જ. Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ ગુજરાત સલ્તનત સ્થાપના અને સ્થિરતા દિલ્હી સલ્તનતની સત્તા સામે ગુજરાતમાં અવારનવાર બળવા થયા કરતા હતા. આખરે એ સમય આવ્યું કે ગુજરાતમાં નાઝિમ સ્વતંત્ર રીતે વહીવટ કરવા લાગે ને આગળ જતાં એમાંથી ગુજરાતમાં સ્વતંત્ર સતનત સ્થપાઈ. , નાઝિમ ઝફરખાન દિલ્હીના સુલતાન નાસિરુદ્દીન મુહમ્મદશાહ તુગલકે ઈ.સ. ૧૩૯૧માં ઝફરખાનને નાઝિમ નીમી ગુજરાતમાં મોકલ્યો હતો. એને પુત્ર તાતારખાન દિલ્હીની રાજકીય અંધાધૂંધી દરમ્યાન પોતાના તરફથી ભાગ ભજવી રહ્યો હતો, અને દિલ્હી સલ્તનતનું તત હાંસલ કરવાની મહત્વાકાંક્ષા સેવી રહ્યો હતો. એ ઈ.સ. ૧૩૯૮ ના ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ગુજરાતના પાટનગર અણહિલવાડ પાટણમાં આવ્યો અને એણે પિતા ઝફરખાનને દિલ્હી સલ્તનતની અંધાધૂંધીથી વાકેફ કર્યો. એમ કરીને એણે ગુજરાતમાં એક બળવાન લશ્કર એકત્રિત કરી દિલ્હી જીતી લેવાને પોતાને ઈરાદે એની આગળ પ્રદર્શિત કર્યો, પરંતુ ઝફરખાન તે દૂરંદેશી અને મુત્સદ્દી હેઈને ચાલુ રાજકીય પરિસ્થિતિ એમ કરવા માટે પ્રતિકૂળ હેવાનું સમજતો હતો, તેથી એણે તાતારખાનને એ બાબતમાં આગળ પગલાં ન ભરવા સમજાવ્યો. એટલામાં તીમૂરના આક્રમણની ખબર પણ આવી અને તાતારખાનને પિતાની યોજના પડતી મૂકવી પડી. એ પછી એ ગુજરાતમાં જ રહ્યો અને ઝફરખાને ઈડર અને સોમનાથ ઉપર આક્રમણ કર્યા ત્યારે એની સાથે રહી એને એ મદદ કરતો રહ્યો. તમૂરની ચડાઈ પછી સલતનતમાં અંધાધૂંધી અને અવ્યવસ્થા વ્યાપ્યાં એને લાભ લઈ પ્રદેશના હાકેમો અને નાઝિમ સ્વતંત્ર શાસક બની બેઠા અને એ જ રીતે ઝફરખાને પણ દિલ્હી સલતનતની સત્તાની અવગણના કરી ગુજરાતમાં સ્વતંત્ર રીતે શાસન કરવા માંડ્યું, પરંતુ સુલતાન તરીકને વિધિસરને ખિતાબ એણે ધારણ કર્યો નહિ. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૐ જુ'] ગુજરાત સલ્તનત ઃ સ્થાપના અને સ્થિરતા સુલતાન મુહુમ્મદશાહુ ૧લા (ઈ સ. ૧૪૦૩ થી ૧૪૦૪) તાતારખાને દિલ્હી સલ્તનત ઉપર કાબૂ મેળવવાની મજકૂર મહત્ત્વાકાંક્ષાને ત્યાગ કર્યાં ન હતેા. એણે ઈ.સ. ૧૪૦૩ માં એની પુરાણી યેાજના અમલમાં મૂકવા દેવાની વિનંતી પિતા ઝફરખાનને કરી અને એણે એવી ખાતરી પણ આપી કે દિલ્હીના લેાકેા પેાતાના શાસક તરીકે મને જરૂર સ્વીકારશે.' સાઠ વર્ષની વયના, રાજકારણમાં રીઢા અને અનુભવી ઝફરખાને એ ખાટું સાહસ સાથે વહેારવાની સંમતિ ક્રમે કરી આપી નહિ. બૂઢા બાપ કાઈ પણ રીતે એની મમતથી ચલિત થાય એમ નથી એવું તાતારખાનને લાગ્યું ત્યારે એણે થાડા સમય બાદ એને જકડી લઈને અસાવલમાં કેદ કરાવી દીધેજ અને ત્યાં ઈ.સ. ૧૪૦૩ ના ડિસેમ્બર ૧૪૦૪ ના જાન્યુઆરી દરમ્યાન ‘મુહમ્મદશાહ' ખિતાબ ધારણ કરીને પાતે તખ્ત ઉપર બેઠો. આમ નાઝિમ ઝરખાન ગુજરાતને પ્રથમ સ્વતંત્ર શાસક બન્યા હતા, પણ ગુજરાતને પ્રથમ સત્તાવાર સુલતાન તે। એને પુત્ર તાતારખાન થયું. [૫૧ તખ્તનશીન થયા પછી તરત જ સુલતાન મુહમ્મદશાહ ભરૂચની પૂર્વમાં રાજપીપળા પાસે આવેલા નાંદોદનાપુ બળવાખેાર હિંદુ ગેાહિલ રાજા ગેમલસિંહજીને ક નસિયત કરવા પહોંચ્યા અને એને શરણે લાવી એની પાસેથી ખંડણી ભરવાનું કબુલાવ્યું. ત્યાંથી એ દિલ્હીની દિશામાં કર્યાં ત્યારે પહાડમાંની જ ગલી આખેહવાને લઈ ને રસ્તામાં નર્મદા નદીના ઉત્તર કાંઠા ઉપર આવેલા શિનેરમાં એની તબિયત બગડી અને એ ગુજરી ગયા. એના એકાએક થયેલા અવસાનના કારણની બાબતમાં કેટલાક ઇતિહાસકારા કહે છે કે એને શરાબની એવી તેા લત હતી કે તખ્તનશીની પછી મે મડિના અને થાડા દિવસમાં જ એ એના ભાગ બન્યા.૭ એ અંગે ખીજું કારણ- એ પણ આપવામાં આવે છે કે ઝફરખાનના નાના ભાઈ શમ્સખાન દમદાનીને તાતારખાને ‘નુન્નતખાન'ને ખિતાબ આપી વકીલુસ સલ્તનત (મુખ્ય વજીર) નીમ્યા હતા. ઝખાને એની પાસે છૂપી રીતે પેાતાને ખાસ વિશ્વાસુ માણસ મેકલી એની મારફત એને પેાતાની ખરાબ કેદી દશાથી વાકેફ કર્યાં અને તાતારખાનને ખતમ કરી પેાતાને એની પકડમાંથી છેડાવવા વિનંતી કરી. શમ્સખાન એ સમયે તાતારખાન (સુલતાન મુહમ્મદશાહ ) સાથે શિનાર નજીક નાખેલી છાવણીમાં હતા. પેાતાના વડીલ બંધુને મુક્ત કરવા એણે પેાતાના ભત્રીજા તાતારખાનને શરાબમાં ઝેર૧૦ અપાવી ભરાવી નખાવ્યા અને એ પછી અસાવલ પહેાંચી ઝફરખાનને કેદમાંથી બહાર Page #83 -------------------------------------------------------------------------- ________________ પર) સલતનત કાલ ઝિ, કાઢયો (ઈ.સ. ૧૪૦ને ફેબ્રુઆરી-માર્ચ). આમ મુહમ્મદશાહે લગભગ બે મહિના રાજ્ય કર્યું. એ પછી ઝફરખાને તાતારખાનની દફનક્રિયા પાટણમાં કરાવી. ઉપર મુજબની લાચાર અવસ્થામાં ઝફરખાને પુત્રને મરાવી તો નાખે, પરંતુ એ પછી જીવનની છેલ્લી ઘડી સુધી એની આંખમાંથી રુદનનાં આંસુ કદી સુકાયાં ન હતાં.૧૧ સુલતાન મુઝફરશાહ ૧ (ઈ.સ. ૧૪૦૭થી ૧૪૧૧) તાતારખાનના અવસાન પછી ત્રણ વરસ અને ચાર મહિનાને સમય ગુજ એ બાદ આખરે અમીરે સરદારો અને સિપાહસાલારોના આગ્રહને વશ થઈ હિ. સ. ૮૧ (ઈ.સ. ૧૪૦૭)માં ઝફરખાન મુઝફ્ફર ખાને “મુઝફફરશાહ' ૧૩ ખિતાબ ધારણ કરી, વિરપુર મુકામે શાહી નિશાનો ધારણ કરી પોતાના નામની સિક્કા પડાવ્યા. આમ જાહેર રીતે એ સ્વતંત્ર સુલતાન થશે. એ પછી સુલતાન મુઝફફરશાહે તાતારખાનના પુત્ર અહમદખાનને પિતાને વલ અહદ “ (રાજ્ય-વારસ) નામે અને એને રાજ્યવહીવટની તાલીમ આપવા માંડી. ગુજરાતમાં આ બન્યું તે દરમ્યાન માળવાના સુલતાન દિલાવરખાન(ઈ.સ. ૧૪૦૧-૧૪૦૫)ને એના શાહજાદા અ૯પખાને ઝેર અપાવી મારી નખાવ્યા હતા અને એ પોતે “દૂશંગશાહ ખિતાબ ધારણ કરી તખ્ત ઉપર બેઠો હતો. એ દિલાવરખાન સુલતાન મુઝફફરશાહને મિત્ર હતા, આથી પિતાની તખ્તનશીની પછી એટલે કે ઈસ. ૧૪૦૭ના સપ્ટેમ્બર-ઓકટોબરમાં મુઝફફરશાહે માળવાના પાયતખ્ત ધાર ઉપર ચડાઈ કરી સુલતાન દૂશંગશાહને હરાવ્યા અને ગિરફતાર કર્યો. ૧૪ એ પછી પોતાના ભાઈ નુસ્મત ખાન એટલે કે શરૂખાન દમદાનીને એણે ત્યાંને શાસક ની. એણે માળવામાં એ તો કેર વર્તાવ્યું કે લોકો એને નફરત અને ધિક્કારની નજરે જોવા લાગ્યા. લશ્કરે એને ત્યાંથી તગેડી મૂક્યો અને મૂસાખાન નામના, દૂશંગશાહના પિતરાઈ ભાઈને એના સ્થાને શાસક નીમ્યો. એ પછી દૂશંગશાહે માફી માગી અને આજીજી કરી. તદુપરાંત એના પુત્ર મુહમ્મદશાહની સિફારને લક્ષમાં લઈ સુલતાને વલી અહદ અહમદખાનને માર્ગદર્શન આપી દૂશંગશાહને ફરીથી માળવાના તખ્ત ઉપર સ્થાપિત કરવા મોકલ્યા. સફળતાપૂર્વક સેપેલી કામગીરી અદા કરી એ અણહિલવાડ પાટણમાં પરત આવ્યા (ઈ.સ. ૧૪૦૮). આ દરમ્યાન મુઝફરશાહે દિલ્હીના સુલતાન મહમૂદશાહની મદદે દિલ્હી લશ્કર મોકલ્યું, પણ તેવામાં ઈબ્રાહીમશાહે દિલ્હીને ઘેરે ઉઠાવી લેતાં મુઝફરશાહનું લશ્કર પાટણ પાછું ફર્યું. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩જુ ગુજરાત સહિતની સ્થાપના અને સ્થિરતા પિ૩. ઈ.સ. ૧૪૦૯ માં સુલતાન મુઝફરશાહે એક ફેજ અમીર ખુદાવંદખાનની સિપાહાલારી નીચે કચ્છમાં વાગડમાં આવેલા કંથકોટમાં ૧૫ રહેતી માથાભારે ટેળીઓને વશ કરવા રવાના કરી. ત્યાં વિજય મેળવી એ પાછી આવી. વૃદ્ધાવસ્થાની વિવિધ પ્રકારની નબળાઈઓને લઈને રાજ્યવહીવટ કરવામાં અશક્ત થતાં એણે અગાઉથી રાખેલા વલી અહદ અહમદખાનને ઈ.સ. ૧૪૧૦માં અહમદશાહ' ખિતાબ સાથે તખ્ત ઉપર બેસાડયો અને પોતે નિવૃત્ત થયો. એ પછી પાંચ મહિના અને તેર દિવસ બાદ એ ગુજરી ગયા (સ. ૧૪૧૧). મિરૂઆતે સિકંદરીનો કર્તા તારીખે બહાદુરીશાહીને આધાર આપી જણાવે છે કે સુલતાન મુઝફફરશાહે અસાવલમાં કોળી લેકાએ કરેલા બંડને સમાવી દેવા અહમદખાનને એક ફેજ આપી મોકલ્યો. અણહિલવાડ પાટણની બહાર જઈને એણે ખાન સરોવર નજીક છાવણી નાખી. ત્યાં એણે ઉલેમાઓની મજલિસ ભરી અને એમાં એમને પ્રશ્ન કર્યો કે જે એક બીજાને અન્યાયી રીતે મારી નાખે તો ભરનાર શખ્સના પુત્રે એના બાપના મૃત્યુનું વેર લેવું એ કાયદેસર છે કે નહિ. એમણે હકારમાં ફતવો આપે. એ પછી એ પાટણ આવ્યો અને એના દાદા મુઝફફરશાહને પકડી ઝેરનો પ્યાલો પી જવાની ફરજ પાડી. સુલતાને એ સમયે ભારે સંતાપ અનુભવ્યો ને અહમદખાનને શિખામણ આપી. એની દફનક્રિયા પાટણના કિલ્લામાં કરવામાં આવી (ઈ.સ. ૧૪૧૧). ૧૭ ઝફરશાહના પૂર્વ મુઝફરશાહ ગુજરાતને નઝમ નિમાયે ત્યારે એને “મુઝફરખાનને ઇલકાબ મળ્યો હતે. એનું મૂળ નામ ઝફરખાન હતું. એ વજીરુમુલ્કને પુત્ર હતા. વછરુમુક અને એને ભાઈ શમશેરખાન મૂળમાં ટાંક જાતિના રાજપૂત હતા. ૧૮ એમનું મૂળ નામ અનુક્રમે “સધારન અને “સાધુ હતું. તેઓએ પોતાની બહેન તુગલક શાહજાદા ફિરેઝને પરણાવી હતી. પછી તેઓએ દિલ્હીમાં વસવાટ કરે ને ઈસ્લામ ધર્મ અંગીકાર કરેલો. ૧૯ પછી ફિરોઝશાહે તખ્તનશીન થતાં તેઓને ખિતાબ આપી શાહી દરબારમાં અમીર બનાવ્યા હતા. આમ ગુજરાતના સુલતાનો મૂળમાં હિંદુ રાજપૂત હતા. સુલતાન અહમદશાહ ૧લ ઓગણીસ વરસની કાચી વયે અહમદખાન૨૦ “અહમદશાહ” ખિતાબ ધારણ કરી સુલતાન બન્યો (ઈ.સ. ૧૪૧૧). Page #85 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ પિતરાઈઓને બળ સુલતાન મુઝફફશાહે પિતા હયાત પુત્રોના હક્કની અવગણના કરીને આ પૌત્રને વારસ ન હતો, તેથી ફરેઝખાન, હૈબતખાન, સઆદત ખાન અને શેરખાન નામના એમના ચાર પુત્ર (એટલે કે અહમદશાહના ચાર કાકા) અને પૌત્રો બળવો કરે એ સ્વાભાવિક હતું. તેઓ પૈકીને વડા ફરેઝખાન તથા એના પુત્ર મેદે બળવો કરવાનું કાવતરું રચવામાં આગળ પડતો ભાગ લીધે. એમને સાથ આપનારાઓમાં જીવણદાસ ખત્રી અને પ્રયાગદાસ નામના હિંદુ સરદાર પણ હતા.૨૧ માળવાને સુલતાન દૂશંગશાહ સુલતાન અહમદશાહની મુશ્કેલીઓને લાભ લેવા આતુર હતા, તેથી, કેટલાક આધાર મુજબ, સુલતાન અહમદશાહે એને પિતાની મિકે બેલાવ્યો ત્યારે એણે એની વિન ડીની અવગણના કરી, જ્યારે બીજા કેટલાક આધાર મુજબ, બળવાખોરોએ સાથે મળી સુલતાન દૂશંગશાહને દર કુચે મોટી રકમ ખર્ચ પેટે આપવાની કબૂલાત કરીને પોતાની મદદે બોલાવ્યો.૨૨ તદુપરાંત તેઓએ ગુજરાતના જમીનદારોને ઘેડા અને પોશાક ભેટ તરીકે મોકલીને પોતાની સાથે જોડાવાને પેગામ પાઠવ્યા. ફિરોઝખાને એ બળવાની નેતાગીરી લીધી અને એણે જીવણદાસને પિતાનો વજીર ની ૨૩ એ સર્વેએ સાથે મળી એક લશ્કર ભેગું કર્યું અને ખંભાત તરફ કૂચ કરી. એ પછી તેઓ ભરૂચ તરફ આગળ વધ્યા. જીવણદાસ ખત્રીને વિચાર પાટણ ઉપર આક્રમણ કરવાનું હતું. એ બાબતમાં અમીરોમાં માંડ મતભેદ પડયો અને ઝઘડા થયા તેમાં જીવણદાસ ખત્રી માર્યો ગ.૨૪ એમાં ઘણાંખરાં સૈન્ય એમનો પક્ષ છોડી દઈને સુલતાનને જઈમળ્યાં, આથી સંઘ તૂટી ગયો. ફરેઝખાને ભરૂચ તરફની કૂચ ચાલુ રાખી, સુલતાન અહમદશાહ પણ એ દિશામાં આગળ વા. ભરૂચ પહોંચી કિલ્લાને ઘેરે ઘાલે અને જે અમી રો અને બળવાખોરોના કબજામાં ભરૂચના કિલ્લાનો કબજો હતો તેમના ઉપર એણે સમાધાનકારી પત્રો લખ્યા ૨૫ જેના પરિણામે બળવાખોરે શરણે આવ્યા. એમને માફી આપીને સુલતાને ફિરોઝખાનની જાગીર, જે વડોદરામાં હતી તે, બદલી નવસારીમાં આપી અને કોઈ પણ પ્રકારની વેરવૃત્તિ રાખ્યા વિના અન્ય બળવાખોર અમીરોને પણ એમની જાગીરોમાં મેકલી આપ્યા. સુલતાન દૂશંગશાહ માટે એ બળવો નિરાશાજનક નીવડ્યો, કારણ કે મુશ્કેલી દૂર થઈ ગયા બાદ એ ગુજરાતમાં આવ્યો. એણે અહમદશાહની ઉત્તર Page #86 -------------------------------------------------------------------------- ________________ કે જે ગુજરાત સહિતના સ્થાપના અને સ્થિરતા પ ગુજરાતમાંની ગેરહાજરીને લાભ લેવા પ્રયત્ન કર્યો. એણે વેરાન માર્ગેથી ત્યાં આવી પહોંચી એ ભાગ ઉપર આક્રમણ કર્યું. સુલતાન અહમદશાહ પૂર ઝડપે ભરૂચથી ત્યાં જઈ પહોંચ્યો. દરમ્યાન દૂશંગશાહને બળવો સમી ગયાની ખબર મળતાં એ માળવા પરત ચાલ્યો ગયે ૨: આ આક્રમણ વખતે બહુધા એણે ઘણી લૂંટફાટ કરી હતી સુલતાન અહમદશાહને એક અમીર ઇદુલમુક એની પાછળ પાછળ ગુજરાતની સીમા સુધી ગયો. એણે ત્યાંથી પાછા ફરતાં જે રાજપૂત જમીનદારોએ સુલતાન દૂશંગશાહને સાથ આપ્યો હતો તેમને પકડી સુલતાન અહમદશાહ આગળ હાજર કર્યા અને એણે એમને એગ્ય સજા કરી. અમદાવાદ વસાયુ આ બળવો શાંત કર્યા પછી અહમદશાહ અસાવલમાં આવ્યા. ત્યાંનાં હવાપાણી એને પસંદ આવ્યાં, આથી એણે પોતાના પીર શેખ અહમદ ખ ગંજબક્ષની સંમતિથી અસાવલની ઉત્તરે નવું નગર વસાવ્યું (ઈ.સ. ૧૪૧૧). એનું નામ અહમદશાહના નામ પરથી “અહમદાબાદ' રાખવામાં આવ્યું. આ જ હાલ “અમદાવાદ' તરીકે જાણીતું છે. અહમદશાહે હવે પોતાનું પાયતખ્ત અણહિલવાડ પાટણથી ત્યાં ખસેડયું. પાદટીપે ૧. એનું મૂળ નામ “મુહમ્મદ' હતું. અને સુલતાન નાસિરુદ્દીન મુહમ્મદશાહ તુગલકે “તાતારખાન' ખિતાબ એનાયત કરીને એને વજીર નીમ્યો હતો. ૨. મિરાતે સિવારી, . ૧૬ ૩. તણૂકાતે આવર, મા. 3, પૃ. ૬૦; તારી કવિતા (૩ મનુવા) મા. ૪, ૬. ૧૮૧-૧૮૨ ૪. મિર્માતે સિરી(g. ૨૨)માં કર્તાએ એ જણાવ્યું છે કે મુઝફરશાહે અસાવલમાં પોતાના પુત્ર તાતારખાનને તખ્ત ઉપર બેસાડ્યો અને એ પોતે નિવૃત્ત થશે પરંતુ પાછળથી એ જ લખે છે કે ગુજરાતના લોક એવું કહે છે કે તાતારખાને પોતાના બેટા સલાહકારની ચડવણથી પિતાના પિતાને કેદ કરી રાજ્યની લગામ પોતાના હાથમાં કરી લીધી હતી. અન્ય ઈતિહાસમાં કેદ કર્યાની વાતને સમર્થન મળે છે (જેમ કે મિરાતે અમરી, મા. ૧, પૃ. ૪ રૂ); જોકે સલ્તનત તરફથી બતાવેલી જે નેધે છે તેમાં તો ઝફરખાને વહીવટ પોતાના પુ ના હિતમાં છોડી દીધાનું જણાવવામાં આવેલું છે (“તારી મહમૂદશાહી', હસ્તપ્રત, મુંબઈ). Page #87 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ ૫. કરજણ નદીના કાંઠે સુરતથી ઈશાન ખૂણામાં ત્રીસેક માઈલ ઉપર એ આવેલું છે. નાંદેદના રાજ્યને પ્રદેશ ડુંગરાળ હેવાને કારણે સુરક્ષિત હોવાને વિશ્વાસ ત્યાંના રાજાને હતો, તેથી સુલતાનની રાત્તાને એ માન્ય રાખતો ન હતો. આથી સુલતાન મુહમ્મદશાહે એની ઉપર આક્રમણ કર્યું હતું. ५ मि आते सिकंदरी, पृ. २२; मिआते अहमदी, भा. १. प्र. ४३; तबकाते અવર, મા. ૨, પૃ. ૬૧–૧૨. શ્રી રત્નમણિરાવ ભીમરાવ જેટ ત્યાં ગોહિલ રાજા ગેમલસિંહજી રાજ્ય કરતો હતો એમ જણાવે છે (ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ: ઇસ્લામયુગ, ખંડ ૧, પૃ. ૨૭૦). ૭. તર્#ાતે મવરી, મા. 3, પૃ. ૧૨ ૮. આ કારણ પણ ત૨ાતે ગવરી, મા રૂ, પૃ. ૨૨-રૂમાં જણાવવામાં આવેલું છે. ૯. શિર વડોદરા જિલ્લામાં નર્મદા કિનારાથી થોડે જ દૂર આવેલું છે. ૧૦. “તારી મુવારજરાઠ્ઠી', પૃ. ૧૭૨; તાતે મવરી, મા. ૨, પૃ. ૨૨, પરંતુ મિત્રાતે સિવારી (3. ર૩) અને નિર્માતે અમલ (મા. ૧, . રૂ-કર)માં શન્સખાન દન્દાનીનું નામ નથી. એને બદલે સુલતાનનો એક સંબંધી એવો ઉલ્લેખ છે. ૧૧. મિતે સિવારી, પૂ. ૨૪; નિર્માતે મમતી, માં. ૧, પૃ. ૪૪ ૧૨. તત્ત્વજ્ઞાતે સવરી, મા. ૩, p. ૧૨-૧૩ ૧૩. ઇતિહાસમાં એ મુઝફફરશાહ પહેલાના નામથી ઓળખાય છે. ૧૪. “મારે-ટ્ટીમી' મા. ૨, પૃ. 1 રૂ૪; તારો રિશ્તા' (ઉ), મા. છે, પૃ. ૧૮૨, તણૂવાતે આવરી', મા. ૨, . 24. Bombay Gazetteer, Vol V, p. 227, S. H. Hodiwala. Studies in Indo-Muslim History, p. 302 ૧૬. મિર સાતેસરી', (g. ૨૭) અને 'મિરાતે અદ્રુમતી' (ભા. ૧, પૃ. ૨૪)માં આ વિગત આપવામાં આવેલી છે અને એ જ પ્રમાણે તારી સતીને ગુનરાતમાં પણ છે. ૧૭, “તારી વહાદુરશાહીના આધારે મિત્રાતે સિવંશી” (. ૨૮ વડેદરા)માં મૃત્યુનો સમય હિ. સ. ૮૧૩ ના સફર મહિનાના અંત ભાગ (ઈ. સ. ૧૪૧૦ના જૂન) માં આપેલો છે. “મિરાતે મધૂમથી' (મા. ૧ પૃ. ૪૫)માં પણ એ જ છે, પરંતુ “તારી જિરિતા' માં હિ.સ. ૮૧૪ની રબી-ઉસ-સાની (ઈ.સ. ૧૪૧૧ની જુલાઈ) છે (Briggs, Vol. Iv, p. 10). Page #88 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત સલ્તનત ઃ સ્થાપના અને સ્થિરતા १८. मिर् आते अहमदी, भा. १, पृ. ४५ १५. मिर्आते सिकंदरी, पृ. ७-१० ૨૦. ગુજરાતી સલ્તનત દરમિયાન સુલતાન પોતાના શાહજાદાઓના નામને છેડે ખાન” રાખતા હતા અને એ પૈકી જે કઈ સુલતાન થતો તે “ખાનને બદલે શાહ તરીકે समाधा। (मिरआते अहमदी, भा. १, पृ. ४५). २१. मिरआते सिकंदरी, पृ. ३० (43121); तबकाते अक्बरी, भा. ३, पृ. ९५ भने तारीखे फ़िरिश्ता, भा. २, पृ ३५८(भुम)मा प्रयासने म विनायसनु नाम . २२. तबक़ाते अक्बरी, भा. ३, पृ. ९६; तारीखे फ़िरिश्ता भा. ४ पु. ४६ (GENRI). २३. तबकाते अक्बरी, भा. ३, पृ. ९५ २४. मि,रआते सिकंदरी, पृ. ९६ (43181) २५. तबकाते अक्बरी. भा. ३, पृ. ९६; तारीखे फ़िरिश्ता (SE), भा. ४, पृ. १८३ २६. तबकाते अक्बरी, भा. ३, पृ. ९७ Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : અમદાવાદઃ ગુજરાતનું મશહૂર પાટનગર ગુજરાતમાં સ્વતંત્ર સલતનત સ્થપાતાં થોડાં જ વર્ષોમાં એનું પાયતખ્ત નહરવાલા(અણહિલવાડ પાટણ)ને બદલે અહમદાબાદ(અમદાવાદ)માં રાખવામાં આવ્યું. પાયતખ્ત સહતનતના અંત સુધી ત્યાં રહ્યું તેમજ મુઘલકાલ તથા મરાઠાકાલ દરમ્યાન ગુજરાતનું વડું મથક પણ ત્યાં જ રહ્યું. ત્યાર પછીય ગુજરાતનું સહુથી મોટું અને મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર અમદાવાદ રહ્યું છે. સ્થાનની પસંદગી જેમ અણહિલપાટક સરસ્વતીને તીરે પ્રાચીન લાખારામના સ્થાન પર વસાવવામાં આવ્યું હતું તેમ અહમદાબાદ સાબરમતીના તીરે પ્રાચીન આશાપલી(અસાવલ)ની બાજુમાં વસાવવામાં આવ્યું હતું.' દિલ્હી સલ્તનતના અમલ દરમ્યાન અસાવલ ગુજરાતનું એક મહત્વનું નગર ગણાતું. અલાઉદ્દીન ખલજીની ફોજે અણહિલવાડથી સેરઠ તરફ કૂચ કરી ત્યારે પહેલું થાણું અસાવલમાં નાખ્યું હતું. મુહમ્મદ તુગલુક ૧ લાના સમયમાં ગુજરાતના અમીરોએ બળવો કર્યો ત્યારે બળવાખોરોના આગેવાન તગીને પીછે પકડવા સુલતાન અસાવલ આવેલે ને વરસાળે લીધે ત્યાં એને એક મહિનો રોકાવું પડયું હતું. મુહમ્મદ તુગલક ૨ જાના સમયમાં ગુજરાતના નવા નાઝિમ મુઝાફરખાને નહારવાલા જતાં પહેલાં અસાવલમાં મુકામ કર્યો હતો. મુઝફરખાનના પુત્ર તાતારખાને પિતાને અસાવલમાં કેદ કરી ત્યાં પિતાની સ્વતંત્ર સલ્તનત સ્થાપી હતી. અહમદશાહે બળવાખોર અમીરોને વશ કરી ભરૂચથી પાછા ફરતાં અસાવલમાં મુકામ કર્યો હતો ત્યારે એને ત્યાંનાં હવાપાણી પસંદ પડયાં હતાં. વળી આ સ્થળ દક્ષિણ ગુજરાતને કાબૂમાં રાખવા માટે નહાવાલા કરતાં ઓછું દૂર પડે એમ હતું, આથી સુલતાને સરખેજના સંત શેખ અહમદ ખની સલાહ લઈ અસાવલી બાજુમાં નગર વસાવી ત્યાં પાયતન્ત રાખવાનું વિચાર્યું હતું. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪ થું] અમદાવાદઃ ગુજરાતનું મશહૂર પાટનગર અમદાવાદની સ્થાપના કહે છે કે અહમદશાહે આ નવું શહેર વસાવવા માટે શેખ અહમદ ખટ્ટ મારફતે પેગંબર એલીઝ અથવા અલ ખિજુર ખ્વાજાની પરવાનગી માગી ત્યારે જેમણે બપોરની નમાઝ કદી પાડી ન હોય એવા ચાર અહમદ ભેગા થઈ ખાતમુહૂર્ત કરે તો શહેર આબાદ થાય એવી આગાહી થઈ શેખ અહમદ ખટ્ટ અને સુલતાન અહમદશાહ એ આવા બે પાક અહમદ હતા. ગુજરાતમાં શોધ કરતાં એવા બીજા બે અહમદ પણ મળી આવ્યા : કાજી અહમદ અને મલેક અહમદ શહેરની ખાત-વિધિમાં આ ચાર અહમદ ઉપરાંત ૧૨ બાબાઓનો પણ સાથ હતો. કોટ(રાજગઢ)ની દીવાલના પાયામાં પહેલી ઈટ દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મુકાઈ ને ત્યાં માણેક બુરજ નામે બુરજ થયો, જે હાલના એલિસ પુલના પૂર્વ છેડાની દક્ષિણે આવેલ છે. આ બુરજનું નામ “માણેકબુરજ અને શહેરના મુખ્ય ચોકનું નામ “માણેકચોક માણેકનાથ નામે બાવાના નામ પરથી પડયું જણાય છે. માણેકચોકમાં માણેકનાથની સમાધિ છે એ પરથી ત્યારે અમદાવાદ પાસે માણેકનાથ નામે નામાંક્તિ સાધુ થયા હોવાનું સંભવે છે. આમ અમદાવાદની સ્થાપના રાજગઢથી અને રાજગઢની સ્થાપના નીત્ય બુરજથી થઈ ને એ બુરજ માણેકબુરજ” નામે ઓળખાયા. અહમદશાહે આ સ્થાનને આબાદ (વસ્તીવાળું) કર્યું તેથી એનું નામ “અહમદાબાદ” પાડવામાં આવ્યું. ગુજરાતીમાં એનું તદ્દભવ રૂ૫ અમદાવાદ' થયું. હિંદુ લેખકે એને “રાજનગર” અને “શ્રીનગર” તરીકે પણ ઓળખાવતા. સ્થા પનાને સમય અમદાવાદની સ્થાપના માટે મધ્યકાલીન સાહિત્યમાં જુદા જુદા સમયનિર્દેશ સૂચવાયા છે તે પૈકી બે સ્વીકાર્ય ગણાયઃ ૧. મુસ્લિમ તારીખ પ્રમાણે હિ. સ. ૮૧૩ ના ઝિલકાદ મહિનાની ૨ જી તારીખ અને ગુરુવાર (તા. ૨૬ મી ફેબ્રુઆરી, ઈ.સ. ૧૪૧૧) અને ૨. હિંદુ અનુશ્રુતિ પ્રમાણે વિ. સં. ૧૪૬૮ ની વૈશાખ સુદ ૭ ને રવિવાર (તા. ૧૭મી એપ્રિલ, ઈ.સ. ૧૪૧૨). રાજગઢનું ખાતમુહૂર્ત હિ. સ. ૮૧૩(ઈ.સ. ૧૪૧૧)માં થયું લાગે છે ને એ ગઢ હિ. સ. ૮૧૫–૮૧૬(ઈ.સ. ૧૪૧૩)માં પૂરો થયા લાગે છે. તો વિ. સં. ૧૪૬૮ (ઈ.સ. ૧૪૧૨)ની મિતિ ગઢના વાસ્તુપ્રવેશની હેઈ શકે. ભાને કિલ્લો અમદાવાદના નિર્માણનો આરંભ જે રાજગઢના બાંધકામથી થયો તે “ભદ્રને કિલ્લો' તરીકે ઓળખાય છે. મિરાતે અહમદી'માં એને “અરકને કિલો' પણ Page #91 -------------------------------------------------------------------------- ________________ કી. સલ્તનત કોલ . કહ્યો છે.૮ અણહિલવાડ પાટણના કિલ્લાને ભદ્ર' કહેતા તેના પરથી અમદાવાદના આ રાજગઢને પણ લેકે “ભદ્ર' કહેતા. સમય જતાં આ કિલ્લાના સ્વરૂપમાં ઘણ સુધારાવધારા થયા છે. છેવટના ભાગમાં એને આઠ દરવાજા હતા. પૂર્વમાં બે મોટા દરવાજા હતા. એમાંના મુખ્ય દરવાજાને “પીરાન પીરને દરવાજો કહેતા. હાલ એ ભદ્રના દરવાજા' તરીકે ઓળખાય છે. આ દરવાજાથી ઉત્તરે આગળ જતાં એ હરોળમાં બીજે દરવાજો હતો તે લાલ દરવાજે. હાલ એ દરવાજાની દક્ષિણ બાજુની દીવાલ જ મોજૂદ રહી છે, જે સીદી સઈદની ભરિજદની દક્ષિણે પડતા માર્ગની સામી બાજુએ આવેલી છે. ભદ્રને કિલ્લો પશ્ચિમે નદીના તટ સુધી હતો. અસલ બાદશાહી મહેલ નદીના કિનારે હતે. મિરાતે અહમદી' આ કિલ્લાની પૂર્વ પશ્ચિમ લંબાઈ ૪૮૭ ઇલાહી ગજ અને ઉત્તરદક્ષિણ પહોળાઈ ૪૦૦ ઈલાહી ગજ હોવાનું જણાવે છે કિલ્લાનું ક્ષેત્રફળ ૪૩ એકર હતું. એને ૧૪ બુરજ હતા. પહેલાં એલિસ પુલ આ કિલ્લાના દક્ષિણ પશ્ચિમ ખૂણાની બહાર હતો, તે તૂટી ગયા પછી નવો પુલ કોટ તેડીને માણેક બુરજની ઉત્તરે કરવામાં આવ્યો. સીદી સઈદની મસ્જિદ લાલ દરવાજાની ઉત્તરે કેટ તોડીને બાંધવામાં આવી હતી. ભદ્રકાળીના મંદિરની દક્ષિણે આવેલે આઝમખાંને મહેલ ગુજરાતના સૂબા આઝમખાંએ ૧૬૩૭ માં ભદ્રના દરવાજાની દક્ષિણ બાજુની દીવાલ તોડીને બાંધ્યો હતો. ભદ્રકાળીનું મંદિર આ મહેલની ઉત્તર પાંખમાં મરાઠા કાલમાં કરેલું છે. આઝમખાંને મહેલ ભદ્રના કિલ્લાની પૂર્વ દીવાલ કરતાં આગળ આવી જવાથી કિડલાના મુખ્ય દરવાજાની આગળ બીજે દરવાજો ઉમેરવામાં આવ્યો. ભદ્રના કિલ્લામાં આવેલી અનેક ઈમારત હાલ નામશેષ થઈ ગઈ છે. સલતનત સમયની ઇમારતોમાં અહમદશાહની મરિજદ યથાતથ જળવાઈ રહી છે. અહમદશાહે ભદ્રના કિલ્લાની સાથે આ મસ્જિદ બંધાવવા માંડેલી, તે ઈ.સ. ૧૪૧૪ ના ડિસેમ્બરની ૧૭ મી તારીખે પૂરી થઈ હતી. નદી કિનારાથી ભદ્રના દરવાજાવાળી દીવાલ સુધી વિસ્તરેલા આ કિલ્લાની આગળ મોટું ગાન હતું, એને “મેદાને શાહ” કહેતા. એની ઉત્તરદક્ષિણ લંબાઈ ક૨૦ વાર અને પૂર્વપશ્ચિમ પહોળાઈ ૩૭૦ વાર હતી. મેદાનમાં મોટે હેજ-ફુવારો હતો ત્યાં બેસી બાદશાહ શુક્રવારની ગુજરી જોતા. આ મેદાનમાં અમલદારે ચગાનની રમત રમતા. મેદાનની પૂર્વે ત્રણ દરવાજા આવેલા છે, ત્યાંથી શહેરમાં જવાય છે. આ દરવાજા અહમદશાહે શહેર વસાવ્યા પછી થોડા વખતમાં જ બંધાવ્યા હતા. Page #92 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ : ગુજરાતનું મશહુર પાટનગર શહેરને વિકાસ અહમદશાહે ભદ્રને કિલ્લે બાંધવા માંડયો ને બીજા જ વર્ષે એ કિલ્લાથી પૂર્વમાં થોડે અંતરે શહેરની મુસ્લિમ જનતા માટે જુમા મસ્જિદ બંધાવવી શરૂ કરી એ ૧૨ વર્ષે હિ. સ. ૮૨૭(ઈ.સ. ૧૪૨૪) માં પૂરી થઈ. એ અમદાવાદની મોટામાં મોટી અને સહુથી ભવ્ય મજિદ છે. એની પૂર્વે અહમદ શાહનો રોજો બંધાયે. એની ચારે બાજુએ બજાર હતું. માણેકકનું ચૌટું શહેરના ચારે બાજુથી આવતા રસ્તાઓનું કેન્દ્રસ્થાન હતું. ત્યાંથી એક સીધો મહામાર્ગ ઉત્તરદક્ષિણ જતો, જ્યારે ત્રણ દરવાજાથી આવતો મહામાર્ગ માણેકચોકની ઉત્તર બાજુએ અટકતો હશે ને ત્યાંથી સારંગપુર તરફ જતો મહામાર્ગ માણેકચોકની દક્ષિણ બાજુએથી નીકળતો હશે એવું માલુમ પડે છે. • પાંચકૂવા દરવાજો તથા પ્રેમ દરવાજો અને વિચી રોડ (ગાંધીમાર્ગ) તથા રિલીફ રોડ (ટિળક માગ) નવા હેઈ, અસલ અમદાવાદનું આયોજન એ બે માર્ગ વિના વિચારવું ઘટે. આગળ જતાં આ ચાર મહામાર્ગો ઉપરાંત ત્યાંથી ઉત્તરપૂર્વે બે ત્રાંસા માર્ગ અને દક્ષિણપૂર્વે એક ત્રાસો માર્ગ પણ જતો એવું જણાય છે. ૧૧ આમ અમદાવાદ શહેર પૂરેપૂરું નથી સ્વસ્તિક પ્રકારનું નગર–આયોજન ધરાવતું કે નથી સર્વતોભદ્ર પ્રકારનું ધરાવતું.૧૨ માણેકચોકમાં આવેલી મુહરપળ એ શહેરમાં સ્થપાયેલી પહેલી પોળ હોવાનું મનાય છે. એ અનુસાર અહમદશાહે શહેરની મધ્યમાં વેપારીઓને વસાવ્યા ગણાય. ૧૩ શહેરના માર્ગો, પિળો અને મહેલાઓમાં સમય જતાં ઘણા ફેરફાર થતા રહ્યા છે, તેથી સલતનત સમયના નગરનું આયોજન નક્કી કરવું મુશ્કેલ છે વળી કયારે કયા વર્ગના લેક કયા મહેલ્લામાં વસ્યા હશે એ પણ હાલ જાણવા મળતું નથી. અહમદશાહે પિતા રેજો જુમા મસ્જિદની પૂર્વ બાજુએ બંધાવ્યો હતો. એ “બાદશાહને હજીરો' કહેવાય છે. એમાં સુલતાન અહમદશાહની, એના પુત્ર મુહમ્મદશાહની અને પૌત્ર કુબુદ્દીન અહમદશાહની કબરો આવેલી છે. બાદશાહના હજીરાની પૂર્વ બાજુએ “રાણીને હજીરો” આવેલું છે. આ હજીરો પણ અહમદશાહે બંધાવ્યા લાગે છે. ૧૪ દિલ્હી ચકલામાં આવેલી કુબુદ્દીનની મોટી મસ્જિદ સુલતાન મુહમ્મદશાહ ૧ લાના સમયમાં હિ. સ. ૮૫૩(ઈ.સ. ૧૪૪૯)માં બંધાઈ હતી. અમદાવાદની દક્ષિણ પૂર્વે આવેલું કાંકરિયું તળાવ સુલતાન કુબુદીને બંધાવેલું “હેજે કુબ” (ઈ.સ. ૧૪૫૧) છે. એ ૩૪ કણનું મોટું તળાવ છે. બકરચલમાં Page #93 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ 9િ. બાગે નગીના” છે, જેને હાલ નગીના વાડી' કહે છે. તળાવની બાજુમાં સુલતાને “ધટામંડળ” નામે મહેલ બંધાવ્યો હતો. ગોમતીપુર પાસે રાજપુરહીરપુરમાં આવેલી હાલતા મિનારાની મસ્જિદ' કુબુદ્દીને હિ. સ. ૮૫૮ (ઈ.સ. ૧૪૫૪) માં બંધાવેલી સુંદર મસ્જિદ છે. મહમૂદ બેગડાના અમલ દરમ્યાન અમદાવાદમાં અનેક સુંદર ઇમારત બંધાઈ જેમકે મિરઝાપુરમાંની રાણી રૂપવતીની મસ્જિદ, શાહીબાગમાં આવેલો દરિયાખાને ઘુમટ, અસારવા પાસે હરીપુરમાં બાઈ હરીરે બંધાવેલી વાવ (ઈ.સ. ૧૪૯૯) અને મજિદ વગેરે. આ ઇમારતોનાં સ્થાને પસ્થી મહમૂદશાહ બેગડાના સમય સુધીમાં અમદાવાદની વસ્તી વત્તા ઓછા પ્રમાણમાં કેટ વિસ્તાર ઉપરાંત શાહીબાગ અસારવા રખિયાલ રાજપુર-હીરપુર કાંકરિયા અલીમપુર અને ઉસમાનપુર સુધી રહેતી હોવાનું માલુમ પડે છે. મહમૂદશાહ બેગડાએ પાવાગઢ જીત્યા પછી વર્ષનો ઘણે ભાગ ચાંપાનેરમાં રહેવા માંડયું, આથી હવે અમદાવાદ માટે પણ નાઝિમ નીમવાની જરૂર રહેતી. મહમૂદશાહના અમીરો પૈકી દરિયાખાને દરિયાપુર, મલિક સારંગે સારંગપુર, મલિક અલીમે (રસુલાબાદ પાસે) અલીમપુર (ઇલમપુર), મલિક હાજી બહાઉદ્દીને શાહપુર બહાર હાજીપુર, મલિક કાળુએ કાળુપુર, મલિક ઈસને ઈસનપુર, તાજખાન સાલારે તાજપુર અને હિંદુ અમીર રાયરાયાએ પ્રાય: રાયપુર અને રાયખડ નામે પરાં વસાવ્યાં હતાં. સુલતાનની ધાવ હરીરબાઈએ હરીરપુર વસાવ્યું, મંત શાહઆલમ સાહેબે રસુલાબાદ વસાવ્યું. વટવાના કુતુબે આલમના શિષ્ય સૈયદ ઉસ્માને ઉસ્માનપુર વસાવ્યું. કાળુપુર પાસે ભંડેરી નામે પડ્યું હતું. બધાં પરાંઓ અને રાજગઢને આવરી લેતા શહેરને ફરતો કોટ મહમૂદશાહ બેગડાએ હિ. સ. ૮૯૨ (ઈ.સ. ૧૪૮૬)માં બંધાવ્યો. આ કોટના અસલ સ્વરૂપમાં સમય જતાં ફેરફાર થયા કર્યા છે. તાજપુર વગેરે પુરો નગર-આયોજનપૂર્વક વસ્યાં નથી તેથી આ શહેરની દક્ષિણમાં આરતડિયા દરવાજાથી ખાંચો પાડીને તાજપુર-જમાલપુરને સમાવાય એમ કોટની દીવાલ દક્ષિણે વધુ આગળ લેવી પડી છે. સતત સમયના દસ્તાવેજો જોતાં એમાં ઢીંકવા, હાજા પટેલની પિળ અને નીશાપાડાના ઉલ્લેખ છે૧૫ ખાડિયા પણ મુઘલકાલ પહેલાંનું હોય એમ લાગે છે, ૧૪ તારીખે અહમદશાહી'(૧૫ મી સદી)ના લેખક કવિ હુલ્લી શીરા ગાયું છે કે આબાદ થયેલું એ નવું શહેર ધરતીના મુખ પરના સુંદર શ્યામ તલ જેવું શોભી ઊઠયું; નવું શહેર એવું થયું કે જેની જોડી એ જમાનામાં આસમાને જોઈ નહેની,૧૭, Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪ થુ] અમદાવાદ : ગુજરાતનું' મશહૂર પાટનગર [૬૩ મહમૂદશાહ બેગડાના ભરણુ પછી એત્રણ વર્ષમાં ગુજરાત આવેલા યુરાપીય મુસાફર ખારોસાએ તેાંધ્યુ છે કે અમદાવાદ ચાંપાનેરથી માટુ છે, ઘણું સમૃદ્ધિમાન છે, એમાં ઘણી વાડીએ બગીચા વગેરે છે, રસ્તા મેટા અને સુંદર છે, ચેાઞાન સારાં છે, પથ્થર અને ઇચૂનાનાં ધોળાયેલાં અને છાપરાંવાળાં છે, એના કૃવા અને તળાવમાં ઘણું પાણી છે. ૧૮ મહમૂદશાહ બેગડાના સમયથી ગુજરાતના સુલતાને વધુ વખત ચાંપાનેરમાં રહેતા થયા, એ અમદાવાદ આવતા ત્યારે કાંકરિયા પાસે ધટામંડળના મહેલેામાં ઉતારા કરતા, આથી ભદ્રને બાદશાહી મહેલ વપરાતા એ થયે।. બહાદુરશાહના સમયમાં મુઘલ બાદશાહ હુમાયૂએ લશ્કર સાથે અમદાવાદમાં કાંકરિયા તળાવ આગળ પડાવ નાંખ્યા ત્યારે એણે આ સુંદર શહેરને કઈ નુકસાન ન થાય એની ખાસ કાળજી રાખી હતી.૧૯ ગુજરાતની મુખ્ય ટકશાળ અમદાવાદમાં હતી. અમદાવાદના નામવાળા સિક્કાઓમાં અમદાવાદને ‘શહરે મુઆઝમ' (મહાન શહેર) કહેલુ છે.૨૦ અહમદશાહે અહમદાબાદ વસાવ્યું ત્યારે આસ્તેડિયા, અસારવા, ખામ દરાલ (દાણી લીમડા) અને રખિયાલ—એ બાજુનાં ગામેાના એમાં સમાવેશ કરવામાં આવ્યા; અસાવલ અને મ ઝુરીને પરાં બનાવવામાં આવ્યાં, તે ખામદરાલ, અસારવા, અસપુર, ચ ંદ્લાડિયા અને ઘાટલેડિયાનું હવેલી પરગણું કરવામાં આવ્યુ`.૨૧ મુઘલકાલીન અમદાવાદ મુલ બાદશાહ અકબરે ગુજરાત જીતી લીધું ત્યારથી ત્યાં મુધલ બાદશાહેના સૂબેદારાને વહીવટ શરૂ થયા તેએનુ વડુ મથક અમદાવાદ હતું. એમાં અનેક નામાંક્તિ સમ્મેદાર તેમજ બીરબલ અને ટાડરમલ જેવા નામાંકિત માણસ અમદાવાદમાં આવી વસ્યા હતા. ૨૨ અકબરના સમયના અબુલફઝલે આઈને અકબરી'માં નાંધ્યુ છે કે અમદવાદ સાબરમતી ઉપર સારી રીતે નોંધાયેલુ' મેાટું શહેર છે, સ્થળ આાગ્યવાળુ છે, ત્યાં આખી દુનિયામાં બનતી ચીજો મળી શકે છે, એને બે કિલ્લા છે ને એની બહાર પણ શહેર છે. એમાં પહેલાં ૩૬૦ પરાં હતાં, પણ હવે ૮૪ પુરાં સારી હાલતમાં છે. પથ્થરની એક હજાર મસ્જિદ છે ને એ દરેકને અમ્બે મિનારા છે.૨૩ ‘તારીખે ફરિશ્તા’માં લખ્યું છે કે અમદાવાદ એકદરે આખા હિંદુસ્તાનમાં સથી સુંદર શહેર છે અને એને કદાચ આખી દુનિયામાં પણ સર્વાંથી સુંદર કહી શકાય. એના મુખ્ય માગ એકી સાથે દસ ગાડી પસાર થઈ શકે તેટલા પહેાળા છે. ૨૪ Page #95 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ ઝ. સીઝર ફેડરીક (ઈ.સ. ૧૫૯૮) પણ અમદાવાદને ઘણું વિશાળ અને મોટી વસ્તીવાળું શહેર કહે છે. ૨૫ અકબરની જેમ જહાંગીર બાદશાહે પણ અમદાવાદની મુલાકાત લીધી હતી. કાંકરિયા તળાવની રચના જહાંગીરને બહુ ગમી હતી. ત્યારે ઈડરને રાણો તથા કચ્છના રાવ બાદશાહને મળવા અમદાવાદ આવેલા. સરખેજના ભાગે આવેલી ફતેહવાડીમાં અમદાવાદના કારીગરોએ બનાવેલ આબેહૂબ ફળફૂલ જેઈ બાદશાહ ભારે અચરજ પામ્યા હતા. જહાંગીરના મુકામ દરમ્યાન અમદાવાદમાં ઘણો વરસાદ પડે ને સાબરમતીમાં રેલ આવેલી. જહાંગીર કાંકરિયામાં રોશની અને આતશબાજીની મેજ પણ માણતો. બેગમ નૂરજહાં સાથે એ શહેરના બાગમાં બેસતો ને મછવામાં બેસી નદીમાં સહેલ કરતો. શાહજાદા શાહજહાંની સૂબાગીરી દરમ્યાન દુકાળના રાહતકામ તરીકે ઈ.સ. ૧૬૨૧-૨૨ માં અમદાવાદની ઉત્તરે નદીકિનારે શાહીબાગ બાંધવામાં આવ્યો. અંગ્રેજ અને વલંદા વેપારીઓએ અમદાવાદમાં કઠી કરી જહાંગીરની મુલાકાત લીધી હતી. અંગ્રેજ એલચી સર ટોમસ રોએ અમદાવાદમાં જહાંગીરની મુલાકાત લઈ અંગ્રેજોને વેપાર કરવાની છૂટ આપતા કરારના બે પત્ર ઈંગ્લેન્ડના રાજા જેમ્સ ૧લા પર લખાવ્યા હતા (ઈ.સ. ૧૬૧૮). જહાંગીરના સમયમાં લખાયેલી “મિરાતે સિકંદરીમાં લખ્યું છે કે અમદાવાદ શહેરની ખૂબી જ પુરવાર કરી આપે છે કે જેમણે શહેરને પાયે નાખ્યો તે ચારે પુરુષો(અહમદે)ને હાથ મુબારક હતા. એમને લીધે દુનિયાનાં શહેરમાં આ શહેર ચડિયાતું ગણાયું છે. જમીન પરના તથા દરિયા પરના મુસાફરો કહે છે કે આવું મનોહર શહેર ભૂમિ ઉપર વસેલું બીજે ક્યાંય નથી. વસ્તીના પ્રમાણમાં બીજાં શહેર મોટાં હશે ખરાં, પરંતુ બાંધણી અને દેખાવમાં અમદાવાદની બરાબરી કરે તેવું બીજુ શહેર નથી.ર૭ | મુઘલ સામ્રાજ્યમાં સોનાના સિક્કા પાડવાની જે ટંકશાળો હતી તેમાંની એક અમદાવાદમાં હતી. અમદાવાદના કારીગરો ઘણા કુશળ હતા ને દિલ્હીના રાજકુટુંબ માટે તથા દરબાર માટે અમદાવાદની કારીગરીની ઘણી ચીજ જતી. ૧૭ મી સદીની શરૂઆતમાં આવેલા અંગ્રેજ વેપારીઓને અમદાવાદ લંડન જેવડું મોટું શહેર લાગ્યું હતું ને ઘણું પસંદ આવ્યું હતું. શાહજહાંના સમયમાં ગુજરાતમાં વિ.સં. ૧૬૮૭( ઈ.સ. ૧૬૭૧-૭૨)માં સત્યાશિયા કાળ” તરીકે ઓળખાતે મેટે દુકાળ પડયો ત્યારે અમદાવાદમાં Page #96 -------------------------------------------------------------------------- ________________ 3 અમદાવાદઃ ગુજરાતનું મશહુર પાટનગર [૫ બાદશાહના હુકમથી ગરીબોને અને વહેંચવા માટે લંગરખાનાં ખોલવામાં આવ્યાં હતાં. સૂબેદાર આઝમખાંએ ભદ્રના કિલ્લાના દક્ષિણપૂર્વ ખૂણામાં ઈ.સ. ૧૬૩૬ માં મોટો મહેલ બંધાવ્યો. શાહજાદા ઔરંગઝેબની સબાગીરી (ઈ.સ. ૧૬૪૪-૧૬૪૬) દરમ્યાન અમદાવાદમાં હિંદુ-મુસ્લિમનું હુલ્લડ થયું ને સરસપુરમાં આવેલું ચિંતામણિનું દેરાસર એમાં ગાયનો વધ કરી અપવિત્ર કરવામાં આવ્યું. બીજું હુલ્લડ મુસલમાનમાં મેહદવી પંથ સામે થયું ને મેહદવી પંથના સૈયદ રાજુની કતલ કરવામાં આવી. શાહજહાંએ ઔરંગઝેબની જગ્યાએ બીજો સૂબે નીમી એને ચિંતામણિનું દેરાસર ફરી બંધાવી આપવાનો હુકમ આપ્યો. ૨૮ ઔરંગઝેબે બાદશાહ થતાં અમદાવાદના શ્રીમંતને ખુશાલીનું ફરમાન મોકલ્યું. ૧૬૬૪માં એણે અમદાવાદમાં ચાલતા કેટલાક અનિષ્ટ રિવાજ બંધ કરવા ફરમાવ્યું.૨૯ એ જ સમયમાં આવેલ ટેવર્નિયર લખે છે કે અમદાવાદ હિંદુસ્તાનમાં એક મોટામાં મોટું શહેર છે ને ત્યાં રેશમી મલમલ અને કિનખાબ વગેરેને જબરે વેપાર ચાલે છે.• ૧૬૮૧ માં અમદાવાદમાં દુકાળને લીધે મોટું હુલ્લડ થયું કે લોકોનું ટોળું સૂબેદાર અમીનખાનની આસપાસ ફરી વળ્યું. એના વખતમાં ભદ્રની અંદરના મહેલોને સમાવવામાં આવ્યા ને બિન-મુસ્લિમ પ્રજા પર જજિયાવેરે નાખવામાં આવ્યું. ૧૬૮૩માં સાબરમતીમાં મોટી રેલ આવી ને શહેરના કોટની તથા ભદ્રના કિલ્લાની દીવાલ ઘણી જગ્યાએ તૂટી ગઈ. બાદશાહે એ રૂા. ૨૨,૬૦૪ ના ખર્ચે સમરાવી. ૧૬૮૪ માં મોટો દુકાળ પડો ને શહેરમાં એ વર્ષનું અનાજ મહેસૂલ માફ થયું. સૂબા સુજાત ખાનના અમલ (૧૬૮૪–૧૭૦૩) દરમ્યાન અમદાવાદના કેટની, કાંકરિયા તળાવની અને શહેરની કેટલીક જીર્ણ મરિજદોની મરામત કરવામાં આવી હતી. ઔરંગઝેબના ભરણ (ઈ.સ. ૧૭૦૭) પછી મુઘલ સત્તા નબળી પડતી ગઈને અમદાવાદ શહેરની પણ પડતી થતી ગઈ ૧૭૧૪ માં હેળી નિમિત્તે મદન ગોપાલની હવેલી પાસે હિંદુ-મુસલમાનનું ભારે હુલ્લડ થયું. એ વર્ષે સાબરમતીમાં મોટી રેલ આવી ને શહેરના કોટની મરામત કરવી પડી. જુનાનવા સૂબાઓ વચ્ચે સત્તાની સાઠમારી ચાલતી ને એમાં મરાઠાઓને અમદાવાદનો પ-૫-૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ SJC. Super comediesite : 31P13KMC (txx 2 3 4 5 અર્થે ભાગ–કોયખે ખાખજહાનથી આઑડિયા-રાયપુર સુધીને મળ્યા બાદશાહના સૂબાઓ અને મરાઠા સરદાર વાંકે ધક્ષણા ખ્યાલ કર્યું છીદ્ધMys ૧૭૫૮ દરમ્યાન અમદાવાદમાં એ બે પક્ષો વાસંણ માટે લઈઓ થક કરી આખરે સુઘલ સલાની રહીસહી પણ તાબૂદ થઈ આખું સંસદાવાદ મરાઠાઓને કબજે આવ્યું ! ! ! - B- B $: : - મરાઠા એ નીચે ૨ : ! = ..jy < sj5 5. ગુજરાત ના મુધ સત્તાને બદલે મરાઠત પ્રાપ્ત દરખામણું ગુજરાતનું વડુ“ઐય અમરાઈ રહ્યું. રિદ્ધિા લિના ભાદાર હતા. નાના પેશ્વાના પ્રતિનિધિનીસતાં અમદાવાદના બીજા બધા દરવાજે હતી જ્યારે વડોદરાના મકવાડની સત્તા જમાલપુર દરવાજે હતી. પેશ્વા હં સૂબે ભદ્રના કિલ્લામાં રહેતા ગાયક્વા પ્રતિમિદ્ધિ ગાયકવાડની હવેલીમાં r . Jv આ કાલના આરંભમાં લખાયેલી “મિરાતે અહમદીમાં એ સમયનો અમવાદને હિંગતવાર વેહને ઓN $ & Art : 0 શહેરને ફરતો કોટનું અને એમાં આવેલા દરવાજાનું વિગતે વર્ણન કર્યો બાદ એમાં ૧૭ ચકલાં અને ૮૦ મુખ્ય રસ્તા ગણાવ્યા છે. ચકલોમી” બંસી બંઝર, પાયરી કણકો, ઢીકે ત્રણે લીમડાભરપુર) અંટાધરપુર કે અકબરપુર ખાડિયા) રર, રિતોડિયા જમાલપુર ખાબડ ખાબક શાહપુર, ઈડરિરિયાપુર, સંદરજહાં એને ઝવેરીવાડ વ્યિો . કિ વીિ દિર અને બહ ગોહ* ૩૬ ૩૮૪, રકા હૃતો.' એશ્વર કલાક”ઓબદલાતા હવે થઈ ગયાં હતાં. કટોકમાં પુરી થતાં એએને આ સિાવ નવું નો 'અપતા. એગેઉ હિમા વૈ દ ધ હતા, એમને કેઈલાક*રાન થઈ ગયા હતા તો કેટલાક વેચાઈ જવાતામાં ફેરવાઈ ગયા હતા. હિંદુઓએ 'મિગર ઔદીચ્ય મિકે શ્રીગેડ વગેરે જ્ઞાતિના બ્રાહ્મણ, સિવીલ વગેરે બનાવડા ઓશ્રીમાળા એગિલ વિગેરે સતિએ મેશ અને વિકણિયા, રાજપૂત,પ્રાચસ્થ કણબીઓકેળસેજનીએર, સુપિક, સુથારેશ્વરના રબારી કણક અમરિશ ટે અગેઈન. મિતે અહમદી' માં બ્રાહ્મણની ૪ત, રિસ્ક વીઝા અશ્વર્ણિકાની માતાની યાદી આપી ખ્રિમુખ સરણીઓએ દેશવમ્બાઈsiારીઓ રિદ્ધિને હા, વેપારીઓમાં મુખ્ય વહેરા હતા. એમાં સુનીઓની મોટી કમ હતી અને Page #98 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદઃ ગુજરાછgs સશહૂર પાટનગર ફિy શિયાઓની નાની કેમ. શિયાઓનો વડે “મુલ્લાં” કહેવાય છે. શિયા, બાર એમાં દારૂપિયા સુલેનિયા વગેરે સંત વિજય છે. મને { ' પેશ્વાના મુળ શેલકરે શહેસાં ઘણો જુલ ન કર્યો, એણે ગાયકવાડની હવેલી પર ચડાઈ કરી હવેલી. લ લીધી. સાયકવાડના = લશકરે જમાલપુર દરવાજેથી દાખલ ર્ધ ભદ્રના કિલ્લા પર હુમલો કર્યો ને રાજાનમાં યશનાટ્ટા રહેતા શેલકરને કેદ કરી પૂના મોકલ્યો (૧૮૦૦). આમ શેલકરે “હલી લેતાં ગુજરાત એક પેશ્વો, વાર્ષિક આવક આપવાની શરતે અમદાવાળે છે ગાયકવાડ આપ્યા. jy - j , . 5]} : +]. વ jy I !! !! ૧૮૬ઈસ. ૧૪૧૨)માં અતિવૃષ્ટિ થઈ ને તીડ પડયાં તેથી મોંઘવારી વધી. સં. ૧૮૬૯(ઈ.સ. ૧૮૧૩)માં અણતર કાળી પડયો છે કે દેખાય છે. વસ્તી સુધી થઈ ગઈ. સૂબા સાધુ રામચંદ્રના સાજાં શહેરમાં સાડિયાઓની મદદથી સૂબાને જુલમ વધી એતિયા ચાડિયાને લેકમે ભદ્રના કિલ્લામાંથી પકડી, માથું મુંડાવી, અને હાર, પહેરાવી, અવળે ગધેડે બેસાડી બાદ દરવાજે નેઈટને વ૬ વરવી, મારી નાખ્યો. વલંદતી હવેલીમાં રહેતા વેલેન્ટાઈન આ. જેઈને હબકી, યક્ષતા" " 5', ss f૯ ; } કે પેશ્વા અને ગાયકવાડ વચ્ચે અમદાવાદના ઇજારા માટે સંઘર્ષ થત અંગ્રેજોની મદદથી ૧૮૧૭ માં સુલેહ થઈ તે મુજબ ર ગાયકવાડને અમદાવાદ બજારે કાયમ માટે મળે, પણ ગાયકવાડે અમદાવાદના બદલામાં હાઈ પરગણું લઈ અમાત્રા માં ગ્રેજોને સોંપી દીધું. ખેડાના કલેકટર ડિનલેપે જ૮૧ થી બનીઆખરે અમદાવાદના કબજો લીધો.૩૫ અમદાવાદ હવે જિરાતનું પાટનગર ન રહેતાં મુંબઈ ઇલાકાના એક જિલ્લાનું વડું મથક બની ગયું શહેરમાં હીર્થ છે !: t ; ; ; | ૬ | ' / J; ; શિહેરનું રક્ષણ કોટવાલ નામે *અમલદાર કરે એને ચબૂતરા ( શકો ) ભમાં હતો. શહેરના ચેલાઓમાં બીજા ચબૂતર" હમ. શહેરું બહાર ફોજદાર અડિયા દરવાજા બહાર : સૂાવેલા તપુર, પરામાં રહેતો બાખાનું, ભદ્રના મુખ્ય દરવાજામાં હતું. બે ઘડિયાળીએ અને ૧૪ નગારચી હતી, સુઝ વહીવન દરમ્યાન સોટ (કે તાયબ સુબે હોટ છે એ) અમદાવા રહે એક દીબતની કચેરી પણ અમદાવાદમાં રહેતી અલ કાર નજીક કુલ આવક રૂ. ૧૫,૫હિત ૯ ઇ ;.86 8 % શિw3s only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૮] સલતનત કાલ આર્થિક સ્થિતિ અમદાવાદ ખંભાત-ધોળકાના મહામાર્ગ પર આવેલું હેઈ સૌરાષ્ટ્ર, અણુ હિલવાડ અને ભણ્ય તરફના વેપારનું મથક હતું. અહીં ગુજરાતની સલતનતનું પાયતખ્ત થતાં એ વેપાર-ઉદ્યોગનું મહત્વનું કેંદ્ર બન્યું. બારબોસા (૧૫ મી સદી) લખે છે કે ગુજરાતનું આ નવું પાટનગર બીજાં ઘણાં શહેરો અને બંદરોનું કેંદ્ર છે.* અમદાવાદનાં કિનખાબ, મશરૂ અને સુતરીકે કાપડ ખંભાતથી દેશાવર જતાં અને કેરાથી પેકિંગ સુધીનાં પૂર્વનાં શહેરનાં બજારમાં ખૂબ ખપતાં. આફ્રિકાના કિનારા ઉપર એ કાપડ સોનાના બદલામાં વેચાતું અને ઘણી વાર એની સોગણી કિંમત ઊપજતી. ૧૬ મી સદીના ઉત્તરાર્ધમાં ખંભાતના અખાતનો ઉપલે ભાગ પુરાઈ જવાથી ખંભાતનું બંદર તરીકે મહત્ત્વ ઘટયું ને પરિણામે અમદાવાદના વેપારને જરા ધક્કો લાગ્યો, છતાં અમદાવાદથી દર દસ દિવસે નિકાસ માટે કિંમતી સામાન ભરેલાં ૨૦૦ ગાડાં ખંભાત જતાં.૩૭ ૧૫૮૮માં સીઝર ફેડરિક નામે મુસાફર લખે છે કે મેં નજરે ન જોયું હોત તો અમદાવાદનો આવડે મોટો વેપાર છે એ હું માનત નહિ.૩૮ ૧૬૩૮ માં મેડેલે લખે છે કે “અહીંના વેપારીઓના આડતિયા એશિયાના દરેક ભાગમાં તેમજ કોન્ટટિનોપલમાં હોવાથી હૂંડિયામણ સરસ અને ફાયદાકારક રહ્યું છે. આખા એશિયામાં કોઈ પ્રજા કે કેાઈ ભાલ એ ભાગ્યે જ છે કે જે અમદાવાદમાં જોવા ન મળે.૩૯ ૧૬૬૬માં થે લખે છે કે ગળીની નિકાસ બહુ મોટી છે, દિલ્હી અને લાહોરથી ઘાણું કાપડ આવે છે, શહેરમાં બનેલ સાટીને મખમલ ટાફેટ મશરૂ કિનખાબ અને ઊનને માલ પણ ચડે છે. ૧૬૮૫ માં જેમીલી કેરેરી લખે છે કે “અમદાવાદ ઉદ્યોગેનું વડું મથક છે, હિદમાં સહુથી મોટું શહેર છે ને પંખી બ તથા ફૂલેની અદ્દભુત ભાતવાળા એના કિનખાબ માટે એ વેનીસથી જરાય ઊતરતું નથી.૪૦ ખંભાતને બદલે સુરતનું બંદર ખીલતાં અમદાવાદના મોટા વેપારીઓએ સુરતમાં પણ પેઢીઓ કાઢી. મુઘલ કાલમાં ઘણી વાર હિંદુઓ પર મુસલમાને કરતાં બમણી જકાત રાખવામાં આવી હતી. મરાઠા કાલમાં તે જાનમાલની સલામતી પણ નહોતી. આથી શહેરમાં દાણુનું અને કરવેરાનું જોર વધ્યું હતું. પરિણામે અમદાવાદની અંદર વેપાર ઘણે ઓછો થઈ ગયો. Page #100 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ : ગુજરાતનુ... મશહૂર પાર્ટનગર isė અમદાવાદમાં એક વખતે સે। કાર્ટિધ્વજ (કરોડપતિ) હતા એવી કિંવદતી છે. અમદાવાદ એશિયામાં નાણાવટનું મેણું કેંદ્ર હતું. અમદાવાદના વેપારીએાના આડતિયા એશિયા-યુરેાપના દરેક મેટા શહેરમાં હતા. અમદાવાદની ટૂંડી ગમે તે શહેરમાં ખપતી તે ગમે તે શડેરમાં અમદાવાદ ઉપરતી દૂડી મળી શકતી શુદ્ધ શરાફીના ધંધાને વળગી રહેતા નાણાવટી વધારે આબરૂદાર ગણાતા તે ‘પારેખ’ ‘પરીખ’ અગર 'પરી' તરીકે એાળખાતા. તે રાજ્યને નાણાં ધીરતા, લશ્કરમાં પણ ધીરધાર કરતા. દિલ્હી આગ્રા અને પૂનામાં એમની પેઢીએની શાખાઓ નીકળી હતી. ધણી વખત બજારની આપલેને બધા વ્યવહાર હૂંડીથી જ ચાલતા. અમદાવાદમાં વળી આંટને વહેવાર ચાલતા. એક આંટને ખીજી આંટ અપાતી, પણુ રાકડ નાણાં જોઈએ તે! વટાવ કાપવામાં આવતા. આંટને સટ્ટો ચાલતા તેથી આંટના ભાવમાં ધણી વધઘટ થયા કરતી.૪૧ સલ્તનતના સમયમાં સુલતાનના મહેલની પાસે મેદાને શાહ'માં શુક્રવારે ગુજરી ભરવાને રિવાજ હતેા. ઢારનું બજાર પણ એ દિવસે ભરાતું. ૪ થતું અમદાવાદ ઉદ્યોગપ્રધાન શહેર છે. એ પહેલેથી કાપડના ઉદ્યોગનું કેંદ્ર છે, અહીં રેટિયા અને હાથશાળે!નાં કારખાનાં હતાં. અહી' જાડુ તેમજ ઝીણું— બંને જાતનું સૂતર ક તાતું અને વણાતું. સરકારી કાપડવણાટનું ખાતું હતું તે રેશમી અને કસખી વાટ માટેનું લાગે છે. જાડા અને મધ્યમ પાતના કાપડ પર રંગાટીનું અને છાપવાનું કામ ઘણું ચાલતું. ૧૮ મી સદીમાં ઇંગ્લૅન્ડના લેકાએ અહીંનું કાપડ આયાત થતું એધુ કરી નાખ્યુ ૪ર રેશમી કાપડ માટે અમદાવાદ અખા દેશમાં મદૂર હતું. અહીંનું રેશમી કાપડ ટકાઉ હતુ. તેમજ એની ઉપર જરી કસબનું મનેાહર કામ થતું. દરેક વિદેશી મુસાફરે આ કાપડનાં મુક્તક ઠે વખાણ કર્યાં છે. અમુલ ફઝલ લખે છે કે અમદાવાદને રેશમી માલ અસાધારણ કારીગરીવાળા છે.” મરાઠા વહીવટમાં રેશમ ઉદ્યોગની દરેક ક્રિયા ઉપર જકાત લેતાં એની નિકાસ મંદ પડી તે એ ઉદ્યોગને ધણા ધેાકેા લાગ્યા.૪૩ અમદાવાદ કિનખાબના કામમાં ખાસ ખ્યાતિ ધરાવતું. ૧૬૯૫ માં એક મુસાફર લખે છે કે વેનીસના જેવા કસબ અને રેશમને માલ અમદાવાદમાં ખતે છે તે એમાં ફૂલવેલની તથા પંખીની સુંદર વિચિત્ર ભાતા કરવામાં આવે છે. કિનખાબની જેમ મખમલનું કામ પણ અમદાવાદમાં સારુ થતુ. એક લાખ રૂપિયાના ખર્ચે અમદાવાદમાં તૈયાર કરાવેલે મખમલ ઉપર કસબથી Page #101 -------------------------------------------------------------------------- ________________ ] ઇs lહતણાલ : 31s « ttણ* - : , . ! ! ! *. JE 5: ભરેલે શમિયાન શાહજહને મજરે કરવામાં આવેલ અને હિંસા જન્મજ(ઈ.સ. )માં બાદશાહના નવજેને દિવસે દરબારમાં બાંધવામાં આવ્યા હતા.૪૪ - અમેદાવાદમાં ધોલાઈ બહુ ભભકાદાર થતી એમ રિત અહમદ ગઈ છે. ગાટી કામ પણ અહીં સારું થતું, ખાસ કરીને આછા રંગનું અને રેશમ પરનું સુતરાઉ કાપડ તથા રેશમી કાપડ પર બાંધણી બાંધવાનો હુન્નર અમો વાદમાં સારો ચાલતો રેશમી તથા નંના ગાલીચા પણ અહીં સારા બનતા. છે, બીજા ઉદ્યોગોમાં બ્રાહુ-કામને લગતા હુન્નર અગ્રિમ સ્થાન ધરાવે છે. એમાં સેનચાંદીનાં ધરેણાં તથા પિત્તળની કલાકૃતિઓ ખાસ બેંધપાત્ર છે. ખરાદીને ઉઘોગ, અમદાવાદમાં સારો હતો, એમાં રંગબેરંગી લાખના રંગ પણ નોંધપાતું છે. સલ્તનત, સમયમાં અહીં છીપનું જડિત-કામ સારું થતું અમદાવાદમાં ચામડાની ઢાલ સારી બનતી; એની ઉપર ચિતરામણ પણ થતું. પહેલાં અહીં લખંડને ઉદ્યોગ સારો હતો. અમદાવાદના સુથાર સીસમાં કોતરણ કરવા માટે જાણીતા હતા. અમદાવાદના લાકડ-કામની કારીગરીના જૂના નમૂનો આજે પણ વિદેશમાં પ્રશંસા પામે છે. લાકડાની પરબડીના જ નેનો કલાત્મક છે. અમદાવાદ કાગળ બનાવવાના ઉદ્યોગ માટે પણ જાણીતું હતું. : " સારતિફ કાન : j | .. . . . #_jio-4 , it is | સુધલ-કાલની શરૂઆતમાં અમદાવાદમાં, દાદૂ ભગતે પોતાને મંચ શરૂ કર્યો, જે હાલ ઉત્તર ભારતમાં પ્રચલિત છે. આ સંપ્રદાય મુરબહા, સંપ્રદાય અથવા સહજ સંપ્રદાય તરીકે ઓળખાય છે. દાદની વિચારસરણી કબર-થની વિચારસરણી પર ઘડાઈ હતી. અમદાવાદમાં આ પંથનું એક મંદિર છે. .. . - અમદાવાદમાં લેકશાહ નામે લહિયાએ લાખમસી નામના શિષ્યના સહ. કાથી, જિનમતિમાં અને જિનપૂજા નિષેધ કરી જૈન ધર્મમાં નો સંપ્રદાય સ્થાપો, જેના અનુયાયીઓ ઢુંઢિયા કે સ્થાનકવાસી તરીકે ઓળખાય છે . . અમદાવાદમાં ધર્મ, દર્શન અને ન્યાય પર મૌલિકે સંધ વિરામ ગ્રંથોનું સાંપ્રદામિક સાહિત્ય ઘણું લખાયું હતું. અહીં આ ઉપરાંત લલિત સાંહિતાનુંમ્પણ થોડું સર્જન થયું હતું. * * W: ૧૭ મી સદીમાં થેલેક્ષાની ! અને મરમી કવિ અખો, ૧૪ મી સદીમાં થયેલ ગરબા-ગરબીકાર વલ્લભ ભટ્ટ, “અને વાર્તાકાર શામળ એ ગુજરાતી સાહિત્યને અમદાવાદે આપેલાં બહુ મૂલ્ય રત્નો છે !' , ' + + + : " " * * Page #102 -------------------------------------------------------------------------- ________________ ૪] અમદાવાદ : ગુજરાત રાષ્ટ્ર પાટનગર (૭૧, * ૩ જાનબાઈમાં વાકક્ષા તા-શિલ્પકલાના પશુ સારે વિકાસ થયે હતા. મેદાને શાહના ત્રણ વાગ્યે વાસ્તુકલા તથા શિલ્પકલાની દૃષ્ટિએ દર્શનીય છે. અમદાવાદની જુમા મસ્જિદ ભારત ભરતી મેાટી અને ભવ્ય મસ્જિદોમાં સ્થાન ધરાવે છે. 13) બાદશાહના હજીરામાં આરસની કબરે જોવાલાયક છે. વેધ હોલ(મિનારની અસ્જિી' હાલ પણ અભદાસનું સ્મારક ગર્ભય છે ...ji pr $ ગેામતીપુર પાસે એક તવાલાયક . . ! IH. મ મહમૂદ બેગડાના ૪Åમયમાં બંધાયેલી અક મુદમિષ્ટિદે તથા જા મેરી રહેલ છે. સલ્તનતમાં અસમાગમાં ધયેલી સીદી સઈદની અશિષદની સરકારીક નકશીકામ ધરાવતા ાંળાએ ઇસ્લભી વો પક્ષીની ચૂનીકે મશન Hu; biE s !! S અમદાવાદમાં તમામ અંતકર્તિક “સુંદર મસ્જિદ બંધાઈ છે, એમા મલો;"> JP ક ( FU ઘુમટ અને મિનારાની રચના તેમજ મિહરાબ જાળી અને કાતરણી પરત્વે ઇસ્લામી વાસ્તુકલા વૃધ્ધ શિમલાના ઉત્તરાત્તર વિકાસ થતાં એમાં અપનાવાયેલી કેટલીક સ્થાનિકકલારશૈલીની અસરનું અદ્દભુત સ ંયેાજન જોવા મળે છે. ૪૭ માઓના’ નવા પ G£ siFn: 15 } } JH મદી હાÒ વસ ૨૪૫૩ માં બંધાવેલ હેજ કેતુ” (કાંકરિય તુ, મલમ બેગડાના સભ્યમાં વાયેલ અમારી દાદા નીરની. વાવ, શાહીબાગમાં નદી કિનારે બધાયેલ મહેલ, ભદ્રના મુખ્ય દરવાનની દક્ષિણે ઈસ ૧૬૩૬ માં બંધાયેલ આઝમખાનને મૉલ અને મરાઠાકાલમાં ઈ.સ. ૧૯૩ માં અંધાયેલી ગાયકવાડની હવેલી પણ અમદાવાદનાં તોંધપાત્ર સ્થાપત્ય “ ભાગે નગીના (નગીનાવાડી . બાગે છે કે તેવાડી અને શાહીબાગ અમદાવાદના ભારત પ્રસિદ્ધ માંગ હતા. અનેક યુરોપીય મુસાએ આ બગીચાઓન મુક્ત. કંઠે પ્રશ'સા કરી છે. • $ 1 (b YE * 14 > આમ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના આરંભમાં શ્રંપાયેલુĒભદાવાદ એ સલ્તનતનું પાયતખ્ત બન્યું, વેપાર-ઉદ્યોગના એક મેટા મથક તરીકે વિકાસ પામ્યું. તેના એક મેટા યુદર અને સમૃદ્હેર તરીકે સજ્જ થયું. મુઘલકાલમાં એની જાહેાજુલાલી ઘણે મળે ચાલુ રહી પરંતુ ભડાકાલમાં એ ધણા પ્રમાણમાં ઘટ્ટી ગ્રા દરમ્યાન અહી` ધમ સાહિત્ય વાસ્તુકલા શિલ્પકલા ઇત્યાદિમાં પણ કેટલીક ગણનાપાત્ર પ્રગતિ થઈ. ચાર, તકતા મા લાંબા ગાળા દરમ્યાન અમુદ્દાવાદે ઘણી ચુડતી-પડતી અનુભવા. એ પછી એ સમગ્ર P L *}}} Page #103 -------------------------------------------------------------------------- ________________ કરી સલતનત કાલ ગુજરાતનું વહીવટી મથક રહ્યું નથી, છતાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્તરોત્તર અભ્યદય પામતું રહી ગુજરાતના સાંસ્કૃતિક જીવનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. પાદટીપ ૧. હરિપ્રસાદ શાસ્ત્રી, “આશા૫લ્લી-કર્ણાવતી-અમદાવાદ, “વિદ્યાપીઠ”, વર્ષ ૨. પૃ. ૨૧૧, કે. કા. શાસ્ત્રી, આશાપલ્લી-કર્ણાવતી', ગુ.રા.સાં.ઇ, ચં. ૧, પૃ. ૩૭૭-૮૦ ૨. રનમણિરાવ ભીમરાવ, “ગુજરાતનું પાટનગર', પૃ. ૨૪ અહમદશાહે આશા ભીલને હરાવી ત્યાં અમદાવાદ વસાવ્યું એવી દંતકથા મુસ્લિમ તવારીખમાં નોંધાઈ છે, પરંતુ એ ઘટના તે સોલંકી રાજા કર્ણદેવ ૧લાના સમયમાં બની હતી. આશા ભીલની પુત્રી શિપ્રા અથવા અસની સાથેના પ્રેમ ખાતર અહમદશાહે ત્યાં રાજધાની બનાવી એ દંતકથા પણ વજૂદવાળી લાગતી નથી (ગુ.પી., પૃ. ૨૮-૨૯). એવી રીતે जब कुत्ता पर सस्सा आया, तब बादशाहने शहर बसाया । એ વાત પણ લેકપ્રચલિત દંતકથાની કોટિની છે. ૩. ગુ.પા, પૃ. ૩૨, Commissariat, History of Gujarat, p. 92 ૪. આ બધા દિલ્હીના સંત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. આ બાર બાબાએની વિગતે માટે જુઓ ગુ.પા., પૃ. ૩૨, પાટી. ૫. ગુ.પા., પૃ. ૩૦-૩૩, ૪૪, ૫૭૧ ૬. એજન, પૃ. ૫૯ ૭. વિગતવાર ચર્ચા માટે, જુઓ હરિપ્રસાદ શાસ્ત્રી, “અમદાવાદની સ્થાપનાને સમય. “જૈન વિદ્યાલય સુવર્ણજયંતી ગ્રંથ, ભા. ૧. ૮. મીરાતે અહમદી (ગુજ. અનુ.), ભા. , પૃ. ૩ ૯. જન, પૃ. ૫ ૧૦ થી ૧૩. ગુ.પા, પૃ. ૩૧૪-૩૨૦ ૧૪. એજન, પૃ. ૫૮૩-૧૮૭, ગુસાં.ઇ. ઈ. યુ. નં ૨, ૫. ૪૨૨-૪ર૩ ૧૫-૧૬. મીરાતે એહમદી (ગુજ. અનુ), ભા. ૨, ૫. ૫ ૧૭. ગુ.૫, પૃ. ૫૭ ૧૮. એજન, પૃ. ૧૧૩ ૧૯ એજન, પૃ. ૬૬ ૨૦. એજન, પૂ. ૨૧ ૧. મી.એ, ૫. ૧૯૩–૧૯૪ ૨૨. ગુ.પાપૂ. ૭૨-૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદઃ ગુજરાતનું મશહુર પાટનગર ૨૩. એજન, પૃ. ૧૧૪-૧૫ ૨૪. એજન, ૫, ૧૧૫ ૨૫. એજન, પૃ. ૧૧૮, પા.ટી. ૧૬ ૨૬. એજન, પૃ. ૭૭-૮૨ ૨૭. એજન, પૃ. ૧૧૨ : ૨૮. એજન, પૃ. ૯૬-૧૭ ર૯. એજન, પૃ. ૯૯-૧૦૨ ૩૦. એજન, પૃ. ૧૨૦-૧૨૧ ૩૧. એજન, પૃ. ૧૨૫-૧૪૪ ૩૨. મી.એ., પૃ. ૮ ૩૩. એજન, પૃ. ૧૩૪-૧૪૩ ૩૪. ગુ.પા., પૃ. ૧૫૨-૧૫૬ ૩૫. એજન, પૃ. ૧૫૭ . ૩૬. એજન, પૃ. ૪૪૯ ૩૭ થી ૩૯. એજન, પૃ. ૪૫૧ ૪૦. એજન, પૃ. ૪૫ર-૪૫૩ ૪૧. એજન, ૫. ૪૬૩૬૯ ૪૨. એજન, પૃ. ૪૮૫-૮૬ ૪૩. એજન, પૃ. ૫૦૫-૫૦૭ ૪૪. એજન, પૃ. ૯૪, ૫૧૨, ૫૧૪ ૪૫. . દ. દેસાઈ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ૫, ૪૫૪ ૪૬. આ સમયના સાહિત્યસર્જન માટે, જુઓ મો. દ. દેસાઈ, જે. સા. સં ઇ., પૃ. ૪૫૪૧૭૦; ગુ.પા, ૫.૭૫૮ થી ૭૭૮; વિ. ક. વૈવ, “ગુજરાતી સાહિત્યની રૂપરેખા', ૫. ૬૨-૭૨, ૮૪૮૯, ધીરુભાઈ ઠાકર, ગુજરાત દર્શન, ભા. ૧ (સાહિત્ય); ૫. ૧૯-૨૪, ૩ર-૩૮ વગેરે. ૪૭. ગુ.પા., પૃ. ૨૫૩-૨૯૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ ડાઇ થયુ $pione : ગse છ9-7.5 ઝુકરણ ૫ છે Pri es ઇ- ૪ , vege , અહમદશાહ કમૂર્દશાહ સલ% 5 ૪૪ = . . રys sળ .JP c : ૪ - ૪ . , .દ: અહમદશાહ ૧ (ઈકળે ભણ-૧૪૪૨) છે . w5 % ગુજરાતમાં સદા મને સત્તાવાર પાઅહમદહિં ધિંતી (તારખાન) મુહએશના અહદશાહના દાદાનુશાહે એ યાને સ્થિર કર્યો. અહમદશાહ . ઈ. ૧૩૧૧) માખતીશીન થયે એણે પિતરાઈઓને બળ ફાવે એવા અહેમલબા વખાણ્યું ને પાનખ ધાં પાસેનું કે હા ૬ . . i si us wis K.૪૪ બધાના કામ મ ..: Jh: 55. ..te : -૪૪ . ( થી 8 થઇ 3 . 3 - લા રાજયમાં બળવો થયા. એમાં અસંતુ, મુસ્લિમ અમને. જ નહિ, પરંતુ રાજપૂત રાજાઓનેય સાથ હતું. એમાં વિશેષ કરીને સુલતાને - 'Jર ૮ અહમદશાહના દાદા મુઝફુફરશાહના પુરાણું સાથી મલેક બેલ, જેણે ફિરોઝખાનને અગાઉ મદદ કરી હતી, તેણે આગેવાની લીધી. ઈડરથી ઘેડે છેટે આવેલા લશ્કરી મથક મોડાસાને બળવાખોરોએ પાનું કેંદ્રસ્થળ રાખ્યું અને ત્યાં ફખાન સુલતાની હસન સુલતાની, અને અન્ય અમીર ભેગા થયા. ફીરોઝખાન અને એને ભાઈ હેબતખાન ઈડર ગયા અને મોડાસાના કિલ્લાને કિલેદાર અમીર સૈયદ ઈબ્રાહીમ નિઝામ ઉફે રુફનખાન બળવાખોરોને આવી મળે. આ સમાચાર સાંભળીને સુલતાને મોડાસા તરફ કૂચ કરી અને એની નજીકમાં પહોંચી છાવણી નાંખી.૧ સુલતાને કિલ્લાની આસપાસ ઘેરો ઘાલ્યો. ચાલુ ઘેરાએ એણે સમજૂતી માટે પ્રયત્ન કર્યો અને સાર્વત્રિક માફી આપવાનું વચન આપ્યું, પણ એનું કઈ પરિણામ આવ્યું નહિ. છેવટે સુલતાને કિલ્લા ઉપર આક્રમણ કર્યું અને એમાં એને સફળતા મળી. મલેક બઅલા અને રફનખાન માર્યા ગયા, ઈડરના રાવે શરણાગત સ્વીકારી, જ્યારે ફિરોઝખાન એના કાકા શરૂખાન દંદાનીને એની જાગીરના નાગોરમાં જઈ મળ્યો. સુલતાન અહમદશાહ એ પછી અમદાવાદ પહએ. ઈસ. ૧૪૧૩ માં પાટણમાં ઉસમાન અહમદ સરખેજ, સુલેમાન અફઘાન Page #106 -------------------------------------------------------------------------- ________________ પણું] અહમદશાહ લાશ અમૂદશાહ ૧લ તેમજ રાહ મલેક બિન શેખ મલેક ના મુસલમાન અમીએ બળવો કર્યો. એમને ઝાલાવાડના રાજા છત્રસાલા તથા નાંદોદના રાજા જેવા રાજપૂત રાજા , કે. મળ્યો. માળવાના સુલતાન દૂશંગશાહ સાથે મધ માટે પત્રવ્યવહાર ચાલતું હmઅસંતુ, અમીરો પણ આ સંઘમાં ભવ્ય ઘણાં નગરોમ બડા સહાયકોએ છૂટાંછવાયાં બૃહ ક , , } } ૩ - 1 ! આ સમયે ઝાલાવાડ છાત્રસાલ સામે લડવા સુલતાન અહમદશાહ : પાટનગરમાંની એની ગેરહાજરીનો લાભ લઈ, ઉપર જણાવ્યા મુજબ, નાગેશન આમત્રણમા જવાપે સુલતાનપ્રદૂગશાહ ગુજરાતના પ્રદેશ ઉપર ચડાઈ કરી. એણે ચાંપાનેરથી દસ કોસ ઉપર આવેલા સાવલી પરગણાના પ્રાંડુ ગમપ આગળ આવીને પઢવ ના સુલતાન અહમદશાહે અમીર ઇમાદુમુકને એક મોટુંબભાસ્કર આપી સુિલતાન દૃશંગશાહ સામે લડવા આગળ મોકલ્યો. એ ઈમામુક ગુલામ આઇમાહ ગુલામ હતો તેથી એની સાથે લડવામાં સુલતાન હશંગશાહને બદનામા પક્ષપાતી હોવાનું જણાયું આથી?લડાઈ લડથા લગર જ એણે આવા તફ પરત પ્રયાણ કર્યું. બીજી બાજુ સરાહજાદા લતીફખાન અને નિઝામુહિક શહ મલેક અને ઝાલાવાડના રાજા અસાલને હરી મેરઠઃ તરફ તગેડી મૂક્યા એ રીતે વિજય મેળવી સુલતાન અમદાવાદમાં પાછો ફી - ક થડાઈએ વિચાર ! ! " . " } } } }} ચાઈ આ અને જય . _. . ] ? - ક હવે એની સામે સંગઠનની સમસ્યા ઉપસ્થિત થઈ હતી. એણે આસાણા નીતિ અપનાવીને વિરોધી ને દબાવી દેવાનું કામ હાથ ધર્યું છે. માટે એણે પ્રશ્ન પગલા તરીકે સોરઠના દીપક૯૫ ઉપર પોતાને, કબજો જમાવી લેવાનું ધર્યુંએ સમયે એ ભૂમિ ઉપૂર સૌથી મજબૂત શાસક ગિનાને ચૂડાસા રાજી મેલિગ હતો. એના પુરોગાન, મુંડલીનું મૂળ નાગ જગત હતું નાઝિમ ઝફરખાને ઈ.સ ૧૩૯૪-૯૬ માં સોમનાથ અને જૂનાગૂઢ ઉપર ચડાઈ કરી તે પછી એણે પોતાની રાજધાનું વંથળીમાં રાખી 5 ૪૧૪s મેલિગે પાટનગર જુનાગઢ જીતી લઈને ત્યાં રહેતા મુસ્લિમ થાણેદારને ત્યાંથી હોક કો હતો.પરાંત “ શિમલે ''બિન શેખ મલેક અને ઝાલાવાડના શ્રોલથ પથ હતો તેથી એના ઉપરે સુલતોન અહમદશાહે ભારે રોષે ભરાયે, આથી ઈ.સ.૧૪૧૪ માં એણે એ તે કુચ કરી. " "+" Page #107 -------------------------------------------------------------------------- ________________ 9. સતત કાલ પ્રિ. કબૂલ કર્યું. સુલતાને સોરઠમાં ખંડણી વસૂલ કરવા માટે બે ભાઈઓ સૈયદ અબૂલખેર અને સૈયદ કાસિમને મૂક્યા અને પોતે અમદાવાદ ઈ.સ. ૧૪૧૪ના સપ્ટેમ્બર-ઓકટોબરમાં પાછો આવ્યો. સુલતાન અહમદશાહ ધર્મચુસ્ત મુસલમાન હતો. ઇસ્લામની માન્યતા મુજબ હિંદુ મંદિરોને નાશ કરવા માટેની પ્રાપ્ત થયેલી કોઈ પણ તક એ જતી કરતો ન હતો. મુસ્લિમ તવારીખમાં જણાવ્યા મુજબ ઈ.સ. ૧૪૧૫ માં સિદ્ધપુરના રુદ્રમહાલયના વિખ્યાત મંદિરમાંની સેનારૂપાની મૂર્તિઓ તોડી અને એના બાંધકામનું મસ્જિદમાં પરિવર્તન કર્યું. વળી એ વર્ષે અહમદશાહે પરધર્મી પર જજિયાવેરો નાખ્યો ને એની વસૂલાતમાં કડક નીતિ અખત્યાર કરી, જેના પરિણામે ઇસ્લામમાં ધર્માતર કરનારાઓની સંખ્યા વધી ૧૦ એની આ પ્રકારની કાર્યવાહી જેઈને હિંદુઓને લાગ્યું કે જુવાન સુલતાન અહમદશાહ પિતાની લશ્કરી શાન વધારવા તથા હિંદુઓનાં પવિત્ર ધામોને નાશ કરવા મહત્વાકાંક્ષી બન્યો છે, આથી ઈ. સ. ૧૪૧૬ માં ઈડરને રાવ પૂજે તથા ચાંપાનેર, ઝાલાવાડ (માંડલ), નાંદેદ, વગેરેના રાજાઓએ એની સામે લડવા એક મિત્રસંઘની સ્થાપના કરી.૧૧ એમણે માળવાના સુલતાન દૂશ શાહની મદદ માગી. સુલતાન અહમદશાહની પ્રતિષ્ઠા દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી જઈ સુલતાન દૂશંગશાહને હમેશાં ઈર્ષ્યા આવ્યા કરતી હતી તેથી એણે એમને મદદ કરવાની સંમતિ આપી. એવામાં ખાનદેશના નસીરે ઈ.સ. ૧૪૧૭માં પોતાના બળના ગર્વમાં ગુજરાતના તાબાના નંદરબાર-સુલતાનપુર ઉપર ચડાઈ કરી. એણે પોતાના બનેવી અને માળવાના સુલતાન દૂશંગશાહની મદદ લીધી. આ સમાચાર મળતાવેંત સુલતાન અહમદશાહે મલેક મહમૂદ બકીને એની સામે આગળ રવાના કર્યો અને ઢીલ કર્યા વિના એની પાછળ એણે પણ કૂચ કરી. ગુજરાતમાં સુલતાનની ગેરહાજરીને લાભ લઈને ઈડરને રાવ પૂજે, ચાંપાનેરને રાજા યંબકદાસ, ઝાલાવાડના રાજા છત્રસાલ અને નાંદેદના રાજાએ સંઘ બનાવી સલ્તનત સામે માથું ઊંચક્યું અને એમની સહાય માટે સુલતાને દૂશંગશાહ પણ ગુજરાત પર ચડી આવ્યો. ૧૨ આવા સમાચાર મળતાં સુલતાન અહમદશાહે સુલતાનપુરનો કબજો મેળવવા અને નસીરખાન સાથે લડવા મલેક મહમૂદને ત્યાં જ રાખીને વરસતા વરસાદમાં ઉત્તર તરફ પાછી કૂચ કરી અને એ મોડાસા નજીક જઈ પહોંચ્યો. એના આગમનના સમાચાર જાણી સુલતાન દૂશંગશાહ હતાશ થઈ ગયો, હવે એને સુલતાન અહમદશાહ સાથે લડવું જોખમ ભરેલું લાગતાં એ માળવા Page #108 -------------------------------------------------------------------------- ________________ પામુ અહમદશાહ ૧ લાથી મહદશાહ લે છે તરફ પાછો ફર્યો, આથી રાજાઓને બનેલે મિત્રસંઘ વિખેરાઈ ગયો અને તેઓ પિતપતાના રાજ્યમાં પરત પહોંચી ગયા. સુલતાન અહમદશાહ થોડા સમય મોડાસામાં રોકાઈ ગયે. એ જ સાલમાં ખાન આઝમ મહમૂદખાને સોરઠના જમીનદારોનાં બંડ સમાવી દીધાં. ખાનદેશ બાજુએ એવું બન્યું કે મલેક મહમૂદ બકએ હોશિયારીથી કામ લીધું. નાંદોદ તરફથી મુશ્કેલીઓ ઉપસ્થિત થયા કરતી હતી તેથી એણે એને લૂ ટી કાબૂમાં આપ્યું. નસીરે સુલતાનપુરમાંથી ઘેરે ઉઠાવી, નાસી જઈ અસીરગઢના કિલ્લામાં આશ્રય લીધે. મલેક મહમૂદે એને પીછો કર્યો અને ઈ.સ. ૧૪૧૮ ના જાન્યુઆરીની તા ૯મીએ એણે એ કિલ્લાને ઘેરે ઘાલ્યો. એ દરમ્યાન મોડાસાથી સુલતાન પણ આવી પહોંચ્યો. છેવટે નસીરે ગુજરાત ઉપર આક્રમણ નહિ કરવાનું વચન આપ્યું ત્યારે સુલતાને એને જવા દીધો અને આખા ખાનદેશ ઉપરને એને અધિકાર પણ માન્ય રાખ્યો. બળવાઓના ઝંઝાવાતમાંથી મુક્ત થયા પછી સુલતાન અહમદશાહે સુલતાન દૂશંગશાહને ઠેકાણે લાવવાને દઢ નિશ્ચય કર્યો. ઈ.સ. ૧૪૧૮ ના ફેબ્રુઆરી-માર્ચમાં એ ઉજન પાસે જઈ પહોંચ્યા અને ત્યાં કાલિય કહ તળાવના કાંઠે ૧૩ પડાવ નાખ્યો દૂશંગશાહે પણ ત્યાં નજીકમાં પડાવ નાખ્યો હતો. અહીં બંને પક્ષો વચ્ચે ભીષણ યુદ્ધ આરંભાઈ ગયું અને કટોકટીને તબક્કો આવી પહોંચ્યા, પરંતુ એટલામાં મલેક ફરીદ માળવાના લશ્કરની પાછળના ભાગમાં જઈ પહોંચ્યો અને ત્યાંથી એ દુમનની હરોળ ઉપર એકાએક તૂટી પડયો. ત્યાંના સૈનિકોએ ગભરાઈ જતાં નાસભાગ કરી અને પરિણામે સુલતાન અહમદશાહના હિતમાં બાજી પલટાઈ ગઈ માળવી લશ્કર વેરવિખેર થઈ ગયું. એણે માંડૂમાં જઈ આશ્રય લીધો. ગુજરાતના લશ્કરે માંડૂના દરવાજા સુધી માળવાના ભાગતા સૈનિકોનો પીછો કર્યો. આ લડાઈમાં બંને પક્ષોને ઘણું નુકસાન વેઠવું પડયું. આવી ફતેહથી સુલતાન અહમદશાહ ઉત્તેજિત થઈને માંની આસપાસ ઘેર ઘાલી લડાઈમાં આગળ વધવા ઈચ્છતો હતો, પરંતુ ચોમાસું નજીક આવતું હોવાથી અને લશ્કર થાકી ગયું હોવાથી, ઈ.સ. ૧૪૧૮ના જૂન-જુલાઈમાં સુલતાન અહમદશાહ આસપાસનો મુલક તારાજ કરતો અને લૂંટફાટ મચાવતો ચંપાનેર અને નદેદના રસ્તે પાછો ફર્યો અને પાયતન્ત અમદાવાદમાં શાનદાર ખુશાલીથી દાખલ થયા. Page #109 -------------------------------------------------------------------------- ________________ થો 19 1186 એલનો ફાલ 1956 c 11 ક્ષણ ! / ! માંડયો. JH DTTU બાદ સુલતાન અહમદશાહે લડાઈ કરવાને યેાગ્યાભાસમાજતાં પ્રેમની આક્રમક રીતિ કરીશ કરી, તેમાં જ્મારભ એણે ઈ.સ.૧૪૧૮ના અંતમાં ચાંપાનેર ઉપરના આક્રમણથી કર્યાં. ત્યાં (પાત્રઢ ) બેક જમત હતા તેથી એ જીતી લેવા મુશ્કેલ લાગતાં એણે એની આજુબાજુન પ્રદેશ લૂંટી ખેદાનમેદાન કરવા માટે ત્યાંના રાજા ત્ર્યંબકદાસ ભરાઈ ગયા અને સુલ્તાન સામે ટકવું મુશ્કેલ લાગતાં ૪ સ. ૧૪૧ મુશ્કેલ લાગતાં ઈ.સ. ૧૪૧૯ ના ફેબ્રુઆરીમાં એ એને શરણે ગયા અને યોગ્ય ખણી ઉપરાંત આક્રમણમાં એને થયેલો. ખર્ચ આ એણે યુ. તેમના માતા સુલતાન અહ અહમદશાહે નજીકનાં પહાડી પ્રદેશમાં પ્રવેશ કરી સંખેડા બહાદુરપુર પહોંચ્યા અને એ પ્રદેશને તારાજ કરી ત્યાંથી એણે ભારે લટ મેળવી. એ પછી ત્યાં સ. ૧૪૧૯ ના માર્ચની ૨૦ મીએ એક મસ્જિદ અને કિલ્લા બધાવ્યાં. બંનેના પાયા નાખ્યા અને ઇસ્લામના પ્રચાર અર્થ ત્યાં કાઝી અને ખેતીમાની નિમણૂક કરી. F F i I {{ } ]] h la :/ મળવાની સોટી લડાઈ Face}}}}}} さ ]]¬ J* *'j}* એ પછી એ જ સાલના એપ્રિલમાં સેાનગઢ થઈ માંડૂ તરફ એણે પેાતાની સૂથરથી આ સમાચાર સુધતાન દ્વગશાહને પહોંચ્યા ત્યારે એને ખીજુ મનુ-સુલના અહમદશાહ તરફથી આવે છે એવા ભય લાગ્યો, તેથી પોતાના ભૂતકાળના ગેરવર્તન માટે માફી માગવા એલચીએ રવાના કર્યો. તેએ એને ધારામાં મળ્યા. સુલતાન અહમદશાહના સલાહકારાએ આવેલી દરખાસ્તને પેાતાના વિક્રમ શ્રેણીને એ સ્વીકારી લેવા એને સલાહ આપી અને એણે એને સ્વીકાર કરી. એ પછી એ ઈ.સ. ૧૪૧૯ ના મેમાં અમદાવાદ સાા કર્યો. ૩-૨૪ માં સુલતાને આંતરિક વહીવટી-તંત્ર મજબૂત કર્યુ અને રમ્પના સંરક્ષણની વ્યવસ્થા પુરી મુશ્કેલ સ્થળ ઉપર કિલ્લા ચણાવ્યા અને લશ્કરી ચાળીની સ્થાપના કરી જ્યાં જ્યાં લોકા સામ થયા ત્યાં ત્યાં એમને અ. નાવી દીધા અને મંદિર પાડી એમને સ્થાન મસ્જિદો ચાવી. ૧પ આવી યેાજનાઓને લઈ તે જેએ સુલ્તાનની સત્તાની અવગણના કરતા હતા તેમન શાસક મુસ્લિમ હાવાની અસરના અનુભવ થવાની શરૂઆત થઇ. • Pj + } } ${ લતાન ન્યાયતતાં હો ત્યારે એન્રા સમાચાર અબા કે, સુલતાન સંગમાન રાખુ માં નહિ અને ક્ષે કાં ગયે છે, એની કોઈ તે ખબર નથી" 'માળવણિયાત છે એજીયાથી સુલતાન મસા, એની ઉપર આક્રમણ કરવા લલચાયા. એ ચાંપાનેર થઈ સંખેડા પાસે મહીડીઓને Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ અહમદશાહ લાશી સુહશાહ ૧ લે પA સુલતાન ગાહે જાગર (ઓરિસ્સા એક તરફ ગમન, ખારીપૂર્વકના સમાસારામ ગલત આહાદશાહે ની આ હાજરી પૂરે લાભ લેવા નિલ કર્યો પત્નીધ્ધ માળવાની રાજધાની માંડવરાવિઝા સો વાસ નહિ મને વધુ પડતો હિશ્કેલ દક્ષિ, તરાને રહેતા પ્રક. સર્ગમાં એણે નામદાવાદના સિતારjp પર આવેલ સમુદ્ધ વાત્રાધામ મહેશ્વરને કિલ્લા સહ કર્યો ક્યાંથી એણે. માંડવર તરફ પ્રયાણ કર્યું. છૂસ, ૧૪૨ના એપ્રિલ 25એ માં જઈ પહોંએ. અને ત્યાં એણે પઠાણના એણે કિલ્લાને ઘેરા લીધે એ પછી લકરની ટુકડીઓ ચારે તરફ ગોઠવીને મળવા પ્રદેશ કેતુની નીએ મેડી લેવાની એની મહત્તાકલ્લા બર લાવવા લાયેe Job » Edu. < | દૂશાહ સુલતાન અધિદશાહની પ્રવૃત્તિઓના સમાચાર મળતાં તળદ યા! હથો એ અશોકક્ષ“ત્યાંથી પ્રસ્થાપિહિ. ગુજરાતી લોક એAF પ્રદશમે છે.લોકભાગપતાને બે કરી લીધો અને સુલક્ષીને "અહમદ જુદી જુદી સ્થળે વહીવટી અમીરાની નિકે કરી લીથી ઘd: * E| | c | | * * * * * * * * એ ક દિવસ સાલુ રહ્યો અને પક્ષે વચ્ચે ઝનૂની અથડામણ થઈ માટે વધારે યોગ્ય રથળશધવાની સત્તા અહમદશાહને ફરજ પડી. ઈ.સ. ૧૨ના મે તામીએ માંડવગંધા એ ઉજ્જૈન ગયે એણે એ તરાનો કે કર્યો અને ચોમાસું ત્યાં ગાળ્યું. is e + 98, એ પછી હવામાન સાફ થઈ ગયું એટલે સપ્ટેમ્બરની તા. ૭ મીએ ૧૯ એણે ફરીથીની કાર્યવાહી શરૂ કરી અને એ માટે ગુન્હામાંથી વધારાની મ wવી / h ) +9jcs Jદ છે Pir ler . = 1 * વખતે તને દુશળશાહે મ ળમાં બી લઈને ધાક િહ અનેસુલતાન અહમર્દશાહના કરી ત્યાં હોય તો તસર દરધારથી”અને પ્રવેશ પણ. મારિત મિક્સ એનો લોકફમાં નવું જોમ આઇયું. છેલતાન અંહદશાહને ખાતરી થઈ ગઈ કે માંડવગઢના જેવો મજબૂત અને કુદરતી રક્ષણ ધરાવનારે કિલેવમાં એક ભવિગતો) જહિ, પણ અGિuસુરકેલ-કામ ]sk આશાએ ઘેરો શિશ્નવી લીધું અને પ્રદેશને આમજ કન્કરવાનું લસણવતcઉથી ઉજનક રોભાલભની મધ્યમાં આવેલા સાગપુરમદાંચી થયાં છમાં છાવણી નાખી. "કટ રીં અને 5 એ J. 9 IMJ?' મરાયા, એટલા તે :JF ; ; , , અાવા પહાયતા છાવણ 54 55 :- ૬ ': !< U 5 3 * * * - - Page #111 -------------------------------------------------------------------------- ________________ • ' સહનત કોલ સુલતાન દૂશંગશાહે કપટ જાળ પાથરવા માંડી. અગાઉની પેઠે એણે સુલતાન અહમદશાહ સાથે સંધિ કરવાનો ડોળ કર્યો. ૨૧ આમ કરી સુલતાન દૂશંગશાહ સુલતાન અહમદશાહને ગફલતમાં નાખી એના ઉપર વળતું ઓચિંતુ આક્રમણ કરી બાળ ફેરવવાનો ઘાટ ઘડી રહ્યો હતો, અને એ એમાં કાવ્યો. સુલતાન અહમદશાહ એના સલાહકારોની સલાહ માની લઈને સુલતાન દૂશંગશાહના દાવપેચને ભોગ બની ગયો. અગાઉ જેમ થયું હતું તેમ એણે લશ્કરને પાછા ફરવાને હુકમ કર્યો. પરિણામે સ્વાભાવિક રીતે જ સંરક્ષણની વ્યવસ્થા ઢીલી પડી, આથી સુલતાન દુશંગશાહે ઈ.સ. ૧૪૨૨ના ડિસેમ્બરની તા. ૨૬મીએ રાત્રિ દરમ્યાન એકાએક ગુજરાતના લશ્કર ઉપર હુમલો કર્યો. ગુજરાતી લશ્કરમાં કેલાહલ મચી ગયો, પણ થોડા સમય બાદ સુલતાન અહમદશાહે અને એના અમીરોએ પોતાનું ગુજરાતી લશ્કર સંગઠિત કરી લીધું અને તેઓ સુલતાન દૂશંગશાહના લશ્કર ઉપર તૂટી પડયા. લડાઈમાં પોતપોતાની પ્રતિષ્ઠા સાચવવા બંને સુલતાન સામસામા આવીને બહાદુરીથી લડયા અને બંને ઘવાયા. આ વખતે સવાર થતાં સુલતાન અહમદશાહના મહાવતે પોતાના સુલતાનને ઓળખી ગયા અને તેઓ સુલતાન દૂશંગશાહ ઉપર ધસી ગયા. આ બધે સામટો ધસારો જોઈ ગુજરાતના લકર સામે ટકવું અસંભવિત જણાતાં સુલતાન દૂશંગશાહ નાસી છૂટયો અને સુલતાન અહમદશાહ વિજયી બન્યા. એના હાથમાં માળવાના લશ્કરને રહી ગયેલ તમામ શસ્ત્ર-સરંજામ આવ્યું. સુલતાન દૂશંગશાહે સારંગપુર પહોંચી ત્યાંના કિલ્લાને આશ્રય લીધે. ઈ.સ. ૧૪૨૩ ના માન્ચની તા. ૭ મીએ સુલતાન અહમદશાહે ગુજરાત તરફ પ્રયાણ કર્યું. સુલતાન દૂશંગશાહે સારંગપુર તરફથી પાછા આવી ગુજરાતી લકર ઉપર ફરીથી હુમલો કર્યો.૨૨ સુલતાન અહમદશાહે એનો બરોબર સામને કર્યો. પરિસ્થિતિ વિકટ બની ગઈ અને ખુવારી ભારે થઈ અંતે સુલતાન દૂશંગશાહ હાર્યો. વિજયી સુલતાન અહમદશાહે ગુજરાત તરફ પોતાની કૂચ આરંભી. એ ઈ.સ. ૧૪૨૩ ના મેની તારીખ ૨૩મીએ અમદાવાદમાં આવી પહોંચ્યું. આ લડાઈમાં એટલી તે ખુવારી થઈ હતી કે એ સાલથી વિશેષ ગાળા સુધી સુલતાને કોઈ પણ આક્રમણનું સાહસ ઉપાડયું નહિ. એ પાટનગરમાં જ રહ્યો અને એણે ન્યાય, રાજ્યવહીવટ અને ખેતીના સુધારા ઉપર પિતાનું ધ્યાન કંકિત કર્યું. Page #112 -------------------------------------------------------------------------- ________________ પામું. અહમદશાહ ૧લાથી મહમૂદશાહ ૧લે ૮િ૧ ઈડરના રાવ પૂજા સાથે લડાઈ અને અહમદનગરની સ્થાપના જે હિંદુ રાજ્યોને સુલતાન અહમદશાહે શરણે આણ્યાં તેઓ પૈકીમાંનું એક ઈડરનું રાજ્ય હતું. સૌથી વિશેષ સમય એટલે કે ઈ.સ. ૧૪૨૫ થી ૧૪૨૮ સુધી એણે સુલતાન સામે ટક્કર ઝીલી. બન્યું હતું એવું કે ઈડરના રાવ રણમલના પુત્ર રાવ મુંજાએ સુલતાનને ખંડણી મોકલવામાં ઢીલ કરી હતી અને એ માળવામાં હતા ત્યારે સુલતાન સામે છૂપી રીતે રાતે ખટપટ પણ કરી હતી. આ કારણે સુલતાને ઈડર ઉપર ઈ.સ. ૧૪૨૬માં આક્રમણ કર્યું, આથી રાવ પૂજે ત્યાંથી ડુંગરાળ પ્રદેશમાં નાસી છૂટયો, એ પછી સુલતાને એને પ્રદેશ તારાજ કરવા માંડ્યો. એ બનાવના બીજા વર્ષે રાવને હંમેશ માટે દબાયેલે રાખવા ઈડરથી દશ કેસ ઉપર હાથમતી નદીને કિનારે સુલતાને પિતાના નામ ઉપરથી “અહમદનગર” વસાવ્યું.૨૩ એણે એની આસપાસ પથ્થરને કિલ્લો બાંધો શરૂ કર્યો (ઈ.સ.૧૪૨૭) અને ત્યાં પડાવ નાખી એણે બાંધકામ પૂરું કરવા તરફ ખાસ ધ્યાન આપ્યું. ત્યાંથી ઈડર તરફ ટુકડીઓ મોકલીને આસપાસના ગામો અને ખેતરોમાંના પાકને નાશ કરવાનું કામ શરૂ કર્યું. રાવ પૂજાએ આ બધે તાલ જોઈને સુલતાનના ઘાસ લેવા આવનાર માણસો ઉપર ઓચિંતા તૂટી પડી વેર લેવાનું ચાલુ કર્યું. અંતે એ લાંબા સમય સુધી લડતાં લડતાં કંટાળે ત્યારે મોટી ખંડણી આપવાનું કબૂલી સુલેહ કરવી સુલતાન ઉપર એણે કહેણ મોકલ્યું, પરંતુ એ વારે વારે સુલેહ કરી એને ભંગ કર્યા કરતો હતો તેથી સુલતાને છેવટ સુધી લડી ઈડરને કબજે લેવાનો નિશ્ચય કર્યો. એણે પિતાના તરફથી લડાઈ ચાલુ જ રાખી એટલે રાવ પૂજાને નાસભાગ કરતાં કરતાં અને છુપાતાં ફરતાં ફરતાં લડાઈ ચાલુ રાખ્યા સિવાય છૂટકો ન હતો. એક વખત ડુંગરોમાં નાસતાં નાસતાં એ એક ખાઈ આગળ આવી ચડ્યો ત્યાં એક બાજુએ ઊભી કરી હતી અને બીજી બાજુએ ઊંડી ખીણ હતી, એ બે વચ્ચેને રસ્તો ઘણા સાંકડો હતો. રાવ પૂજે ત્યાં પહોંચ્યો ત્યારે સુલતાનની ટુકડી એની પાછળ આવી રહી હતી. એને હાથી રાવ પૂજાના ઘેડાની નજીક આવી પહોંચતાં ઘોડે તથા રાવ બંને ખીણમાં પડી ગયા અને મરી ગયા. ૨૪ બીજે દિવસે એક કઠિયારે એનું માથું કાપી લઈને સુલતાનના તંબુમાં હાજર થયા. સુલતાને ઈડરને કબજે લીધે (૨૯મી ફેબ્રુઆરી, ઈ.સ. ૧૪૨૮). આ પ્રસંગે સુલતાન અહમદશાહે વીસલનગર પ્રદેશને પણ તારાજ કર્યો. રાવ પૂજાના પુત્રેપ માફી માગી મોટી રકમ ખંડણી તરીકે આપવાનું કબૂલી સંધિ કરી. સુલતાન Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮] સલ્તનત કાલ મિ. અમદાવાદ તરફ પાછા ફર્યાં. ખીજે જ વર્ષે ઈડરના રાવે ઠરાવ મુજબ ખંડણીની રકમ ચૂકવવામાં આનાકાની કરી, તેથી સુલતાન ઈડરમાં ઇ.સ. ૧૪૨૮ ની નવેમ્બરની ૧૩ મીએ આવ્યા ત્યારે રાવ કાઈક જગ્યાએ નાસી ગયે।. સુલતાને ઈડરમાં રિજદ બધાવી અને એ પછી એ પાયતતમાં પાછે! ફર્યાં. ઈડરની લડાઈમાંથી ફારેગ થયા પછી સુલતાન અહમદશાહે ક્ષેત્રણ વ વહીવટી સુધારા કરવામાં ગાળ્યાં. એમાં લશ્કર અને નાણાંને લગતા સુધારા મુખ્ય હતા. મહેસૂલી ખાતામાંપણ એ ઉપર સરકારી કામૂ રાખવા માટે યોગ્ય સુધારા કરવામાં આવ્યા. દખ્ખણુના અહમની રાજ્ય સાથે લડાઈ ઈ.સ. ૧૪૨૯માં રાજા કાન્હા(કૃષ્ણ)નેક હિંદુએ પ્રત્યેનું સુલતાન અહમદશાહનું ખરાબ વર્તન જોઈ એવુ લાગ્યું કે ઈડરની લડાઈ ખતમ થયા બાદ સુલતાન અહમદશાહ એના ઉપર વેર લીધા વિના રહેશે નહિ તેથી એ દક્ષિણ તરફ બહુમતી સુલતાન અહમદશાહ (ઈ.સ. ૧૪૨૨- ૧૪૩૫) પાસે ગુલમગ માં જઈ પહેાંચ્યા. એ સુલતાને એને એક ફ્રીજ આપી, તે લઈ કાન્હા નદરબાર જિલ્લામાં ત્યાંના પ્રદેશ લૂટવા તથા તારાજ કરવા રવાના થયે।. આ સમાચાર ગુજરાતના સુલતાન અહમદશાહને મળ્યા ત્યારે એણે પેાતાના શાહજાદા મુહમ્મદખાનને પેાતાના કેટલાક મહાન અસીરા સાથે મેકક્લ્યા, એ ગુજરાતી લશ્કરે બહુમની લશ્કરને હરાવ્યુ' અને દોલતાબાદ તરફ ભગાડી મૂકયું. આ સમાચાર બહુમતી સુલતાનને મળ્યા ત્યારે એણે પેાતાના શાહજાદા અલાઉદ્દીન અહમદની સિપાહસાલારીની નીચે ગુજરાત ઉપર આક્રમણ કરવા તથા કાન્હાને ફરીથી એના રાજ્યમાં સ્થાપિત કરવા માઢ્યા. આ લશ્કર દોલતાબાદ પહેાંચ્યું અને ત્યાં ખાનદેશને નસીરખાન અને કાન્હે રાજા એને આવી મળ્યા. ગુજરાતના શાહજાદા મુહમ્મદખાન પેાતાનું લશ્કર લઈ પેલાં મિત્ર–રાજ્યેાની ફાજો સામે દોલતાબાદ તરફ ગયા. એ શહેરની ઈશાનમાં ૩૮ માઈલ ઉપર આવેલા ખાનદેશમાંથી દખ્ખણમાં જવાના ઘાટ માણેકપુ જમાં ૨૭ માટી લડાઈ થઈ તેમાં પેલાં મિત્ર-રાજ્યેાની હાર થઈ અને શાહજાદા અલાઉદ્દીન અહમદ દોલતાબાદ નાસી ગયે। નસીરખાન અને કાન્હા ખાનદેશમાં ભાગી આવ્યા, શાહજાદા મુહમ્મદખાન નંદરબાર જઈ રહ્યો. એ પછી સુલતાન અહમદશાહ બહુમનીએ વધારાનાં લશ્કર મેલ્યાં અને ખાનદેશમાંથી નસીરખાન અને કાન્હા એની સાથે જોડાયા, પરંતુ ફરીથી દખ્ખણના લશ્કરને શિકસ્ત મળી. આ રીતે ગુજરાત અને બહુમન્ત સલ્તનત વચ્ચે સ ંધ શરૂ થયા અને એ એ વરસ ચાલ્યેા. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૫ મું]. અહમદશાહ ૧ લાથી મહમૂદશાહ ૧લે [૮૩ ઈ.સ. ૧૪૩૦માં બહમનીના વજીર મલેકુતતુજાર ખલફ હસન બસરી અને બહમની શાહજાદા અલાઉદ્દીન અહમદે સાથે મળીને ગુજરાતની દક્ષિણ સીમા પર આવેલ માહીમ અને એની આજુબાજુને પ્રદેશ જીતી લીધો. ગુજરાતના સુલતાનના હુકમથી શાહજાદા ઝફરખાને ખુશ્કી લશ્કર વડે અને એની સાથે જોડાયેલા દીવના કોટવાલ મુગ્લિસુમુકના નૌકાસૈન્યની મદદથી બહમની સુલતાનની સત્તા નીચેના ઉત્તર કંકણના મુખ્ય નગર થાણાને કિટલે સર કરી લીધો અને ત્યાંથી તેઓ માહીમના ટાપુ સુધી પહોંચી ગયા. દખણ સિપાહાલાર ઝનૂનથી લડ્યો, પરંતુ અંતે એને નાસી છૂટવાની ફરજ પડી. એ પછી ૬૦ હજારનું મોટું લશ્કર તથા ૬૦ હાથીઓ સાથે બહમની સુલતાન તરફથી આવેલી વધારાની મદદથી થાણાં પાછાં મેળવવા ખલીફ હસને ભારે પ્રયત્ન કર્યો, પરંતુ એનું લશ્કર હારી ગયું અને ગુજરાતી લશ્કર વિજયી થયું. શાહજાદે ઝફરખાન એ પછી માહીમમાં આવ્યો અને આખો મુલક કબજે કર્યો ૨૮ બહામની સુલતાનનું બાગલાણ ઉપર આક્રમણ મજકૂર શિકસ્તના સમાચાર સાંભળી બહમની સુલતાને વેર લેવા ગુજરાત અને દખ્ખણની સીમા ઉપર આવેલા ગુજરાતની સત્તા નીચેના ભાગલાણ ઉપર આક્રમણ કર્યું (ઈ.સ. ૧૪૩૧-૩૨). એ સમાચાર મળતાં ગુજરાતને સુલતાન અહમદશાહ નંદરબાર તરફ એની સામે ગયે, આથી બહમની સુલતાન ગુલબર્ગ પાછો ફરતાં એણે માર્ગમાં ગુજરાતના તાબાના તંબોલના ૨૯ કિલ્લાને ઘેરો ઘાલ્યો, પરંતુ એમાં એને સફળતા મળી નહિ. આ કિલ્લાના રક્ષણ માટે આવી પહોંચેલા ગુજરાતી સુલતાન સાથે લડાઈ થતાં એના લશ્કરની ભારે ખુવારી થઈ. અંતે બહમની સુલતાન હતાશ થઈ પાછો ફર્યો. હિંદુ રાજાઓ સાથે સુલતાને કરેલી લડાઈઓ પૈકી ઈ.સ. ૧૪૩૩ માં કરેલી અંતિમ હતી. એ સાલમાં એ મેવાડ બાજુ નાગોર તરફ રવાના થયા. રસ્તામાં નગરો અને ગામડાં લૂંટતો અને વિનાશ કરેતો તથા મંદિર તેડતો એ આગળ વળે. રાજા મહારાવલ ગણેશ(ગજ પાલ કે ગેપીનાથ)ના ડુંગરપુર ઉપર એણે છાપો માર્યો અને એને ખંડણી આપવાની ફરજ પાડી.૩° આ લડાઈ દરમ્યાન રાઠોડ રાજાઓએ પણુ શરણે આવી ખંડણી આપવાનું કબૂલ્યું.૩૧ માળવા ઉપર આક્રમણ ઈ.સ. ૧૪૩૫ માં સુલતાન દૂશંગશાહના અવસાન પછી એના ઉત્તરાધિકારીઓ પાસેથી વજીર મહમૂદ ખલજીએ પાયતખ્ત મેળવ્યું અને એ “મહમૂદશાહ' ખિતાબ Page #115 -------------------------------------------------------------------------- ________________ સલતનત કાલ ધારણ કરી માળવાના તખ્ત ઉપર બેઠે, ત્યારે ગાદીના અસલ વારસદાર મસીદે તખ્ત પાછું મેળવી આપવા માટે સુલતાન અહમદશાહને આજીજી કરી. પરિણામે ઈ.સ. ૧૪૩૮ માં સુલતાને માળવા ઉપર આક્રમણ કર્યું અને માંડૂને ઘેરો ઘાલ્યો. એ લાંબો સમય ચાલુ રહ્યો. એટલામાં એની છાવણીમાં મરકી ફાટી નીકળી અને બે દિવસમાં કેટલાક હજાર માણસ મરી ગયા, તેથી એને અમદાવાદ પરત આવી રહેવું પડયું (ઈ.સ. ૧૪૩૯). માળવાથી આવ્યા બાદ લગભગ ત્રણ વરસ જેટલે સમય એ બે અને ઈ.સ. ૧૪૪૨ ના ઓગસ્ટની તા. ૧૨મીએ એનું અવસાન થયું.૩૩ સુલતાનનું મૂલ્યાંકન ગુજરાતની સમગ્ર મુસ્લિમ સલ્તનતને સ્થાપક ઝફરખાન મુઝફરશાહ ૧લો) હતા. સુલતાન થયું હોવાની વિધિસરની જાહેરાત અગાઉ એના પુત્ર તાતારખાને (મુહમ્મદશાહે) કરી હતી તેથી એ આ વંશને પ્રથમ સુલતાન ગણાય, પરંતુ ગુજરાતની સલતનતનો વંશકર્તા તે અહમદશાહ જ હતો તેથી એ વંશ “અહમદશાહી વંશના નામથી ઓળખાય. એ ન્યાય આપવામાં વંશ પદ અને સંબંધની પરવા કરતું ન હતું. ખૂનને બદલો ખૂનથી લેવાના સિદ્ધાંતમાં એ માનતો હતો.૩૪ એના ૩ર વરસના લાંબા શાસનનો લગભગ મોટા ભાગનો સમય ગુજરાતનાં હિંદુ રાજ્ય અને ગુજરાત બહારના પડોશી મુસ્લિમ સુલતાને સાથે લડવામાં ગયો હતો. વિજયની એની કાર્યવાહીમાં આક્રમણ સાથે લૂંટ અને પ્રદેશની તારાજી પણ હતાં. એ એ સમયે એક વિચિત્ર ક્રમ જ હતે. એને શાંતિથી રહેવાના ગાભ ભાગ્યેજ પડતા, જે એ વેગે વહીવટીતંત્ર ગોઠવવામાં ગાળતા હતા. ગિરનારની છત પછી જે કંઈ કાર્ય એણે કર્યો તે ઉપરથી એવું તારણ નીકળે છે કે ગુજરાતમાં થઈ ગયેલા સુલતાને પૈકીમાં એ સૌથી વિશેષ અસહિષ્ણુ હતો. ઇસ્લામના કાનૂનનું એ દઢતાથી પાલન કરતો હતો. એને મજહબ તરફ વિશેષ આસક્તિ હતી. હિંદુઓ સામે લડવું એ મજહબી કાર્ય હોવાનું એ ગણતો હતો. ઈ.સ. ૧૪૧૪માં એણે મલેક તુહફા નામના અમલદારને “તાજુમુકીને ખિતાબ એનાયત કરી, મંદિર તોડી એને સ્થાને મજિદ ઊભી કરવાની કામગીરી સેંપી હતી. જે લેકે સામે થયા તેમની પાસેથી ફરજિયાત જજિયાવેરો ઉઘરાવવામાં આવતો હતો. એ બાબતમાં એણે એવી તો સખ્તાઈ કરી કે ગુજરાતમાં ગ્રાસ અને મેવાસનાં નામ એ પછી સંભળાતાં બંધ થઈ ગયાં.૩૭ Page #116 -------------------------------------------------------------------------- ________________ પણું અહમદશાહ ૧ લાથી મહમૂદશાહ ૧ લે એણે કેટલાંક બાંધકામ પણ કરાવ્યાં હતાં, તે પૈકી નવું પાયતન્ત અમદાવાદ અને એમાં એણે બંધાવેલ ભદ્રને રાજગઢ, એની અંદરના શાહી મહેલ અને મજિદ, ત્રણ દરવાજા, જામે મસ્જિદ વગેરે ખાસ નોંધપાત્ર છે. મુહમ્મદશાહ ૨ (ઈ.સ. ૧૪૪૨-૧૪૫૧) સુલતાન અહમદશાહ પછી એને સૌથી વડે શાહજાદે મુહમ્મદખાન “ગિયાસુદદુનિયા વદ્દીન મુહમ્મદશાહ” ખિતાબ સાથે તખ્તનશીન થયા. ગુજરાતના હિંદુ રાજાઓને શરણે લાવવાનું સુલતાન અહમદશાહનું અધૂરું કાર્ય સુલતાન મુહમ્મદશાહ ૨ જાએ ચાલુ રાખ્યું. ઈ.સ. ૧૪૪૬ માં એણે ઈડરના રાજ્ય ઉપર આક્રમણ કર્યું. મુસિલમ તવારીખ મુજબ ઈડરને રાવ એને શરણે આવ્યો અને એણે પિતાની રાજકુંવરી એ સુલતાન જોડે પરણાવી. આ ખૂબસુરત કુંવરીએ પોતાના પિતાનું રાજ્ય એમને પાછું સુપરત કરાવ્યું.૩૮ આ વત્તાતને હિંદુ પુસ્તકોનું સમર્થન મળતું નથી. ઈડરથી સુલતાને વાગડના પ્રદેશ ઉપર ચડાઈ કરી. ડુંગરપુરને રાજા ગણેશ (ગજપાલ કે ગોપાલ કે ગોપીનાથ) બીકને માર્યો નાસી ગયે. સુલતાને એને પ્રદેશ લૂંટફાટ કરી તારાજ કર્યો તેથી એ એને તાબે થયો અને એણે ભારે નુકસાની આપવાની શરતે એની સાથે સંધિ કરી.૩૯ ઈ.સ. ૧૪૪૯માં સુલતાન મુહમ્મદશાહે ચાંપાનેર ઉપર ચડાઈ કરી. ત્યાંને રાય ગંગાદાસ બહાદુરીથી એની સામે ખુલ્લી લડાઈમાં ઝઝૂમ્યો, પરંતુ એમાં એ ફાવ્યો નહિ અને એણે પાવાગઢના પહાડી કિટલામાં જઈ આશ્રય લીધે. સુલતાને એને ઘેરો ઘાલ્યો. ત્યાં પોતે ત્યારે મુસીબતમાં સપડાયો હોવાનું જણાતાં રાય ગંગાદાસે માળવાના સુલતાન મહમૂદશાહ ખલજીની પાસે મોટી રકમ પેશકશ તરીકે આપવાની શરતે સહાય માગી. સુલતાન મહમૂદશાહ ખલજીએ પૈસાના લેભમાં એને સ્વીકાર કર્યો અને મોટું લશ્કર લઈ દાહોદ આગળ આવી એણે ત્યાં છાવણી નાખી. આ સમાચાર સાંભળીને સુલતાને ત્યાંથી ઘેરે ઉઠાવી પાછી હઠીને સાવલી પરગણામાં કોઠડા ગામ પાસે આવીને મુકામ કર્યો હોવાની ખબર મળતાં મહમૂદશાહ ખલજી માંડૂ ચાલ્યો ગયો. એ પછી સુલતાનની બીમારીએ ગંભીર સ્વરૂપ પકડયું તેથી એણે અમદાવાદ તરફ કૂચ કરી અને ત્યાં ઈ.સ.૧૪૫૧ ના ફેબ્રુઆરીની તા. ૧૦મીએ એનું અવસાન થયું. એને અમદાવાદમાં એના પિતાના રોજામાં દફનાવવામાં આવ્યું. Page #117 -------------------------------------------------------------------------- ________________ (પ્ર. ૮] સલ્તનત કાલ સુલાતન મુહમ્મદશાહમાં ન તે એના બાપના જેવું ચારિત્ર્ય હતું અને ન તો એના જેવી લશ્કરી કાબેલિયત હતી, પરંતુ એ આનંદપ્રિય સ્વભાવ ધરાવતો હતો. એ અતિ ઉદાર હતો, જેથી એ “ઝરબક્ષી (સ્વર્ણદાતા) નામથી ઓળખાતે હતે. એ સ્થાપત્યને શોખીન હતો. એણે એના પિતા અહમદશાહની કબર ઉપર એક મોટો ગુંબજ ચણાવ્યો હતો. એણે મશહૂર સૂફી શેખ અહમદ ખટ્ટનો મકબરો પણ કારીગરી સાથે તૈયાર કરાવ્યો હતો. સુલતાન કબુદ્દીન અહમદશાહ ઉર્ફે અહમદશાહ ૨જો | (ઈ.સ. ૧૪૫૧-૧૪૫૯) સુલતાન મુહમ્મદશાહના અવસાનના ત્રણ દિવસ બાદ અમીરોએ એના સૌથી મોટા શાહજાદા જલાલખાનને “કુબુદ્દીન અહમદશાહ'ના ખિતાબથી તખ્તનશીન કર્યો. એ વખતે એની વય માત્ર ૨૦ વર્ષની હતી. આ જુવાન સુલતાનને તખ્ત ઉપર બેસતાં જ એક ભયાનક આક્રમણનો સામનો કરવા આવ્યા. માળવાના સુલતાન મહમૂદશાહ ખલજીએ આ વખતે એક મોટું લશ્કર એકઠું કર્યું અને એણે નંદરબારના પ્રદેશ ઉપર ચડાઈ કરી. સુલતાનપુરને કિલ્લો સર કરી એ છેક ભરૂચ સુધી જઈ પહોંચ્યો. એણે ભરૂચને ઘેરો ઘાલ્યો, પરંતુ એ ભરૂચનો કિલ્લો લઈ શક્યો નહિ અને એણે પાયતખ્ત અમદાવાદ તરફ કૂચ કરી. એ લશ્કર આગળ વધતું વડોદરા આવ્યું અને ત્યાં એણે પડાવ નાખે. ચાંપાનેરનો રાય ગંગાદાસ અને અન્ય રાજાઓ એની સાથે ત્યાં જોડાયા. વડોદરા શહેરને તારાજ કરી એ કપડવંજ પહોંચ્યો. સુલતાન કુબુદ્દીને એની સામે લડવા ૪૦ હજાર ઘોડેસવારોનું લશ્કર લઈ મહી નદી ઉપર આવેલા ખાનપુર-વાંકાનેરના એવારે છાવણ નાખી.૪૧ બંને પક્ષેનાં લકર સામસામે આવી જતાં ઈ.સ. ૧૪૫૧ ની એપ્રિલની ૧ લી તારીખની રાત્રિએ સુલતાન મહમૂદશાહ ખલજી પિતાની છાવણી છોડી ઓચિંતું આક્રમણ કરવા નીકળ્યો, પરંતુ રસ્તે ચૂકી જતાં અંતે હતાશ થઈ પિતાની છાવણીમાં પરત પહોંચ્યો. સુલતાન કુબુદ્દીનને આ વાતની માહિતી મળતાં એણે આક્રમણ કર્યું. મોટી લડાઈ જામી. એમાં ગુજરાતના લશ્કરની એક પાંખની ખુવારી થઈ છતાં છેવટે જવલંત વિજય સુલતાન કુબુવનનો થયો. સુલતાન મહમૂદશાહ ખલજી ૮૧ હાથી અને તમામ શસ્ત્ર-સરંજામ છોડી નાઠે. રસ્તામાં એ પ્રદેશના કાળીઓએ એના લશ્કરને ખૂબ હેરાન કર્યું અને એને ભારે નુકસાન પહોંચાડવું. Page #118 -------------------------------------------------------------------------- ________________ અહમદશાહ ૧ લાથી મહમૂદશાહ ૧ લા [૯૭ ૫ સું] ચિત્તોડના રાણા કુંભા સાથે લડાઈ ગુજરાત અને માળવાના સુલતાને સામે બરાબર ટક્કર ઝીલી શકે તેવે એમનેા બળવાન પાડેાશી ચિત્તોડને રાણા કુંભકર્ણ ઉર્ફે કુંભા (ઈ.સ. ૧૪૨૮–૧૪૮૮ ) હતા. એ સમયે મારવાડના નાગારમાં શમ્સખાન ઈંદાનીના પુત્ર ફીરાઝખાન( મૃ. ઈ.સ. ૧૪૫૩)ના પુત્ર શમ્મુખાનને તખ્ત ઉપરથી ઉઠાડી મૂકી એનેા કાકા મુજાહિદખાન તખ્તનશીન થયેા હતેા, તેથી નાગેરમાં વારસાહ બાબતમાં ઝધડે! ચાલુ થયા હતા. એના લાભ લઈ રાણા કુંભાએ એ પ્રદેશના કબજો લીધેા,૪૨ આથી ક્ષુસખાતે ગુજરાતમાં એના જમાઈ સુલતાન કુત્બુદ્દીન પાસેથી નાગેારના રક્ષણ માટે સહાય માગી અને એણે એક ફોજ એને સહાય કરવા માટે માકલી, પરંતુ રાણાએ એ ફાજને હરાવી અને એનેા વિનાશ કર્યાં તેમજ નાગેારના પ્રદેશને તારાજ કર્યાં, પરંતુ કિલ્લાને *બજો એ લઈ શકયો નહિ. આ સમાચાર મળ્યા બાદ ઈ.સ. ૧૪૫૬ માં સુલતાન કુત્બુદ્દીને પેાતાની હારનું વેર લેવાને કુંભલગઢ ઉપર ચડાઈ કરવા કૂચ કરી. રસ્તામાં શિરેાહી પાસે ત્યાંના રાજા ખેતા દેવડા સુલતાનને મળવા આવ્યા અને પેાતાના વડવાએ તરફથી ઊતરી આવેલા જે આશ્રુને કિલ્લા રાણા કુંભાએ પચાવી પાડયો હતા તે મેળવી આપવા એને આજીજી કરી, આથી સુલતાને મલેક શાખાન ઇમાદુલમુદ્રકને ખેલાવી, આણુને કબજો લઈ શિાહીના રાજાને સોંપી દેવા હુકમ કર્યો અને પેાતે આગળ વધ્યેા. સિપાહસાલાર મલેક શાખાનને પહાડી પ્રદેશમાંની લશ્કરી કાર્યવાહી અપરિચિત હોવાથી એ આખુ નજીકની એક ખીણમાં ગૂંચવાઈ પડયો અને રાણા કુંભાનાં સૈન્યે!એ મેટી ખુવારી સહિત એને સખત હાર આપી. આ ખબર સુલતાન કુત્બુદ્દીનને કુંભલમેર( કે કુંભલગઢ )ના કિલ્લા નજીકમાં મળી. એ વખતે એ રાણા કુંભા સાથે લડતા હતા. રાણાએ એ કિલ્લા ઉપરથી નીચે આવી લડાઈ કરી. સુલતાન એ મશહૂર કિલ્લાના કબજો લઈ શકયો નહિ, છતાં મુસ્લિમ તવારીખકારી કહે છે ૩૪૩ રાણાએ શમ્સખાનને નુકસાની માટે મોટી રકમ અને સુલતાન કુત્બુદ્દીનને ભારે ખંડણી આપી ને સંધિ કરવી પડી. મુસ્લિમ તવારીખ મુજબ, આમ છતાં, ઈ.સ. ૧૪૫૬ માં સુલતાન મહમૂદશાહ ખલજીએ એક એલચી-મંડળ કુત્બુદ્દીન પાસે મોકલ્યું અને એની મારફત મેવાડના મુલક ઉપર અગ્નિ ખૂણામાંથી માળવાને સુલતાન અને નૈઋત્યમાંથી ગુજરાતના સુલતાન આક્રમણ કરે અને જીત્યા પછી મેવાડનુ રાજ્ય બંને વચ્ચે વહેંચી લેવું, એવા કરાર થયા.૪૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ પ્ર. આમ નક્કી થયા બાદ ઈ.સ. ૧૪૫૭ માં સુલતાન મહમૂદશાહ ખલજીએ કૂચ કરી અને એ મંદર પહોંચ્યો. સુલતાન કુબુદ્દીને રાણના પ્રદેશ તરફ કુચ કરી અને આબુને કિલો કબજે કરી એ ખેતા દેવડાને સેંપી દીધો. એ પછી એ કુંભલમેર તરફ આગળ વધ્યો અને એની આજુબાજુને પ્રદેશ તારાજ કર્યો. એ સમયે રાણો કુંભ ચિત્તોડના કિલા ઉપર હતો. સુલતાને એ કિલ્લા પર આક્રમણ કરતાં રાણાએ ખંડણી આપવાનું સ્વીકારી સંધિ કરી, એ પછી સુલતાન ગુજરાતમાં આવી રહ્યો. ત્રણ જ મહિનામાં રાણાએ કરારને ભંગ કરીને નાગર ઉપર આક્રમણ કર્યું. વજીર મલેક શાબાન ઈમાદુલમુકે એ ખબર સુલતાનને પહોંચાડી અને તેથી સુલતાન કુબુદ્દીન એનું મુખ્ય લશ્કર લઈ રવાના થયે. આ સમાચાર સાંભળી રાણો પાછો ફર્યો અને સુલતાન કુબુદ્દીન અમદાવાદમાં આવી રહ્યો. થોડા સમય બાદ સુલતાન કુબુદ્દીને શિરોહીના રાજ્ય તરફ કૂચ કરી અને ત્યાંથી આગળ વધી રસ્તામાં આવતાં નગર લુંટી એણે કુંભલમેરને ઘેરો ઘાલે, પરંતુ એમાં ફાવી શકાય એમ નહિ લાગતાં એ ચિત્તોડ ગયો. આખરે એ કંઈ પણ કામયાબી મેળવ્યા વિના પાયતખ્ત પાછો ફર્યો. આ લડાઈઓ બાબતમાં એમ જણાય છે કે મુસલમાન તવારીખકાર સુલતાન કુબુદ્દીનને હમેશાં વિજય થયેલ જણાવે છે અને રાજપૂતના અહેવાલે એની હાર થયેલી હોવાનું આગળ કરે છે.૪૫ ચિત્તોડના સમકાલીન કીર્તિસ્તંભ-લેખમાંના વિધાન અનુસાર રાણા કુંભાએ ગુજરાત અને માળવાની સેનાને પરાજય આપ્યો હતો.' સુલતાનનું અવસાન પાયતખ્તમાં પાછા ફર્યા પછી સુલતાન કુબુદ્દીન માંદો પડ્યો અને ઈ.સ. ૧૪૫૯ ના મેની તા. ૨૩મીએ૭ ૨૮ વર્ષની વયે ભરજુવાનીમાં ગુજરી ગયો. કહે છે કે સુલતાનાએ પોતાના પિતા શરૂખાનને ગુજરાતનું તખ્ત મળે એવા ઉદેશથી સુલતાનને ઝેર આપી મરાવી નાખ્યા હતા. સુલતાનના દાદા અહમદશાહના અમદાવાદમાં આવેલા માણેકચેકમાંના રોજામાં એની દફનક્રિયા કરવામાં આવી હતી. સુલતાનનું મૂલ્યાંકન સુલતાન આમ તો ઘણે બહાદુર હતો, પરંતુ એણે દારૂના નશામાં ભાન ભૂલી ફૂર કાર્ય કર્યા હતાં. Page #120 -------------------------------------------------------------------------- ________________ મું અહમદશાહ પલાથી મહમદશાહ ૧લે ૮૯ સુલતાનને મકાન બાંધવાને ઘણે શેખ હતો. ઈ.સ. ૧૪૫૧ માં અમદાવાદમાં આવેલા કાંકરિયા તળાવ (હેજે કુબ) તથા એની અંદરની નગીનાવાડી નામે ઓળખાતે બાગ એક મહેલ સમેત એણે તૈયાર કરાવ્યાં હતાં. એ ઉપરાંત સરખેજ વટવા અને અમદાવાદમાં એણે મસ્જિદો અને મકબરા બંધાવ્યાં હતાં. દાઉદખાન (ઈ.સ. ૧૪૫૯) સુલતાન કુબુદ્દીનના અનુગામી તરીકે એના અમીરોએ એના કાકા દાઊદખાનને પસંદ કર્યો અને તખ્ત ઉપર બેસાડો. તખ્ત ઉપર બેઠા પછી તરત જ એણે ખર્ચમાં અગ્ય કાપકૂપ કરવા માંડી. તદુપરાંત જે અમીરોએ એને એની તખ્તનશીનીમાં મદદ કરી હતી તે મને ખસેડી એના માનીતા અમીરોની નિમણૂક એમના સ્થાને કરી, આથી એ નારાજ થયેલા અમીરોએ એને પદભ્રષ્ટ કરી એની જગ્યાએ, કેટલાક તવારીખકારો મુજબ, સાત દિવસ અને બીજા કેટલાક તવારીખકારો મુજબ, ૨૭ દિવસના૪૮ ગાળામાં જ સુલતાન મુહમ્મદશાહના બીજા શાહજાદા અને સુલતાન કુબુદ્દીનના નાના ભાઈ ફહખાનને તખ્ત ઉપર બેસાડવાને નિર્ણય કર્યો. ફહખાન આ વખતે એની વાલિદા મુઘલી બીબી સાથે મહાન સૂફી શેખ શાહઆલમ(મ. ઈસ. ૧૪૭૫)ને ત્યાં રહેતો હતો. મુઘલી બીબીને સમજાવી એને અમીર મહેલમાં લાવ્યા. એ સમયે નેબત વગાડવામાં આવી. એના અવાજ સાંભળી કારણ જાણ્યા પછી સુલતાન દાઊદખાન નાસી છૂટયો અને એણે શેખ અહમદ રૂમી નામના સૂફીને મુરીદ (શિષ્ય) થઈને શેષ આયુષ આયાત્મ-જીવન જીવીને ગાળ્યું. મહમૂદશાહ બેગડે (ઈ.સ. ૧૪૫૯-૧૫૧૧) દાઉદખાન પછી સુલતાન મુહમ્મદશાહ ૨ જાને ના પુત્ર ફહખાન તખ્ત ઉપર બેઠે (ઈ.સ. ૧૪૫૯).• આ સમયે એની વય માત્ર ૧૩ વરસની હતી. એણે “અબુલફહ મહમૂદશાહ' ખિતાબ ધારણ કર્યો. ઇતિહાસમાં એ સુલતાન “મહમૂદ બેગડો' નામથી જાણીતા થયા અમીરનું કાવતરું તખ્તનશીની પછી કેટલાક મહિના બાદ એને ખસેડી એના કાકા હબી— ખાનને સુલતાન બનાવવાના વિરોધી અમીરએ યોજેલા કાવતરાને એને સામને કરવો પડ્યો. એ વખતે પુરાણા હેદ્દેદારો પૈકીમાંથી એક માત્ર સુલતાન કુબુદ્દીન અહમદશાહને વછર, જેણે એને તખ્ત હાંસલ કરવામાં મદદ કરી હતી તે, મલેક Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૦) સતત કાલ પ્રિ. શાબાન ઇમાદુલમુક જ એના પદ ઉપર ચાલુ હતો. એના પ્રત્યે સલતનતના મહાન અમીરાને ઠેષ હતો. એમણે સુલતાનને એ વજીરની સામે ચડાવ્યો અને સુલતાનને પદભ્રષ્ટ કરવાનું કાવતરું એ યોજી રહ્યો હોવાનું જણાવ્યું. સુલતાનને રાજકીય આંટીઘૂંટી અપરિચિત હતી તેથી એણે વજીરને કેદ કરાવ્યું. રાત્રિ દરમ્યાન મલેક શાબાન નિર્દોષ હોવાનું જણાતાં સુલતાને એની વાલિદા તથા પોતાના ખાસ અમલદારો સાથે મસલત કરી અને મલેક શાબાનને મુક્ત કરી, દગાબાજ અમીરને કેદ કરી એમનાં મકાન લૂંટી લેવાનો હુકમ કર્યો. તોફાની અમીરોને આ હુકમની ખબર મળી ત્યારે તેઓ શસ્ત્રસજજ થઈ પોતાની ફોજ સાથે ભદ્રમાં આવ્યા. એ સમયે સુલતાન પાસે ત્યાં માત્ર ત્રણ સિપાઈઓ હતા, પરંતુ એની પાંચસોછ હાથીઓની ફોજે હુમલાખોરો ઉપર આક્રમણ કર્યું. અમીરોનું લશ્કર સામને કરી શક્યું નહિ તેથી નાસી છૂટયું. એ પછી એ અમીરોની ગિરફતારી કરાવી સુલતાને એમને એગ્ય સજા ફરમાવી. આ રીતે સુલતાન મહમૂદશાહે કાર્યદક્ષતા વાપરી પિતાની સામે થયેલું કાવતરું નિષ્ફળ બનાવી દીધું, વળી વફાદાર અમીરને ઊંચા હેદા અને જાગીર આપી રાજ્યના સ્તંભરૂપ બનાવ્યા. બહમની સુલતાનને મદદ માળવાના સુલતાન મહમૂદશાહ ખલજીએ બહમનીના બાળ સુલતાન નિઝામશાહના પ્રદેશ ઉપર ચડાઈ કરી, આથી સુલતાન મહમૂદશાહ બેગડા ઉપર રાજરક્ષક તરફથી મદદ માટે વિનંતી આવી.પર સુલતાન મહમૂદશાહ બેગડાએ બે વાર (૧૪૬૧ અને ૧૪૬૩ માં) માળવાના લશ્કરનો રાહ રોકી એને પીછેહઠ કરવાની ફરજ પાડી. વળી માળવાના સુલતાનને જણાવવામાં આવ્યું કે જે હવે પછી બહમનીના બાલ સુલતાન પર આક્રમણ કરવામાં આવશે તે ગુજરાતનું લશ્કર માળવાના પ્રદેશને ખેદાનમેદાન કરશે. આ ધમકીની ધારેલી અસર થઈ. પારડી પર આક્રમણ - ઈ.સ. ૧૪૬૪ માં સુલતાન મહમૂદશાહે વર્તમાન વલસાડ જિલ્લામાં આવેલા કિલ્લા પારડીના હિંદુ રાજા ઉપર આક્રમણ કર્યું, કારણ કે એ ચાંચિયાગીરી કરતો હોવાનું એના જાણવામાં આવ્યું હતું. આક્રમણ થતાં રાજાએ ખંડણી આપવાની તથા વતન સુધારવાની શરત કબૂલ રાખી.પ૩ જૂનાગઢની છત ઈ.સ. ૧૪૬૭ માં સુલતાન જૂનાગઢના ચૂડાસમા રાજા માંડલિકના પ્રદેશ ઉપર આક્રમણ કરવા ભારે તૈયારી સાથે નીકળ્યો અને ગિરનાર પરના ઉપરકેટ Page #122 -------------------------------------------------------------------------- ________________ પામું. અહમદશાહ ૧ લાથી મહમૂદશાહ ૧લે [૧ પાસે પહોંચે. રાજા માંડલિક અને એના સૈનિકોએ કિલ્લાની બહાર આવી આક્રમણને સબળ સામનો કર્યો, પરંતુ રાજા ઘવાઈ જતાં તેઓ કેટમાં ભરાઈ ગયા. સુલતાનના સૈનિકોએ આ પ્રદેશમાં ભારે લૂંટફાટ ચલાવી, આથી રાજા માંડલિકે અંતે તાબેદારી સ્વીકારી ખંડણ આપી, એટલે સુલતાને ઘેરે ઉઠાવી લીધે અને એ અમદાવાદ પરત ગયો. બીજે વરસે એટલે કે ઈ.સ. ૧૪૬૮ માં સુલતાનને એવી ખબર મળી કે રાજા માંડલિક છત્ર અને કિંમતી હીરાજડિત શૃંગાર સજીને ઠાઠથી મૂર્તિપૂજા કરવા જાય છે, આથી ૪૦ હજાર ઘોડેસવાર અને મોટી સંખ્યામાં હાથીઓનું લશ્કર જૂનાગઢ તરફ રવાના કર્યું. એણે રાજા માંડલિક શરણે ન આવે તે એગ્ની પ્રદેશને ઉજજડ કરી દે એવો લશ્કરને હુકમ આપે. આ સમાચાર સાંભળી રાજા માંડલિક ગભરાઈ ગયો અને એણે છત્ર અને શૃંગારની વસ્તુઓ તથા અન્ય દાગીના સુલતાનને મોકલી આપ્યા.૫૪ એ પછી એ લશ્કરને પાછું બેલાવી લેવામાં આવ્યું. પરંતુ સુલતાને ગમે તે રીતે જૂનાગઢ જીતી લેવા ધાયું હતું, ૫૫ આથી ઈ.સ. ૧૪૬૯માં ફરીથી જૂનાગઢ ઉપર આક્રમણ કર્યું. એ સમયે સોરઠમાં એણે પ્રવેશ કરીને ચારે તરફને પ્રદેશ લૂંટી વેરાન કર્યો. રાજા માંડલિકે આ બધું જે સુલતાનને જણાવ્યું કે હું નિયમિત ખંડણ ભરું છું અને આપને તાબેદાર છું. સુલતાને જવાબમાં કહ્યું કે હું પૈસા માટે આવ્યું નથી, પરંતુ સૌરાષ્ટ્રમાં ઈસ્લામના પ્રચાર માટે આવ્યો છું, તેથી કોઈ પણ પ્રકારની દલીલ કર્યા વિના મોત અને ઈસ્લામ બેની વચ્ચેની તમને પસંદગી કરી લો. આથી રા' જુનાગઢના ઉપરકોટમાં ભરાઈ ગયા અને ત્યાં સખત રીતે ઘેરાઈ ગયો. સુલતાને જૂનાગઢ પાસે છાવણી નાખી. માંડલિકે તથા એના સૈનિકે એને સામને કર્યો અને ભારે ટક્કર ઝીલી. છેવટે ખોરાકની તંગીને લઈને ભારે મુશ્કેલી ઊભી થઈ તેથી રાજાએ તાબે થઈને કિલ્લાની ચાવી સુલતાનને સોંપી. મુસિલમ તવારીખ મુજબ, સુલતાને રાજાને મુસલમાન થવાનું કહ્યું અને છેવટે એણે તેને સ્વીકાર કર્યો.૫ એ પછી સુલતાન થોડો સમય જૂનાગઢમાં રહ્યો અને એના રક્ષણની વ્યવસ્થા કરી. અંતે પહાડની તળેટીમાં એની પાસે એક નવું શહેર વસાવીને એનું નામ એણે મુસ્તફા (એટલે કે અલ્લાહની પ્રસન્નતા પામેલ એવા પેિગમ્બર ઉપરથી ‘મુસ્તફાબાદ’ પાડયું. એ પછીથી એ એનાં પાયતખ્ત પૈકીનું એક ગણાયું. એમ કરવામાં એનો ઉદ્દેશ સોરઠમાં ઈસ્લામનો પ્રચાર કરવાને હતે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨] અમદાવાદના અદોબસ્ત સુલતાન આમ લાંખે। સમય ( ઈ.સ. ૧૪૭૦-૭૧ ) ગિરનારને ઘેશ ધાલવામાં રાકાયેલા રહ્યો હતા ત્યારે ચાંપાનેરના મૂળરાજ જયસિંહે ચાંપાનેર૫૭ અને અમદાવાદ વચ્ચેના પ્રદેશમાં લૂંટફ્રાય કરી એને ખેદાનમેદાન કર્યા હતા, આથી ઈ. સ. ૧૪૭૧ માં સુલતાને લશ્કરી સર્જામની વખારાના દારેણા મલેક જમાલુદ્દીનને ‘ મુહાફિઝખાન · ખિતાબ એનાયત કરી એ પ્રદેશના ફ઼ાજદાર નીમ્યા, અને એને એના રક્ષણની કાવાહી સાંપી. એણે મજબૂત હાથે કામ લઈ લૂંટફાટ અને ચેરી પૂરાં ખાવી દીધાં.૫૮ કચ્છ અને સિ`ધ પર ચડાઈ સલ્તનત કાલ [.. ઈ.સ. ૧૪૭૨માં દક્ષિણુ સિધમાં હિંદુએએ મુસલમાના ઉપર જુલમ ગુજાર્યાની ફરિયાદ સુલતાનને પહોંચાડવામાં આવી ત્યારે ૬૦૦ ધોડેસવારીનું એક નાનું છતાં કેળવાયેલ લશ્કર લઈ પૂર ઝડપે કચ્છનું રણ એળગી એ વર્તમાન ચર અને પારકરના જિલ્લાઓના પ્રદેશમાં પહોંચ્યા અને ત્યાંના સુમરા અને સેઢા સરદારા એની સામે ૨૪ હજાર ધોડેસવારેાનું લશ્કર લઈ આવી ઊભા રહ્યા. સુલતાને એમને હરાવ્યા. જે લોકોએ ઇસ્લામ સ્વીકાર્યો તેમાંથી કેટલાકને એણે પેાતાની સાથે લાવીને સારઠમાં વસાવ્યા અને એમને ઇસ્લામનાં શરિયત (ધામિ ક નિયમા ) અને ઉસૂલે( મૂળ તત્ત્વા )નું શિક્ષણ આપવાના પ્રબંધ કર્યો,પ૯ એ જ સાક્ષમાં સિંધના જામ નિઝામુદ્દીન, જે સુલતાનને માતામહ ચતા હતા, તેની સામે ૪૦ હજાર જેટલા બલૂચી અને જાટલાએ બળવા કર્યાં હતા; એને પણ મહમૂદશાહે જાતે જઈ દબાવી દીધા. દ્વારકા અને બેટ પર ચડાઈ આ વખતે એખામંડળમાં વાઢેર રાજા ભીમ-૧ રાજ્ય કરતા હતા. ત્યાંના વાઘેરે। ચાંચિયાગીરી માટે જાણીતા હતા. એક વાર સિંધમાંથી પરત આવતાં સુલતાનના મુકામ જૂનાગઢમાં હતા ત્યારે મુલ્લાં મહમૂદ સમરકંદી નામના એક વિદ્વાન કવિ અને વેપારી કુટુંબકબીલા સાથે એક જહાજમાં દખ્ખણમાંથી સમરકંદ જતા હતે. હવામાન માફક ન હોવાથી એનું જહાજ જગત( દ્વારકા )ના કિનારા આગળ ખેંચાઈ આવ્યું. ત્યાંના ચાંચિયાઓએ એ લૂટી લીધું અને એનાં કુટુંબ તથા માલસામાન પેાતાન પાસે રાખી એને એના એ પુત્રો સાથે રખડતા છેાડી દીધા. મુલ્લાંએ મહામુસીબત વેઠી, જુનાગઢમાં પગપાળા આવી સુલતાન પાસેથી અશ્રુભરી આંખે દાદ માગી, આથી સુલતાન Page #124 -------------------------------------------------------------------------- ________________ પણું] અહમદશાહ ૧ લાથી મહમદશાહ લે [૩ દ્વારકા પહોંચે. આમ થતાં ત્યાંના રાજા વાઢેર ભીમજીએ બેટ શદ્વારના કિલ્લામાં જઈ આશ્રય લીધે. આ કારણે સુલતાને ગુસ્સે થઈ દ્વારકાના પ્રસિદ્ધ રણછોડરાયના મંદિરનો નાશ કર્યો, એમાંની મૂર્તિ ભાંગી નાખી અને આખા નગરને લૂંટી લીધું. એ પછી એના હુકમથી મંદિર તેડી ત્યાં મસ્જિદે બંધાવાઈ. એ પછી સુલતાન ગાઢ જંગલ વટાવી બેટ શંખોદ્ધાર તરફ નીકળી ગયો. જંગલવાળા રસ્તામાં સિંહ અને ઝેરી સાપાએ એના લશ્કરને ઘણું હેરાન પરેશાન બનાવી દીધું. છેવટે દરિયાઈ લડાઈમાં સુલતાનને છત મળી. એ લડાઈમાં સુલતાને બેટનો કિલે સર કર્યો. દ્વારકાથી અગાઉ ત્યાં લઈ જવામાં આવેલી આરસની મૂતિઓ તોડી પાડવામાં આવી. રાજા ભીમને કેદ પકડવામાં આવ્યો. મુલ્લાં સમરકંદના કેદ પકડાયેલ કુટુંબને તેમજ અન્ય મુસ્લિમ કેદીઓને છોડી મૂક્યા. દ્વારકા અને શંખોદ્ધારને વહીવટ મલેક તૂગાન ફઈતુલૂમુલ્કને સોંપી એ જૂનાગઢ ને (ઈ.સ. ૧૪૭૩). રાજા ભીમને અમદાવાદ લઈ જઈ ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા. ૩ દ્વારકાનું નામ “મુસ્તફાનગર' રાખવામાં આવ્યું.૧૪ ચાંચિયાઓને વસિયત દ્વારકા-વિજય પછી સુલતાને અમદાવાદ જતી વખતે વચ્ચે ઘોઘા જઈને એ વિસ્તારનાં બંદર પર ચાંચિયાગીરી કરતા મલબારીઓને નસિયત કરવાને પ્રબંધ કર્યો અને એ કારણસર એ ખંભાત પણ ગયો અને ત્યાંથી ઈ.સ. ૧૪૭૩ના કટોબરમાં અમદાવાદ પહોંચે. મહેમદાવાદ વસાવ્યું એ પછી સુલતાન કૌટુંબિક ઉપાધિઓની વ્યવસ્થા કરવામાં ગૂંથાયો. આ ગાળામાં કોઈ મહત્વનું આક્રમણ કઈ પ્રદેશ ઉપર એણે કર્યું હોય એવું જણાતું નથી. દર વરસે શિકાર ખેલવા એ મુસ્તફાબાદ જતો હતો અને એ પછી અમદાવાદ પાછો ફરતો હતો. એક વાર અમદાવાદથી ૧૨ કેસ ઉપર વાત્રક નદીને કિનારે એ શિકાર કરતો કરતો પહેઓ ત્યાં ચેર-ડાકુઓને ત્રાસ હતો તે દૂર કરવા ત્યાં એણે “મહમૂદાબાદ” શહેર વસાવ્યું." અમીરની ખટપટ એ પછી ઈ.સ. ૧૪૮૦ માં એના રિવાજ મુજબ એ મુસ્તફાબાદ જવા નીકળ્યો ત્યારે એના બનેવી વછર ખુદાવંદખાન(બિન યુસુફ)ને અમદાવાદમાં પિતાના વડા શાહજાદા અહમદખાનની સંભાળ સોંપી, પરંતુ એ અમીરે સુલતાનને પદભ્રષ્ટ કરી શાહજાદા અહમદખાનને તખ્તનશીન કરવાનું કાવતરું જવું. Page #125 -------------------------------------------------------------------------- ________________ હ૪] સતનત કાલ એ સમયે ઈમાદુમુક બહાઉદ્દીન સુલતાનને અતિ માનીતો અને વફાદાર અમીર હતા તેને મારી નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રાયેરાયાન મુખ્ય હિંદુ અમીર હતો, આગેવાન કાવતરાખોરોમાંનો એક હતો ને ઈમાદુલમુકને ખાસ મિત્ર હતો, તેણે ઈમાદુમુકને મારી નાખવાનાં કાર્યમાં હિસ્સો લેવાનો ઈન્કાર કર્યો. એમ કરવાને બદલે ઇમાદુલમુકને કાવતરાની જાણ કરી એની સંમતિ કાવતરામાં ભાગ લેવા અંગે લેવી એવી દરખાસ્ત એણે પેશ કરી. અમીરોએ એ બાબતમાં વાંધો લીધે, છતાં એણે પોતે પોતાના મન સાથે નક્કી કરેલ ઈરાદાને અમલ કર્યો. ઈમાદુલમુદ્દે સંમતિ આપવાને ઢાંગ કરી પિતાની જાગીરોમાંથી ફે બેલાવી અને કાવતરાખોરોની યાજના નિષ્ફળ બનાવવાને પગલાં લીધાં. કેસરખાન ફારૂકી નામને અમીર અમદાવાદમાં એ સમયે હાજર હતા. સુલતાનને કાવતરાની ગંધ આવતાં એ મુસ્તફાબાદથી અમદાવાદ આવ્યો. આખા કાવતરાની વિગત માગી સુલતાન એનાથી વાકેફ થયો, પરંતુ ખુદાવંદખાન પ્રત્યે એને એટલી બધી લાગણી હતી કે એને ગુનો લગભગ દરગુજર કર્યો. પછી સમય જતાં સુલતાનને એના બદઈરાદાની ખાતરી થતાં એને ગિરફતાર કરી એને સ્થાને મુહાફિઝખાનને વજીર નીમવામાં આવ્યો. ચાંપાનેરની જીત ઈ.સ. ૧૪૮૨ માં ગુજરાતમાં અનાવૃષ્ટિ અને દુકાળ ફેલાયાં હતાં તેની અસર ચાંપાનેરના રાજ્યમાં ઘણી ઓછી થઈ હતી. આવા સમયે ચાંપાનેરની નૈઋત્યમાં ચૌદ માઈલ ઉપર રસુલાબાદના થાણામાં મલેક સુધા સુલતાની નામના અમલદારે ચાંપાનેરના તાબાને કેટલેક પ્રદેશ લૂંટી તારાજ કર્યો અને એ છેક ચાંપાનેરના કિલ્લા સુધી જઈ પહોંચ્યો.૮ એણે ઘણું નિર્દોષ લેકેની કતલ કરી. ચાંપાનેરનો ચૌહાણ રાજા જયસિંહ શાંતિપ્રિય હોવા છતાં એને માટે આવી દખલ અને નિર્દોષ પ્રજાની કતલ અસહ્ય બન્યાં, અને એણે પ્રતીકારાત્મક પગલાં લઈ, મલેક સુધાની પૂંઠ પકડી, એને ગિરફતાર કરી મારી નાખ્યો. એણે તૂટેલ તમામ માલસામાન અને એના બે હાથીઓ જયસિંહના કબજામાં આવ્યા. આ ખબર સુલતાનને મળતાંવેંત એણે ફેજો એકત્ર કરી અને હિ. સ. ૮૮૭ના કિલકારની અથવા ઝિલવિઝની ૧ લી એ (અર્થાત ૧૨-૧૨-૧૪૮૨ અથવા ૧૧-૧–૧૪૮૩ ના રોજ) અમદાવાદમાંથી ચાંપાનેર જવા માટે વડેદરા તરફ કૂચ કરી. જયસિહ રાવળ ચાંપાનેરમાં રાજ્ય કરતો હતો તે ગુજરાતના ઇતિહાસમાં પતાઈ રાવળ'ના નામથી ઓળખાય છે. “પતાઈ એ “પાવાપતિ'નું ગુજરાતીમાં ટૂંકું રૂપ હોવાનું મનાય છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ પસુ] અહમદશાહ ૧ લાથી મહમૂદશાહ ૧ લા [v રાજા પતાઈ શાહી લશ્કરનેા સામના કરવા સામે આવ્યે અને લડાઈ થઈ તેમાં એને પરાજય થયા. એ પાવાગઢના પહાડી કિલ્લામાં જઈ ભરાયો. પાછળથી સુલેહ માટે અનેક વાર એલચીએ મેાકળ્યા, પરંતુ ખજર અને શમશેર સિવાય કઈ ખપે નહિ” એમ કહી સુલતાન નકારમાં જવાબ વાળતા રહ્યો. ખીજી બાજુ પતાઈ એ પેાતાના સૂરી નામના મ ંત્રીને મેાકલી માળવાના સુલતાન ગિયાસુદ્દીન ખલજી પાસેથી દરરાજની કૂચની પ્રત્યેક મજલે એક લાખ ટકા ખ પેટે આપવાની શરતે મદદ માગી, આથી લાભાઈ ને સુલતાન ગિયાસુદ્દીને પેાતાનું લશ્કર એકત્ર કરી માંડવગઢથી કૂચ કરી અને ત્યાંથી ત્રણ કાસ ઉપર નાલચા આવી પડાવ નાખ્યા, આથી સુલતાન મહમૂદશાહ ધેરા ચાલુ રાખીને એનેા સામને કરવાને માળવાની સરહદ ઉપર પહોંચવા દાહેાદ ગયા, પરંતુ માળવાના સુલતાને એના દરબારીઓની સલાહને અવગણીને આ સાહસ કર્યું" હતુ. તેથી પાછળથી એને પસ્તાવા થતાં એ રસ્તામાંથી જ માંડવગઢ પરત પહેાંચ્યા. સુલતાન મહમૂદશાહને આ વાતની ખબર થતાં એ પાવાગઢ ગયા અને એણે ધેરા ચાલુ રાખ્યા. વીસ મહિના ઘેરા ચાલુ રહ્યો અને ઈ.સ. ૧૪૮૪ ના નવેમ્બરની ૨૧ મીએ મહમૂદની સેનાને પાવાગઢમાં પ્રવેશ કરવામાં સફળતા મળી, કિલ્લામાં રહેલા રાજપૂતાને માટે જીતવાની કોઈ આશા રહી નહિ ત્યારે સ્ત્રીઓએ જૌહર કર્યુ અને પુરુષો કેસરિયા વાધા સછ હાથેાહાથની લડાઈમાં કૂદી પડયા અને તેમાંના ઘણાખરા ખપી ગયા. અંતે પતાઈ રાવળ અને એને પ્રધાન મંત્રી ડુંગરસી ધવાયેલી હાલતમાં પકડાયા. એ બંનેના ધા રુઝાયા ત્યારે સુલતાને એમને ઇસ્લામ સ્વીકારવા સમજાવ્યા, પરંતુ એ વીર રાજપૂતાએ સ્વધ ત્યજવાને બદલે મૃત્યુને ભેટવાનુ પસ ંદ કર્યું. પકડાયા પછી પાંચ મહિના બાદ ઉલેમાઓની સલાહથી રાજા જયસિંહનું માથું ઉડાડી દેવામાં આવ્યું અને પ્રધાન મંત્રીની પણ કતલ કરવામાં આવી (ઈ.સ. ૧૪૮૫). રાજાની મે રાજકુવરીઓને સુલતાને પેાતાના જનાનામાં મેાકલી આપી, એના એક રાજકુવરને શિક્ષણ આપી મેાટા કર્યા, અને એની પાસે ઇસ્લામ સ્વીકારાવીને એનું નામ ‘મલેક હુસેન' રાખ્યું. સુલતાન મુઝફૂરશાહ ૨ જા(ઈ.સ. ૧૫૧૧-૧૫૨૫)ના જમાનામાં એ મેટા અમીર બન્યા અને એને ‘નિઝામુમુક’ને ખિતાબ એનાયત કરવામાં આવ્યા ૭૧ નવુ' ચાંપાનેર ચાંપાનેરનાં હવાપાણી સુલતાનને ધણાં માફ્ક લાગતાં એણે ત્યાં પેાતાનું પાયતખ્ત રાખ્યું અને એ પછીનાં પચાસ વરસ સુધી એ એમ રહ્યું. પેાતાને Page #127 -------------------------------------------------------------------------- ________________ *s] [×. રહેવાનાં મુખ્ય સ્થાને પૈકીનું એક ઠરાવ્યા બાદ એણે હજરત મુહમ્મદ પેગમ્બરના નામ ઉપરથી એનુ નામ ‘મુહમ્મદાબાદ’ રાખ્યું. એણે જૂના ચાંપાનેરની બાજુમાં પહાડની પૂર્વ તરફની તળેટીમાં મસ્જિદ બંધાવી અને એની પશ્ચિમે અમદાવાદના ભદ્રના કિલ્લાના જેવા કિલ્લેા (રાજગઢ) ચણાબ્યા, જે હાલ ચાંપાનેરના ભદ્ર' કહેવાય છે. સલ્તનત કાલ " સુલતાને અમદાવાદને બદલે વરસના માટે ભાગ ત્યાં જ ગાળવા માંડથો અને ત્યાં ટંકશાળની સ્થાપના કરી સિક્કા ઉપર એને માટે શહરે મુકર્રર્રમ ’ (આદરણીય નગર) નામ લખ્યું.૭૨ શિરાહીના રાજા ઈ.સ. ૧૪૮૭ માં ચાંપાનેર પાસેના હાલાલમાં સુલતાન શિકાર કરી રહ્યો હતા ત્યારે થાડા વેપારીઓએ એને ફરિયાદ કરી કે આબુના પહાડની તળેટીમાં અમે આવ્યા ત્યારે શિરેાહીના રાજાએ અમારાં ૪૦૦ ધાડાં છીનવી લીધાં, અમે એ ધાડાં આપને માટે લાવતા હતા. આથી સુલતાને ઘેાડાની પૂરી કિંમત ભરી આપવા અને છીનવી લીધેલા માલની નુકસાની ભરપાઈ કરવા રાજા ઉપર હુકમ માકલ્યા. રાજા ગભરાઈ ગયા. એણે માલસામાન અને ધેાડા પરત આપી દીધા અને સુલતાનની માફી માગી. બહાદુરશાહુ ગોલાનીની ચાંચિયાગીરી બહુમતી સલ્તનતના અમીર બહાદુરશાહ ગીલાનીએ ચાંચિયાગીરીનેા ધો અપનાવીને આખા કાંકણમાં પોતાની ધાક જમાવી હતી અને ચાંચિયાગીરીથી છેક ખંભાત સુધી તારાજી કરી હતી. ગુજરાતના સુલતાને અહમની સુલતાનને પત્ર લખી, ગુજરાતના સુલતાને અહમની ખાનદાનને અગાઉ કરેલી મદદની યાદ આપીને ખડખારને દબાવી દેવાની એને વિનંતી કરી, આથી બહમની સુલતાને બહાદુરશાહ ગીલાની સામે એક લશ્કર માકહ્યું, જેણે ઈ. સ. ૧૪૯૪ માં એને શિકસ્ત આપી મારી નાખ્યા. આ પછી બહુમની સુલતાને સુલતાન મહમૂદશાહ ઉપર ગીલાનીનું માથું મોકલી આપ્યુ અને એને પહોંચાડવામાં આવેલું બધુ નુકસાન ભરપાઈ કરી આપ્યું.૭૩ ફિર ગીઓ સાથે સંઘર્ષ અને સુોહ એ પછી તરત જ ગુજરાતના સુલતાનને પાટુગીઝ(ફેરગીએ)ની સત્તાના સામનેા કરવા પડયો. ઈ.સ. ૧૪૯૮ માં વાસ્કો-દ-ગામાએ કેઇપ ઔ ગૂડ હાપ”ના રસ્તે શેાધી કાઢ્યા પછી એ માર્ગે એ મલબાર કિનારે આવી પહેાંચ્યા, Page #128 -------------------------------------------------------------------------- ________________ ૫મુ] અહમદશાહ ૧ લાથી મહમૂદશાહ ૧ લે ૯િ૭ ત્યાર બાદ એક દાયકામાં મલબાર કિનારે કે ચીન અને કાનાનેરમાં કાઠીઓ (થાણાંઓ) સ્થાપીને ફિરંગીઓ ધીમે ધીમે ભારત અને પશ્ચિમી દેશો સાથેનો દરિયાઈવેપાર પિતાને હસ્તક કરવા મંડ્યા. મિસર અને ગુજરાત ! દરિયાઈવેપાર પર આની વિપરીત અસર પડી, આથી ફિરંગીઓના દરિયાઈ વેપાર પર સ્થપાતા પ્રભુત્વને તોડવા માટે મિસર અને ગુજરાતના સુલતાને પરસ્પર સહયોગ કર્યો. તદનુસાર ઈ.સ. ૧૫૦૮ ના જાન્યુઆરીમાં બંનેના સંયુક્ત નૌકા-કાફલાએ ફિરંગીઓ પર આક્રમણ કર્યું. ફિરંગીઓના મુંબઈ પાસેના ચેવલ બંદરે થયેલી આ અથડામણમાં ફિરંગીઓ હાર્યા, પરંતુ બીજા જ વર્ષે ફિરંગીઓએ દીવ નજીક મિસરના નૌકાસૈન્યને સજડ હાર આપી. એ પછી દીવના નાઝિમ મલિક અયાઝે ગુજરાતના સુલતાન વતી ફિરંગીઓ સાથે સુલેહ કરી અને એમની સાથે શાંતિમય સંબંધ સ્થાપવાના પ્રયત્ન કર્યા ૭૪ ખાનદેશ પર વર્ચસ ખાનદેશના સુલતાને ગુજરાતની સલતનતના મિત્ર હતા, ખંડણ ભરતા હતા, અને લગ્નસંબંધથી જોડાયેલા પણ હતા. ઈ.સ. ૧૫૯૧માં ત્યાં સુલતાન આદિલ ખાન ૨ (ઈ.સ. ૧૪૫૭–૧૫૦૩) બિનવારસી મરણ પામ્યો, એ પછી ત્યાં રાજકીય અવ્યવસ્થા ફેલાઈ રાજસત્તા મેળવવા વિવિધ પક્ષો વચ્ચે ઝઘડા થયા. ગુજરાતના સુલતાન મહમૂદશાહ બેગડાએ પણ એમાં ઘણે ભાગ લીધે અને પિતાનું વર્ચસ ત્યાં સ્થાપ્યું. એણે પાયતખ્ત થાલનેરમાં દરબાર ભરીને પિતાના દૌહિત્રને “આદિલખાન ૩ જાના ખિતાબ સાથે ઈ.સ. ૧૫૯ માં તખ્તનશીન કર્યો અને પિતાના શાહજાદા ખલીલખાન(એટલે કે પાછળથી થયેલ મુઝફરશાહ ૨ જે)ની શાહજાદી એની વેરે પરણાવી, ત્યારથી ખાનદેશ ઉપર ગુજરાતના સુલતાનોનું વર્ચસ રહ્યું. ઈરાનનું એલચી-મંડળ ઈ.સ. ૧૫૧૧ માં એક એલચી–મંડળ ઈરાનના શાહ ઈસ્માઈલ સફવી (ઈ સ. ૧૫૦૨-૧૫૨૪) તરફથી આવ્યું. ઈરાનનો શાહ ચુસ્ત શિયા હતા. એણે પિતાનો શિયાપંથ સ્વીકારવાની સિફારસ કરવાના ઉદ્દેશથી એ મંડળ મોકલ્યું હતું. સુલતાન મહમૂદશાહ સુન્ની હોઈ એને એ વાત પસંદ ન હતી તેથી એણે એ મંડળને સત્કારવાને ઇન્કાર કર્યો. ઇ-પ-૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૮] તનત કાલ અવસાન એ સમયે એની તંદુરસ્તી સારી પણ ન હતી. એણે અગાઉથી જ પોતાના શાહજાદા ખલીલખાનને પોતાનો વલી–અહદ (સલતનતને વારસ) નીમેલ હતે. પિતાનું મૃત્યુ નજીક આવતું હોવાનું જણાતાં સુલતાને એને વડોદરાથી પિતાની પાસે બોલાવી લીધો. ઈ.સ. ૧૫૧૧ ના નવેમ્બરની તા. ૨૩મીએ સુલતાનનું અવસાન થયું. સુલતાનનું મૂલ્યાંકન મહમૂદશાહ વિચક્ષણ ગુણોવાળો સુલતાન હતો. બાળવયથી જ એ અસાધારણ હિંમત અને ચાલાકી ધરાવતો હતો. એના મોટા ભાઈ કુબુદ્દીન અહમદશાહે એના આ ભાઈ ફહખાનને મારી નાખવા અનેક પ્રયત્ન કર્યા હતા. અંતે ફહખાનને એનાં વાલિદા મુઘલી બીબી સાથે સૂફી હઝરત શાહઆલમની ખાનકાહ(મઠ)માં જવું પડયું હતું. સંતે કરેલ એ ઉપકાર એ કદી ભૂલ્યો ન હતો. મુસલમાનેએ લખેલા ઈતિહાસમાં અને ગુજરાતના સુલતાનમાં સૌથી મહાન અને સૌથી વિશેષ પ્રજાપ્રિય ગણવામાં આવે છે.૭૫ અતિ ઉત્સાહી અને મહત્ત્વાકાંક્ષી સુલતાન તરીકે ગુજરાતમાં એની ખ્યાતિ રહી છે. ગુજરાતમાં હિંદુ રાજાઓમાંના સિદ્ધરાજ જયસિંહના નામની આસપાસ વિવિધ કથાઓ અને વાર્તાઓ વીંટળાયેલી છે તેવું આ સુલતાનની બાબતમાંય કહેવાતું આવ્યું છે. એ એક બહાદુર લડવૈયા હતા. જેનપુર દિલ્હી બંગાળ અને કાશ્મીર ઉપરાંત ઈરાન રામ મિસર અને યુરોપથી પણ એના દરબારમાં એલચીઓ ભેટ સાથે આવા કરતા હતા. એનું નામ “બેગડો' પડયું હતું. આના ખુલાસા તરીકે સામાન્ય રીતે એમ મનાય છે કે એણે ગિરનાર અને ચાંપાનેરના એમ બે ગઢ જીત્યા હતા તેથી એ બે ગઢ જીતનાર તરીકે બેગડો” ઉપનામથી ઓળખાયે, પરંતુ મુઘલ શહેનશાહ જહાંગીર એની “તુઝુકે જહાંગીરીમાં એ વિશે લખે છે કે બેગડા’ શબ્દનો અર્થ ગુજરાતી ભાષામાં વાંકડી મૂછે” એવો થાય છે.* મિતે સિંદરી” અને “મઆસીરે રહીમીમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતી ભાષામાં બે હાથ પહોળા કરીને ઊંચા કરીએ ને જે આકાર થાય તેવાં મોટાં પહોળાં અને વાંકડિયા શિંગડાંવાળા બળદને બેઠો' કહે છે. સુલતાનની મૂછે મેટી અને એવા આકારની હતી તેથી એને “બેગડે કહેતા હતા. કેટલાક કહે છે કે સુલતાન મહમૂદશાહ એના વ્યક્તિત્વ અને એની રીતભાત માટે છેક યુરોપ સુધી જાણીતે થયો હતો. એની મૂછ એવી તે લાંબી હતી કે Page #130 -------------------------------------------------------------------------- ________________ ૫ મું) અહમદશાહ લાથી મહમૂદશાહ ૧ લો ૯િ એના બે છે. એ માથા ઉપર બાંધત હતો એની દાઢી છાતી સુધી લટતી હતી. એની ભૂખ અસીમ હતી. એના દૈનિક ભોજનનું વજન ગુજરાતી તેલ મુજબ એક મણ જેટલું હતું.૭૮ એ વારંવાર કહેતો હતો કે અલાહે મહમૂદને સુલતાન ન બનાવ્યા હોત તો એની ભૂખને કોણ તૃપ્ત કરી શક્યું હોત ? એ એ જ પ્રમાણમાં શક્તિશાળી પણ હતો, એ પિતાના જોરથી મસ્ત હાથીને ભગાડી શકતો હતો. એ અપરિમિત ઉદારતા તથા ન્યાયપ્રિયતામાં, ગાઝી” ગણવા માટેનાં યુદ્ધ કરવાની પ્રવૃત્તિઓમાં, શરિયતના પ્રચારમાં અને બાળવય યુવાવસ્થા અને હાવસ્થામાં એકસરખી વિવેક-બુદ્ધિમાં, હિંમતમાં અને વિજયમાં એક ઉત્તમ નમૂને હતે. એ સૂફીઓ અને મુસ્લિમ સાહિત્યકારોને આશ્રય આપતા હતા.૭૯ એના સમયમાં ઉલેમાઓ મજહબના પ્રચાર અર્થે મોટી સંખ્યામાં ગુજરાતમાં આવ્યા હતા અને પરિણામે સૌરાષ્ટ્રમાં ઈરલામને કાયમને માટે સ્થાન મળી ગયું હતું. એણે શહેર વસાવ્યાં હતાં અને મોટા પ્રમાણમાં બાંધકામ કરાવ્યાં હતાં. એ વૃક્ષને ઘણો શોખીન હતો. અણહિલવાડ પાટણથી વડોદરા સુધીના રસ્તાની બંને બાજુએ એણે આંબા અને રાયણનાં વૃક્ષ રોપાવ્યાં હતાં. પાદટીપે ૧. “તો તે મટવરી', મા. ૩, ૬, ૧૨; મિશ્રાને લિવરી' ૬. રૂS ૨. તાતે ગવરી', મા. 3, પૃ. ૧૦૦, મિતે સિરી', 1. • ૩. રણછોડભાઈ ઉદયરામ (અનુ), “રાસમાળા' ભા. ૨, પૃ. ૫૩૭; Bombay Gazetteer, Vol. VIII (Kathiawar), p. 422; “તારી પિરિપતા” (૩), મા. ૪, પૃ. ૧૮૪ (ઊંદરાવાય); “ મિતે સિરી', પૃ. ૪૧ ૪. “ તને અવરી', મ. ૨, . ૧૦૦-૧૦૨ પ. “તર્#ાતે સારી’(મા. 3, પૃ. ૧૦૧)માં “બાંધ” નામ છે. “મિરાતે સિરી' (ઉ. ૪૧)માં “પાંદ” છે ૬. “ તને ગરી-(મા ૩, ૫. ૧૦૧માં ઇમામુક અમરદી છે. અને મિ શાસે સિરી” (૪૧)માં ઇમાલમુક ખાસ્સ-એ-ખેલ છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦] સલ્તનત ફાલ [ત્ર. ૭. ‘મિર્ તે સિવંતરી’અને ‘મિર્ખાતે અમરી’ના અનુવાદોમાં અહીં” ‘માંડલિક’ નામ આપ્યુ` છે, પરંતુ આ સમયે સેરઠમાં માંડલિકના અનુજ અને ઉત્તરાધિકારી મેલિગ (કે મેલગ) રાજ્ય કરતા હતા એવુ એના રાજ્યકાલના વિ. સ. ૧૪૬૦ થી ૧૪૭૨ ના અભિલેખા (Diskalkar, Inscriptions of Kathiavad, Nos. 64–67) પરથી માલૂમ પડે છે. B. G., Vol. VIII ( p. 497 f.) અને ડૅ. સ. ચ'. મિશ્ર (The Rise of Muslim Power in Gujarat, p. 174) પણ અહી મેલગને જ ઉલ્લેખ કરે છે.સ', ૮. Bombay Gazetteer, Vol. VIII (Kathiawar), p. 498 ૯. ‘મિëાતે શ્રમી’, મા. ૧, રૃ. ૪૬; મિાતે સિવંતરી', રૃ. ૪૪ . ૧૦. આ. મેા. દીવાનજી (અનુ.), ફ઼િરિશ્તા-કૃત ગુજરાતના મુસલમાની સમયના ઇતિહાસ' (ગુજ. અનુ.) પૃ. ૨૫; M. S. Commissariat, History of Gujarat, Vol. I, p. 80; S. C. Misra, op. cit., p. 175 ૧૧. એ વખતે ચાંપાનેરમાં રાજા ત્ર્ય'ખકદાસ અને ઝાલાવાડમાં ગરાસિયા રાજા છત્રસાલ રાજ્ય કરતા હતા (મિëાતે સિરી', પૃ. ૪૬, વૌવા). ૧૨. ‘મિતે સિરી', રૃ. ૪૬-૪૭ ૧૩. તાતે અવરી', મા. ૩, વૃ. ૧૦o ૧૪. ‘મિતે સિવંતી”, રૃ. ૪૧-૧૧; તાતે અવરી', મા. રૂ, પૃ. ૧૦૯ ૧૫. ‘મિતે શિવરી', પુ. ૧૨ ( ચઢ઼ૌવા ); ' સાતે અવરી', મા. ૩, ' પુ. ૧૦૮-૧૦૨ ૧૬. ‘ મિત્તે સિવંતરી ’(રૃ. ૬૨)માં એ હાથીના શિકાર માટે ાજનગર ગયા હતા એવું જણાવવામાં આવેલું છે. ૧૭. 'મિત્તે સિનરી’( રૃ. પુર, યહોવા)માં ચાલી મહેશ્વર' નામ આપેલું છે, અને સર વુલ્સેલી હેગે મહેશ્વર' નામ આપેલુ' છે ( The Cambridge History of India, Vol. III, p. 298). ૧૮. (તાતે અવરી', મા. ૩, પૃ. ૧૦૬-૧૧૦; મિતે ચિતરી', છુ. ૧૨; તારીએ રિશ્તા' (હૂઁ), મા. ૪, પૃ. ૧૮૩ (વૈતાવાવ) ૧૯. The Cambridge History of India (Vol. III, p. 298)માં તા. ૧૭ મી આપી છે, પણ એ 9મી જોઈએ (S. C. Misra, op. cit, p. 183). ૨૦. એ મધ્યપ્રદેશમાં ઇંદારથી ૭૪ માઇલ ઉપર આવેલુ છે. માળવાના માજ બહાદુરની વિખ્યાત હિંદુ પત્ની સ્વરૂપવાન રૂપમતીના મૃત્યુના સ્થળ તરીકે એ જાણીતું છે (The Cambridge History of India, Vol. III, p. 371). Page #132 -------------------------------------------------------------------------- ________________ પણ 1 અહમદશાહ ૧લાથી મહમૂદશાહ ૧ લે ૨૧. “ મિતે સિરી', પૃ. પરૂ (વા) 22. The Cambridge History of India, Vol. III, p. 298 ૨૩. અહમદનગર ટૂંકમાં “અમનગર નામે ઓળખાતું. આગળ જતાં ત્યાંના પાટવી-કંવર હિંમતસિંહજીના નામ ઉપરથી એનું નામ હિંમતનગર' રાખવામાં આવ્યું છે. ૨૪. “મિરાતે અમરી’, મા. ૨, ૩. ૪૭ ૨૫. આ પુત્રનું નામ બીરરાય કે હરિરાય હતું (The Delhi Sultanate, p. 160) ૨૬. કેટલાકે આ રાજાને ઝાલાવાડને માન્ય છે, પરંતુ ઝાલાવાડના રાજવંશમાં તો ત્યારે જેતસિંઘજી રાજ્ય કરતો હતે ડૉ. મિશ્ર સૂચવે છે તેમ આ કાન્હા જાલોરને હશે (S. C. Misra, op cit, p. 191). સં. ૨૭. “તારી રિશ્તા” (૩), મ, ૧, પૃ. ૧૮૮ (દરાવાર); The Cambridge History of India, Vol. III, p. 299 હારૂનખાન શેરવાનીએ માત્ર “માણેકઘાટનામ લખ્યું છે. (જુઓ Sherwani, Bahmanis of the Deccan, p. 206.) ૨૮. “તન્નાતે માન”, માં 3, પૃ ૧૧૧; Commissariat, A History of Gujarat, Vol. I, p. 89 pe. Briggs, History of the Rise of the Mahomedan Power, Vol. IV, pp. 28–30 પૂર્વ ખાનદેશમાં કે એની હદ પાસે આ નામને કઈ કિલ્લો નથી, આથી દખણ-ખાનદેશની હદ પર આવેલું બતાલ સૂચવાયું છે તે ખરું લાગે છે. (Misra, op. cil, p. 196, n. 1).–સ. ૩૦. The Delhi Sultanate, p. 159; તજ્જાતે મરી ', મા. રૂ, g ૧૨રૂ. પરંતુ શાંતિનાથ મંદિરના વિ. સં. ૧૫૨૫(ઈ.સ. ૧૪૬૮)ના શિલાલેખમાં જણાવવામાં આવેલું છે કે ગોપીનાથે ગુજરાતના મદમા સુલતાનને હરાવ્યો હતો અને એને ખજાને લૂંટી લીધો હતો (શીરીરાંઝર મોક્ષા, “રાજપૂતાના રાસ', માં. ૧, p. ૫). ૩૧. ‘તારી ઉરિતામાં બંદી અને કેટાનાં રાજ્ય ઉપર ચડાઈ કરી હોવાનું જણાવેલું, પરંતુ એ સંભવિત લાગતું નથી. મેવાડને વટાવી જવા વિના ત્યાં પહોંચવું શક્ય નથી. એમ જણાય છે કે નાગોર સાથે સુલતાનને ઝઘડો હતો, કારણ કે સુલતાનના ખાનદાનને વડીલ શાખા તરીકે એ માન આપતો ન હતો. ૩૨. “તણૂારે વરી', મા. ૩, ૫. ૧૨૪ કેટલાક ઈતિહાસમાં પ્લેગ અને કેટલાકમાં કેલેરાનો રંગ ફાટી નીકળ્યાનું જણાવેલું છે, જેમકે “તારે મવર'માં પ્લેગ છે, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સલતનત કાલ ૩૩. હિ.સ. ૮૪૫ માં નહિ પણ ૮૪૬ માં (Misra, op. cit, p. 213).–સં. ૩૪. એના એક જમાઈએ એક નિર્દોષ માણસની હત્યા કરી હતી એ કારણે એણે એને મોતની સજા કરી હતી ( “મિતે સિરી', પૃ. ૪૪-૪૫, રોવા; Muhammad Ibrahim Dar, Literary and Cultural Activities in Gujarat, p. 44; મિર્માતે ગદ્દમણી', મા. ૧, પૃ. ૪૬). અમદાવાદમાં આવેલા માણેકવાળી જગ્યાએ એને અમલ કરવામાં આવ્યો હતો. 34. Commissariat, loc. cit.; Briggs, op. cit., Vol. IV, p. 18 ૩૬. આતરસુંબા માંડવા હળધરવાસ અને ઘોડાસરના તથા કેટલાક અન્ય જમીનદારોએ આવીને પોતાના બચાવ માટે ઇસ્લામ સ્વીકાર્યો. એમની પાસે સુલતાને આખા ગામ રહેવા દીધાં, પરંતુ પેશકશીને આંકડો ઠરાવ્યો ( “મિરાતે અમરી', ફાતિમા, . ૧૧૦). જે રાજપૂતોએ ઇસ્લામ સ્વીકાર્યો તેઓ મિલે સલામ એટલે કે “મૌલાએ ઇસ્લામ (ઇસ્લામના માલિક) નામથી ઓળખાયા અને વાણિયા અને બ્રાહ્મણો વહોરા કોમમાં ભત્પા. ૩૭. રાજપૂતેમાં ભાયાતોને જમીનનો જે ભાગ મળતો તે “ગ્રાસ' કહેવાતો. એ મેળવનાર રાજપૂતો ગુજરાતસૌરાષ્ટ્રમાં “ગરાસિયા' કહેવાય છે (Bombay Gazetteer, Vol. VIII, pp. 315-316; Desai and Clarke, Baroda Gazetteer, Vol. 11, p. 102). મેવાસ” કે “હેવાસ” લોકો મહી નદીના તટપ્રદેશમાં વસતા હતા (John W. Watson, Indian Antiquary, Vol. VI, pp. 79-80). ૩૮. તર્#ાતે અથરી', મા. ૩, ૫. ૧૨૫; “માતે અમી ', મા, ૧, ૩૯. ઉમરમાતે સિરી'(પૃ. ૬૩)માં વાગડ ઉપરની ચડાઈને ઉલ્લેખ છે, પરંતુ એમાં ડુંગરપુરનું નામ નથી. ( તાતે હરી (મો. રૂ, p. ૧૨૬)માં ડુંગરપુરની વિગત છે. કર્નલ વુલ્સેલી હેગે (The Cambridge History of India, Vol. III, p. 300) ડુંગરપુરના ગણેશને રાણા કુંભા સાથે મૂકીને ગૂંચવણ ઊભી કરી છે (The Delhi Sultanate, p. 160). xo. The Cambridge History of India, Vol. III, p. 301; ઉમરમાતે સિરી', પૃ. (વૌવા). કેટલાક ઈતિહાસકારોના જણાવ્યા મુજબ એની સુલતાનાએ એને ઝેર આપ્યું હતું (The Delhi Sultanate, p. 160). તારી રિશ્તા'(નિઃ ૨, પૃ. ૩૭૬, રથો, ગુઝરાત વિદ્યાસમા, મહમદાવાદ) માં માત્ર એટલું જ છે કે એને ઝેર અપાવી મારી નખાવવામાં આવ્યો હતો. “મિર મારે સિરy. ૬૭-૬૮)માં સુલતાનના અમીરએ ઝેર આપી એનું કાસળ કાઢયું હોવાનું જણાવેલું છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૫ સુ’1 અહમદંશાહ ૧ લાથી મહમૂદશાહ ૧ લા (૧૦૩ ૪૧. ‘મિદ્લાતે અમરી', મા. ૧, પૃ. ૧ ૪૨. મિતે બહુમરી, મા. ૧, ૪. ૧૨; ‘મિતે સિવરી', પૂ. ૮૨ (વડોદ્દા) ૪૩. ‘મિતે લિવરી', æ, ૮૪ (ચૌવા); મિઞાતે અમરી', મા. ૧, પુ. પુર્ ૪૪. ‘મિરુખાતે સિયંવરી', પૃ. ૮o (વૌવા) ૪૫. The Delhi Sultanate, p. 162, J, Chaube, History of the Gujarat Kingdom, 1458-1537, p. 15 ૪૬. N. B, Śarda, Maharana Kumbha, pp, 96-99 ૪૭. હિ. સ. ૮૬૩ માં (J, Chaube, op. cit., p. 27) ૪૮. 'મિર્માતે સિકંદરી'(પૃ. ૬૪)માં ૨૭ દિવસ છે. ' ફન લ વુમેલી હેગે The Cambridge History of India (Vol. III, P, 303)માં ૨૭ દિવસ જણાવ્યા છે; ‘ તાતે અવરી ’(મા. રૂ, પૂ. ૧૨૫)માં માત્ર ૭ દિવસને સમય આપ્યા છે, ૪૯. ખીખી મુધલી સિંધના નગરઠઠ્ઠાના રાજા જામ જૂણાની પુત્રી હતી. એણે ખીમી મુઘલી શાહઆલમ વેરે અને પેાતાની બીજી પુત્રી ખીમી મીધી` સુલતાન મુહમ્મદ વેરે પરણાવવા માકલી, પરંતુ ખીખી મુધલી વધારે રૂપાળી હેાવાથી સુલતાને પેાતાને માટે એને પસંદ કરી હતી. સુલતાનના અવસાન પછી ખીખી મુધલી શાહજાદા ફહખાન સાથે બીજા મહેલમાં રહેતી હતી. ખીખી મીધી ના અવસાન પછી એણે શાહઆલમ સાથે શાદી કરી. કૃહખાન પણ તેની સાથે રહેતા હતેા (J. Chaube, op. cit,, pp. 23-24).—સ.. ૫૦, હિ, સ. ૮૬૬ માં શાખાન મહિનાના ૧ લા રાજ (Mirati Sikandari, p, 41) ઈ.સ. ૧૪૫૯ ની ૩ જી જૂન હતી (Habib & Nizami [Ed.] C.H.I., Vol. V: The Delhi Sultanate, p, 867)—સ', ૫૧. J. Chaube, op, cit,, p. 32, n. 1 ૫૨. ‘મિતે સિવરી', પૃ. ૧૧૧ ( વૌવા ); મિōાતે ઠૂમરી', મા. ૧, '; Ù; Sherwani, The Bahmanis of the Deccan, pp. 281-84 The Cambridge History of India, Vol, III, p. 305 ૫૪, ‘મિતે અમરી', મા. ૧, વૃ. ૬ ૫૩, ૫૫. એનાં સંભવિત કારણા માટે જુએ Chaube, op, cit,, pp. 53 ff. ૫૬. ‘મિતે અધૂમરી', મા. ૧, પૃ. ૧૭; ‘નિરૂઞાતે સિદંવરી', પૃ. ૧૨૨; આ પ્રશ્નની વિગતવાર ચર્ચા માટે જુએ આગળ પ્રકરણ ૭. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪). સલ્તનત કાલ પ્રિ. ૫૭. “મિરાતે સિવંરી (9. ૧૨૬)માં રાજકુંવરનું નામ “ચંપક' છે, પરંતુ Delhi Sultanate(p. 163) au1 Cambridge History of Indial Vol. III, p. 310)માં “જયસિંહ જ છે. 4. The Cambridge History of India, Vol. III, p. 305 ૫૯. “મિરાતે સિકંદરી', ૬ ૧૨૭; માતે માનવી', મા. ૧, . ૧૭ ૬૦. સુવાદિ તે મુજર વ મારિ” (ભા. ૧, પૃ. ૨૪-૨૫) મુજબ તેઓ દરિયાકિનારા ઉપર વસવાટ કરીને રહેનારા ચાંચિયા હતા. ૬૧. ક. ન. જોષી, ‘ઓખામંડળના વાઘેર', પૃ. ૧૦૪ ૬૨. Briggs, op.cic, Vol. Iv, pp. 5960; મિરાતે સિવી , પૃ. ૧૨૦ ૬૩. “ વા િરે મુન્નર 8 સાઝિ', મા. ૧, પૃ. ૨૪-૨૫; આ બનાવની એતિહાસિક નેધામાં કેટલીક એવી પણ છે કે સુલતાન મહમૂદશાહ બેગડાના સક જામાંથી નાસી છૂટેલો ભીમજી રાજા ફરીથી પોતાના રાજ્યમાં આ હતો અને સુલતાન મહમૂદશાહે બેસાડેલાં ઇસ્લામી થાણુઓના થાણાદારને એણે હાંકી કાઢયા હતા. એક એતિહાસિક નેધમાં એવું લખાયેલું છે કે સુલતાન મહમૂદશાહ બેગડાને જે રાજા સાથે યુદ્ધ થયું હતું તે વાઢેર રાજા ભીમજી ન હતો, પણ એને બાપ સાંગણ હતું, અને બાપના ઉપર જુલમ થતો દેખી દીકરો ભીમજી વહાણમાં બેસી નાસી ગયો અને પાછળથી આરંભડા આવી બાપની ગાદી ઉપર બેઠો ( ક. ન. જોષી, “ઓખામંડળના વાઘેર', પૃ. ૧૦૪- ૧૦૫). १४. 'मिआते मुस्तफाबाद', पृ. ७५ ૬૫. હાલ એ મહેમદાવાદ' તરીકે ઓળખાય છે. ૬૧. “રાયેરાયાન' નામનો ખિતાબ એ સમયે હિંદુઓને એનાયત કરવામાં આવતો હતો. એ શખ્સનું મૂળ નામ કોઈ ઇતિહાસમાં આપવામાં આવ્યું નથી. સુલતાન મહમૂદશાહ બેગડો, મુઝફફરશાહ ૨ જે અને બહાદુરશાહની સલ્તનત દરમ્યાન મલેક સારંગ કિવાબુલમુક મશહુર વજીર હતો. એણે અમદાવાદ શહેરના અગ્નિ ખૂણામાં “સારંગપુર વસાવ્યું હતું. fu. Briggs, op. cit., Vol. IV, pp. 62-64 $c. Commissariat, A History of Gujarat, Vol. I, p. 195; The Cambridge History of Gujarat, Vol. III, p. 309 $6. Habib and Nizami (Ed.), The Delhi Sultanate, p, 871; Chaube, op. cit., p. 77 ૭૦. મિત્રતે સિરી ', પૃ. ૧૨, Briggs, op. cil, Vol, Iv, p. 67 Page #136 -------------------------------------------------------------------------- ________________ ૫ સુ] અહમદશાહ ૧ લાથી મહમૂદશાહ ૧ લા [૧૫ ૭૧. The Cambridge History of India, Vol, III, p. 110; મિક્ષાતે सिकंदरी', पृ. १३६ ७२. 'जफरुल्वालिह बे मुजफ्फर व आलिह', भा. १, पृ. ३१ ( ૭૩. Briggs, op. cut., Vol. IV, p. 71-72; - મિતે સો ', ૪. ૧૨૬-૧૨૬ ૭૪. વધુ વિગતે માટે જુએ નીચે ‘ક્િર’ગીઓના પગપેસારા' નામનું પ્રકરણ ૬ નુ પરિશિષ્ટ. ૭૫. ‘મિતે સિવરી', રૃ. ૧૧ (વદ્ગોવા); ‘તારીએક્ત્તિરિશ્તા', 'બિસ્ટ્ ૨, રૃ. ૧૦૪ (છ્યિો, મનવાવાવ) ૭૬. Rogers and Beveridge (Tr,-Ed,) Tüzk-i-Jahangiri,' Vol. I, p. 429 ७७. मिरूआते सिक दरी'; पृ. ९५; 'मआसिरे रहीमी', भा २, पृ. १५१ ૭૮. 'મિ’માતે સિજી', રૃ. ૧૬૬; એના મેાટા ભાઈનું. મૃત્યુ ઝેર અપાયાથી થયુ' હતુ' તેથી એને એવું ભાગવવાનું ન આવે એમ કરવા સાવચેતીરૂપે એની ખાળવચથી જ બહુધા એક પ્રકારના (સેામલ જેવા') ઝેરતુ' સેવન કરવાની એને ટેવ પાડવામાં આવી હતી. એમ કહેવાય છે કે એના શરીર ઉપર માખી બેસતી તેા એ મરી જતી હતી, સવારે નાસ્તામાં એ સેાથી દોઢસા કેળાં ખાતા હતા અને એક પ્યાલા ધી અને એક પ્યાલા મધ પીતા હતા, એ વાતમાં અત્યુક્તિને ઘણા અવકાશ છે. ૭૯. ‘મિëાતે સિની', રૃ. ૧૭૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ મુઝફરશાહ ૨જાથી મુઝફફરશાહ ૩ જે મુઝફરશાહ ૨ (ઈ.સ. ૧૫૧૧–૧૫૬) સુલતાન મહમૂદશાહ બેગડાના અવસાન પછી એને ચોથે અને સૌથી નાને શાહજાદે ખલીલ ખાન “મુઝફરશાહ” (૨ જો) ખિતાબ ધારણ કરી તખ ઉપર બેઠે, તે વખતે એની વય ૨૭ વરસની હતી. ઈરાનના એલચી યાદગાર બેગનો સુલતાન મહમૂદશાહ બેગડાએ ઈ.સ. ૧૫૧૦માં સત્કાર કર્યો ન હતો તે પછી એ એલચી ગુજરાતમાં જ રહ્યો હતો. ઈ.સ. ૧૫૧૨ માં સુલતાન મુઝફફરશાહ તખ્તનશીન થયા પછી ઈરાની એલચીને મોટા માન સાથે પિતાના દરબારમાં બેલાવ્યો. સુલતાને એની વિવિધ કિંમતી ભેટો સ્વીકારી અને એને ખૂબ માનપાન આપીને ઈરાન પરત રવાના કર્યો.' માળવાનું રાજકારણ માંડૂમાં મુસલમાન અમીરેએ બધી સત્તા પોતાને હસ્તક લેવાની રમત રમવા માંડી હતી. ત્યાંના સુલતાન મહમૂદશાહે એમાંથી બચવા માંડૂમાંથી બહાર નીકળી પિતાના તાબાના ચંદેરીના રાજપૂત જાગીરદાર મેદિનીરાયની સહાય લઈ પિતાની સત્તા દૃઢ બનાવી ને એને પિતાનો વજીર નીમ્યો, પણ પછી એ વછરની વગથી રાજપૂતોની જોહુકમી વધી ગઈ. એમની પકડમાંથી મુક્ત થવા મહમૂદશાહે સુલતાન મુઝફફરશાહને વિનંતી મોકલી. ગુજરાતના સુલતાને સુલતાન મહમૂદશાહને મદદ કરવા ફચ કરી, પરંતુ એ ગોધરામાં પહોંચ્યો ત્યારે એને ઈડર બાબતમાં ચિંતાજનક સમાચાર મળ્યા. ઈડરમાં રાજ્યખટપટ આ સમયે ઈડરમાં રાવ ભાણના પુત્ર રાવ ભીમસિંહ(૧૫૦૯-૧૫૧૫)નું રાજ્ય હતું. એણે ઈ.સ. ૧૫૧૩ માં સાબરમતીના પૂર્વ કિનારાને પ્રદેશ લૂંટવા માંડ્યો અને એને રોકવા માટે જે ગુજરાતી ફેજ આવી તેને પણ હરાવી. આ ખબર સુલતાન મળી ત્યારે એણે મોડાસા તરફ કૂચ કરી, ભીમસિંહને હરાવ્યો અને Page #138 -------------------------------------------------------------------------- ________________ ૬] મુઝે કુરશાહ રજાથી મુઝફ્ફરશાહ ૩ ને (૧૦૭ અને ડુંગરામાં ભગાડી મૂકયો. એ પછી ઈડર જઈ લૂંટ ચલાવી તે મદિરા અને મકાના તારાજ કર્યાં. એ પછી એ પાયતખ્ત મુહમ્મદાબાદમાં પાછા પહોંચ્યા. પાછળથી રાવ ભીમસિંહે નુકસાની માટે ભારે રકમ આપી સુલતાન સાથે સુલેહ કરી (ઈ.સ. ૧૫૧૩).૨ 3 ઈ.સ. ૧૫૧૫ માં ભીમસિંહ ગુજરી જતાં એનેા પુત્ર ભારમલ ગાદીએ આળ્યે, પરંતુ એના મેાટા કાકાના પુત્ર રાયમલે પેાતાના સસરા મહારાણા સ ંગ્રામસિંહ(સાંગા)ની મદદથી ગાદી પડાવી લીધી. ભારમલે આ અંગે સુલતાન મુઝફ઼્રફ્ફરશાહની મદદ માગી. સુલતાને અહમદનગર(હિંમતનગર)ના નગીરદાર નિઝામુલમુત્ક્રÝ દ્વારા ઈડર ઉપર ચડાઈ કરાવી, રાયમલને ખસેડી ભારમલને ગાદીએ બેસાડાવ્યા, પરંતુ થોડા જ સમયમાં મહારાણા સંગ્રામસિંહે ઈડર ઉપર આક્રમણ કર્યું અને પા રાયમલને ગાદી ઉપર બેસાડયો. . માળવાના સુલતાન મહમૂદશાહ ઉપરના બનાવ બની ગયા તે દરમ્યાન માળવામાં મેદિનીરાય અને એની દારવણી નીચેના હિંદુએ એ માળવાના વહીવટી ત ંત્ર પર કબજો જમાવ્યો. સુલતાન મહમૂદશાહ ૨ જો એમની પકડમાંથી મુક્ત નહિ થઈ શકતાં છૂપી રીતે માંડૂમાંથી નાસી છૂટી ગુજરાત આવ્યેા. સુલતાન મુઝફ્ફરશાહર જાએ એના સત્કાર કર્યો અને એને મદદ કરવાનું વચન આપ્યું.પ આ સમાચાર સાંભળી મેદિનીરાય મહારાણા સંગ્રામસિંă પાસેથી મદદ મેળવવા ચિત્તોડ ગયા. સુલતાન મુઝફ્ફરશાહે સુલતાન મહમૂક્શાહને સાથે લઈ, મુહમ્મદાબાદથી આવીને માંડૂના કિલ્લાને ઘેરા ધાયે (ઈ.સ. ૧૫૧૮ ના ફેબ્રુઆરીની ૨૩ મીએ) તે માંડૂ જીતી લઈ તે માળવાનું તખ્ત સુલતાન મહમૂદશાહને સાંપ્યું. , મુસ્લિમ ઇતિહાસેા મુજબ રાણા સંગ્રામસિંહ અને મેદિનીરાય મેાટું લશ્કર લઈ ચિત્તોઢથી આવતા હતા ત્યારે માંડૂ જિતાવાની ખબર એમને રસ્તામાં મળી ને તે ગભરાઈ ગયા અને નાઠા. રાજપૂતાના ઇતિહાસ મુજબ મહારાણા સંગ્રામસિ હું માળવાની સરહદ સુધી કૂચ કરવાનુ અને મેદિનીરાયને કઈ પણ નુકસાન ન થાય તે પ્રમાણે યેાજના કરવાનું વચન આપ્યું હતું, પરંતુ માંડુ જિતાઈ ગયુ. તે પછી હવે કાંઈ બની શકે એમ નથી એમ લાગતાં તે બંને ચિત્તોડ પાછા ફર્યાં. રાણા સંગ્રામસિંહૈ મેદિનીરાયને ચંદેરીનાં કેટલાંક પરગણાં આપ્યાં અને પેાતાના નીમ્યા.ક સુલતાન મહમૂદશાહને માળવા સોંપ્યા બાદ સુલતાન મુઝફ્ફરશાહ ત્યાંથી પા। સેર્યાં. સરદાર Page #139 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત ફાલ [પ્ર• આ વખતે સુલતાન મુઝફ્ફરશાહે દશ હજાર ઘેાડેસવારેાના લશ્કર સાથે અમીર આસખાનને માળવામાં સુલતાન મહમૂદશાહને એના દુશ્મને સામે મદદ કરવા રાખ્યા. ૧૦] મુહમ્મદાબાદ પહોંચ્યા બાદ સુલતાન મુઝફ્ફરશાહે પાટણના પ્રદેશમાં લૂટફ્રાટ કરતા રાવ રાયમલને નમાવવા ઈડર તરફ કૂચ કરી (ઈ.સ. ૧૫૧૯). રાયપલને આથી ડુ ંગરામાં ભાગી જવું પડયુ.. સુલતાને એ પ્રદેશમાં રહી થાણેદાર નીમ્યા. ઈ સ. ૧૫૧૯માં મહારાણા સંગ્રામસિંહે માળવાના સુલતાન મહમૂદશાહને અને દશ હજાર ઘેાડેસવારેાના ગુજરાતી લશ્કરને ગાગ્રાન॰ આગળ ભારે શિકસ્ત આપી અને સુલતાનને કેદ કર્યાં. આ સાંભળી સુલતાન મુઝફ્ફરશાહે વધારાની લશ્કરી મદદ માળવા માકલી, પરંતુ એની સેવાની જરૂર પડી નહિ, કારણ કે મહારાણાએ ઉદારતા દાખવી સુલતાન મહમૂદશાહને મુક્ત કરીને એનું રાજ્ય પાછું સાંપી દીધું. ચિત્તોડના મહારાણા સગ્રામસિંહનુ' આક્રમણ ઈ.સ. ૧૫૬૦માં સુલતાન મુઝફ્ફરશાહે પતાઈ રાવળના પુત્ર મલેક હુસેન નિઝામુલ મુકને ‘મુબારિઝુલ મુક'ના ખિતાબ આપીને ઇડરમાંના ગુજરાતી લશ્કરને રાહત આપવા માકલ્યે. એ મહારાણી સંગ્રામસિંહ પ્રત્યે ધણું હીણું વલણ ધરાવતા ડાવાના સમાચાર મહારાણાને મળતાં મહારાણાએ ઈડર પર ચડાઈ કરી. ડિરમાંથી મુસ્લિમ લશ્કર અહમદનગર (હિંમતનગર) નાસી છૂટયુ' અને મહારાણાએ ઈડરના બજો લઈ એની ગાદી ઉપર રાયમલને બેસાડયો. એ પછી અહમદનગર પર આક્રમણ કરી મુબારિઝુલમુકને શિકસ્ત આપી અને એ નગરને લૂંટી રાણા આગળ વધ્યા. એણે વડનગર કબજે કર્યું, ત્યાંથી વીસનગર પર આક્રમણુ કરી ત્યાંના રક્ષક સૈન્યને હરાવ્યું, નગરને લૂંટયુ. અને એ પછી એ મેવાડ પરત ગયા.૮ એ પછી મુબારિઝુમુલ્ક એક નાની ફાજ સાથે અહમદનગર પાા કર્યાં અને ત્યાં માર્યા ગયેલા સૈનિકાની દફન–ક્રિયા કરાવી. સેવાડ પર ચડાઈ ઈ.સ. ૧૫૨૧ ના જાન્યુઆરીમાં ઉપરની શિકતનું વેર લેવા સુલતાન મુઝફ્ફરશાહે એક માટું લશ્કર આપી સેારઠના મલેક અયાઝને મેવાડ જીતવા રવાના કર્યાં. ચિત્તોડ તરફ્ જતાં રસ્તામાં ગુજરાતી લશ્કરે ડુંગરપુર વાંસવાડા વગેરે રથળાના Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉઠે] મુઝફરશાહ ૨જાથી મુઝફરશાહ ૩ ને ૧૦૯ કબજે લીધે અને એને લૂંટી ભસ્મીભૂત કર્યા. મલેક અયાઝે એ પછી એ સમયે મેવાડ તાબાના મંદસોર તરફ કૂચ કરી અને એને ઘેરે ઘાલ્યો. મેવાડને રાણે સંગ્રામસિંહ લશ્કર લઈ આવી પહોંચ્યા. માળવાને મહમૂદશાહ પણ લશ્કર લઈ મલેક અયાઝ સાથે જોડાયા હતા. ગઢ જિતાઈ જવાની તૈયારીમાં હતું, જેથી મહારાણા સંગ્રામસિંહની પ્રતિષ્ઠાને ભારે ફટકે પડી જાય એમ હતું, પરંતુ એમાં મક અયાઝને ઇર્ષાળુ સ્વભાવ આડે આવ્યા. | મુસ્લિમ તવારીખકાર મુજબ આ વખતે મલેક અયાઝને ડર લાગે કે પોતાના હાથ નીચેના નાયબ કિવામુલમુલ્કને ફતેહને યશ મળી જશે. એને યશ ન આપવાના ઉદ્દેશથી મહારાણા સંગ્રામસિંહે એની પાસે એલચીઓ મોકલ્યા હતા અને લાભ લઈ એમની સાથે એણે મસલત કરી અને મહારાણો ખંડણી ભરવાનું વચન આપે એ શરતે અન્ય સરદારની ઈચ્છા વિરુદ્ધ એણે સુલેહ કરી દીધી. સુલેહ મુજબ મહારાણાએ પિતાના એક રાજકુંવરને બાંયધરી તરીકે સુલતાન મુઝફરશાહના દરબારમાં રાખવા તથા સુલતાનની સેવામાં હાજર થવા તથા એની ફરમાન બરદારી ઉઠાવવા સંમતિ આપી. આ પ્રતિષ્ઠા આપે તેવા આશાસ્પદ આક્રમણ અંગેની બાજી બગડી ગયાના સમાચાર સુલતાન મુઝફફરને મળતાં એને ઘણી નિરાશા થઈ અને તેથી મલેક અયાઝને મુલાકાત આપી નહિ ને સીધે સોરઠ મોકલી આપ્યો. • હિંદુ આધારે અનુસાર આ લડાઈમાં રાણું સંગ્રામસિંહ સામે મુસ્લિમ સેના ટકી શકી નહિ અને મુસ્લિમ સૈનિકે ભયના માર્યા ભાગી ગયા. હકીકતે મુઝફરશાહને મેવાડમાં મહારાણા સંગ્રામસિંહ સામે કોઈ નક્કર સફળતા મળી હોવાનું જણાતું નથી. ૧૨ મુઝફરશાહનું મૃત્યુ ઈ.સ. ૧૫ર ૫ માં ગુજરાતમાં ભીષણ દુષ્કાળ પડ્યો, એ પછી થોડા જ સમયમાં સુલતાન બીમાર પડ્યો ને એનું અવસાન ઈ.સ. ૧૫૨૬ ના એપ્રિલની ૭મીએ થયું. સુલતાનનું મૂલ્યાંકન ગુજરાતના સુલતાનમાં સુલતાન મુઝફફરશાહ ૨ જાની ગણતરી ગુજરાતના મહાન સુલતાને માં થાય છે. એના જેવો અને જેટલે વિદ્વાન પવિત્ર અને સંયમી સુલતાન ભાગ્યેજ ગુજરાતના અન્ય કેઈસુલતાનને કહી શકાય. એની વિશિષ્ટતાઓમાં શુરવીરતા, સાદાઈ, સંયમ અને ઉદારતા હતાં. એ વિદ્વાન અને સૂફી લેકેને આશ્રય આપતો હતો. એણે મજહબ અને સાહિત્યનું શિક્ષણ નિષ્ણુત ઉસ્તાદ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦] સલ્તનત કાલ [પ્ર• 6. પાસેથી હાંસલ કર્યુ હતું. એણે એના પિતાને ખુશ કરવા કુરાને શરીફ કંઠસ્થ " હતું. સ`ગીતશાસ્ત્રમાં એ પ્રવીણ હતા અને કાવ્યની પણ રચના એ કરતા હતા.૧૩ એ આખુ જીવન કેફી પીણાની કુટેવમાંથી મુક્ત રહ્યો હતેા.૧૪ એના સમયમાં ખેતીના નાંધપાત્ર વિકાસ થયેા હતેા. ઝાલાવાડમાં એના સમયમાં એ કારણે ધાસચારાને માટે અમુક જમીન અનામત રાખવાના કાયદા ધડવાની જરૂરત પેશ આવી હતી. પ્રદેશના વિભાગેામાં પહેાંચીને વહીવટ ઉપર દેખરેખ રાખવાની એની નીતિ પ્રશંસાપાત્ર હતી. રાજ્યના સંરક્ષણ માટે કિલ્લાઓનાં બાંધકામ અને સમારકામ ઉપર પણ એણે યાગ્ય પ્રમાણમાં ધ્યાન આપ્યું હતું. સુલતાન સિંકદર (ઈ.સ. ૧૫૨૬) મુઝફ્ફરશાહ ૨ ના અવસાન પછી એના શાહજાદાએ વચ્ચે પાયતખ્ત માટે સંધર્ષ થયા. જુદા જુદા અમીરે ત્રણ શાહજાદાઓની નેતાગીરી નીચે ત્રણ પક્ષામાં વહેંચાઈ ગયા. અમીર ઇમાદુલ મુલ્ક ખુશકદમે અને ખુદાવંદખાને સુલતાનના અવસાન પછી તરત જ સુલતાને ઠરાવેલ વલી-અહદ (રાજવારસ) સિકદરને સુલતાન તરીકે અમદાવાદમાં જાહેર કર્યાં અને તખ્ત ઉપર ખેસાડયો, પરંતુ એ નિળ અને વિલાસી હતા. આના પરિણામે શાહજાદા બહાદુરખાન અને શાહજાદા લતી ખાનના પક્ષાએ જોર કરવા માંડયું. દરમ્યાનમાં સુલતાન સિક ંદર પ્રત્યેના અગાઉના વેરને લઈ ને માહુલ મુલ્ક ખુશકદમે ઈ.સ. ૧૫૨૬ ના મે માસની તા. ૨૬ મીએ અર્પેારની નિદ્રાની હાલતમાં જ સિકંદરનું ખૂન કરાવી દીધું અને એના સ્થાને સુલતાન મુઝશાહ ૨ જાના જનાનામાંથી નસીરખાન નામના ‘મહમૂદ્શાહ'ના ખિતાબ સાથે સુલતાન તરીકે જાહેર કર્યાં સિકંદર માત્ર એક માસ અને ૧૬ દિવસ તખ્ત ઉપર રહ્યો. બાળ શાહજાદાને આ રીતે સુલતાન સુલતાન મહમૂદશાહ ૨ જો (ઈ.સ. ૧૫૨૬) બાળ શાહજાદાને તખ્ત ઉપર બેસાડી પ્રમાદુમુલ્ક ખુશકદમ સત્તાની લગામ મુક્તપણે પેાતાના હાથમાં રાખવાને ઇરાદો રાખતા હતા. એની જોહુકમીથી જૂના અમીશ તંગ આવી ગયા હતા. તેએ મુહમ્મદાબાદ(ચાંપાનેર)માંથી નાસી છૂટયા Page #142 -------------------------------------------------------------------------- ________________ ભુએ ફરશાહ ૨૦થી ભુસફરશાહ ૩ પિપ૧ તેમાંથી તાજખાન નરપાલી, જેની જાગીર ધંધુકામાં ૧૫ હતી તે, એક જ લઈ બહાદુરખાનને લેવા સામો ગયો, પિતાના વલણથી નારાજ થઈ દિહીના સુલતાન ઈબ્રાહીમ લોદી પાસે ગયેલે શાહજાદે બહાદુરખાન તખ્તની આશાએ એ વખતે પાણીપતથી જેનપુર જતો હતો. ઇમાદુલમુક ગભરાયો અને એણે અહમદનગરના બુરહાન નિઝામશાહ અને પાલણપુરના રાજા ઉદયસિંગ કે ઉપર મોટી રકમ મોકલાવી બુરહાનને એણે નંદરબાર ઉપર આક્રમણ કરવા અને ઉદયસિંગને મુહમ્મદાબાદ(ચાંપાનેર)માં બાળ સુલતાનને મદદ કરવાને કચ કરવાની વિનંતી કરી. એણે બાબરને પણ દીવ ઉપર જ મેકલવા અરજ મોકલી અને એને એક કરોડ ટંકાની રકમ આપશે અને ગુજરાતની એના તરફ વફાદારી રહેશે એવું વચન મોકલ્યું. બાબર અંગેની બાબતની ખબર ખુદાવંદખાનને અને તાજખાન નરપાલીને થઈ ત્યારે એના પ્રત્યે એમના તિરસ્કારમાં વધારો થયો. બુરહાન નિઝામશાહે એના ઉપર મોકલવામાં આવેલી રકમને સ્વીકાર કર્યો, પરંતુ એના બદલામાં એણે કંઈ કર્યું નહિ. ઉદયસિંગે મુહમ્મદાબાદ (ચાંપાનેર) તરફ કૂચ કરી, પરંતુ એની એ મદદનું કંઈ મહત્ત્વ ન હતું. કારણ કે એણે બહાદુરખાનને તરત જ સાથ આપ્યો. બહાદુરખાન ચિત્તોડને રસ્તે ગુજરાતમાં આવ્યા ને મોડાસા થઈ પાટણ ગયે. ત્યાંથી એણે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. જ્યાંથી જયાંથી એ પસાર થયો ત્યાંથી ત્યાંથી આખે રસ્તે એને આવકાર મળ્યો હતો. બહાદુરશાહ (ઈ.સ. ૧૫૨૬-૧૫૩૭) ઈ.સ. ૧૫૨૬ના જુલાઈની તા. ૧૧મીએ અમદાવાદમાં બહાદુરખાનની તખ્તનશીનીની વિધિ કરવામાં આવી અને એણે બહાદુરશાહ'ને ખિતાબ ધારણ કર્યો. એ પછી સુલતાને મુહમ્મદાબાદ (ચાંપાનેર) જઈ તરત જ પિતાના વિરોધીઓ સામે પગલાં લેવા માંડયાં. ઇમાદુલમુક અને સંકુલમુકને અને એ ઉપરાંત એના ભાઈને ખૂનમાં જે જે લોકોએ વિશિષ્ટ રીતે ભાગ લીધો હતો તે સહુને એણે મારી નખાવ્યા અને કેટલાકને તોપને મોઢ ઉડાડી મુકાવ્યા. બહાઉલૂમુક્ક, જેણે સિકંદરનું ખૂન કરેલું, તેની ચામડી ઉતરાવીને એને ફાંસીએ લટકાવ્યો. એ પછી ઈ.સ. ૧૫ર૬ ના ઓગસ્ટની તા. ૧૪મીએ સુલતાને મુહમ્મદાબાદમાં પણ તખ્તનશીનીની વિધિ કરી, Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] સલતનત કાલ પ્રિલ હવે શાહજાદા લતીફખાન અંગેની કાર્યવાહી બાકી હતી. એ પિતાના હિતમાં સંજોગો બદલાઈ જવાની આશાએ સંતાતો ફરતો હતો. મુહમ્મદાબાદમાં સુલતાનના આગમન પછી એ નંદરબાર–સુલતાનપુર તરફ નાસી ગયા. ત્યાં એને કેટલાક અમીરોએ સાથ આપ્યો, આથી સુલતાનપુરને થાણદાર અમીર ગાઝી ખાન સુલતાન બહાદુરશાહના ફરમાનથી એની સામે લડવા નીકળ્યો. લડાઈ થઈ તેમાં લતીફખાન હાર્યો, ઘાયલ થયા અને કેદ પકડાયા. એ પછી થોડા વખતમાં એનું અવસાન થયું. એ પછી સુલતાને ઈર્ષાના માર્યા બાળ સુલતાન મહમૂદશાહ ૨ જાને તથા બાકી રહેલા અન્ય શાહજાદાઓને ઝેર ૧૮ અપાવી મારી નખાવ્યા. વળી કેદ કરેલા અમીરોની પણ એણે કતલ કરાવી. સુલતાનની આવી દૂર નીતિથી ગુજરાતમાં હાહાકાર થઈ ગયા. આંતરિક વ્યવસ્થા એ પછી ઘર આંગણે ઈડર અને વાગડના પ્રદેશોમાં વ્યવસ્થા સ્થાપી. ડુંગરપુરને રાજા સરહદ ઉપર બળવાખોરોને આશ્રય આપતે હતો તેને વશ કરવા તાજખાન નરપાલીને મોટું લશ્કર આપી સુલતાને રવાના કર્યો. એણે એને એક મહિનામાં કાબૂમાં લીધે. એ પછી સુલતાને બંદરો તરફ ધ્યાન આપ્યું, કારણ કે આવકનો મોટો ભાગ બંદરની મહેસૂલ અને જકાતમાંથી થતો હતે. એ વખતે ખંભાતના દરોગા સામે ફરિયાદ આવી હતી. સુલતાને તાજખાન નરપાલીને ત્યાં મોક૯યા. જુનાગઢને મલેક ઈહાક હિંસક અને બેકાબૂ બન્યો હોવાથી ત્યાં જઈ સુલતાને એને કેદ પકડવો અને એના સ્થાને એના ભાઈ મલેક તુગાનની નિમણુક કરી. એ એનાં કાર્ય અને શક્તિ માટે લેકેમાં જાણી તો હ. એ પછી સુલતાન અમદાવાદ આવ્યો. ત્યાં મેવાડના મહારાણા સંગ્રામસિંહનો પુત્ર વિક્રમાજિત ભેટ લઈ સુલતાનની મુલાકાતે આવ્યો હતો તે મળ્યો. મુહમ્મદાબાદ જતાં રસ્તામાં નાંદોદના રાજાને વસિયત કરી સુલતાન સુરત બંદરે પહોંચ્યો અને ત્યાંથી એ ગુજરાતના વેપારને સુરક્ષિત રાખવાને માટે પિતે બંધાવેલે ભરૂચના મશહૂર કિલ્લો (ઈ.સ. ૧૫૨૮) જોઈ ત્યાંથી ખંભાત ગયો. દીવમાં ફિરંગીઓનાં વહાણ પકડવામાં આવ્યાં છે એવા સમાચાર મળતાં સુલતાન ત્યાં પહોંચે અને કેદ પકડાયેલા ફિરંગીઓને મુસલમાન બનાવી છેડી મૂક્યા. ત્યાંથી ખંભાત આવી એ મુહમ્મદાબાદ પાછો ફર્યો. Page #144 -------------------------------------------------------------------------- ________________ 8] મુઝફરશાહ ૨ જાથી મુઝફફરશાહ ૩ જે [૧૧૩ દખણના વિજય બહમની રાજ્ય ઈસવી પંદરમી સદીના અંતભાગમાં પાંચ ભાગોમાં વિભક્ત થયું હતું અને એ પાંચ રાજ્ય હંમેશાં માંહમાંહે અને ખાનદેશ સાથે લડતાં રહ્યાં હતાં. ખાનદેશને સુલતાન મીરાન મુહમ્મદશાહ ફારૂકી સુલતાન બહાદુરશાહનો ભાણેજ હતો. એણે વરાડના સુલતાન ઈમાદશાહ સાથે મેળ કરી અહમદનગરના બુરહાન નિઝામશાહ સામે મદદ માગી. બુરહાન નિઝામશાહને બીડરના સુલતાનની મદદ મળતી હતી. સુલતાન બહાદુરશાહે જાતે એક લશ્કર લઈ ઈ.સ. ૧૫૨૮ ના સપ્ટેમ્બરમાં દખણ તરફ કૂચ કરી. ગુજરાત ખાનદેશ અને વરાડનું ત્રણ રાજ્યોનાં લશ્કરોએ સુલતાન નિઝામશાહના કબજા હેઠળના દેલતાબાદના કિલા ઉપર આક્રમણ કર્યું અને એને ઘેરો ઘાલે, પરંતુ એમાં એને ખાસ સફળતા મળી નહિ. એને પુરવઠો પાઈ ગયો. એવામાં કર્મસંગે સુલતાન નિઝામશાહ અને એના બીજા દખણી સહાયકોએ પોતાના એલચી મોકલી સંધિ કરવા સુલતાન ઉપર કહે પાઠવ્યું ત્યારે વર્ષાઋતુ નજીક હોવાથી એણે સુલેહ કરી અને ઘેરે ઉઠાવી એ ગુજરાત તરફ પાછો ફર્યો. ૨૧ ઈ.સ. ૧૫૨૯ ની વર્ષાઋતુ પછી સુલતાન બહાદુરશાહે લશ્કર લઈ ફરીથી દખણ તરફ કૂચ કરી. આ વખતે બાગલાણના રાજા બહરજીએ સુલતાનનું સંમાન કરી પોતાની બહેન એની વેરે પરણાવી. સુલતાન બહાદુરશાહે બહરને બહરખાનને ખિતાબ એનાયત કર્યો અને પિતાના તરફથી ચેવલ બંદરની આસપાસના પ્રદેશ તારા જ કરવા એક ફોજ આપી એને ત્યાં મોકલવો. ૨૨ એણે પોતે નિઝામશાહી પાયતખ્ત અહમદનગર તરફ કૂચ કરીને એ નગર સર કર્યું. ત્યાંનાં મહેલ અને મકાનોને જમીનદોસ્ત અને બાગોને વેરાન કરવાના હુકમ છોડયા. આના પરિણામે તરત જ વરાડના અલાઉદ્દીન ઇમાદુલમુદ્રક અને બીડરના બરીદશાહી સુલતાન વચ્ચે સમાધાન સાધવામાં આવ્યું. સુલતાન બહાદુરશાહે બીડર અને અહમદનગરની મસ્જિદમાં એના નામને ખુબ પઢવાને પ્રબંધ કરવામાં આવે તે દુશ્મનાવટનો અંત લાવા કબૂલ્યું. એ પછી ઈ.સ. ૧૫૩૦ ની વસંત ઋતુમાં એ ગુજરાતમાં પાછો ફર્યો. દખણની સફળતાથી ગુજરાતની સલતનતને બીજા રાજ્ય પર ખૂબ પ્રભાવ પડ્યો. ૨૩ * સુરત નના સંબંધી, સિંધના સુલતાન, જામ ફીરોઝને એના પ્રદેશમાંથી શાહ બેગ અગૂિને હાંકી કાઢયો હતો, એ ગુજરાતમાં આશ્રય લેવા આવ્યો.૨૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪]. સતનત કાલ દીવનું રક્ષણ ઈ.સ. ૧૫૩૦માં પોર્ટુગીઝેએ મુંબઈમાં નૌકા-કાલે તૈયાર કર્યો. એ કાલૈ દમણમાં આવ્યો અને એને કબજે લીધે, અને ૧૫૩૧ ના ફેબ્રુઆરીમાં એ દીવ આવ્યો અને એના ઉપર આક્રમણ કર્યું, પરંતુ ઈ.સ. ૧૫૩૦ માં સુલતાન બહાદુરશાહ ત્યાં ગયો હતો ત્યારે દીવના રક્ષણની સર્વ વ્યવસ્થા એણે કરી હતી, તેથી પોર્ટુગીઝ ફાવ્યા નહિ અને તેઓ ગાવા પાછા ફર્યા. વાગડ ઈ.સ. ૧૫૩૧ માં સુલતાન બહાદુરશાહ પિતે વાગડ તરફ ગયો. ત્યાં ડુંગરપુરના રાજા પૃથ્વીરાજે એની તાબેદારી સ્વીકારી અને એના રાજકુંવરે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યું. સુલતાન બહાદુરશાહે વાગડનો પ્રદેશ એ મુસલમાન થયેલા રાજકુંવર અને એના ભાઈ વચ્ચે વહેંચી આપ્યો.૨૫ માળવાની છત માળવાના સુલતાન મહમૂદશાહ ૨ જાને ગુજરાતના સુલતાન મુઝફરશાહ ૨ જાએ તખ્ત અપાવવામાં સહાય કરી હતી તેથી બહાદુરશાહ એને પિતાને આશ્રિત ગણતા હતા, જ્યારે માળવી સુલતાન પિતાને સ્વતંત્ર ગણતો હતો. બહાદુરશાહ સાથે મેવાડને રાણો રત્નસિંહ સારા સંબંધ ધરાવતા હતા. માળવાના સુલતાને મેવાડના પ્રદેશોમાં લુંટફાટ કરવા લશ્કર મોકલ્યું હોવાથી રત્નસિંહે વળતું આક્રમણ કરી છેક સારંગપુર સુધી કૂચ કરી હતી અને એણે બહાદુરશાહને આ અંગે જાણ કરી હતી. માળવાના સુલતાને સુલતાન મુઝફફરશાહના ઉપકારને યાદ કરીને એના શાહજાદા (એટલે કે ગુજરાતના સુલતાન બહાદુરશાહના ભાઈ) ચાંદખાનને આશ્રય આપ્યો હતો. માળવી સુલતાન મુઘલ બાદશાહ બાબરની મદદ વડે ચાંદખાનને ગુજરાતનું તખ્ત અપાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોવાનું જણાતાં સુલતાન બહાદુરશાહ ગુસ્સે થયો. એવામાં પૂર્યમાળવામાંના રાયસીનના રેક રાજા સિલહટીના પુત્ર ભૂપતરાયે સુલતાન બહાદુરશાહને વિનંતીપૂર્વક જણાવ્યું કે માળવાના સુલતાનનો ઇરાદો રાયસીન જીતી લેવાનો છે. આ બધાં કારણોને લઈને એણે વિશાળ લશ્કર લઈ માળવા પર ચડાઈ કરી.૨૭ ઈ.સ. ૧૫૩૧ ના જાન્યુઆરીના અંતમાં સિલહદી અને રાણે રત્નસિંહ કરવા મુકામે સુલતાન બહાદુરશાહને આવી મળ્યા. રાયસીન અને મેવાડ સહિતના ગુજરાતના સંયુક્ત લશ્કરે ધારો થઈ ઈ.સ. ૧૫૩૧ ના માર્ચ મહિનાની ૯ મીએ માંડૂ પહોંચી ત્યાંના કિલ્લાને ઘેર ધ હતો. Page #146 -------------------------------------------------------------------------- ________________ | મુઝફરશાહ રજાથી મુઝફરશાહ ૭ જે ૧૧૫ ભાળવાના અનેક અસંતુષ્ટ અમીર અને અમલદારો તથા ખાનદેશને સુલતાન બહાદુરશાહને ભાણેજ મુહમ્મદશાહ ૧લો એને આવીને મળ્યા. માળવી સેના એમની સામે ટકી શકી નહિ. કિટલે સર થતાં, છેવટે બીજે રસ્તે ન જણાતાં પિતાના સાત શહજાદાઓ સાથે સુલતાન મહમૂદશાહ સુલતાન બહાદુરશાહને શરણે આવ્યું. ગુજરાતને શાહજાદો ચાંદખાન કિલ્લામાંથી નીકળી દખણ તરફ નાસી છૂટયો. માળવાને ગુજરાત સાથે જોડી દેવામાં આવ્યું. સુલતાન બહાદુરશાહ માળવાને સુલતાન લેવાની જાહેરાત કરવામાં આવી અને એના નામને ખુતબો માંમાં પઢવામાં આવ્યો. અહમદનગરને સુલતાન બુરહાન નિઝામશાહ સુલતાન બહાદુરશાહે ચોમાસુ માંડૂમાં પસાર કર્યું. પછી એણે બુરહાનપુર તરફ કૂચ કરી, ત્યાં ખાનદેશના સુલતાન મુહમ્મદશાહે એનું બહુમાન કર્યું. તદુપરાંત એણે અહમદનગરના સુલતાન બુરહાન નિઝામશાહ તરફથી આવેલા શાહ તાહિર નામના એલચીને મુલાકાત આપી. . શાહ તાહિરના પ્રયત્નથી બુરહાનપુરમાં સુલતાન બહાદુરશાહને અહમદનગરને સુલતાન મળવા આવ્યો. બંને સુલતાન બુરહાનપુરમાં સુલતાન મુહમ્મદશાહના મહેમાન તરીકે રહ્યા અને તેઓ છૂટી પડ્યા તે પહેલાં સુલતાન બહાદુરશાહ સુલતાન સરહાનને “શાહને ખિતાબ માન્ય રાખીને એને નિઝામશાહ બનાવી સં .૨૮ એ પછી સુલતાન બહાદુરશાહ માંડુ ગયો. ૧ માળવાની છત પૂર્વ માળવાના રાજપૂત રાજા સિલહટીના પ્રદેશનું મુખ્ય થાણું રાયસીનના મજબૂત કિલ્લામાં હતું. ઉજજૈન ભીલસા સારંગપુર અને ચંદેરી સુધી પૂર્વને પ્રદેશ એના તાબામાં હતા. સિલહટીને બહાદુરશાહ સાથે સારા સંબંધ હતા, પણ પિતાન બહાદુરશાહ પૂર્વ માળવાને જીતી લઈ ગુજરાતની સરહદ વધારવા ઈચ્છતા છે, આથી ઈ.સ. ૧૫૩૨ ના પૂર્વાર્ધમાં સુલતાનના પેગામને માન આપી રાજા હદી સુલતાને ધારામાં મળે ત્યારે એને કેદ કરવામાં આવ્યું અને રાયસીનને કે સર કરવા માટે ફેજ મોકલવામાં આવી. રાયસીનના કિલ્લાનો બચાવ લિદીને ભાઈ લક્ષ્મણને સારી રીતે કરતે હતો. આ પ્રસંગે આસપાસના પ્રદેશમાં મુસલમાન લશ્કરે ઘણાં મંદિર તોડી પાપ અને વણા હિંદુઓને મુસલમાન બનાવ્યા, છતાં કિલ્લાને ઘેર ચાલુ તે સુલતાનના દબાણથી સિલહદીએ ઇસ્લામને રવીકાર કર્યો,૨૯ એવું a Page #147 -------------------------------------------------------------------------- ________________ સતનતકાલ નામ “સલામુદ્દીન' પાડવામાં આવ્યું. એ પછી સિલહદી પિતે એ કિલ્લો તાબે કરવા સુલતાનની રજા લઈને ગયો, પણ સગાંસંબંધીઓની સમજાવટથી સિલહદી સુલતાન પાસે પાછો ફર્યો નહિ, એણે લડાઈ ચાલુ રાખવાનું નકકી કર્યું. રાજપૂતેએ કેસરિયાં કરવાનો દઢ સંકલ્પ કર્યો અને એમની સ્ત્રીઓએ જૌહરની તૈયારી કરી (૧પ૩ર ના મેની ૬). સિલહદીની રાણી દુર્ગાદેવીએ૩• હિંદુ સ્ત્રીઓની સાથે મુસ્લિમ સ્ત્રીઓને પણ જૌહભ અગ્નિસ્નાન કરાવ્યું... આ સમાચાર મળતાં સુલતાને એ કિલ્લા ઉપર અંતિમ આક્રમણ કર્યું અને એને કબજો લીધે. સૈનિકોએ અંદર પ્રવેશ કર્યો ત્યારે રાખના ઢગલા જોયા. આ રીતે સિલહદી ઉપર વિજય મેળવ્યા બાદ ગુજરાતની સત્તાની હદ પૂર્વમાં ભીલસા અને ચંદેરી સુધી વધવા પામી. ચિત્તોડ પર ચડાઈ સુલતાન બહાદુરશાહની છેલ્લી મહાન લડાઈ મેવાડના રાણા સાથેની હતી. રાયસીનના કિલ્લાની લડાઈ વખતે રાણાએ મોટા લશ્કર સાથે સિલહટીને મદદ કરી હતી, એ નિમિતે બહાદુરશાહે મેવાડ પર આક્રમણ કર્યું. હકીકતે સમગ્ર રાજસ્થાન પર પોતાની સત્તા ફેલાવવાને એને ઈરાદે હતો. એણે પિતાના ભાણેજ ખાનદેશના મુહમ્મદશાહને લશ્કર લઈ ચડાઈ કરવા મોકલ્યો અને સુલતાન પિતે પણ એની પાછળ ઈ.સ. ૧૫૩૨ ના નવેમ્બરની ૬ ઠ્ઠીએ મુહમ્મદાબાદ(ચાંપાનેર) થી મોટું લશ્કર લઈ રવાના થયે ૩૧ એ વખતે મેવાડમાં મહારાણી વિક્રમાજિત રાજ્ય કરતો હતો. મેવાડનાં સરદાર જાગીરદારો અને પ્રજા સૌ એના પ્રત્યે નારાજ હતાં. આના પરિણામે સુલતાન બહાદુરશાહને પિતાની યેજના પાર પાડવાની તક સાંપડી. એણે રાણાએ મેકલેલી સુલેહની પહેલી દરખાસ્તનો અવીકાર કર્યો. ઈસ. ૧૫૩૩ના ફેબ્રુઆરીની તા. ૧૪મીએ સુલતાન બહાદુરશાહ અને ખાનદેશને સુલતાન મુહમ્મદશાહ ચિત્તોડ આગળ જઈ પહોંચ્યા. આ વખતે તુક સિપાહાલાર મુરતફા રૂમખાન દીવથી મોટું તે પખાનું લઈ ત્યાં આવ્યું. તોપના મારાથી ચિત્તોડને કિટનો તોડી પાડવા માંડ્યો.૩૨ આ ભયંકર અવદશા જોઈને રાજમાતા મહારાણી કર્મવતીએ સુલેહનું બીજુ કહેણ પિતાના જમાઈ ભૂપતરાય સાથે સુલતાન ઉપર મોકલ્યું અને એની જે કંઈ દરખાસ્ત હોય તે માન્ય રાખવા જણાવ્યું. તદુપરત મળવાના સુલતાન પાસેથી રાણાએ જીતેલા તમામ પ્રદેશ અને એ વખતે લૂંટેલા તમામ માલન ડિત મુકુટ તથા કમરપટે, દસ હાથી Page #148 -------------------------------------------------------------------------- ________________ હું] મુઝફરશાહ ૨ જા થી મુઝફ્ફરશાહ ૩ જો એકસો ઘોડા અને એક કરોડ ટંકાની રકમ આપવા કબૂલાત આપી. સુલતાન બહાદુરશાહ ઈ.સ. ૧૫૩૩ ના માર્યાની તા. ૨૪મીએ સંધિને સ્વીકાર કર્યા બાદ માંડૂ આવી રહ્યો. ઈસ. ૧૫૩૩-૩૪ માં મુઘલ શહેનશાહ હુમાયૂના મુહમ્મદ ઝમાન મીર નામના બનેવીએ શહેનશાહ અને એની સરકાર સામે થયેલાં કાવતરાં અને બમાં અનેક વાર ભાગ લીધો હતો તેથી એને બહાના-૩૩ માન સાથે કેદી તરીકે રાખવામાં આવ્યા હતા, ત્યાંથી એ નાસી છૂટયો હતો, જેને સુલતાન બહાદુરશાહે આશ્રય આપે હતા, આથી હુમાબૂ બહાદુરશાહ પર નારાજ હતો. હવે શહેનશાહ હુમાયૂના વૃદ્ધિ પામતા બળને લઈને સુલતાન બહાદુરશાહને ખાતરી થઈ ગઈ કે ચિત્તોડનો કિલ્લો પોતાના કબજામાં રહે તે જ શહેનશાહ સામે લડવાનું સંભવિત બની શકે, તેથી એણે ચિત્તોડ ઉપર ફરીથી આક્રમણ કરવાને દઢ નિશ્ચય કર્યો. | આ વખતે એવા સમાચાર મળ્યા કે મુઘલ શહેનશાહ હુમાયૂએ સુલતાન બહાદુરશાહ સામે લડવા ગાલિયર ની દિશામાં કૂચ કરી છે, તેથી સુલતાને પિતાના અમીરોની સલાહથી એને પેગામ પાઠવ્યો કે એક સુલતાન કાફિર (હિંદુઓ) સામે જેહાદ જગાવતે હેય ત્યારે બીજા મુસ્લિમ શાસકે એના ઉપર હુમલે કરે વાજબી નથી.૩૪ સુલતાન બહાદુરશાહ સામે રોષ હોવા છતાં હુમાયું આ ખબર મળતાં ગાલિયરથી આગળ વધ્યો નહિ. - ઈ.સ. ૧૫૩૪ના અંતભાગમાં ચિત્તોડનો ઘેરો ચાલુ હતો ત્યારે સુલતાન બહાદુરશાહને શહેનશાહ હુમાયૂની યોજના અંગેની માહિતી મળી કે એ સુલતાન સામે ફચ કરવાની તૈયારી કરી રહ્યો છે, આથી એણે એનું ધ્યાન બીજે વાળવા (તાતારખાન લેદી( જે બહલ લેદીને પૌત્ર થતા હત)ને બતાને રસ્તે વિહીને કબજે લેવાના ઈરાદાથી એક લશ્કર આપી રવાના કર્યો. છે એ જ સમયે રાણી કર્મવતીએ હુમાયૂ પાસે મદદની માગણી કરી, પરંતુ માથું એમાં તટસ્થ રહ્યો. રાણી કર્મવતીની વિનંતીને માન આપી રાજપૂતોએ ચિત્તોડના રાણાના રક્ષણ અથે મરણિયા થઈને લડાઈ કરી, પરંતુ તેઓ ફરતક રૂમીખાનના તોપમારા સામે ટકી શક્યા નહિ. જનાનાની અનેક સ્ત્રીઓએ સણી કર્મવતીની આગેવાની નીચે જોહર કર્યું અને ચિત્તોડ સંપૂર્ણ રીતે સુલતાન પહાદુરશાહના કબજામાં આવ્યું (ઈ.સ. ૧૫૩૫ ન માયની ૮મી). સુલતાને મારા રૂમખાનને લડાઈ પડેલાં વચન આપેલું કે તમને ચિત્તોડને મુલાક Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] સલ્તનત કાલ [પ્ર. જાગીરમાં આપવામાં આવશે. આ વચન અમીરેની અદેખાઈ અને ઉશ્કેરણીને લીધે સુત્ર ।।ને પાળ્યું નહિ, આથી રૂમીખાને ગુસ્સે થઈ ને ૫ હુમાયૂં સાથે છૂપા સંદેશા ચલાવવા માંડયા અને સુલતાન બહાદુર ઉપર આક્રમણ કરવાથી તમને વિજય પ્રાપ્ત થશે એવી ખાતરી આપી, આથી હુમાયૂ એ ગ્વાલિયરથી કૂચ કરી. આ સમાચાર મળતાં સુલતાન બહાદુરશા ચિત્તોડમાં થાડુ લશ્કર રાખીને હુમાયૂને સામને કરવા રવાના થયે। અને એણે મદસે।ર આગળ પડાવ નાખ્યા. ચિત્તોડમાં પૂરી વ્યવસ્થા નહિ થઈ શકતાં રાણા વિક્રમાજિતને થેાડા સમયમાં એનેા કબજો મેળવવામાં સરળતા સાંપડી, હુમાયૂ' સાથે સઘર્ષ સુલતાને રૂમીખાનની સલાહ મુજબ તે પગાડીએને કિલ્લા કરી વચ્ચે લશ્કર રાખ્યું. બીજી બાજુ રૂમીખાન તરફથી ખાનગી રાહે મળેલી સલાહ મુજબ હુમાયૂ એ લશ્કર માટે આવતી મદદનામા રોકી લીધા, જેથી સુતા ની છાવણીમાં તાજ-પાણીની અને ઘાસચારાની તંગી પ્રવૃતી. મુદ્દલા અને ગુજરાતી ફેાજ વચ્ચે લડાઈ થઈ તેમાં ગુજરાતી ફાજ ટક્કર ઝીલી શકી નહિ, દ્રોહી રૂમીખાત નસી છૂટયો, અને હુમાયૂને જઈ મળ્યો. આવી સ્થિતિમાં સુલતાન બહાદુરશાહુ થોડા રસાલા સાથે માંડૂ તરફ રાત્રિ દરમ્યાન ઈ.સ. ૧૫૩૫ ના એપ્રિલની ૨૫ મીએ તાસી ગયે. ગુજરાતી લશ્કરમાંના કેટલાક માર્યા ગયા, કેટલાક કેદ પકડાયા અને કેટલાક ભાગી ગયા. હુમાયૂ એ બહાદુરશાહના પીછા કર્યો. એણે માંડૂના કિલ્લા પણ જીતી લીધે, આથી ત્યાંથી સુલતાન બહાદુરશાહ ચાંપાનેર તરફ નસી ગયે. હુમાયૂ એ એની પીછે કર્યાં અને એ ત્રણુ દિવસમાં એની પાછળ ચાંપાનેર પહોંચ્યા. એ સાંભળી સુલતાન બહાદુરશાહે અમીર્ ઇમ્તિયારખાત અને રાજા નરિસહદેવને ચાંપાનેરને કિલ્લા સાંપી પે।તે ખંભાતના બંદરને રસ્તે નીકળી ગયે. હુમાયૂ' પેાતાના એક સરદાર મીર તસ્દી મેગને લશ્કર સાથે ચાંપાનેરમાં મૂકી સુલ્તાન બહાદુરશાહની પાછળ ખંભાત તરફ્ ગયે!, પરંતુ એ જ દિવસે સુલતાન ત્યાંથી દીવ તરફ ચાલી નીકળ્યા હતા. ખંભાત બંદરમાં ફિર ગીએ સામે લડવા એણે એકસે વહાણ બંધાવ્યાં હતાં તે હુમાયૂના હાથમાં ન જાય એમ કરવા એ બાળી નખાવા ગયા હતા. હુમાયૂ એ પછી દરિયાકાંઠે પડાવ નાખ્યો. જનાના તેમજ ખજાને સહીસલામત રહે એવું ન લાગતાં સુલતાને પેાતાના વિશ્વાસુ આસક્ખાન સાથે દસ વહાર્ગેામાં એ સ` ભરીને મક્કા મેકલી દીધુ. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧) મુઝફરશાહ ૨ જાથી મુઝફરશાહ ૩ ને [૧૧૯ આ વખતે મુસ્તફા રૂમીખાનની સમજાવટથી હુમાયૂ દીવ તરફ કૂચ કરવાનું મુલતવી રાખી, ખંભાતની કુચ કરી ચાંપાનેર પહોંચ્યો. એ સમયે ત્યાં સુલતાન બહાદુરશાહ તરફથી ઈખ્તિયારખાન કિલ્લાનું રક્ષણ કરી રહ્યો હતો. હુમાયૂએ કિલ્લાને ઘેરો ઘાલો અને ઈ.સ. ૧૫૭૫ના ઓગસ્ટની તા. ૯ મીએ કિલ્લામાં પ્રવેશ કર્યો. ઈખ્તિયારખાન શહેનશાહને શરણે ગયો. ચાંપાનેરની છતથી હુમાયૂને સુલતાનેએ ભેગો કરેલે ખજાને અને એનું મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયાં. એ પછી ગુજરાતમાંના એના તરફદાર લેકેની વિન તીથી સુલતાન બહાદુરશાહે ઇમાદુમુલક મલેકજીને મહેસૂલ વસૂલ કરવા મોકલ્યો. હુમાયૂને આ ખબર મળી ત્યારે ચાંપાનેરને કિલે તરદી બેગને સોંપી પિતે લશ્કર લઈ અમદાવાદ તરફ ઊપડ્યો. એનું લશ્કર આવતું જાણીને ઈમાદલ્મુક એની સામે ગયે. નડિયાદ અને મહમૂદાબાદ (મહેમદાવાદ) વચ્ચે બંનેનાં લશ્કરનો ભેટો થયો અને લડાઈ થઈ તેમાં ઇમાદુલમુક હાર્યો. એ પછી હુમાયું અમદાવાદ પહોંચ્યો અને એણે ત્યાંના સ્થળની મુલાકાત લીધી. અમદાવાદમાં વહીવટની એણે વ્યવસ્થા કરી. એણે પિતાના ભાઈ મીરઝા અકરીને અમદાવાદમાં, કાસિમ બેગને ભરૂચની સરકારમાં, નાસિર મીરઝાને પાટણની સરકારમાં અને તરદી બેગને ચાંપાનેરમાં વહીવટ માટે નિયુક્ત કર્યા તથા ખંભાત મહમૂદાબાદ વડોદરા સુરત અને અન્ય સ્થળમાં યોગ્ય અમલદારોની નિમણૂક કરી. એ પછી હુમાયૂ સુલતાન બહાદુરશાહનો પીછો કરવા દીવ જવા નીકળ્યો, પરંતુ એ ધંધુકા પહોંચ્યો ત્યારે બહાદુરશાહના સદ્ભાગ્યે (ઈ.સ. ૧૫૩૬માં) બંગાળામાં અફધાન સરદાર શેરખાન સૂરે બળવો કર્યો, આથી ગુજરાત ઉપર પોતાની સત્તા સ્થાપવાની વ્યવસ્થા કર્યા વિના હુમાયૂને તાત્કાલિક પાયતખ્ત આગ્રામાં પહોંચવા માળવાને રસ્તે ચાલ્યા જવું પડ્યું. સુલતાન બહાદુરશાહને દીવ તરફ જમીન-માર્ગે આક્રમણ આવશે એવો ફફડાટ રહેતો હતો, તેથી એણે ભારતમાંના પેટુગીઝ ગવર્નર અને દ કુન્ડાને સહાય માટે વિનંતી–પત્ર રેવા મેકલ્યો. ગવર્નરે દીવમાં સુલતાનની મુલાકાત લીધી અને ઈ.સ. ૧૫૩૫ ના ઓકટોબરની તા. ૨૫ મીએ સુલતાન સાથે કરાર કર્યા. દીવમાં કાઠી બાંધવાની પરવાનગી એ મુજબ ફિરંગીઓને મળી, પરંતુ બંદરની જકાત ઉપર હક બહાદુરશાહનો રહ્યો. અગાઉ વસઈનું બંદર એમને આપવાનું નક્કી થયેલું તે કાયમ રાખવામાં આવ્યું. આના બદલામાં ફિરંગીઓએ ગુજરાતના સુલતાનને જમીન તથા સમુદ્રમાર્ગે આવતા દુશ્મને સામે મદદ કરવાનું નક્કી થયું.૩૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ [ત્ર. આ તરફ્ ગુજરાતમાં વહીવટ માટે નીમેલા મીરાએ અને હુમાયૂના ભાઈ અસ્કરી વચ્ચે સ`પ ન હતેા. મીરઝામે સત્તા પેાતાના હાથમાં લઈ બળવે કરવાના વિચાર કર્યા કરતા હતા, આથી હુાયૂની ગુજરાતના પ્રદેશમાંથી ભાગ્યેજ પૂંઠે ક્રૂરી એટલામાં સુલતાન બહાદુ’શાહના પક્ષમાં બાજી કરવા માંડી. લા મુલેના સામના કરવા તૈયાર થયા. સુલતાનના કેટલાક વાદાર અમલદારાએ સુરત ભરૂચ અને ખંભાતનાં અદશા કબજો લીધે, ૧૨૦] સલ્તનત ફાલ હવે સુલતાન પણ અમદાવાદ તરફ રવાના થયું. જેમ જેમ એ આગળ વધ્યા તેમ તેમ એનું લશ્કર વધતું ગયું. સુલતાનના લશ્કરે ઇમાદુમુલ્કની સિપાહસાલારી નીચે ઉતાવળી કૂચ કરી મુલાને મહમૂદાબાદ પાસે કનીજમાં શિકસ્ત આપી, એટલે મીરઝાએ મુઘલ લરકર સાથે ચાંપાનેર પહાંચ્યા, મીરઝાના ઇરાદે હુમાયૂના નાના ભાઈ અસ્કરીને બાદશાહ તરીકે જાહેર કરી સુલતાન બહાદુરશાહ ઉપર જીત મેળવી શકાય તે! ગુજરાતમાં અને નહિ તે આગ્રામાં એને તખ્તનશીન કરવાને હતા. ચાંપાનેરને હાકેમ તરદી બેગ હુમાયૂ ને વઢ્ઢાદાર હતા, તેણે એ લોકેાના સામનેા કર્યો, આથી નાસીપાસ થયેલા મીરઝા આગ્રા તરફ ચાલી નીકળ્યા. એ સમાચાર સુલતાન બહાદુરશાહને મળ્યા એટલે એ ચાંપાનેર તરફ ગયા. ત ્દી બેગ આ સમાચાર મળતાં કિલ્લે ખાલી કરી માંડૂ જઈ હુમાયૂને મળ્યું. આખુ ગુજરાત સુલતાનના તાબામાં ક્રીથી આગ્યું. તેણે મુહમ્મદાબાદ (ચાંપાનેર) માં ઈ.સ. ૧૫૭૬ ના મેની તા. ૨૫ મીએ પ્રવેશ કર્યો. ફિગીઓ સાથેના સઘ` અને સુલતાનનું મરણુ હવે સુલતાન બહાદુરશાહને ફિરંગીએ તરફની ચિંતા સિવાય ખીજી કાઈ ચિંતા રહી ન હતી. તેને દીવમાં કિલ્લા બાંધવાની પરવાનગી સુલતાન પાસેથી મળી હતી. એમણે અસાધારણુ ઝડપથી પાંચ માસ જેટલા ટૂંકા સમયમાં એટલે કે ઈ સ. ૧૫૩૬ ના મા સુધીમાં ત્યાં પથ્થરને મજબૂત કિલ્લે ચણાવી દીધા અને ત્યાંના કપ્તાન તરીકે મેન્યુઅલ ડિસેાઝાની નિમણૂક કરી. ઉતાવળમાં થઈ ગયેલી ભૂલ બાબતમાં સુલતાનને હવે પસ્તાવા થવા લાગ્યા, કારણ કે મુત્રલે। પાસેથી ગુજરાત પાછુ મેળવવામાં એમણે કેાઈ નોંધપાત્ર મદદ કરી ન હતી. દીવ શહેરમાંના સ્થાનિક લોકેા અને કિલ્લામાંના ફિરંગીઓ વચ્ચે ધણું થયા કરતું હતું, જેતે રાકવા કિલ્લાની અને શહેરની વરતીની વચ્ચે એક કોટ બાંધવા માટે એણે પાટુગીઝ સત્તાવાળાએને કહેવડાવ્યું. એ બાબતમાં પણ એમણે પરવાનગી આપી નહિ. આવાં કારણાને લઈ ને સુલતાનની મૂંઝવણમાં Page #152 -------------------------------------------------------------------------- ________________ ક કં] મુઝફરશાહ રાજાથી મુઝફરશાહ ૩ [૨૨૧ વધારો થતો રહ્યો. છેવટે સુલતાન ફિરંગીઓને દીવમાંથી હાંકી કાઢવાની પેરવી, રચવા મુહમ્મદાબાદ(ચાંપાનેર)થી દીવ આવ્યો. ઈ.સ. ૧૫૩૬ ના નવેમ્બરની તા. ૧૩મીએ ખબર આપ્યા વિના કિલ્લાના કપ્તાન મેન્યુઅલ ડિસોઝાને મળવા થોડાક અંગરક્ષકો સાથે સુલતાન બહાદુરશાહ ગયો. એને ત્યાં માન સાથે આવકારવામાં અાવ્યું અને એ સહીસલામત પાછો ફર્યો. એ સમાચાર ગોવામાં ગવર્નરને મળ્યા ત્યારે ગવર્નરે કપ્તાન ડિસોઝા ઉપર સુલતાનને પકડી લેવાની તક જતી કરવા માટે સખ્ત પકે મેકલો. ઈ.સ. ૧૫૩૬ ના ડિસેમ્બરના અંકમાં ગાવાને ગવર્નર તુને દ કુહા સુલતાને મોકલેલું આમંત્રણ સ્વીકારી૩૮ ગવાથી દીવ આવી પહોંચ્યો. સુલતાને એ પછી ખાણ માટે એને આમંત્રણ પાઠવ્યું. નનને કપ્તાન મારફત ખબર મળી ગઈ હતી કે સુલતાન પિતાને કેદ કરવા માગે છે, એટલે આમંત્રણમાં કાવતરું હેવાન એને ભય જણાયો તેથી નાદુરસ્ત તબિયત હોવાનું બહાનું કાઢી એણે એને અસ્વીકાર કર્યો, તેથી ઈ.સ. ૧૫૩૭ ને ફેબ્રુઆરીની તા. ૧૩ મીએ સુલતાન પિતાના સલાહકારોની સલાહની અવગણના કરીને એને જહાજમાં મળવા ગયો અને ઉચ્ચ કક્ષાના તેર જેટલા પિતાના ખાસ અમલદારોને સાથે રાખ્યા, પણ ત્યાંનું આખું વાતાવરણ કપટ ભરેલું જણાતાં બહાદુરશાહે તરત જ પાછા ફરવાનું યોગ્ય ધાર્યું. જલદીથી ગવર્નરની પરવાનગી લઈ એ પિતાની કીડાનૌકા તરફ જલદી જલદી પાછો ફર્યો અને એમાં બેસી જલદીથી કિનારે પહોંચવા હુકમ કર્યો, પરંતુ એને પીઠે કરી ફિરંગીઓએ એને ડુબાડી દીધી અને એની સાથેનાં તમામ માણસોની કતલ કરી.૩૯ સુલતાનનું મૂલ્યાંકન સુલતાન બહાદુરશાહે એની આરંભની કારકિર્દી વીરતા અને પરાક્રમોથી ભરપૂર પ્રદર્શિત કરી હતી. એની ચડતીના સમય દરમ્યાન એણે યુદ્ધના મેદાનમાં બતાવેલી બહાદુરીએ મધ્યકાલીન ઈતિહાસમાં એને વિરલ યશ આપે છે, પરંતુ એ અભણ, કૂર અને મોજીલે હતો અને નશામાં ચકચૂર રહેતો હતો તેથી જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એને ભયાનક મુશ્કેલીઓનો સામનો કરવાના સંજોગ ઉપસ્થિત થતા ગયા. એનું તપખાનું ઉચ્ચ કેટિનું હતું અને એને નૌકાકાફલે બળવાન હતો, પરંતુ શાસક તરીકે વિજયી થવાનો લાભ એ મેળવી શક્યો નહિ. એના સમયમાં એક તરફ રાજ્યને ઝડપી વિકાસ થયો, પરંતુ જે ઝડપથી એણે પ્રદેશ છત્યા તેટલી જ ઝડપથી એણે એ ગુમાવ્યા પણ Page #153 -------------------------------------------------------------------------- ________________ પરરી. સસ્તનત કાલ ખરા. એને મોજશેખમાં રાચનારાઓને સંગ ગમતે તેથી એ અસ્થિર અને અવિવેકી બ હતો. એણે મુઘલ શહેનશાહ હુમાયૂ સાથે વગર વિચાર્યો ઝગડે વહેરી લીધો અને ફિરંગીઓની સામે એણે જે ઢીલી અને નિર્બળ નીતિ અપનાવી તેને લીધે ગુજરાતની સલતનતના પતન માટે એ કારણભૂત બન્યો. સુલતાન મુહમ્મદશાહ ૩ જે (ઈ.સ. ૧૫૩૭) સુલતાન બહાદુરશાહ અપુત્ર મરણ પામ્યા, તેથી એના ઉત્તરાધિકારીની બાબતમાં ખટપટ શરૂ થઈ તેમાં શહેનશાહ હુમાયૂના બનેવી મુહમ્મદ ઝમાન મીરઝાએ મુખ્ય ભાગ ભજવ્યો.૪• બહાદુરશાહની માતાએ પિતાને દત્તક લીધે છે એવો દાવો એણે આગળ કર્યો, પરંતુ અમીરોએ સુલતાન બહાદુરશાહના વફાદાર ભાણેજ અને ખાનદેશના સુલતા! મીરાં મુહમ્મદશાહને બોલાવી તખ્તનીત કરવાનું યોગ્ય માન્યું. બહાદુરશાહે પણ એને પિતાને ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. અમીરે અને વછરોએ એને સુલતાન તરીકે જાહેર કર્યો અને એના નામનો ખુતબ વાંઓ તેમજ એના નામના સિક્કા પડાવ્યા. એ ગુજરાતમાં તખ્તનશીન થવા માટે બુરહાનપુરથી રવાના થયો, પણ માર્ગમાં એનું ૪ થી મે, ૧૯૩૯ ના રોજ અવસાન થયું. સુલતાન સાઅદુદ્દીન મહમૂદશાહ કે જો (ઈ.સ. ૧૫૩૭–૧૫૫૪) સુલતાન મુહમ્મદશાહના અવસાનના સમાચાર મળતાં તમામ અમીરેએ એકમત થઈને સુલતાન બહાદુરશાહના ભાઈ લતીફખાનના ૧૧ વરસના પુત્ર મહમદખાનને સુલતાન તરીકે જાહેર કર્યો. બન્યું હતું એવું કે સુલતાન બહાદુરશાહે તમામ શાહજાદાઓને મારી નખાવ્યા હતા, પરંતુ આ મહમૂદખાન નાની વયને હતો તેથી બચી જવા પામ્યો હતા. ખાનદેશના સુલતાન મુહમ્મદશાહ ૩ જાના જાપતા નીચે કિલામાં રાજકેદી તરીકે એને ઉછેર થતો હતો. સુલતાન મુહમ્મદશાહના ત્યાંના ઉત્તરાધિકારી મુબારક ૨ જાએ એને સેંપવાની આનાકાની કરી તેથી અમીર ઈખ્તિયારખાને એક લશ્કર લઈ ખાનદેશ ઉપર આક્રમણ કર્યું અને એને અમદાવાદ લઈ આવ્યો. ઈ.સ. ૧૫૩૭ના ઑગસ્ટની તા. ૮મીએ એને “સઅદુદ્દીન મહમૂદશાહ ૩ જાને ખિતાબથી તખ્તનશીન કરવામાં આવ્યા.૬૩ Page #154 -------------------------------------------------------------------------- ________________ 8] મુઝફફરશાહ ૨ જાથી મુઝફફરશાહ ૩ જે [૧રક અમીરેમાં ખટપટ સુલતાન માત્ર બાર વર્ષની વયને હેવાના કારણે વાસ્તવિક રીતે સત્તા અમીરોના હાથમાં જ હતી. તેમાં શક્તિશાળી તરીકે ઈખ્તિયાર સિદ્દીકી, દરિયાખાન હસેન, ઇમાદુલમુક મલેકજી અને આલમખાન લોદી હતા. થોડા સમય એ સર્વેએ સુલેહ-સંપથી કામ કર્યું, પરંતુ થોડા જ સમય બાદ તેમાં માંહે માંહે આંતરિક ખટપટ, ઈર્ષ્યા અને સ્પર્ધાનાં મંડાણ થયાં તેને આરંભ દરિયાખાને કર્યો. એણે ઇમાદુલમુક મલેકને પિતાના પક્ષમાં લીધે. એની મદદથી એણે ઇખ્તિયારખાન અને એના પુત્રને મરાવી નાખ્યા. ત્યાર બાદ દરિયાખાને સલતનત પર પિતાને સંપૂર્ણ કાબૂ કરી લીધું. એની સામે ટકી નહિ શકતાં છેવટે ઈમાદુલમુશ્કને ગુજરાતમાંથી માંડૂ તરફ નાસી છૂટવું પડયું. દરિયાખાન હવે સર્વસત્તાધીશ બની બેઠે. પાંચ વર્ષ સુધી સુલતાન એને વશ રહ્યો, પણ ધીમે ધીમે સુલતાનને પરવશતા અને નામશીનો ખ્યાલ આવવા માંડશે. એવે સમયે રાજ્યને બીજે મોટો અમીર આલમખાન લોદી, જે ધંધુકામાં જાગીર ધરાવતો હતો, તેણે સુલતાનને સહાય કરવા છૂપી રીતે કહેણ મોકલ્યું. ગોઠવણ કર્યા મુજબ મધ્યરાત્રિએ પોતાના ખાસ વિશ્વાસુ ને કર ચરજી નામના પારધી સાથે સુલતાન સવાર થઈને ધંધુકા પહોંચ્યો૪૪ બીજે દિવસે દરિયાખાને સુલતાન અહમદશાહ ૧ લાના પૌત્રો પૈકીના કોઈ એકને શોધી કાઢી એને સુલતાન મુઝફફરશાહ'ના ખિતાબથી તખ્ત ઉપર બેસાડ્યો અને પોતે સુલતાન મહમૂદશાહ ૩ જા અને આલમખાન સામે લડવા ધંધુકા તરફ રવાના થશે. ધોળકા નજીક દાડા ગામે થયેલી લડાઈમાં જેકે દરિયાખાને સુલતાન મહમૂદશાહ અને આલમખાનને હરાવ્યા, પરંતુ ધીમે ધીમે એની સેનાના અને એના પક્ષના માણસે એને પક્ષ છોડીને સુલતાનના પક્ષે જવા લાગ્યા, આથી એને છેવટે બુરહાનપુર તરફ નાસી જવું પડ્યું (ઈ.સ. ૧૫૪૩). સુલતાને મુહમ્મદાબાદ જઈ આલમખાનને અમીર ઉમરાનો ખિતાબ અને સિપાહાલારનો હેદો એનાયત કર્યા અને એની સલાહથી માંડૂમાં આશ્રય લઈ રહેલા ઇમાદુલ મુલ્ક મલેકને બોલાવ્યો અને એને ભરૂચની સરકાર અને સુરતનું બંદર જાગીરમાં આપ્યાં. એણે પારધી ચરજીને વિરમગામની જાગીર અને મુહાફિઝખાન નો ખિતાબ આપે. શરૂઆતથી જ સુલતાન હલકી મનોવૃત્તિવાળા લોકોના સહવાસમાં રહેતા આવ્યું હતું. એ સગીર હતા ત્યારથી ચરછ પારધી એનો માનીતો બની ગયે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪). સલ્તનત કાલ હતા. “મુહાફિઝખાનને ખિતાબ મળતાં અરજી પતે એક મેટો દરબારી હોગનું પિતાને માનવા લાગે. સુલતાને પણ માત્ર એની સલાહથી જ ઘણું અયોગ્ય કાર્ય કર્યા. આલમખાન અને ઈમાદુમુલ્ક વગેરે મુખ્ય અમીરોની એ અવગણર્ન કરતો હતો, આથી આલમખાન અને બીજા અમીરોએ એની કતલ કરાવી નાખી. હવે આલિમખાન અને મુજાહિદખાન જેવા મોટા અમીરોએ સુલતાન ઉપર ભદ્રમાં એવી ચોકી રાખવા મ ડી : કે જાણે એ નજરકેદની હાલતમાં હતો. એટલામાં અમીરોમાં મહેમાંહે ઝઘડો થયો. મજકૂર મુજાહિદખાન મૂળ પરદેશી હતા; ઈ.સ. ૧૫૩૮ માં દીવની લડાઈ વખતે ગુજરાતમાં આવ્યો હતો. એ પરદેશી હોવાના કારણે ગુજરાતના અમીરો એના પ્રત્યે ભાવ દર્શાવતા ન હતા. આનો લાભ લઈ સુલતાને એને વિશ્વાસમાં લઈ આલમ ખાનનું બળ તેડવા ! પ્રયત્નો શરૂ કર્યા. કેટલાક અમીરએ સત્તા મેળવવા સુલતાનને બંધ કરવાનું ધાર્યું હતું. કોઈ બીજા બાળકને તખ્ત ઉપર બેસાડી સુલતાન મહમૂદશાહને ખસેડી દેવો એવી યોજના પણ ચાલુ હતી. વળી એમ કરી કેટલાકને મત રાજ્યને માંહોમાંહે વહેંચી લેવું એવો હતો, પરંતુ મહમૂદશાહ આ યોજના જાણી ગયો. એણે મુજાહિદખાનની સહાયથી યોજના નિષ્ફળ બનાવી. આલમખાન અને બીજા બંડખોર અમીરો નાસી 2થા (ઈ.સ. ૧૫૪૫). આ રીતે સુલતાન તખ્તનશીન થયો હતો. તે પછી આઠ વરસ બાદ રાજ્યવહીવટ સ્વતંત્ર રીતે કરતો થયો. એની વય માત્ર ૧૯ વરસની હતી તેથી મુજાહિદખાન રાજ્ય-રક્ષક બન્યો. બહાદુરશાહના મૃત્યુ પછી એકાંતવાસમાં રહેતા અફઝલખાન બંબાનીને વછર નીમવામાં આવ્યો. આ પછી ઈ.સ. ૧૫૪૪ સુધી કોઈ ખાસ વિધિ વિના મોજશોખમાં સમય ગાળી મુક્તપણે સુલતાને શાસન ચલાવ્યું. દરમ્યાન ખાજા સફરને “ખુદાવંદખાનને ખિતાબ એનાયત કરી, સુરત બંદરને વહીવટ સોંપવામાં આવ્યા. દીવ પર ચડાઈ એ સમય એવો હતો કે જ્યારે ગુજરાતનું વહાણ પોર્ટુગીઝની પરવાનગી વિના આવજા કરી શકતું ન હતું અને દીવમાં કિલ્લા તથા શહેરની વચ્ચે અગાઉ થયેલી સંધિ મુજબ બાંધવામાં આવેલી દીવાલ તોડી પાડવામાં આવી હતી. આવાં અનેક કારણોને લઈ ખાજા સફરે સુલતાનને દીવ ઉપર આક્રમણ કરવા સમજાવ્યો. એમ કરવા એ સહમત પણ થયો. એ કાર્યનો આરંભ કરે તે પહેલાં એ કિલાને કબજે બને તે ગાફટકાથી લેવા એણે એક પ્રયત્ન Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧ ફેં] મુઝફરશાહ ૨ જાથી મુઝફફરશાહ ૩ જો [૧ર કર્યો. દીવનો એક ફિરંગી ફુઈ ફેયર સુરતમાં હતું તેને લાંચ આપીને દીવા કિલ્લામાં દારૂગોળાથી ભરેલે ભાગ ઉરાડી દઈ ગુજરાતના લશ્કરને એમાં પ્રવેશ કરવાની સરળતા કરી આપવાની ખટપટ કરવા સમજાવ્યો, પરંતુ એ કાવતરું બહાર પડી ગયું. દીવ પર આક્રમણ કરતાં પહેલાં ફિરંગીઓથી સુરતનું રક્ષણ કરી શકાય એ માટે સુરતમાં એક મજબૂત કિલ્લે બાંધવામાં આવ્યો હતો ત્યારથી સુરતનું બંદર તરીકેનું મહત્વ શરૂ થયેલું. હવે ખુદાવંદખાન ખાજા સફરે ઈ.સ. ૧૫૪૬ ના એપ્રિલની ૨૦ મીએ દીવ ઉપર ચડાઈ કરવાની શરૂઆત કરી. કિલ્લે નાનો હતો. ગુજરાતનું તોપખાનું એ વખતે મજબૂત હતું, તે એણે કિલ્લાની સામે ગોઠવ્યું. એની તોપોના ચાલુ મારાથી ફિરંગીઓને સરંજામ ખૂટી ગયો અને ખુવારી વધતી ગઈ. ફિરંગીઓ સામનો કરતા રહ્યા. લડતાં લડતાં ખાજા સફર માર્યો ગયો. એના પછી એના પુત્ર મોહરમ રૂમી. ખાનની સેનાપતિ તરીકે નિમણૂક થઈ. એ તથા બિલાલ જદૂજહાર ખાન ફિરંગીઓને સામનો કરતા રહ્યા. એવામાં એક વાર ફિરંગીઓ તરફથી ખનખાર આક્રમણ આવ્યું તેમાં મેહરમ રૂમખાન અને અનેક બીજા અમલદારો માર્યા ગયા અને જુદૂજહારખાન ગિરફતાર થયે. એનો સાથીદારે સરદાર જહાંગીરખાન રણક્ષેત્રમાંથી નાસી છૂટયો અને ઉપરના શોક-સમાચાર સુલતાનને પહોંચાડ્યા. એણે ગુસ્સામાં આ જઈ જેટલા હતા તેટલા ફિરંગી કેદીઓના પતાની નજર આગળ ટુકડા કરાવી નાખ્યા. ઈ.સ. ૧૫૪૭ના મેમાં જ્યોર્જ દે મેનેઝિસ ભરૂચના કિનારા ઉપર ઊતર્યો અને શહેર અને કિલાને આગ ચાંપી અને ત્યાંથી જે મળ્યું તે લૂંટી લીધું. એણે લેકની ઘાસની માફક કતલ કરી અને બાગબગીચા વગેરે જે કંઈ ત્યાં આકર્ષક હતું તે બધું છિન્નભિન્ન કરી નાખ્યું. ઈ.સ. ૧૫૪૭ના ઑગસ્ટમાં સુલતાન મહમૂદશાહે એક લાખ પચાસ હજાર સૈનિકોને એક લશ્કર એંસી તો સાથે દીવ ઉપર ફરીથી આક્રમણ કરવા અને એમના હુમલાઓ સામે બંદરાનું રક્ષણ કરવા ભરૂચમાં એકત્ર કર્યું. જોકે ફિરંગીઓને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આક્રમણ કર્યા કરવામાં નુકસાન પિતાને જ છે; તેથી સુલતાન ઉપર કેટલાક મણ સેનું ભેટ તરીકે મોકલી હવે પછી મીઠા સંબંધ રાખવાની ખાતરી આપી. ઈ.સ. ૧૫૪૮ માં એ બંને પક્ષો વચ્ચે સંધિ થઈ, તેમાં દીવને કિલ્લો ફિરંગીઓના કબજામાં જાય, પણ બંદર સુલતાનની સત્તા નીચે રહે અને અરધી જકાત સુલતાનને મળે એવો કાર થયો. હુમલે થાય તે દિલ્લે સુલતાનને સે છે એવું પણ નક્કી થયું. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬] સતનત કાલ .િ આસફખાનને વહીવટ ઈ.સ. ૧૫૪૮ માં મુજાહિદખાન અને અફઝલખાન વચ્ચેના ઝઘડાને લઈને રાજ્યવહીવટમાં અંદરોઅંદર મુશ્કેલી ઉપસ્થિત થઈ. અગાઉ કહેવામાં આવ્યું છે. કે સુલતાન બહાદુરશાહે પિતાના વિશ્વાસુ અમીર આસફખાનને પોતાનો જનાનો અને ખજાનો સલામત રાખવાના ઇરાદાથી એ લઈને મક્કા રવાના કરી દીધો હતો. એ સમયથી એટલે કે ઈ.સ. ૧૫૩૫થી એ મક્કામાં જ હતો. એને વહીવટ એટલે સુંદર હતો કે એ સમયે એ માટે એની પ્રતિષ્ઠા જામી ગઈ હતી, આથી સુલતાન મહમૂદશાહે એને મક્કાથી અમદાવાદ બોલાવી મગાવ્ય: સુલતાને એને “નાયબ મુલકને ખિતાબ એનાયત કરી મોટો હેદો આપ્યો. હવે એણે કામકાજ સંભાળી લીધું. વજીર અફઝલખાન એના કાર્યમાં માથું મારતો ન હતો. આસફખાને કાર્યવાહી શરૂ કરવા સાથે પરદેશીઓનું બાર હજારનું લશ્કર સુલતાનનું રક્ષણ કરવા રાખ્યું તેમાં એણે અરબો હબસીઓ અને ફિરંગીઓને પણ સમાવ્યા. ઈ.સ. ૧૫૪૯ માં સુલતાને વાત્રકને કિનારે આવેલા મહમૂદાબાદને પિતાનું રહેવાનું સ્થાન બનાવ્યું, કારણ કે ત્યાંની આબોહવા એને ઘણી માફક આવી. એને ઈમારતો બંધાવી શણગાયું અને અમીરોને પણ ત્યાં રહેવાની સ ' આસિફખાનની સલાહથી સુલતાને હિંદુઓ પાસેથી વાંટાની જાગીરો લઈ લેવા હુકમ છેડવા, જેથી ઈડર સિરોહી ડુંગરપુર વાંસવાડા લુણાવાડા રાજપીપળા અને મહી નદીના કિનારાના જાગીરદારો ઉપર આફત ઊતરી. જ્યાં જ્યાં વિરોધ થયો ત્યાં ત્યાં સુલતાને કડક હાથે કામ લીધું. આ ઉપરાંત પણ સુલતાને હિંદુ પ્રજા ઉપર ત્રાસ ગુજારવામાં કમી રાખી નહિ, હિંદુઓને ઘોડેસવારી કરવાની મનાઈ ફરમાવી. હોળી અને દિવાળીના તહેવારો જાહેરમાં ઊજવવા ઉપર પ્રતિબંધ મૂક્યો. જામા અને અંગરખાની બાંય કે ખભા ઉપર સુલતાનની શરણાગતિ સૂચવતું લાલ રંગનું કપડું વીંટાળવાના હુકમનો કડક અમલ એ કરાવતો. મંદિર અને દેવળોમાં પૂજા વખતે ઘટ નગારાં કે કોઈ પણ પ્રકારનાં વાજાં વગાડવાની મનાઈ કરી.૪૫ સુલતાનની હત્યા ૧૫ મી ફેબ્રુઆરી, ૧૫૫૪ ના રોજ સુલતાનની સાલગિરાહ ધામધૂમથી ઊજવાઈ ત્યાર બાદ સાંજના સુલતાનના નોકર બુરહાનુદ્દીને સુલતાનને પાણીમાં ઝેર આપ્યું અને એણે બેભાન બનેલા સુલતાનને રાત્રિ દરમ્યાન ખંજર પડે મારી • નાખ્યો. Page #158 -------------------------------------------------------------------------- ________________ મુઝફરશાહ ૨ જાથી મુફફરશાહ ૩ જે બુરહાનની હત્યા સુલતાનની તલ પછી બુરહાનને પડે તખ્તનશીન થવાનો ખ્યાલ આવ્યો. એના એ બેય ઉપર પહોંચવાના રાહમાં જે કઈ આવે તેને ખતમ કરવાનો એણે નિશ્ચય કર્યો. સુલતાન મહમૂદશાહ અંગરક્ષકોની એક મોટી હથિયારબંધ ટુકટી રાખતો હતો, તે “વાઘમાર' (વાઘને મારનાર) નામથી ઓળખાતી હતી. પિતાનું કામ કઢાવવા બુરહાને મોટાં ઇનામો અને મેટાં પદની લાલચ આપીને એક ખંડમાં એમને છુપાવી રાખ્યા હતા. એ ખંડમાં જે કઈ પ્રવેશ કરે તેની કતલ કરવાનો એણે એને હુકમ આપ્યો હતો. એ મુજબ સુલતાનના નામથી આમંત્રીને બાર જેટલા મુખ્ય અમીરોને તેઓની મારફત કતલ કરાવી. બીજા દિવસે સવાર થતાં વાઘમારોની ટુકડી અને અન્ય માણસની સાથે શાહી ઠાઠથી એણે સવારી કાઢી. અફઝલખાનના મકાન આગળથી એ પસાર થતી હતી ત્યારે એના દત્તક પુત્ર શેરવાનખાન ભટ્ટીએ પિતાની તલવારના એક જ ઝાટકાથી બુરહાનના શરીરના બે ટુકડા કરી નાખ્યા. વાઘમારા પિતાના ઘોડા અને જે હાથ લાગ્યું તે લઈને નાઠા. આ સર્વે બનાવો મહમૂદાબાદમાં બન્યા અને શહેરમાં હાહાકાર મચી ગમે (ઈ.સ. ૧૫૫૪). સુલતાન અહમદશાહ ૩ જોક' (ઈ.સ. ૧૫૫૪-૬૧) સુલતાન મહમૂદશાહ બિનવારસ હતો તેથી સુલતાન અહમદશાદ ૧ લા(ઈ.સ. ૧૪૧૦-૧૪૪૨)ના નાના શાહજાદા શકરખાનના પ્રપૌત્ર રઝીઉલુમુલકને સુલતાન અહમદશાહ (૩ જા)'ના ખિતાબથી મહમૂદાબાદ(મહેમદાવાદ) માં તખ્તનશીન કરવામાં આવ્યા. એ સમયે ગુજરાતમાં અમીર અબ્દુલકરીમ ઈતિભાદખાન સૈયદ મુબારક બુખારી, (ભરૂચ) ઇમાદુલ મુલક અર્સલાન રૂમી અને ( સુરત) ખુદાવંદખાન રજબ મુખ્ય બળવાન અમીર હયાત હતા. ઇતિમાદખાને રાજ-રક્ષક તરીકે વહીવટ સંભાળી લીધો અને અમીરએ ગુજરાતના જિલ્લાઓ અંદર અંદર વહેચી લીધા. ખાનદેશના સુલતાનની ચડાઈ ખાનદેશના સુલતાન મુબારકશાહ સુલતાન બહાદુરશાહને દૌહિત્ર થતો હતો તેને રઝીઉલમુકની તખ્તનશીનીની માહિતી મળી ત્યારે એણે પોતે ગુજરાતના સુલતાનવંશને નજીકને સંબંધી હેઈને પિતાને દાવો પેશ કર્યો અને એ એક મોટું લકર લઈ ગુજરાત ઉપર ચડી આવ્યો. ગુજરાતનું લશ્કર હઝરત સૈયદ મુબારકની સિપાહાલારી નીચે એની સામે લડવા ગયું. ભરૂચ નજીક રાણપુર કેરા ગામે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] સલ્તનત કાલ ) મિ, નર્મદાને કિનારે છાવણી નાખીને એણે લડાઈને આરંભ કર્યો, પરંતુ લડાઈ આગળ વધે તે અગાઉ બંને પક્ષો વચ્ચે સંધિ થઈ અને સુલતાન મુબારકશાહ ખાનદેશ પાછો ગયે. ઇતિમાદખાનનું વર્ચસ બાળ સુલતાન અહમદશાહની સ્થિતિ ઈતિમાદખાનના કબજાના કેદી સમાન હતી. તખ્તનશીની પછી પાંચ વરસ બાદ એના ઉપર લદાયેલા ઈતિમાદખાનના બંધનને અને એને પચાવી પાડેલી એની તમામ સત્તાને એને ખ્યાલ આવ્યો. એક દિવસ લાગ જોઈ એ નાસી છૂટયો અને સૈયદ મુબારક બુખારીના રક્ષણ નીચે મહમૂદાબાદમાં રહેવાનું એણે પસંદ કર્યું. એ સૈયદની પ્રતિષ્ઠાને પ્રભાવ અને ઈતિમાદખાનતા આપખુદી સ્વભાવ પ્રત્યેની નફરતને લઈને કેટલાક અમીરો ત્યાં એકત્રિત થયા અને એક મિત્ર-સંઘની સ્થાપના કરી. ઈતિમાદખાન અને એના સાથીદારોએ એની સામે લડવા કૂય કરી અને બંને વચ્ચે લડાઈ થઈ તેમાં તીર વાગી જવાથી સૈયદ બુખારીનું અવસાન થયું. પરિણામે સંધ હાર્યો અને એનું લશ્કર વિખેરાઈ ગયું (ઈ.સ. ૧૫૫૮ ની જુલાઈના ૧૩ મી). સુલતાન અહમદશાહ કેટલાક દિવસ જંગલમાં રખડો રહ્યો. અંતે એને ઈતિમાદખાન પાસે પહોંચવું પડ્યું. એ એને અમદાવાદ લઈ ગયો અને એને શાહી મહેલમાં કેદી તરીકે રાખ્યો. ઇમાદુલમુક ગોરી અને તાતારખાન ગોરી નામના અમીરો ઇતિમાદખાને એકહથ્થુ રાખેલી સત્તાને લઈને કંટાળી ગયા હતા. એમણે તે બહાર કાઢી અમદાવાદમાં એના મકાન ઉપર ગોળાનો મારો ચલાવ્યો, આથી સુલતાનને લઈને એ ચાંપાનેર પાસે આવેલા હાલોલમાં નાસી છુટયો. ત્યાં એણે લશ્કર એકત્રિત કરવા માંડયું. મહોમાંહે લડાઈઓ ફાટી નીકળવાની તૈયારી હતી એટલામાં કેટલાક શાંતિપ્રિય લોકોની દરમ્યાનગીરીથી અમીરામાં કરાર થયા જેને લઈને ઈતિમાદખાન રાજ રક્ષક તરીકે ચાલુ રહ્યો. ત્યારબાદ સુલતાન ઇતિમાદખાન વિરુદ્ધ મૂખમી ભરી યોજના કરતે રહ્યો, જેની ઇતિમાદખાનને જાણ થતાં એણે સુલતાન ની કતલ કરાવી (ઈ.સ. ૧૫૬૧.૪૭ સુલતાન મુઝફફરશાહ ૩ જો (ઈ.સ. ૧૫૬૧-૧૫૭૩) સુલતાન અહમદશાહ ૩ જાને કરુણ અંત આવ્યો. એને કઈ વારસ ન હતો. એવા સંજોગોમાં ઈતિમાદખાને બાર વરસના નનૂ નામના એક છોકરાને મુઝફફરશાહ ૩ જા ને ખિતાબ એનાયત કરી ઈ.સ. ૧૫૬૧ માંજ૮ તખ્તનશીન કર્યો. એ નમૂ૪૯ શાની ખાનદાનને હેવી બાબતમાં શંકા છે.પ૦ Page #160 -------------------------------------------------------------------------- ________________ મુઝફરશાહ ૨ાથી મુફિરશાહ ૩ [૧૨૯ સુલતાન મુઝફરશાહને નજરકેદ જે રાખીને ઈતિમાદખાને રાજ્યની સત્તા પિતાના હાથમાં રાખી. પ્રદેશમાં શાંતિ ન હતી. મહેમાંહે લડતાં અમીરોનાં અનેક રાજ્યમાં પ્રદેશ વહેંચાઈ ગયો હતો. મહત્વાકાંક્ષી અમીરોમાં સત્તા માટે ખુનખાર ખેંચતાણ થયા કરતી હતી. જુદૂહારખાન હબસી અને ઉલુગખાને હબસી સિવાયના બીજા અમીરો ઇતિમાદખાન પ્રત્યે નારાજ હતા. ચિંગીઝખાનની લડાઈ ગુજરાતમાં અફઘાન તુર્ક(રૂમી) અને હબસી વગેરે પરદેશીઓ જેરમાં આવી ગયા હતા. એમાં એક નવું તત્વ ઉમેરાયું. ઉત્તર ભારતમાં મુઘલ શહેનશાહ અકબરની સામે બળવો કરી એના સંબંધીઓ મીરઝાએ ગુજરાતમાં ભાગી આવ્યા. આ મીરઝાઓની સહાયથી દક્ષિ, ગુજરાતના અમીર ચિંગીઝખાને ઈતિમાદખાનને ઉખેડી નાખવા આક્રમણ કર્યું. ઇતિમાદખાન પણ સુલતાન મુઝફરશાહને આગળ કરી લશ્કર લઈ સામે આવ્યો. વટવા પાસે ખારી નદીને કિનારે બંને વચ્ચે કેટલીક નાનીમોટી લડાઈઓ થઈ તેમાં મીરઝાઓની મદદથી ચિંગીઝખાનને ફતેહ મળી. ઈતિમાદખાન સુલતાન મુઝફરશાહને સાથે લઈ, મોડાસા થઈ ડુંગરપુર તરફ ભાગી ગયે. દરમ્યાન ચિંગીઝખાને અમદાવાદ આવી ગુજરાત પર પિતાની સત્તા પ્રવર્તાવી (ઈ.સ. ૧૫૬ ૬). ખાનદેશના સુલતાને ગુજરાત પર ચડાઈ કરી તેને પાછી હઠાવી, પણ હબસી અમીરાએ ચંગીઝખાનની હત્યા કરી (ઈ.સ. ૧૫૬૭). અમદાવાદમાં ઈતિમાદખાન સુલતાનને લઈ પાછો ફર્યો, પણ શેરખાન ફલાદીએ એને ફાવવા દીધું નહિ. ચાર વર્ષ લગી અમીરની અંદર અંદર ખટપટ ચાલી. આખરે ઇતિમાદખાને ગુજરાતમાં પ્રવર્તેલી અંધાધૂંધીને અંત લાવવા માટે મુઘલ શહેનશાહ અકબરને ગુજરાત ઉપર ચડી આવવા પેગામ પાઠવ્યો.૫૧ અકબર આવી કોઈ તકની રાહ જોતો હતો. પેગામ મળતાં તૈયારી કરી એણે ગુજરાતની પુરાણી રાજધાની પાટણમાં ઈ.સ. ૧૫૭૨ ના નવેમ્બરની તા. ૭ મીએ પડાવ નાખે. ત્યાં એક અઠવાડિયું આરામ લઈ એ અમદાવાદ તરફ રવાના થયો. ત્યાં શેર ખાન ફલાદીએ ઇતિભાદખાનને છ મહિનાથી ઘેરી રાખ્યો હતો. એના આગમનના સમાચાર મળતાં શેરખાન ઘેરો ઉઠાવી નાસી છૂટયો.૫૩ સુલતાન મુઝફફર આ અંધાધૂધીમાં તક મળતાં શેર ખાનની પકડમાંથી 2કી ગયો અને કડી નજીક આવેલા જોટાણામાં અનાજના કેઈ એક ખેતરમાં ઈ-પ-૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સતનત કાલ કિ. સંતાઈ રહ્યો. ત્યાં જ શાહી છાવણી હતી તેથી નવેમ્બરની તા. ૧૫ મીએ અલદારોના હાથમાં એ સપડાઈ ગયો.૫૪ અકબર અમદાવાદ આવી પહોંચ્યો તે પહેલાં ઇતિમાદખાન અને એના પક્ષના આગળ પડતા સભ્યોએ આવીને અમદાવાદની ચાવી એને સુપરત કરી. એ પછી શહેનશાહે અમદાવાદ આવી ગુજરાતના સૂબેદાર તરીકે એના દુધભાઈ ખાને આઝમ મીરઝા અઝીઝ કોકાની નિમણૂક કરી. (ઈ.સ. ૧૫૭૨). મીરઝાઓને તાબે કરી, સુરતને કિલ્લો સર કરી, અકબર અમદાવાદ આવી, ફતેહપુર સિકરી ગયે. એવામાં ગુજરાતમાં બળ થયો ને અકબરે તાબડતોડ પાછા આવી, બળવાખોરાને વશ કરી અમદાવાદમાં ફરી પોતાની આણ વર્તાવી (ઈ.સ. ૧૫૭૩). મુઝફફર ઈસ. ૧૫૭૮ માં કોઈક તરકીબથી નજરકેદમાંથી છટકી ગયો તે પછી એણે પ્રથમ રાજપીપળાના હિંદુ રાજા પાસે અને એ પછી સૌરાષ્ટ્રમાં આવેલા ખેરડીના લેમા ખુમાણ પાસે જઈ આશ્રય લીધો ને ત્યાં થોડા સમય ગુપ્ત રહી એ પોતાનું રાજય પાછું મેળવવા માટે યોગ્ય તકની રાહ જોતો રહ્યો. બીજી બાજુ શક્તિ અને જરૂરિયાત મુજબ સુબેદારે ગુજરાતમાં બદલાતા રહ્યા. ઈ.સ. ૧૫૮૩ માં ઈતિમાદખાન ગુજરાતના સૂબેદાર હતો ત્યારે મુઝફરશાહે કેટલાક અસંતુષ્ટ બંડખોર સાથે રાયખડ દરવાજા નજીક દીવાલના ભંગાણમાંથી પાયતખ્તમાં પ્રવેશ કર્યો અને એને લૂંટયું ને એનો કબજે લીધો (સપ્ટેમ્બર, ૧૫૮૩). એ સમયે સૂબેદાર ઈતિમાદખાન અને એને પુરગામી સૂબેદાર શિહાબુદ્દીન અહમદ કડીમાં હતા તેઓ પૂર ઝડપે અમદાવાદ તરફ રવાના થયા. મુઝફરશાહ અને એના ટેકેદારોએ સંગઠિત થઈને શિહાબુદ્દીન અને ઈતિમાદખાનને શિકસ્ત આપી. આના પરિણામે શાહી લશ્કરના સૈનિકે મોટી સંખ્યામાં મુઝફરશાહના સૈન્યમાં જોડાઈ ગયા. શિહાબુદ્દીન અને ઇતિમાદખાન પાટણ ગયા અને વિજયી સુલતાન મુઝફરશાહ ૧૧ વરસના ગાળા બાદ ફરીથી ગુજરાતના તખ્ત ઉપર બેઠો. ઈ.સ. ૧૫૮૩ ના અંતમાં શિહાબુદ્દીને શહેનશાહ અકબરને ગુજરાતની રાજકીય પરિસ્થિતિથી વાકેફ કર્યો આથી એણે કાબેલ સિપાહાલાર મીરઝા અબ્દહીમખાનને ગુજરાત ના સૂબેદાર તરીકે મોકલ્યો૫૫ ને એને મદદ કરવા કસાયેલા રાજપૂત અને મુસ્લિમ સેનાપતિઓને મોટી સંખ્યામાં સૈન્યની ટુકડીઓ આપી મોકલ્યા. બીજા પક્ષે મુઝફરશાહે પિતાના સહાયક મિત્રોને અમીર પદના ખિતાબે અને જાગીર તેમજ એમના પદને યોગ્ય એવા દરમાયા એનાયત કર્યા અને હિ. સ. Page #162 -------------------------------------------------------------------------- ________________ હું] મુઝફરશાહ ૨ જાથી મુઝફરશાહ ૩ જો [૧૩૧ ૯૯૧(ઈ.સ. ૧૫૮૩-૮૪)માં અમદાવાદમાંથી પોતાની સલતનતના છાપના સિક્કા પડાવ્યા. બધું વ્યવસ્થિત કર્યા પછી મુઝફફરશાહે એક મોટા લશ્કર સાથે કુચ કરીને વડોદરાને ઘેરો ઘાલ્યો. ઘેર ૨૨ દિવસ ચાલ્યો. અંતે એણે તોપમારો કરી કિલ્લે જમીનદોસ્ત કર્યો. ત્યાંના મુઘલ હાકેમ કુબુદ્દીન મુહમ્મદખાનને મુઝફરશાહે પકડી લીધો અને એની કતલ કરાવી. બે દિવસ બાદ મુઝફફરશાહ ભરૂચ ગયો અને ત્યાં શહેરની નજીકમાં છાવણી નાખી. એ પછી દીવાલની અંદરના એના ટેકેદારોએ એને ભરૂચ કિલે મેંપી દીધું. ત્યાં મજકૂર કુબુદ્દીન મુહમ્મદખાનનું કુટુંબ રહેતું હતું તેની દશ કરોડ રૂપિયાની મિલકત તથા ખંભાતની સરકારી તિજોરીમાંથી ૧૪ લાખ રૂપિયા જપ્ત કર્યા. ૫ હવે નવો સૂબેદાર મીરઝા આવી રહ્યો છે એ સમાચાર મળતા મુઝફફરશાહ ઈ.સ. ૧૫૮૪ ની જાન્યુઆરીની ૯મીએ અમદાવાદ માટે રવાના થયો અને ત્યાં આવી મીરઝાખાનના લશ્કર સાથે લડવા પોતાના લશ્કરનો યૂહ ગોઠવ્યો. એણે મહમૂદનગરપ૭ નજીક છાવણી નાખી ત્યાં તોપ અને દારૂખાનાની વ્યવસ્થા કરી. એની પાસે લગભગ ૩૮ હજાર જેટલા ઘોડેસવાર સિપાહી હતા.૫૮ મીરઝાખાન ઈ.સ. ૧૫૮૪ ના જાન્યુઆરીની તા. ૧૪ મીએપ૯ પાટણથી રવાના થયો અને એણે સાબરમતીના કિનારે સરખેજ પહોંચી ત્યાં છાવણી નાખી. અહીં બંને લશ્કરે વચ્ચે લડાઈ થઈને બંને પક્ષે અનેક શૂરવીર સૈનિકે અને સેનાપતિઓ મરાયા. એટલામાં એક એવી અફવા પ્રસરી ગઈ કે શહેનશાહ પિતે એક વિશાળ લશ્કર લઈ આવે છે, આથી મુઝફફરશાહના લશ્કરે પીછેહઠ કરવા માંડી અને અંતે એ ત્યાંથી ભાગી નીકળ્યો. પરિણામે સરખેજમાં મુઘલેના નાના સરખા સૈન્યથીય એને ભારે શિકસ્ત મળી. આ લડાઈમાં સુલતાન મુઝફફરશાહના બે હજાર જેટલા સૈનિકો માર્યા ગયા અને ગિરફતાર થયેલા પાંચ જેટલાની કતલ કરવામાં આવી (ફેબ્રુઆરી, ૧૫૮૪). આ રીતે મુઝફરશાહ ૩ જાનું બીજું સુલતાનપદ માત્ર પાંચ મહિના ટક્યું. સરખેજના મેદાને જંગમાંથી નાસી છૂટી મુઝફફરશાહ વાત્રક નદી ઉપર આવેલ મહમૂદાબાદ (મહેમદાવાદ) પહોંચ્યો અને ત્યાંથી એ ખંભાત ગયો. ત્યાંથી પિતાની ધનદેલત અને કપ્રિયતાના જોરે પિતાના વજ નીચે એ ફરીથી ૧૨ હજાર જેટલા માણસો એકત્રિત કરી શકો..? પણ મીરઝાખાન એને પીછો કરતે અહીં આવી પહોંચતાં એ વડોદરા તરફ ચાલ્યો ગયો. મુઘલ Page #163 -------------------------------------------------------------------------- ________________ કર) સલ્તનત કાલ પ્રિ. લશ્કરે ત્યાં પણ એને પીછો કર્યો, તેથી એ નર્મદા અને રાજપીપળા વચ્ચે આવેલ નાંદેદ પહોંચ્યો, આથી મુઝફફર ભયભીત થઈ ગયો. એ ત્યાંથી ભા. એના ઘણા સૈનિક ગિરફતાર થયા કે મરાયા. આ રીતે મીરઝાખાનને સંપૂર્ણ વિજય થયો. પરિણામે મુઝફફરશાહ ગુજરાત છેડી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ તરફ નીકળી ગયો. ત્યાંના અમીનખાન ગેરીએ એને ગાંડળમાં રહેવાની પરવાનગી આ વી. ૩ એની સાથે થોડા ફૂટેલા મુઘલ સૈનિક તથા કાઠી ઘોડેસવાર હતા. ત્યારબાદ ગુજરાતમાં ન ફાવે તો સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાં ન ફાવે તો ગુજરાતમાં એ નાસભાગ કરતો રહ્યો. મુઘલ લશ્કરની ટુકડીઓ એની પૂઠ પકડતી રહેતી. ઈ.સ. ૧૫૮૩ થી મુઘલ લકરની ટુકડીઓની દેડાદેડ મુઝફરશાહની પ્રવૃત્તિઓને સામનો કરવામાં એટલી બધી વધી ગઈ હતી કે આખા પ્રદેશમાં સામાન્ય જનતામાં શાંતિ રહી ન હતી. જૂનાગઢનો અમીનખાન ગોરી તથા નવાનગરના જેમ છત્રસાલ મદદ કરવાનાં વચન તો મુઝફરશાહને આપતા રહેતા, પરંતુ એ મુઘલ સૂબેદારથી બીતા હતા તેથી પાળી શક્તા ન હતા, અને બંનેને ખુશ રાખવા મોટી વાતો કરતા રહેતા હતા. છેવટે જગત(દ્વારકા)ના રાજા શિવારાણ વાઘેરે સુલતાનને વહાણમાં બેસાડી બેટમાં સુરક્ષિત સ્થળે કુટુંબ સાથે રવાના કરી દીધો. શાહી લશ્કર બેટ તરફ જતું હેવાના સમાચાર મળતાં શિવા વાઘેરે સુલતાનને થોડા ઘોડા અને રાજપૂત રક્ષકે આપી કછ તરફ મોકલી દીધો. મુઘલ લશ્કર એ દરમ્યાન આવી પહોંચતાં શિવાએ એને સામને કર્યો. ને એમાં એ માર્યો ગયો. કચ્છના રાવે ભૂજથી છેડે દૂર મુઝફફરશાહને ઉતાર આવ્યો, આથી મુઘલ લશ્કરે કચ્છને મુલક તારાજ કરવાની પેરવી કરી અને મુલક સહીસલામત રાખવો હોય તો મુઝફરશાહને સોંપી દો” એમ એને જણાવ્યું ત્યારે મોરબી અને ભાળિયાનાં પરગણું જે મૂળ કચ્છનાં હતાં તે પાછાં આપી દે તો મુઝફરશાહને સોંપી દેવાની રાવે ખાતરી આપી. આને હકારમાં જવાબ મળતાં સ્વાર્થ ખાતર મુઝફરશાહને એણે ગો કરી પકડાવી આપો. મુઘલ લશ્કર એને લઈને મોરબી તરફ જતું હતું ત્યાં ધરકા (કે ધરમક) મુકામે મુઝફફરશાહ હાજતે જવાનું બહાનું કાઢીને એક મોટા ઝાડ પાછળ ગયો, ત્યાં એણે પોતાના લેંઘામાંથી છુપાવી રાખેલ અ કાઢી પિતાનું ગળું કાપી નાખ્યું. સુબેદારખાન આઝમે અકબર ઉપર એનું માથે મોકલી આપ્યું. આમ હિ. સ. ૧૦૦૦(ઈ.સ. ૧૫૯૧-૯૨)માં ગુજરાતના છેલ્લા સુલતાને એ સમયની હિંદની જબરદસ્ત શહેનશાહત સામે વર્ષો સુધી ઝઝૂમી આ દુનિયાને ત્યાગ કર્યો, પરંતુ એની સામે નમતું ન જોખ્યું. Page #164 -------------------------------------------------------------------------- ________________ મુઝફરશાહ ૨ જાથી મુઝફરશાહ ૩ જે 133 પાદટીપ 1. Chaube, History of Gujarat Kingdom, p. 112 २. 'मआसिरे रहीमी,' भा. २, पृ. १५२; 'तबकाते अक्बरी' भा. ३, पृ. १७६ 3. गौरीशंकर ओझा, 'राजपूताना का इतिहास', जिल्द ३, भा. १, पृ. ७५; sal'll geziell 1 (The Cambridge History of India, Vol III, p. 315) 'मिडारीमत' नाम मास्यु छे. ૪. નિઝામુલમુક ચાંપાનેરના જયસિંહ પતાઈ રાવળનો પુત્ર થતો હતો. જયસિંહના મરણ પછી એને સુલતાન મહમૂદશાહ બેગડાએ પોતાની દેખરેખ નીચે મુસલમાનની રીતે ઉછેરીને ‘હુસેન નામ આપ્યું હતું તથા એને નિઝામુમુલ્કનો ખિતાબ એનાયત કર્યો હતો. ५. 'तारीख्ने मुझफ्फ़रशाही', पृ २५ 4. H. B. Sarda, Maharanu Sanga, p. 70 ७. The Cambridge History of India, Vol II1, p. 319; मआसिरे रहीमी', भा. २, पृ १५८ ८. 'मिरआते अहमदी' भा. १, पृ. ६४; 'मआसिरे रहीमी', भा. २, पृ. १५९ ८. 'मिआते अहमदी', भा. १, पृ. ६४ 20. The Cambridge History of India, Vol III, p. 321. gloryou इतिहासे। भुम मुस्सिमानुस१४२ भयभीत २४ ने पार्छ यु (H. B. Sarda, Maharana Sanga, pp. 86-87). ११. The Delhi Sultanate, p. 167; Chaube. op, cit., pp. 142 ff. १२. विगतकार या भाटे थे। Chaube, op. Dit., pp. 145 ff. १3. 'तारीखे मुझफ्फरशाही', पृ. ८५ १४. ' मिआते सिकंदरी'. पृ. २०९ (बम्बई) १५. 'मिआते सिकंदरी', पृ. २५५ (बम्बई) १६. 'मिआते अहमदी', भा. १, पृ. ६९: मिआते सिकंदरी', पृ. २६५-२६५ (बम्बई) १७. 'मिआते सिकंदरी', पृ. २६२ (बम्बई): ‘मआसिरे रहीमी', भा. २, पृ. १६९ १८. भिआते सिकंदरी', पृ. २६३ (बम्बई); 'मआसिरे रहीमी', भा. २, पृ. १७१ १५. ' मिआते अहमदी' (भा. १, पृ ६९)मा भुलडिमान मालमनु नाम छ Ryd 27 gezell ST (The Cambridge History of India, Vol. III, p 324) भले तूफाननु नाम मापे छे. 'मिरूआते सिकदरी '(पृ. २६६, बम्बई मां ५५ તગાનનું જ નામ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩) સલ્તનત કાલ ૨૦. “તારે મારી” માં. 3, પૃ. ૨૧૦ ૨૧. 'નિમતે સિવારી', પૃ. ૨૭૦ (aa) ૨૨-૨૩. “મિર્ઝા ગની ', માં. ૧, પૃ. ૭૦ ૨૪, “મિત્રત fસરી', પૃ. ૨૭૧ (aq); “તકાતે ગવરી” માં ૩, ૪. ૨૧૧ ૨૫. ‘ fમાતે સિવારી', પૃ ૨૭૪ (વસ્વ . નાગપૂતાના આ તિહાસ' (પૃ. ૮૫-૮૬) માં જણાવવામાં આવ્યું છે કે ડુંગરપુરના રાજાને રક્ષણ અંગે કંઈ આશા રહી નહિ ત્યારે એણે અધીનતા સ્વીકારીને સુલેહ કરી અને સુલતાનને મળી ગયો, પરંતુ એને ભાઈ જગા (કે જગમાલ) કેટલાક વિશ્વાસુ માણસને લઈ પહાડોમાં અને પછી ચિત્તોડમાં જઈ રાણા રતનસિંહ પાસે પહોંચ્યો. રાણાની સિફારશથી સુલતાને વાગડનું અધું રાજ્ય જગાને આપ્યું. ર૬, રાયસીનને કિલ્લો ભેપાલ નજીક એક ટેકરી ઉપર કાંઈક ભંગાર દશામાં સચવાઈ રહેલો છે. 79. Chaube, op. cit., pp. 154 ff. 26, Briggs, History of the Rise of the Mahomedan Power, Vol. IV, p. 116 ૨૯. મિન્નાતે સિવ', પૃ. ૨૮૭ (Gaé); Briggs, op. Cit, Vol, Iv, p. 122, ‘તinતે મવન', માં 3, 9 ૨૨૧ ૩૦. Briggs, op. cit, Vol. IV, p. 122 39. Commissariat, A History of Gujarat, Vol. I, p. 330. The Cambridge History of India, Vol. Il, p. 330 માં વિક્રમાદિત્ય છે. ૩૨. ‘fમતે સિદર', પૃ. ૨૨ (વર્ડ) 33. The Cambridge History of India, Vol. III, p. 329, Briggs, op. cit., Vol. IV, p. 124 ૩૪. Briggs, op. cit., Vol. IV, p. 126 ૩૫. “ મિતે મર્મવી'. મા. ૧, ૬. ૭૪ ૩૬. 10 કૂવાલ્દિ રે મુન્નર ૩ માઠ્ઠિ (ભા. ૧, પૃ. ૨૪૧–૧૦)માં ઇમાદુલમુક મલેક જીવન છે, પરંતુ મિતે સિરી” (પૃ. ૧૧, વ)માં ઇમાલમુક મલેકજી છે. ૩૭. “મિરાતે સિરી', ૬ ૨૦ (સ્વ) 36. The Cambridge History of India, Vol. III, p. 334 Page #166 -------------------------------------------------------------------------- ________________ મુઝફરશાહ ૨ જાથી મુઝફરશાહ ૩જે [૧૫ ૩૯. “મિરાતે સિરી'. 9. રૂ૨૨ (સ્વ); “તારે મારી’, મા. 3, પૃ. ૨૪ ૪૦. ‘અમારિરે રીમી', મા. ૨, પૃ. ૧૮૮; fમાસે સિરી', પૃ. ૩૨૪ () 89. The Mughul Empire, p. 398 ૪૨. ફિરિસ્તા-કૃત ગુજરાતના મુસલમાની સમયને ઇતિહાસ, પૃ. ૧૮૭ ૪૩. The Cambridge History of India, Vol. III, p. 335. પરંતુ અન્ય ગ્રંથોમાં ૧૦ મી મે, ૧૫૩૮ અપાઈ છે. જુઓ The Mughul Empire, p. 398. ૪૪. The Cambridge History of India, Vol. III, p. 339; બતાતે હારી', મા. 3, પૃ. ૨૩૭ 84. Mirat-i Sikandari, p. 239 ૪૬. ઇતિહાસમાં સામાન્ય રીતે એ “સુલતાન અહમદશાહ ૨ જા'ના નામથી ઓળખાય છે, પરંતુ સિક્કાઓ ઉપર “સુલતાન કુબુદ્દીન (ઈ.સ. ૧૪૫૧-૫૮) સાથે “અહમદશાહના લખાણની છાપ હોય છે તેથી આ સુલતાનને “સુલતાન અહમદશાહ ૩' ગણ યોગ્ય (Taylor, 'The coins of Gujarat Sultanat', J. B. B. R. A. S., Vol. XXI, 1903, p. 329). Yo. Mirat-i Sikandari, p. 289; Commissariat, op. cit.; 476; The Mughul Empire, p. 401 ૪૮. “ મિતે સિવર', . ૪૨૧ (વા), કિર મમવી છુ. ૧૦૭. પરંતુ તારી ક્રિરિસ્તા અને તાતે નવરી'માં હિ.સ. ૯૬૭ એટલે કે ઈ.સ. ૧૫૬૦ છે. ૪૯. તવારીખમાં એ નામ જુદી જુદી જોડણુઓથી લખાયેલું છે. મીર અબૂ તુરાબની “તારી ગુજરાત' (પૃ. ૧૦૧ ), “મિરાતે મુમતી” (પૃ. ૧૨) અને “મિરાગાતે મુલ્તાવાર” (રૂ. ૧૦૭)માં નન્હ છે. “મિત્રાને ગમતી (માં. ૧, g. ૨૪)માં “નયું છે, “તુ નહીરી' (પૃ. ૨૧)માં બની છે, “જભારિયે રસ્ટ્રીમી’ મા. ૨, (ઉ. ૧૬૬) અને કારનામા'(મા. 1, પૃ. ૩૦૭)માં બન્ને છે, તાપી જિરિશ્તા માં હર્બ્સ' (કદાચ “બી” ઉપરથી હુલામણું નામ) છે. ૫૦. તારી રિતા'(Briggs, op, cli, Vol. Iv, p. 155)માં જણાવવામાં આવ્યું છે કે ઇતિમાદખાને કુરાને શરીફ ઉપર હાથ મૂકીને સેગંદ ખાઈને અમીરાને કહ્યું હતું કે સુલતાન મહમૂદશાહ ૩ જાના અવસાન સમયે એ છોકરીની મા એટલે કે સુલતાનની રખાત સગભાં હતી, એણે પાછળથી જન્મ આપ્યો હતો. થોડા સમય પછી એ જ ઇતિમાદખાને કહ્યું કે એ સુલતાનને પુત્ર નથી. Page #167 -------------------------------------------------------------------------- ________________ १७ સલતનત કાલ 4. Briggs, Vol. IV, pp. 158-59 ५२. अकबरनामा, मा. ३, पृ. ६ ५३. 'मआसिरे रहीमी', भा. १, पृ. २०६ ५४. 'अबरनामा', भा. ३, पृ. ६ तथा 'मिरूआते सिकंदरी', (पृ. ४५२, बड़ोदा)માં જણાવામાં આવ્યું છે કે સુલતાન મુઝફફરશાહ ખુદ અમલદારો પાસે ગયો. ५५. 'मआसिरे रहीमी', भा. २, पृ. २२२ ५९. एजन, पृ. २३१ ૫૭. હાલ એ “મૈમનગર' નામથી ઓળખાય છે. એ સાબરમતીના કાંઠે આવેલા ઉસ્માનપુરથી પશ્ચિમે થલતેજના માર્ગ નજીક ઉત્તર બાજુ છે. ५८. 'तुजके जहांगीरी', पृ. २१६ ५५. 'मि आते सिकंदरी', पृ. ३७८ (बम्बई) ६०. 'अकबरनामा,' पृ. १५३ ६१. 'तबनाते अकबरी', भा. २, पृ. ३७७; 'मिर आते सिकंदरी', पृ. ३७९ (बम्बई). मायनी ( मुन्तखबुत्तवारीख' भा. २, पृ. ३३१) मे सध्या ये डरनी पीछे भने सामान न २ घाउस॥२ खोपानु छ ('मुन्तनबुललुबाब', भा. १, १. १८७). ६२. 'मआसिरे रहीमी', भा. २, पृ. २३९ ६३. एजन, पृ. २४१ Page #168 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ગુજરાતમાં ફિરંગીઓનો પગપેસારો પંદરમી સદીની છેલ્લી પચીસી પહેલાં હિંદી મહાસાગર થોડાક દરિયાઈ સાહસિકોના ખેડાણ સિવાય પશ્ચિમનાં રાષ્ટ્ર માટે બંધ દરિયા જેવો હતો. યુરોપ અને પૂર્વના દેશો વચ્ચે જમીન માર્ગે થતા વેપારમાં અરબના અવરોધોથી યુરોપની વેપારી પ્રજાને દક્ષિણ આફ્રિકાના કાંઠે કેપ ઓફ ગુડ હોપ દ્વારા દરિયાઈ માર્ગ શોધવાની જરૂરિયાત જણાઈ. એમાં પોર્ટુગલે અગ્રગણ્ય ભાગ ભજવ્યો. ફિરંગીસાહસિકે અને વેપારીઓએ ૧૪૯૮ માં વાસ્કો ડી ગામાના કાલિકટ બંદરે આવ્યા પછીનાં સત્તર વર્ષોમાં એટલે કે ૧૫૧૫માં મહાન ફિરંગી ગવર્નર આબુકર્કના થયેલા અવસાન સુધીના સમયમાં ઈરાની, અખાતમાં આવેલા નિર્જન ખડકાળ ટાપુ હારમઝથી માંડી અગ્નિ એશિયામાં આવેલા ગરમ મસાલાના ઉત્પાદક ટાપુઓમાં મલાક્કા સુધી ફિરંગી વેપાર વિસ્તાર્યો અને પિતાની વગ અસરકારક રીતે જમાવી દીધી. ૧૪૯૮ બાદ ફિરંગીઓની સત્તા અરબી સમુદ્રમાં વધતી હોવાથી ઇજિપના વેપારને ભારે નુકસાન થવા લાગ્યું તેથી તેના સુલતાનને ગુજરાત સાથે સહયોગ કરીને ફિરંગીઓને હાંકી કાઢવા પ્રયાસો કર્યો વાસ્કો ડી ગામા પછીના ફિરંગી સત્તાધીશોમાં પહેલાં ફિરંગી વાઈસરોય તરીકે આવેલા ડોમ ફ્રેસિસ્કો દ અમીડા(૧૫૦૫–૧૫૦૯)એ હિંદના પશ્ચિમ કાંઠા પર મહત્વનાં અને ન્યૂહાત્મક સ્થળોએ થાણ સ્થાપી, કિલા બાંધવાની નીતિ અપનાવી અને એ માટે જોરદાર પ્રયાસ કર્યો. આ સમયમાં ગુજરાતનું દીવ બંદર આંતરરાષ્ટ્રિય દરિયાઈ વેપાર માટે ઉચ્ચ કોટિનું ગણાતું. ત્યાંના હાકેમ તરીકે મલિક અયાઝ હતો, જે ફિરંગીઓને કદર વિરોધી હતો. ફિરંગીઓની હિંદના કાંઠા પર વધતી જતી પ્રવૃત્તિને દાબી દેવાના પ્રયાસ રૂપે થયેલી ચેવલ બંદર ખાતેની પ્રથમ લડાઈમાં ગુજરાત અને ઈજિપ્તના નૌકાકાફલાએ વિજય પ્રાપ્ત કર્યો (૧૫૦૮. ઈજિપ્તના છેલ્લા મલૂક સુલતાન કનસહઅલ-ઘેવરીએ હિંદના કાંઠે ફિરંગીઓ સામે લડવા માટે અમીર હુસેનની Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮) સલ્તનત કાલ આગેવાની હેઠળ ઈજિપ્તને શક્તિશાળી નૌકાકાફલો મોકલ્યા. ગુજરાતના નૌકાકાફલાની મલિક અયાઝે આગેવાની લીધી. બંનેએ ભેગા થઈ ફિરંગીઓને મુંબઈની ઉત્તરે આવેલ ચેવલ બંદર નજીક સજજડ હાર આપીર તેમાં વાઈસરોય આભીડાને જુવાન પુત્ર લોરેન્ઝ બહાદુરીપૂર્વક લડતાં લડતાં માર્યો ગયો. એ ફિરંગીઓના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ વીર પુરુષ ગણાય. મિરાતે સિકંદરી મુજબ ઝઘડાખોર યુરોપિયનો એ ગરબડ ઊભી કરી લેવાથી સુલતાન મહમૂદ બેગડાએ આક્રમણ કરવાના હેતુથી ચેવલ તરફ કૂચ કરી અને એ દહાણુ સુધી પહોંચે, પણ માર્ગમાં જ એને મલિક અયાઝે મેળવેલા વિજયના સમાચાર મળતાં એણે ખુશ થઈ મલિક અયાઝને માન–પોશાક ભેટ આપ્યો. અમીડાએ વેર લેવાના હેતુથી દીવ તરફ પ્રયાણ કર્યું અને માર્ગમાં કાંઠા પરની વસ્તીમાં લુંટફાટ કરતો અને સિતમ ગુજારતે એ ૧૫૦૯ના આરંભમાં દીવ આવી પહોંચ્યા. ત્યાં ઈજિપ્તના નૌકાકાફલાને હાર આપીને વેરવિખેર કરી મૂક્યો, જેથી અમીર હુસનને ઈજિત તરફ પાછા ફરવાની ફરજ પડી. આ સમયે મલિક અયાઝે ઇજિપ્તના કાફલાને ખાસ સહાય કરી હોવાનું જણાતું નથી. એણે ફિરંગી સાથે સુલેહ કરી તેથી ફિરંગીઓએ વિજય ઊજવ્યો હતો.' આમીડાની જગ્યાએ આ ફોન્ઝ દ આબુકર્ક (૧૫૯-૧૫૧૫) ગવર્નર તરીકે આવ્યો. એણે મહત્ત્વાકાંક્ષી અને દૂરદશી નીતિ અપનાવી ને ફિરંગી સત્તાની જમાવટ કરવાના પ્રયાસોને વેગ આપ્યો. દક્ષિણ હિંદનાં રાજ્યોમાં ફિરંગી લાગવગ અને દરિયાઈ અંકુશ વધી રહેલાં જોઈ મહમૂદ બેગડાએ ફિરંગીઓ સાથે સુલેહ કરવાનું યોગ્ય માન્યું અને વાટાઘાટો કરવા માટે આબુકર્ક પાસે પોતાના પ્રતિનિધિને ૧૫૧ (સપ્ટેમ્બર)માં કાનાનોર ખાતે મેકપ એ વખતે આબુકર્ક ગોવા પર કાબૂ ગુમાવ્યો હતો. સુલતાનના પ્રતિનિધિઓ આબુકર્કને બે પત્ર આપ્યા, તેમાં એક પત્ર ગુજરાતની રાધાની ચાંપાનેરમાં કેદ પકડાયેલા ફિરંગીઓનો હતો, જેમણે પિતાને છોડાવવા માટે વિનંતી કરી હતી, બીજો પત્ર ફિરંગીઓના ખાસ મિત્ર તરીકે ઓળખાયેલા મલિક ગોપીનો હતે તેમાં એણે ફિરંગી કેદીઓને છોડાવવાની બાબત ચર્ચા હતી અને ગુજરાતના રાજ્યમાં પોતે એમનો સાચો મિત્ર હેઈને સુલતાન તથા આબુકર્ક વચ્ચે સંગઠન અને મિત્રતા સ્થાપવા બનતું બધું કરી છૂટવા ખાતરી આપી હતી. ફિરંગી વહાણો ગુજરાતને દરિયાઈ વેપાર ખોરવી નહિ નાખે એવી ખાતરી આપવા એક ફિરંગી એલચીને ભેટગાદે સાથે સુલતાન પાસે મોકલવા માગણી કરી હતી. Page #170 -------------------------------------------------------------------------- ________________ પરિ. ગુજરાતમાં ફિરંગીઓને પગ પેસારે [૧૩૯ આબુકર્ક આ પત્રને ઉત્તર પાઠવતાં જણાવ્યું કે પોતે ગાવા જીતવાની તૈયારીમાં હોવાથી એ જીત્યા પછી મિત્રતાના કરાર માટેની શરતો જણાવશે. એ પછી એણે બિજાપુરના સુલતાન પાસેથી ગાવા જીતી લીધું (નવેમ્બર, ૧૫૧૦). ગોવાના પતનથી એ સમયન હિંદનાં રાજ્યોમાં રિગીઓનાં માન અને પ્રતિષ્ઠા વધ્યાં. મહમૂદ બેગડાને પણ હવે ઈજિપ્ત સાથેના સંબંધોથી કંઈ ફાયદો થશે નહિ એમ ખાતરી થઈ ગઈ હતી. એણે ફિરંગી કેદીઓને છેડી મૂક્યા. ઈજિપ્તના સુલતાને પણ ગોવાના પતનના સમાચાર જાણી સુએઝમાં બંધાતાં વહાણોનું બાંધકામ બંધ કરી દેવાનો હુકમ કર્યો. આમ હિંદી મહાસાગરમાં ફિરંગીઓને મુકાબલે કરવા સજાવેલ મુસ્લિમ રાજ્યોને સંધ થડા સમય માટે અસરકારક રીતે તૂટી પડયો. આ સમયે પોર્ટુગલે પૂર્વના દેશોમાં પોતાની સત્તા કેવી રીતે સ્થાપીને દઢ બનાવવી એની સ્પષ્ટ નીતિ નક્કી કરી લીધી હતી. એ અનુસાર એડનહોરમઝને ગોવા સુધી સાંકળનાર મહત્વના મધ્યવર્તી કેન્દ્ર તરીકે દીવનું સ્થાન અનિવાર્યપણે ઉપયોગી જણાયું, આથી દીવને કબજે કરી ત્યાં ફિરંગી સત્તાની જમાવટ કર્યા વગર અને એમ કરવા ગુજરાતના સુલતાન સાથે સમજૂતી કર્યા વગર તથા સારા સંબંધો રાખ્યા વગર ચાલે એમ ન હતું. મહમૂદ બેગડાના અવસાન પછી સુલતાન તરીકે મુઝકૂફર ૨ જે (૧૫૧૧૧૫ર ૬) ગાદીએ આવ્યું. એના સમયમાં ફિરંગી રાજદૂતોની સુલતાનના દરબારમાં અને સુલતાનના પ્રતિનિધિઓની ફિરંગી ગવર્નર પાસે અવરજવર વધવા પામી અને રાજકીય સંબંધ વિકસતા ગયા. આબુક ૧૫૧રમાં ગાવામાં પોતાની સત્તા દત કર્યા પછી પોર્ટુગલના રાજાની ઈચ્છા પ્રમાણે ગુજરાતી બંદરો માટે સુલતાનના દરબારમાં ટ્રસ્ટીઓ ડેગાને પિતાના પ્રતિનિધિ તરીકે વાટાઘાટો કરવા ભેગાદો સાથે મોકલે (ડિસેમ્બર ૧૫૧૨). આબુકર્ક દીવમાં કિલ્લે બાંધવા દેવા માટે પરવાનગી આપવા મુખ્ય માગણી કરી હતી. ગુજરાતને બધે દરિયાઈ વેપાર ફિરંગીઓ દ્વારા ગોવા મારફતે કરવાની તથા તુર્કો કે ઇજિપ્તના લેકેને વેપાર માટે ગુજરાતમાં આવવા ન દેવાની મહત્વની શરતો મૂકી હતી. ટ્રીસ્ટાઓ ડેગાએ એની સુલતાન સાથેની મુલાકાતનો અહેવાલ આબુકર્કને રૂબરૂમાં ચેવલ બંદર ખાતે આયો, જ્યાં આબુકર્ક એડનથી ગાવા પાછા ફરતાં રોકાયો હતો. એ ચેવલ આવતાં અગાઉ દીવ પહોંચ્યો હતો ને ત્યાં મલિક અયાઝને મળ્યો હતો. (સપ્ટેમ્બર, ૧૫૧૩). મલિક અયાઝે આબુકર્કનું વિવેકપૂર્વક સ્વાગત કર્યું Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦] ' સલ્તનત કાલ હતું. ટ્રીસ્ટાઓએ આપેલા અહેવાલ મુજબ સુલતાને દીવમાં કિહો બાંધવા દેવાની વિનંતીને ફગાવી દીધી હતી, પણ વધુ વાતચીત થતાં ગુજરાતના દરિયાકાંઠે આવેલા કેટલાક ટાપુઓમાંથી ડેઈ પર કિટલે બાંધી વસવાટ કરવા માટે પરવાનગી આપવાની તૈયારી બતાવી હતી, પણ ડેગાએ આબુકર્કની રજા વગર એ કબૂલ કરવાની ના પાડી હતી. સુલતાને તુર્કીને કે ઇજિપ્તના લેકેને ગુજરાતમાં નહિ પ્રવેશવા દેવાની માગણીને માન્ય રાખી હતી. ડેગાએ કહ્યા મુજબ મલિક ગોપી પાસેથી એને એવું જાણવા મળ્યું હતું કે દીવમાં ફિરંગીઓના પગપેસારાની વિરુદ્ધમાં મુખ્ય મલિક અયાઝ જ હતો.૮ સુલતાન મુઝફફરના સમયમાં સુરતને હાકેમ મલિક ગોપી અને દીવને ગરર્નર તથા ગુજરાત રાજ્યનો નૌકાધિપતિ મલિક અયાઝ શક્તિશાળી સરદાર હતા. ફિરંગીઓ સાથે મલિક ગોપીએ કરેલો પત્રવ્યવહાર દવે છે કે એ ફિરંગીઓને પક્ષપાતી અને મિત્ર હતા. મલિક અયાઝની નીતિ ફિરંગી વિરોધી હતી એ સ્પષ્ટ છે. આ બંને એકબીજાના પ્રતિસ્પર્ધા અને સમોડિયા હેવાના કારણે તેઓ ફિરંગીઓના પ્રશ્નમાં એકબીજાથી જુદા પડેલા જણાય છે. મલિક અયાઝની રાષ્ટ્રપ્રેમી નીતિ હોવા છતાં એણે આબુકર્કનું સ્વાગત ઉમદા રીતે કર્યું હતું એ એની મુત્સદ્દીગીરી બતાવે છે. આબુકર્ક દીવ છોડતી વખતે ત્યાં મલિક અયાઝની સંમતિથી ફેરનાઓ માર્ટિઝ એગેલો નામના ફિરંગી અમલદારને માલ ભરેલા એક વહાણ સાથે ત્યાં રાખ્યો હતો. એનું મુખ્ય કામ રાજકીય સમાચાર મોકલવાનું હતું. આબુકર્કને ટ્રીસ્ટાઓ ડેગા તરફથી અને એની સાથે આવેલા ગુજરાતના રાજદૂત તરફથી જણાયું કે ફિરંગીઓને દીવમાં કિલ્લે બાંધવા દેવાની વિરુદ્ધમાં મલિક અયાઝ છે, જ્યારે મલિક ગોપીનું વલણ મૈત્રીભાવનું છે. દીવમાં રહેલા માર્ટિઝ એન્ગલેએ આબુકર્કને ચોંકાવનાર રાજકીય સમાચાર મેકલાવ્યા. એમાં કેરોના કાજીએ ગુજરાતના અને વિજાપુરના રાજાએને કિંમતી ભેટસોગાદ મેકલાવી ખ્રિસ્તીઓ ( ફિરંગીઓ) સામે યુદ્ધ કરવા આશીર્વાદ પાઠવ્યાના, એડનના રાજાએ ફિરંગીઓ દીવ પર હલ્લે કરવાના છે એવું જણાવી દીવમાં રહેતી એની પ્રજાને ત્યાંથી વહેલી તકે પાછી બોલાવી લેવાના અને મલિક અયાઝ દીવની બાબતમાં રૂબરૂ ચર્ચા કરવાના હેતુથી મોટી ભેટસોગાદો સાથે ગુજરાતના સુલતાનની મુલાકાતે ગયાના સમાચારને સમાવેશ થતો હત; એથી આબુક દીવમાં કિલ્લો બાંધવાની માગણી પર ભાર આપવા સુલતાન પાસે રજૂઆત કરવા એક ભપકાભર્યું પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી Page #172 -------------------------------------------------------------------------- ________________ પરિ.] ગુજરાતમાં ફ્િર`ગીએના પગ પેસારો [૧૪ કર્યું' અને ૧૫૧૪ માં ડીએગા ક્ર્નાન્ડીઝ ભેજા અને જેમ્સ ટેકસીરાને એલચીએ તરીકે સુલતાન સાથે વાટાઘાટા કરવા મેાકા, આ પ્રતિનિધિમ`ડળે ૧૫૧૪ માં સુરતમાં મલિક ગેાપીને ત્યાં ઉતારા પામી અમદાવાદ સુધી કરેલા પ્રવાસનું, મલિક ગોપીની ચાંપાનેરમાં થયેલી મુલાકાતનું, અમદાવાદમાં સુલતાન મુઝફ્કરે એને આપેલી શાહી મુલાકાતનું તથા ગુજરાતના વજીર ખુદાવંદખાન સાથેની રાજકીય વાતચીતા વગેરેનું વર્ણન આલ્બુકર્કની Commenteries(ટિપ્પણીઓ)માં જોવા મળે છે. સુલતાને એલચીમડળને કિલ્લા બાંધવા માટે જમીન આપવા ભરૂચ, સુરત નાહીન, ડુમસ અથવા તે। બાકર વિકલ્પરૂપે સૂચવ્યાં, પણ દીવ સિવાય બીજા કોઈ સ્થળ માટે કઈ પણ કબૂલ કરવાતી પેાતાને સત્તા નથી એવુ ફર્નાન્ડીઝે જણાવેલુ. સુલતાને દીવ અંગે આપેલા મક્કમ જવાબ તથા સુલતાને પેર્ટુગલના રાજા માટે આપેલા ગેંડાની ભેટ લઈ પ્રતિનિધિમંડળ પાછું કર્યું. . ૧૦ ફિર’ગી એલચીમ`ડળ ૧૫૧૪ના સપ્ટેમ્બરમાં ગેાવા પાછું " ને આલ્બુકર્ક તે જણાવ્યું કે દીવમાં કિલ્લા બાંધવા માટે સુલતાન રાજી નથી. એની પાછળનુ કારણ દર્શાવતાં કહ્યું કે મલિક અયાઝે લાંચરુશવતથી સુલતાનની માનીતી બેગમ બીબી રાણીને પેાતાના પક્ષે લીધી છે અને એનું જ ખાસ ચલણ છે. ૧૫૧૫ માં આલ્બુકર્કને પેાર્ટુગલના રાજાએ પાછે ખેલાવી લીધે!. આલ્બુકર્કની જગ્યાએ લેપેા સાતે ગવર્નર તરીકે મેયેા, પણ ૧૫૧૮ માં ડીએગા લેપ્સ દ સીકમેરાને ખાસ હુકમ આપી મેાકલવામાં આવ્યા કે તારે દીવમાં કિલ્લે બાંધવા. દીવમાં જ્યાં સુધી સુરિલમ સત્તા હશે ત્યાં સુધી તુર્કીના પગપેસારા હિંદમાં રહેશે એવી પેર્ટુગલમાં પ્રબળ માન્યતા હતી. વળી આ સમયે મલાકા અને પૂર્વના દેશા સાથે ગુજરાતના છીંટ કાપડનેા મોટા વેપાર ચાલતા હા તેથી દીવનુ મહત્ત્વ પે।ર્ટુગલને ઘણુ હતુ. ગર ડીએગે। ૧૫૨૦ના અંતમાં હેરમઝથી હિંદ પાળે કરતાં દીવ પર હુમલેા કરવાના ઇરાદાથી દી આવ્યે. ત્યાં મલિક અયાઝે એનુ` માનપૂર્વક સ્વાગત કરી ઘણી હેાશિયારીથી દીવની સંરક્ષણ--ધવસ્થાને પરિચય કરાવ્યે. એ જોઈને ડીએગે કંઈ પણ કર્યાં વગર ગાવા જતા રહ્યો. એની સાથેની વાતચીત પરથી મલિક અયાઝને ક્િર`ગીઓ તરફથી દીવ પર આવનાર ભયની ગધ આવી ગઈ હતી, એથી એણે દીવની સરક્ષણુ-વ્યવસ્થા વધુ સંગીન બનાવી લીધી. ડીએગે લડવાના ઇરાદાથી મેટા જહાજી કાલા સાથે ીથી દીવ આવ્યા (ફેબ્રુઆરી ૯, ૧૫૨૧ ) પણ મલિક અયાઝની સાવધતા જોઈ એ હારમઝ તર જતા રહ્યો. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર) સલતનત કાલ દીવ મેળવવામાં હતાશ થયેલા ડિઓગોએ છ મહિના બાદ દીવ પર હુમલે કરવાનો પ્રયાસ કર્યો. એને હેતુ દીવથી લગભગ ૨૦ માઈલ દૂર દરિયાકાંઠે આવેલ મુઝફફરાબાદ (હાલનું જાફરાબાદ) છતી લઈ ત્યાં કિલ્લે બાંધવાને પણ હતો, પણ મલિક અયાઝના નૌકાસેનાની આગા મુહમ્મદે એના હેતુઓ સફળ થવા દીધા નહિ. ડીએગોના ઇરાદાઓની જાણ મલિક અયાઝને એના જાસુસ દ્વારા થઈ જતી હતી, તેથી એ ફાવતો ન હતો. એવામાં મલિક અયાઝનું અવસાન થતાં (૧૫૨૨) ફિરંગીઓના માર્ગમાં જે મોટો અવરોધ હતો તે દૂર થઈ ગયો ને પરિસ્થિતિ પરિવર્તનશીલ બની. એના અવસાનથી ફિરંગીઓ અને ગુજરાત વચ્ચેના સંઘર્ષનો પ્રથમ તબક્કો પૂરો થયો. | ગુજરાતમાં મુઝફફર પછી બહાદુરશાહ સુલતાન થયો (ઈ.સ. ૧૫ર૬૧૫૩૭). ફિરંગીઓએ દીવમાં કિલ્લો બાંધવાનું ઝંખેલું કાર્ય એના સમયમાં ફળીભૂત બની શક્યું. એનું શ્રેય ફિરંગી ગવર્નર તુને દ કુન્હા(૧૫૨૯૧૫૩૮)ને ફાળે જાય છે. એના હિંદ આવતાં અગાઉ ગુજરાતનાં બંદર મલિક અયાઝના પુત્ર મલિક તુવાન અને એના પછી મુસ્તફા રૂમખાનના વર્ચસ હેઠળ સલામત રહી શક્યાં હતાં. નુનેને દીવા કબજે કરવાની સ્પષ્ટ સૂચનાઓ હતી, આથી એણે ૧૫૨૯માં આવતાંમાં જ ખંભાત, સુરત–રાંદેર અને દમણનાં બંદર પર હુમલા કરાવી, આગ ચંપાવીને, લેકની ઘાતકી કતલ કરાવી આ સ્થળોની નજીકની પ્રજામાં ફિરંગીઓની નામના એક ત્રાસ વર્તાવનાર પ્રજા તરીકે ફેલાવી.૧૧ એણે ગોવાથી પ્રયાણ કરી (જાન્યુઆરી ૬, ૧૫૩૧), મુંબઈ થઈ, દમણ પહોંચી એ કબજે કર્યું. દમણમાંથી જ એણે સુલતાન બહાદુરશાહ સામે પ્રથમ વાર પોર્ટુગલના રાજાના નામે લડાઈ જાહેર કરી અને દીવ પાસે આવેલા શિયાળ બેટ પાસે મુકામ કર્યો (ફેબ્રુઆરી ૭, ૧૫૩૧). ત્યાં એણે બેટ પરની તમામ વસ્તીને રહેંસી નાખી ભયંકર હત્યાકાંડ સજે, આથી એ બેટને “મૃત્યુના બેટ” (The Isle of the Dead) તરીકે ફિરંગી નકશા અને તવારીખોમાં સ્થાન મળેલું છે. અને કાલે દીવ આવી પહોંચ્યો (ફેબ્રુઆરી ૧૧, ૧૫૩૧) એ અગાઉ દીવના ગવર્નર મલિક ,ધાને સંરક્ષણ માટેની ભારે તૈયારી કરી લીધી હતી. વળી આ કટોકટીના પ્રસંગે યમનના અમીર તરફથી મુરતફા બિન બહરામ, જે પાછળથી ગુજરાતના ઇતિહાસમાં રૂમખાન' નામે પ્રસિદ્ધ થયો, તે ૬૦૦ તુ અને ૧૩૦૦ અરબોને લઈને મદદે આવી પહોંચ્ય; જે યુદ્ધ થયું તેમાં ફિરંગી Page #174 -------------------------------------------------------------------------- ________________ પરિ.] ગુજરાતમાં ક્િર‘ગીઓના પગપેસારી (૧૪૩ એને નિષ્ફળતા મળી (ફેબ્રુઆરી ૧૬) અને તુનેાએ મેચેની અને ક્રોધ સાથે વિદાય લીધી. ક્િર`ગીએના પરાજયથી અને મુસ્તફાના વિજયથી ખુશ થયેલા સુલતાન બહાદુરશાહે મુતકાને મીખાન'તા ખિતાબ આપ્યા અને ભરૂચની જાગીર અને ખીજી જગ્યાએ બક્ષિસ આપી. નિષ્ફળતા વરેલા નુને એ પાતાના ક્રોધાગ્નિ ઠંડા પાડવા મહુવા ધેાધા વલસાડ તારાપુર માહિમ કેવા અને અગાશી ખંદરા પર હલ્લા કરી એ તારાજ કરાવ્યાં, એના જેવી ત્રાસદાયક નીતિ અપનાવવાનું અનુકરણ પંદર વર્ષ` ખાદ આવેલ ફિરંગી ગવર્નર જોઆએ ડી કાલ્ટ્રાએ કર્યું હતુ ં. આ સમયે વસઈની આજુબાજુના પ્રદેશમાં જહાજોના બાંધકામમાં વપરાતુ સાગ ખૂબ પ્રમાણમાં મળી રહેતું, તેથી તુનેએ વસઈના હિલેા જીતી લઈ (૧૫૩૪) ત્યાં રહેલા બહાદુરશાહના લશ્કરને નાસી જવા ફરજ પાડી. એ પછી એણે ચાણા બાંદરા માહીમ મુંબઈ વગેરે ગામેા ફિરંગી સત્તા હેઠળ આણ્યાં, ૧૩ દીવ પર ચડાઈ કરવાના પ્રયાસેામાં પેાતાને નિષ્ફળતા મળતી છતાં એ નુનેા રાજદ્વારી પદ્ધતિ દ્વારા પોતાનું ધ્યેય હાંસલ કરવા પ્રયત્નશીલ રહેતા હતા. એણે બહાદુરશાહ સાથે વાટાઘાટા કરવા સીમાએ ફેરીરાતે એલચી તરીકે અને જોએ ૬ સાન્ટિઆગેાને એના દુભાષિયા તરીકે મેશ્યા, સાન્ટિઆગે સિદ્ધાંતહીન પ્રકૃતિને હાઈ એ બહાદુરશાહની કૃપા પ્રાપ્ત કરી, ‘ક્રૂિર’ગીખાન’તા ખિતાબ મેળવી સુલતાનની ાકરીમાં રહી ગયે।, છતાં સીમાએ ફૅરીરા સુલતાન અને નુને વચ્ચેની મુલાકાત ગેાઠવવામાં સફળ થયેા. એ મુજબ તુને મુલાકાત માટે દીવ આવ્યા (કટાખર, ૧૫૩૩), પણ બહાદુરશાહનું મન પલટાઈ જતાં એને મુલાકાત આપી નહિ, જેથી તુતેને ખાલી હાથે પાછા ફરવુ પડ્યું. આ વખતે ગુજરાત પર એક આફત આવી પડી. મુઘલ સમ્રાટ હુમાયૂના બડખેાર સાળા મુહમ્મદ ઝમાન મીરઝાને બહાદુરશાહે રાજ્યાશ્રય આપેલા (૧૫૩૩) અને પાણીપતના યુદ્ધ પછી આવેલા અફધાન અમીશ વગેરેને પણ આશ્રય આપ્યા હતા, આ કારણે હુમાયૂ એ બહાદુરશાહ સાથે સમાધાન માટે વાટાધાટ ચલાવી, પણ એમ કરવામાં નિષ્ફળતા મળતાં, હુમાયૂ એ ગુજરાત પર ચડાઈ કરી બહાદુરશાહને ભારે મૂંઝવણમાં મૂકી દીધા. બીજી બાજુએ ક્રિ ગી તરફથી દાવ લેવા માટેનું દબાણુ સતત ચાલુ હતું. આ સંજોગામાં બહાદુરશાહે ક્રૂગી સત્તા સાથે કરેલા તિડ઼ાસિક કરારામાં પ્રથમ કરાર વસઈનું મહત્ત્વનું અંદર એની આજુબાજુના પ્રદેશ સાથે સોંપી દેવા અંગે કર્યો (ડિસેમ્બર, ૧૫૩૪).૧૪ એનાથી ગુજરાતના જળવિસ્તારમાં અને ગુજરાત રાજ્યમાં ફિરંગીએના પગ દૃઢ રીતે પ્રથમ વાર જામ્યા. ગુજરાતના વેપાર એમના કુશને આધીન બન્યા. ચ Page #175 -------------------------------------------------------------------------- ________________ સસ્તનત કાલ [પ્ર. કે કરાર થવાના સમયે હુમાયૂ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પશ્ચિમ તરફના ચેડા ભાગ સિવાય બહાદુરશાહના આખા રાજ્યને માલિક બની ચૂક્યો હતો. એણે ચાંપાનેર-પાવાગઢ જીતી લઈ (ઓગસ્ટ, ૧૫૩૫) સુલતાનને ભાગેડુ સ્થિતિમાં મૂકી દીધો હતો, જેથી એ દીવ આવ્યો અને ફિરંગીઓની મદદ માટે આતુર બન્યા. સુલતાને નુનને મદદ માટે કહેવાયું. અને તરફથી વળતો સંદેશે આવવામાં વાર લાગતાં અધીરા બનેલા બહાદુરશાહે તુર્કને સુલતાન પાસે મદદ મેળવવા પોતાના એલચીને ઈજિત મોકલી આપો (સપ્ટેમ્બર, ૧૫૩૫), પણ એ પછી તુરત જ ના પ્રતિનિધિઓ દીવમાં આવી પહોંચ્યા (સપ્ટેમ્બર ૨૧, ૧૫૩૫) અને વાટાઘાટો કરી શરતો નક્કી કરી, પરિણામે સુલતાને ફિરંગીઓ સાથે બીજે અતિહાસિક કરાર કર્યો (ઓકટોબર ૨૫, ૧૫૩૫). આ કરાર મુજબ ગવર્નરનુએ જમીનમાર્ગ અને દરિયાઈ માર્ગે બહાદુર શાહને દુશ્મનોથી રક્ષણ આપવા કબૂલાત આપી; બદલામાં ફિરંગીઓને દીવમાં કિલ્લે બાંધવા દેવાની પરવાનગી સુલતાને આપી. દીવ બંદરની જકાતી તથા મહેસૂલી આવક સુલતાન હસ્તક રહેવા દેવામાં આવી. આ કરારમાં વસઈ અંગે અગાઉ થયેલા કરારને સમર્થન આપવામાં આવ્યું. બંને પક્ષોએ એકબીજાની ધામિક બાબતમાં હસ્તક્ષેપ નહિ કરવા માટે રવીકાર્યું. ૧૫ આમ જે મેળવવા માટે ફિરંગીઓને પચીસ વર્ષથી રાજનૈતિક અને યુદ્ધકીય ક્ષેત્રે સતત ઝઝુમવું પડયું તે બહાદુરશાહની હતાશા અને નિ:સહાયભરી સ્થિતિને લીધે સહજમાં મળી ગયું. આ કરાર પછી તરત જ ફિરંગીઓએ બીજી કોઈ અણધારી મુશ્કેલી આવી પડે એ પહેલાં અસાધારણ ઝડપ કરી ફક્ત પાંચ જ મહિનામાં દીવમાં કિલ્લે બાંધી દીધા (માર્ચ ૧૫૩૬).૧ પરંતુ બહાદુરશાહને ફિરંગીઓ તરફથી ધારેલી મદદ મળી નહિ. દીર્ધદષ્ટિવાળા અને એ જોઈ લીધું કે ફિરંગીએની તમામ તાકાત કામે લગાડવામાં આવે તે પણ મુઘલોને ગુજરાતમાંથી હાંકી કાઢવાનું મુશ્કેલ છે અને જે મુઘલોને ગુજરાતમાંથી હાંકી કાઢવામાં આવે તે બહ દૂરશાહ ફિરંગીઓની મદદ પર આધાર નહિ રાખતાં એમને દીવમાંથી જ હાંકી કાઢવાની પેરવી કરે, એથી એણે ફક્ત નામની મદદ લી. એવામાં જ બહાદુર શાહને પીછો કરવા માટે કૂચ કરી રહેલા હુમાયૂને ધંધુકા આગળ આગ્રાથી સંદેશો મલ્યો, જેમાં એને તરત જ પાછા બોલાવવામાં આવ્યો હતો, તેથી હુમાયૂએ તુરત જ ગુજરાત છોડયું. એ પછી બહાદૂરશાહે અમીરો વગેરેના સબળ ટેકાથી મુઘલેને ગુજરાતમાંથી હાંકી કાઢયા ને Page #176 -------------------------------------------------------------------------- ________________ પરિ. ગુજરાતમાં કિરીઓને પગપેસા (૧૫ . અમદાવાદ કબજે કર્યું. ગુજરાત પર ફરીથી સત્તા જમાવ્યા બાદ સુલતાન બહાદુરશાહને ફિરંગીઓ સાથે વસઈ અને દીવ બાબતમાં કરેલા કરાર બદલ ભારે પસ્તાવો થવા લાગ્યા. ફિરંગીઓ તરફથી નામની જ મદદ મળી હતી. વળી દીવના કિલ્લાની ફિરંગી ટુકડીઓ અને દીવના લેકો વચ્ચે સતત ઘર્ષણ થયા કરતું, આથી સુલતાને કિલ્લા અને શહેર વચ્ચે દીવાલ કરવા માટે દરખાસ્ત કરેલી, પણ એને ફિરંગીઓએ અસ્વીકાર કર્યો હતો. તેઓએ એટલી હદે આપખુદી બતાવી કે સુલતાનનાં પોતાનાં જહાજોને દીવ બંદર છોડવાની પરવાનગી અપાતી નહિ. આ બધાં કારણોથી બહાદુરશાહ બેચેન હતો. આ સ્થિતિમાં એ ચાંપાનેરથી દીવ આવ્ય (૧૫૩૬ ના અંતમાં). એ કયા સ્પષ્ટ હેતુથી આવ્યા હતા એ કહેવું મુશ્કેલ છે, પણ ફિરંગી ઈતિહાસનોંધકોના આલેખન પરથી જણાય છે કે બહાદુરશાહની હત્યા કરવાને કે એને પકડી લેવાને વિચાર ફિરંગીઓના મનમાં અગાઉથી રમતો હતો. કેટલાક સમયથી બંને પક્ષે જે તંગદીલી ઊભી થઈ હતી તેનાથી વાતાવરણ ગંભીર અને સ્ફોટક બનેલું હતું. બહાદુરશાહે દીવ આવી કિલ્લાની અવારનવાર મુલાકાત લીધી ને સમાધાનકારી વલણ પણ બનાવ્યું હતું. વળી દારૂ અને ભાંગના નશામાં ફિરંગીઓ વિરુદ્ધ એ જે બકવાટ કરતે તેની વાત ફિરંગીઓ પાસે પહોંચી જતી તેથી ફિરંગીઓ ભયભીત રહેતા. બહાદુરશાહના નિમંત્રણથી જ ગવર્નર અને એને મળવા મોટા કાફલા સાથે આવ્યો (જાન્યુઆરી, ૧૫૩૭). વહેમ અને શંકાઓથી ભરેલા વાતાવરણમાં બહાદુરશાહે ચિતી જ નનની મુલાકાત લીધી. એ માટે એ દરિયાકાંઠાથી દૂર લાંગરેલા ગુનેના જહાજ પર ગયે. પોતે ત્યાં કસમયે અને ખોટી રીતે ગયાનું ભાન થતાં એ પાછો ફર્યો, પણ ગવર્નરનો સંદેશ કહેવાના ઈરાદાથી કેટલાક ફિરંગીઓ એની પાછળ આવી પહોંચતાં જે ધાંધલ થયું તેમાંથી છટકવા બહાદુરશાહે દરિયામાં ઝંપલાવ્યું. દરિયામાં થયેલી ઝપાઝપીમાં એ માર્યો ગયો (ફેબ્રુઆરી ૧૩, ૧૫૩૭). ૧૭ બહાદુરશાહના આવા આકસ્મિક અને કૌતુકભર્યા મણના રાજકીય અને સાંસ્કૃતિક પ્રત્યાઘાત પડયા. ગુજરાતની સલ્તનત પડતીના પંથે હતી તેમાં વિખવાદ અને વિસંવાદ ઊભા થયા. ગવર્નર નુએ તક ઝડપી લઈ દવ પર કબજે જમાવી દીધું અને કુનેહપૂર્વક ત્યાંની પ્રજાને શાંત પાડી વ્યવસ્થાતંત્ર ગોઠવી દીધું. ઇ–૫-૧૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪] સલ્તનત કાલ ગુજરાતના દરિયાઈ વેપાર અને વહાણવટા પર ફિરંગીઓને અસરકારક અંકુશ સ્થાપિત થયો. જેના કારણે બહાદુરશાહ હુમાયૂ સાથે લડાઈ કરી હતી તે મુહમ્મદ ઝમાન મીરઝાએ અપુત્ર સુલતાનની સલતનતનો વારસ થવા ગેરમાર્ગ અપનાવ્યા. એમાં ફિરંગીઓને તિક ટેકે મેળવવા એમની સાથે કરાર કરીને (માર્ચ ૨૭, ૧૫૩૭) બેંગ્લેર (માંગરોળ-સેરઠ), દમણ તથા સરાષ્ટ્રના દરિયાકિનારે અઢી કેશ પહેળો ભૂમિભાગ ૧૮ આપવાનું પણ સ્વીકાર્યું ને મોટી રકમની લાંચ આપી, પણ બહાદુરશાહ-તરફી વફાદાર અમીરેએ મીરઝાને ફાવવા દીધું નહિ. ગુજરાતના સુલતાન તરીકે બહાદુરશાહને ભત્રીજો “મહમૂદ ૩ જા' તરીકે ગાદીએ આવ્યા. બહાદુરશાહના મરણ પછી ફિરંગીઓની તાકાત ભૂમધ્ય સમુદ્ર, રાતા સમુદ્ર અને હિંદી મહાસાગરમાં વધવા પામી હતી એનાથી એશિયાની મોટી મુસ્લિમ સત્તાઓ ચેકી ઊઠી હતી અને એક થવા જાગ્રત બની હતી. ફિરંગીઓ સાથેનું એમનું ઘર્ષણ અનિવાર્ય બન્યું હતું. ફિરંગીઓને દીવ અને ગુજરાતના જળવિસ્તારમાંથી હાંકી કાઢવા સુલતાન મહમૂદ ૩ જાના સમયમાં ૧૫૩૮ અને ૧૫૪૬ માં એમ બે ભારે પ્રયાસ થયા. આ યુદ્ધનાં વર્ણન ફિરંગી ઈતિહાસ–નોંધકોએ અને હાજી ઉદ્ દબીરસ્કૃત “ગુજરાતના અરબી ઇતિહાસમાં આપેલાં છે, ફારસી આધારોએ આ વિશે મૌન સેવેલું છે. બહાદુરશાહે ફિરંગીઓ સાથે દીવ અંગે કરાર કરતાં અગાઉ તુર્કીના સુલતાન પાસે મદદ માગવા પિતાના એલચીને રવાના કર્યો હતો એ આગળ કહેવાઈ ગયું છે. સુલેમાન પાશાની આગેવાની હેઠળ મોટો તુકી નૌકાકાફ દીવ આવી પહોંચ્યો (સપ્ટેમ્બર ૨, ૧૫૩૮). ગુજરાત અને તુકના નૌકાકાફલા ફિરંગીઓ સાથે લડ્યા, પણ ગવર્નર મુકેના કાર્યદક્ષ સંચાલન સામે તેઓ ફાવ્યા નહિ અને હારી ગયા. તુર્કી અને ગુજરાતીઓ વચ્ચે યુદ્ધ-સંચાલનની બાબતમાં સુમેળ ન હતો, તેથી એ એમની હારનું મુખ્ય કારણ બન્યું. ગુજરાતીઓમાં પણ મૂળ ગુજરાતી મુસ્લિમો અને પરદેશી મુસ્લિમ (તુકી, સીદી જેવા) વચ્ચે કુસંપ હતો. ફિરંગીઓની જતના સમાચાર આખા યુરોપમાં પ્રસરી ગયા ને પોર્ટુગલના રાજાને અભિનંદન મળ્યાં. ૧૯ આ સમયે ગવર્નર અને દકુન્હાની જગ્યાએ વાઈસરોય તરીકે ગાસિયા ડિી ને રોહા આવ્ય (સપ્ટેમ્બર ૧૧, ૧૫૩૮) અને એણે સુલતાન મહમૂદ સાથે વાટાઘાટો ચલાવી સુલેહ-કરાર કર્યા (ફેબ્રુઆરી ૨૫, ૧પ૩૯).૧ એ અનુસાર દીવ શહેર અને કિલ્લાની વચ્ચે ૬ ફૂટ ઊંચી દીવાલ બાંધવાની સુલતાનને Page #178 -------------------------------------------------------------------------- ________________ પરિ.] ગુજરાતમાં ફિરંગીઓને પગપેસારે [૧૪૭ પરવાનગી આપવામાં આવી. દીવ અને દેવાની જકાતી આવક તથા દીવનાં ખેતરોની મહેસૂલી ઊપજ ભેગાં કરી એને ત્રીજો ભાગ ફિરંગીઓને આપવાનું અને બાકીને ભાગ સુલતાન પાસે રહેવા દેવાનું તથા લડાઈ દરમ્યાન દીવમાં તૂટી પડેલાં બાંધકામ ફરીથી નહિ કરવાનું કબૂલવામાં આવ્યું. આમ છતાં ફિરંગીઓ અને દીવની પ્રજા વચ્ચે સંબંધો સુધર્યા નહિ અને કડવાશ તથા વેરની લાગણી ચાલુ રહ્યાં. દીવમાંથી ફિરંગીઓને હાંકી કાઢવાને બીજો પ્રયાસ ગુજરાતે અન્યની મદદ લીધા વિના ૧૫૪૬માં કર્યો. આ લડાઈ ભૂમિમાર્ગે થઈ હતી. દીવને ઘેરે ઘણા મહિના ચાલ્યો અને એ દરમ્યાન બનેલા બનાવ ૧૫૩૮ ના બનાવો કરતાં વધુ મહત્વના તથા યાદગાર નીવડવ્યા. એ વખતે સુલતાન મહમૂદના દરબારમાં અમીરામાં બે હરીફ જૂથ હતાં સ્થાનિક અથવા ગુજરાતી અમીરના નેતા તરીકે વજીર અફઝલખાન બિંબાણી હતું, જ્યારે પરદેશી તુર્કી–સીદીઓના જૂથના નેતા તરીકે ખ્વાજા સફર સભાની હતું. એને “ખુદાવંદખાનનો ખિતાબ અપાયે હતો. પરદેશી અમીરોના હસ્તક વિશાળ જાગીરો અને મહત્તવનાં લશ્કર હતાં. સુલતાન મહમૂદ ૩ જે બિન-લડાયક વૃત્તિને અને અપરિપકવ બુદ્ધિને હા, એથી ખ્વાજા સફર સભાની ફિરંગીઓ સામે ભૂતકાળના વેરને બદલે લેવા માટે જાય એ માટે વજીર અફઝલખાને એને ચડાવ્યો, આથી ખ્વાજાને દીવમાં કિલ્લા પર આક્રમણ કરવાનો હુકમ આપવામાં આવ્યો. પોર્ટુગીઝ હિંદના ગવર્નર તરીકે આ સમયે ડામ જોઆઓ ડી કાસ્ટ્રો (૧૫૪૫-૧૫૪૮) હતે. ખાજા સફરે દીવના કિલ્લાને જે ઘેરો ઘાલે તે આઠ મહિના (એપ્રિલથી નવેમ્બર, ૧૫૪૬) ચાલ્યો. એ દરમ્યાન કેટલાક અગત્યના બનાવ બન્યાઃ કાર ટ્રોના પુત્ર ડેમ ફરનાન્ડિાની વીરતા ને પાછળથી એનું માર્યા જવું, કિલામાંની ફિરંગી સ્ત્રીઓની બહાદુરી, ખ્વાજા સફર અને સીદી સેનાપતિ બીલાલ જઝારખાનનું માર્યા જવું, ગવર્નર કારોએ ભારે લશ્કરી તૈયારી સાથે દીવ પહોંચી કરેલું લડાઈનું સંચાલન અને આખરે મેળવેલી છત (નવેમ્બર ૧૧) વગેરે બનાવો નોંધપાત્ર છે. ગુજરાતની હાર માટે મુસ્લિમ લશ્કરમાં એકતાની ખામી અને બે હરીફ અમીર-જૂથ વચ્ચેની ખેંચતાણ જવાબદાર હતાં. આ યુદ્ધનાં પરિણામ પણ અસરકારક નીવડવાં. વિજય મેળવ્યા બાદ કારોએ દીવને લૂંટવા હુકમ કર્યો. દીવને કિલ્લો સમરાવવા માટે ગોવાના લકે પાસેથી નાટયાત્મક રીતે લેનારૂપે રકમ એકત્રિત કરી. દરિયાકંઠાની વસ્તીને ભય પમાડવા અમાનુષી ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરાવી. ગુજરાતના કાંઠા પરનાં Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮). સલ્તનત કાલ બંદરો અને ગામો નિશાનયોગ હતાં તેવાં પર દારૂગોળા વરસાવી, લોકો પર નિર્દય અને ઘાતકી જુલમ ગુજાર્યો અને કરપીણ હત્યાઓ કરવામાં આવી. આગ અને લૂંટના બનાવ તે સામાન્ય હતા. આ રીતે કાંઠા પરનાં ઘણાં ગામ ઉજજડ કરાવવામાં આવ્યાં. કાસ્ટ્રોએ હાંસલ કરેલ વિજ્યના માનમાં એનું ગોવામાં બહુમાન કરવામાં આવ્યું, એની સફળતાના સમાચાર પોર્ટુગલ પહોંચતાં રાજા જહાન ૩ જાઓ અને એની પત્ની ડોના કેથેરિનાએ એના પર અંગત પત્રો લખી એની વફાદારીભરી સેવાને અને દેશ માટે પુત્રનું બલિદાન આપવાના કાર્યને બિરદાવ્યાં અને વાઇસરોય” પદ આપ્યું. યુરોપમાં પણ પોર્ટુગલની કીર્તિ વધવા પામી. ફિરંગીઓએ વર્તાવેલા ત્રાસથી દીવ શહેર લગભગ ખાલી થઈ ગયું હતું, તેથી કી-એ ખંભાતના અખાતનાં બંદરાએ ઢંઢેરો પિટાવી દીવમાં આવીને વસવા માગતા વેપારીઓને જાનમાલનું રક્ષણ આપવાની બાંહેધરી આપી, આથી ઘણું હિંદુ વેપારી દીવ પાછા ફર્યા. ગુજરાતના લશ્કરે હાર ખાધાના સમાચાર જાણી સુલતાન મહમૂદ ૩ જાએ દીવ જીતી લેવા તૈયારીઓ કરવા હુકમ કર્યો, તેથી નવાં જહાજ બાંધવાની તથા નવી તપ ઢાળવાની કામગીરી મેટા પાયે . - શરૂ થઈ. કાસ્ટ્રોને આના સમાચાર મળતાં એ દીવ આવ્યા, પણ ઘેરાવાનો ભય જતો રહેતાં એ પાછો ફર્યો. એમ છતાં વળતાં રસ્તે પ્રભાસ પાટણ લૂટયું અને એને આગ ચાંપી. સૌરાષ્ટ્રનાં બંદરોએ લાંગરેલાં ૧૮૦ જેટલાં જહાજોને આગ લગાડી. કાસ્ટ્રો મૃત્યુ-પથારીએ હતો ત્યારે એને બઢતીના સમાચાર અને અભિનંદન સંદેશા મળ્યા હતા. એનું અવસાન ખ્યાતનામ બનેલા સંત ફ્રાંસિસ ઝેવિયરના હાથમાં થયું (જૂન ૬, ૧૫૪૮). કાસ્ટ્રોના ભરણથી હિંદમાં ફિરંગી સત્તાને મધ્યાહન સમય પૂરો થઈ જતાં એની પડતીને આરંભ થઈ ચૂક્યો હતો. ઉત્તર હિંદમાં રાજકીય સ્થિતિ બદલાઈ રહી હતી. શેરશાહ હુમાયૂ પાસેથી સત્તા પડાવી લઈ મધ્ય હિંદ તરફ સત્તા ફેલાવી રહ્યાનાં એંધાણ વર્તાતાં હતાં. દીવ અને વસઈ પર ફિરંગીઓની પકડ મજબૂત બની હતી. ગુજરાતની સલતનતમાં વિસંવાદી તોના કારણે મહમૂદ ૩ જાની સત્તા ક્ષીણ બની હતી, એમ છતાં ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠા હિંદનાં શક્તિશાળી રાજ્યમાંના એક તરીકે ચાલુ હતી. મહમૂદ 8 જાના અવસાન (૧૫૫૪) પછી અહમદશાહ ૩ સુલતાન (૧૫૫૪-૧૫૬૧) બ. ફિરંગીઓની નેમ હવે દમણનું બંદર લેવા માટેની Page #180 -------------------------------------------------------------------------- ________________ પરિ. ગુજરાતમાં કિરગીઓને પગપેસારો ૪િ૯ હતી. ફિરંગી ગર્વનર ફ્રાન્સિસ્કો બેરેટ(૧૫૫૫–૧૫૫૮)એ ૧ અરબી ઘેડ અને ૨૪ સસલાંની ભેટ સાથે પિતાના પ્રતિનિધિને સુલતાનના દરબારમાં મોકલ્યા અને દમણું બંદર ફિરંગી સત્તાને આપવા વિનંતી કરી. બંને પક્ષોએ થે બુકસમય સુધી અરસપરસ પ્રતિનિધિઓ મેકલી વાટાઘાટો ચલાવી. છેવટે એવું નક્કી થયું કે દમણ શહેર પર કબજો જમાવી બેઠેલે સીદી અમીર, જે ગુજરાતની મધ્યસ્થ સરકારનો અનાદર કરે છે, તેને ફિરંગીઓ હાંકી કાઢે તો દમણ ગામ અને કિલ્લે સુલતાન ફિરંગીઓને આપે. ૨૧ “ગુજરાતના અરબી ઇતિહાસ પ્રમાણે ગુજરાતમાં ઇમાદુલ મુલક અર્સલન જે ઈતિમાદખાન અમીરનો પ્રતિસ્પધીં હતો, તેણે ઈતિમાદખાનને વંસ કરવા માટે ૫૦૦ “ ફ્રાનિકશ” લશ્કરી ટુકડીની સેવાના બદલામાં દમણને કિલ્લે જે કુલ મુલક મફતાહ નામના અમીરના કબજામાં હતો તે આપવા માટે કરાર કર્યા, પણ મફતાહ ઇમાદુલમુકના હુકમથી પણ કિલો ખાલી કરવા માગતો ન હતો અને સામનો કરવાની તૈયારી કરી બેઠો હતો. એવામાં પોર્ટુગીઝના વાઈસૉય તરીકે ડેમ કેનિટને ડી બૅગા-ઝ (૧૫૫૮–૧૫૬૧) આવ્યો. એણે દમણ લેવાનો નિશ્ચય કર્યો અને પૂરતી તૈયારી સાથે એ દમણ ગયો. જમીન અને દરિયાઈ માર્ગોને ફિરંગીઓએ અવરોધેલા જોઈ દમણના કિલ્લામાંના હબસીઓએ લડાઈ કર્યા વગર ૨૩ દમણની દક્ષિણે વલસાડ નજીક પારનેરાના ડુંગરમાં જઈ એક દુર્ગમાં આશરો લીધો. આમ એક પણ સૈનિક ગુમાવ્યા વગર ફિરંગીઓએ દમણને કબજે લીધે. (ફેબ્રુઆરી ૨, ૧૫૫૯) અને એને “Our Lady of the Purification” નામ આપ્યું, જેનો ઉલ્લેખ એમણે એમના રાજા પરના પત્રોમાં કર્યો છે. પારનેરામાં ભરાઈ બેઠેલા સીદીઓ દમણના વેપારીઓ તથા ફિરંગીઓને કનડગત કરતા, તેથી બ્રગાન્ઝાએ ત્યાંથી એમને નસાડી મૂક્યા અને શાંતિ સ્થાપી. એ પછી દમણમાં ને કિલ્લે, દેવળ અને કેટલાંક મકાન બાંધવામાં આવ્યાં, ને ત્યાં વહીવટી વ્યવસ્થા ગોઠવવામાં આવી. બૅગા-ઝાએ એક વાર વલસાડ જીતી લીધું, પણ એ સીદી સરદાર મફતાહ સામે ટક્કર ઝીલી શકો નહિ તેથી એ છેડી દેવું પડ્યું. ગુજરાતની મધ્યસ્થ સરકાર નબળી પડી હતી, મોટા અમીરોમાં ખટરાગ પણ ચાલતા હતા, તેથી એને લાભ લઈ સુરત અને ભરૂચના અમીરો વચ્ચે વૈમનસ્ય જગાડી ફિરંગીઓએ સુરત કબજે કરવા ખૂબ પ્રયાસ કર્યો, પણ એમાં એમને છેવટે નિષ્ફળતા મળી.૨૪ ૧૫૭૨-૭૩માં મુઘલ સમ્રાટ અકબરે ગુજરાત જીતી લીધું. અકબરે સુરતને ઘેરે ઘા (11 જાન્યુઆરી ૧૫૭૩ થી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સલ્તનત કાલ ૨૬ ફેબ્રુઆરી ૧૫૭૩) ત્યારે રાજકીય અંધાધૂંધીને લાભ લેવા ફિરંગીઓએ તક ઝડપવા પ્રયાસ કર્યો. સુરતના કિલ્લામાં ઘેરાયેલા મીરઝાએ એમની મદદ માગી અને બદલામાં કિલ્લે સોંપી દેવા નિમંત્રણ મોકલ્યું, ૨૫ પણ ફિરંગીઓએ અકબરની તાકાત જોઈ અકબરના દરબારમાં સુરતમાં જ એલચીઓ મોકલ્યા અને સંબંધ બાંધ્યા. ૨૪ દીવ પર કબજો મેળવ્યા બાદ ફિરંગીઓની પરવાનગી વ૨ કોઈ જહાજ ગુજરાતનાં બંદરોથી જઈ શકતું નહિ કે બહારથી કોઈ જહાજ ત્યાં આવી શકતું નહિ. મક્કાની હજ કરવા મુસ્લિમોને ગુજરાતનાં બંદરાએ પ્રયાણ કરવાનું સુગમ થઈ પડતું. અકબરની ૨ તા હમીદાબાનું અને ફેઈ ગુલબદનબાનુ વગેરે જનાના-સ્ત્રીઓ અકબર સાથે આવેલી હતી તેમને હજ કરવાની તીવ્ર ઈચ્છા હતી. ફિરંગીઓ પાસે ગુજરાતનાં બંદરોથી પ્રયાણ કરવા એમના જહાજને ફિરંગીઓ તરફથી પરવાને મળે એ પણ હેતુ આ સંબંધે પાછળ હોઈ શકે. એ સિવાય વધારે વજૂદવાળું કારણ બીજુ પણ હતું : ૧૫૬૯ માં બિજાપુર અહમદનગર અને કાલિકટનાં રાજ્યોએ ફિર ગીઓને મલબાર કાંઠેથી હાંકી કાઢવાના મોટા પ્રયાસ કર્યા હતા, પણ એ નિફળ ગયા હતા. અકબરે આના પરથી ફિરંગીઓની ચડિયાતી નૌકા-તાકાત માપી ૯ઈને અને ગુજરાતની નાકાતાકાત ખીલવવાનું મુશ્કેલ લાગવાથી આ સંબંધ બાંધ્યા હોવાનું લાગે છે. અકબરે પોતાની પ્રવૃત્તિઓ ખંભાત સુરત અને ભરૂચ પર કેન્દ્રિત કરી હતી એ પણ આના સંદર્ભમાં સૂચક છે. આમ ગુજરાતનાં મુઘલ સત્તાની સ્થાપના સમયે ફરંગીઓ પાસે વ અને દમણ રહ્યો. પાદટીપે ૧. ફારસીમાં ‘ફિરંગી'ને મૂળ અર્થ યુરોપના લોકે થાય છે, પરંતુ ગુજરાતની તવારીખમાં એ ખાસ કરીને પોર્ટુગીઝ માટે રૂઢ થયો છે. 2. R. S. Wbiteway, The Rise of Portuguese Power in India, 1497-1550, pp. 115 ff., 124 f.; F. C. Danvers, The Portuguese in India, Vol. I, pp. 129 f, 141 3. E. C. Bayley, History of Gujarat, p. 222 7. Whiteway, op. cit., pp. 124 f. Page #182 -------------------------------------------------------------------------- ________________ પરિ.] ગુજરાતમાં ફિગીએ પગપેક્ષારી [૧૧ ૫. આ માહિતી આપણને The Commentaries of the Great Alfonso Dalboquerque માંથી મળે છે, જેનું સંકલન આલ્બુકર્કના પુત્ર બ્રાઝ ડાલ્ખાક કરેલું છે. ૬. Commentaries, Vol. II, pp. 212 f. ૭. Ibid., Vol. III, pp. 19 f. ૮. Ibid., Vol. IV, pp. 59 f. ૯. Ibid, Vol. IV, pp. 93 ff. ૧૦. Ibid., Vol IV, pp. 105 f. ૧૧. Danvres, op cit., Vol. I, p. 399 ૧૨. Whiteway, op. cit., p. 225 13. Philip Baldaens, A Description of the East India Coasts of Malabar and Coromandal, trans. in Churchill's Collection of Voyages and Travels, Vol. III, p. 532 Danbers, op. cit., Vol. 1, p. 404 ૧૪. Whiteway, op. cit., p. 236 n.; Danvers, op.cit., Vol. I pp. 416 f. ૧૫. Whiteway, op. cit., pp. 338 ff.; Danvers op. cit., Vol I, pp. 416 f. આ બંને કરારોની વિગતા સીમાએ એટલ્હાના O Tombo do Estalo da India માં આપવામાં આવી છે. ૧૬. Bayley, op. cit.; p. 395 n. ૧૭. Ibid, pp. 394 ff.; Whiteway, op. cit.. pp. 244 ff.; Hajji·ad. Dabir, An Arable History of Gujarat, Vol. I, pp. 261 f. વગેરે ૧૮. આમાં માંગરાળ-સારઠથી શિયાળબેટ સુધીના અને દમણથી વસઈ સુધીના ભાગના સમાવેશ થતા. ૧૯. Whiteway, op. cit., pp. 265 f. ૨૦. Whiteway ૧૧મી માર્ચ આપે છે, (op. cit., p. 266), જ્યારે Danyers ૨૭મી ફેબ્રુઆરી આપે છે. (op. cit., pp. 436 f.) કામિસરિયેટ પણ ૨૫મી ફેબ્રુઆરી સ્વીકારે છે (History of Gujarat Vol. I, p. 412). Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫] સનલ કાલે 22. Danvers, op. cit., Vol. I, pp. 511 f. 22. Commissariat, op. cit., Vol. 1, p. 463 23. Danvers, op. cit. Vol. I. pp. 512 f. ૨૪. Ibid, pp. 521 ff" 24. Abul fazl, Akbarnama (Eng. trans. by Beveridse), Vol. III, pp. 37f; મીરાતે એહમદી (ગુજ, અનુ. નિઝામખાન પઠાણ), પૃ. ૧૧૨ 24. Abul Fazl, ibid., Vol. II, p. 37 n., Danvers, op. cit., Vol. [[, p. 4 Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 9 સમકાલીન રાજ્યો ૧. કછને જાડેજા વંશ (૧) મુખ્ય વશ મધ્ય કચ્છના જાડેજા-વંશમાં વહેણના સમયમાં રાજધાની લાખિયારવિયરા(તા. નખત્રાણા)થી હબાય(તા. ભૂજ)માં ખસેડવામાં આવી. વહેણજી સંભવતઃ ઈ.સ. ૧૩૨૧ માં મરણ પામતાં એને પુત્ર મૂળજી સત્તા ઉપર આવ્યું. ગજણવંશના રાયધણના પૌત્ર હરધોળે જત બેરિયા અને કાઠીઓને ઉશ્કેરી હલ્લા કરવા માંડયા. કાઠીઓ સાથેના વિગ્રહમાં ઈ.સ. ૧૩૪૭ ના અરસામાં એ ખપી ગયે. મૂળજી પછી એને પુત્ર કાંજી ગાદીએ આવ્યો. આ કાંયાજીએ કાઠીઓનું કચ્છમાંથી મૂળ ઉખેડી નાખ્યું અને કાઠીઓને આશ્રય આપનારા, ગેડી(તા. રાપર)ના વાઘેલ શાસક ઊંમીને પણ વિનાશ કર્યો હોવાનું લાગે છે કાંયાજીના અવસાનનું અને એના પછી ગાદીએ આવેલા એના પુત્ર આમરજીએ સત્તા ધારણ કર્યાનું વર્ષ જાણવામાં આવ્યું નથી. આ આમરજીના સમયમાં મુસ્લિમ ફોજ મુસ્લિમ વર્ચસ કબૂલાવવા આવી તેને એણે કચ્છમાંથી હાંકી તે કાઢી, પરંતુ યુદ્ધમાં થયેલા એક કારી જખમને લઈ એ મરણ પામ્યા (સંભવતઃ ઈ.સ. ૧૪૧૩-૧૪). એ પછી રાજપુત્ર ભીમજીએ નાના રાજપુત્રના રાજરક્ષક તરીકે ઈ.સ. ૧૪૨૯ સુધી રહ્યા પછી સરદારોના પ્રબળ દબાણથી પિતે સર્વસત્તા પોતાના હાથમાં લીધી. અબડાસાના જામ લાખાના પુત્ર જામ રાવળે લાખાની ઉત્તરક્રિયામાં યજ્ઞ કરી એ નિમિત્તે સગાંસંબંધીઓને બોલાવેલાં તેમાં જામ ભીમજી અને કુમાર હમીરજી ગયા નહિ, પણ ભીમજી મરણ પામે (ઈ.સ. ૧૪૭૨) ત્યારે હમીર ઉત્તરક્રિયા ઉપર આવ્યો અને જામ રાવળે હેત દેખાડી, પરસ્પરનાં બાપદાદાનાં વેર ભૂલી જઈ, નજીકમાં હબાયના ડુંગરાળ પ્રદેશમાંથી પાછા લાખિયાર-વિયરે જઈ રહેવા વિનંતી કરી. આ ઉપરથી જામ હમીર લાખિયાર-વિયરામાં જઈ રાજ્ય કરવા લાગ્યો.૫ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] સલ્તનત કાલ ઝિ, અબડાસાના જામ રાવળના મનમાં હમીરજીને સદાને માટે દૂર કરી કચ્છની મુખ્ય સત્તા પડાવી લેવાની મુરાદ હતી. વારંવાર હમીરજીની સલાહે આવતા જામ રાવળે એક વાર પિતાને ત્યાં નિમંત્રણ આપી હમીરજીનું ખૂન કરાવી નાખ્યું. હમીરજીના ચાર પુત્રોએ અમદાવાદ જઈ સુલતાનનો આશ્રય લીધે. કચ્છની અનુકૃતિ અનુસાર અમદાવાદમાં થોડા સમય પછી એક વાર સિંહને શિકાર કરતી વખતે સુલતાન જોખમમાં આવી પડ્યો ત્યારે હમીરજીના બીજા કુમાર ખેંગારજીએ એક ઝટકે સિંહને મારી સુલતાનને બચાવી લીધે, આથી પ્રસન્ન થયેલા સુલતાને ખેંગારજીને મોરબી પરગણું આપ્યું અને એને રાવને ઇલકાબ પણ આપ્યો.9 મોરબીમાં થાણું રાખી કરછમાં લડવું દૂર પડે તેથી સાપરના–જાડેજાની ત્રીજી શાખાના દાદાજીના–વંશના જામ અબડાને ત્યાં થાણું રાખ્યું. અહીં આ પહેલાં વિષ્ટિએ આવેલા અલિયાજી(હમીરજીના મોટા પુત્ર)નું અબડાએ વિશ્વાસ આપી ખૂન કરેલું, પણ સમાધાન થતાં ખેંગારજીએ એની માફી આપી હતી. એ પછી અબડાની માસીના દીકરા ને ઘણજીએ પિતાના મિત્ર અલિયાજીના ખૂનનું વેર લેતાં અબડાને ખતમ કરી નાખે. ત્યાં રાજાનું સ્થાન ખાલી પડતાં ખેંગારજીને પહેલા “રાવ” તરીકે સાપરમાં જ રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને “સાપર બદલી એનું નામ “રાપર' રાખવામાં આવ્યું. અહીં રહી ધીમે ધીમે જામ રાવળની જમીન કબજે કરતાં કરતાં ખેંગારજી છેક બારા લગભગ આવી પહોંચ્યો. મોટા ભાગની જમીન ખેંગારજીએ દબાવી લેતાં જામ રાવળ ત્યાંથી છટક્યો અને સૌરાષ્ટ્ર-હાલારમાં આવી પહોંચે; એણે સદાને માટે કચ્છને ત્યાગ કર્યો. આમ ખેંગારજીની ઈ.સ. ૧૫૪૮ માં સમગ્ર કચ્છ પર આણ પ્રવતી ને એ કચ્છનો પ્રથમ રાવ બન્યા. એણે ઈ.સ. ૧૫૮૫ સુધી રાજ્ય કર્યું. ' ખેંગારજીએ સં. ૧૬૦૨( ઈ.સ. ૧૫૪૫)ના માગસર વદિ આઠમ ને રવિવારે અંજારનું તોરણ બંધાવ્યું અને સં. ૧૬૦૫(ઈ.સ. ૧૫૪૮)ને માગસર સુદિ છઠને દિવસે ભૂજનગરની સ્થાપના કરી, જ્યારે થોડાં વર્ષો પછી સં. ૧૬૩૬ (ઈ.સ. ૧૫૮૦)ના માઘ વદિ અગિયારસને દિવસે રાયણપુર (પછીથી માંડવી બંદર) વસાવ્યું. રાવ ખેંગારે સિંધના હાકેમ ગાઝીખાનને કરેલી મદદમાં રહીમ કી બજારથી લઈ કચ્છના રણની ઉત્તર સરહદ સુધીને પ્રદેશ પ્રાપ્ત કર્યો હતો. Page #186 -------------------------------------------------------------------------- ________________ [૧૫૫ ૭ મું] . સમકાલીન રાજ્યો (૨) અબડાસાને જાડેજા વંશ લાખિયાર-વિયરાને ત્યાગ કરી જામ વેહેણછ હબાયમાં જઈ રાજ્ય કરવા લાગે ત્યારે જામ ગજણના નાના પુત્ર જેહાને પુત્ર અબડે અબડાસા(તા. અબડાસા, જિ. કચ્છ)માં આવી શાસન કરવા લાગ્યા હતા, જ્યારે જામ ગજણના પુત્ર હાલાજીને પુત્ર રાયધણ બારા(તા. અબડાસા, પશ્ચિમ કચ્છ)માં સત્તા ભગવતો હતો. રાયધણુ પછી અનુક્રમે કુબેર હરધોળ હરપાળ ઉન્નડ તમાચી હરભમ અને હરળ સત્તા ઉપર આવેલા. હરધોળના અવસાને એના ચાર પુત્રમાંને અજેર ભદ્રેસર (તા. મુંદ્રા, કચ્છ), જગોજી વિતરી (અજ્ઞાત) અને હટ્ટો હટડી(હરૂડી, તા. ભૂજ, મધ્ય ક૭)માં જઈ રહેલા, જ્યારે જામ લાખો બારામાં સત્તા ઉપર આવ્યો.૧૦ લાખાના સમકાલમાં જામ ભીમજી હબાયમાં રહી શાસન કરતો હતો. લાખે એક વખત વાગડમાં સાસરે જઈ પાછો ફરતો હતો ત્યારે હબાયની આસપાસના સંધારોએ એને વધ કર્યો૧૧ એક બીજી ને ધ એવી મળે છે કે અમદાવાદના સુલતાને લાખાને પાવાગઢ ઉપર ચડાઈ લઈ જવા મોકલેલે, જ્યાં એને વિજય મળતાં સુલતાને સૌરાષ્ટ્રમાંનાં ગાંડળ અને આમરણનાં પરગણું ઈનામમાં આપ્યાં; સૌરાષ્ટ્રના જમીનદારેથી આ સહન ન થતાં એમણે લાખાને મારી નાખે. ૧૨ આ પૂર્વે યથાસ્થાન નિર્દેશ થયો છે તે પ્રમાણે જામ રાવળે જામ લાખાના ખૂન માટે શંકા આવવાથી હમીરને એક પ્રસંગે મહેમાનગીરી આપવા બેલાવી એનું ખૂન કરાવ્યું. એ પછી કુમાર ખેંગારજીએ ગુજરાતના સુલતાનની કૃપાથી રાપરમાં આવી પહેલા “રાવ” તરીકે રાજ્યાભિષેક પામી, જામ રાવળની સત્તામાંથી ઘણીબધી જમીન હસ્તગત કરી બારામાંથી સદાને માટે જામ રાવળને કચ્છ છોડાવ્યું. કચ્છમાં ગજણના વંશજો પોતપોતાનાં સ્થાનમાં વિકસ્યા હતા, તે અબડાને ભાઈ મોડ મોડાસા (અજ્ઞાત) આબાદ કરી ત્યાં રહ્યો હતો, અબડા અબડાને વિકસાવી શકે. એના પછી એના પુત્ર જેહોને પુત્ર હમીરજી ઓખામંડળમાં ચાલ્યો ગયો હતો, ત્યાં જઈ એને પુત્ર માણેક, પછીના વાઘેરોના એક કુળને મૂળ પુરુષ, પણ ત્યાં જ સ્થિર થયો હતો. (૩) નવાનગરના જાડેજા જામ આ વખતે મુઘલ બાદશાહ હુમાયૂના ગુજરાત પરના આક્રમણ સામે ગુજરાતને સુલતાન બહાદુરશાહ વ્યસ્ત હોવાથી એનો પ્રભાવ સૌરાષ્ટ્ર જેવા Page #187 -------------------------------------------------------------------------- ________________ સતનત કાલ ગિ. દૂરના વિસ્તારે પરથી ઘટી ગયો હતો. આવી પરીસ્થિતિમાં, ઉપર યથાસ્થાને કહેવાયું છે તે પ્રમાણે, કચ્છમાંથી નસીબ અજમાવવા ઈ.સ. ૧૫૩૫ માં જામ રાવળ સૌરાષ્ટ્રમાં દાખલ થયો. એ કચ્છના અખાતના દક્ષિણ કઠે આવેલા નવલખી બંદર (મ. માળિયા મિયાણા, જિ. રાજકોટ) પાસેના મેરાણા(અજ્ઞાત)ને કબજો મેળવી ત્યાં થાણું જમાવીને બેઠો. એણે પોતાના પિતાના ઘાતક અને એ પ્રદેશના શાસક દેવા તમાચી પાસે લશ્કરને માટે અનાજ માગ્યું તેના બદલામાં તમાચીએ ધૂળ મોકલી. આને શુકન ગણી એણે દેવા તમાચી ઉપર ચડાઈ કરી એને યુદ્ધમાં હણી નાખ્યો અને નજીકના આમરણ (તા. જોડિયા, જિ. જામનગર) ગામને કબજે લઈ પાસેના દહીંસરા(અજ્ઞાત)માં થાણું નાખ્યું. અહીંથી એણે ધીમે ધીમે આમરણ અને જેડિયા(તા. જોડિયા. જિ. જામનગર)ની જનાને દબાવવાનો પ્રયત્ન શરૂ કર્યો અને એના નાના ભાઈ હરળએ ધામાં ચાવડાને મારી ધોળ(તા. ધોળ, જિ. જામનગર)ને કબજે લઈ ત્યાં એક પ્રબળ થાણું સ્થાપ્યું. ત્યાંથી આગળ વધી જામ રાવળની સેનાએ ખિલેસ (તા. અને જિ. જામનગર)ને કબજે લીધે ૧૩ અને ઈ.સ. ૧૫૪૦ માં બેડ (તા. અને જિ. જામનગર) ગામમાં રીતસરની ગાદી સ્થાપી. પાછળથી (જામ) ખંભાળિયા(તા. જામ ખંભાળિયા, જિ. જામનગર)ના વાઢેલ શાસક પાસેથી ખંભાળિયા પણ કબજે કરી ત્યાં આશાપુરી માતાની સ્થાપને કરી. થોડા જ સમયમાં જામ રાવળની સત્તા નીચે પશ્ચિમ સૌરાષ્ટ્રને ઠીક ઠીક ભાગ આવી પડતાં મધ્યસ્થ સ્થાનની જરૂર ઊભી થઈ અને જેઠવાઓની સત્તા નીચેના નાગનેસ બંદરની જમીન ઉપર એણે “નવાનગરનું ખાતમુહૂર્ત કર્યું અને આમ સં. ૧૫૯૯ (ઈ.સ. ૧૫૪૩)માં એને પિતે સ્થાપેલી જામની સત્તાનું પાટનગર બનાવ્યું. ૧૪ પોતાના શાસન દરમ્યાન જામ રાવળે મિઠોઈ ગામ(તા. લાલપુર, જિ.જામનગર) પાસે એકઠા થઈ આવેલા કાઠીઓ અને વાલોને પરાસ્ત કર્યા હતા અને જેઠવાઓની સત્તાને પશ્ચિમોત્તર સૌરાષ્ટ્ર પૂરતી નામશેષ કરી હતી, તો કાઠીઓને તો ભાદરની છેક દક્ષિણે હાંકી કાઢ્યા હતા, જ્યાં જ એઓ પછળથી નાની નાની જાગીર જમાવી સ્થિર થયા. ડેડાઓને મચ્છુ નદીની પૂર્વ દિશા તરફ વાઢેલેના આખા મંડળની રણપ્રદેશ તરફ હાંકી કાઢ્યા હતા. એણે નાના ભાઈ મોડજીને ખ ઢેરાનું પરગણું આપ્યું અને હરધોળજીએ તે, ઉપર સૂયવ્યા પ્રમાણે, ધ્રોળ મેળવ્યું હતું તે જામ રાવળે હરધોળજીને સંપ્યું, જ્યાંથી ધોળો ફોટો અસ્તિત્વમાં આવ્યું. જામ રાવળને છોછ વિભોજી અને ભારોજી એમ ત્રણ પુત્રો હતા તેઓમાને છે એક યુદ્ધમાં મરણ પામ્યો હતો. એને પુત્ર લાખો બાળક હતો .: ૧૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] સમકાલીન રાજ્ય [૧પ૦ અને પિતાને આપવામાં આવેલા ખિલેસ (તા. જિ. જામનગર) માં હતો, એટલે જામ રાવળના અવસાન પછી વિભાજને નવા વંશને સ્થિર કરવાની જવાબદારી ઉઠાવી લેવાનું થયું. ભાજીને જાંબુડા ગામ (તા.-જિ.જામનગર) આપવામાં આવ્યું. આમ ઈ.સ. ૧૫૬૩ માં પિતાના અવસાને વિભાજીએ સત્તાસૂત્ર ધારણ કર્યો અને ઈ.સ. ૧૫૬૯ સુધી એ જીવ્યો ત્યાં સુધીમાં પિતાએ મેળવેલ પ્રદેશને સ્થિરતા આપવાનાં કામમાં એ લાગી રહ્યો. એને સત્રસાલ ભાણજી રણમલજી અને વેરોજી એમ ચાર પુત્રો હતા. પિતાનું અવસાન થતાં સત્રસાલે ઈ.સ. ૧૫૬૯ માં સત્તાસૂત્ર ધારણ કર્યો. ભાણજીને કાલાવડ (તા. કાલાવાડ, જિ. જામનગર) આપવામાં આવ્યું. રણમલજીને સિસંગ (તા. કાલાવડ, જિ. જામનગર) અને વેરાજીને હડિયાણું (તા. જોડિયા, જિ. જામનગર). આ વખતે ગુજરાતમાં અવ્યવસ્થા શરૂ થઈ ચૂકી હતી. સત્રસાલ ઉર્ફે સત્તાજીને સુલતાન મુઝફફર ૨ જા સાથે સારો સંબંધ હતું અને તેથી સુલતાને સત્તાજીને જામશાહી કેરી પાડવાની સત્તા આપી. નવું સ્થપાયેલું આ રાજ્ય આ ત્રીજા જામના સમયમાં આગળ વધતું જતું હતું. એના રાજ્યકાલમાં એને હાથે અનર્થકારક પ્રસંગ બન્યો તે એના ભાણેજ અને બરડા પ્રદેશના રાણપુરના રાણા રામદેવજીને એક લગ્નપ્રસંગના નિમિત્તો નિમંત્રણ આપીને રાજમહેલમાં ઉપર આવતાં એને ઘાત કરાવ્યો એ. એ કાર્ય સિદ્ધ કરી, રામદેવને પુત્ર ખીમજી બાળક હાઈ પોરબંદરની ખાડીને ઉત્તર કાંઠે આવેલા બોખીરા ગામ સુધીના બરડાના સમગ્ર પ્રદેશને હસ્તગત કરી ત્યાં દરિયાઈ જકાત થાણું સ્થાપ્યું. ૧૫ ૨. ચૂડાસમા વંશ ઈ.સ. ૧૨૬૦ માં રા'ખેંગાર ૩ જાને પુત્ર રા'માંડલિક ૧ લે સત્તા ઉપર આવેલે તેણે ૪૬ વર્ષ જેટલું લાંબો સમય રાજ્ય ભગવ્યું અને ઈ.સ. ૧૩૦૬માં મરણ પામે. રા'નોંઘણ ૪ થે પિતાના મૃત્યુએ રા'ને ઘણું ૪થે સત્તા ઉપર આવ્યો ને એણે પહેલું કાર્ય, ઉલુઘખાનને હાથે સોમનાથ-ભંગ થયો હતો એટલે, મંદિરમાં તત્કાલ નવા લિંગની પ્રતિષ્ઠાનું કર્યું. એ મુસ્લિમો સાથેના કોઈ સ્થાનિક મુકાબલામાં ઈ.સ. ૧૩૦૮ માં માર્યા ગયા હોવાનું જણાય છે. જે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮) સતનન કાલ રામહીપાલ છે પિતાનું અચાનક મૃત્યુ થતાં એના પુત્ર રામહીપાલ ૪થા તરીકે સત્તાસૂત્ર ધારણ કર્યા. પિતાએ સોમનાથ મંદિરમાં લિંગપ્રતિષ્ઠા કરાવી હતી, પણ જીર્ણોદ્ધાર થઈ શક્યો નહોતો, એ કાર્ય રામહીપાલ ૪થાએ સિદ્ધ કર્યું અને સમારોહપૂર્વક સોમનાથના લિંગની પુન:પ્રતિષ્ઠા કરી. આ સમયે પ્રભાસમાં સ્થાનિક શાસક વાજા વંશનો વયજલદેવ હેવાની શક્યતા છે. ઈ.સ. ૧૩૦૧ સુધી તે એનું અસ્તિત્વ સિદ્ધ જ છે. ૧૭ પછી પણ એ ચાલુ હોવાની શક્યતા છે. આ પૂર્વે (ગ્રંથ ૪: પૃ. ૧૪૮-૫૧) બતાવ્યું જ છે કે વાજાઓ પ્રભાસપાટણમાં સ્થાનિક વહીવટદારની કોટિના શાસક હતા. શંભુપ્રસાદ દેશાઈ જણાવે છે તે પ્રમાણે વયજલદેવના સહકારથી જ રા'મહીપાલ ૪ થાએ મુસિલમ થાણદારને વિનાશ કરી થાણું ઉઠાડી મૂકયું હતું અને મંદિર સમાવી લીધું હતું. ૧૮ આ સમય ઈ.સ. ૧૩૦૮ થી ઈ.સ. ૧૩૨૫ વચ્ચેનો હતો. આ સમયે માંગરોળમાં પણ રામહીપાલ ૪થાનું આધિપત્ય હતું, કેમકે એના રાજ્યકાલ દરમ્યાન સં. ૧૩૭૫ (ઈ.સ. ૧૩૧૯) માં બલી સેલે આજના સૈયદવાડાના નૈઋત્ય તરફના નાકે સઢળી વાવ બંધાવી હતી કે જેમાં પાછળથી કુમારપાલના સમયને સં. ૧૨૦૨ (ઈ.સ. ૧૧૪૬)નો મૂલુક ગહિલને શિલાલેખ લાવીને ચોડી દેવામાં આવેલ. સં. ૧૩૭૧ (ઈ.સ. ૧૩૧૯)માં રાણક શ્રીમહીપાલદેવની મૂર્તિ સંધપતિ દેસલે કરાવ્યાનું જણાવામાં આવ્યું છે તે મહીપાલ આ હોય એમ લાગે છે. રામહીપાલ ૪ થી ઈ.સ. ૧૩૨૫ માં મૃત્યુ પામ્યો હોવાનું જણાય છે. રા'ખેંગાર ૪ | રા'મહીપાલ ૪થા પછી એને પ્રતાપી પુત્ર રા'ખેંગાર ૪ થા તરીકે સત્તાધારી બને. એના લગભગ ૨૭ વર્ષના રાજકારોબારમાં એણે સૌરાષ્ટ્રમાંના અન્ય રાજવંશ ઝાલા ગોહિલ વગેરેની સાથે સારો મેળ સાધી રાજપૂત–સત્તા મજબૂત બનાવી લીધી અને મુસિલમ સૂબા સામે પ્રબળ ઉપદ્રવ કરી એને સોરઠમાંથી હાંકી કાઢવો. એણે સોમનાથની પૂર્વવત જાહોજલાલી સ્થાપી.• મvsીર્વમાગ માં જણાવ્યા પ્રમાણે તે સૌરાષ્ટ્રના સામંતો રાખેંગારને અધીન હતા.૩૧ સં. ૧૩૦૨(ઈ.સ. ૧૩૪૬) ના માંગરોળના દેરાસરની એક એવીશીના શિલાલેખ પરથી સ્પષ્ટ છે કે માંગરોળ પર આ સમયે સત્તા રા'ખેંગારની હતી.૨૨ પાછલા એક લેખમાં એણે અઢાર બેટ જીત્યા હોવાનું પણ કહ્યું છે. ૨૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] સમકાલીન રાજે [૧૫૯ રા'ખેંગારે સોમનાથમાંના મુસ્લિમ હાકેમને ભગાડી મૂક્યો હતો ને સતત સામે બંડ પોકારનાર બળવાખોર તગીને આશ્રય આપ્યો હતેઆથી નારાજ થયેલા દિલ્હીના સુલતાન મુહમ્મદ તુગલકે ગુજરાતને બળવો સમાવતી વખતે છેવટમાં ગિરનાર પર આક્રમણ કરી રા'ખેંગારને નમાવ્યો ને એને ખંડણી ભરવાની ફરજ પાડી.૨૪ (ઈ.સ. ૧૩૫૦), રા'ખેંગાર ૪થે એ પછી બીજે વરસે અવસાન પામ્યો. રાજયસિંહ ૨ જે રા'ખેંગાર ૪ યા પછી એને પરાક્રમી પુત્ર રાજયસિંહ ૨ જો સત્તા ઉપર આવ્યા. મુહમ્મદ તુગલક ઈ.સ. ૧૩૫૧ માં મરણ પામતાં ફીરોઝ તુગલક સત્તા ઉપર આવ્યો. એના સમયમાં ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપરની એની પકડ ઢીલી પડી ગઈ હતી. રાજયસિંહે એને પૂરો લાભ લીધો. એણે સુલતાનનાં જ્યાં જ્યાં થાણ હતાં તે બધાં ઉઠાડી મૂક્યાં. આ સમાચાર પાટણ (ઉ. ગુજરાત) પહોંચતાં સુલતાન ફિરોઝશાહના ગુજરાતને નાઝિમ ઝફરખાન ફારસીએ જૂનાગઢ ઉપર ફેજ મોકલી (ઈ.સ. ૧૩૬૮). રા' જયસિંહે પ્રબળ સામનો કર્યો, પરંતુ એ હાર્યો. મુરિલમ ફોજના એક સેનાપતિ શરૂખાને જૂનાગઢ સર કર્યું ને ત્યાં પોતાને થાણદાર બેસાડ્યો. ત્યાર પછી રા' જયસિંહ છેક ઈ.સ. ૧૩૭૭ સુધી જૂનાગઢમાં રાજ્ય કરતો રહ્યો હોવાનું નગીચાણના વિ. સં. ૧૪૩૪(ઈ.સ. ૧૩૭)ના શિલાલેખ પરથી જણાય છે. ૨૫ ઓસા ગામના વિ. સં. ૧૪૩૫(ઈ.સ. ૧૩૭૮)ના શિલાલેખમાં જૂનાગઢના થાણદાર તરીકે મહામલિક મુહમ્મદ સાદિક અને રાજ તરીકે “રાવલ મહીપાલદેવને ઉલ્લેખ છે, એટલે વચ્ચેના સમયમાં જયસિંહ મૃત્યુ પામતાં મહીપાલ જૂનાગઢને શાસક બન્યો સમજાય છે (ઈ.સ. ૧૩૭૮). ઝફરખાન ફારસીએ મોકલેલી સેનાના બીજા સેનાપતિ મલેક ઈઝદીને યહ્યાએ માંગરોળના કુમારપાલર૭ નામના ઠાકોર પર આક્રમણ કર્યું. આ કુમારપાલે ઉગ્ર સામને કર્યો અને એણે આભગ આયે. ત્યારથી માંગરોળમાં મુસ્લિમ હકૂમત સ્થપાઈ (ઈ.સ. ૧૩૬૮).૧૮ રામહીપાલ પામે | રા' મહીપાલદેવ દિલ્હીની સલતનતનું સાર્વભૌમત્વ સ્વીકારીને પોતાના પ્રદેશ પર સત્તા ભોગવતો હતો.૨૯ ગોહિલવાડના મહુવા(તા. મહુવા, જિ. ભાવનગર) ની સુધા વાવના વિ. સં. ૧૪૩૭( ઈ.સ. ૧૩૮૧ના શિલાલેખમાં મહીપાલદેવને ઉલેખ છે, એ પરથી એના પ્રભાવ–ક્ષેત્રને વિસ્તાર થયો હોવાનું Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦] સતનત કાલે ઝિ. જણાય છે. રા' મહીપાલ ૫ માના સમયમાં વંથળ (તા. વંથળી, જિ. જૂનાગઢ) ત્યાંના અમરસિંહ અને જેતસિંહે બથાવી પાડેલું તે એમની પાસેથી ઝુંટવી લેવામાં આવ્યું, પણ એ પ્રયાસમાં કે એ પછી, ઈ.સ. ૧૩૮૪ માં, મહીપાલદેવ ગુજરી ગયા હોવાનું જણાય છે.? એકલસિંહ મોટા ભાઈના મૃત્યુએ રામકલસિંહે જૂનાગઢનાં સત્તાસૂત્ર હાથમાં લીધાં. એના સમયમાં દિલ્હીના પ્રતિનિધિઓમાં શૈથિલ્ય આવેલું તેથી પિતાની સત્તા સોરઠ વિભાગમાં પ્રબળ કરી લેવાની એને તક મળી ગઈ, પરંતુ એ માંગરોળને મુસ્લિમ પકડમાંથી છેડાવી શક્યો નહોતો. પ્રભાસમાં વાજાઓ પાસે સ્થાનિક સત્તા હતી, છતાં સોરઠને મોટો ભાગ મલસિંહની સત્તા નીચે હતો. રા’ મેકલસિંહના રાજ્યકાલના ઉત્તર ભાગમાં ગુજરાતને સૂબે ઝફરખાનમુઝફફરખાન ઈ.સ. ૧૩૯૫ માં સોરઠ ઉપર ચડી આવ્યો અને મોકલસિંહને તાબે કર્યો. એ જ સાલમાં એણે સોમનાથના મંદિરને વંસ કર્યો. એણે રામોકલસિંહની મદદથી ધૂમલી(તા. ભાણવડ, હાલ જિ. જામનગર)ને મુરિલમ સત્તા નીચે આપ્યું. જેઠવા રાણાઓએ મુસ્લિમોનું આધિપત્ય સ્વીકારી લીધું. રામકલસિંહે ઘૂમલી જીતી લીધાનો નિર્દેશ ધંધુસર(તા. વંથળી, જિ.જૂનાગઢ)ના સં. ૧૪૪૫(ઈ.સ. ૧૩૮૯)ના શિલાલેખમાં થયેલો છે, ૩૩ જ્યાં “પાતસાહિપ્રભુનું આધિપત્ય પણ સૂચિત થયેલું છે. રામોકલસિંહે જૂનાગઢ મુસ્લિમ સત્તાને સોંપી વંથળીમાં રાજધાની કરી લીધી હતી એ પણ ત્યાં નેધાયેલું છે. જૂનાગઢના પ્રદેશ ઉપર આધિપત્ય દિલ્હી–સલ્તનતનું હતું, એ અવાણિયા(તા. માળિયા-હાટીના, જિ. જૂનાગઢ)ના સં. ૧૪૪૭(ઈ.સ. ૧૩૯૧)ના પાળિયામાં સેંધાયું છે, છતાં રા' મેલસિંહની સત્તા પણ હતી એ બગસરા -ઘેડના સં. ૧૪૪૮ (ઈ.સ. ૧૩૯૨)ના પાળિયામાં સૂચવાયું છે.૩૫ ચેરવાડના નાગનાથ મંદિરના સં. ૧૪૫૦(ઈ.સ. ૧૩૯૩)ના પાળિયામાં પ્રભાસપાટણના શિવરાજ (શિવગણ)ની સત્તા કહી છે, તો એ જ વર્ષના ગોરેજ (તા. માંગરોળ, જિ. જૂનાગઢ) ના પાળિયામાં મોકલસિંહની સત્તા કહી છે.૩૭ રામકલસિંહ ઈ. સ. ૧૩૯૪માં ગુજરી ગયા જણાય છે. ર' માંડલિક ૨ જે રામાંડલિક પિતા પાછળ વંથળીમાં સત્તા ઉપર આવ્યો ત્યારે પીઢ ઉંમરે જઈ પહેઓ હતા.૩૮ એ ઈ.સ. ૧૪૦૦ સુધી સત્તા પર રહ્યો હોવાનું જણાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રાજે રા' મેલિગ ઈ.સ. ૧૪૦૦ ના અરસામાં રા'માંડલિક ૨ જાનું અવસાન થતાં એને નાનો ભાઈ મેલિગ વંથળીમાં સત્તા ઉપર આવ્યો. એની રાજધાની વંથળીમાં હતી એવું વંથળીના સં. ૧૪૬૯(ઈ.સ. ૧૪૧૩)ના પાંચ પાળિયાઓથી સમજાય છે, જેમાં એને પાદશાહનાં સૈન્યા-તુક યવને (અર્થાત ઈ.સ. ૧૪૧૩ માં સેમિનાથ ઉપર ચડી આવેલા અહમદશાહના સૈન્ય) સાથે યુદ્ધ થયાં તેમાં એના ભરાયેલા સૈનિકોને વિશે બેંધાયું છે. આ પાળિયાઓમાં તેમજ વાઘેલાણું(ડિસકળ કરે કુતિયાણા તાલુકામાં લીંબુડા' કહ્યું છે તે હવે માણાવદર તાલુકામાં છે)ના સં. ૧૪૭૧(ઈ.સ.૧૪૧૫)ના બે પાળિયાઓમાં એને અનુક્રમે “રાણ અને મહારાણ” કહેવામાં આવ્યો છે, જે શબ્દો મુસિલમ સત્તાનું ખંડિયાપણું સૂચવતા લાગે છે, જ્યારે સં. ૧૪૭૦ (ઈ.સ. ૧૪૧૪)ના મેસવાણ(તા. કેશોદ, જિ. જૂનાગઢ)ના પાળિયામાં “મહારાજ” વંચાય છે.૪૧ રામેલિગ સાહસિક હતો. પિતાના અમાત્ય હીરાસિંહની સહાયથી એણે નાના ગરાસદારને વશમાં લઈને સારું એવું સૈન્ય જમાવી દીધું અને એણે તરતમાં જ મુસ્લિમ સૂબા ઉપર ચડાઈ કરી, હાંકી કાઢી, જૂનાગઢ હસ્તગત કરી ત્યાં રાજધાની ફેરવી લીધી હતી.૪૩ નાઝિમ ઝફરખાન ઈ.સ. ૧૪૦૨ માં, હિંદુઓ સેમિનાથના પુનરુદ્ધારની મથામણમાં પડયા હતા ત્યારે, સોમનાથ ઉપર ચડી આવ્યો હતો. આમાં રામેલિગે ભાગ ભજવ્યો જણાતો નથી. ઝફરખાન(મુઝફફરશાહ)ના અવસાન પછી એના પૌત્ર અહમદશાહે ગુજરાતમાં સત્તાસૂત્ર ધારણ કર્યા હતાં. એણે ઈ.સ. ૧૪૧૩ માં સૌરાષ્ટ્ર પર આક્રમણ માટે સૈન્ય મેકવ્યું, કેમકે સૌરાષ્ટ્રના કોઈ પણ રાજવીએ હજી ગુજરાતની આ નવી સ્થપાયેલી સલતનતની સત્તા રવીકારી નહોતી. વળી એના વિરોધી શાહ મલિકને સોરઠના રાએ આશ્રય આપ્યો હતો તેમ ઝફરખાને સ્થાપેલાં થાણું રા'એ ઉઠાડી મૂક્યાં હતાં. અહમદશાહે ઝાલાવાડને દબાવવા વેગ સાથે ત્યારે સામને કરવાની શક્તિ ન જણાતાં ઝાલે રાજવીજ રામેલિગને આશરે જુનાગઢ જઈ રહ્યો હતે. ઉપર્યુક્ત વંથળીના પાંચ પાળિયાઓ ઉપરથી મુસ્લિમો સાથેના જગને ખ્યાલ આવે છે. અહમદશાહે એક મજબૂત સૈન્ય મોકલ્યું હતું તેની સાથેનાં જૂનાગઢ-વંથળી વગેરે સ્થાનમાં થયેલાં યુદ્ધોમાં રાજપૂત સેનાએ પ્રબળ સામનો આપી મુસ્લિમ સેનાના હાલહવાલ કર્યો અને સરંજામ લૂંટી લીધો.૪૫ એ સાંભળી અહમદશાહ જાતે ઈ.સ. ૧૪૧૪માં સોરઠ ઉપર ચડી આવ્યા. રાજપૂતોએ દરવાજા ખુલ્લા કરી, બહાર આવી ભારે ઈ-પ-૧૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨] સલ્તનત કાલ [ત્ર. પ્રબળ સામને કર્યો, પણ તેઓ ફ્રાવ્યા નહિ એટલે રા' મેલિગે જૂનાગઢના ઉપરકોટમાં આશ્રય લીધે, આથી અહમદશાહ જૂનાગઢ ઉપર ધસી ગયા અને ઉપરકેટના કિલ્લાને પ્રબળ પ્રેરે। બ્રાહ્યા, જેને પરિણામે રા'ને અહમદશાહનું પ્રભુત્વ સ્વીકારવાની ક્જ પડી.૪૬ અહમદશાહ ભારે ખ`ડણી લઈ, રા' ઉપર અંકુશ રાખવા જૂનાગઢમાં એક મજબૂત સૈન્ય મૂકી પ્રભાસપાટણ તરફ્ કૂચ કરી ગયા છ તેથી રાજધાની વંથળીમાં પાછી આવી ગઈ. ચારણાના કથાનક પ્રમાણે રા' મેલિગ આ વિગ્રહમાં મરણુ–શરણુ થયેા હતા અને અહમદશાહનું પ્રભુત્વ એના પુત્ર જયસિંહ ૩ જાએ સ્વીકાયુ હતું,૪૮ પરંતુ એ બરાબર નથી લાગતું, કારણ કે વંથળીના સ. ૧૪૭૨(ઈ.સ. ૧૪૧૬)ના પાળિયામાં હજી મેલિગ સત્તા ઉપર હાવાનું મળી આવે છે.૪૯ મેલિગનું અવસાન આ વર્ષોમાં થયું લાગે છે. રા' જયસિંહ ૩ જો સ’. ૧૪૭૩ (ઈ.સ. ૧૪૧૭)ના જૂનાગઢથી પૂર્વમાં ગિરનારની સાંકડી ધાટીમાં આવેલા દામે।દરકુ’ડ ઉપરની શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠકની દીવાલે રેવતીકુંડ ઉપરના શિલાલેખમાં સેારની સત્તા ઉપર જયસિંહ જોવા મળે છે, જેમાં ઝિઝર કાટમાંપ૦ મુસ્લિમ સૈન્યને પરાભવ આપ્યાનું તાંધાયું છે.૫૧ આના ઉપરથી રા' જયસિંહ ૩ જાએ વંથળીથી રાજધાની જૂનાગઢમાં બદલી સમજાય છે. રા' જયસિંહના સમયમાં સારઠ ઉપર કાઈ આક્રમણ થયેલું જાણવામાં આવ્યુ નથી. વિ.સ.૧૪૮૫( ઈ.સ. ૧૪૨૯)ના એક પાળિયા ચેારવાડના નાગનાથ મંદિર પાસેના જાણવામાં આવ્યા છેપર તેમાં એ વ ́માં રા' જયસિ’હું એ પ્રદેશ પર પણ સત્તા ધરાવતા સમજાય છે. એને રાજ્યકાલ શાંતિમાં પસાર થયા અને એ ઈ.સ. ૧૪૩૦ ના અરસામાં અવસાન પામ્યા. એના પછી એના ભાઈ મહીપાલ સત્તા ઉપર આવ્યું. રા’મહીપાલદેવ કહો સ. ૧૪૮૮(ઈ.સ. ૧૪૩૨ )ના કશાદ પાસે આવેલા મેસવાણ ગામના પાળિયામાં મહીપાલદેવને ‘મહારાજ' કહ્યો છેપ૩ એટલે સમજાય કે એ મુસ્લિમેથી થેાડા સમય માટે સ્વતંત્ર થઈ ગયા હશે. બેશક, એજ ગામના સ. ૧૪૯૫(ઈ.સ. ૧૪૭૯)ના પાળિયામાં એને રાણુશ્રી' કહેવામાં આવ્યો છે.૫૪ કાઈ નાની લડાઈ ગાયાને નિમિત્તે થયાનું એ પાળિયા કહે છે. એના ૨૦ વર્ષોના રાજ્યકાલમાં નોંધપાત્ર બનાવ બન્યા જાણવામાં આવ્યા નથી. ઈ.સ. ૧૪૪૨માં અહમદશાહે ગુજરી ગયા પછી ગુજરાતી સલ્તનતમાં કેંદ્રમાં થેકડી અવ્યવસ્થા હતી Page #194 -------------------------------------------------------------------------- ________________ મું]. સમકાલીન રાજે [૧૩ તેથી સેરઠ પ્રમાણમાં નિર્ભય બન્યું હતું. આ મહીપાલે પ્રભાસથી દ્વારકા જતાં યાત્રાળુઓને માટે અનેક ઠેકાણે સત્રાગાર કરાવ્યાં હતાં અને દેવમંદિરના નિભાવી માટે પણ યોગ્ય પ્રબંધ કર્યા હતા. મveીવ–મદાવાગ્યે પરથી જાણવા મળે છે કે મહીપાલે પશ્ચિમના (બેટ શ્રદ્ધારના) રાજવી સાંગણને હરાવ્યો હતો. ૧૫ વૃદ્ધાવસ્થામાં એને એક પુત્ર થયો, જેનું નામ માંડલિક' પાડવામાં આવ્યું. ઉંમરે આવતાં માંડલિકને યૌવરાજ્યાભિષેક થયો. સં. ૧૫૭(ઈ.સ. ૧૪૫૧માં પુત્રને માંડલિક ૩ જા' તરીકે રાજ્યાભિષેક કરી રા' મહીપાલે પોતે વાનપ્રસ્થ ગ્રહણ કર્યું હતું. રા' માંડલિક ૩ જે પિતાએ કરેલા રાજ્યાભિષેક સમયે માંડલિકે ખંભાતના દેવા-સુત શાહ હાંસ વગેરેની વિનંતીથી “અમારિ ઘોષણ” જાહેર કરી પ્રત્યેક માસની પાંચમ આઠમ અગિયારસ ચૌદસ તથા અમાસને દિવસે પિતાના રાજ્યમાં પશુહિંસા ન કરવાની આજ્ઞા કરી.૫૭ ઉપરકોટમાં દક્ષિણ કાઠાની અંદરની દીવાલમના સં. ૧૫૦૭( ઈ.સ. ૧૪૫૧)ને સંસ્કૃત અને તત્કાલીન ગુજરાતી ભાષામાં ! લખાયેલા લેખમાં ઉપરની અમારિષણા ઉપરાંત એની બીજી પણ પ્રશરિત આપવામાં આવી છે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના રાજવીઓમાં આ એક એવો રાજવી છે કે જેને નાયક તરીકે નિરૂ પીને “મહાકાવ્ય” રચવામાં આવ્યું છે. એ “મરી-' તરીકે પ્રખ્યાત છે ને એનો રચનાર એ જ ગંગાધર કવિ લાગે છે કે જેણે ચાંપાનેરના રાજવી ગંગદાસ ચૌહાણને નાયક તરીકે નિરૂપી વાતાવાર નામનું નાટક રચ્યું છે. આ કાવ્ય દ્વારા જાણવા મળે છે કે રા' માંડલિક ૩ જાએ કુંતા, ઉમા, સિક્કા માણિક્યદેવી અને યમુના નામની ચાર કુંવરીઓ સાથે લગ્ન કર્યા હતાં, જેમાંથી કિક્કાથી એને મેલિગ નામને કુમાર થયો હતે. એ મહાકાવ્ય અનુસાર બેટ શંખોદ્ધારના રાજવી સાંગણની ઉપર દરિયાઈ સવારી કરી, એને પરાજય કરી, વિજય પામી માંડલિકે બેટના શ્રીશંખનારાયણ દેવનું પૂજન કર્યું. ત્યાંથી પાછા વળતાં ફરી સાંગણ પારસીકા(સંભવત: સિંધના મુસ્લિમ શાસક)ની મદદ લઈ આડે પડ્યો ત્યાં સેંધવ સાથે યુદ્ધ યું, જેમાં માંડલિકને સંપૂર્ણ વિજય થયો.૫૮ માંડલિક સત્તા ઉપર આવ્યા પછી પાંચમા વર્ષે (૧૬-૧૧-૧૪૫૫ના રોજ) જૂનાગઢના ભક્તકવિ નાગર નરસિંહ મહેતા ની કસોટીને પ્રસંગ બન્યા હતા.૫૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪). સલતનત કાલ ગિ. માંડલિકના દરબારમાં વિદ્વાનોને તેમ વિઘાને માટે માન હોવાનું જણાય છે. બહારથી આવેલ કવિ ગંગાધર એની યુવાવસ્થાનાં ચરિતોને મહાકાવ્યના રૂપમાં નિરૂપે છે, તો આ કાવ્યની રચના પછી સંભવતઃ જન્મેલી વીનવાયી નામની માંડલિકની રાજકુમારી દ્વારા-વરસ નામનું નાનું સુમધુર કાવ્ય રચે છે. • આ રાજકુમારી ઝાલા વંશના વીરસિ હના પૌત્ર રાજા હરસિંહદેવની રાણી હતી. દ્વાર–પત્તની રચના કરી ત્યારે એ વિધવા હતી. આ કાવ્યમાં સેંધપાત્ર એ છે કે એ પોતાના પિતા માંડલિક વિશે લખતાં ગૌરવપૂર્ણ રીતે જણાવે છે કે “યાદવ વંશમાં વિકસેલી કીર્તિવાળો, પોતાના પ્રતાપથી મહત્ત્વ પામેલે, સદ્ધર્મ અને વિદ્યાને જેણે આશ્રય આપે હતો તે, જેણે ભિન્ન ભિન્ન દિશાઓમાં બહાદુર શત્રુઓ ઉપર વિજય મેળવ્યો હતો, દયા દાન માટે જ જેણે સંપત્તિ એકત્રિત કરી હતી, વાચકોને જે જોઈએ તે આવનારો હતો, તે રાજવી માંડલિક માની હતો, અર્થાત પિતાનું ગૌરવ જાળવી રાખનારો હતો.' મારી-માધ્ય ઈ.સ. ૧૪૬૦ ના અરસામાં લખાયું હોવાથી ગુજરાતના સુલતાન કે એનાં સૈન્યો સાથેના વિગ્રહની કોઈ ખાસ વિગત એમાં મળતી નથી; માત્ર એક આછું સૂચન મળે છે કે માંડલિક જ્યારે ઘોડેસવાર થઈ તલવાર ઘુમાવતો લેઓની સામે ધસી જતો હતો ત્યારે લોકો બોલી ઊઠતા કે શું ભગવાન કહિક પ્લેચ્છોને વિનાશ કરવા ઘૂમી રહ્યા છે, વગેરે. આ બાબત એમ સૂચવે છે કે માંડલિકે સોરઠમાંનાં મુસિલમ થાણું ઉઠાડી મૂક્યાં હેય. માંગરોળમાંનું મુસ્લિમ થાણું દૂર કરવાનો પ્રયત્ન થયો હતો એ વિશે માહિતી મળે જ છે. મહમૂદ બેગડાના સમયમાં સૈયદ સિકંદરના વંશજ સૈયદ રાજુના હાથમાં માંગરોળની સત્તા હતી. એના અમદાવાદમાં રહેતા હજરત શાહઆલમને ઉદ્દેશી લખેલા પત્રમાં રપષ્ટ લખ્યું છે કે “ખાસ કરીને ગઢ ગિરનારનો રાજા અને વર્તમાન હાકેમો એટલા પ્રમાણમાં મુસલમાનો ની વિરુદ્ધ છે કે હવે આ સ્થળે વસવું મુશ્કેલ થઈ પડયું છે, જેના જવાબમાં પણ શાહઆલમ સાહેબના શબ્દ સ્પષ્ટ છે કે “મઝનૂર હાકેમ ટૂંકા સમયમાં યોગ્ય શિક્ષાને પ્રાપ્ત થશે.” ઈ.સ. ૧૪૫૭માં બેગડે ૧૪ વર્ષની વયે સત્તા ઉપર આવ્યો ત્યારે હજી એની ઊગતી ઉંમર હતી. એ પછી સારી એવી તૈયારી કરી લીધી ત્યારે એણે માંડલિકને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી તાબેદારી સ્વીકારવાનું કહેણ મોકલ્યું. આના અસ્વીકારનું બહાનું મળતાં એણે ઈ.સ. ૧૪૬૭ માં પોતાની ૨૪ વર્ષની ભરજુવાનીમ જનાગઢ ઉપર ચડાઈ કરી. બેગડો ચડી આવે છે એ જાણવામાં આવતાં ત્યાંના હિંદુઓ પોતાનાં માલમિલકત અને કુટુંબીજનોને “મહાબલા નામની Page #196 -------------------------------------------------------------------------- ________________ મુ] સમકાલીન રાજ્ય [૧૫ પહાડી ખેામાં સલામત જગ્યાએ લઈ ગયા. સુલતાને એ સ્થળે પણ પહોંચી જઈ હિંદુઓની માલમિલકતની ભારે લૂંટ ચલાવી. રક્ષકોએ ટક્કર આપી, પણ તેએ ભારે ખુવારી વહેારી ક્ષીણ થઈ ગયા. રાજા માંડલિક અને એના સૈનિકોએ ઉપરકોટના કિલ્લાએમાં બહાર આવી મુસ્લિમ સેનાના સામના કર્યો, પરંતુ તેમે ટકી શકયા નહિ. રા' માંડલિક ધવાયો. એ કિલ્લામાં ભરાઈ ગયા. મુસ્લિમ સેનાએ જૂનગઢ પ્રદેશમાં લૂટાર્ટ કરીને પ્રદેશને સાફ કરી નાખ્યા. આવી સ્થિતિ થતા માંડલિકે સંધિ કરી, તાબેદારી સ્વીકારી અને ખંડણી આપી, એટલે તત્કલ પૂરતા મમૂદ અમદાવાદ તરફ ચાહ્યા ગયા.૬૪ બીજે વર્ષે (ઈ.સ. ૧૪૬૮ માં) મહમૂદને સમાયાર મળ્યા કે રા' માંડલિક સે।નેરી છત્ર ધારણ કરી તળેટી સુધી ભભકાથી દે પૂજા કરવા જાય છે. પ જુવાન સુલતાનને આ કરેલી સંધિની વિરુદ્ધ લાગે એ સ્વાભાવિક છે, તેથી માંડલિકને એ ગ ઉતારા એણે ૪૦ હજારનું મજબૂત સૈન્ય જૂનાગઢ ઉપર ચડી જવા રવાના કર્યુ. માંડલિક્ર છત્ર ન આપે તેા દેશને લૂટી વેશન કરવાને પણ હુકમ આપ્યા હતા. પરિસ્થિતિ સમજી લઈને માંડલિકે ત્ર અને બીજી કિંમતી ભેટ માકલી આપી દેશને ખાનાખરાબીમાંથી ઉગારી લીધા. ૬ પ્રભાસપાટણ અને માંગરેાળમાં મુસ્લિમ થાણાં જામી ગયેલાં હતાં તેને માંડલિકને ભય હમેશાં રહ્યા કરતા, તેથી સેારઠ પ્રદેશને પૂર્ણ રીતે મુસ્લિમ શાસન નીચે મૂકવાના પ્રબળ મનેાભાવથી ઈ.સ. ૧૪૬૯ માં મહમૂદ પ્રબળ સેના સાથે જૂનાગઢ ઉપર ધસી આવ્યા અને એણે માંડલિકને ‘કાં ા ઇસ્લામ ધમ`તે રવીકાર કર યા ફના થઈ જા' એમ કહેણુ મેકલાવ્યું. માંડલિકે યુદ્ધના સ્વીકાર કરી લીધા. સ્થાનિક હિંદુ અનુશ્રુતિ મુજબ, માંડલિકે ઉપરકોટના કિલ્લામાં સપૂર્ણ તૈયારી કરી દરાજ એક ટુકડીને કિલ્લામાંથી બહાર લડવા મેાકલવાના આરંભ કર્યાં. દરમ્યાન રા'ના મંત્રી વિશળ ફૂટી ગયા ને એણે કાઠારને ઝડપથી વ્યય કરી નાખ્યા અને અગાઉથી કરેલા સમૃત પ્રમાણે કિલ્લાના દરવાજા ખેાલી નખાવ્યા, પરિણામે મહમૂદ પોતાના સૈનિકો સાથે કિલ્લામાં ઘૂસી ગયે।. રાજપૂતા યુદ્ધને માટે તૈયાર જ હતા. એ સમયના પ્રબળ જંગમાં રાજપૂતાએ પેાતાનું ભારે ખમીર બતાવ્યું અને મુસ્લિમ સેનાને ભારે વિનાશ કર્યાં. મુસ્લિમ સેનાને પીછેહઠ કરતી જોઇ મહમૂદ પેાતાના ચુનંદા સૈનિકો સાથે માંડલિકના સૈનિકો ઉપર ધસી ગયેા. માંડલિક ઘેરાઈ ગયા અને પ્રબળ સામનેા આપતાં પાછળથી કોઈ મુસ્લિમ સૈનિકે મારેલા બરછીના ધાથી ધરાશાયી થયા. મહમૂદે એને મુસ્લિમ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી તે સાચી ઠરાવવાને કોઈ અન્ય રાજપૂત Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬] સલ્તનત કાલ /*. યાદ્દાને 'ગરક્ષકો લઈ ગયા અને મહમૂદે પ્રતિજ્ઞાનું પાલન કર્યું, એ જ માંડલિક છે એમ સમજીને, પરંતુ ધાયલ થયેલા માંડલિક જીવતે। હતા તે એને એના રસૈનિકા સુરક્ષિત સ્થળે લઈ ગયા હતા. કહેવાય છે કે પછી એ કાપડી વેશે ગુમાવેલુ રાજ્ય પાછું મેળવવા સાડમાં બે વર્ષી કરતા રહ્યો હતા.૬૭ પરંતુ મુસ્લિમ તવારીખકારાએ એવુ નથ્યુ છે કે છેવટે ખારાકની તંગીથી ભૂત મુશ્કેલી ઊભી થતાં રા' માંડલિકે તામે થઈને સુલતાન જે કહે તે પ્રમાણે કરવાનુ વચન આપી યા માટે વિનંતી કરી. મહમૂદે રા’તે મુસલમાન થવાનું કહ્યું અને એણે પણ છેવટે એ કબુલ કર્યું. એને 'ખાનજાન'ના કાબ આપવામાં માવ્યા, એ મહમૂદ સાથે અમદાવાદ ગયા, ત્યાં શાહઆલમ સાહેબના વચનથી એ મુસલમાન થયો, તે શેષ જીવન અમદાવાદમાં ગાળી ત્યાં મૃત્યુ પામ્યું. ત્યાંના માણેકચેકમાં આ ખાનજહાનની કબર બતાવવામાં આવે છે.૬૮ અગાઉ જણાવ્યા મુજબ દ્વારા-વત્તના લેાક ૨ માં માંડલિક માની હતા એવુ કહેવામાં આવ્યું હ।ઈ એણે ઇસ્લામ ધર્મી સ્વીકાર્યાં હોય એવું લાગતું નથી, ઇસ્લામ સ્વીકાર્યો હાય તા એને સારહતું. રાજય મહમૂદે આપ્યુ જ હોત. એ બન્યું નથી, મહમૂદે તે। સેાન્ડ ખાલસા કરી, જૂનાગઢનું નામ ‘.મુસ્તફ્ાબાદ” આપી ત્યાં રહેવાનુ પસંદ કર્યું તે સિક્કા પણ પડાવ્યા. મહી—મહાવાક્યમાં એ રથળે જણાવ્યા પ્રમાણે માંડલિકને ‘મેલિગ’ નામને કુમાર હતા,૬૯ પાછળથી તેા ‘ભૂપત’ નામના કુમારને મહમૂદના હુકમથી અગત્યનો વહીવટ આપવામાં આવ્યા હતા, જેને સુલતાને ઘેડના પ્રદેશમાંની સીલ-બગસરા ચાવીસીની જાગીર આપી હતી, બીજા રાજપૂતેથી ભિન્ન ઓળખવા એને ‘રાયજાદા'ના ઇલ્કાબ પણ આપવામાં આન્યા હતા. એ વંશના રાજપૂતે ત્યારથી ‘રાયજાદા' કહેવાતા થયા.૭॰ આ હકીકત પણ મુસ્લિમ વૃત્તાંત અયથાર્થ હાવાની શંકાને સમર્થન આપે છે સંભવ છે કે મેલિગ કિશારાવસ્થામાં મરણ પામ્યા હાય અને વીનવાયીતી માર્ક મળ્યુઝી—મહાાવ્યતી રચના પછી જ જન્મ્યા હોય. ભૂપતસિંહને ઈ.સ. ૧૪૬૯ પછી તરતમાં જ સીલ-બગસરા ચેાવીસી મળી હશે. ત્યાં એ ઈસ. ૧૫૨૫ માં અવસાન પામ્યા અને એની પછી તેાંધણુ (મૃત્યુ ઈ. સ. ૧૫૫૨) અને પછી તાંત્રણના પુત્ર શ્રીસિંહ (મૃત્યુ ઈ.સ. ૧૫૮૬) અનુક્રમે એ ચેાવીસીના જાગીરદાર બન્યા.૭૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રાખે [૧૬૭ આમ જૂનાગઢના ચૂડાસમા વંશનું પ્રભુત્વ રા'માંડલિકના પરાજય અને એના અવસાન સાથે પૂરું થયું; સોરઠ પર ત્યારથી મુસ્લિમ સત્તા ચાલુ થઈ. ૩. જેઠવા વંશ ઈ.સ. ૧૩૦૪ માં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘૂમલી (તા. ભાણવડ, જિ. જામનગર) આસપાસના વિશાળ પ્રદેશ ઉપર જેઠવા વંશના રાણા ભાણજી(ઈ સ.૧૨૯૦થી)ની સત્તા હતી.૭૨ એમ કહેવામાં આવ્યું છે૭૩ કે સં. ૧૩૬૯ (ઈ.સ. ૧૭૧૩) આસપાસ સિંધમાંથી ચડી આવેલા જામ ઉન્નડના પરાજય પછી ત્રણ વર્ષે ચડી આવેલા એના પુત્ર બામણિયાજીના હાથે ભાણ જેઠવાને પરાજય થતાં ને ઘૂમલીને નાશ થતાં ભાણ બરડાની પશ્ચિમ તળેટીમાં આવેલા રાણપુર (તા. ભાણવડ, જિ. જામનગર) આવ્યું અને ત્યાં રાજધાની કરી રહ્યો. એણે સં. ૧૪ (ઈ.સ. ૧૩૭) સુધી રાજ્ય કર્યું.૭૪ મુશ્કેલી એ નડે છે કે એ પંથકની સીમાએ આવેલા રાવલ ગામ (તા. કલ્યાણપુર, જિ. જામનગર)ના કોટની દીવાલ ઉપરના લેખ(સં. ૧૭૭૫- ઈ.સ. ૧૩૧૮)માં ભૂતાંબિલીમાં મંડલકરણે........ રાણશ્રી જઇતપાલ ભૂપાલના રાજ્યમાં એવો નિર્દેશ થયેલ ૭૫ એટલે રાજધાની “ભૂતાંબિલી- ભૂમલી-ઘુમલીથી ખસી લાગતી નથી અને ભાણુછના રાજ્યકાલના ૨૩મા વર્ષે આમ રાણું જઇતપાલની સત્તા જોવા મળે છે. એવું માનવું પડે કે જામ બામણિયાએ હરાવ્યા પછી ભાણ ઘૂમલીમાંથી ખસી ગયો હોય અને એ ગાળામાં કુટુંબને જ જઈ તપાલ ઘુમલીમાં ગાદીનશીન થયું હોય. એ હકીકત પણ લક્ષ્યમાં રાખવા જેવી છે કે આ સમયે ન તે સિંધમાં કે ન તો કચ્છમાં કોઈ ઉન્નડ કે એને દીકરે બામણિયો હોવાનું જાણવામાં આવ્યું છે, વળી રાણપુર તે હજી વસ્યું જ નહોતું અને એને તો રાણા રાણોજીએ ઈ.સ. ૧૩૯૬ (ઝફરખાનને હાથે થયેલો પરાભવ) પછી વસાવી રાજધાની બનાવી હતી. હકીકતે ઈ.સ. ૧૩૧૩ થી ૧૩૬૦ સુધી શૂન્યાવકાશ જણાય છે અને ઈ.સ. ૧૩૬૦ માં રાણે જસધવલજી સત્તા ઉપર આવ્યા જાણવામાં આવે છે, જેના પછી રાણે રાજી ૩ જે ઈ.સ. ૧૩૯ર માં સત્તા પર આવે છે. અહીં વળી એક ગૂંચ પડે છેઃ રાણાવાવ(મ. રાણાવાવ, જિ. જૂનાગઢ)માંથી મળેલા સં. ૧૪૪ (ઈ.સ.૧૩૮૪)ના પાળિયામાં (રાણીશ્રી Page #199 -------------------------------------------------------------------------- ________________ સતનત કાલ પ્રિ. સંઘસુત રાણશ્રી ભાણ સૂચિત થયેલ છે કે જેને તુ નમાવી શક્યા નહોતા ૭૭ પ્રાપ્ય વંશાવલી આવી છે: ૧૬૧ જસધવલજી ૧૩૬૦ ૧૬૨ રાણોજી (૩) ૧૩૯૨ ૧૬૩ સંધ (૩) ૧૪૨૦ 8 (3) ૧૪૨૦ ૧૬૪ ભાણજી (૫) ૧૪૬૧ પરંતુ ઈ.સ. ૧૭૮૪ માં “ભાણ” હયાત હોય તો એને પિતા “સંઘ” એનાથી પણ પહેલાં હોય એટલે આ વર્ષોમાં ૭૭ વર્ષોને તફાવત ઊભો થાય છે, એટલે હકીકતે નીચે પ્રમાણે વંશાવલી હોવી જોઈએ? ૧૬૧ જસધવલજી ૧૩૬૦ ૧૬ર સંઘજી (૩) ૧૩૬૦ ૧૬૩ ભાણજી (૫) ૧૭૮૪ માં હયાત ૧૬૪ રાણોજી (૩) ૧૩૯૨ અગાઉ જોયું તેમ જૂનાગઢના રામોકલસિંહ ઝફરખાનના કહેણથી ધૂમલી ઉપર હલો કર્યો હતો અને ભાણુને પરાભવ આપ્યો હતો.૭૮ ધૂમલીને ખરેખરો વિનાશ તો ઈ.સ. ૧૩૯૬ આસપાસ ગુજરાતના સૂબા ઝફરખાને ઘુમલી પર મુસ્લિમ સત્તા પ્રવર્તાવી ત્યારે થયો. આ રાણા રાણોજી ૩ જાના સમયમાં બન્યું. આ રાણોજી ધૂમલીમાંથી ખસી ગયો અને થોડા અંતર ઉપર બરડાની પશ્ચિમ તળેટીમાં આવેલા સ્થાને બરાણપુર વસાવી, ત્યાં રાજધાની કરી રાજ્ય કરવા લાગે. એણે ખરેખર કયાં સુધી રાજ્ય કર્યું અને પછી એના તરતના અનુગામી તરીકે કોણ આવ્યું એ વિશે નો પ્રકાશ સાંપડયો છે. ઘૂમલીની બરડાઈ બ્રાહ્મણોની ધર્મશાળાના કૂવામાંથી એક શિલાલેખ સં. ૧૪૬[૧]ની માઘ વદિ પાંચમ અને શુક(તા. ૧–૧–૧૪૪)ને મળી આવ્યો છે તેમાં “રાનશ્રી રામવિજયરાજે યુગે ” શબ્દ મળી આવતા હાઈ ઈસ. ૧૪૦૪ માં, અત્યાર સુધી ન જાણવામાં આવેલ, રાણે રામદેવ (હકીકત ૨ )૭૯ રાણોજી ૩ જા પછી સત્તા ઉપર આવ્યો કહી શકાય છે. નીચે સ્પષ્ટ થશે તેમ એના પછી સંઘજી (ઈ.સ. ૧૪૨૯) અને પછી એને પુત્ર ભાણ આવે છે. ઈ.સ. ૧૪૦૪ની પહેલાં કે સંધિએ આવેલા રામદેવ ૨ જા સાથે સંઘજી અને ભાણજી ૬ ઠ્ઠાને મળી રાજ્યકાલ ઓછામાં ઓછા ૬૦ વર્ષોને કહી શકાય. માંગરોળ–સીલ પાસેના આજક(તા. માંગરોળ, જિ. જૂનાગઢની સીતાભાઈની જગ્યાની ધર્મશાળાના પગથિયામાં જડેલો સં. ૧૫૧૯(ઈ.સ. ૧૪૬૩)ને એક પાળિયો જોવામાં આવ્યો છે, જેમાં રાણું ભાણે એના બાલપુત્ર ખીમકરણને ત્યાંના ભગવાન નારાયણને પગે લગાડવાનું લખ્યું છે એટલે ૧૬૪ મા રાણ રાણોજી ૩ જા (ઈ.સ. ૧૩૯૨) અને ૧૬૫ માં રાણું રાણાજી ૪ થા (ઈ સ. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] સમકાલીન રાજ્ય ૧૬૯ ૧૪૯૨) વચ્ચે ૧૦૦ વર્ષનો મોટો ગાળો ખાલી પડે છે. આ ગાળામાં ભાણજી ૬ કે, ખીમકરણ ૧લે અને ગસા(તા. પોરબંદર, જિ. જૂનાગઢ)ના સં. ૧૫૩૬ (ઈ.સ. ૧૪૮૦)ના “પાદશાહ શ્રી મહમંદના રાજ્યમાં જેઠવા શ્રી વિકમાત'ના સમયના એક વાવ કરાવ્યાના લેખ પ્રમાણે રાણો વિકમાત૮° સત્તા ઉપર આવ્યું હોય તો વંશાવલી આ રૂપ ધારણ કરે : ૧૬૪ અ. રામદેવ (૨) ૧૪૦૪ માં હયાત ૧૬૪ આ. સંઘજી ૧૪૨ માં હયાત ૧૬૪ ઈ. ભાણજ૮૧(૬) ૧૪૬૩ માં હયાત ૧૬૪ ઈ. ખીમકરણ (૧) ૧૮૬૩માં હયાત ૧૬૪ ઉ. વિકમાત (૩) ૧૪૮૦ માં હયાત અને એના પછી વંશાવળી પ્રમાણે ૧૬૫ રાણાજી (૪) ૧૪૯૨ આમ મળેલી વંશાવલીના આંક ૧૬રને અને સુધારેલી વંશાવલીના આંક ૧૬૪ને રાણજી ૩ જો ઈ.સ. ૧૩૯૨ માં અને ૧૬૫ને રાણજી ૪ ઈ.સ. ૧૪૯રમાં હેતાં વચ્ચે પાંચ રાણા મુકાતાં એ ૧૦૦ વર્ષને ગાળો પૂરી શકાય છે. અહીં વચ્ચે એક વંશાવલી પ્રમાણે “મેહછ” જાણવામાં આવ્યો છે, તો એ ૧૬૫ અ. મેહછ૮......... અહીં એને રણજી અને રાણાશ્રી ખીમાજી વચ્ચે મૂક્યો છે. આ પછીની વંચાવલી : ૧૬૫ આ. રામજી અને ૧૬૫ ઇ. મેહ.......... ૧૬૬ ખીમજી (૨) ૧૫ર ૫ ૧૬૭ રામદેવજી (૩) ૧૫૫૦ રાણપુરમાં રહી જ્યારે રાણો રામદેવજી ૩ જે રાજ્ય કરી રહ્યો હતો ત્યારે જામનગરમાં રહી જામ સત્રસાલ કિંવા સતેજી પિતાના રાજ્યની સીમા વધારવાનો પ્રબળ પુરુષાર્થ કરી રહ્યો હતો. એણે પિતાનાં સગા ભાણેજ રાણા રામદેવજીનું રાજ્ય ખૂંચવી લેવાને પ્રપંચ શરૂ કર્યો. એક વિવાહ પ્રસંગે નિમંત્રણ મેકલી સતાજીએ રામદેવને તેડાવી પોતાના રાજ્યમહેલમાં જ ઘાત કરા-૩ અને રાણનો પ્રદેશ દબાવવાનો આરંભ કર્યો. રામદેવના પુત્ર ભાણજી ૭ માએ સત્તાસૂત્ર ધારણ કર્યો, પણ જામનો ઉપદ્રવ વધી પડતાં રાણપુર છોડી ટીંબી (ટીંબડી, તા. ભાણવડ, જિ. જામનગર.) જઈ, રાજકુટુંબના રક્ષણ માટે સેઢાણ (તા. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] સલ્તનત કાલી [31. પેારબંદર, જિ. જૂનાગઢ) જઈ રહ્યો.૪ જામનાં સૈન્યેામે બરડાની ધારે વધતાં વધતાં પેરમંદરની ખાડીના ઉત્તર કાંઠે આવેલા મેાખીરા (તા. પેારબંદર, જિ. જૂનાગઢ) ગામ સુધી વધી ત્યાં જકાતી થાણું સ્થાપ્યું. રાણા ભાણજીને આ દરમ્યાન તાવ લાગુ પડડ્યો ને સત્તાના ચાર મહિને જ મરણ પામ્યા. આમ— ૧૬૮ ભાથુજી (૭) ૧૫૭૪ અને એના પછી......... ૧૬૯ ખીમેાજી (૩) ૧૫૭૪ ખીમેાજી સત્તા ઉપર આવ્યા તેની સામે પણ જામને ઉપદ્રવ પ્રબળ માત્રામાં જારી રહ્યો. ખીમેાજી સગીરાવસ્થામાં હાઈ વિધવા માતા કલાંબાઈએ વાલી દરજ્જે સત્તા-સૂત્ર હાથ ધર્યાં. આ સમયે પારદરની પૂર્વ દિશામાં ખાડીના કાંઠે આવેલા છાયા(તા. પારખંદર, જિ. જૂનાગઢ)માં રાજધાની ફેરવી લેવામાં આવી હતી.૮૫ આ સમયે બરડાનેા સમગ્ર પ્રદેશ જામની સત્તા નીચે આવી ચૂકયો હતા. ૪. દક્ષિણ સૌરાષ્ટ્રના વાવશ પૂર્વે (ગ્રંથ ૪, પુ. ૧૫૧માં) સૂચવાયુ છે તે પ્રમાણે વાજા રાજવી રાજશ્રી છાડાના પૌત્ર વયજલદેવ સ’. ૧૩૫૭ (ઈ.સ. ૧૩૦૧) સુધી હયાત હતા. એના પછી એનેા પુત્ર મૂધરાજ ( કે મેધરાજ) સત્તાધારી બન્ને હાવાનું જણાય છે. ધામળેજ( તા. વેરાવળ-પાટણુ, જિ. જૂનાગઢ )ના સં. ૧૪૩૭(ઈ.સ. ૧૩૮૦ )ના અભિલેખ ૮૬ પ્રમાણે રાજા ભમે પેાતાના ભાઈ ‘મેધનૃપતિ'ની પરલોક યાત્રા સફળ થવા માટે મેધપુર ગામ દાન આપ્યાનું મળે છે; આ પહેલાંના સ’. ૧૪૩૨ ( ઈ.સ. ૧૩૭૬ ) ના પ્રભાસપાટણના મેટા દરવાજાને લેખ૭ જાણવા માં આવ્યા છે. તેમાં ભ્રમ પ્રમાસ પાટણને શાસક હાવાનું સૂચિત છે. હકીકતે, ઈ.સ. ૧૩૬૯ માં ઝફરખાને પ્રભાસપાટણ પર ચડી આવી સેામનાથ મદિરને ભ્રષ્ટ કર્યું ત્યારે ત્યાંના જંગમાં મેધરાજ માર્યો ગયા હશે.૮૮ ભના સમયમાં કોઈ ઉપદ્રવ થયા જાણુવામાં આવ્યા નથી. ભ્રમ આ પછી થાડા જ સમયમાં ગુજરી ગયા જણાય છે, કારણ કે ઊના પાસેના ફૂલકા (તા. ઊના, જિ. જૂનાગઢ) ગામમાંથી મળેલા સ. ૧૪૪૩(ઈ.સ. ૧૩૮૬)ના પાળિયાના લેખમાં રાજશ્રી શવગણુ(શિવગણુ)નું રાજ્ય નિર્દેશાયુ છે. ભ અને શિવગણુ વચ્ચેના સ ંબંધ પકડાતા નથી. શિવગણુ શક્તિશાળી રાજવી જણાય છે. એનું ‘શિવરાજ’ નામ પણ જાણુવામાં આવ્યું છે. ઈ.સ. ૧૩૯૩ માં શિવરાજે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] સમકાલીન રાજે [૧૭૧ ચોરવાડ (તા. માળિયા-હાટીના, જિ. જૂનાગઢ) ઉપર હુમલો કર્યો ત્યારે ચૂડાસમા વંશના ગુહિલેામને પાત્ર પાથાક એની સામે લડતાં માર્યો ગયો હતે. • | ગુજરાતના સૂબા ઝફરખાને આક્રમણ ઈસ. ૧૩૯૬ માં કર્યાનું અને સમનાથના મંદિરના વિધ્વંસ કરી મોટા મોલવીઓ અને કાયદાનો અમલ કરવા કાઓ નીમ્યાનું મુસ્લિમ ઇતિહાસકારો જણાવે છે, આમ છતાં સં. ૧૪૫૭(ઈસ. ૧૪૦૧)ના સુત્રાપાડા (તા. પાટણ, જિ. જુનાગઢ) નજીકના, ભૂવાટીંબી ગામના શિલાલેખમાં શિવગણનું એ પંથક ઉપર રાજ્ય હોવાનું લખ્યું છે, એટલે ઉપરનો ઉપદ્રવ ક્ષણજીવા જ હશે અને પ્રભાસપાટણના પંથકમાં શિવગણ સલામતીપૂર્વક રાજ્ય કરતો રહ્યો હશે. શિવગણના જ સત્તાકાલમાં ઈ.સ. ૧૪૦૨ માં ફરીથી ઝફરખાન સોમનાથ ઉપર ચડી આવેલ અને હિંદુઓને દીવ સુધી તગેડી મૂક્યા એવું પણ નોંધાયેલું છે (આ પૂર્વે પૃ. ૪૪). એ ગયા પછી ગમે તે રીતે કરી શિવગણ વહીવટ કરતો લાગે છે, અથવા તો એનો પુત્ર બ્રહ્મદાસ આવી ગયો હશે. આ પછી સં. ૧૪૬૨(સ. ૧૪૦૬)માં પ્રભાસપાટણના શિલાલેખમાં જણાવ્યા મુજબ શ્રી પત્તનમાં શિગ(વ)નાથના પુત્ર બ્રહ્મદાસના વિજયરાજયમાં હેબતખાન, મલિક સાલ અને મલિક તેરે મોટી સેના સાથે શહેર ઉપર આક્રમણ કર્યું તે વખતે બ્રહ્મદાસના પક્ષે લડતાં ફરીદ નામને વોર માર્યો ગયો, એવો નિર્દેશ થયે હે ઈ શિવનાથ-શિવગણના પુત્ર બ્રહ્મદાસની એ સમયે પ્રભાસપાટણના પ્રદેશ પર સત્તા હતી અને ઈ.સ. ૧૪૮૧ થી ૧૪૦૬ વચ્ચે શિવગણનું અવસાન થતાં એને પુત્ર બ્રહ્મદાસ સત્તાધીશ થયે હશે. આ પછી પ્રભાસપાટણના વાજા રાજાઓ વિશે કશો ઉલ્લેખ મળતો ન હેઈ, ઈ.સ. ૧૪૧૪ માં અમદાવાદને સુલતાન અહમદશાહ ૧ લે જનાગઢના રા' ઉપર પ્રભુત્વ જમાવી પ્રભાસ પાટણ ઉપર ધસી ગયો ત્યારે વાજાઓની સત્તા નાબૂદ થઈ ચૂકી હોય અને માંગરોળની જેમ મુસ્લિમ સત્તા નીચે એ મુકાઈ ગયું હોય. પ. માંગરોળમાં તિમિઝી સૈયદો અને કાજ શેખો વાઘેલા કર્ણદેવનું શાસન મંગળ–સોરઠ(જિ. જૂનાગઢ) ઉપર સં. ૧૩૫(૩) (ઈ.સ. ૧૨૯૭)માં હતું.૯૩ એ પછી આ પ્રદેશ પર જૂનાગઢ-વંથળીના ચૂડાસમાઓની આણ નીચે સ્થાનિક શાસકે રાજ્ય કરતા હોવાનું જણાય છે, પગ એમ ની વિગત મળતી નથી. વચ્ચે વચ્ચે અહીં મુસ્લિમ થાણું પણ સ્થપાયાં હતાં.૯૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨), સસ્તનન કાલ [ ગુજરાતના સૂબા તરીકે ફીઝ તુગલના સમયમાં જ્યારે ઝફરખાન ફારસી હતો ત્યારે ઈસ. ૧૭૬૮માં શરૂખાન, ઇઝ-ઉદ્દીન અને હઝરત મખદુમ સૈયદ સિકંદરની સરદારી નીચે સૌરાષ્ટ્રની દક્ષિણને પ્રદેશ કબજે લેવા દિહીથી લશ્કર મોકલવામાં આવેલું. એ સમયે કોઈ કુમારપાલ મંગરોળમાં સત્તારથાને હતો જે યુદ્ધમાં ભરાતાં તેમ શરૂખાન પણ ભરાઈ જતાં ઇઝ-ઉદ-દીને માંગરોળનો કબજે લઈ નાયબ સેનાપતિ સૈયદ સિકંદરને માંગરોળને વહીવટ અને પિતે દિલ્હી ચાલ્યો ગયા.૫ તિરમિકી સૈયદની સત્તા આમ સૈયદ સિકંદરથી સ્થપાઈ, પરંતુ એણે પશ્ચિમ બાજુ દોઢેક માઈલ ઉપર નવું વસાવેલું આદુમપુર સ્વીકાર્યું અને માંગરોળ પરગણાને વહીવટ પિતાના સસરા મલિક ગોહરને સોંપે ! આ સત્તા માંગરોળ ખાતે મર્યાદિત હતી. પ્રબળતા તે ઈ.સ. ૧૩૯૫-૯૬માં ઝફરખાન દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપર ચડી આવ્યો ને સાર્વભૌમ શાસન ચૂડાસમાઓ તેમ વાજાઓ અને જેઠવાઓ ઉપર સ્થાપ્યું ત્યારે જ થઈ. હિ. સ. ૭૯૯ (ઈ.સ. ૧૩૯૬) ના માંગરોળના એક સંસ્કૃત-ફારસી દ્વિભાષી શિલાલેખમાં, ફિરોઝ તુગલુક પછી થોડા સમય માટે એનો નાનો પુત્ર નુસ્મતખાન દિલ્હીમાં સત્તા ઉપર હતો ત્યારે માંગરોળ મલિક યાકૂબની સત્તા નીચે હતું.૭) પાછળથી કાજી શેખોનું મોડેથી શાસન થયું. તેઓનો પૂર્વ પુરુષ શેખ જલાલુદ્દીન કાજી પણ સૈયદ સિકંદર સાથે જ આવેલો.૯૮ સૈયદ સિકંદરના વંશજો “બડી મેડી’ના પીર કહેવાય છે અને નાના ગિરાસદાર છે. ૬. ઝાલા વંશ ઝાલા વંશની જે વંશાવલી એચ. વિબફેર્સ બેલે તારવી આપી છે તે પ્રમાણે પાટડીની મુખ્ય શાખાનો સાંતલજી ઈ.સ. ૧૩૦૫ માં સત્તા ઉપર આવ્યા હતે. ઈન્દ્રવદન ન. આચાર્યે પોતાના ઝાલા રાજવંશના મહાનિબંધ માટે મેળવેલાં સાધનોમાં એક મહત્વનું સાધન સં. ૧૩૦૫(ઈ.સ. ૧૨૫૯)નું સાંતલના પુત્ર વિજયપાલના સમકાલીન હેમપ્રભસૂરિચિત શૈલય-પ્રકાશ ગ્રંથનું મળ્યું છે.૯૯ આ સૂરિ સમકાલીન ન હોઈ વિજપાલના પિતા સાંતલજીનો સમય ઈ.સ. ૧૨૫૯ થી પણ જૂના સમયમાં જાય છે. આચાર્યના જણાવ્યા પ્રમાણે ર૦° વિજયપાલ પછી રામસિંહજી, વૈરિસિંહજી, રણમલ, શત્રુશલ્ય અને જૈતસિંહજી–એક પછી એક વંશજો સત્તા ઉપર આવ્યા હતા, તેમાંના જૈતસિંહને સમય એક શિલાલેખને આધારે ઈ.સ. ૧૪૦૦ને નિશ્ચિત છે, જે વર્ષે ‘જયક (જૈતસિંહે) કોટવાવ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૭ સુ] સમકાલીન રાજ્યા [૧૭૩ સ’. ૧૪૫૬ (ઈ.સ. ૧૪૦૦)ના માધ વિષે આઠમને દિવસે બધાવી પુરી કરી હેવાનુ એમાં જણાવવામાં આવ્યું છે. ૧-૧ વિજયપાલ અને જૈતસિંહ વચ્ચેના રાજવીઓના ગાળા ૧૪૫ જેટલાં વર્ષેદને રહે છે, જેમાં વચ્ચે છ રાજવી રાજ્ય કરી ગયા છે. આમને રાજવી દીઠ આશરે ૨૩ વર્ષોંને રાજ્યકાલ કહી શકાય. મુહમ્મદ તુગલુક (ઈ.સ. ૧૩૨૫-૧૩૫૧) દિલ્હીમાં સત્તા ઉપર હતા ત્યારે તગી નામના સરદારે ગુજરાતમાં ઈ.સ. ૧૩૪૭ ના વર્ષમાં કેંદ્રની સત્તા સામે બળવા ાકાર્યા હતા, ત્યારે હારી જતાં બળવાખોરેામાંના કેટલાક પાટડીના શાસક વૈરિસિ ંહ(અંદાજે ઈ.સ. ૧૩૩૬-૧૩૫૫)ને આશ્રયે ગયા હતાં. ઈ.સ. ૧૩૫૧ આસપાસ સત્તા ઉપર આવેલા શત્રુશલ્યે લક્ષડેામ કર્યું હોવાની બાબત પણ એક લેખને આધારે જાણવામાં આવી છે. ૧ ૦ ૨ સુલતાન અહમદશાહ ૧ લાના સમયમાં અમીરાએ કરેલા બળવામાં ઈડરના રાવ, પાવાગઢના ચૌહાણ અને પાટડીના ઝાલાએ બળવાખેારાને ટકા આપ્યા હતા. ૧૦૩ સુલતાનના પ્રતિનિધિ લતી ખાન સામે જૈતસિંહ ટકી શકી શક્યો નહેાતે।. મુસ્લિમ સત્તા સાથેના સંઘર્ષમાં જૈતસિહુને સફળતા ન મળતાં યા અન્ય કોઇ મહત્ત્વના કારણે પાટડીમાંથી બદલી ઈ.સ. ૧૪૧૬ માં એણે માંડલમાં રાજધાની કરી, અહીં પણ સ્વતંત્રતા તે ટકાવી શકાઈ નહિ,એ મંડલમાંના એક દ્વિભાષી શિલાલેખ ઉપરથી સમજી શકાય છે. રાજવીનેા ‘રાણક-કાન્હા ’થી આ લેખમાં નિર્દેશ થયા છે. ૧ ૧૦૪ ઝાલા રાજવીએ, આ લેખ પ્રમ ણે સુલતાનની સત્તા માન્ય કરી લીધી સમજાય છે. ઝાલાને માંડલમાં પણ સલામતી લાગી નહિ અને ઈ.સ. ૧૪૨૬ માં માત્ર દસ વર્ષના ગાળામાં રાજધાની બદલવી પડી અને કચ્છના અખાતના કાંઠા નજીક કંકાવટ (કુવા)માં જઈ રહેવું પડ્યું. ત્યાંના એક પુરાણા કૂવાની દીવાલે ‘રાણુશ્રી રણવીર' અક્ષરે! મળે છે, એટલે અહીં રાજવાની બદલાઈ ત્યારે જૈતસિંહની પછી સત્તા ઉપર આવેલા એના પુત્ર રણવીરે શહેરની આબાદી કરી એવું આનાથી માલૂમ પડે છે. વળી કાઠા પાસેના મતવાલાના ઉપરના ચાપડામાં ‘રાશ્રી ભીમ’ અક્ષરે। પણ જોવા મળે છે. આ ભીમરાણા રણવીરને પુત્ર છે અને વંશાવલી પ્રમાણે .સ. ૧૪૪૧ માં સત્તા ઉપર આવેલા એ રણવીરના અવસાને ઈ.સ. ૧૪૬૦ માં સત્તા ઉપર આવેલા એને પુત્ર જ છે. આ ભીમ તે એ જ ઝલેશ્વર ભીમ છે કે જેની કુંવરી ઉભ'નાં લગ્ન જૂનાગઢના છેલ્લા રા’માંડલિક ૩ જા સાથે થયાનું મળ્યુ©ીજ-મહાદાત્મ્ય માં વવાયુ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪) સલ્તનત કાલ [. આ ભીમનું ઈ.સ. ૧૪૭૯-૮૦માં અવસાન થતાં એને પુત્ર વાઘજી સત્તાસૂત્ર ધારણ કરે છે. આ રાણુ વાઘજીના સમયના ચાર શિલાલેખ રામપુર(જિ. સુરેન્દ્રનગર)માંથી મળેલા, જે સં. ૧૫૩૮ના માધ સુદિ ૧૩ શુક્રવાર (તા. ૧-૨-૧૪૪૨)ના છે, જેમાં સાર્વભૌમ સત્તા “પાતસા શ્રી મહમૂદની અને પ્રદેશ સત્તા “રાણશ્રી વાઘજીથી સૂચવાઈ છે. ૫ મહમૂદ બેગડાએ જુનાગઢ સેરઠમાંથી ચૂડાસમાઓની સત્તાને ઉખેડી નાખતાં રા' માંડલિકની સાથે સગપણ ધરાવતા ઝાલાઓને પણ કચડી નાખવાનો પ્રયત્ન થયા. જૂનાગઢને સૂબો ખલીલખાન એક પ્રબળ સેના લઈ ઝાલાવાડના પ્રદેશ પર આવ્યો, જેનો સૈજપુર (અજ્ઞાત) પાસે રાણ વાધજીને મુકાબલે કરવાને છે. અહીંના યુદ્ધમાં વાઘજીને વિજય થયું. આ સાંભળતાં મહમૂદે એને ઉચછેદ કરવાની દૃષ્ટિએ ઈ.સ. ૧૪૮૬ માં અચાનક ચડાઈ કરી કૂવને ઘેરો ઘાલ્યો. અહીં થયેલા યુદ્ધમાં વાધછ ભરાયો અને ઝાલા સત્તાને કૂવામાંથી ઉઠેદ થઈ ચૂક્યો. ઝાલાવાડમાં અહીં ખેલાયેલ ભીષણ યુદ્ધ “કુવાના કેર' તરીકે જાણીતું છે. • (૧) હળવદ-ધ્રાંગધાને ઝાલા વંશ કુંકાવટી યાને કૂવામાં મુસ્લિમ થાણું બેસી જતાં વાઘજીના પુત્ર રાજોધરજીએ ઈ.સ. ૧૪૮૮ માં હળવદ(જિ. સુરેંદ્રનગર)ને પસંદ કર્યું અને ત્યાં રાજધાની કરી. રાજોધરજીએ હળવદમાં સિદ્ધપુરથી ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોને બોલાવી વસાવ્યા અને દાન દીધાં. આજે ઝાલાવાડમાં ઔદીચ્ય બ્રાહ્મણ (હાલ “ઝાલાવાડી' કહેવાય છે તે) તેઓની વિશાળ વસ્તીના મૂળમાં આમ હળવદ બન્યું. એ આજે પણ મૂળ સ્થાન તરીકે માન્ય છે. હળવદની બીજી મહત્તા એ છે કે પછી ધ્રાંગધ્રામાં રાજધાની ખસી છતાં નવા રાજાને રાજ્યાભિષેક રાજોધરજીએ બનાવેલા નાના મહેલ ટીલામેડી’ના સ્થાનમાં જ થતો. રાજોધરજીનું અવસાન થતાં એને પુત્ર રાણોજી ઈ.સ. ૧૫૦૬ માં સત્તા ઉપર આવ્યું. એના પર વર્ચસ તે અમદાવાદના મુઝફરશાહ ૨ જાનું હતું એવું કૂવા ગામની એક વાવના સં. ૧૫૭૨(ઈ.સ. ૧૫૧૫)ના લેખથી સમજાય છે. • ઈ.સ. ૧૫૩ માં રાણોજ અવસાન પામતાં એને પુત્ર માનસિંહજી સત્તા પર આવ્યો. ૧૮ એના સમયના વેળાવદર (તા. વઢવાણ)ના લેખ (સં. ૧૫૮૪ ઈ.સ. ૧૫૨૮)માં સાર્વભૌમ સત્તા બહાદુરશાહની જણાવેલી છે, જ્યારે હામપર (તા. ધ્રાંગધ્રા)ના (સં. ૧૪૫૩-ઈ.સ. ૧૫૩૨) બે લેખેમાં હામપરના થાણદાર તરીકે મહામલિક અયાજવલીનું નામ જોવા મળે છે.• Page #206 -------------------------------------------------------------------------- ________________ ૭ ભુ] સમકાલીન રાજ્યે [૧૭૫ ઈ.સ. ૧૫૩૦ માં માનસિંહજીએ પેાતાના પિતાના શત્રુ, દસાડાના મલિક પર ચડાઈ કરી દસાડા કબજે કરતાં સુલતાને ખાનખાનાનને મેટી ફાજ લઈ માકલી માનસિંહજી પાસેથી હળવદ પડાવી લીધું. પરિણામે માનસિંહજીએ કચ્છમાં જઈ ગુજરાત સામે બહારવટું ખેડયું. અ ંતે સમાધાન થતાં વીરમગામ અને માંડલ સુલતાને ખાલસા કર્યાં અને માનસિંહૈ આકીના પ્રદેશ સભાળી લીધેા. ઉપરના હામપરના લેખ આ પછીના છે. માનસિંહજીના અવસાન બાદ રાયસિંહજી ઈ.સ. ૧૫૬૪માં સત્તા ઉપર આવ્યા. એને પેાતાના ભાણેજ ધ્રાળના જાડેજા જામ જસા સાથે યુદ્ધ થયેલું, જેમાં જસેા માર્યાં ગયે।. એની કુમકે આવેલા કચ્છના રાવ પણ માળિયા પાસે યુદ્ધમાં માર્યાં ગયેા. મુધલ બાદશાહ અકબરે ગુજરાત જીત્યુ' ત્યારે માનસિંહજી પેાતાના પ્રદેશ પર સત્તા ધરાવતા ડાવાનુ જણાય છે. (૨) લીંબડીની શાખા ગ્રંથ ૪ થ (પૃ. ૧૫૮)માં જણાવ્યા પ્રમાણે સાધાજી ( અથવા સાંગાજી)ના રાજ્યકાલ પૂરા થતાં એના પછી શેષમલ સારંગ લાખા અને વજેરાજા સત્તા પર એક પછી એક આવેલા. વજેરાજ પછી એને યુવરાજ નાગજી સત્તા પર આવ્યા ત્યારે અમદાવાદમાં સુલતાન અહમદશાહ સત્તા ઉપર હતેા. નાગજીએ શિયાણી પરગણુ બથાવી પાડતાં સતનત સાથે વેરનાં ખી વવાયાં. નાગજી પછી ક્રમે ઉદયભાણુ ખેતાજી ભાજરાજ અને ખેતાછ સત્તાધીશ બનેલા. એના સમયમાં આંતરિક યુદ્ધ ખેલાયાં, અનેા લાભ મહમૂદ બેગડાએ લીધા. એણે લશ્કર મેાકલી શિયાણી અને જાંખુ (તા. લીંબડી) પડાવી લીધાં. એના પછી સાંગેાજી સત્તા ઉપર આવ્યો. એણે જાંખુ ફરી હસ્તગત કરી સત્તા સ્થિર કરી. એના પછી એને યુવરાજ સાઢાજી અને એના પછી આસકરણ સત્તા ઉપર આવ્યેા. ઈ.સ. ૧૫૭૩ માં ગુજરાતમાં મુઘલ સત્તા સ્થપાતાં આસકરણે મુધલ સત્તાના હુમલાઓથી બચવા જાંબુ છે।ડી શિયાણીમાં રાજધાની સ્થાપી (ઈ.સ. ૧૫૮૩). ૭. સાઢા પરમાર વશ સૌરાષ્ટ્રમાં પરમારાનું એક જ રાજ્ય મૂળીનું જાણવામાં આવ્યું છે. આ વંશ સાઢા પરમાર' તરીકે જાણીતા છે. પરમારા ઈ.સ. ૧૪૭૦-૭૫ ની વચ્ચેના ગાળામાં સૌરાષ્ટ્રમાં આવ્યા હાવાનું જણાય છે, એમને આગેવાન ‘લખધીર’ કરીને હતેા, જેણે પેાતાની બહેનનું સગપણુ હળવદના રાણા રાજોધરજી સાથે કર્યું... હતુ. રામપુર (જિ. સુરેંદ્રનગર) ના ઈ.સ. ૧૪૮૨ ના લેખેામાં હળવદના વાઘેાજીના Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૧. સતનત કાલ મિ. શાસનકાલમાં સુલતાનના પ્રતિનિધિ તરીકે જે લખધીર અને હાદા નામના બે પરમાર અધિકારી નિદેશાયા છે ૧૧૧ તેમાંને લખધીર એ મૂળીમાં સત્તા સ્થિર કરનાર વ્યક્તિ લાગે છે અને આમ એ મહમૂદ બેગડાના સમકાલીન હતો. એમ કહેવાય છે સેઢા પરમારે થરપારકર તરફથી આવી થાન ચોટીલાના વિસ્તારમાં સ્થિર થયા હતા. એ પછી વઢવાણના વાઘેલા વીસલદેવે એમને મૂળી નજીક ભગવાના કાંઠાના પ્રદેશ છાવણી કરી વસવા દીધા. અહીં અવારનવાર થયેલાં ઘમસાણોમાંથી પાર ઊતરતાં એ ચોટીલાના પ્રદેશમાં સત્તા જમાવવા શક્તિભાન થયા હતા. લખધીરના નામ સાથે જેને રામપુરના શિલાલેખમાં ઉલ્લેખ થયેલ છે તે હાદો ઉફે હાલે મુસ્લિમ ધર્મ સ્વીકારીને બેગડા પાસેથી રાણપુર જાગીરમાં પામે અને એના નાના ભાઈએ પણ મુસ્લિમ ધર્મ સ્વીકારી બોટાદની ચોવીસી મેળવી. ધાડપાડુ સાથેની અથડામણમાં લખધીર અવસાન પામતાં એની પછી એનો પુત્ર ભોજરાજજી અને એના પછી એને પુત્ર ચાજી અને એના પછી એને પુત્ર રતનજી સત્તા ઉપર આવ્યો. રતનજીના સમયમાં જૂનાગઢ ખાતે અમીનખાન ગેરી સૂબે હતો. એણે ખંડણી ઉઘરાવવા ફેજ મેકલેલી, પણ ખંડણી જેટલાં નાણાં ન આપી શકતાં ત્યાં મુસ્લિમ થાણું મુકાયું. એ ઉપરથી રતનજીએ બહારવટું ખેડયું, પણ કેઈએ એને ફસાવી થાણદારને સોંપી આપે, જેણે એને મારી નાખ્યો. આ અરસામાં કાઠીઓ કચ્છના રણને પેલે પારથી આવી લાગ્યા અને એ લોકેએ ચોટીલામાંથી પરમારને હાંકી કાઢયા. એ સમયથી પરમારના હાથમાં માત્ર મૂળીને અને આસપાસના મર્યાદિત પ્રદેશને જ કબજો રહ્યો. ૧૧૨ ૮. ગહિલ વંશ (૧) ગેહિલવાડના ગૃહિલાની ૧લી શાખા ગોહિલવાડમાં ગૂહિતી શાખાની સ્થાપના કરનાર સેજકજી (સ. ૧૨૪૦૧૨૯૦)નો પુત્ર રાણાજી (ઈ.સ. ૧૨૯૭-૧૩૦૯) અને જૂનાગઢના રા'ખેંગારને પુત્ર રા’ મેં ઘણું અલાઉદ્દીનના પાટણને સૂકા આપખાન પછી આવેલા ઝફરખાન (1 લા)ના આક્રમણમાં હાર્યો અને માર્યા ગયા (ઈ.સ. ૧૩૦૯), આથી કુમાર મોખડોજી (ઈ.સ. ૧૩૦૯-૧૩૪૭) દક્ષિણ તરફ ખસ્યા અને વાળાઓ પાસેથી ભીમરાડ અને પછી કેળીઓ પાસેથી ઉમરાળા કબજે કરી પિતાની રાજધાની ત્યાં સ્થાપી. એ પછી ખબર કબજે કરી, મુસ્લિમ કાતીઓની ઘોઘામાંથી Page #208 -------------------------------------------------------------------------- ________________ ૭ મુ) સમકાલીન રાજ્ય [૧૭૭ હાંકી કાઢયા અને આગળ વધી બારિયા કેળીઓ પાસેથી ખંભાતના અખાતમાં આવેલ પીરમ બેટ કબજે કરી ત્યાં રહેવાનું શરૂ કર્યું. મુસિલમ કાતીઓની સત્તા નીચેનું ઘોઘા કબજે કર્યું, તેથી ખીજવાઈને દિલ્હીના સુલતાન મુહમ્મદ તુગલૂક એના ઉપર ચડી આવ્યા. મોખડાજી બહાદુરીથી લડતાં યુદ્ધમાં માર્યો ગયે (ઈ.સ. ૧૩૪૯). એને યુવરાજ ડુંગરજી ઉડસરવૈયાવાડમાંના હાથસણી (તા. પાલીતાણું) તરફ નાસી છૂટયો. નાને કુમાર સેમરસિંગજી રાજપીપળા ગયો ને ત્યાં પિતાની માતાના પિતાની ગાદીએ બેઠો. મુહમ્મદ ગોહિલવાડમાંથી પાછા ચાલ્યો જતાં ડુંગરજીએ પોતાનો પ્રદેશ પુનઃ પ્રાપ્ત કરી લીધો. ડુંગરજીનું અવસાન (સંભવતઃ ઈ.સ. ૧૩૭૦ માં) થતાં વિભાજી અને એના પછી કાનજી (ઈ.સ. ૧૩૯૫-૧૪૨૦) સત્તા પર આવ્યા. એ પણ અવસાન પામતાં એને પુત્ર સારંગજી ગાદીએ આવ્યો. આ સમય દરમ્યાન અમદાવાદમાં સલ્તનત સ્થપાઈ ચૂકી હતી અને મુસ્લિમ સેના સૌરાષ્ટ્રમાં ખંડણી ઉઘરાવવા નીકળી હતી. ગોહિલવાડમાં આવતાં સારંગજીના કાકા રામજીએ ખંડણીને થોડા ભાગ ચૂકવી બાકીના ભાગ માટે સારંગજીને સુલતાનને ત્યાં મોકલી આપ્યો અને રામજીએ સત્તાસૂત્ર ધારણ કર્યો. સારંગજી અમદાવાદમાંથી છટકયો અને ચાંપાનેરના રાવળની મદદ લઈ ઉમરાળા તરફ નાસી આવ્યો. રામજીએ શરૂઆતમાં એને સત્તા સૂત્ર સોંપવામાં આનાકાની કરી, પરંતુ છેવટે એણે ઉમરાળા આવીને ગાદી સારંગજીને સોંપી. રામજી ઘોઘામાં રાજ્ય કરતો હતો તેથી એના વંશજો ત્યારથી “ઘોઘારી ગોહિલો’ કહેવાતા થયા. આ સમયથી સારંગજી ચાંપાનેરના રાવળને આપેલા વચન પ્રમાણે “રાવળ’ કહેવાવા લાગ્યો. સારંગજીના અવસાને એને કુમાર શવદાસ (ઈ.સ. ૧૪૪પ-૧૪૭૦) અને એના પછી જેતોજી (ઈ.સ. ૧૪૭૦–૧૫૦૦) આવ્યો. એને બે કુમાર હતા તેમને રામદાસજી (ઈ.સ. ૧૫૦૦-૧૫૩૫) ગાદીપતિ થયો અને ગંગાદાસજીને ચમારડીની જાગીર મળી. આ ગંગાદાસજીના વંશજો એનાથી “ચમારડિયા ગોહિલ કહેવાતા થયા. રામદાસજીના ત્રણ કુમારોમાંથી મોટો સરતાનજી (ઈ.સ. ૧૫૩૫– ૧૫૭૦) એના પછી સત્તાધારી બન્યો. સાદૂલજીને અધેવાડા (તા. ભાવનગર) મળ્યું અને ભીમજીને ટાણા (તા. શિહેર) જિવાઈ માટે મળતાં એના વંશજો “ટાણિયા રાવળ” કહેવાતા થયા. સરતાનજી પછી એને કુમાર વિસોજી (ઈ.સ. ૧૫૭૦–૧૬૦૦) ગાદીપતિ બન્યો. બી જ કુમારોને જુદી જુદી જાગીર આપી. એ પ્રમાણે તે તે જાગીરમાં ગયેલા દેવજીના “દેવાણી, વીરોજીના “વીરાણુ ઈ-પ-૧૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ મિ. ૧૭૮] સલ્તનત કાલ અને મકાજીના મકાણી શાખાના ગોહિલે કહેવાયા. વીરજીને વાઘજી નામનો પુત્ર થયેલો તેના વંશજ “વાઘાણ” કહેવાયા. વિસના સમયમાં શિહેરના ઔદીચ્ય બ્રાહ્મણનાં બે કુટુંબ જાની અને રાણ વચ્ચે ઝઘડો થતાં જાનીઓએ ઉમરાળાના વિસાજીની અને રાણાઓએ એના પિતરાઈ કાંધાજીની મદદ માગી. વિસે એક ડુંગરને રસ્તે થઈને કાંધાજી ઉપર શિહેરમાં હલે લઈ ગયો ને કાછને હાંકી કાઢી, શિહોરને કબજે લઈ એણે એને જ રાજધાની કરી ત્યાં કિલો બંધાવ્યો. ૧૧૩ હ, ઈડરને ઠેડ વંશ ઈડરના રોની પૂર્વે સં. ૧૩૦૨ (ઈ.સ. ૧૨૪૬) માં ઈડરમાં રાવ સેનીંગજી રાઠોડે સત્તા હસ્તગત કરી તે પૂર્વેને ઈતિહાસ માત્ર અનુકૃતિઓના બળ ઉપર નિર્ભર છે. કલિયુગનાં ૨૩૨૨ વર્ષ વીત્યા બાદ છવદુગ” (ઈડર)માં કઈ વેણુવચ્છ નામને રાજવી રાજ્ય કરતા હતા. એ પછી ભીલ લોકોનું શાસન હતું, જેમની પાસેથી ગુહાદિયે (સિસોદિયાઓના પૂર્વજે) એ પ્રદેશ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. ગુહાદિયની ૮મી પેઢીએ ઈડરમાં નાગાદિત્ય નામને રાજા હતો, જેનું ભીલોએ ખૂન કરી આ પ્રદેશ પર ભીલ વંશની સ્થાપના કરી. એમનું પ્રભુત્વ ઝાઝે સમય ન રહ્યું અને એમની નબળાઈનો લાભ લઈ મારવાડના મંડોવરના પ્રતીહારોએ ઈડર ઉપર ચડાઈ કરી પ્રદેશ હસ્તગત કર્યો. આ વંશને છેલ્લો રાજા અમરસિંહ હતો. પૃથુરાજ ચૌહાણ અને મુહમ્મદ ઘોરી વચ્ચે થાણેશ્વરનું યુદ્ધ ખેલાયું ત્યારે આ અમરસિંહ ચિત્તોડના રાવળ અમરસિંહની સરદારી નીચે પાંચ હજારના ઘોડેસવારી સૌન્ય સાથે એમાં જોડાયો હતો, જ્યાં એ કામ આવી ગયો. અમરસિંહના અવસાને ઈડરનું રાજ્ય ફરી ભલેએ હસ્તગત કર્યું અને હાથી સોડ નામના ભીલ નાયકે સં. ૧૨૫૦ (ઈ.સ. ૧૧૯૪)માં સત્તા હાથમાં લીધી. ૬૧ વર્ષનું રાજ્ય ભોગવી એ અવસાન પામતાં એને પુત્ર સામળિયે સોડ સત્તા ઉપર આવ્યો. એ ઉખલ અને કામુક હતો. એના પર નજીકના સોમેતરા ગામના સોનીંગજી રાઠોડ નામના રાજવીએ ચડાઈ કરી, એને પરાસ્ત કરી સત્તા હાંસલ કરી. યુદ્ધમાં પ્રાણ છોડતી વેળા સામળિયા સોડે એક માગણી કરી કે ઈડરના રાજસિંહાસને બેસતા રાજવીને મારો વંશજ તિલક કરે. સેનીંગજીએ એ વચન સ્વીકાર્યું. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] સમકાલીન રાજે [૧૭૯ આ સામળિયા સોડે ઘણે રાજપૂતો પોતાના સમાજમાં ભેળવ્યા હતા, ઘણી રાજપૂત કન્યાઓને ભીલે સાથે જબરદસ્તીથી પરણાવી હતી. આ સમાજ ઉત્તર ગુજરાતમાં “ઠાકરડા” તરીકે જાણીતો થયો. એણે ઘણું ભીલોને જાગીરે આપી હતી, જેના વંશજો અંગ્રેજી સત્તા સુધી પિતાની જાગીર ભોગવતા રહ્યા. આ જાગીરદારો “ભોમિયા” તરીકે જાણીતા છે. રાવ નાગજી સોનગછ ઈડરની રાજગાદી ઉપર સં. ૧૩૦૨ (ઈસ. ૧૨૪૬) ના જેઠા માસની સુદિ ૧૫ ને દિવસે રીતસર રાજ્યાભિષેક કરી બેઠો. એ લગભગ ૨૮ વર્ષ સત્તા ભેગવી અવસાન પામ્યો. રાવ અજમલ, ધવલમલ, કરણ અને કેહરન એના અવસાન પછી એના વંશજે અનુક્રમે રાવ અજમલ (ઈ.સ. ૧૨૮૪૧૨૮૬), ધવલમલ (ઈ.સ. ૧૨૮૬-૧૩૧૧), લૂણુકરણ(ઈ.સ. ૧૩૧૧-૧૩૨૫) અને કેહરન (ઈ.સ. ૧૩૨૫-૧૩૪૬) ગાદીએ આવ્યા. એમણે શાંતિપૂર્વક રાજ્ય કર્યું. રાવ રણમણ વ્યસની દિશામાં કેહરન અવસાન પામતાં ગુજરાતમાં એક શક્તિશાળી રાજવી તરીકે વિખ્યાત થયેલે કેહરનને પુત્ર રાવ રણમલ ઈડરની ગાદીએ આવ્યો (ઈ.સ. ૧૩૪૬). એ સમયે પાટણમાં દિલ્હીના મુસ્લિમ સૂબાઓની સત્તા સ્થિર થઈ ચૂકી હતી. સાથે સાથે એમની વચ્ચે સત્તાની ખેંચતાણ ચાલતી હતી. રાવ રણમલ આ અસ્થિર સમયમાં પિતાની સત્તા પ્રબળ કરવાને સબળ પ્રયત્ન કરી રહ્યો હતો. પિતાની આસપાસ એણે એક શક્તિશાળી રૌન્ય જમાવ્યું હતું. રાવ રણમલનાં પરાક્રમની પ્રશસ્તિ શ્રીધર વ્યાસે સમકાલમાં રચેલા હિંગળીમિત્ર મધ્યકાલીન ગુજરાતીના રણમલ્લ છંદ”માં ગાઈ છે. એમાં રણમલે ગુજરાતના સમકાલીન સૂબા ઝફરખાન બંગાળી (ફારસી), એના અનુગામી શમસુદ્દીન અબુ રિજા (અબૂ રજા), એના અનુગામી શમ્સદ્દીન દામગાની (ઈ.સ. ૧૩૮૦ પહેલાં) અને એના અનુગામી મલિક મુફરહ સુલ્તાની (ફહંતુમુક) આ ચારે સરદાર સાથે જંગ ખેલ્યો હોવાનું જણાવ્યું છે. એમાં એણે મલિક મુફરહને તો ભારે શિકસ્ત આપી હતી. મુફરહ સામેના યુદ્ધમાં મારવાડને સંભર–પતિ સાંતલ મદદે આવ્યો હતો એ નેધપાત્ર છે. ૧૧૪ સંભવતઃ આ વિજય પછી થોડા સમયે મેવાડના રાણું ક્ષેત્રસિંહે ઈડર પર ચડાઈ કરી, જેમાં રણમલને પરાજય સાંપડયો હતો. ૧૧૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] સતનત કાલ ગિ, - ત્યાર બાદ રાવ રણમલે દિલ્હીનું આધિપત્ય સ્વીકાર્યું હતું, પણ ઈ.સ. ૧૩૯૪ માં એણે ખંડણીની ના પાડતાં ગુજરાતને છેલ્લે બે ઝફરખાન ઈડર પર ચડી આવ્યા. લાંબા સમયના ઘેરા પછી રણમલે ભારે રકમ અને ઝવેરાતનું ચુકવણું કરી સંધિ કરી. એ પછી બે વાર ઝફરખાને અને એના પુત્ર તાતારખાને ઈડર પર ચડાઈ કરેલી. છેલ્લી ચડાઈ વખતે રાવ વિસનગર નાસી ગયો ને ઝફરખાને ઈડરનાં બધાં મંદિર તોડી પાડવાં. ત્યાર બાદ રાવ રણમલે થોડા વખતમાં ફરીથી ઈડર પર પિતાને કબજે કરી લીધું. રાવ પૂજા રણમલનું અવસાન (સંભવતઃ ઈ.સ. ૧૪૦૪ માં) થતાં એને પુત્ર રાવ પૂજે ઈડરની ગાદીએ આવ્યો. એણે ઈ.સ. ૧૪૧૧માં સુલતાન બનેલા અહમદશાહ ૧ લા સામે બળવો કરતા અમીરોને સાથ આપે, પણ આ બળવાખોરોને મોડાસામાં સુલતાન અહમદશાહે ભારે પરાજય આપતાં રાવ પૂજાને સુલતાનની શરણાગતિ સ્વીકારવી પડી. ત્યાર બાદ અહમદશાહે હિંદુઓને નારાજ કરે તેવાં પગલાં લીધાં હોવાથી ઈ.સ. ૧૪૧૬ માં હિંદુ રાજાઓએ એનો સામનો કરવા મિત્રસંધ રચ્યો ત્યારે એમાં રાવ પૂજાએ પણ અગત્યનો ભાગ લીધે. જોકે અહમદશાહને બળ સામે આ મિત્રસંધનું કંઈ વળ્યું નહિ ને બીજે વરસે એ વિખેરાઈ ગયો, પણ એના રાજાઓ અહમદશાહની કરડી નજર નીચે આવી ગયા. રાવ પૂ સુલતાન અહમદશાહને ખંડણી આપતો હતો, પણ સુલતાન માળવાના વિજયમાં રોકાયેલે ત્યારે એના વિરુદ્ધ એણે ખટપટ કરેલી હોવાથી સુલતાને ઈ.સ. ૧૫૨૬ માં ઈડર પર આક્રમણ કર્યું. રાવને ઈડરમાંથી ભાગવું પડ્યું. એના પર કાયમ દબાણ રાખવા માટે બીજે વર્ષો સુલતાને ઈડર નજીક અહમદનગર'(આજના હિમતનગર)ની સ્થાપના કરી. રાવે અહમદનગરના પ્રદેશમાં ઉપદ્રવ મચાવવા માંડેલે, પણ સુલતાનની ટુકડીઓ સામે અવારનવાર અથડામણ થતી. એક વાર સુલતાનની એક ટુકડી સામે રાવને પાછા હઠવું પડયું ને નાસતો. એક કોતરમાં ઘેડા સહિત પડી જતાં એ માર્યો ગયો ને સુલતાને ઈડરને કબજે લઈ લીધે (ઈ.સ. ૧૪૨૮). ૧૧૭ રાવ નારાયણદાસ એના પુત્ર નારાયણદાસે ટંકા ત્રીસ હજારની ખંડણી આપવાનું સ્વીકારતાં ગાદી મેળવી, પણ એ ખંડણ ભરી ન શકતાં અહમદશાહે ઈડર ઉપર ચડાઈ કરી. રાવ નાસી ગયો ને અહમદશાહે ઈડરનો કિટલે કબજે કરી ત્યાં મસ્જિદ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] સમકાલીન રાજ [૧૮ બંધાવી. પછી જ્યારે રાવે જામીનગીરી આપી ત્યારે ગાદી પાછી સંપી. સુલતાન મુહમ્મદ ૨ જાએ ઈ.સ. ૧૪૪૬ માં ઈડર ઉપર ચડાઈ કરી. રાવે પોતાની પુત્રી આપી સમાધાન કર્યું. ૧૧૮ એ અપુત્ર મરણ પામતાં ઈ.સ. ૧૪૮૧ માં એને નાનો ભાઈ રાવ ભાણ ઈડરમાં સતા પર આવ્યો. રાવ ભાણુ, સૂરજમલ અને રાયમલ રાવ ભાણે સત્તા ઉપર આવી ઈડર રાજ્યની સીમા નક્કી કરી. એ બધા વખત (ઈ.સ. ૧૪૮૧-૧૫૦૧) સુલતાન મહમદ બેગડાને વફાદાર રહી નિયમિત ખંડણ ભરતો રહ્યો હોવાથી એનું રાજ્ય ટકી રહ્યું. ઈ.સ. ૧૫૦૨ માં ભાણુ મરણ પામતાં એનો મેટ કુમાર સૂરજમલ સત્તા ઉપર આવ્યો. એ માત્ર ૧૮ મહિના સત્તા મેળવી મરણ પામતાં એનો કુમાર રાયમલ સગીરાવરથામાં રાવ બન્યો (ઈ.સ. ૧૫૦૪). એની સગીરાવસ્થા દરમ્યાન વાલી તરીકે એને કાકા ભીમ (ભીમસિહ) સતા ભગતો હતો. છ વર્ષ બાદ એને ઉઠાડી મૂકી ભીમે ગાદી હસ્તગત કરી (ઈ.સ. ૧૫૦૯). રાવ ભીમ મહમૂદ બેગડાના અવસાન (ઈ.સ. ૧૫૧૧) પછી રાવ ભીમે ઈડરના પ્રદેશ પર મજબૂત કબજો જમાવી સાબરમતીની આસપાસના પ્રદેશમાં લૂંટફાટ શરૂ કરી, થડે ઝાઝે પ્રદેશ કબજે કરવા લાગ્યો. એને નમાવવા માટે સુલતાન મુઝફરશાહ ૨ જા એ મેકલેલી ફેજને પણ એણે હરાવી, આથી સુલતાન જાતે ઈડર ઉપર ચડાઈ લાવી એની આસપાસનો પ્રદેશ લૂટવા લાગે. જૂની રસમ પ્રમાણે, મુસ્લિમ ફેજને પહોંચી વળવાની અશક્તિ જણાતાં એ કુટુંબકબીલા સાથે ડુંગરમાં જઈ સંતાઈ ગયે, સુલતાને ઈડરના પ્રદેશને કબજે લઈ ઈડરને કિલ્લે પણ હસ્તગત કર્યો. આ સ્થિતિમાં રાવે દિલગીરી જાહેર કરી સો ઘોડા અને બે લાખનું નજરાણું મોકલી આપતાં સુલતાને ઈડરને રાવ ભીમને હવાલો સોંપો (ઈ.સ. ૧૫૧૩).૧૧૯ રાવ ભીમ ઈ.સ. ૧૫૧૫ માં મરણ પામે. રાવ ભારમલ પિતાના અવસાને રાવ ભારમલ ગાદી ઉપર આવ્યો. આ દરમ્યાન પુખ્ત વયે આવેલા રાયમલે પિતાના સસરા, ચિત્તોડના રાણુ સાંગાની મદદ માગી. રાણાએ ઈડર ઉપર ચડાઈ કરી, ભારમલને ગાદી ઉપરથી ઉઠાડી રાયમલને ઈડરની ગાદી સપી, આથી રાવ ભારમલે સુલતાન મુઝફફર શાહ ૨ જાને ફરિયાદ કરી. એ ઉપરથી સુલતાને પિતાના સરદાર નિઝામુલમુશ્કને જોઈતી ફોજ સાથે ઈડરમેક, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] સતની કાલ [. જયાં પહોંચી રાયમલને હરાવી, ગાદીએથી ઉઠાડી મૂકી ભારમલને ગાદી સોંપી નિઝામુમુક પાછો ફર્યો, આથી ઈ.સ. ૧પ૦ માં રાણા સાંગાએ પુન: આક્રમણ કરી ઈડર સર કર્યું ને ત્યાં રાયમલને ગાદીએ બેસાડયો. ૧૨૦ પણ થોડા સમય પછી કોઈ રોગને લઈને રાયમલ મરણ પામતાં હવે વારસ તરીકે પણ રાવ ભારમલ જ રહ્યો. થે ડા વખત પછી એને અહમદનગરના નિઝામમુલુમુલ્ક મુબારિઝુલમુક સાથે અથડામણમાં આવવું પડયું, જેને લઈને ભારમલને નાસી જઈ મેવાડના સીમાડા ઉપરના એક ભીલના સરવણ ગામમાં આશ્રય લે પડડ્યો, જ્યાં ઈ સ. ૧૫૪૩ના અરસામાં એ મરણ પામે હેવાનું જણાય છે. વાવ પૂજાજી સરવણમાં રહી રવ પૂજાએ ઈડર પાછું મેળવવા પ્રયત્ન કર્યો. આ વખતે ગુજરાતમાં સુલતાન મહમૂદશાહ ૩ જાની સગીરાવસ્થા દરમ્યાન અમીરો વચ્ચે ચાલની સત્તાની સાઠમારીને લાભ લઈ, ઈડરના મુસ્લિમ સૂબા પર ચડાઈ કરી રાવ પૂજાજીએ ઈડરને ગઢ અને એને પ્રદેશ હસ્ત કરી લીધે (ઈસ. ૧૫૪૩). એ સંભવત: ઈ.સ. ૧૫૫ર માં અવસાન પામે, રાવ નારાયણદાસ પિતાના અવસાને રાવ નારાયણદાસ ઈડરની ગાદીએ આવ્યો ઈસ. ૧૫૭૩ માં મુઘલ સત્તાએ ગુજરાત પર અધિકાર જમાવી દેતાં એ ગુજરાતના સૂબાના તાબામાં રહી ઈડરને જમીનદાર કહેવાતો હતો. ૧૦. થાપાને ને ખીથી ચૌહાણવંશ અલાઉદ્દીન ખલજીના સમયમાં ગુજરાતને પ્રદેશ દિલ્હીની સલ્તનત નીચે આવ્યો એ સાથોસાથ જ આજના પંચમહાલ જિલ્લાને અડીને આવેલી પશ્ચિમ સીમા ઉપર પાવાગઢની પહાડી ઉપર વિકસેલા ચાંપાનેરનગર (તા. હાલેલ, જિ. પંચમહાલ)માં એક રાજવંશ વિકસતે ચાલ્યો તે ખીચી ચૌહાણુવંશ. ઈસ. ૧૩૦૦ આસપાસ રાજસ્થાનના રણથંભેરમાં અલાઉદ્દીનની સેના સામે વીરત્વ બતાવી વીરગતિને પામેલા ખીચી ચૌહાણ હમીરદેવે પોતાના પુત્ર રામદેવને બહાર સલામતી માટે રવાના કરી દીધેલું. આ રામદેવ પિતાના બચેલા થોડા સરદારની સાથે ગુજરાત તરફ નીકળી આવ્યું અને પાવાગઢની આજુબાજુના પ્રદેશની સુરક્ષિતતા અને રમણીયતા જોઈ આસપાસના પ્રદેશ ઉપર સત્તા જમાવી. પહાડી ઉપરના સ્થાનને પસંદ કર્યું ને ત્યાં એક મજબૂત કિલે તૈયાર કરાવી પિતાના નાનકડા રાજ્યની એ નગર–ચાંપાનેરને એણે રાજધાની બનાવી. Page #214 -------------------------------------------------------------------------- ________________ મું] સમકાલીન રાજ્ય ૮િ૩ આ વંશનો કાંઈક વ્યવસ્થિત ઇતિહાસ તે છેલ્લા ત્રણ રાજવીઓને મળે છે. છેલ્લા રાજવી જયસિહદેવના સમયને હાલેલ પાસેના ઉમરવાણ(નાની ઉમરવાણ, તા. હાલેલ, જિ. પંચમહાલ) ગામને કૂવાની દીવાલ ઉપરનો સં. ૧૫૨૫ (ઈ.સ. ૧૪૬૯)ને એક શિલાલેખ મળ્યો છે તેમાં આપેલી વંશાવલી પ્રમાણે પૃથ્વીરાજ ચૌહાણના એક વંશજ હમ્મીરદેવના ગુજરાતમાં આવેલા પુત્ર રામદેવથી ગુજરાતને આ વંશ શરૂ થાય છે, જેના પછી ચાંગદેવ, ચાચિંગદેવ, સેગનદેવ, પાલણસિંહ, જિતકર્ણફૂપુ રાઉલ, વિરધવલ સવરાજ, રાઘવદેવ, ચંબકભૂપ, ગંગરાજેશ્રવર અને એનો પુત્ર જયસિંહદેવ. લગભગ ઈ.સ. ૧૩૦૦થી ૧૪૬૯ સુધીમાં આમ ૧૩ રાજવી થયા કહી શકાય. અહીં સુધીમાં રાજવીનું સરેરાશ ૧૩ વર્ષનું શાસન કહી શકાય. આ વંશના દસ રાજવીઓની નેંધપાત્ર કઈ વિશેષ માહિતી મળતી નથી, પરંતુ ચંબકદેવ કિંવા યંબકદાસ સત્તા પર આવતાં સંધર્ષને સમય શરૂ થાય છે. આ રાજવી સુલતાન અહમદશાહ ૧લા (ઈ.સ. ૧૪૧૧-૧૪૪૨)ને સમકાલીન હતો. અહમદશાહે ગુજરાતમાં એકચક્રી સત્તા સ્થાપવાનો મનસૂબે કર્યો ત્યારે મધ્ય ગુજરાતમાં કેંદ્રવત સ્થાનમાં રહી આબાદી ભેગવતા આ નાના પણ પ્રતાપી રાજયને નજરમાં લીધું. ગુજરાતની સલ્તનતની સમાંતર માળવામાં મુસ્લિમ સત્તા સ્વતંત્ર રીતે સ્થાપિત થઈ ચૂકેલી હતી. માળવાના સુલતાન અને ચાંપાનેરના ચૌહાણોને મૈત્રીસંબંધ હતો અને તેથી ચાંપાનેરના પ્રદેશ ઉપરનાં બહારનાં આક્રમણ સામે માળવાની સલ્તનત ચૌહાણોની મદદે દોડી આવતી હતી. ગુજરાત અને માળવાની સલતનત વચ્ચેના લાંબા સમયથી ચાલ્યા આવતા વૈમનસ્યને કારણે ગુજરાતની સલ્તનતની સેનાને માળવા જવું હોય તો અનિવાર્ય રીતે ચાંપાનેરના પ્રદેશમાંથી જવું પડે અને ચૌહાણની સત્તા આ પ્રદેશ ઉપર હાઈ એ શકય બનતું ન હતું. સુલતાન અહમદશાહ સામે હિંદુ રાજાઓએ ઈ.સ. ૧૪૧૬ માં સ્થાપેલા મિત્રસંધમાં ચુંબકદાસ પણ જોડાયો હતો ને માળવાના સુલતાન દૂશંગશાહને એને ટેકે હતો. આ બધાં કારણોને લઈને ઈ.સ. ૧૪૧૮માં અહમદશાહે ચાંપાનેર પર આક્રમણ કરીને કિલ્લાને ઘેરો ઘાલ્યો. ચંબકદાસ થોડા જ સમયમાં શરણે આવ્યા અને ખંડણી તથા લડાઈને ખર્ચ આપી સમાધાન કરી લીધું. ૧૨૧ | વ્યંબકદાસે કર્યા સુધી રાજ્ય કર્યું એ જાણવામાં આવ્યું નથી. એના પછી એને પુત્ર ગંગેશ્વર કિવા ગંગદાસ સત્તા ઉપર આવ્યો. સુલતાન મુહમ્મદશાહ ૨ જા(ઈ.સ. ૧૪૪–૧૪૫૧) એ સમકાલીન તો હતો જ એવું Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] સલતનત કાલ [પ્ર. “લા પ્રતા–વિચાર નાટથી સ્પષ્ટ છે. એમાં મુહમ્મદશાહના પાવાગઢ-ચાંપાનેર ઉપરના આક્રમણની વિગત આપવામાં આવી છે, જેમાં મુહમ્મદશાહની નિષ્ફળતા બતાવવામાં આવી છે. ૧૨૩ ગંગદાસને નરસિંહ નામનો કુમાર હેવાનું ઉપર્યુક્ત નાટકથી જાણવામાં આવે છે, ૧૨૪ પરંતુ આ પૂર્વે જણાવેલા શિલાલેખ પ્રમાણે તો ગંગદાસના અનુગામી તરીકે એને પુત્ર જયસિંહદેવ રાજાધિરાજ' તરીકે સૂચવાયો છે. કાં તો બંને એક છે, યા તો નરસિંહ પિતાની હયાતીમાં અવસાન પામ્યા હોય અને જયસિંહ અનુગામી તરીકે સત્તા પર આવ્યો હોય. ગંગદાસ કયારે અવસાન પામ્યા અને જયસિંહ કારે સત્તા ઉપર આવ્યો એનો સમય જાણવા મળતા નથી, પરંતુ એ મુહમ્મદશાહના અનુગામી કુબુદ્દીન અહમદશાહ (ઈ.સ. ૧૪૫૧૧૪૫૮)ના સમયમાં સત્તા ઉપર આવ્યો હતો. એ મહમૂદ બેગડા(ઈ.સ. ૧૪૫૯૧૫૧૧)ને સમકાલીન હતો એ એની સાથેના વિગ્રહથી જ સ્પષ્ટ છે. અમદાવાદના બેઉ સુલતાને પાવાગઢ કબજે કરવામાં નિષ્ફળ ગયેલા અને બીજી બાજુ માળવા સાથે ઘર્ષણ ચાલુ જ હતું, અને ચૌહાણે માળવાની મદદ અને માળવા ચૌહાણની મદદે આવી પડતાં ધાર્યું થઈ શકયું નહોતું. મહમૂદ બેગડાને માટે આ અસહ્ય હતું. એ બહાનું શોધતો હતો. ઈ.સ. ૧૪૮૨ માં ગુજરાતમાં વરસાદ ઓછો થવાથી રસૂલાબાદના થાણાનો મલિક સુધા સુલતાની નામને થાણદાર ચાંપાનેર તાબાનાં કેટલાંક ગામ લૂંટી આવ્યો. તેના ઉપર જયસિંહે આક્રમણ કરી ભારે ખુવારી આપી, જેમાં મલિક મરણ પામે. રાજપૂતોએ લૂંટમાં મલિકના લશ્કરને સરંજામ અને બે હાથી હરતગત કર્યા. જોઈતું બહાનું મળી ગયું. મહમૂદ બેગડાએ મોટા લશ્કર સાથે ચડાઈ કરી. આ સમાચાર સાંભળી જયસિંહે સમાધાન કરવા પોતાના પ્રતિનિધિને મોકલ્યો અને પોતે પકડેલા, સુલતાનના ઘવાયેલા બે હાથીઓના બદલામાં બે હાથી અને લૂંટેલે માલ તથા સોનું સુલતાનને આપવા તૈયારી બતાવી. મહમૂદે લડી લઈ જવાબ આપવાનું કહેવડાવ્યું એટલે જયસિંહે પોતાને કિલ્લે મજબૂત કરી પ્રબળ સામને આપવા તૈયારી કરી. ચાંપાનેરના પ્રદેશનાં બધાં નાકાં મહમૂદે રેકી લીધાં. વસ, માસ સુધી ઘેરો ઘાલી એ પડી રહ્યો. દરમ્યાન જયસિંહે સુલેહ માટે ફરી કહેણ મે કહ્યું અને ઘેરે ઉઠાવી લેવામાં આવે તે નવ મણ સોનું અને બે વર્ષ ચાલે તેટલું અનાજ આપવા માટે કહ્યું, પણ મહમૂદે એ વાતને અસ્વીકાર કરી કિલે જીતી લેવાને જ નિરધાર જાહેર કર્યો. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૭ મુ. સમકાલીન રાજે [૧૮૫ આ પરિસ્થિતિમાં જયસિંહે માળવાના સુલતાન ગિયાસુદ્દીનને મદદ માટે કહેણ મોકલાવ્યું. દર મજલે લાખ ટંકા આપવાના વચનના લેભે સુલતાન ગુજરાત તરફ કૂચ કરવા નીકળ્યો ત્યારે મહમૂદ બીજુ લશકર લઈને દહેજ તરફ ગિયાસુદ્દીનને સામનો કરવા તૈયાર થઈને પહે, આ વખતે મુસ્લિમ સપાએ બીજી મુસ્લિમ સત્તા સાથે જંગ નહિ ખેલવાની પોતાના સલાહકારોની સલાહ મળતાં ગિયાસુદ્દીન પાછો વળી ગયો. આવી અનુકૂળતા મળી જતાં મહમૂદ પાછો ફર્યો અને સુરંગેની મદદથી અને તોપના ગોળા ઝીંકી એણે પાવાગઢને કિલે તોડયો ને એક બાકામાંથી એ અને એની ફોજ કિલ્લામાં દાખલ થઈ ગયાં. બીજે કઈ આરે ન જણાતાં સ્ત્રીઓએ જૌહર કર્યું અને રાજપૂત કેસરિયાં કરી તૂટી પડયા. જયસિંહ અને એને મંત્રી ડુંગરસી પકડાઈ ગયા. પાંચ માસ સુધી કેદમાં રાખ્યા પછી મહમૂદે એમને ઇરલામને સ્વીકાર કરો તો જીવિતદાન આપું એવું કહેવડાવ્યું, પણ એને અસ્વીકાર થતાં એ બંનેને શિરચ્છેદ કરવામાં આવ્યો. આ રીતે ખીચી ચૌહાણ વંશનો પાવાગઢ ઉપર ઉશ્કેદ થઈ ગયો (ઈ.સ. ૧૪૮૫).૧૨૫ “મિરાતે સિંકદરી'માં જણાવ્યા પ્રમાણે જયસિંહની બે કુંવરીઓને સુલતાને પિતાના જમાનામાં મોકલી અને કુમારને શિક્ષણ આપી મોટો કર્યો. પાછળથી એનું “હુસેન” નામ રાખવામાં આવ્યું, જે સુલતાન મુઝફફર ૨ જાના સમયમાં મોટા અમીર બને અને “નિઝામ-ઉલ-મુક નો ઈલ્કાબ પા.૧૨ ભાટ-ચારણની ધમાં આ કુંવરીઓ કે કુમાર વિશે કશું જ મળતું નથી; જયસિંહને ત્રણ પુત્રો હતા તેઓમાંને મોટો રામદેવ પિતાની હયાતીમાં જ મરણ પામ્યો હતો, જ્યારે બાકીના બેમાંને મોટો પૃથવીરાજ નર્મદા કિનારાના એક ગામમાં જઈ પાછળથી મેહન નામના સ્થળે પહોંચ્યો અને મુસ્લિમ સલ્તનતની અવ્યવસ્થાના સમયમાં એ સ્થળે નાનું રાજ્ય સ્થાપ્યું, જે છોટા-ઉદેપુરના રાજ્ય તરીકે પાછળથી વિકસ્યું. નાને ડુંગરસી દેવગઢબારિયામાં આશ્રય કરી રહ્યો, જ્યાં પાછળથી એણે પણ નાનું રાજ્ય સ્થાપ્યું. એ બે રાજ્ય ઈ.સ. ૧૯૪૭માં ભારત રાજયમાં વિલીન થયાં ત્યાંસુધી જળવાઈ રહ્યાં હતાં. ૨૭ સરહદનાં અન્ય રાજ્ય મેવાડ ગ્રંથ કથા (પૃ. ૧૬૮)માં જણાવ્યા પ્રમાણે હમ્મીરે ઈ.સ. ૧૩૪૧ આસપાસ ચિત્તોડ સિવાયનો સમગ્ર પ્રદેશ હરતગત કરી ઈતિહાસમાં ‘સિસોદિયા' તરીકે Page #217 -------------------------------------------------------------------------- ________________ મિ. ૧૮૬] સલતનત કાલ જાણીતા ગૃહિલવંશને સત્તાધારી બનાવ્યો. પોતાની સત્તા વિસ્તારવા એણે ગુજરાતમાં ઈડરને કિલે અને મારવાડની સરહદ પરને શિરોહીને કિલે હરતગત કર્યો. ઈ.સ. ૧૩૨૪માં સત્તા ઉપર આવેલા હમ્મીરના ઈ.સ. ૧૩૭૮ માં થયેલા અવસાને એને પુત્ર ક્ષેત્રસિંહ સત્તા ઉપર આવ્યો, જેણે ઈડરના રણમલ સામે ધસી જઈ ઈડર ગઢ ઉપર હલ્લે કર્યો અને ઈ.સ. ૧૪૬૦ ના એક અભિલેખ પ્રમાણે રણમલને કેદ કર્યો. ઈ.સ. ૧૪૦૫ માં એ અવસાન પામતાં એને પુત્ર લક્ષ્મસિંહ ઉર્ફે લાખો રાણો મોટી ઉંમરે સત્તા ઉપર આવ્યો. ઈ.સ. ૧૪૨૦માં લાખાના અવસાને એને નાન કુમાર મોકલ આવ્યો. ઈ.સ. ૧૮૩૩ માં ૭ પુત્ર મૂકી મોલ મરણ પામ્યા. અને પુત્ર કુંભે ગાદીનશીન થયું. એણે શરૂઆતનાં તોફાન દબાવી દઈ સ્વસ્થ થયા પછી નજીકના નાગેરમાં સત્તા માટે ઝઘડતા મુસ્લિમ સત્તાધારીઓ વચ્ચે દરમ્યાનગીરી કરી. ત્યાંના મુસ્લિમ સત્તાધારીએ કુંભાનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું, પણ કાર્ય સિદ્ધ થતાં જ એણે શરતેનું પાલન કરવા આનાકાની કરી અને ગુજરાતના સુલતાન કુબુદ્દીનની સહાય માગી. કુંભાએ એ પહેલાં જ નાગરને ખતમ કર્યું. ઈ.સ. ૧૪૫૫-૫૬ માં સુલતાન કુતબુદ્દીને મેવાડની સામે યુદ્ધ જાહેર કર્યું. આમાં માળવાના સુલતાનને પણ એને સાથ મળ્યો. આમાં જોધપુરના રાઠોડ ધાએ પણ મુસ્લિમને મદદ કરવા વિચાર્યું. મેવાડમાં આંતરિક વિગ્રહનાં પણ એંધાણ હતાં. મુસ્લિમ ફોજે છેક ચિતોડ સુધી જઈ પહોંચી. આવી સ્થિતિમાં રાણાએ એમની સાથે કંઈક પ્રકારનું સમાધાન કર્યું અને ભાળવા તેમજ ગુજરાતના સુલતાન પોતપોતાના પ્રદેશમાં ચાલ્યા ગયા. આ પછી તરત જ કુભા રાણાએ શિરોહી અને નાગરિ તરફ નજર દોડાવી અને ગુજરાતની ધૂંસરીમાંથી છોડાવ્યાં તેમ માળવા પાસેથી પણ શેડ પ્રદેશ મેળવી લીધે. આ કારણે ઈ.સ. ૧૪૫૭-૫૮માં કુબુદ્દીને ફરી શિરોહી હાથ કરી કુંભલગઢ તરફ દેડ કરી, પણ એ ફાવ્યો નહિ અને પોતાના પ્રદેશમાં ચાલ્યો આવ્યો. ઈ.સ. ૧૪૫૯ આસપાસ ઝઘડા શાંત થયા અને કુંભાનાં છેલ્લાં દસ વર્ષ શાંતિમાં પસાર થયાં; બેશક, એને અંત ખરાબ થયો. એના મોટા પુત્ર ઉદયે એનું ખૂન કર્યું. ઉદયે સત્તા તે ધારણ કરી, પણ સરદારો બધા વિરુદ્ધ હતા. સરદારેએ નાનો ભાઈ રાયમલ ઈડરના કિલ્લાના રક્ષણનું કામ કરતો હતો તેને બેલાવી લીધું અને ઉદય ચિત્તોડની બહાર હતા ત્યારે રાણા તરીકે રાયમલને અભિષેક કરી નાખ્યો. રાયમલના સમયમાં માળવા સાથે સંઘર્ષ ચાલુ રહ્યો હતો. રાયમલના અવસાને સરદારોએ ૧૫૦૯માં સાંગાને રાણા તરીકે અભિષેક કર્યો. એને પણ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૭ મું). સમકાલીન રાજે [૧૮૭ માળવા સાથે વિગ્રહ ચાલુ હતો. એમાં આખરે તે એને મેવાડમાં પાછું આવી જવું પડયું હતું, કારણ કે ગુજરાતના સુલતાને માળવાની મદદમાં સૈન્ય મોકલી આપ્યું હતું. પાછળથી મહમૂદે માથું ઊંચકર્યું હતું, પણ એમાં નિષ્ફળતા મળી. આ પછી સાંગાએ ગુજરાત તરફ પણ નજર દોડાવી. આ વખતે શિરોહીમાં બે પિતરાઈઓ શિરોહીની ગાદી માટે લડતા હતા તેમાંના એકે ગુજરાતની મદદ માગતાં, બીજાએ સાંગાની કુંવરી સાથે લગ્ન કર્યું ને સાંગાની મદદ મેળવી. આ વખતે ઈડરમાંના મુસ્લિમ હાકેમે સાંગાનું પરોક્ષ રીતે અપમાન કરવાના કારણે રાણો સંગ ઈડરના પ્રદેશ ઉપર ચડી આવ્યા ને પ્રદેશમાં લૂંટ ચલાવી. ફરી મોટું આક્રમણ કરી ઈડરના કિલ્લામાંથી ત્યાંના મુસ્લિમ હાકેમને હાંકી કાઢો, જે અહમદનગર(આજના હિમતનગર)માં ભરાઈ ગયો. સાંગો ત્યાં ધસી આવ્યો ને અહમદનગરને કબજે લઈ લીધે. આમ મેવાડ અને ગુજરાતની વચ્ચે સીધા સંઘર્ષનાં બીજ વવાયાં. ઈ.સ. ૧૫૪૦ માં મુઝફફરશાહની ઈચ્છા જાતે ચડાઈ લઈ જવાની હતી, પણ પછી વિચાર ફેરવી એણે ઈ.સ. ૧૫૨૧ માં મલિક અયાઝને સૈન્ય સાથે મોકલ્યો. મુસ્લિમ સૈન્ય ડુંગરપુર અને વાંસવાડા લૂટતાં છેક મંદસેર સુધી પહોંચ્યાં. સાંગો પણ મોટી તૈયારી સાથે આવ્યા, તો માળવાથી મહમૂદ ખલજી પણ ગુજરાતની કુમકે આવી પહોંચે. મહમૂદ ખલજીને પુત્ર મેવાડમાં બાન તરીકે હતો તેને છેડવાની શરતે મહમૂદને મનાવી લીધા. દરમ્યાન ગુજરાતી રીન્યાના મુસ્લિમ અમલદારેમાં આંતરિક ઝઘડા થતાં મલિક અયાઝ પિતાના વિભાગીય ન્ય સાથે પાછો ચાલ્યો આવ્યો. આનાથી નારાજ થઈ મુઝફરશાહે મેવાડ પર ફરી ચડાઈ કરવાનું વિચાર્યું. તક વિચારી, સાંગાએ સારું એવું નજરાણું મેકલાવી મુઝફફરશાહની શરતોને આદર આપવાનું સ્વીકારી લીધું. આ ગાળામાં દિલ્હી સલતનત સાથે પણ સંઘર્ષનાં બીજ વવાયાં હતાં અને સાંગાની ઇબ્રાહીમ લેદી પર જીત થઈ હતી. બાબરને બેલાવવામાં પણ સાંગાનો હાથ હતે. ઇબ્રાહીમ લોદી પર બેઉ બાજુથી ભીંસ લાવવાના હેતુ માત્ર દિલ્હી કબજે કરવાને હતો, બાબરને અહીં સત્તા ધારણ કરવા દેવાને નહિ જ. | મુઝફરશાહના છેલ્લા માંદગીના દિવસોમાં એના પુત્રો વચ્ચે ગુજરાતની સત્તા માટે ઝઘડો ઊભો થયેલો. બહાદુર સફળ ન થતાં, પ્રથમ મેવાડમાં ગયે અને ત્યાં દિલ્હી પહોંચે. દરમ્યાન મુઝફફરશાહનું અવસાન થયું અને મોટો પુત્ર સિકંદરખાન ગાદી પર આવ્યો. થોડા સમયમાં જ(ઈ.સ. ૧૫૨૬)માં એ માર્યો ગયે ને ના ભાઈ સત્તા પર આવ્યું, પણ બીજા પક્ષકારોએ બહાદુરને બોલાવે. ઈમાદુલમુક નામના સત્તાધારી અમીરે સુલતાન થવામાં સહાયક થવા ઇરછા વ્યક્ત Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮) સલતનત કાલ [>, કરી. આમાં સહાય મેળવવા માટે ઈમાદુ મુસ્કે રાણા સાંગાની પાસે માણસ મોકલ્યા. દરમ્યાન બાબરે ભારતવર્ષમાં ચીટકી રહેવાનો નિશ્ચય કરેલે તેથી સાંગાએ એમ ન થવા દેવા બીડું ઝડપ્યું, પણ નિષ્ફળ ગયો; બેશક, એણે ગુજરાતના બહાદુરશાહને મદદ કરી, આને કારણે ગુજરાત અને બાબર વચ્ચે થતો સબંધ બંધ રહ્યો. આમ નજીકનાં પાંચ વર્ષો માટે મેવાડ અને ગુજરાતનો સંબંધ સચવાઈ રહ્યો, પણ બાબર અને સાંગાની વચ્ચેના જંગમાં સાં સદંતર નિષ્ફળતા પામ્યો અને મેવાડમાં ચાલ્યો આવે, જ્યાં ૪૬ વર્ષની વયે મરણ પામો. માળવા: ૧. ઘૂરીવશ ૧૦૯માં દિલ્હીના ફિરોઝશાહ કે એના અનુગામીએ દિલાવરખાન ઘૂરી નામના ઈસમને માળવાના સૂબા તરીકે મોકલ્યો હતો. તીમૂરની ચડાઈ પછી વ્યાપેલી અવ્યવસ્થા ને લાભ લઈને ઈસ. ૧૪૦૧ માં સ્વતંત્ર થઈ ગયો ને પોતાના રાજવંશની સ્થાપના કરી. એનું ઈ.સ. ૧૪૦૫માં અવસાન થતાં એના પુત્ર અ૫ખાને દૂશંગશાહ” નામ ધારણ કરી સત્તા સંભાળી. આ વખતે ગુજરાતનો સુલતાન મુઝફફરશાહ ૧લે માળવા ઉપર ચડી આવ્ય, એમાં દૂશંગ હાર્યો અને કેદ પકડાયે. મુઝફફરશાહ નુતખાનને માળવાની સૂબાગીરી સોંપી, પણ એણે એવો જુલ્મ વરતાવ્યું કે બળવો ફાટી નીકળ્યા, તેથી દૂશંગે મુઝફફરશાહને આજીજી કરી માળવા જવા રજા માગી. મુઝફરશાહે એને પુનઃ માળવાના સુલતાન બનાવ્યો. આ વખતે દૂશંગે રાજધાની ધારમાંથી માંડૂમાં ફેરવી. ૧૫૧૧માં સુલતાન મુઝફરશાહ મરણ પામતાં અહમદશાહ નાની ઉંમરે સત્તા ઉપર આવ્યો ત્યારે એના કાકાએ બળવો કર્યો. એને લાભ લેવા દૂશંગ તૈયાર થયો, પણ એ બળવાખોર સાથે મળે તે પહેલાં જ અહમદશાહે બળવો દબાવી દીધે તેથી દૂશંગ, ઝાલાવાડના કાન્હા તરફથી પણ કુમક ન મળતાં, માળવા પાછો ફરી આવ્યો. પાછા ફર્યાના થોડા જ સમયમાં ચાંપાનેર, નાંદેદ અને ઈડરના રાજવીઓએ ચડાઈ લાવવા દૂશંગને નિમંત્રણ પાઠવ્યું અને એ ગુજરાતમાં આવી પહોંચે. આ કાવતરાની ગંધ અમદશાહને આવી જતાં એણે પગલાં તાબડતોબ લીધાં, પરિણામે ગુજરાતમાં આવી ચૂકેલા દૂશંગને વીલે મેઢે પાછું ફરવું પડયું. ઈ.સ. ૧૪૦૭માં ફરી પોતાના સાળા, ખાનદેશના, નાસીરખાનની સાથે મળી દૂશંગે ગુજરાત પર એક નિષ્ફળ ચડાઈ કરી હતી. દૂશંગશાહ જ્યારે ઓરિસ્સા તરફ ગયો હતો ત્યારે એની ગેરહાજરીને લાભ લેવા અહમદશાહ ગુજરાતમાંથી માળવા પર ચડાઈ લઈ ગયો અને ઈ.સ. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] સમકાલીન રાજ્ય [૧૮૯ ૧૫૨૨ ને એ વર્ષમાં માંડૂ કબજે કર્યું, પણ પ્રતિકૂળ વરસાદને કારણે એને ઉજજૈન જવું પડયું. આ તકને લાભ લઈ દુશંગ માંડૂ આવી પડે. અહમદશાહે ફરી ચડી આવવા વિચાર્યું અને બંને સૈન્ય અઢી માસ સુધી સામસામો પડાવ નાખી રહ્યાં. વચ્ચે વચ્ચે નાનીમેટી લડાઈઓ થયા કરી. છેવટે એ ઈ.સ. ૧૪૨૩ ના માર્ચની અધવચમાં ત્યાંથી પાછા હઠી અમદાવાદમાં મેની અધવચમાં આવી ગયા. ઈ.સ. ૧૪૩૫ માં દૂશંગ અવસાન પામતાં એની પાછળ એને પુત્ર ગઝનીખાન મુહમ્મદશાહ” નામ ધારણ કરી સત્તા ઉપર આવ્યું, પણ એ કાવતરાને ભોગ બન્યા અને માર્યો ગયો. એ પછી મહમૂદખાન નામના ખલજી સરદારે સત્તા સૂત્ર ધારણ કરી પૂરી વંશની સત્તા નાબૂદ કરી. ૨. ખલજી વશ મહમદશાહે સત્તાસૂત્ર ધારણ કર્યા એ પછી ત્રણ વર્ષે દુશંગશાહની ગાદીના હક્કદાર મસદ નામના રાજવંશી ની વિનંતીથી સુલતાન અહમદશાહે મળવા ઉપર ચડાઈ કરી. શરૂમાં તો અહમદશાહને અનુકૂળતા જણાઈ, પણું ગુજરાતી સૈન્યમાં મરકી ફાટી નીકળતાં એને ગુજરાતમાં પાછું આવવું પડયું. ઈ.સ. ૧૪૫૦ માં ચાંપાનેરના ગંગદાસે ગુજરાતના સુલતાન મુહમ્મદે ચાંપાનેરના ઘાલેલા ઘેરા સામે મહમૂદશાહની મદદ માગી. મહમૂદશાહ ગંગદાસની મદદે આવ્યું પણ ખરો, પણ પાછો ચાલો ગયો. બીજે વર્ષે મહમૂદશાહે ગુજરાત પર ચડાઈ કરી અને ભરૂચ પહોંચી અમદાવાદ તરફ આગળ વધવાનું કર્યું, પણ એમાં તો એને ભારે શિકસ્ત સહન કરવી પડી. ઈ.સ. ૧૪૫૩ માં રાજપૂતાના ઉપર ચડાઈ કરવાની ઈચ્છા અમલમાં મૂકે તે પહેલાં એણે ગુજરાતના કુબુદ્દીન સુલતાન સાથે સુલેહ કરી લીધી, જેમાં ગુજરાતે પિતાની નજીકનો રાજપૂતાનાને પ્રદેશ અને મહમૂદશાહે પોતાની નજીક એવો પ્રદેશ કબજે કરવાનું નક્કી થયું, સાથે પ્રસંગ પડતાં બંનેએ બંનેને મદદ કરવી એમ નક્કી થયું અને એ પ્રમાણે તેઓ વર્યાં. - ઈ.સ. ૧૪૬૧ માં મહમૂદશાહે બહમની રાજ્ય પર ચડાઈ કરી ત્યારે નિઝામશાહની માતા મસિકાઈજહાનની વિનંતીથી મહમૂદ બેગડે એંશી હજારના સૈન્ય સાથે આવી પહોંચ્યો, પરિણામે મહમૂદશાહ પાછો વળી ગયો. થોડા સમય પછી ફરી ચડી આવ્યો ત્યારે પણ મહમૂદ બેગડો આવે છે એવું સાંભળતાં એ માળવા પાછ ચાલે ગયો. ઈ.સ. ૧૪૬૯માં એ અવસાન પામતાં એને મોટો પુત્ર ગિયાસુદ્દીન સત્તા પર આવ્યો. Page #221 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ [પ્ર•• જ્યારે મહમૂદ બેગડાએ ચાંપાનેર પર ચડાઈ કરી ત્યારે ત્યાંના રાજવીએ માળવાની મદદ માટે પ્રયત્ન કર્યાં, પણ મુસલમાન સામે મુસલમાન જાય એને અયેાગ્ય ગણી એણે મહ્દ ન આપી અને આમ માળવાના સુલતાનેની પારંપરિક પદ્ધતિને નવા વળાંક આપ્યા, છેલ્લા વર્ષમાં ગાદી માટે નાસીરુદ્દીન અને અલાઉદ્દીન એ મે પુત્રી વચ્ચે ધાંધલ થઈ તેમાં નાસીરુદ્દીન સફળ થયા અને એ ઈ.સ. ૧૫૦૦ ના ઑક્ટોબરમાં ગાદીએ બેઠો. મરવા પડેલા ગિયાસુદ્દીન ચાર મહિને મરણ પામ્યા. ૧૦] એના સમયમાં આંતરિક કલહ ઊભા થયા ત્યારે વિરાધીઓએ સિક ંદર લોદીની મદદ માગી. મદ મળી તે વિજયનાં ચિહ્ન પણ જણાયાં, પણ એવામાં ગુજરાતથી મુઝફ્ફરશાહ ૨ જાએ માળવા ઉપર ચડાઈ કરી, પરંતુ રાજધાનીમાં થયેલી ગરબડને કારણે એને ગુજરાતમાં પાછુ ચાલ્યું આવવુ પડયુ. સમય જતાં હિંદુઓના પ્રબળ વસના ભયે મહમૂદશાહ પેાતાની બેગમ અને એકમાત્ર સેવક સાથે ઈ.સ. ૧૫૧૭ માં ગુજરાામાં નાસી આવ્યે. મુઝફ્ફરશાહ ૨ જાએ એનું સંમાન કર્યું". આ એ રાજવીઓની સરદારી નીચે ગુજરાતી સૈન્ય માળવા ઉપર ચડી ગયું અને માંડૂ કબજો લીધે. એ પછી મહમૂદશાહને માળવાની ગાદી સુપરત કરી મુઝફ્ફરશાહે ગુજરાતમાં ચાલ્યેા આવ્યા. પેાતાની ગયેલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા મહમૂદશાહ પ્રયત્ન કરી રહ્યો હતા ત્યારે મેવાડના રાણા રત્નસિંહ ઉજ્જૈન સુધી ધસી આવ્યેા હતેા. એ ટાંકણે ગુજરાતથી બહાદુરશાહ માળવાની સરહદે આવી સ્થાનિક ફ્રાના શમાવવા લાગ્યા અને મહારાણાને પાઠા વળી જવાની ફરજ પાડી, આ પછી બહાદુરશાહના પ્રતિસ્પર્ધી ચાંદખાનને આશ્રય આપી મહેમૂદશાહે બહાદુરશાહને રાષનુ કારણ આપ્યું. આ જ ચાંદખાને પેાતાના માણસા દ્વારા બાબરને ગુજરાત પર ચડી આવવા કહેણુ મેાકલ્યું હતુ. બહાદુરશાહે મહમૂદશાહને ઠેકાણે લાવવા પ્રયત્ન કર્યો. બહાદુરશાહે ઈ.સ. ૧૫૩૧ ની અધવચમાં માંડૂના કિલ્લે। સર કર્યો અને મહમૂદશાહના અપમાનિત શબ્દોથી ચિડાઈ, મહમૂદશાહ અને એના પુત્રને કેદ કરી ચાંપાનેર મેાકલી આપ્યા. રસ્તામાં કાફલા પર ભીલા અને કાળીઆએ આક્રમણ કરતાં એ તકના લાભ લઈ મહમૂદશાહે ખેડીએ તેાડી, પણ રક્ષકાને હાથે માર્યાં ગયા. આમ માળવા બહાદુરશાહની સા નીચે આવી ગયેા, જે એના અવસાન સુધી ચાલુ રહ્યો હતા. Page #222 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રાજ્યા સુ] ખાનદેશના ફાકીવ‘શ ખાનદેશના રાજ્યની સ્થાપના અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલુકના સમયના ખાનજહાન ક્રાકી નામના એક ઉમરાવના પુત્ર મલિક રજાએ કરી હતી. ફીરાઝ તુગલુક પર કરેલા એક ઉપકારના બદલામાં એને દખ્ખણુના પ્રદેશમાં આવેલા થાલનેર અને કુરેાંદેનાં પરગણાં બક્ષિસ મળ્યાં હતાં (ઈ.સ. ૧૩૭૦). [૧૯૧ ફીરેઝના અવસાન પછી એ સ્વતંત્ર થઈ ગયા હતા. પુત્ર નાસીરખાનના સસરા, માળવાના સુલતાન દિલાવરખાનની સહાયથી મલિક રજાએ ગુજરાત પર ચડાઈ કરી, પણુ હાર્યાં અને પછી ચાલનેરના કિલ્લામાં આવી ભરાઈ ગયે।, જ્યાંસુધી ધસી આવી મુઝફ્ફરશાહે સપડાવ્યા, પણ પછી સલાહ કરી લેવામાં આવી. ઈ.સ. ૧૩૯૯ માં એણે પેાતાના અનુગામી તરીકે નાસીરખાનનું નામ સૂચવી પોતાના ગુરુ તરફ્થી મળેલ ઝભ્ભા એતે આપ્યા, પણુ નાના પુત્ર કૃતિખારને થાલનેરના કિલ્લા અને એ પરગણુ આપ્યાં. ઈ.સ. ૧૪૧૭ માં નાસીરે પેાતાના સાળા, માળવાતા સુલતાન, દૂશંગની સહાયથી લનેર પર ચડાઈ કરી, ઇતિખારે ગુજરાતના અહમદશાહની સહાય માગી, પણ નિષ્ફળતા મળી, પ્રકૃતિખાર હાર્યાં અને નાસીરને ત્યાં કેદ પકડાયા. એ પછી માળવા અને ખાનદેશનાં સૈન્યાએ ગુજરાત પર ચડાઈ કરી સુલતાનપુરના કબજો કર્યા, આથી અહમદશાહ સબળ સેના સાથે આવી પહોંચ્યા. પરિણામે માળવાનું સૈન્ય નાસી છૂટયુ. અને નાસીર ચાલનેરના કિલ્લામાં ભરાઈ ગયા, નાસીરની સત્તા એવી પાંગળી કરી નાખવામાં આવી કે એને સલાહ કરવી પડી અને ગુજરાતનું આધિપત્ય સ્વીકારવું પડયુ.. આના પરિણામે અહમદશાહે એને ખાન”ના ખિતાબ આપ્યા. આ ખિતાબને કારણે એનેા પ્રદેશ પાછળથી ‘ખાનદેશ' તરીકે જાણીતા થયા. ઈ.સ. ૧૪૨૯ માં એક વાર નાસીર અહમદશાહ બહુમનીની સહાયથી ગુજરાત પર ચડી આવ્યે, પરંતુ એ અને બહુમતી સુલતાન બંને પરાજય પામ્યા. ઈ.સ. ૧૪૩૭ માં નાસીર અવસાન પામાં એના પુત્ર મીરાં આદિલ ખાન સત્તા ઉપર આવ્યા. ઈ.સ. ૧૪૪૧ માં આલ્િખાન માર્યાં ગયે। અને એને પુત્ર મીરાં મુબારક સત્તા ઉપર આવ્યા. એના ૧૬ વર્ષના શાંતિમય રાજ્ય પછી અવસાન પામતાં એના માટ પુત્ર આદિખાન ર્ જો સત્તા ઉપર આવ્યા, જેના રાજ્યકાલમાં ખાનદેશે સારી આબાદી જોઈ. ર Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] સલ્તનત કાલ સત્તાનાં મૂળ મજબૂત કર્યા પછી એણે ગુજરાતની ધૂંસરી નીચેથી નીકળવાને નિરધાર કરી ખંડણી આપવાનું બંધ કર્યું અને સ્વાતંત્ર્ય પોકાર્યું. પરિણામે મહમૂદ બેગડે ખાનદેશ પર ચડી આવ્યા અને આદિલ ખાન પાસેથી ચડત ખંડણી વસૂલ કરી પાછા વળે (ઈ.સ. ૧૪૯૮). આદિલ ખાન પછી ટૂંકા ગાળામાં ત્રણ રાજાએ સત્તા પર આવ્યા. છેવટે નાસીરને પૌત્ર આદિલખાન પિતાના નાના દાદા મહમૂદ બેગડાની મદદ મળતાં સત્તાધીશ બન્યા. બેગડાએ “આઝમ હુમાયૂને ખિતાબ આપી એને ગાદીનશન કર્યો. એની સામે થતાં કાવતરાને પ્રબળ સામનો એણે પિતાના સસરા, ગુજરાતના સુલતાન મુઝફરશાહ ૨ જાની મદદ મેળવી કર્યો અને અહમદનગરને નિઝામુલૂમુલ્ક ચડાઈ કરીને આવ્યો હતો તેને પાછો ફરી જવાની ફરજ પાડી. ઈ.સ. ૧૫૧૭ માં મુઝફફરશાહે મળવા પર ચડાઈ કરી ત્યારે આદિલખાન સહાયમાં હતો. ઈ. સ. ૧૫૪૦ માં એ મરણ પામે અને એને પુત્ર મીરાં મહમ્મદ (મુઝફરશાહને દૌહિત્ર અને બહાદુરશાહનો ભાણેજ) સત્તા પર આવ્યા. બહમની રાજવંશ દખણના પ્રદેશમાં ઈ.સ. ૧૩૩૭ માં હસનગંગુ નામના એક અમીરે અબુલ મુઝફ્ફર અલાઉદ્દીન બહમનશાહ' નામ ધારણ કરી, લતાબાદમાં સત્તા. સૂત્ર ધારણ કરી, ગુલબર્ગને રાજધાની બનાવી “બહમની રાજવંશની સ્થાપન કરી. ઈ.સ. ૧૩૫૮ માં અવસાન પામતાં એના પછી મુહમ્મદશાહ (ઈ.સ. ૧૩૫૮– ૧૩૭૫), અલાઉદ્દીન મુન્નહિદ (ઈ.સ. ૧૩૭૫-૧૩૭૮), દાઊદ (ઈ.સ. ૧૩૭૮), મુહમ્મદશાહ ૨ જે (ઈસ ૧૩૭૮-૧૩૭૯) સt ઉપર આવ્યા. ૧૩૯૬ માં એનું અવસાન થતાં ગિયાસુદ્દીન શમ્સદ્દીન દાટીદશાહ અને તાજુદ્દીન ફિરોઝશાહ, નામના ત્રણ સુલતાન થયા. ફિરોઝશાહે સારી રીતે રાજ્ય કરી પોતાની અત્યંત વૃદ્ધાવસ્થામાં ઊભા થયેલા આંતરિક ઝઘડામાં પિતાના નાના ભાઈ અહમદખાનને સત્તા સયાં અને એકાદ માસમાં જ મરણ પામ્યો (ઈ.સ. ૧૮૨૨). ત્રણ વર્ષ પછી અહમદશાહ બહમનીએ ગુલબર્ગથી બીદરમાં રાજધાની બદલી. ગુજરાત અને માળવા સાથે સંઘર્ષ આ રાજવીના સમયમાં પ્રથમ ઊભો થયો. ગુજરાતની સત્તા નીચેના ઝાલાવાડ(રાજસ્થાન)ના કાહાએ ગુજરાતના સુલતાન સાથે માથું ઊયકતાં ખાનદેશના નાસીરની મદદ યાચેલી. એણે અહમદશાહ બહમતીની ભલામણ કરી અને ઈ.સ. ૧૪૨૮માં બહમની રૌને નંદરબારના પ્રદેશ ઉપર ચડાઈ કરી, પણ શિકસ્ત ખાઈ ખાનદેશમાં ચાલ્યું આવવું પડ્યું. ઈ.સ. ૧૪૩૦માં બીજી ચડાઈ કરી સાલસેટ કબજે કરવા પ્રયત્ન કર્યો, ત્યાં પણ ગુજરાતના Page #224 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન રાજે ૧૯૩ સૈન્યને હાથે ભારે પરાજય વહેર્યો. આ સંઘર્ષમાં માહીમ અને એની દક્ષિણને કેટલાક પ્રદેશ ગુજરાતની સત્તા નીચે આવ્યો આ સંઘર્ષમાંની સાથીદારીના પરિણામે નાસીરખાનની પુત્રીનું લગ્ન અહમદશાહના પુત્ર અલાઉદ્દીન સાથે કરવામાં આવ્યું. અહમદશાહનું ઈ.સ. ૧૪૩૬ માં અવસાન થતાં એને પુત્ર અલાઉદ્દીન અહમદ સત્તા ઉપર આવ્યો. પાછળથી કૌટુંબિક કલેશને પરિણામે સસરા-જમાઈ વચ્ચે અણબનાવ થયો અને ગુજરાત તેમજ માળવાની હૂંફથી નાસીરખાને અલાઉદીન અહમદખાનના પ્રદેશ પર ચડાઈ કરી, જેમાં પરાજય મળે. અહમદખાનનાં કેટલાં વર્ષોમાં એના સાળા જલાલખાને બળવો કરી ઈ.સ. ૧૪૫૫ માં તેલંગણમાં સલતનત સ્થાપી, અને સિકંદરે બળવો કર્યો, પણ પાછળથી બંનેને માફી આપવામાં આવી. અહમદશાહ ઈ.સ. ૧૪૫૮ માં અવસાન પામતાં હુમાયૂ સત્તા ઉપર આવ્યો. એણે માત્ર ત્રણ વર્ષ અને પછી પોતાના સગીર પુત્ર નિઝામશાહના નામે બે વર્ષ રાજ્ય કર્યું. આ સગીરના સમયમાં માળવાને સુલતાન મહમૂદ ખલજી બહમની રાજ્યની ઉત્તર સીમા ઉપર ચડી રમાવ્યો અને બીદર કબજો લીધો. આ સંયોગોમાં વજીર મહમૂદ ગાવાને ગુજરાતની સહાય માગી એટલે મહમૂદ બેગડે ખુદ દખ્ખણ તરફ ધસી ગયો. બહમની અને ગુજરાતી ફેએ માળવાના સુલતાનને શિકસ્ત આપી. બીજે વર્ષે ઈ.સ. ૧૪૬૩ માં મહમૂદ ખલજી ફરી ચડી આવ્યા, પણ ગુજરાતની મદદ આવી રહી છે જાણી પાછો ચાલ્યો ગયો. બાળ નિઝામશાહ ઈ.સ. ૧૮૬૩માં મરણ પામતાં એને નાનો ભાઈ, મુહમ્મદશાહ ગાદીએ આવ્યો. એની સગીર અવસ્થા દરમ્યાન મહમૂદ ગાવાને રાજ્ય સમૃદ્ધ કરવાની જહેમત ઉઠાવી સફળતા મેળવી. મુહમ્મદશાહનું ઈ.સ. ૧૪૮૨ માં અવસાન થતાં એના સગીર પુત્ર મહમૂદને ગાદી મળી. ઉત્તરોત્તર એ પરાધીન અને નબળો પડતો રહ્યો. એ ઈ.સ. ૧૫૧૮માં મરણ પામતાં એના પછી ચાર સુલતાને નામની સત્તા ધારણ કરતા રહ્યા. આમાંના છેલ્લા કલિમલ્લાહના અવસાને ઈ.સ. ૧૫૩૮ માં બહમની રાજવંશનો અંત આવ્યો અને બહમની રાજ્ય પાંચ સતનતોમાં વહેચાઈ ગયું : બિજાપુરની આદિલશાહી, ગેલકેડાની કુબશાહી, અહમદનગરની નિઝામશાહી, બીદરની બરીદશાહી અને વરાડની ઈમાદશાહી. સમકાલીન દિલહી સલ્તનત નાસીરુદ્દીન મહમૂદ તુગલક અગાઉ જોયું છે તેમ દિલ્હીમાં તુગલક વંશના નાસીરુદ્દીન મહમૂદ (ઈ.સ. ઈ-૫-૧૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] સલ્તનત કાલ (31. ૧૩૯૪ માં) તખ્તનશીન થયાં પછી પરિસ્થિતિ વધુ નબળી બનતાં અન્ય પ્રાંતાની માર્ક ગુજરાત પશુ સ્વતંત્ર થયું. ઈ,સ. ૧૪૧૩ માં નાસીરુદ્દીન મહમૂદનું અવસાન થતાં અમીરાએ દોલતખાન લાદીને પસંદ કર્યાં, જે ઈ.સ. ૧૪૧૩ માં સત્તા ઉપર આવ્યા, પરંતુ પેાતાને પેગંબર સાહેબને વંશજ હોવાનું ગણાવતા સૈયદ ખિસુખાન પ્રબળ બનતા જતા હતા તેણે દોલતખાન લાદી ઉપર આક્રમણ કરી ચારેક માસના સામના પછી એને હિસારમાં કેદ કર્યા ને દિલ્હીમાં સૈયદ વંશને આરંભ ઈ.સ. ૧૪૧૪ માં કર્યાં. સૈયદ વંશ ખિજ્રખાન સૈયદની સત્તા દિલ્હીથી લઈ દોઆબ અને મેવાડ સુધી મર્યાતિ થઈ ચૂકી હતી, એની સામે તુર્કીએ માથું ઊંચકવાનું શરૂ કરી દીધું હતું. ઈ.સ. ૧૪૨૧ માં એનું અવસાન થતાં એના પુત્ર મુબારકશાહે પેાતાના પ્રદેશેામાં નવા પ્રદેશ ઉમેર્યાં નહિ, પણુ હતા તે બરાબર સાચવી રાખ્યા હતા. ઈ.સ. ૧૪૩૪ માં એનું અવસાન થયું અને એના ભત્રીજો મુહમ્મદશાહ સત્તા ઉપર આવ્યો. એના સમયથી જ ભારતીય પ્રદશેામાં મુલેને પ્રવેશ થવા લાગ્યા તે મુલતાન તદ્દન સ્વતંત્ર થઈ ગયુ.... ઈ.સ. ૧૪૪૫માં એ મરણ પામ્યા. એ પછી એના પુત્ર અલાઉદ્દીન આલમશાહ સત્તા પર આવ્યા. એ તદ્દન અજ્ઞાની હતા અને બદાયૂના નામક સ્થાનમાં જઈ મેાજશેખમાં પડી રહેતા, આથી દિલ્હીમાં પડેલા શૂન્યાવકાશને અહલૂલ ાદીએ લાભ ઉઠાવ્યો. બળ અને છળકપટથી એ દિલ્હીના સત્તાધીશ બની ગયે। અને પેાતાના રાજવંશ સ્થાપ્યા (ઈ.સ. ૧૪૫૧). * લાદી વશ અહલૂલશાહ ગાઝી'' નામ ધારણ કરી એણે સત્તાસૂત્ર હસ્તગત કર્યાં. એણે ધીમે ધીમે આસપાસના પ્રદેશ કબજે કર્યાં અને કેટલીક મુશ્કેલીએ વટાવી કેટલેક અંશે એ સ્થિર સલ્તનત સાધી શકયેા. એ ઈ.સ. ૧૪૮૯ માં મરણ પામ્યા. એના પછી એના વડે શાહજાદા નિઝામશાહ ‘સિકંદરશાહ’ નામ ધારણ કરી સત્તા પર આવ્યો, એણે ધીમે ધીમે મુસ્લિમ તેમજ રાજપૂત નાનાંમેટાં રાજ્યે। પર સત્તા જમાવી, ભાંગી તૂટી પડેલુ. દિલ્હી રાજધાનીને માટે પાત્ર નહોતું રહ્યું તેથી સિકંદરે ઈ.સ. ૧૪૯૯ માં સભલમાં અને ત્યાર બાદ ઈ.સ. ૧૫૦૪ માં આશ્રાને પસંદ કર્યું અને ત્યાં નવી વસાહત વિકસાવી એને રાજધાનીનું સ્થાન બનાવ્યું. એ ઈ.સ. ૧૫૧૭માં અવસાન પામ્યા. .. પછી એનેા પુત્ર છબ્રાહીમ લેાદી (ઈ.સ. ૧૫૧૭૧૫૨૬) સત્તા ઉપર આવ્યા. એના સમયમાં આલમખાન લાદી અને દેાલતખાન લેાદીએ દિલ્હીનું તખ્ત સર * 'સમકાલીન દિલ્હી સલ્તનત'ને। અહીં સુધીના ભાગ, R. C. Majumdar, Delhi Sultanate, pp. 111–148 ના આધારે તારવ્યેા છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] સમકાલીન રાજે [૧૯૫ કરવા કાબુલના બાદશાહ બાબર સાથે હાથ મિલાવ્યા. પરિણામે ઈ.સ. ૧૫૨૬માં બાબરે હિંદ પર આક્રમણ કર્યું. પાણીપતના મેદાનમાં ઇબ્રાહીમ લોદી અને બાબરની સેનાઓના મુકાબલા વખતે ગુજરાતને શાહજાદે બહાદૂરખાન ત્યાં ઇબ્રાહીમને પક્ષે હાજર હતા, જોકે એણે લડાઈમાં સીધે ભાગ ભજવ્યો હોવાનું જણાતું નથી. કાબુલમાં અને દિલ્હીનાં સૈન પ્રબળ મુકાબલે પાણીપતના મેદાનમાં થયે. સંખ્યાબળ વધુ છતાં બાબરને હાથે ઈબ્રાહીમને ભારે પરાજય થયો અને યુદ્ધમાં એ માર્યો ગયો. ચમત્કારિક રીતે થયેલા આ સત્તાપલટાએ મુઘલ શહેનશાહતનો પાયો નાખ્યો. મુઘલ શહેનશાહ બાબર અને હિમા પાણીપતના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી અને દિલ્હી તેમજ આગ્રાને હસ્તગત કર્યા પછી પણ બાબરને પોતાની નવી સત્તા સ્થિર અને વ્યાપક કરવાને માટે બે મોટા અને નાના નાના તો અનેક સંધર્ષ, મુખ્યત્વે ઉત્તર ભારતમાંના સત્તાધીશો અને રાજપૂતો સામે, કરવા પડયા હતા. કાબુલ વગેરે સામે અને એની સરહદ ઉપર સંઘર્ષ ચાલતા હતા. આ બધા પર એના વ્યવસ્થિત લશ્કરી સર્વોપરિ. બૃહને કારણે વિજય હાંસલ કરતો ગયો, પરંતુ ઈ.સ. ૧૫૩૦માં અચાનક એનું અવસાન થતાં એ મુઘલ સામ્રાજ્યમાં દઢ શાસન સ્થાપી શક્યો નહિ. એના પછી એનો વડો શાહજાદ હુમાયું સત્તા ઉપર આવ્યા. 1 હુમાયું ગાદીએ બેઠો ત્યારે એની ઉંમર માત્ર ૨૩ વર્ષની હતી. એને ભાઈઓ તેમજ સગાસબંધીઓ તરફથી ઘણી કનડગત થઈ ઉમરા પોતપોતાનું સાચવવામાં પડયા હતા. બિહારમાંના અફઘાને અને ગુજરાતના બહાદુરશાહ જેવા પ્રબળ શત્રુઓને પણ સામનો કરવાનો હતો. આ પૂર્વે સુલતાન બહાદુરશાહના વૃત્તાંતમાં હુમાયૂને ગુજરાતમને સંઘર્ષ અપાયો છે, એ નજરમાં લેતા જોઈ શકાય એમ છે કે એણે ગુજરાતમાં આવીને પણ સિદ્ધિઓ હાંસલ કરી હતી, પણ બિહારમાં એનાથી ઊલટું બન્યું: શેરખાન સૂર પ્રબળતા ધારણ કર્યો જતો હતો. ઈ.સ. ૧૫૪૦ સુધીમાં હુમાયૂએ અફઘાની સામે ઝીંક ઝાલી, પણ ટકી શક્યો નહિ અને એને સત્તા છોડી સિંધ રાજસ્થાન અને ઈરાનમાં રખડતા રહેવું પડ્યું. સુર વંશ શેરખાને દિલ્હીમાંથી મુઘલને હઠાવી પુનઃ અફઘાન-સત્તા સ્થાપી. એ શેરશાહ'ના દકાબથી જાણીતો છે. એણે ઘણુ યુદ્ધ કરી આસામથી મુલતાન સુધીને રાજ્યવિસ્તાર કર્યો. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] સનત કાલ એને ગુજરાત સાથે કઈ સંઘર્ષ થયે જણાતો નથી. કમનસીબે ઈ.સ. ૧૫૪૫ માં દારૂગોળો ફાટતાં એનું અકસ્માત અવસાન થયું. આના પછી ઇસ્લામશાહ (ઈ. સ. ૧૫૪૫–૧૫૫૪), ફિરોઝશાહ (ઈ.સ. ૧૫૫૪) અને મુહમ્મદ આદિલશાહ, (ઈ.સ. ૧૫૫૪–૧૫૫૬) સુલતાને થયા, પણ તેઓ નિર્બળ હોવાથી અફઘાન સતનત સાચવી શક્યા નહિ. ઘણા પ્રાંતમાં સૂબેદારે બળવો કરીને સ્વતંત્ર થઈ ગયા. સુલતાન મુહમ્મદ આદિલશાહના સાળા અને પંજાબના અહમદખાને સિકંદરશાહીને ઈલ્કાબ ધારણ કરી ઈ.સ. ૧૫૫૫ માં દિહી-આગ્રા કબજે કરી લીધાં, પણ ભારતમાં ફરીથી મુઘલ સત્તા સ્થાપવાની તક માટે ટાંપીને બેઠેલા હુમાયૂએ સિકંદરશાહને હરાવી એની પાસેથી દિલ્હી આગ્રા કબજે કરી લીધાં. આમ સૂર વંશના બીજો અફઘાન રાજ્યને માત્ર ૧૫ વર્ષમાં અંત આવી ગયો. કમનસીબે હુમાયૂ પિતાની મહેનતની સફળ ભોગવવા લાંબું જીવી શક્યો નહિ. ઈ.સ. ૧૫૫૬ ના જાન્યુઆરીમાં એક અકસ્માતમાં એનું અવસાન થયું. આ વખતે એને ૧૩ વર્ષને પુત્ર અકબર અને એનો વાલી બહેરામખાન પંજાબમાં હતા તેમની ગેરહાજરીમાં આદિલશાહ સૂરને સેનાપતિ હેમુ દિલ્હી આગ્રા સર કરી લઈ, ‘વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરી ગાદીએ બેઠો પણ બહેરામખાન અને અકબરે પાણીપતના મેદાનમાં એને હરાવી ટૂંક સમયમાં આગ્રા દિલ્હી અજમેર અને ગ્વાલિયર પર કબજો જમાવી લીધે. મુઘલ સમ્રાટ અકબરશાહ અકબર ગાદીએ આવ્યો (ઈ.સ. ૧૫૫૬ માં) ત્યારે ઉત્તર પ્રદેશને મર્યાદિત ભાગ જ એના કબજામાં હતો. ધીમે ધીમે એણે રાજપૂતોની પણ મદદ સાધી અને એ એક મોટું સામ્રાજ્ય સ્થિર કરવામાં સફળ થયો. મેવાડના રાણા સિવાયના મોટા ભાગના રાજપૂત રાજાઓએ એનું આધિપત્ય માન્ય રાખી સામંતપદ આવકારી લીધું હતું. હુમાયૂ અને બહાદુરશાહ ગુજરાતી વચ્ચેના વિગ્રહમાં આરંભાયેલે ઝઘડે વચ્ચે શાંત હતું, પણ મુઝફફર ૩ જે ગુજરાતના સુલતાન પદે આવ્યા પછી આંતરિક ઝઘડાઓને લઈ ગુજરાતને સમગ્ર પ્રદેશ અકબરની સત્તા નીચે આવ્યો એ વિશે આ પૂર્વે વિસ્તારથી અપાયેલું હેઈ અહીં પુનરુક્તિ કરવામાં નથી આવી (ઈ.સ. ૧૫૭૩). * * “મુઘલ શહેનશાહ બાબર’થી અહીં સુધીની વિગતો R. C. Majumdar, The Mughal Empire, pp. 25-174 માંથી તારવવામાં આવી છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ સમકાલાન રાજ્ય પાદટીપ ૧. આત્મારામ કેશવજી દ્વિવેદી, “કચ્છ દેશને ઇતિહાસ', પૃ. ૨૫ ૨. એજન, પૃ. ૨૦ ૩. એજન, પૃ. ૨૮ ૪. એજન, પૃ. ૨૯ ૫. એજન, પૃ. ૨૯ ૬. Kutch District Gazetter, p. 79 ૭. Ibid., p. 79 ૮. આત્મારામ કેશવજી દ્વિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૩૬ ૯. K. D. G. P, 19 ૧૦. આત્મરામ કેશવજી દ્વિવેદી, ઉપર્યુક્ત, વ’શાવળીએ, પૃ. ૯ ૧૧. એજન, પૃ. ૨૯ ♦ J] ૧૨. એજન, પૃ. ૨૯ ૧૩. શં. હ. દેશાઈ ( સૌરાષ્ટ્રના ઇતિહાસ, ૨ જી આવૃત્તિ, પૃ. ૫૧૧) આ પ્રસગના નાગ બંદરના નાગ જેઠવા અને રાણપુરના રામદેવજી (જેઠવા)ને મિજબાની આપી કતલ કરી પ્રદેશ કબજે કરવાનુ... લખે છે. આ સમયને કાઈ નાગ જેઠવા નણવામાં નથી, તેમ રામદેવને તેા ખાલાવીને દગાથી ામ સત્તાજી ઈ.સ. ૧૫૭૪ માં મારે છે. ૧૪. શં. હું. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૫૧૧-૫૧૩ માં ઈ.સ. ૧૫૪૦ આપે છે, પણ એ ઈ.સ. ૧૫૪૩ છે. ૧૫ જ. કા. પાઠક, ‘મકરધ્વજવ’શી મહીપમાળા', પૃ. ૨૪૩-૨૪૪ ૧૬. શં. હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૩૧૫ [૧૯૭ ૧૭. D. B. Diskalkar, Inscriptions of Kathiawad, No. 23 ૧૮. શ’. હ. દેશાઈ, કર્યું શ્રુત, પૃ. ૩૧૯ ૧૯. D. B. Diskalkar, op. cit., No. 25 ૨. H. W. Bell, History of Kathiawad, p. 72 ૨૨. D. B. Diskalkar, op. cit., No. 32 ૨૪. વિગતે માટે જુએ ઉપર પૃ. ૩૬-૩૭. ૨૩. Ibid., No. 64 ૨૫. D. B. Diskalkar, op. cit., No. 37 શભુપ્રસાદ દેશાઈએ ૧૩૬૯માં ઝફરખાનની સેનાના મુકાબલા કરતી વખતે થયેલી ઝપાઝપીમાં રા' જયસિંહ ૨જો મૃત્યુ પામ્યા . હાવાનુ અનુમાન કર્યું છે (સૌ. ઈ. પૃ. ૩૨૯), પરંતુ નગીચાણાના પ્રસ્તુત લેખમાં રાચ ગેસંધલેનિનૈરાન્ચે શબ્દો પ્રયેાાયા હાવાથી એ ૧૩૭૭ સુધી જીવતા છે અને મુસ્લિમ થાદારને વફાદાર રહીને રાજ્ય કરે છે એમ ફલિત થાય છે. ૨૬. D. B. Diskalkar, op. cir, No. 38 ૨૭. મુસ્લિમ તવારીખેામાં એને ‘કુવરપાલ’ કહ્યો છે. ૨૮. વિગતા માટે જુએ ઉપર પૃ. ૩૯, Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] સલતનત કાલ મિ. ૨૯, શ. હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૩૨૦; પણ આ યુવરાજ' તરીકે નહિ, પણ “રાજા” તરીકે, એટલો અને સુધારે જરૂરી છે. 36. D. B. Diskalkar, op. cit., No 40 ૩૧. શં. હ. દેશાઈ, ઉપર્યુકત, પૃ. ૩૩૭; પણ વર્ષ ઈ.સ. ૧૩૭૩ નહિ, પરંતુ ઈ.સ. ૧૩૮૪ જોઈએ. 39. H. W. Bell, op. cit., p. 74, Commissariat, History of Gujarat, Vol. I, p. 54 ૩૩. D. B. Diskalkar, op. cit, No. 48. (માસાહિ...વાતાહિકમો: શબ્દ નેધ પાત્ર છે.) 38. D. B. Diskalkar, op. cit., No. 49 ૩૫. Ibid, No. 51 ૩૬. Ibid, No. 52 ૩૭. Ibid, No. 53 ૩૮. શં, હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૩૪૪ પર “જૂનાગઢ' લખે છે, પણ એ “વંથળી છે. ૩૯. D. B. Diskalkar, op. cih, No. 64 ૪૦. Ibid., No. 64 ૪૧. Ibid., No. 65-9૭ ૪૨. શં. હ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૩૪૮ ૪૩. H. W. Bell, op. cit., p. 75; શં. હ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૩૪૭ ૪૪. આ રાજવીનું નામ કઈ જગ્યાએ “છત્રસાલ અને કોઈ જગ્યાએ કૃષ્ણદેવ' મળે છે. ૪૫. શં. હ. દેશાઈ. ઉપર્યુક્ત, પૃ. ૩૫૧ ૪૬. મરી-માથે આનાથી જુદું જણાવે છે: ___ योऽहम्मदसुरत्राणं निजदुर्गग्रहागतम् ।। न्यग्रहीद व्यग्रहीत्तेन तत्सर्वस्वं समग्रहीत् ॥ (१-८८) ૪૮. શ”. હ. દેશાઈ, ઉપર્યુકત, પૃ. ૩૫૧ ૪૯. એજન, પૃ. ૩૫ર 8. D. B. Diskalkar, op. cit., No, 67 ૫૦. “કિંઝરકેટને ડિસકળકર ભાવનગર જિલ્લામાં તળાજાની દક્ષિણે બાર માઇલ ઉપર આવેલું “ઝાંઝમેર હોવાનું કહે છે, જે અત્યારે ઉમરાળા મહાલ (જિ. ભાવનગર)માં છે. જૂનાગઢ જિલ્લામાં ઝાંઝરિયા (તા. ઉના), ઝાંઝરડા (તા. જૂનાગઢ), ઝીંઝરી (તા. માણાવદર), ઝંઝારપુર (તા. માળિયા-હાટીના), ઝીંઝુડા (મેંદરડા મહાલ). આટલાં ગામ છે, તેમાંનું કોઈ આ હોવાની વધુ શક્યતા છે, 49. D. B. Diskalkar, op. cit., No. 68 42. Idid., No. 69 ૫૩. Idid, No. o 48. Idid., No. 71 ૫૫. મrsીજ-મરાક્રાન્ચ -૧૮. હકીકતે યુવરાજ માંડલિકે એને હરાવ્યો હતો. ૫૬. શું. હ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૩૫૮-૩૫૯ Page #230 -------------------------------------------------------------------------- ________________ 1. સમકાલીન રા 49. D. B. Diskalkar op. cit., No. 76 ૫૮. મveી-મઠ્ઠાવ્ય -૬ થી ૨૨ ૫૯. કે. કા. શાસ્ત્રી, “નરસિંહ મહેતા-એક અધ્યયન', પૃ. ૧૭૨ ૬૦. આ કૃતિ જે. બી. ચૌધરી નામના વિદ્વાને 'Contribution of Women to | Sanskrit Series, Calcutta, 1950Pના ત્રીજા ગ્રંથમાં અંગ્રેજી અનુવાદ સાથે પ્રસિદ્ધ કરેલ છે. ૬. દ્વાર–વત ૧-૨ ૬૨. ૨. ભી. જેટ, ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ'; ખંડ-૨, પૃ. ૫૭–૪ ૬૩. શં. હ, દેશાઈના જણાવ્યા પ્રમાણે આ “મહાબલિયા” છે (ઉપર્યુંકત, પૃ. ૩૬૩ ૩૬૪). એમણે એ સ્થાન પ્રભાસ પાટણ નજીક સુત્રાપાડાથી ત્રણ માઈલ દૂર આવેલ મહાબલ” સૂચવ્યું છે. એ સ્થાન જૂનાગઢથી આડેધડ અંતરે૮૦ માઇલ દૂર હશે. આ સ્થળે વાજા ઠાકોરનું શાસન હતું. આ સ્થાન પહેલું લીધું હોય તે મહમદ ઘોઘા મહુવા ઊના કોડીનારને માર્ગે આવ્યો સંભવે, એ મતલબનું એઓ જણાવે છે, પરંતુ માંડલિક પણ ત્યાં હોય એવું સાહચર્ય થી લાગે છે, એટલે આ “મહાબલિયા કે “મહાબિલા, ૨. લી. નેટ (ઉપર્યુક્ત, પૃ. ૫૭૪) માને છે તે પ્રમાણે, ગિરનારમાંનું જ કોઈ સ્થાન લાગે છે; મહાવિસ્ટ એટલે કે મઢ કેતર' એ અર્થ ગીચ પહાડીને વિસ્તાર નિદેશે છે. ૬૪. જુઓ પાછળ પૃ. ૯૦-૯૧. ૬૫. ૨. ભ. જોટ, ઉપર્યુક્ત, પૃ. ૫૫ ઉપર પાદટીપમાં જણાવે છે કે “મૂર્તિપૂજાને ઉલ્લેખ કર્યો છે તે સ્પષ્ટ નથી.' પરંતુ હકીકતે કwsીવ–મહાકાવ્યના સર્ગ ૧૦મામાં જણાવ્યા પ્રમાણે દામોદર કુંડ ઉપર આવેલા દામોદરજીની સ્તુતિ તરીકે ૧૪ શ્લોક (૨૮ થી ૪૦) માંડલિકના મુખમાં મૂક્યા છે એ જોતાં પૂરા દમામથી એ રાધા-દામોદરજીની પૂજા કરવા જતો હોય એનું મુસ્લિમ તવારીખેએ કથન કર્યું હશે. ૬૬. જુઓ પાછળ પૃ. ૯૧. ૬૭. શં. હ. દેસાઈ; ઉપર્યુકત, પૃ. ૧૬૪, ૩૭૯; શં, હ. દેશાઈ, જૂનાગઢ અને ગિરનાર, | પૃ. ૪૮ ૬૮. ૨. ભી. જેટ, ઉપર્યુક્ત, પૃ. ૫૮૨-૮૩; J. Chaube, History of Gujarat Kingdom, pp. 53 ff. રા' માંડલિકના પતનના વિષયમાં ચારણિયાણી નાગબાઈ અને મંત્રી વીશળની પત્નીને ભષ્ટ કર્યાનાં કારણે લોકકથાઓમાં વહેતાં થયાં છે, પરંતુ એ એવાં પતનેની પાછળ લોકોમાં વહેતી થતી લોકવાયકાઓથી વિશેષ મહત્ત્વનાં નથી. ૬૯. કારકી–મહાવ્ય ૧૦-૮૧ ૭૦. Bayley, History of Gujarat, p. 193, n. I; ૨. લી. જેટ, ઉપર્યુક્ત, ૫. ૧૮૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] સલ્તનત કાલ [31. ૭૧. શં. હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૫૩૭. શ્રી. દેશાઈ આ વ‘શોને પણ જૂનાગઢમાં રહેલા કહે છે. ૭૨. જુએ ગ્રંથ ૪, પૃ. ૧૪૮. ૭૩. ૪. કા. પાઠક, “મકરધ્વજવશી મહીપમાળા”, પૃ. ૧૨૭ ૭૪. એજન, પુ. ૧૩૭ ૭૬. જ. કા. પાઠક, ઉપર્યુકત, પૃ. ૧૩૭-૧૩૮ : સ. ૧૪૧૬ અને સ. ૧૪૪૮ ૭૭. D. B. Diskalkar, op. cit., No, 43 ૭૯. શ્રી અેડુંભાઈ અત્રિ અને ડૉ. પ્રવીણ પરીખ ૭૮. Idid., No. 48 ધૂમલીના રાણા રામદેવજીના સમયના શિલાલેખ’ ‘ઊમિનવરચના”—ટ્ટીપાત્સવી અંક, ૧૯૦૫, પૃ. ૪૪૮ ૮. D. B. Diskalkar op. cit., No. 85 ૭૫. D. B. Diskalkar; op. cit., No. 26 ૮૧. કાઠિયાવાડ ગેઝેટિયરની વંશાવળીમાં રાણા ભાણજી (ઈ. સ. ૧૪૬૧-૯૨), પછી રાણા રાજી (ઈ.સ. ૧૪૯૨-૧૫૨૫) અને રાણા ખીમેાજી (ઈ.સ. ૧૫૨૫-૧૫૫૦) મળે છે.જુએ Bombay gaztteer, Vol. VIII, (Kathiawad) pp. 625–626. . ૮૨. શ્રી ટુભાઈ અત્રિ અને ડૉ. પ્રવીણભાઈ પરીખ, ઉપર્યું`કત, પૃ. ૪૪૯ પેારખટ્ટરના શાંતિનાથ જિનાલયના સં. ૧૬૯૧-ઈ.સ. ૧૬૩પ ના શિલાલેખમાંની વ...શાવળી પ્રમાણે)—જુએ ફામ સ ત્રૈમાસિક”માં પારબંદરના શાંતિનાથ-જિનાલયના એ શિલાલેખા' (શ્રી ત્રિ. એ. શાહ, શ્રી મણિભાઈ વેારા, શ્રી મધુસુદન ઢાંકી )— વર્ષ ૩૦, પૃ. ૧૭૩-૧૭૬. ૮૩. જ. કા. પાઠક, ઉપયુત, પૃ. ૧૪૦-૧૪૧ ૮૪. એજન, પૃ. ૧૪૩ ૮૫. એજન, પૃ. ૧૪૩-૧૪૪ ૮૬. D. B. Diskalkar op, cit., No., 36, આ ઉપરાંત પ્રભાસથી ૧૨ માઇલ દૂર આવેલા ખેાસનગામની વાવનેા ઉપરના લેખની તિથિથી ચાર દિવસ પહેલાંના લેખ મળ્યા છે તેમાં પણ લમ સત્તા ઉપર છે, જુએ શિ’કર પ્ર. શાથી, પ્રભાસ પાટણના વાજા રાજવંશના ઇતિહાસ’, “ઊમિ નવરચના' અંક ૫૦૨, પૃ. ૭૨૮, ૮૭. D. B. Diskalkar, op. cit., No. 35 ૮૮. શં. હ. દેસાઈ, ઉંચુ કત પૃ. ૩૩૦ ૮૯. D. B. Diskalkar, op. cit., No. 45 ૯૦. Ibid, No. 60 ૯૧. Ibid., No. 62 ૯૨. Ibid., No. 62 ૯૩. ગ. વ. આચાય, ગુજરાતના ઐતહાસિક લેખા’; ભાગ ૩, નં. ૨૨૫—મ, પૃ. ૨૧૯ ૯૪. કે. કા. શાસ્ત્રી, સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરીએ-માંગરાળ સાર૪' પૂ. ૨૭-૨૮ ૯૫. શં. હ. દેશાઈ, ઉખ્યુ`કત, પૃ. ૩૩૫; જુએ પાછળ પૃ, ૩૯. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૭ મું]. સમકાલીન રાજે રિ૦૧ ૯૬. કે. કા. શાસ્ત્રી, ઉપર્યુકત, ૫. ૯૪ ૭. એજન, પૃ. ૪૪ ૮. એજન, પૃ. ૬૮ ૯૯, વડોદરા-પ્રાચ્ય વિદ્યામંદિર હ, પ્ર. નં. ૧૨૦૮ આઈ (સં. ૧૫૪૫ ઈ.સ. ૧૪૬૯); (Cataloge of Sanskrit and Prakrit Manuscripts, Part III, L, D. Series No. 15)–No. 6924, p. 438 ૧૦૦ ઇન્દ્રવદન ન. આચાર્ય, “સૌરાષ્ટ્રમાં ઝાલા રાજવંશના શાસનને ઈતિહાસ (હર પાળ મકવાણુથી ઈ.સ૧૯૪૮ સુધી) (અપ્રકટ મહાનિબંધ) (રજૂ કર્યા વર્ષ ૧૯૭૫), પૃ. ૭૧-૭૯ ૧૧. D. B. Diskalkar, op, cલા, No. 59 ૧૦૨. Ibid, No. 59 ૧૦૩. વિગતો માટે જુઓ પાછળ, ૫, ૭૪-૭૬. ૧૦૪, Journal of Gujarat Research Society, Vol, 32, No, 4, pp. 129 f, આ લેખમાં ન્હા જયકર્ણ (જેતસિંહ) છે. લેખ સં. ૧૪૭૪ ના પિષ વદિ શુક્રવાર તા. ૨૪૧૨૧૪૧૭)ને છે. 204. D, B, Diskalkar, op. cit., No. 86 ૧૦૬. શં, હ, દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૪૭૬-૭૭ ૧૦૭. D. B. Diskalkar, op. cit, No 89 ૧૦૮. Ibid, No. 93. રાણા માનસિંહના સમયના ચાર શિલાલેખ મળ્યા છે. એમના હળવદના લેખની એ વિશિષ્ટતા છે કે એમાં રણમલ-શત્રુશલ્ય જિતા જિતસિંહ) રણવીર-ભીમ-વાઘરાજધર-રાણિગ અને મહારાણા માનસિંહ એવો રાજવીઓને કમ અપાય છે. (સં. ૧૫૮૩–ઈ.સ. ૧૫૭નો લેખ). ૧૯. Ibid, No 94 ૫૦. Ibid, No 96 ૧૧૧. Ibid, No 86 ૧૧ર. કાઠિયાવાડ સર્વસંગ્રહ', પૃ. ૫૩–૫૪૧ ૧૧૩. એજન, પૃ. ૫૩-૫૧૪ ૧૧૪. અબુઝફર નદવી. “રણમલ્લ છંદ અને તેનો સમય, પૃ. ૫, ૮, ૧૪ 114. The Delhi Sultanate, p. 330 ૧૧૬. Commissariat, op cir, pp. 53–54; જુઓ પાછળ, પૃ. ૪૩. ૧૧૭. જુઓ પાછળ પ. ૭૪ ૭૬, ૮૧. ૧૫૮. Commissariat, op cit, p. 129; જુઓ પાછળ પૃ. ૮૫. ૧૯. જુઓ પાછળ, પૃ. ૧૦૬–૧૦૭ ૧૨૦. જુઓ પાછળ, પૃ. ૧૦૭–૧૦૮, ૧૨. ર. ભી. જેટ, ઉપર્યુક્ત, પૃ. ક૬; જુઓ પાછળ પૃ. ૮૦. ચંદ્રમૌલિ મં. મજમૂદારના જણાવ્યા પ્રમાણે આ લડાઈમાં ચંબકદેવે મુસ્લિમ સેનાને શિકસ્ત આપી એટલે અહમદશાહ માર્ગ બદલી સંખેડા તરફ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] સતનત કાલ ઝિ, થી માળવા તરફ ચાલ્યો ગયો અને ઈ.સ. ૧૪૨૧ ના અંતભાગમાં અહમદશાહ ફરી વાર ચડી આવ્યો. આ વખતે ૧૩ માસ જેટલો ઘેરો રહ્યો, પણ ચંબકદેવે મચક ન આપી અને અહમદશાહને પાછું ચાલ્યા જવું પડયું, પરંતુ એમણે એમના આ વિધાન માટે કોઈ આધાર ટાંક્યા નથી. (જુઓ ચંદ્રમૌલિ મ. મજમદાર, ગુજરાતના પાવાપતિ ચૌહાણ', 'પથિક” વર્ષ-૧, અંક ૧-૨ ૫. ૬૪-૬૫) ૧૨૨, મસ્ત્રી–ાગ્ય જેની રચના ઘણું કરીને એ જ ગંગાધર કવિએ એ કાવ્યની પૂર્વે ચાંપાનેરમાં રહીને કરેલી. વાતાવવિકાસ નાટમાં નાયક તરીકે ચીતરેલા આ રાજવીને પશ્વર (અંક ૧, શ્લોક ૨, ૫. ૪) અને વાર (લેક ૨૭ વગેરે, ૫. ૪ વગેરે) કહેલ છે, ૧૨૩, આ વર્ણન ચોથા અને નવમા અંકમાં આવે છે. જુઓ એજન, ૫. ૩૪ અને ૫. ૭૨ વગેરે, વળી જુઓ પાછળ ૫. ૮૫. ૧૨૪ એજન, ૫. ૩૪ ૧૨૫, જુઓ પાછળ, ૫. ૯૪-૯૫. ૧૨૬. ર, ભી. જેટ, ઉપર્યુક્ત, ૫. ૬૨૩૬૩૦, જુઓ પાછળ ૫, ૯૫. ૨૭. ૨. ભી, જોટ, ઉપર્યુકત, ૫. ૬૩૦-૬૩૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ રાજ્યતંત્ર ૧. દિલ્હી સલ્તનત નીચેને વહીવટ દિલ્હી સલતનતની સત્તા નીચેના ગુજરાતના વહીવટીતંત્ર બાબતમાં એમ જણાય છે કે જે શાસનપદ્ધતિ અને રાજકીય સંસ્થાઓ ભારતમાં વિકાસ પામી અને અદાલત વગેરેની જે રીતિનીતિ અને જે કાયદા પ્રચલિત રહ્યાં તે સર્વમાં ઈરાની શાસનપદ્ધતિ અને પરંપરાનું કેટલેક અંશે અનુકરણ હતું. અલબત્ત, એમાં સ્થાનિક લોકોની ચાલ પરિસ્થિતિને અનુસરીને ફેરફાર કરવામાં આવ્યા હતા. વહીવટની ભાષા વહીવટ ફારસી ભાષામાં ચાલતા હતા. ભિન્ન ભિન્ન સંસ્થાઓનાં ખાતાંએમાં અમલદાર વર્ગ અને અન્ય કર્મચારીઓના પદનાં નામ પણ ફારસી ભાષામાં જ હતાં. સલ્તનતકાલ પૂરો થયે, મુઘલ સલ્તનત આવી અને ગઈ અને બ્રિટિશ શાસનનો વહીવટ આરંભાય તે પછી લાંબા સમય પર્વત એ ભાષા વહેવારમાં ચાલુ રહી હતી. મહિહહીના સુલતાનને વહીવટ દિલ્હીના સુલતાનને રાજ્યવહીવટ સરમુખત્યારશાહી પદ્ધતિથી ચાલતો હતો. બાહ્ય રીતે જોતાં સુલતાન પિતાની સલતનતનું તંત્ર ઇસ્લામના ઉસૂલે અનુસાર ચલાવતો હતો, પરંતુ વસ્તુતઃ એની મરજી એ જ કાયદો હતો. એની સત્તાને અધિકાર રેયતને જાનમાલ ઉપર પણ પ્રવર્તતે હતે. સુલતાન અલાઉદ્દીને હિંદુ રાજાઓ પાસેથી નવા જીતેલા પ્રદેશમાં લશ્કરી હાકે નીમ્યા હતા, તેઓ પૈકીને ગુજરાતને એક પ્રદેશ હતો. અહીંને લશ્કરી હાકેમ નાઝિમ (એટલે કે વ્યવસ્થાપક) કહેવાતે. એ કંઈક અંશે બ્રિટિશ રાજ્ય દરમ્યાનના ભારતમાં વાઈસરેયના જેવો હોદ્દો હતો. નાઝિમેની હકૂમતને વિસ્તાર ગુજરાત પ્રદેશ જીત્યા બાદ સુલતાન અલાઉદ્દીનના સમયમાં એને વહીવટ મુરિલમાએ શરૂ કર્યો ત્યારે પ્રદેશ અસ્તવ્યસ્ત હાલતમાં હતો. અણહિલવાડ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦] સલતનત કાલ પાટણના હિંદુ રાજાઓ પોતાની સત્તા નીચેના પ્રદેશ ઉપર વ્યવસ્થિત રીતનો વહીવટ સાચવી શક્યા ન હતા અને સરહદી પ્રદેશો એમના કબજા હેઠળ રહ્યા ન હતા. રાજધાનીથી દૂરના ઠાકોર અને જમીનદારો વતંત્ર થઈ ગયા હતા. પહાડો અને જંગલમાં તેમજ કાંઠા ઉપર વસતા ભીલ અને કળીઓ તોફાને ચડ્યા હતા. એ વખતે આબુ પહાડની ઉત્તરેથી તથા જાલોરની દક્ષિણથી માંડી ઠેઠ મુંબઈ નજીક સુધી અને માળવા અને ખાનદેશના પહાડની પટ્ટીની સરહદથી માંડી પશ્ચિમ કિનારાના છેડા સુધી પ્રદેશ ગુજરાત ગણાતો હતો. ખલજી સુલતાને પછી તુગલક સુલતાનના અમલ નીચે ગુજરાત આવ્યું ત્યારે એમની હકૂમત દક્ષિણે થાણ સુધી, ઉત્તરે આવેલા ધોળકા અને ધંધુકાથી માંડી સમુદ્રના કિનારે કિનારે સોમનાથ સુધી ને પછી શિરેહીની હદની નીચેથી માંડી મેવાડ, ખાનદેશ અને નાશિકના પ્રદેશની સીમા સુધી હતી ને પશ્ચિમમાં ઝાલાવાડ અને સોરઠ એમના તાબા નીચે હતા. કચછ અને સૌરાષ્ટ્રને મોટો ભાગ ખલજી તેમજ તુગલક સુલતાનની હકુમત બહાર રહ્યો હતો. છેલ્લે નાઝિમ ઝફરખાન જે ભાગ ઉપર હકૂમત કરતો હતો તે ઘણો જ નાનો હતો. એક તરફ જાલેર અને શિરોહીનાં સ્વતંત્ર રાજ્ય હતાં. ઈડરના રાજાના તાબામાં પહાડની પશ્ચિમ ભાગ હતું અને એને બાકીનો ભાગ ભીલે અને કાળીઓના કબજામાં હતા. ત્યાં કેટલાક રાજપૂત ઠાકોરોનાં નાનાં રાજ્ય હતાં. સૌરાષ્ટ્રના દ્વીપકલ્પનો મોટો ભાગ કેટલીક હિંદુ જાતિઓના કબજામાં હતો. પૂર્વમાં ચાંપાનેરનો કિલ્લે એક રાજાની સત્તા નીચે હતો. ઝફરખાન ગુજરાતના દક્ષિણના ભાગ ઉપર કબજો ધરાવતો ન હતો. માળવા અને ખાનદેશ એને ખંડણી આપતા હતા. નાઝિમ દિલ્હીને સુલતાન નામાંકિત અમીરામાંથી નાઝમની નિમણૂક કરતો હતે. પ્રદેશમાં એ સંપૂર્ણ સત્તા ભોગવતો હતો. સરહદોનું રક્ષણ કરવું અને આંતરિક વ્યવસ્થા જાળવવી એ એની મુખ્ય ફરજ હતી. પ્રદેશમાંથી મહેસૂલ ઉઘરાવી વહીવટી ખર્ચ બાદ જતાં જે કંઈ રહેતું તે કેંદ્રની તિજારીમાં એ મોકલી આપતો હતો. આમ એ ઉલમાઓ, સૈનિકે, મુસ્લિમ અને મુલકી કર્મચારીઓની સંભાળ રાખવાનું, લોકો સુખી રહે અને ખેતીવાડીને ઉત્તેજન મળે એ માટે પગલાં લેવાનું અને કાયદા કાનૂનનું પાલન થાય અને સુલેહશાંતિ જળવાય એ બાબતની કાળજી રાખવાનું એ પ્રકારની એની ફરજે હતી. મૂળ તે નાઝિમને વેતન પેટે જાગીર મળતી હતી, પરંતુ પાછળથી સુલતાન અલાઉદ્દીન ખલજીએ એ નિયમ રદબાતલ કર્યો હતો, Page #236 -------------------------------------------------------------------------- ________________ રાજ્યતંત્ર ૨૦૫ કારણ કે જાગીરની વ્યવસ્થાને લઈને નાઝિમ માલદાર થઈ જાય તે તક મળતાં બળવો કરે એવો ખતરે એને જણાયો હતો. આના પરિણામે સુલતાન ફીરોઝશાહ તુગલુકના સમય સુધી કેઈ નાઝિમને સુલતાન તરફથી જાગીર મળી ન હતી. એ સુલતાને નાઝિમને જાગીર આપવાની પ્રથા ફરીથી દાખલ કરી હતી. નાઝિમ પાસે કેંદ્રનું થડું લશ્કર રહેતું હતું અને એ સ્થાનિક ફેને પણ રાખતો હતો. અશાંતિના સમયમાં સિપાહાલારોને લશ્કર સાથે ના ફરમાનથી જ્યાં જરૂર પડે તે પ્રદેશમાં મોકલવા પડતા અને એણે પોતે પણ જવું પડતું. કેટલીક વાર એને લકર એકત્ર કરવાની કામગીરી પણ સોંપવામાં આવતી હતી અને એ કરવામાં તેઓ જમીનદારની મદદ લેતા હતા. એમ કરી કેદ્રીય સરકારને બને તેટલી લશ્કરી મદદ તેઓ મોકલતા હતા. શક્તિશાળી હોય તે નાઝિમ પિતાની ફરજમાં વફાદાર રહેતા હતા અને રૈયતનાં હિતમાં કામ કરતા હતા, એટલે કે સુલતાનની શક્તિ કે નબળાઈ ઉપર ગુજરાતના વહીવટીતંત્રનો આધાર રહ્યો હતો. નાઝિમેની બદલી વારંવાર થતી હતી, આથી કાઈના અમલ સારી રીતે જામતો ન હતો. કેટલીક વાર જનો નાઝિમ નવા આવનાર નાઝિમની સામે થઈ જતો અને તેઓમાં મહામહે લડાઈ ટેટા પણ થતાં હતાં. આ કારણથી નાઝિમોના શાસન દરમ્યાન વહીવટમાં સમતોલપણું સચવાયેલું જોવામાં આવતું નથી. પ્રદેશમાં હિંદુ રાજાઓ, ઠાકોર, રાજપૂત જમીનદારો અને કોળી તથા ભીલોની સંખ્યા મોટી હતી. રાજાઓ અને ઠાકોર પેશકશ અને ખરાજ મોકલતા રહેતા ત્યાં સુધી એમનો વહીવટ શાંતિપૂર્વક ચાલતો હતો, પરંતુ સલ્તનત માટે નાઝિમો એમની જાગીરો અને જમીન પોતાની કબજે કરતા ત્યારે તેઓ એમની સામે થતા અને બંડ કરતા. તેઓ ખાલસા ગામોને કનડગત કરતા રહેતા હતા, આથી ખેતીવાડીને નુકસાન થતું હતું અને પ્રજાની હલિત પરેશાન રહેતી હતી. નાઝિમોની ફેરબદલીના પરિણામે લોકોના જીવન વ્યવહારમાં કોઈ ખાસ પરિવર્તન આવતું ન હતું. તેઓ એકબીજાની મદદથી રોજબરોજનાં નાનાં મોટાં કામ ઉકેલતા હતા અને વહીવટ ચલાવતા હતા. | ગુજરાતમાંના ગેરમુસ્લિમો તરફના નાઝિમેના વલણને આધાર વિશેષ કરીને એમના અંગત સ્વભાવ ઉપર રહેતો હતો. સુલતાનના માનીતા થવા માટે તેઓ વિવિધ રીતો અજમાવતા હતા અને ઇસ્લામને પ્રચાર કરવાના પ્રયત્ન પણ કરતા હતા. તેમાંના કેટલાકે બળજબરીનો ઉપયોગ પણ કર્યો હતો અને મંદિરોના - સ્થાને મસ્જિદે ચણાવી હતી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬] સતનત કાલ પ્રિ આ કાલ દરમ્યાન ગુજરાતમાં એક પછી બીજો એમ અઢારેક જેટલા નાઝિમ આવ્યા હતા, તેઓમાંથી અલ્પખાન, મલેક દીનાર ઝફરખાન, મલેક તાજુદ્દીન તુક, નિઝામુમુક જૂના બહાદુર તુર્ક, ઝફરખાન ર જે (ઉફે દરિયાખાન) અને ફઈતુમુલ્કને ગુજરાતની સ્થાનિક પ્રજા પ્રત્યે સહાનુભૂતિ હતી અને એમણે તેઓમાં સુલેહશાંતિ જાળવી રાખવાને બન્યા તેટલા પ્રયત્ન કર્યા હતા. એમણે વેપારરોજગાર અને કેની રીતિ-નીતિની ઉન્નતિ અને પ્રગતિ થાય એમ કરવા બાબતમાં ઠીક ઠીક ભાગ ભજવ્યો હતો. નાઝિમ-કાલમાં વહીવટ વહીવટની દષ્ટિએ એ કાલમાં પ્રદેશના બે વર્ગ હતા : એક હતો ખાલસા પ્રદેશને, જેનો વહીવટ કેંદ્રીય સત્તા નીચે ચાલતો હતો. એની તમામ જવાબદારી નાઝિમના શિરે હતી. બીજે વર્ગ હતો આશ્રિત રાજાઓને. પોતપોતાનાં રાજ્યોમાં તેઓ સ્વતંત્રપણે રાજ્ય કરતા હતા અને સલ્તનને મુખ્યત્વે કરીને નાણુરૂપે ખંડણી આપતા હતા. જરૂર પડશે લશ્કરની મદદ તરીકે પણ ખંડણી વસૂલ થતી હતી. તેઓ ખંડિયા થતાં એની શરતોને આધીન રહીને એમણે ખંડણી આપવાની હતી અને નહીં કે જમીનની ઉપયોગિતાના આધારે. એમની આંતરિક બાબતમાં તેઓ દિલ્હીની સર્વોપરિ સલ્તનતના અંકુશમાંથી બિલકુલ મુક્ત હતા. ખંડણી વસૂલ કરવા ઉપરાંતની કોઈ બીજી ડખલ નાઝિમ તરફથી એમને થતી ન હતી. નાઝિમ સુલતાનના સીધા અંકુશ નીચે હતો. એના હાથ નીચે તમામ ખાતાઓમાં કેદ્ર સરકાર તરફથી નાયબોની નિમણૂક કરવામાં આવતી હતી. એમની હાજરી પ્રદેશમાંના ખાતા ઉપર દાબ રાખતી હતી. એ પ્રાદેશિક ખાતાંઓને વહીવટ કેંદ્રની રાજ્યવ્યવસ્થાની પ્રતિકૃતિરૂપે હતા. દિલ્હી પાયતખ્તામાંના તમામ વછરો પ્રદેશમાંનાં પિતપતાનાં ખાતાંઓ ઉપર ચાંપતી દેખરેખ રાખતા હતા; જેમકે પ્રાદેશિક લશ્કરી ખાતું સ્થાનિક આરિઝની નીચે રહેતું અને એ કેદ્રના આરિઝલકુમાલિકને જવાબદાર રહેતો. પ્રદેશના વિભાગ હતા તે શિકક નામે ઓળખાતા હતા. એની ઉપર જે અમલદાર નિભાતે હતો તે “શિકદાર" કહેવાતો હતો. એ લશ્કરી અમલદાર હતો. એ પછી ના એકમ ગામના સમૂહને હતો તે પગના નામે ઓળખાતો હતો. પરંગનામાં આમિલ અને મુશરિફ (કે અમીન કે મુન્સિ), બે કારકુન” અને “કાનૂનગ’ મુખ્ય કર્મચારીઓ હતા. “પરગનાના વહીવટનો વડે સંચાલક “આમિલ’ હતો. મુશરિફ કરવેરાની આકારણી કરનાર મુખ્ય Page #238 -------------------------------------------------------------------------- ________________ ૮ મું) રાજ્યતંત્ર २०. અમલદાર હતો. મહેસૂલ ઉઘરાવીને મુશરિફને સેપવામાં આવતું. કારકુને પગના અંગેની માહિતીની નેંધ રાખતા અને કાનૂનગો’ પાક અને આકારણીનાં પાછલાં વર્ષોનાં દફતર સાચવતા. “ધરી ખેડૂતોના પ્રતિનિધિ હતો. એ એમની પરિસ્થિતિ અને માગણી અંગે વહીવટી તંત્રને વાકેફ રાખતો હતો. સૌથી નાનો એકમ ગામડું હતો. એને વહીવટ પંચાયત કરતી હતી. દરેક ગામમાં એક “મુખી' રહેતો, જેની મારફત એ ગામના વહીવટનું સંચાલન થતું અને ત્યાંને “પટવારી ખેતી પાક આકારણી અને રાજ્યને ભરપાઈ કરવાની રકમ એ સર્વનો હિસાબ રાખતો. અણહિલવાડના હિંદુ રાજાઓ જે રીતે મહેસૂલ વસૂલ કરતા હતા તે જ પ્રમાણેની પદ્ધતિ ચાલુ રહી હતી. એ મહેસૂલ પાકના હિરસા–રૂપે લેવાનું હતું, એ ઉપરાંત જકાત, માલની હેરફેર, વેપારધંધા વગેરે ઉપર પણ કરવેરા ઉઘરાવતા હતા. જમીનના કસ મુજબ મહેસૂલનો દર ઓછોવતો રહેતો, પરંતુ પાકના ત્રીજા ભાગથી વિશેષ અને પાકના છઠ્ઠા ભાગથી નીચે ભાગ્યેજ રહે હતા. પ્રદેશના કેટલાક ભાગોમાં જમીનદારે આપનાને હિસ્સો ખેડૂતો પાસેથી મંત્રી (એટલે આડતિયા) મારફત સીધો વસૂલ કરવામાં આવતો હતો અને કેટલાક ભાગોમાં મોટા જમીનદારો ભારત એ એકત્ર કરવામાં આવતા હતા. જમીન સંબંધી ઝઘડાઓના ફેંસલા મહેસૂલી અમલદાર કરતા હતા. તેઓ મુખ્યત્વે કરીને હિંદુઓ હતા. ગ્રામપંચાયતે ગામમાં ઉપસ્થિત થતા ઝઘડાઓને નિકાલ કરતી હતી. પ્રદેશની આવક ગુજરાતના પ્રદેશની આવક નાઝિમ નિઝામુમુક જૂના બહાદુર તુર્ક (ઈ.સ. ૧૩૫૦)ના સમયમાં બે કરોડ ટંકાની હતી. એના બંને ઉત્તરાધિકારીઓ ઝફરખાન ૧ (ઈ.સ. ૧૩૬૨-૧૩૧૧-૭૨) અને ઝફરખાન ૨ જે (ઉર્ફે દરિયાખાન) (ઈ. સ. ૧૩૭૧-૭૨-૧૩૭૪) ના સમયમાં બે એટલી જ ચાલુ રહી હતી. ૨. ગુજરાતની સ્વતંત્ર સતનતને વહીવટ પ્રદેશને વિસ્તાર આરંભના સુલતાને (ઈ.સ. ૧૪૦૩–૧૪૫૦)એ પિતાનું શાસન દઢ અને મજબૂત રાખવા ઉપર જ પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એમણે એમના રાજ્યની હદને વિશેષ પ્રમાણમાં વિસ્તારી ન હતી. એ પછી ઈ.સ. ૧૫૩૦ સુધીમાં Page #239 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ મિ, થયેલા સુલતાનને પ્રદેશ ધીમે ધીમે વૃદ્ધિ પામ્યો હતો, જેને લઈને ખાનદેશ અને માળવાના સુલતાનના કબજામાં પૂર્વ અને ઈશાનના જે પ્રદેશ હતા તે એમણે એમની સત્તા નીચે લઈ લીધા હતા. એ પછીના ઈ.સ. ૧૫૭૩ સુધીના ગાળામાં રાજ્યમાં જે અંધાધૂંધી અને અરાજક્તા ફેલાઈ તેને લઈને ખાનદેશના પશ્ચિમ ભાગ અને કંકણને ઉત્તર ભાગ ગુજરાતની સતતનતની હદમાંથી બહાર નીકળી ગયા. ગુજરાતની ઉત્તરની સીમા ઉપર શિરોહી અને જાલોરના રાણાઓનાં રાજ્ય હતાં. તેઓ પાસે ગુજરાતને સુલતાન કેઈ કોઈ વાર ખંડણી ઉધરાવતે. ઈડરને રાજપૂત રાજા પહાડો અને જંગલોના પ્રદેશની પશ્ચિમની સીમા ઉપર કબજે ધરાવતે હતો અને એ હદમાં બાકીની પટ્ટી ભીલ અને કોળી જાતિઓના કબજામાં હતી. પશ્ચિમના દીપક૬૫ નવથી દસ જેટલી હિંદુ જાતિઓના હાથમાં હતું. તેઓ મોટે ભાગે ખંડણી ભરનારા હતા, પરંતુ તેઓ કોઈ પણ રીતે સલ્તનતને તાબે રહેતા ન હતા. ઈ.સ.ની પંદરમી સદીના પાછલા ભાગ અને સોળમી સદીના પ્રથમ ચરણ દરમ્યાન સુલતાનની સત્તા શિખરે હતી ત્યારે એમની સલતનતને પ્રદેશ પચીસ જેટલા વિભાગોમાં વહેંચાયેલ હતો. દરેક વિભાગ “સરકાર” કહેવાતો. એ વિભાજન નીચે મુજબ હતું : મધ્ય ભાગમાં (૧) નડ્વરવાલા, (પાટણ), (૨) અમદાવાદ, (૩) સુંથ, ° (૪) ગોધરા, (૫) ચાંપાનેર, (૬) વડેદરા, (૭) ભરૂચ, (૮) નાંદોદ (રાજપીપળા) અને (૯) સુરત ઉત્તર દિશામાં : (૧) શિરોહી, (૨) જાલેર, (૩) જોધપુર અને (૪) નાગર અગ્નિ ખૂણામાં ઃ (૧) નંદરબાર, (૨) મુહેર (બાગલાણ) અને (૩) રામનગર (ધરમપુર) ઈશાન ખૂણામાં ઃ (૧) ડુંગરપુર અને (૨) વાંસવાડા દક્ષિણ દિશામાં (૧) દંડારાજપુરી (જંજીરા), (૨) મુંબઈ, (૩) બેસીન (વસઈ) અને (૪) દમણ પશ્ચિમ દિશામાં : સેરઠ અને (૨) નવાનગર વાયવ્ય ખૂણામાં : (૧) કરછ સુલતાનને વહીવટ ગુજરાતની સ્વતંત્ર સલતનતના આરંભ કાલમાં કયા પ્રકારનો વહીવટ ચાલતે હતો એ જાણવા વ્યવસ્થિત સાધનો નથી. જે ઉલ્લેખ મળે છે તેમાંથી આપ Page #240 -------------------------------------------------------------------------- ________________ રાજ્ય ખુદ સત્તા દરમ્યાન જે બીજે બનતું હોય તેનાથી વિશેષ કંઈ હોય એવું જાણવા જેવું મળતું નથી. ગુજરાતની સ્વતંત્ર સહતનતના વહીવટીતંત્રનો આરંભ સુલતાન અહમદશાહના સમયમાં થયું હતું. એ મુજબ કેદ્રીય વ્યવસ્થામાં સુલતાન પાસે સર્વોપરિ સત્તા હતી. ઈસ્લામ અને ઉલમાઓનું વર્ચસ દરબારમાં વિશેષ રહેતું હતું. આપખુદી દિમાગ અને મજહબી ચુસ્તતાનું મિશ્રણ એ સત્તામાં રહેતું હતું. વહીવટમાં મદદ કરવાને સુલતાન પાસે વછરાનું એક મંડળ રહેતું હતું તેમાં મહત્ત્વનો હોદો “નિઝામુમુકીને હતો. સુલતાનની ગેરહાજરીમાં સર્વસત્તાધીશપણે એ આખા રાજ્યનો વહીવટ સંભાળતો હતો. રાજયના અન્ય વછરો અને અમલદાર એની સત્તા નીચે રહીને પોતાની ફરજ બજાવતા હતા. વજીરને જુદાં જુદાં ખાતાં સેપિવામાં આવ્યાં હતાં, શાહજાદાઓને પણ મહત્ત્વની ફરજો સોંપવામાં આવતી હતી. કાર્યક્ષમ વહીવટ અને રિયતના સુખને આધાર સુલતાનની લશ્કરી શક્તિ અને વહીવટી ચાતુરી ઉપર હતું. જે સુલતાન અમીર ઉપર કાબૂ અને રૈયત પ્રત્યે ઉદારતાભરેલું વર્તન રાખી એમની સંભાળ રાખતો તેનું તંત્ર સારી રીતે ચાલતું હતું. અમીરો સુલતાનની શક્તિના પ્રમાણમાં વફાદાર રહેતા હતા, આથી વહીવટી–તંત્રની સ્થિતિ હમેશાં જોખમ અને ખતરામાં રહેતી અને સુલતાનની જ તાકાત કે નબળાઈ પર એનો આધાર રહેતો. સુલતાન માટે હંમેશાં સંબંધીના હાથે ઝેર અપાવાન, તખ્ત ઉપરથી ઉથલી પડવાનો, કેદ થવાને કે કતલ થવાને ભય રહેતો હતો, તેથી એની પાસે તાજ, તખ્ત અને શાન-શક્તિ હેવા છતાં એના દિલમાં શાંતિ રહેતી ન હતી. નબળા સુલતાને એમના વજીરના કે માનીતા અમીરાના હાથમાં રમકડાં સમાન હતા. મહત્વની બાબતો અંગે સુલતાન પોતાના વિશ્વાસુ વછરો કે અમીરો સાથે જ મસલત કરતો. સુલતાન આગળ ફરિયાદ કરવાને દરેક વ્યક્તિને સૈદ્ધાંતિક રીતે હક હતો. સરકારેને વહીવટ મજકૂર સરકારને વહીવટ બે રીતે ચાલતો હતો : એ કાં તો ફોજ સાથે જોડાવા માટેની ટુકડી નિભાવવા માટે અમીરોને આપવામાં આવતી અને કાં તે સુલતાનના પ્રદેશ તરીકે એની જુદી વ્યવસ્થા કરવામાં આવતી. એના વહીવટ માટે ઈ-૫–૧૪ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦] : સતનત કાલ પગારદાર અમલદારોની નિમણૂક કરવામાં આવતી, તે અમલદારો “તહસીલદાર” (ખજાનચી) કહેવાતા. એમની મુખ્ય ફરજ ત્યાં શાંતિ જાળવવાની અને ત્યાંનું મહેસુલ વસૂલ કરવાની હતી. ત્યાં વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદના લશ્કરી કેંદ્રમાંથી સૈનિકોની એક ટુકડી અલગ રાખવામાં આવતી હતી અને એક અમીરની સરદારી નીચે એ કામ કરતી હતી. એ ઉપરાંત દરેક સરકાર માં પ્રદેશની વિશિષ્ટતા અને ત્યાંના લોકોના મિજાજને અનુલક્ષીને કેટલીક કિટલેબંધી છાવણી રાખવામાં આવતી તે “થાણું” નામથી ઓળખાતી. એને ઉપરી અમલદાર “થાણદાર ” કહેવાત. ત્યાંના કિલ્લા ઉપર દેખરેખ રાખવા માટે કોટવાલ રહેતો હતો. સરકાર ઉપર હકૂમત કરનાર અમીરને તાબે રહી એણે ફરજ બજાવવાની હતી. થાણામાં સ્થાનિક લોકોમાંથી ભરતી કરાયેલા સૈનિકોની ટુકડી રક્ષણાર્થે રાખવામાં આવતી. એમના નિભાવ માટે રાજ્ય તરફથી રોકડ રકમ ઉપરાંત એ થાણુની આજુબાજુમાંથી થોડી જમીન જુદી રાખવામાં આવતી હતી. ખંડણી ઉઘરાવવા માટે ફેજ જે પ્રદેશમાં જતી ત્યાંની સરકાર ઉપર હકૂમત ધરાવનાર અમીર પિતાની થાનિક ટુકડી લઈ એમાં જોડાઈ જતા. એ અમારે ત્યાંના ખંડિયા ઠાકર કે જાગીરદાર ઉપર કઈ પણ રીતે કાબૂ ધરાવી શકતા ન હતા. | મહેસૂલ ઉઘરાવવાની સગવડ માટે દરેક સરકારને અમુક વિભાગમાં વહેંચવામાં આવી હતી, તે વિભાગ પરગના' કહેવાત. “પરગના” ઉપરનો અમલદાર આમિલ” કે “તહસીલદારકહેવાત. એની મુખ્ય ફરજ પોતાની સત્તા નીચેના પરગના માંથી જમીનનું મહેસૂલ ઉઘરાવવાની હતી. “પરગનાનું વિભાજન ગામમાં ૧૧ કરવામાં આવ્યું હતું, એ સૌથી નાને એકમ હતું. સામાન્ય રીતે મહેસૂલ પાકના અર્ધા હિસ્સા જેટલું હતું. “આમિલ’ કે તહસીલદાર પોતાની સત્તા નીચેનાં ગામોના મુખીઓની મદદથી પોતાની ફરજ બજાવતો રહેતો. ઉત્તર ગુજરાતમાં ગામડાંઓના મુખીઓ “પટેલ” કહેવાતા. ફારસી લેખકોએ એ માટે અમુકદ્દમ' રાબ્દને ઉપયોગ કરેલો છે. એ ગામને પ્રતિષ્ઠિત માણસ હતો. સરકારી કર્મચારીઓ એની મારફત ખેડૂતો સાથેનું કામ લેતા હતા. દક્ષિણ ગુજરાતમાં ગામડાંના મુખીઓ “દેસાઈ' કહેવાતા હતા. આપવાના મહેલની માંગ તેઓ સામૂહિક ગામોને ભાગીદારોમાં વહેંચી નાખતા હતા અને છૂટાં ગામોમાં વ્યક્તિગત ખેડૂતો પાસેથી લઈને એકત્ર કરતા હતા. આમિલ” (તહસીલદાર) “સરકારના અમલદાર “તહસીલદાર (ખજાનચી)ને એની સત્તાનીચેનાં ગામના હિસાબનો હેવાલ તૈયાર કરી મોકલતા અને તહસીલદાર એ શાહી દરબારમાં પહોંચાડતો. અન્ય કર્મચારીઓ હતા મુશરિફ મુહસ્સિલ, ગુમાસ્તા Page #242 -------------------------------------------------------------------------- ________________ રાજ્યતંત્ર રિ૧૧ અને સરહંગ.૧૨ મુશરિક તહસીલદારનો સહાયક હતો. એ પાકનું નિરીક્ષણ કરતો અને ખેડૂતે સરકારને આપવાને હિસ્સો નિષ્પક્ષપાતપણે નક્કી ઠરાવો. “મુહસિલ” ખેડૂતો પાસેથી પાક કે રોકડથી મહેસૂલ વસૂલ કરતે. “ગુમાસ્તો” આડતિયો હતો અને “સરહંગ ચપરાસીની પેઠે અમલદારના હુકમો “મુકદ્દમને પહોંચાડતો. ખાલસા પ્રદેશમાં મહેસૂલી અને નાણાખાતા ઉપર કાબૂ રહે એ માટે સુલતાન અહમદશાહે આ ખાલસા પ્રદેશોની સરકારોના તહસીલદાર' અને “મુશરિફની નિમણૂકમાં એવો સુધારો કર્યો કે “તહસીલદાર' શાહી બેદાઓ (એટલે કે આશ્રિત)માંથી હોય અને મુશરિફ કોઈ ઊંચા ખાનદાનમાંથી હોય એવી વ્યવસ્થા રાખવી, કારણ કે બેઉ એક જ વર્ગના હોય તો એકબીજા સાથે મળી જાય, ખટપટ કરે અને અપ્રામાણિક અને ભ્રષ્ટાચારી બને. “પરગનાના આલિમની નિમણુક બાબતમાં પણ એ જ નિયમ લાગુ પાડવાનું ઠરાવ્યું હતું. આ નિયમ સુલતાન મુઝફફરશાહ ૨ જા (હલીમ) (ઈ.સ. ૧૫૧૧-૧૫ર ૫)ના સમય સુધી વ્યહવારમાં રહ્યો. એ પછી વહીવટમાં ફેરફારની પ્રક્રિયા શરૂ થઈ અને હિસાબ તપાસવાની હિતકારક પ્રવૃત્તિ તૂટી પડી, ગુજરાતમાં અંધાધૂંધી ફેલાઈ અને બંડ અને બખેડા થયા. સુલતાન અહમદશાહે વાંટાના ૧૪ જમીનની એક વિશિષ્ટતા દાખલ કરી હતી. એ બાબતમાં એવું બન્યું હતું કે એણે જમીન પિતાને કબજે કરી લેવાનું શરૂ કર્યું ત્યારે જે રાજપૂતો અને કોળીઓ એ વંશપરંપરાગત ધરાવતા હતા તેમણે બંડ કર્યો અને તેઓ તોફાને ચડયા. એમણે ખાલસા ગામને કનડવાનું શરૂ કર્યું, આથી ખેતીવાડીને નુકસાન થવા માંડયું અને ત્યાં વસતા લોકોની પરેશાની વધી ગઈ. એ સંકટને અંત લાવવા અને જમીનદારો સામા થાય નહિ એમ કરવા એમના જામીન લીધા અને એવું ઠરાવ્યું કે એમની જમીનને એમણે ચોથો ભાગ એમની પાસે ખેતી માટે રહેવા દે અને એમણે બદલામાં એ સ્થળનું રક્ષણ કરવું, ચોકિયાત પૂરા પાડવા અને સુલતાનને જરૂર પડે ત્યારે સેવા આપવા તૈયાર રહેવું. એ એમને આપેલે ભાગ વાંટે” કહેવાયો અને બાકીના ત્રણ ભાગ નક્કી થયા તે “તળપદ' કહેવાયા. ૧૫ તદુપરાંત સ્થાનિક પરિસ્થિતિ મુજબ એમની જમીનની વીઘા દીઠ અમુક રકમ સલામી તરીકે આપવાની પણ કોળી અને રાજપૂત ઠાકરેએ કબૂલાત આપી. આ ઠરાવને પરિણામે કેળાઓ અને રાજપૂતો લડાઈઓ કરવાનું છોડી ઠરીઠામ થયા અને સુલતાનને વફાદાર રહેવા લાગ્યા. જમીનદારીના બદલામાં નોકરીના ધારામાંથી તેઓ છૂટા થયા ત્યારે પણ પેશકશ તરીકેની સલામીની રકમ ભરવાની પ્રથા ચાલુ રહી. હિંદુ જમીન Page #243 -------------------------------------------------------------------------- ________________ જનલ કાઉ દારોને વાંટાને હક ઈ.સ. ૧૫૪૫ સુધી ચાલુ રહ્યો અને એ પછી સુલતાન મહમૂદશાહ ૩ જાએ બળજબરી કરી વાંટાની પ્રથા એના વજીર આસફખાનની સલાહથી બંધ કરી અને રાજપૂતનાં વતન (જમીન) એકાએક જપ્ત કરી લીધાં. આમ કરવા પાછળનો હેતુ મહેસૂલમાં વૃદ્ધિ કરવાનો અને કાળીઓ અને રાજપૂતોને નબળા પાડવાનો હતો. હિંદુઓ પ્રત્યે આ પ્રકારને દુર્વર્તાવ શરૂ થયે તેથી પ્રદેશમાં ભારે અસંતોષ ફેલાયો. - રાજ્યની આવક મહેસૂલ ઉપરાંત વેપાર અને ઉદ્યોગો ઉપરના કરવેરામાંથી સુલતાનને સારી એવી રકમ મળતી હતી. એ સમયે ગુજરાતનાં બંદર મારફત વેપાર ધમધોકાર ચાલતો હતો, જેથી જકાત-વેરામાંથી પણ માતબર રકમ રાજ્યને મળતી હતી. આશ્રિત રાજ્યોમાંથી ખંડણી પણ સારા પ્રમાણમાં આવતી હતી. ઈ.સ. પંદરમી સદીના ઉત્તરાર્ધ અને સોળમી સદીના આરંભના લગભગ ત્રણ દાયકા દરમ્યાન ગુજરાતની સલ્તનત સર્વોચ્ચ શિખરે હતી એ સમયે કુલ આવક રૂ. ૧૧,૪૬,૦૦,૦૦૦ જેટલી હતી, જે પૈકીની રાજ્યની પચીસ સરકારોમાંથી ૧૭ જમીનના મહેસૂલની આવક રૂ. ૫,૮૪,૦૦,૦૦૦ જેટલી હતી. દક્ષિણના રાજ્યોમાંથી અહમદનગર બુરહાનપુર વરાડ ગોવળકાંડા અને બીજાપુરની ખંડણીરૂપે રૂ. ૧,૧૨,૪૦,૦૦૦ જેટલી રકમ પ્રાપ્ત થતી હતી, અને બંદરો ઉપરના જકાતવેરાની આશરે રૂ. ૪૪૯,૬૦,૦૦૦ ની રકમ મળતી. ૧૮ આમ કુલ આવકને આંકડો બાર કરોડ રૂપિયા સુધી પહોંચતો હતો. લકર પ્રદેશમાં અનેક સ્થળોએ લકરનાં થાણું હતાં. શાસનને સુરક્ષિત રાખવાની તેમજ મહેસૂલ ઉઘરાવવામાં મદદ કરવાની એ બે ફરજ એમની હતી. પાયદળ (જેમાં તીરંદાજો પણ રહેતા હતા), હયદળ અને ગજદળ એ લશ્કરનાં મુખ્ય અંગ હતાં. સરેખેલ” સૌથી નીચી કક્ષાને લશ્કરી અમલદાર હતો. એના હાથ નીચે દસ ઘોડેસવાર હતા. સિપાહાલારના હાથ નીચે દસ “સMલ’ રહેતા હતા. દસ સિપાહસોલાર ઉપર એક અમીરને, દસ અમીર ઉપર એક મલેકને અને દસ મલેક ઉપર એક ખાનને, એવા લશ્કરી હેદા હતા. લશ્કરમાં અસવર્ણ લોકોને શંભુમેળે રહેતો હતો. તેઓમાં રાષ્ટ્રભાવના ન હતી, પરંતુ લશ્કરી અમલદારે મુસલમાન હતા તેમનામાં મજહબી ઝનૂનની લાગણી વિશેષ પ્રમાણમાં હતી. Page #244 -------------------------------------------------------------------------- ________________ રાત સુલતાન એના લશ્કરને સર્વોચ્ચ અમલદાર હત. લશ્કરના નિભાવ અને એની વ્યવસ્થા તરફ એ પિતે ધ્યાન આપતા હતો. લશ્કરને છેડે ભાગ ભાડૂતી સૈનિકોને રહેતા હતા. એમને રાજય તરફથી ઘોડા આપવામાં આવતા હતા, પરંતુ તેઓ મોટે ભાગે પિતાના ઘોડા તથા પિતાનાં શો સાથે લડવા આવતા હતા. તેઓની ટુકડી એમના સરદારના કાબૂ નીચે રહીને લડતી હતી. સલતનતની શક્તિને આધાર લશ્કર ઉપર જ હતો, તેથી સુલતાન અહમદશાહે સૈનિકોને સંતોષ આપવા બાબત ઉપર પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. એ. માટે એણે રોજના ઘડી હતી (ઈ.સ. ૧૪૩૦) : સૈનિકોને અડધા પગારપેટે રોકડ રકમ અને અડધા પગાર પેટે એટલી આવક મળી રહે તેટલી જમીન આપવાનું એણે ઠરાવ્યું. એમ કરવાનું કારણ એ હતું કે જે પગારની આખી રકમ રોકડ નાણામાં આપવામાં આવે તે સૈનિકો એ ઉડાઉપણે ખર્ચ કરી. વાપરી નાખે અને સમય ઉપર કામ લાગે તેવી આવશ્યક સાધનસામગ્રી, બચાવે નહિ, આથી પ્રદેશના રક્ષણ માટે ઝઝુમવાનું આવે ત્યારે પિતાની કૌટુંબિક મુશ્કેલીઓના કારણે પ્રદેશના હિતનો ખ્યાલ એમના દિલમાં આવે નહિ અને તેઓ બેદરકાર રહે, પરંતુ અડધો પગાર જાગીર-રૂપે મળવાથી ઢેર ઉછેરે, બળતણ ઘાસચારા દૂધ દહીં ધી વગેરે પણ એમને મળી રહે. અને ખેતી તથા મકાન અંગેના કામમાં તેઓ રોકાય ત્યારે એમને લાભ થાય અને એ પોતાની મિલક્ત હોવાના સંબંધથી પ્રદેશના સંરક્ષણમાં દિલથી પ્રયત્નો પણ જરૂર જ કરે. એ નિયમ સાથે સુલતાને એવું પણ ફરમાન બહાર પાડયું હતું કે પગારનો રોકડ ભાગ દર મહિને રાજ્યની તિજોરીમાંથી વિના વિલંબે નિયમિત સૈનિકોને એ જ્યાં હોય ત્યાં પહોંચતે રહે, જેથી કાર્યક્ષમ રહેવાનું હોય ત્યારે એને કરજ ન કરવું પડે અને સમયસર જરૂરી ચીજો એ મેળવી શકે. જાગીરમાંથી આવક આવતી રહેતી હોવાથી એમને એમના કુટુંબનાં માણસની ખાધાખોરાકીની ચિંતા પણ રહે નહિ.• આ વ્યવસ્થાથી ઘણા ફાયદા થયાઃ સૈનિકોમાં વફાદારી વધી ગઈ અને ભરતીનું પ્રમાણ વિશેષ થયું. સુલતાન મહમૂદશાહ (બેગડા)ના સમયમાં સૌનિકાની સગવડમાં એનાથી પણ વિશેષ વધારે કરવામાં આવ્યો હ; જેમકેર સૈનિકે લડાઈમાં અવસાન પામે તે Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] સલ્તનત કાલ ઝિ એનું પદ અને એની જાગીર એને પુત્રને તરત જ મળે અને પુત્ર ન હોય તો એની અડધી જાગીર પુત્રીને મળે, અને એ પણ ન હોય તો એનાં આશ્રિતને ભરણપોષણની રકમ બાંધી આપવાની વ્યવસ્થા થાય, એવો નિયમ કરવામાં આવે. આમ કરવાથી સૈનિકે નિષ્ઠાથી લડવા લાગ્યા, શસ્ત્ર-સરંજામમાં ખાસ કરીને તલવાર, કમન્દ ગુઝ(ગદા), તીર-કમાન, નેજો ખંજર જમધર વગેરેને ઉપયોગ થતો હતો. એ ઉપરાંત મંજનીક નામનું એક જંગી શસ્ત્ર કિલ્લાઓ તોડવા ભારે પથ્થર ફેંકવા માટે તથા એમાં આગ ચાંપવા તેલ ફેંકવા માટે વપરાતું હતું. એનો ઉપયોગ સુલતાન મુઝફફરશાહ ૧ લાના જમાનામાં ઘણો થયો હતો. સુલતાન અહમદશાહ ૧ લાના શાસનકાળ દરમ્યાન પર આવ્યા પછી મંજનક શસ્ત્ર બેકાર બન્યું હતું. સુલતાન મહમૂદશાહ ૧ લાએ કિલ્લા તોડવાની તયા મેદાન ઉપર વાપરવાની તે ઉપરાંત નૌકાકાફલામાંના ઉપયોગ માટે તોપ તૈયાર કરાવી હતી. એને લઈને નૌકાકાફલે એ તો મજબૂત થયો હતો કે સૌરાષ્ટ્રથી મલબાર સુધી દરિયાઈ કિનારાનું રક્ષણ થતું હતું. સુલતાન બહાદુરશાહે વિવિધ પ્રકારની તે તૈયાર કરાવી હતી. એના નામ ઉપરથી ‘બહાદુરશાહી' નામની એક તપ પણ પ્રચલિત થઈ હતી. નૌકાખાતુ એ ખાતું વિશિષ્ટ રીતે નોંધપાત્ર હતું. નૌકાધ્યક્ષ અમીરબહર' કહેવાત. ગુજરાતના લકરનું એક મહત્વનું અંગ એનું નૌકાસૈન્ય હતું. એ માટે યુદ્ધ જહાજ ગુજરાતમાં જ બાંધવામાં આવતાં હતાં. જહાજે ત્રણ પ્રકારનાં તૈયાર થતાં હતાં : લડાયક, વેપારી અને સફરી. સૌથી પ્રથમ દરિયાઈ લડાયક કાફલો તૈયાર કરાવનાર સુલતાન અહમદશાહ ૧ લે હતો. ખંભાતના બંદરને એ માટે કેંદ્રસ્થળ બનાવવામાં આવ્યું હતું. સુલતાન મહમૂદશાહ (બેગડા)એ દરિયાઈ લડાયક કાફલાને ઘણો જ મજબૂત કર્યો હતો. જહાજે તૈયાર કરવા માટે એણે પણ ખંભાત બંદર જ નક્કી ઠરાવ્યું હતું. એ જ સુલતાનના સમયમાં લડાયક જહાજે ઉપર તોપ મૂકી એને શસ્ત્રસજજ કરવામાં આવ્યાં હતાં. સુલતાન બહાદુરશાહના સમયમાં નૌકા-કાફલાના ખાતાનો વિશેષ વિકાસ કરવામાં આવ્યું હતું. પોર્ટુગીઝ અને તુક જેવાં દરેક પ્રકારનાં જહાજ ખંભાતમાં બાંધવામાં આવતાં અને દીવ બેટને એ માટે કંસ્થળ તરીકે રાખવામાં આવેલ. જહાજો બનાવવાનાં કારખાનાં ઘોઘા ખંભાત અને સુરતમાં મેટા પ્રમાણમાં થયાં હતાં. ઇરાકી સુકી અરબ વગેરે પરદેશી મુસલમાન લોકેની સહાયથી સુરત બંદર આબાદ કરવામાં આવ્યું હતું. એ પછી ખંભાતને અખાત Page #246 -------------------------------------------------------------------------- ________________ ૮) રાજ્યતંત્ર રિ૫ મેટા જુવાળથી પુરાઈ ગયું અને વહાણોને મુશ્કેલી પડવા માંડી ત્યારથી વસઈથી માંડી સિંધ સુધીના કિનારા ઉપર દીવ સૌથી વિશેષ સગવડભરેલું બંદર રહ્યું હતું અને તેથી મીરબહરનું મુખ્ય મથક એ બન્યું હતું. એને કારણે માલદાર પરદેશી વેપારીઓ ત્યાં આવીને વસ્યા હતા. ગુજરાતનો વેપાર સુરક્ષિત રાખવામાં સૌથી મહત્વને ભાગ એના નૌકાસૈન્ય ભજવ્યો હતો. ખિતાબે ગુજરાતના સુલતાનના સમયમાં તખ્તનશીની થતી ત્યારે સુલતાન અમુક ખિતાબો અપનાવતા હતા, જે એમનાં નામો સાથે સિક્કાઓ અને ફરમાનોમાં ઉમેરવામાં આવતા હતા; જેમકે સુલતાન મુઝફફરશાહ ૧લા તથા ૨ જાએ “શખુદુદુનિયાવદીન (આ દુનિયા અને બીજી દુનિયાને સૂર્ય), સુલતાન મુહમ્મદશાહ ૧ લે, સુલતાન અહમદશાહ ૧લ અને સુલતાન મહમૂદશાહ ૧લે “નાસીરુદદુનિયાવદદ્દીન” (આ દુનિયા અને બીજી દુનિયામાં સહાયક) અને સુલતાન મુહમ્મદશાહ ૨ જાએ “ગિયાસુદુનિયાવદદ્દીન” (આ દુનિયા અને બીજી દુનિયામાં સહાયક) એવા ખિતાબ અપનાવ્યા હતા. “આઝમે હુમાયું' (બરકત આપનાર મહાન) ખિતાબ શાહજાદાઓને મળતો હતે. “ખુદાવંદખાન” અને “ઈમાંદુલમુક સામાન્ય રીતે વજીરને એનાયત થતા હતા. મુહાફિઝખાન કેસરખાન” “અઢ૫ખાન” નિઝામુમુક “ઉલુઘખાન” અને “આસફખાન જેવા ખિતાબ પ્રથમ કક્ષાના અમીરને અને બસ જહાન” અને “ખાને જહાન' જેવા ખિતાબ દ્વિતીય કક્ષાના અમીરોને આપવામાં આવતા હતા. હિંદુઓ માટે “રાવ” “રાય” કે “રાયેરાયાન મુકરર કરવામાં આવ્યા હતા. એ સર્વ એનાયત થતા હતા સુલતાન તરફથી, પણ એ માટે સિફારસ વડે વછર કરતા હતા. પ્રથમ અને દ્વિતીય કક્ષાના અમીર કે જેમને શાહી દરબારમાં બેસવાને હક્ક હતો તે “મજલિસ” કહેવાતા અને પદ પ્રમાણે “મજલિસે આલી મજલિસે સામી (ઉચ્ચ) મજલિસે ગિરાની'(માનનીય) વગેરે શબ્દોને એમના નામ સાથે ઉપયોગ થતો હતો. સામાન્ય રીતે વછરોનાં નામ સાથે “મજલિસે આલી' અને સુલતાનના નામ સાથે મસ્જદે આલી’ શબ્દોનો ઉપયોગ થતો હતે. હદા. સુલતાન અહમદશાહ હિંદુઓમાં વિશ્વાસ મૂકી ફોજમાં એમની ભરતી કરનાર ગુજરાતનો પ્રથમ સુલતાન હતું. એ પછી એ પ્રથા ચાલુ રહી હતી. આ ઉપરાંત મહેસૂલી તેમજ અન્ય મહત્વનાં ખાતાઓમાં એમને ઊંચા હોદા મળ્યા હોવાના ઉલ્લેખ મળે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧] સતનત કાલ [, સામાન્ય રીતે સુલતાન મુખ્ય વછર જેવા ટોચ ઉપરના હેદ્દાઓ સિવાયના બીજી પંક્તિના હેદ્દાઓ ઉપર હિંદુઓની નિમણૂક કરતા હતા. કહેવાય છે કે સુલતાન અહમદશાહના પ્રધાનમંડળમાં માણેકચંદ અને મેતીચંદ નામના ૨૪ બે વાણિયાઓને સમાવેશ થયો હતો. સુલતાન મુહમ્મદશાહ ૨ જાના દરબારી અમીરોમાં સત વીરાણું નામ હિંદુ હતો, જેની સલાહ લેતે હતે. તદુપરાંત નારાયણદાસ અને સૂરદાસ નામના જે બે ફાજી અમલદારોએ ૨૫ ઈડરની લડાઈમાં ભાગ લીધો હતો તેમની દરબારમાં ભારે પ્રતિષ્ઠા હતી. સુરતમાં આવેલાં ઐતિહાસિક યાદગાર ગોપીપુરાને અને ગોપીતળાવ બંધાવનાર મલેક ગોપી (મૃત્યુઃ ઈ.સ. ૧૫૧૫)૨૪ pલતાન મહમૂદશાહ બેગડાના શાસનકાળ દરમ્યાન ભરૂચ અને સુરતને દરોગો તથા મુત્સદી રહ્યો હતો અને એ પછી પાછલા ભાગમાં વજીરપદ સુધી પહોંચ્યો હતો. એ સુલતાન મુઝફરશાહ ૨ જાના શાસનકાલના આરંભમાં બેત્રણ વરસ સુધી એ પદ ઉપર ચાલુ રહ્યો હતો. ૨૭ સુલતાન મુઝફરશાહે એને મલકનો ખિતાબ એનાયત કર્યો હતો. ન્યાય સામાન્ય રીતે ઝઘડાઓનો નિકાલ ઇસ્લામી કાનને મુજબ થતો હતો એટલે એમાં કાઝીની સલાહની આવશ્યકતા રહેતી હતી. અદાલત ખાતામાં “કાઝી” કાઝીઉલકુઝાત (કાઝીઓને કાઝી)” “સદુલુકુઝાત (કાઝીઓનો વડે)“મલે કુઝાતા (કાઝીઓને મલેક)” એવા હોદ્દા હતા. જ્યાં સુધી એ ખિતાબ ધરાવનાર વ્યક્તિ હયાત રહેતી અથવા એના હેદા ઉપર ચાલુ રહેતી ત્યાં સુધી એ પદ કોઈ અન્યને મળતું ન હતું. એમને હોદ્દા અનુસાર પગાર ઉપરાંત જાગીર મળતી હતી. એ હોદ્દેદાર તરીકે મરી ગયા પછી એ હદ્દા ઉપર આવનારને એ જાગીર મળતી હતી, એટલે કે એ જાગીર વંશપરંપરાગત મળતી ન હતી. દાદ-ફરિયાદ માટે દરેક શહેરમાં એક મુફતી અને એક કાઝી રહેતા. ફરિયાદીને ત્યાંના ન્યાયથી સંતોષ ન થતા તે એ કાઝી-ઉલ મુઝાતને અરજ કરતા અને અંતિમ અપીલ ખુદ સુલતાન પાસે થઈ શકતી. સુલતાન પણ પોતાની બાબતમાં સામાન્ય ગુનેગારની પેઠે કાઝીના ફેંસલાને માન્ય રાખતે અને કાઝી ન્યાયી વર્તન દાખવે એવો આગ્રહ રાખતો. ગુનાની સજા માટે એના પ્રમાણમાં ફટકા મારવાની, હાથ કાપવાની, કલ કરવાની, ફાંસીએ લટકાવવાની, તોપના મેં ઉપર બાંધીને ઉડાવી દેવાની, ચામડી ઉતરાવવાની, દિવાલમાં ચણી દેવાની વગેરે જોગવાઈઓ હતી. બંડખેરે માટે ઘણી કડક સજા હતી, જેવી કે લડાયક હાથીના પગ નીચે છૂંદાવવા એની સામે ફેંકાવી દેવાની. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૮ મુ] રાત્ર ૭િ ઈતિહાસકાર ગુજરાતના સુલતાનના ન્યાય અંગેના પ્રસંગેનું વિસ્તાર પૂર્વક વર્ણન કરે છે. સામાન્ય રીતે ઈન્સાફની બાબતમાં લગભગ બધા જ સુલતાનેને નિષ્પક્ષ ચીતરેલા હોવાનું જણાય છે, પરંતુ સમગ્ર દૃષ્ટિએ નીરખવામાં આવે તે માત્ર મુસ્લિમ યિત તરફ એવું વર્તન હતું એમ કહેવામાં આવે તો એ યથાર્થ છે. સુલતાન અહમદશાહ, સુલતાન મહમૂદશાહ (બેગડ), સુલતાન મુઝફફરશાહ ૨ જે વગેરેએ દર્શાવેલી એવી ન્યાયી વૃત્તિના કિરસી એમના શાસનની વિગતમાં નોંધવામાં આવેલા છે. જાહેર વ્યવસ્થા રસ્તામાં ચાર રસ્તા ઉપર શાંતિ જાળવવા સિપાઈઓની ચકી રહેતી. આખા શહેરમાં એક કોટવાલ રહેતો હતો. એની સત્તા નીચે સિપાઈઓ કામ કરતા હતા. તેઓ બદમાસ અને ચોરો બાબતમાં સાવચેતી રાખતા હતા. એ સાથે એક બીજું ખાતું પ્રજામાં સદાચરણ જાળવવા માટે ચાંપતી દેખરેખ રાખતું હતું. એને અમલદાર “મુહૂતસિબ” કહેવાતા હતા. હાક ગુજરાતની સ્વતંત્ર સલ્તનત પહેલાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખબર પહોંચાડવાની વિવિધ પ્રકારની વ્યવસ્થા હતી. સાંઢણી ઉપરાંત ઘેડા હલકારા કબૂતરો અને નગારાં વગાડી એ મારફત ખબર એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડવામાં આવતી. સુલતાનના સમયમાં ટપાલ ખાતા બાબતમાં કોઈ વિશેષ વિકાસ થયો હોય એવું જણાતું નથી. એ જમાનામાં ઊંટ-સવાર ભારફત ખબર પહોંચાડવામાં આવતી હતી. ડાક માટેનું કેદ્ર અમદાવાદ હતું. એને મુખ્ય અમલદાર “મલેકુબરીદ” કે “સાહેબુબરીદી હતો. d'BRILM દિલ્હી સલતનતની સત્તા નીચે ગુજરાત હતું ત્યારે દિલહીને સુલતાન સિક્કા પાડી ચલણમાં મૂકતો અને એ ઉપર પોતાના નામ ખિતાબ વગેરે કેવરાવતા. સુલતાન અહમદશાહના શાસન દરમ્યાન અમદાવાદમાં પદ્ધતિસરની પહેલી ટંકશાળાની સ્થાપના થઈ હતી. આમ છતાં અમદાવાદનું નામ ધરાવતા બહુ જ થડા સિક્કા એ સમયના મળેલા છે, અને જે મોટી સંખ્યામાં મળેલા છે તે ઉપર ટંકશાળાનું નામ નથી, એ અમદાવાદના હોવા જોઈએ એવું મનાય છે. એવો સંભવ છે કે અમદાવાદમાં ટંકશાળ સ્થપાઈ ત્યારે એ ઉપર કદાચ એ સ્થળનું નામ રાખવામાં આવ્યું ન હોય. સુલતાન અહમદશાહે ઈ.સ. ૧૪૨૬ માં વસાવેલા અહમદનગર(આજના હિંમતનગર)ના સિક્કા મળેલા છે, તે ઉપર એ શહેરનું નામ છે. આમ એ સુલતાનના સમયમાં બે ટંકશાળ થઈ હોવાનું જણાય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ સતનત કાલ ખલજી અને તુગલુક સુલતાનના સમયમાં સિક્કાઓનાં નામ હતાં કુલુસ (પાઈ, દેગની (અડધો), હસગાની (બે આની), છતલ (પૈસા), ટંક એ સફેદ (ચાંદીને ટંકે રૂપિયા), કએ તિલાઈ (સેનાને –અશરફી). | ગુજરાતના સુલતાનેએ પડાવેલા સિક્કાઓમાં દિલ્હીના સિક્કાઓની નકલ હતી. સુલતાન મુઝફરશાહ ૧ લે અને સુલતાન મુહમ્મદશાહ ૧ લે, સુલતાન અહમદશાહ ૧ લે અને સુલતાન મુહમ્મદશાહ ર જે સુધી ‘છતલ” “ટંક એ સફેદ અને “સંક એ તિલાઈ ચલણમાં હતા. એ ઉપરાંત નાનામોટા વિવિધ જાતના તાંબાના સિક્કા પણ એ સમયમાં જોવા મળે છે, પરંતુ તેઓની કિંમતને અંદાજ નીકળતો નથી.૨૮ પારસીપ ૧. જે જમીન બળથી બિનમુસ્લિમો પાસેથી ઝુંટવી લેવામાં આવતી, પરંતુ પાછી મૂળ માલિકને સોંપવામાં આવતી તે ઉપર વેરો २. श्रीधर व्यास, 'रणमल्ल छंद' ૩. એ સરકારી અમલદાર હતા. એ લશ્કર અંગેની તમામ બાબત ઉપર દેખરેખ રાખતા હતો. એ સૈનિકોની ભરતી કરતા તેમજ એમના પગાર નક્કી કરતા. ૪. gિયાસીન વરની, “તારે ઝીરો વરસાદી” (), પૃ. ૪૭૧, ૧૦૧ ૫. ગુજરાતીમાં “પરગણું $, Rasmala, Val. I, p 241 ૭. એ સિક્કાની કિંમત વારંવાર બદલાતી રહેતી હતી, ૮. શીરાને મફ, “તારે શીરોરાહી (), . ૨૨૧ 6. Gazetteer of the Bombay Presidency, Vol, I, Pt, 1, p. 218; શેલ ગુઢામ મુદ્દે મુમ રૂાની “તારી ગુરાત' (), . ૧૨૮ ૧૦. સુથ, વાંસવાડાથી દક્ષિણ તરફ ૧૦. ગામ માટે અરબી નો મોજ) શબ્દ વપરાતો હતો. ૧૨, રિયાન વરની, “તારી ઝીરો રાણી', g. ૧૮૭-૮૬ ૧૩, “મારે સિકંદરી’, 5 ૧૮. ૧૪. હિંદી ઘટના ઉપરથી ગુજરાતીમાં “વાંટવું. અને એ ઉપરથી વાં. ૧૫. “મિત્રાને ભમરી', જાતિમા, 3. ૨૨૯-૨૪ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૮ મું] રાજ્ય રિ૧૯ ૧૬, મિrગાતે ચીન પરિશિષ્ટમાં દરેક ગામના વાંટા; પેશકશીની રકમ તથા રેયત તરફથી હકની રકમ તથા કેફિયત તરીકે બળદ કે ઘડા લેવામાં આવતા તે બધાની વિગતવાર યાદી આપવામાં આવેલી છે. વાંટાની જમીન માફીની જમીન ગણાતી. જમીનદારો પાસેથી મેટે ભાગે લશ્કરી સેવા લેવામાં આવતી હતી. 99. Gazetteer of the Bombay Presidency, Vol. I, Pt. I, p. 219 ૧૮. એ પશ્ચિમ ગુજરાતનાં ૨૫ બંદરની અને ઈરાની અખાત અને અરબી સમુદ્રને કાંઠે આવેલાં અન્ય ૨૬ બંદરોની આવક હતી, Ibid, p. 219). ૧૯, શેર ગુણામ મુદ્ર, મિતે મુમ્બરી', ૬, ૧૩ડ ૨૦, “મિમ્માતે સિરી', 9 પ૭-૧૮: ‘માતે અમરી', મા. ૧, ૪૮ ૨, નિરમાતે સિરી', g. ૧૦૦ રર, ભારતમાં તપ પહેલવહેલી સુલતાન અલાઉદ્દીન ખલજીના સમયમાં આવી હતી. ૨૩, જેન સાહિત્યમાં સુલતાન અહમદશાહના દરબારમાં ગુણરાજ સંધવી, ગદા મંત્રી, કર્મણ મંત્રી એવાં નાનામોટા હોદ્દા ધરાવનારાઓનાં નામ મળે છે (રત્નમણિરાવ ભીમરાવ જેટ, ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ' “ઇસ્લામ યુગર, ખંડ ૨, પૃ. ૩૫૩ નેધ). 28, Rasmala, pt. 1, pp. 318 f. ૨૫. મિતુqસૂર', g. ૧૨ (હસ્તપ્રત, હઝરત પીર મુહમ્મદશાહ દરગાહ કુતુબખાના, અમદાવાદ) 25. M. S. Commissariat, Studies in the History of Gujarat, p. 180 ૨૭. “મિત્રાસે સિરી', g. ૧૮૦ ૨૮, સલ્તનતના સિક્કાઓની વધુ વિગત માટે જુઓ આ પછીનું પરિશિષ્ટ. Page #251 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ સલ્તનતની ટંકશાળા અને એમાં પડાવેલા સિક્કા પ્રાસ્તાવિક ગુજરાત સલ્તનતના સિક્કા દિલ્હી સલ્તનત કે પ્રાદેશિક સલ્તનતાના સિક્કાઓ કરતાં કાઈ પણ રીતે ઊતરતા નથી, એટલું જ નહિ, પણ અમુક બાબતમાં આગવું સ્થાન ધરાવે છે, આ સિક્કા ચારે ધાતુએ-સાનુ` ચાંદી તાંષુ' અને ખિલન (ચાંદી–તાંબાની મિશ્રિત ધાતુ)માં ઉપલબ્ધ છે. આમાંથી મિશ્રિત ધાતુમાં મહમદશાહ ૨ જા અને મહમૂદશાહ ૧ લા સિવાય બીજા કાઈ સુલતાને સિક્કા પડાવ્યા હાવાનું જણાતું નથી. ગુજરાતના ૧૪ સુલતાને માંથી અત્યાર સુધીમાં ૧૨ સુલતાનેાના સિક્કા પ્રાપ્ત થયા છે. મુહમ્મદશાહ ૧ લા અને દાઊદશાહના એક પણ સિક્કો હજુ સુધી મળ્યે। નથી. આ સુલતાનેાના રાજ્યકાલ ટૂંકા હોવા છતાં એમના સિક્કા પડયા હશે એમાં શક નથી, કેમકે સિક્કાને મુસ્લિમ રાજવીઓએ ખુત્બા સાથે પેાતાના અબાધિત કે વિશેષ હક ગણ્યા હૈઈ રાજ્યારાહણ સાથે સિક્કા પડાવવાનું કાર્ય પહેલુ હાથમાં લેવાતું, આથી ભવિષ્યમાં તેએાના સિક્કા મળી આવવાની પૂરી વકી છે. પ્રાપ્ય સિક્કાએાના અભ્યાસ પરથી એમ કહેવામાં વાંધા નથી કે ગુજરાતની સિક્કા-પદ્ધતિ પ્રાર’ભમાં દિલ્હીના તુગલુક અને રસૈયદ રાજાએની સિક્કા-પદ્ધતિ પર આવલ બિત હતી, પણ થેાડા સમયમાં જ ગુજરાતના સિક્કાઓએ પેાતાની વિશિષ્ટતા ધારણ કરી લીધી હતી. કળાની દૃષ્ટિએ આ સિક્કા ભારતના સિક્કામાં ઊંચે દરજજો ધરાવે છે. સુલેખન, લખાવટની વિવિધ શૈલી તેમજ લખાણની કલામય ગેાઠવણ, ઉપરાંત સિક્કાની ગેાળાઈ ઉપર વિવિધ ભૌમિતિક આકૃતિએ, સાદા કે વચ્ચે ખૂણાદાર બાજુઓવાળા કે વચમાં ટપકાવાળી મે લીટીએની બાજુએ વાળા ભાતભાતના ચાર્સ, વિવિધ પાસાદાર તેમજ સાદી રેખા કે ઝાલરવાળી રેખાવાળાં વર્તુળ વગેરે આારાનાં લખાણ-ક્ષેત્રોમાં ગુજરાતની કલાપ્રિયતા દૃષ્ટિમેચર ઞાય છે. ૧ Page #252 -------------------------------------------------------------------------- ________________ પરિ.] તનતની ટકશાળે અને એમાં પડાવેલા સિક્કા રિશ આકારમાં સલતનતના સિક્કા ગાળ છે. ચોરસ સિક્કા પણ ગુજરાતમાં પડયા હોય એમ માનવાને કારણ છે. લખાણની દૃષ્ટિએ પણ ગુજરાતના સિકકા નેધપાત્ર છે. આમ તો ભારતના ઈસ્લામી સિક્કાઓની જેમ આ લખાણ વષસંખ્યા અને ટંકશાળના નામ ઉપરાંત સુલતાનના નામના ત્રણ અંશોનું બનેલું હોય છે; લકબ(ખિતાબ) કુન્ય અને સુલતાનનું ખાસ નામ, પણ સાથે સાથે ગુજરાતના સિક્કાઓના લખાણની વિશિષ્ટતાઓ પણ છે. ગુજરાતના અભિલેખની જેમ સમગ્ર ભારતના મુસ્લિમ રાજવીઓની સિક્કા-શ્રેણીમાં સુલતાનની પૂરી વંશાવળી દાંતા લખાણવાળો એક પણ સિક્કો ગુજરાત સિવાય બીજે કયાંય પ્રાપ્ત થયે નથી. અહમદશાહ ૧ લા અને ૨ જા, મહમૂદશાહ ૧ લા અને બહાદુરશાહ, એમ ચાર સુલતાનના સિક્કાઓમાં સતનતના આદ્ય પુરુષ મુઝફરશાહ ૧ લા સુધી પહેચતી પૂરી વંશાવળી આપવામાં આવી છે. લખાણની એવી બીજી વિશિષ્ટતા પ-લખાણ છે. ભારતના પ્રમુઘલકાલીન સિક્કાઓમાં પ્રથમ વાર માત્ર ગુજરાતમાં જ ફારસી પદ્યમાં લખાણ જોવામાં આવે છે. મુઝફરશાહ ૩ જા ના સિક્કાઓમાં પદ્યપંક્તિઓવાળું લખાણ છે. લખાણની બીજી વિવિધતામાં અમુક સુલતાનેએ પોતાના માટે લખાણમાં કૃપાળુ ઈશ્વરમાં આસ્થા ધરાવનાર” કે “મહાઉપકારી ઈવરમાં આસ્થા ધરાવનાર કે “કૃપાળુ ઈશ્વર પર આધાર રાખનાર કે ઈશ્વરના ટેકા પર અવલંબિત’ એવાં સૂત્રોને ઉપયોગ કર્યો છે. ગુજરાતમાં સૌથી પ્રથમ મહમૂદશાહ ૧ લાએ આવાં સની પ્રથા દાખલ કરી. એ પ્રમાણે બીજા અમુક પ્રાદેશિક સુલતાનની જેમ. સિક્કાઓમાં એના રાજયને “ખિલાફત”નું બિરુદ આપવામાં આવ્યું હતું, પણ ખલીફા તરીકે પ્રથમ સ્પષ્ટ ઉલ્લેખ અહમદશાહના ૨ જાના સિક્કાઓમાં છે. મહમૂદશાહ ૧ લાના રાજ્યારોહણના વર્ષ માં તાંબાના સિક્કાઓ પર આ જાતને ઉલેખ છે, પણ એણે આ સત્રવાળું લખાણ તરત જ તજી દીધું હોય એમ જણાય છે. એ પછી બીજા કોઈ સુલતાને પિતાને “ખલીફા” કહેવડાવતું લખાણ સિક્કાઓમાં પ્રયુક્ત કર્યાનું જણાતું નથી. લખાણની એક બીજી વિશિષ્ટતા બેત્રણ સુલતાનના સિક્કાઓ પર, જેઓ એમના પુત્ર નહિ, પણ નજીકના સગા તરીકે એમના પછી ગાદીએ બેઠા, તેમની સાથે સંબંધ દર્શાવતા શબ્દોને પ્રયોગ છેઃ મહમદશાહ ૧લાના સિક્કા પર ચત્તો સ્વાદ અર્થાત “કુબશાહને ભાઈ અને અહમદશાહ 8 જાના સિક્કા પર “વિનો મને મહમૂગાદુ અર્થાત “મહમૂદશાહના કાકાના પુત્ર Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સલ્તનત કાલ કે પિતરાઈ આનાં ઉદાહરણ છે. ગુજરાતના સિક્કાઓની ભારતની સિક્કાશ્રેણીમાં સહેજ જુદી તરી આવે તેવી બીજી એક વિશિષ્ટતા એ છે કે સેના અને ચાંદીના સિક્કાઓનું લખાણ તાંબાના સિક્કાઓ માટે પણ વાપરવામાં આવ્યું હતું. મહમૂદશાહ ૧ લા, મુઝફફરશાહ ૨ જા, મહમૂદશાહ ૩ જા, અહમદશાહ ૩ જા અને મુઝફફરશાહ ૩ જાતા આવા તાંબાના સિક્કા સારી સંખ્યામાં મળે છે. | સામાન્ય રીતે એક સુલતાન એકથી વધુ લકબ કે કયા ધારણ કરતો નહિ એટલે એના સિક્કામાં પણ પહેલેથી લઈ છેલ્લે સુધી એક જ લકબ અને એક જ કુન્યા મળે છે, પણ ગુજરાતમાં આના અપવાદરૂપ બહાદુરશાહ અને મુઝફરશાહ ૩ જાના બે ચાર સિક્કાઓમાં એકથી વધુ લકબ અને કુવાનો પ્રયોગ થયાનાં ઉદાહરણ મળે છે. લખાણની ગોઠવણ પણ સેંધપાત્ર છે. સાધારણ રીતે સુંદર નખ શૈલીમાં એ અમુક નમૂનાઓમાં ખૂણાદાર કૂફી શૈલીથી પ્રભાવિત છે. સિક્કા-લખાણેની ગોઠવણ કલાત્મક હોઈ આકર્ષક બની છે. સિક્કાઓ ઉપર ટંકામણ-વર્ષ મોટે ભાગે અંકિત છે. સામાન્ય રીતે વર્ષ સંખ્યા આંકડામાં આપવાની પ્રથા હતી, પણ અહમદશાહ ૧ લાના અમુક ચાંદીના સિક્કાઓ અને બહાદુરશાહના થડા તાંબાના સિક્કાઓ પર વર્ષ આંકડામાં નહિ, પણ શબ્દોમાં આપવામાં આવ્યું છે. સલ્તનતની ટંકશાળો વિશે ઐતિહાસિક સાધનામાં કંઈ માહિતી ઉપલબ્ધ નથી, પણ ટંકશાળનું નામ ધરાવતા સિક્કા ઠીક ઠીક સંખ્યામાં મળી આવ્યા છે એ પરથી જે ટંકશાળો વિશે જાણકારી મળે છે તે અહમદનગર(હાલનું હિંમતનગર) ચાંપાનેર મુસ્તફાબાદ(જૂનાગઢ) અમદાવાદ બુરહાનપુર દીવ અને દોલતાબાદ(વડોદરા) છે. ટંકશાળ-નગરનું નામાધિકરણ પણ ગુજરાતની સિક્કા-શ્રેણીની એક વિશિષ્ટતા ગણાય. અમદાવાદ અહમદનગર મુસ્તફાબાદ(જૂનાગઢ) અને ચાંપાનેર માટે માનસીક ઉપનામને પ્રયોગ થયો છે. પ્રામુઘલકાલીન સિક્કા-શ્રેણીમાં લગભગ અજ્ઞાત એવી આ પ્રથા મુઘલકાલમાં પણ વધુ વ્યાપક રીતે અપનાવાઈ નથી એ જોતાં ગુજરાતની શ્રેણીની આ પહેલ ગણાય. સંકશાળ-ચિહ્ન (mint-mark) કે અલંકાર અથવા આભૂષણની પ્રથા ભારતના બીજા ભાગના મુકાબલે પશ્ચિમ હિંદમાં, ગુજરાત અને માળવામાં, વધુ વ્યાપક હોવાનું જણાય છે. ગુજરાતમાં આ પ્રથા પ્રમાણે સિક્કા-શ્રેણીમાં આરંભથી એટલે કે મુઝફ્ફરશાહ ૧ લાના સમયથી અત્યાર સુધીમાં આવાં સેલ ચિહ્ન મળ્યાં છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ પરિ સલતનતની શાળે અને એમાં પડાવેલા સિકા રિર૩ સતનતનાં નાણુનું ધોરણસર કોઈ નામ સિક્કાઓ પર અંકિત થયું નથી. મહમૂદશાહ ૧લાના એક સેનાના સિકકા પર દીનાર” શબ્દ મળે છે, પણ એ શબ્દ સામાન્ય રીતે સેનાની ધાતુના કોઈ પણ સિક્કા માટે વપરાયો હોય એમ લાગે છે. ઐતિહાસિક પુસ્તકો અને વિદેશી યાત્રીઓનાં વૃત્તાંત પરથી ટંકા મહમૂદી ચંગેઝી વગેરે નામો મળે છે, પણ એમાંનું એક પણ નામ ધરાવતો કોઈ સિક્કો મળતો નથી." એ પ્રમાણે સલ્તનતના નાણાધોરણની વજન મૂલ્યાંકન વગેરે બાબત નક્કી કરવી એ એક મહાજટિલ પ્રશ્ન છે. સોનામાં આ વિશે પ્રશ્ન નથી. રોજિંદા ચલણમાં ન હોવાને લઈને એના એટલા બધા ભાગે (fractions) કે વજન ન હોય એ દેખીતું છે. આરંભથી સોનાના સિક્કામાં ૧૮૫ ગ્રેનના તોલાનું વજન-ધારણ રહ્યું હોય એમ પ્રાપ્ય નમૂનાઓ પરથી જણાય છે, પણ ચાંદી અને વિશેષ કરીને તાંબામાં એટલું બધું વજન-વૈવિધ્ય છે કે તેઓનું મૂલ્યાંકન અને એક ધોરણ નિર્ણયાત્મક રીતે નિશ્ચિત થઈ શકયું નથી. આ પ્રશ્ન પરત્વે રેવ. ટેલર, શાહપુરશાહ હેડીવાલા અને સિંધલ એ વિદ્વાનોએ વિગતવાર ચર્ચા કરી છે. આની ફલશ્રુતિરૂપે કહી શકાય કે સલ્તનતકાલમાં ચાંદીના ઘર અને તાંબાના ૧૬ મૂલ્યાના સિક્કાઓનું ચલણ હતું. ચાંદીમાં ૯૬ રતીના તોલા=૧૭૭૬ ગ્રે. અને તાંબામાં ૮૦ રતીના તલા=૧૪૪ ગ્રે. ને એમ હતા. હોડીવાલા તાંબાના ઉપલબ્ધ સિક્કાઓનાં વજનના તુલનાત્મક અભ્યાસ પછી એવા અભિપ્રાય પર આવ્યા છે કે સમકાલીને ચલણમાં તાંબામાં એક નહિ, પણ બે નાણાં–એકમ હતા, જેમાં એકનું વજન બીજા કરતાં વધારે હતું. બંને વચ્ચેનું પ્રમાણ ૪:૫ હતું. ચાંદીમાં એક નાણા-એકમ હતા અને ચાંદીના આંશિક સિક્કા(fraction)નું તાંબાનાં બંને રણના આંશિક સિક્કાઓની અમુક સંખ્યા સમાન મૂલ્ય નિર્ધારિત હતું. | મુઘલ સામ્રાજ્યના અંતિમ સમયમાં ભારતનાં લગભગ સ્વતંત્ર એવાં રાજારજવાડાંઓએ તેમજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના નામના જુદા સિક્કા પાડવાને બદલે માત્ર નામના જ રાજ્યકર્તા એવા મુઘલ બાદશાહ શાહઆલમ ૨ જા અને એના અમુક અનુગામીઓના નામના સિક્કા પાડવાનું ચાલુ રાખવાની જે પ્રથા અપનાવી હતી તેવી જ પ્રથા ગુજરાતમાં પ્રથમ મહમૂદશાહ ૩ જાના સમયમાં શરૂ થઈ હતી એ એક નેંધપાત્ર હકીકત ગણાય. સૈારાષ્ટ્રનાં ભૂતપૂર્વ પ્રથમ રજવાડાં– નવાનગર જુનાગઢ અને પોરબંદરના રાજવીઓએ અને કચ્છના રાવે પિતાની મુદ્રાઓ–દોકડાઓ અને કેરીઓ–આ પ્રમાણે ગુજરાતના સુલતાનની શાહી ટંકશાળની ભાતના સિક્કાઓ જેવી બહાર પાડી હતી. Page #255 -------------------------------------------------------------------------- ________________ સ્તનત મહ [ત્ર. ૯ મુહમ્મદશાહ ૧ લાતે હજુ સુધી એક પણ સિક્કો પ્રાપ્ત થયેા નથી, જે ચારેક વર્ષના અને રાજ્યકાલ જોતાં આશ્રયજનક ગણાય. એના પછી તખ્તનશીન થયેલ મુઝફ્રશાહ ૧લાના કેવળ તાંબાના છએક સિક્કા તૈોંધાયા છે, જે આકાર અને કદમાં દિલ્હીના તુગલુક વંશના સિક્કાઓ જેવા જ છે. ૨૨૪] મુઝફ્રશાહ પછી એનેા પૌત્ર અહમદશાહ તખ્તનશીન થયે। તેણે ‘નાસીરુદુન્યાવદ્દીન’ લકખ, ‘અબુલક્હ' કુન્યા અને અહમદશાહ' નામ ધારણ કર્યો. એના સાનાના આજ પંત એકે સિક્કો મળી આવ્યો નથી તેમજ ચાંદીમાં પણ એના મર્યાદિત સંખ્યામાં સિક્કા ઉપલબ્ધ છે. અલબત્ત તાંબામાં એના સિક્કા પ્રમાણમાં ઠીક ઠીક સખ્યામાં મળ્યા છે. ચાંદીના નાંધાયેલા સિક્કાઓનુ વજન ૧૬૬ થી ૧૭૩ ગ્રે. છે. તેઓની મુખ્ય એ ભાત છે : એકમાં આગલી બાજુ પર ‘સૌથી મેાટો સુલતાન' એ ભાવવાળા બિરુદ સાથે એનેા લકબ અને એની કુન્યા, અને પાછલી બાજુ વતુ ળક્ષેત્રમાં એની પૂરી વંશાવળી તથા 'ખિલાત'(રાજ્ય)ના અમરત્વની પ્રાર્થનાવાળું અને સૌથી મોટા સુલતાન રાજ્ય અને ધર્મના સહાયક વિજયના પિતા (એવા) મુઝફ્ફ્ફરશાહ ‘સુત મુહમ્મદશાહ-સુત અહમદશાહ(સુલતાન)’–આ અર્થવાળું લખાણ છે. ખીજી ભાતમાં આગલી બાજુ પર લખાણની ગાઠવણ સહેજ ફરી ગઈ છે, જ્યારે પાછલી બાજુ પર પણ વંશાવળીવાળું લખાણ ગેાઠવણના સહેજ ફેરફાર સાથે ચેારસ ક્ષેત્રમાં છે અને વૃત્તખંડ(Segments)માં અરબી શબ્દેમાં વર્ષ અપાયું છે. તેમાંથી એકે ભાતના સિક્કા પર ટંકશાળનું નામ અંક્તિ નથી, અહમદશાહના તાંબાના સિક્કા સારી સંખ્યામાં ઉપલબ્ધ છે. તેમજ ડીક ઠીક કહી શકાય તેવી વિવિધ ભાતેામાં ઉપલબ્ધ છે. વજનમાં તે ૧૧૧ થી ૧૪૮, ૬૦ થી ૭૮, ૫૫થી ૫૭, ૪૨, અને ૩૦ થી ૩૭ ગ્રે,ના છે. આમાંના મેટા ભાગના સિક્કાઓ પર ટંકશાળનું નામ અંકિત છે અને ટંકશાળનું નામ વિનાના અમુક નમૂના પર ચતુલ-ચાર પાંખડીવાળુ ફૂલ કે એવા આાકાર તેમજ નાના વર્તુળનાં ચિહ્ન અંકિત છે. એના આ સિક્કાઓ પર વંશાવળી અને કુન્યા જોવા મળતાં નથી. આ સિક્કાઓની શરૂઆતની ભાતમાં આગલી બાજુ પર સુલતાનને લક્ષ્મ અને પાછલી બાજુ પર સુલતાનના બિરુદ સાથે એનું નામ તેમજ ઉપર્યુક્ત એ કે એમાંથી એક ટકશાળનું ચિહ્ન છે, પણ વ નથી. એ સિક્કાઓ પર વર્ષાં લખેલાં છે, જે અપવાદ રૂપ નમૂના ગણી શકાય. Page #256 -------------------------------------------------------------------------- ________________ પરિ. સલતનતની ટંકશાળે અને એમાં પડાવેલા સિરિર તાંબાની બીજી ભાતના થડા સિક્કાઓ ઉપર માત્ર આગલી બાજુનું લખાણ જ છે, જેમાં લકબને બદલે માત્ર “સૌથી મોટો સુલતાન'વાળું બિરુદ છે અને પાલ્લી બાજુ પર પહેલી ભાત જેવું જ લખાણ તથા વર્તુળવાળું ટંકશાળનું ચિહ્ન છે. ત્રીજી ભાતમાં આગલી બાજુ પર માત્ર સુલતાનનું નામ અને બીજી તરફ સુલતાન’વાળું બિરૂદ છે. આ ભાત પણ વિરલ છે. - આ ત્રણે ભાતે કરતાં એક વધુ વ્યાપક ચોથી ભાત અહમદશાહે વસાવેલા અહમદનગર (હાલનું હિંમતનગર) ખાતે નવી સ્થપાયેલી ટંકશાળમાંથી બહાર પડેલા સિક્કાઓની છે, જેમાં ટંકશાળનું નામ ટુમા (શુભ નગર) આપેલું છે. આ સિક્કા વજનમાં ૭૩ ગે. અને ૩૦ થી ૪ર 2.ના છે અને એમાં આગલી બાજુ પર પહેલી ભાત જેવું સુલતાનના લકબવાળું લખાણ અને વર્ષસંખ્યા અને બીજી બાજુ પર એવું જ સુલતાનના બિરુદ સાથે એના નામવાળું લખાણ, પણ ચોરસ ક્ષેત્રમાં જુદી ગોઠવણ સહિત અને વૃત્તખંડમાં ટંકશાળનું નામ મળે છે. આ ભાતને પ્રથમ સિક્કો સુલતાન અહમદનગર વસાવ્યું હતું તે વર્ષ– હિ. સ. ૮૨૯ માં બહાર પડ્યો હતો અને હિ. સ. ૮૩૪ અને ૮૩૫ બાદ કરતાં એના સમગ્ર રાજ્યકાલના દરેક વર્ષમાં બહાર પડેલા નમૂને ઉપલબ્ધ છે.* અહમદશાહ પછી ગાદીએ બેસનાર એના પુત્ર મુહમ્મદશાહ ૨ જાએ “ગિયાસુદુન્યાવદીન” લકબ, “અબૂલમહામિદ કુન્યા અને “મુહમ્મદશાહ” નામ ધારણ કર્યો. એને સોનાને તેમજ ચાંદીનો એક પણ સિક્કો ઉપલબ્ધ હોવાની જાણ નથી, તથા તાબામાં પણ એના પ્રાપ્ય સિક્કા અલ્પ સંખ્યામાં છે. આમ છતાં ફારસીમાં પદ્યબદ્ધ લખાણને લઈને માત્ર ગુજરાતની જ નહિ, પણ સમગ્ર ભારતની ઇસ્લામી સિક્કા શ્રેણીમાં આ સુલતાનના સિક્કાઓએ નવી ભાત પાડી છે. બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય તેવા આ સુલતાનના સિકકા વજનમાં એના પિતાના સિક્કાઓ કરતાં ભારે છે. પહેલી ભાતવાળા ૧૩૫ થી ૧૪૨, ૬૮ થી ૭૨ તેમજ ૨૮ થી ૩૪ ગ્રે.અને એના રાજ્યકાલનાં લગભગ બધાં વર્ષોના મળે છે. એના આગલી બાજુ પર “સૌથી મોટો સુલતાન' બિરુદ સાથે લકબ અને પાછલી બાજુ પર કુન્યા અને “સુલતાન બિરુદ સાથે એનું નામ અને વર્ષ-સંખ્યા અંકિત છે. ઈ-૫-૧૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૬] સલ્તનત કાલ [પ્ર. ૮ મું મુહમ્મદશાહના તાંબાના સિક્કાની બીજી મુખ્ય ભાત પદ્ય લખાણવાળી છે. આ સિક્કા દેખાવમાં આકર્ષક, બનાવટમાં સુંદર તેમજ વજનમાં પણ ભારે છે. એક ૧૪૬ ગ્રે.ને નમૂને બાદ કરતાં બાકીના નમૂના ૧૯૫ થી ૨૨૦ ગ્રે. વજનવાળા છે. આ ભાતમાં બંને બાજુનું લખાણ આગલી બાજુ પર વર્ષ સંખ્યા ઉપરાંત સુલતાનનાં લકબ અને નામ તેમજ “એનું રાજ્ય વ્યાવચંદ્રદિવાકર રહે એવી પ્રાર્થનાના ભાવાર્થવાળી એક કાવ્યપંક્તિનું બનેલું છે.• મુહમ્મદશાહ પછી ગાદીએ આવેલા એના પુત્ર અહમદશાહ રજાએ “કુબુદુન્યાવીન” લકબ, “અબૂલમુઝફફર' કુન્યા અને “અહમદશાહ” નામ ધારણ કર્યા. એને પણ સોનાનો કોઈ સિક્કો હજુ સુધી પ્રાપ્ત થયું નથી અને ચાંદીમાં પણ એને એકાદ સિક્કો નોંધાયાની માહિતી છે. કદાચ ચાંદીની અછતને લઈને કે બીજા કોઈ કારણસર એના સમયમાં ગુજરાતમાં પ્રથમ વાર તાંબા અને ચાંદીની મિશ્રિત ધાત(billon)માં સિક્કા બહાર પડયા હતા. એના પ્રાપ્ય તાંબાના સિક્કાઓની સંખ્યા પણ વધુ નથી. ગુજરાતની સિક્કા શ્રેણીમાં એના સિક્કાની, મિશ્રિત ધાતુના નમૂનાઓ ઉપરાંત, બીજી એક વિશિષ્ટતા ચકાર (ચોરસ) આકારની સિક્કાઓની છે. એના કોઈ પણ સિક્કા પર ટંકશાળનું નામ જોવા મળતું નથી. તાંબાના થોડા નમૂનાઓ પર નાના વર્તુળવાળું ટંકશાળ-ચિહ્ન છે. અહમદશાહ ૨ જાનો અદ્વિતીય ગણી શકાય તેવો ચાંદીને ઉપલબ્ધ સિક્કો લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે, જેનું વજન ૧૭૪ 2. છે. વજનની જેમ એની ભાત આકાર, લખાણુ, લખાણની ગોઠવણ વગેરેમાં એના પિતામહ અહમદશાહ ૧ લાની વંશાવળીવાળા સિકકા જેવી છે. મિશ્રિત ધાતુમાં અહમદશાહ ૨ જાના સિક્કા જુજ સંખ્યામાં મળ્યા છે. નોંધાયેલા સિક્કાઓનું વજન ૧૩૯ થી ૧૪૬ 2. છે અને બધા એક જ ભાતના છે, જે ચાંદીના સિક્કાની ભાતથી સાવ જુદી છે, બલકે એનું પાછલી બાજુનું લખાણ ગુજરાતની સિક્કાશ્રેણીમાં પ્રથમ વાર દેખા દે છે. આ લખાણ દિલ્હીના રૌપદવંશના છેલ્લા સુલતાન અલાઉદ્દીન આલમશાહ (ઈ.સ. ૧૪૪૫-૫૧) અને એને પદભ્રષ્ટ કરી રાજ્યસત્તા ધારણ કરનાર બહલુલ લોદીના આ જ ધાતુના સિક્કાઓના લખાણના અનુકરણમાં અપનાવ્યું હોય એમ લાગે છે. ૧૨ આ સિક્કાઓની આગલી બાજુ પર એનું નામ તેમ લકબ અને પાછલી બાજ પર વર્ષ-સંખ્યા ઉપરાંત એને ખલીફા' તરીકે બિરદાવતું લખાણ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ પરિ. સલતનતની ટકશાળે અને એમાં પડાવેલા સિક્કા રિ૨૭ અહમદશાહ ૨ જાના તાંબાના વધુ પ્રચલિત સિક્કાઓની મુખ્ય ભાતના નમૂના વજનમાં ભારે–૧૪૦ થી ૨૧૬ ગ્ર.ના પણ ઉપલબ્ધ છે. અમુક ચિકા ૧૧૨ થી ૧૨૮ ગ્રે. અને ૫૬ થી ૭૩ એ.ના છે. તેઓની આગલી બાજુ પર સુલતાનનાં લકબ અને કુન્યા અને પાછલી બાજુ પર સંખ્યા ને સુલતાનનું નામ અને બિરુદ અંકિત છે. આ સિક્કાઓની પાછલી બાજુ પર ટંકશાળ-ચિહ્ન દેખાય છે. તાંબામાં આને મળતા, પણ કદ અને વજનમાં નાના એવા અમુક સિક્કાઓ પર આગલી બાજુ પર કન્યા વિનાનું લખાણ છે અને કોઈ કાઈ નમૂનામાં પાછલી બાજુ પર વર્ષ સંખ્યા નથી. સિક્કા વજનમાં ૬૦ થી ૭૦ ગ્રે., ૩૫ ગ્રે. અને ૧૮ ઝે. ના છે. તાંબાની બીજી મુખ્ય કહી શકાય તેવી ભાતને માત્ર એક જ નમૂને સેંધાયો છે, જેને શ્રી સિંઘલે પહેલાં મુહમ્મદશાહ ૨ જાના સિક્કા તરીકે ગર્યો હતો. ૧૪૧૧ ગ્રે. વજનવાળા આ સિક્કામાં આગલી બાજુ પર સુલતાન’ બિરુદ સાથે એનું તથા એના પિતાનું નામ છે અને પાક્ની બાજુ પર મિશ્રિત ધાતુના એના સિક્કા જેવું “ખલીફા તરીકે બિરદાવતું લખાણ અને વર્ષસંખ્યા છે. આ સિક્કા પરની વર્ષ સંખ્યાને એકમનો અંક કપાઈ ગયા છે. એની પાબ્લી બાજુ પર “તારા” જેવું ટંકશાળ-ચિહ્ન છે. તાંબામાં ત્રીજી ભાત મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાવાળા ચોકેર સિક્કાઓની ગણી શકાય. વિકૃત જેવી ભાતના આ સિક્કાઓનું વિશેષ મહત્વ તેને ચાર આકાર છે. અહમદશાહ ૨ જ પછી એના કાકા દાઊદશાહે માંડ થોડા દિવસ રાજ્ય કર્યું. તેને કોઈ સિક્કો કે અભિલેખ પણ પ્રાપ્ય ન હોવાથી એનાં લકબ અને કુન્યા અજ્ઞાત છે. દાઊદશાહ પછી સત્તામાં આવેલા મહમૂદશાહ બેગડાએ “નાસિરૂદીને લકબ, અબૂલફહ' કુન્યા અને “મહમૂદશાહ” નામ ધારણ કર્યા હતાં. ગુજરાતના સુલતાનમાં અતિશક્તિશાળા અને સર્વશ્રેષ્ઠ એવા આ સુલતાનના સમયમ જેમ વિસ્તાર અને સમૃદ્ધિમાં સલતનત પરાકાષ્ઠાએ પહોંચી હતી તેમ એના સિક્કા પણ સંખ્યા વૈવિધ્ય બનાવટ અંકશાળ ફેલાવો વગેરે બાબતમાં ગુજરાતની સિકાશ્રેણીમાં અગ્રિમ સ્થાને છે. મહમૂદશાહે સેનું, ચાંદી, તાંબું અને મિશ્રિત ધાતુ એમ ચારે ધાતુઓમાં સિક્કાઓ પડાવ્યા હતા. આમાં સેના અને Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮]. સતનત કાલ ( [ ૮ મું મિશ્રિત ધાતુના સિક્કા મર્યાદિત સંખ્યામાં અને ચાંદી તથા તાંબાનું નાણું વિપુલ છે. મહમૂદશાહના સિક્કાઓની બીજી વિશિષ્ટતા સિક્કાની ગોળાઈ પર સુંદર વિવિધ જાતનાં ભૌમિતિક લખાણ-ક્ષેત્રો અંકિત થયાં છે એ છે. એ લખાણની ગોઠવણ અને લખાવટની દૃષ્ટિએ પણ વૈવિધ્યભર્યા છે. બીજું એના સિક્કાઓ પર ઓછામાં ઓછી ચાર ટંકશાળાનાં નામ મળે છે : અહમદાબાદ, મુસ્તફાબાદ(જુનાગઢ), મુહમ્મદાબાદ(ચાંપાનેર) અને દીવ. એણે લકબ વગેરે સાથે “ઈશ્વરમાં આસ્થા ધરાવનાર' એવા ભાવાર્થવાળા-સન્-વાદિ વિહિમન્નાને (અર્થાત મહાપરોપકારી અલ્લાહમાં પૂર્ણ આસ્થાવાળા) તથા મ૨ વાથિ-વિતારૂંદ્રિકૂમાર (અર્થાત મહાદયાળુ-ઈશ્વરની સૃષ્ટિમાં આસ્થા ધરાવનાર) જેવાં વિશેષણને ગુજરાતના સિક્કાઓમાં પ્રથમ વાર પ્રયોગ કર્યો. એના એક આખા દશક(હિ. સ. ૮૭૦૮૭૯)માં મિશ્રિત ધાતુના સિક્કાઓ પર કામણ વર્ષ સંખ્યામાં નહિ, પણ અરબી શબ્દમાં આપવામાં આવ્યાં છે. એના સમયમાં સલતનતનું નાણું-ધોરણ સ્થિર થયું હતું અને નાણા-ધોરણ સલ્તનતના અંત સુધી ચાલુ રાખવામાં આવ્યું હતુ. મહમૂદશાહના અત્યાર સુધી સેનાના માત્ર ૧૧ સિકકા બહાર આવ્યા છે. ૧૫ આટલા મર્યાદિત નમૂનાઓમાં પણ નહિ નહિ તો ચાર ભાત તરી આવે છે. એ પરથી એના સેનાના સિક્કાના ભાત-વૈવિધ્યનો અંદાજ કાઢી શકાય. આમાંના બે સિક્કાઓનું વજન ૧૮૩.૬ ગ્રે. અને ૧૭૫.૫ ગ્રે. છે. બીજા સિક્કાઓનું વજન નેંધાયું નથી, પણ તેઓ પણ આ વજનના હશે એમ માનવામાં વાંધો નથી. સોનાની ચારે ભારતમાં “ઈશ્વરમાં આસ્થાવાળા સૂત્ર સાથે સુલતાનનાં લાબ અને કુન્યાવાળું લખાણ લગભગ એકસરખું છે, માત્ર લખાણની ગોઠવણ કે લખાવટમાં નહિવત ફેર છે, પણ ચારેની પાછલી બાજુ પર સુલતાન અને એના પિતાનું નામ, એના ખિલાફત કે રાજ્યના અમરત્વની પ્રાર્થનાના ભાવાર્થવાળાં સૂત્ર, ટંકશાળનું નામ કે વર્ષ વગેરેને નિર્દેશ કરતા લખાણમાં ઓછેવત્તો ફેર છે. મહમૂદશાહના ચાંદીના સિક્કાઓમાં વંશાવળીવાળા એક સિક્કા સિવાય લગભગ બધા પર ટંકશાળનું નામ છે. આમાંથી અધિકાંશ મુસ્તફાબાદ(જૂનાગઢ) અને ચાંપાનેરની ટંકશાળોમાંથી બહાર પડયા હતા. આ સુલતાનના સમયમાં પહેલી વાર દીવ ખાતે ઢંકાયેલા સિકકાઓના ત્રણેક નમૂને મળ્યા છે, પણ અમદાવાદની ટંકશાળને એક પણ સિક્કો હજુ સુધી પ્રાપ્ત થયો નથી એ Page #260 -------------------------------------------------------------------------- ________________ પરિ.] સલ્તનતની ટકશાળા અને એમાં પડાવેલા સિદ્ધા [૨૯ આશ્ચર્યંજનક કહેવાય. ચાંદીના સિક્કાની લખાણુ–ગાઠવણ, લખાણુ–ક્ષેત્ર વગેરેની દૃષ્ટિએ નીચે પ્રમાણે ભાતા છે : મુખ્ય અને કદાય અદ્રિતીય નમૂનાની ભાત વંશાવળીવાળા સિક્કાની છે, જેમાં આગલી બાજુ ઈશ્વરમાં આસ્થા'વાળા સૂત્રની સાથે સુલતાનનાં લકખ અને કુન્યા છે તેમજ પાછલી બાજુ પર વર્ષ-સ ંખ્યા અને સુલતાનની મુઝફ્ફ્ફરશાહ ૧ લા સુધી પહેાંચતી પૂરી વંશાવળી છે. ૧૮૮ ગ્રે. વજનવાળે! આ સિક્કો હિ. સ. ૮૬૯માં ટંકાયેા હતા, પણ એના ઉપર ટંકશાળનું નામ નથી. ચાંદીના ટંકશાળનું નામ ધરાવતા તેંધાયેલા નમૂનામેામાં મુસ્તફ્રાબાદ(જૂનાગઢ)ના સિક્કાએની સ ંખ્યા પચાસેક છે. આ સિક્કા હિ. સ. ૮૮૪ માં ટકાવા શરૂ થઈ, સુલતાનના આખા રાજ્યકાલ દરમ્યાન હિ. સ. ૯૦૨ ખાદ કરતાં, દરેક વર્ષોંના ઉપલબ્ધ છે. ઉપલબ્ધ સિક્કા ૮૯ ગ્રે, ૬૨ થી ૬૬ ગ્રે. ૪૧ થી ૫૭ ગ્રે. અને ૩૧ થી ૩૩ ગ્રે.ના છે. મુસ્તફાબાદ(જૂનાગઢ)ની ચાંદીની પહેલી ભાતમાં આગલી તરફ સુલતાનમાં લકા કુન્યા અને વ-સંખ્યા અને પાબ્લી ખાજુ ચેારસ કે ગેાળ ક્ષેત્રમાં ‘સુલતાન' બિરુદ સાથે એનું નામ અને વૃત્તખંડા કે હાંસિયામાં ટંકશાળ-નામ અંકિત છે. ચાંદીની મુસ્તફાબાદ(જૂનાગઢ)ની બીજી ભાતમાં માગલી બાજુના લખાણની ગેાઠવણ સહેજ જુદી છે, જ્યારે ત્રીજીમાં બીજી ભાત જેવુ... આગલી ખજુનું લખાણ છે, પર ંતુ પાછલી બાજુના હાંસિયાના લખાણની ગાઠવણમાં ફેર છે. ચેરીમાં પાછલી બાજુતુ' લખાણ અને ગે!વણ ત્રીજી ભાત જેવાં છે, પણ આગલી બાજુના લખાણમાં ‘સૌથી મેલ્ટા સુલતાનવાળું બિરુદ લગાડેલુ છે અને ગેાવણ સહેજ જુદી છે. પાંચમી ભાતમાં બંને બાજુનું લખાણ ચેાથી ભાત જેવું છે, સિવાય કે આગલી બાજુના લખાણની ગોઠવણમાં ફેર છે. છઠ્ઠી ભાતમાં આગલી બાજુ લખાણ તેમ જ ગેાવણમાં પાંચમી ભાત જેવી છે, પણ પાછલી બાજુ હાંસિયાની ગાઠવણ પહેલી તથા ખીજી ભાત જેવી નીચેથી શરૂ થતા લખાણની છે. ચાંદીમાં ચાંપાનેરના સિક્કાઓ પર ટંકશાળ-નામ વિવિધ રીતે અંકિત થયુ છે. મેટા ભાગના સિક્કાઓ પર ૢ મુમ મુમ્તયાવાવ, અમુક પર શકે. મુર્રમ મુહમ્મદ્દાવાર કાંાનેર અને એકાદ નમૂના પર શશ્ને મુળ મ ચાંવાનેર અંકિત છે. ચાંપાનેરના સિક્કાઓનું વજન ૧૫૭ થી ૧૭૬ ગ્રે., ૭૦ થી ૮૮.૫ ગ્રે. અને ૩૮ થી ૪૪ ગ્રે. છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦] [×. ૮ મુ′ આ સિક્કા સલ્તનત ફાલ સમગ્ર રીતે જોઈએ તેા લખાણ તેમજ ગેાઠવણુની દૃષ્ટિએ મુસ્તફાબાદ(જૂનાગઢ)ના અમુક સિક્કાઓને મહદ્ અંશે મળતા છે. ચાંપાનેરના ચાંદીના સિક્કાની પહેલી ભાતમાં આગલી બાજુ પર સૌથી મોટા સુલતાન'વાળું બિરુદ અને એનાાં લકખ કુન્યા તેમજ વર્ષી-સ ંખ્યા અને પાછલી બાજુ સિક્કાની ગેાળાઈ પર સુલતાન' બિરુદ સાથે એનું નામ અને ટંકશાળનામ ‘શશ્ને મુરમ મુહમ્મવાયા છે. ખીજી ભાતમાંથી આગલી બાજુનું લખાણ વર્ષોં-સંખ્યા વિનાનું છે તથા એની ગેાઠવણુ સહેજ જુદી છે. આગલી બાજુના લખાણની ગોઠવણ મુસ્તફાબાદ(જૂનાગઢ)ની પાંચમી ભાત જેવી તથા પાથ્થી બાજુના લખાણની ગે।ઠવણ તુસ્રા કહી શકાય તેવી છે અને વ-સંખ્યા આ બાજુ છે. ત્રીજી ભાતમાં આગલી બાજુ ખીજી ભાત જેવી છે, પરંતુ પાછલી બાજુ પર ચેરસ ક્ષેત્રમાં અનુક્રમે ‘સુલતાન' બિરુદ સાથે સુલતાનનું નામ અને ઉપયુક્ત ટંકશાળનું નામ અંકિત છે. આમના ઊઈ સિક્કો ચોરસ સાદી લાઈનની બાજુવાળા ૐ વચમાં ખૂણાદાર બાજુએવળેા છે, જ્યારે કાઈ પર પાછલી બાજુના ચેારસ ક્ષેત્રના લખાણમાં ગેઠવણુમાં ફેર છે અથવા હાંસિયામાં લખાણ નથી. ચેાથી ભાત ત્રીજી ભાત જેવી છે, પણ એની પાછલી બાજુ સુલતાનના નામ સાથે એના પિતાનું પણ નામ છે. આ ભાતના અમુક સિક્કામાં વસંખ્યા આગળ સત્તા અર્થાત્ '' શબ્દ પ્રયાગ પણ થયા છે. પાંચમી ભાતના સિક્કા ત્રીજી ભાત જેવા છે, પણ એની બીજી બાજુના લખાણમાં ટંકશાળનું નામ નવાનેર પણ મળે છે. આ ભાતમાં પણ વસ`ખ્યા આગળ સના શબ્દ જેવા મળે છે. કેાઈ કાઈ નમૂનામાં સિક્કો પડયો' કે ‘ટકાયા'ના ભાવાવાળા અરબી શબ્દ કુરિવ પણ અંકિત છે. મહમૂદશાહના દીવની ટંકશાળના ચાંદીમાં જે ત્રણ સિક્કા નાંધાયા છે તેમાં આગલી બાજુ પર ‘સૌથી માટે સુલતાન' બિરુદવાળુ. મુસ્તાબાદ(જુનાગઢ)ની પાંચમી અને ચાંપાનેરની બીજી ભાતવાળુ લખાણ છે અને પાબ્લી બાજુ ચેરસક્ષેત્રમાં ‘સુલતાન' બિરુદ સાથે એનું નામ અને હાંસિયામાં ટંકશાળનામ અને વ-સંખ્યા છે, ટકશાળનામ રીવ સાથે વિત્તા શબ્દપ્રયોગ થયે છે. ૧૬ ત્રણ માંથી એક પણ સિક્કા પૂરા વજનના નથી, તેઓનું વજન ૮૬, ૮૭ અને ૪૨ ગ્રે, છે અને ત્રણે હિં. સ. ૯૦૦ માં ટકાયા હતા. ઉપરના સિક્કાએ ઉપરાંત એ. મારતરે એક સિક્કો પ્રકાશિત કર્યો છે, જેમાં આગલી બાજુ સુલતાનનાં લકખ અને કુન્યા અંકિત છે તથા પાક્ક્ષી ખાજુ ‘સુલતાન’ બિરુદ સાથે એનુ' નામ ચેરસ ક્ષેત્રમાં અને હાંસિયામાં વર્ષે અરબી Page #262 -------------------------------------------------------------------------- ________________ પરિ.] સલતનતની ટકશાળે અને એમાં પડાવેલા સિકા રિ૩૧ શબ્દોમાં અપાયું છે. આ સિક્કો મિશ્રિત ધાતુના મહમૂદશાહના જ ઉપલબ્ધ સિક્કાઓની ભાતને હાઈ-એનું વજન ૧૧૩ ગે. અને ટંકામણ-વર્ષ હિ. સ. ૮૭૪ ૫ણ મિશ્રિત ધાતુની ભાતના એ નમૂનાવાળા છે. ૧૭ જે ધાતુ જાણાવવામાં ભૂલ ન થઈ હોય તે ભાતની દષ્ટિએ અદ્વિતીય ગણાય, કેમકે ચાંદીમાં આવે, વર્ષ સંખ્યા અરબી શબ્દમાં દર્શાવતે એક પણ સિક્કો હજુ સુધી ઉપલબ્ધ થયે હેવાની માહિતી નથી. મિશ્રિત ધાતુમાં મહમૂદશાહના ઉપલબ્ધ સિક્કાઓની સંખ્યા મર્યાદિત છે. એના બેંધાયેલા સિક્કા બે ભાતના છે તથા વજનમાં ૧૬૦૫ થી ૧૭૬ ગ્રે. અને ૧૧૩ 2.ના છે. આમાંની પહેલી ભાત, ઉપર છેલ્લા ફકરામાં જેનો નિદે શ થયો છે તે, ચાંદીના સિક્કા જેવી છે. આમાં અમુક નમૂનાઓ પર પાછળની બાજુ પરનું ચેરસ ક્ષેત્રવાળું લખાણ વર્તલીય ક્ષેત્રમાં છે અને વૃત્તખંડોવાળું ગોળ હાંસિયામાં. આ ભાતના સિકા અત્યાર સુધી માત્ર એક બેંધાયા હેઈ દુર્લભ ગણાય. વળી એ હિજરીના નવમા શતકના એક દશક–આઠમામાં ટંકાયા હોય એમ લાગે છે. આ સિક્કાઓ પર ટંકશાળનું નામ નથી. મિશ્રિત ધાતુના સિક્કાની બીજી ભાત ટંકશાળના નામવાળા સિક્કાઓની છે. વર્ષ-સંખ્યા આગલી બાજુ પર છે, એ સિવાય આગલી બાજુનું લખાણ પહેલી ભાત જેવું, પણ સહેજ જુદી ગોઠવણવાળું છે. પાછલી તરફ ગોઠવણ પહેલી ભાતના વર્તુળવાળા ક્ષેત્ર અને હાંસિયા જેવી છે, પરંતુ હાંસિયામાં અરબી શબ્દોમાં વર્ષને બદલે ટંકશાળનામ શ સામે મુતાવાર (જુનાગઢ) છે. આ ભાતના સાતેક સિક્કા મળ્યા છે. આ બે ભાતે ઉપરાંત ભાવનગર જિલ્લાના તળાજા ગામ ખાતે બે સિક્કો મહમૂદશાહની મિશ્રિત ધાતુની સિક્કાઓમાં અદ્વિતીય કહી શકાય તેવી બીજી બે ભાતોને ઉમેરો કરે છે એવું આ સિક્કાઓના પ્રકાશિત વર્ણન ઉપરથી જણાય છે, પણ ભાત તરીકે આ બંને ભાત મહમૂદશાહના તાંબાના સિક્કાઓમાં મળતી હોઈ અને મિશ્રિત ધાતુમાં આ બે ભાતને કે તેઓને મળતો કેઈ પણ સિક્કો હજુ સુધી નોંધાયે ન હેઈ, જે ધાતુ વિશે, મુદ્રણદોષ ન હોય તે, આ બે નમૂના અદ્વિતીય છે અને એ દૃષ્ટિએ અતિ મહત્વના છે. ૧૮ આમાંના એક સિક્કા પર આગલી બાજુ પર લકબ અને સુલતાનનું નામ છે અને બીજી બાજુ એની રાજકીય વંશાવળીને એક અંશ એના પુરગામી ભાઈ કુબુદ્દીન અહમદશાહ સાથે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨] સલ્તનત કાલ પ્રિ. ૮ મુ સંબંધદર્શક નો અર્થાત ભાઈ શબ્દ સાથેનું એનું નામ અને “સુલતાન' બિરુદ અને વર્ષ સંખ્યા અંકિત છે તેમજ ટપકાવાળા નાના વર્તુળ જેવું ટંકશાળ-ચિહ્ન છે. આ સિક્કાનું વજન ૧૪૪ 2. છે અને એ હિ. સ. ૮૬૩માં કાર્યો હતો. એ હવે પછી જેનું વર્ણન થશે તેવી મહમૂદશાહના તાંબાના સિક્કાની પહેલી ભાતને મળતો છે. તાંબાના આ સિક્કામાં આગલી બાજુ પર ગોઠવણમાં સહેજ ફેર સાથે સુલતાનની કુન્યા પણ છે; પણ પાછલી બાજુ લખાણ તે આના જેવું જ છે, પણ ગોઠવણમાં નહિવત ફેર છે. મિશ્રિત ધાતુની બીજી નવી ભાતમાં સુલતાનના લકબ અને પાછલી બાજુ પર અહમદશાહ ૨ જાના મિશ્રિત ધાતુના સિક્કાની જેમ વર્ષ-સંખ્યા ઉપરાંત સુલતાનને ખલીફા” તથા “મુસ્લિમોના અમીર” તરીકે બિરદાવતું લખાણ પણ છે. આ ભાત તાંબાની બીજી ભાત જેવી જ છે. આ સિક્કાનું વજન ૧૪૪ 2. છે અને એ પણ હિ. સ. ૮૬૩ માં બહાર પડ્યો હતો. મહમૂદશાહના તાંબાના સિક્કા વજન અને ભાતમાં વૈવિધ્ય ધરાવે છે. આમાંનું મોટા ભાગનું નાણું મુસ્તફાબાદ(જૂનાગઢ)નું છે. મુહમ્મદાબાદ-ચાંપાનેરના પ્રાપ્ય કે નેધાયેલા સિકકાઓની સંખ્યા જૂજ છે. ભાતભાતમાં વજન જુદું છે. ટંકશાળના નામ વિનાના સિકકાઓની જુદી ભાતોમાં મોટા ભાગના સિક્કા ૧૩૩ થી ૧૪૭ ગ્રેના છે. કઈ કઈ સિક્કા ૨૧૩ થી ૨૧૭ 2. વજનના, તે અમુક ૬૩ થી ૮૦ ગ્રે, ૪૧ થી ૫૦ ગ્રે. અને ૧૮, ૨૭ અને ૩૫ ગ્રે.ના છે. ટંકશાળનું નામ ધરાવતા સિક્કાઓમાં ચાંપાનેરનો એક સિકકો ૩૧૮ ગ્રે. બેંધાય છે, જે મહમૂદશાહના તાંબા-નાણમાં સૌથી ભારે છે. મુસ્તફાબાદ(જુનાગઢ)ના સિક્કા ૨૦૬ થી ૨૨૧ ગ્રે, ૧૩૯ થી ૧૭૦ ગ્રે, ૭ર થી ૮૭ ગ્રે. અને ૪૧ થી ૪૩ ગ્રે.ના છે. તાંબામાં પહેલી ભાત વિશે ઉપર ઉલ્લેખ આવી ગયો છે. આ ભાતને માત્ર એક જ સિક્કો નોંધાયો હોવાની જાણ છે, જે હિ. સ. ૮૬૩માં બહાર પડ્યો હતો. તાંબાની બીજી ભાત મિશ્રિત ધાતુમાં તળાજાવાળા સિક્કાની બીજી ભાત જેવી જ છે. આ ભાતમાં પણ માત્ર એક જ સિક્કો મળ્યો હોવાની માહિતી છે. એ પણ છે. સ. ૮૬૩ માં ટંકાયો હતો. આ બંને ભાતોમાં ટંકશાળનું નામ નથી તેમજ ટંકશાળ-ચિહ્ન પણ નથી. તાંબાની ત્રીજી ભાતમાં બીજી ભાતનું આગલી બાજુનું લખાણ સુલતાનનાં લકબ કુન્યા અને “સુલતાન' બિરુદ સાથે નામ અને વર્ષ સંખ્યા સિક્કાની બંને Page #264 -------------------------------------------------------------------------- ________________ પરિ.] સલ્તનતની ટ શાળા અને એમાં પડાવેલા સિલા ર૩૩ બાજુએ સમાવવામાં આવ્યું છે—લકમ આગલી બાજુ અને બાકીનું લખાણ પાછલી બાજુ પર. એના એકાદ નમૂના અને એ પણુ છર ગ્રે. વજનવાળા નાંધાયા છે. ચેાથી ભાત ત્રીજી ભાત જેવી જ છે, માત્ર એમાં આગલી બાજુના લખાણમા સૌથી મોટા સુલતાન'વાળા બિરુદના ઉમેરા છે. આવા સિક્કા ૧૩૪ ગ્રે. અને ૧૪૨ થી ૧૪૭ ગ્રે, વજનવાળા છે, ' પાંચમી ભાતમાં આગલી બાજુ ચેાથી ભાત જેવી છે, પણ પાછલી બાજુમાં વર્ષ-સ`ખ્યા ઉપરાંત સુલતાનની કુન્યા નથી, પણ એના નામની સાથે ‘સુલતાન’ બિરુદ તેમજ એના પિતાનું નામ છે. છઠ્ઠી ભાતમાં પાછલી બાજુ પાંચમી ભાત જેવી છે, પણ લખાણની ગેાવણમાં સહેજ ફેર છે અને વ-સ ંખ્યા આગલી બાજુ પર છે, એ ઉપરાંત આગલી બાજુનું લખાણ ચેાથી ભાતની આગલી બાજુ જેવુ છે. આ ભાતમાં એક ૬૩ ગ્રે, અને એ ૧૪૧ થી ૧૪૪ ગ્રે વજનવાળા સિક્કા નાંધાયા છે. આવી જ પાછલી બાજુના લખાણવાળી, પણ વર્ષી સંખ્યા સહિત, અને ચાંદીની ત્રીજી ભાત જેવી આગલી બાજુના લખાણ તેમજ ગાઠવણવાળી સાતમી ભાત છે, જેન નાંધાયેલા સિક્કાઓનું વજન ૧૭૩ થી ૧૪૬ ગ્રે, છે, આઠમી ભાતમાં પણ આગલી બાજુ પર આવું જ, પણ જુદી ગાઠવણવાળું વ-સંખ્યા સહિત લખાણ છે, જ્યારે પાછલી બાજુ છઠ્ઠો ભાત જેવા છે. તેએનું વજન ૮૦ થી ૮૪ ગ્રે.નું છે. આવેા એકાદ નમૂના ૫૦ ગ્રે.તે પણ નાંધાયા છે. નવમી ભાતમાં આગલી બાજુનું સુલતાનના લકખવાળુ ગેાઠવણ પણ ત્રીજી ભાત જેવાં છે, પર ંતુ વર્ષ-સ ંખ્યા પણ છે અને પાછલી ખાજુનું લખાણ છઠ્ઠી ભાત જેવું ‘સુલતાન' અને એના પિતાના નામવાળું છે. આ ભાતના નાંધાયેલા મેં નમૂના વજનમાં ૩૫ ગ્રે. અને ૬૫ ગ્રે. ના છે, જેમાં પૂર્વક્તિ પર્વ-સ ંખ્યા નથી તે એ ૬૫ ગ્રે.વાળા હિ. સ. ૮૯૧ માં ટંકાયા હતા. લખાણ તથા એની આગલી બાજુ પર બિરુદ સાથે એના નવમી ભાત જેવી જ આગલી બાજુવાળી પણ પાછલી બાજુ પર ‘સુલતાન’ બિરુદ સાથે માત્ર એના નામના લખાણવાળી દસમી લાત છે, જેને નેવાયેલા એક નમૂના ૭૪ ગ્રે,તેા છે, જે હિ. સ. ૮૬૪માં બહાર પડયો હતેા. પાલી બાજુ જેવું લખાણ ધરાવતા ૧૧ મી ભાતમાં આગલી બાજુના લખાણમાં વ-સંખ્યાને બદલે સુલતાનની કન્યા છે. એનું વજન ૩૪ ગ્રે છે. આ ભાતને મળતા લખાણની જુદી જુદી ગાઠવવાળા વર્ષી-સંખ્યાવાળા કે વિનાના, ૬૬ થી ૭૨ ગ્રે, ૪î ગ્રે. અને ૧૮ ગ્રે. વજનવાળા સિક્કા મળે છે. ઉપરની કાઈ પણુ ભાતમાં ટંકશાળનું નામ કે ચિહ્ન નથી. Page #265 -------------------------------------------------------------------------- ________________ સલતનત કાલ ઝિ, ૮મું તાંબામાં ટંકશાળનું નામ ધરાવતા સિકાઓમાં મુસ્તફાબાદ(જૂનાગઢ)ના સિક્કા નેધપાત્ર છે. આમાંના મુખ્ય ભાતવાળા નમૂની આ ટંકશાળના ચાંદીના સિક્કાઓની ભાત જેવા છે. તેઓ આગલી બાજુ પર “ સૌથી મોટો સુલતાનવાળા બિરુદ સહિત સુલતાનનાં લકબ અને કન્યા અને વર્ષ–સંખ્યા અંકિત છે અને બીજી બાજુ પર ચેરસ કે વસ્તુ શીય ક્ષેત્રમાં ‘સુલતાન’ બિરુદ સાથે એનું નામ અને વૃત્તખંડ કે હાંસિયામાં ટંકશાળનું નામ એના માનદર્શક ઉપનામ સાથે આપ્યું છે. ૧૯ ટંકશાળના નિર્દેશવાળા સિક્કાઓમાં સામ્રાજ્યની રાજધાની બનાવાયેલા મુહમ્મદાબાદ-ચાંપાનેરના તાંબાના સિક્કા એકાદ-બે પ્રાપ્ત થયા છે તે સહેજ આશ્ચર્યજનક ગણાય. • આવા આગલી બાજુના એક નમૂના પર હાંસિયાનું લખાણ કપાઈ જવાથી કે અસ્પષ્ટ હોવાથી માત્ર ઉપર વિત્ત શબ્દ જ સ્પષ્ટ વંચાય છે એટલે આ સિક્કો દીવની ટંકશાળને હોય એમ લાગે છે. ૧૪૦ 2.ના વજનના આ સિકા પર વર્ષ સંખ્યા દેખાતી નથી. આ ભાતની આગલી અને પાછલી બાજુના લખાણની સહેજ જુદી ગોઠવણ વાળા એક નમૂના પર દીવ' નામ મળે છે. આ સિક્કો ૩૪ 2. વજનને છે.૨૨ મહમૂદશાહના પુત્ર ખલીલખાને તખ્ત પર બેસતાંની સાથે “શમ્સદ્દીન' લકબ, “અબૂસકુન્યા અને “મુઝફફરશાહ' નામ ધારણ કર્યા. આ સુલતાનના સમયથી મિશ્રિત ધાતુમાં સિક્કા કાવા બંધ થયા. એના સેના ચાંદી અને તાંબા ત્રણે ધાતુમાં સિક્કા મળે છે. સેનામાં તેમજ ચાંદીમાં સારી સંખ્યામાં એના સિક્કા પ્રાપ્ત થયા છે. લખાણું ગોઠવણુ લખાવટ અને બનાવટમાં મુઝફફરશાહ ૨ જાના સિક્કા એના પિતાના સિક્કાઓની ઢબના છે. એણે સિક્કા-લખાણમાં એના પિતાએ પ્રચલિત કરેલા “ઈશ્વરમાં આસ્થા ધરાવનાર 'વાળાં સૂત્રો જેવા એક નવા સૂત્ર અમું મત વિ તારૂ વિમાન અર્થાત “મહાદયાળુ(ઈશ્વર)ને ટેકે ધરાવનાર ” ને ગુજરાતના સિક્કા પર પ્રથમ વાર પ્રયોગ કર્યો અને એના સિક્કા પર એનું બીજું સૂત્ર “ખિલાફત'ના બદલે રાજ્યના અમરત્વની પ્રાર્થનાવાળું ર હ્યું મુ શું અર્થાત “અલ્લા એનું રાજય અમર રાખે’ એ જોવા મળે છે. ૨૩ આમાંનું પ્રથમ સત્ર એના સોના ચાંદીના સિક્કાઓ ઉપરાંત તાંબામાં પણ અને બીજ સત્ર સેના સિવાય બીજી બંને ધાતુઓમાં મળે છે. મુઝફફરશાહના ચલણની એક વિશિષ્ટતા એ ગણી શકાય કે મુહમ્મદાબાદ(ચાંપાનેર) અને મુરતમાબાદ(જૂનાગઢ) ઉપરાંત એક નવી ટંકશાળ (સમકાલીન Page #266 -------------------------------------------------------------------------- ________________ પરિ.] સલ્તનતની ટક્શાળા અને એમાં પડાવેલા સિક્કા ૨૩૫ ફાકી બાદશાહોના પાટનગર ) ભુરહાનપુર( મધ્યપ્રદેશ )માં ઢંકાયેલા ચાંદી અને તાંબાના એના સિક્કા મળી આવ્યા છે, મુઝફ્રશાહ ૨ જાના ઉપલબ્ધ સાનાના સિક્કા સારી એવી સખ્યામાં છે. આ બધા સિક્કા હિ. સ. ૯૨૦, ૯૨૩, ૨૪, ૯૨૫, ૯૨૮-૩૩ માં ટંકાયા હતા. આ સિક્કા ૧૭૬ થી ૧૭૯ ગ્રે, વજનના છે. ચાંદીમાં મેટા ભાગના સિક્કા ૯૨ થી ૧૧૫ ગ્રે. અને થેાડા પર થી ૭૮ ગ્રે. વજનના છે.૨૪ તાંબાના સિક્કા વિવિધ વજનના છે, જેમાં ત્રણ નમૂના અસામાન્ય વજનના એટલે ૨૫૩ થી ૨૬૨૫ ગ્રે.ના મળ્યા છે, બાકીના નમૂના ૨૧૫ થી ૨૨૨ ગ્રે., ૧૨૮ થી ૧૭૬ ગ્રે., ૬૭થી ૮૬ ગ્રે., ૩૪ થી ૩૬ ગ્રે. તેમજ (એક) ૧૬ ગ્રે.તે છે. આ બધા હિ. સ. ૯૧૭ અને ૯૧૯ સિવાય એના રાજ્યકાલનાં બધાં વર્ષાના પ્રાપ્ય છે. મુઝફ્ફરશાહ ૨ જાના સાનાના સિક્કાઓ પર આગલી ખાજુ એણે શરૂ કરેલા ઉપયુ`ક્ત મૂત્ર સાથે એનાં લકબ અને કુન્યા તથા પાછલી બાજુ ‘સુલતાન' બિરુદ સાથે એનું અને એના પિતાનું નામ તથા વર્ષોં-સંખ્યા છે. બંને બાજુએના લખાણની ગે।ઠવણમાં નહિવત્ । સહેજસાજ ફેરફાર જોવા મળે છે. ચાંદીમાં ટંકશાળવાળા સિક્કા મુહમ્મદાબાદ(ચાંપાનેર), મુસ્તફાબાદ (જૂનાગઢ) અને બુરહાનપુરના છે, પણ જે સિક્કાઓ પર ટંકશાળનુ નામ નથી તેમાંના મેટા ભાગના સિક્કાનું લખાણ તથા ગાઠવણુ ખીજા સિક્કા જેવાં છે. આ સિક્કાએ પર એક તરફ્ ઈશ્વરના ટેકા ધરાવનારવાળા સૂત્ર સાથે સુલતાનનાં લકબ અને કન્યા, સેાનાના સિક્કાની જેમ, પશુ જુદીગેાઠવણુથી તથા પાછલી બાજુ ચેારસક્ષેત્રમાં ‘સુલતાન' બિરુદ સાથે નામવળું લખાણ છે. ચાંદીની પહેલી ભાત સાનાના સિક્કાની પહેલી મુખ્ય ભાત જેવી જ છે, માત્ર આગલી બાજુના લખાણની ગેાઠવણ સહેજ જુદી છે અને પાછલી બાજુ પર ‘ સુલતાન ’ ખિરુદ સાથે એનુ અને એના પિતાનું નામ ચેરસક્ષેત્રમાં છે અને હાંસિયામાં ટંકશાળનું નામ છે. આ ભાતના સિક્કા મુહમ્મદાબાદ(ચાંપાનેર)ના છે. આ ભાતના પ્રાપ્ય નમૂના વજનમાં ૧૦૬ થી ૧૧૧ ગ્રે.ના છે અને હ. સ. ૯૨૦ થી ૯૩૨ માં, હિ. સ. ૯૨૪ અને ૯૨૯ સિવાય, દરેક વર્ષના પ્રાપ્ય છે. આમાં અમુક નમૂના પર આગલી બાજુ પર સહેજ જુદી ગેાત્રણવાળું લખાણ છે. ચાંદીના સિક્કાની બીજી અને ત્રીજી મુખ્ય ભાતા મુસ્તાક્ષાદ (જૂનાગઢ)ના સિક્કાઓની છે. આમાં પાછલી બાજુનું લખાણ વર્તુળ ક્ષેત્રમાં હાવા ઉપરાંત Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩] સલ્તનત કાલ [. ૮મું હાંસિયામાં ટંકશાળના નામને ઉમે છે. આ ભાતના હિ. સ. ૯૨૦, ૨૫-૨૭ અને ૯૩૦-૩રમાં ટંકાયેલા સિક્કા વજનમાં ૯૫ થી ૧૧૦ ગ્રેડના છે. વર્ષ વગરને એક નમૂને ૫૪ ગ્રે. ને પણ મળ્યો છે. મુસ્તફાબાદ( જૂનાગ)ની બીજી એટલે ચાંદીની ત્રીજી ભાતનું આગલી બાજુનું લખાણ અને ગોઠવણ ચાંદી ની પહેલી ભાત જેવાં છે, પણ આ બાજુ પર વર્ષ સંખ્યા પણ છે તથા પાછલી બાજુના લખાણમાં ચેરસ કે ભૌમિતિક ક્ષેત્રમાં સુલતાનના પિતાના નામની જગ્યાએ એના રાજ્યના અમરત્વની પ્રાર્થનાવાળું સૂત્ર અને હાંસિયામાં ટંકશાળનું નામ અંકિત છે. આ ભાતના અમુક નમૂનાઓ પર વર્ષ સંખ્યા પાછલી બાજુ હાંસિયા પર અંકિત છે, પણ મોટાભાગના સિક્કાઓ પર વર્ષ-સંખ્યા અંકિત નથી. વજનમાં આ સિક્કા ૧૦૭થી ૧૧ , ૯૨ ગ્રે. અને પર થી ૫૪ 2.ના છે. ચાંદીમાં ચેથી ભાત બુરહાનપુરના સિક્કાઓની છે, જેના પ્રાપ્ય નમૂના ૧૧૦ થી ૧૧૧ ગ્રે. અને ૫૪૫ ગ્રે. વજનના અને હિ. સ. ૯૨૧-૨૩ અને ૯૨૬માં ટંકાયેલા છે. એમાં આગલી બાજુ પર પહેલી ભાત જેવું લખાણ તેમજ ગોઠવણ છે અને પાછલી બાજુ પર “સુલતાન' બિરૂદ સાથે માત્ર એનું નામ, વર્ષ-સંખ્યા, અને યુરાનપુર અર્થાત “બુરહાનપુરમાં (ટંકાયો)' એ લખાણ છે. પાંચમી અને છઠ્ઠી ભાત સંકશાળના નામ વિનાના સિક્કાઓની છે. પાંચમી ભાત પહેલી ભાત જેવી, પણ ટંકશાળના નામ ધરાવતા હાંસિયા વિનાની છે અને એની જગ્યાએ સુલતાન અને એના પિતાના નામવાળા લખાણમાં રાજ્યના અમરત્વવાળી વાચના પણ સામેલ છે. આમ આ સિક્કા મુસ્તફાબાદ(જૂનાગઢ)વાળા ચાંદીની ત્રીજી ભાતના સિક્કાઓને મળતા હોઈ એ ટંકશાળમાં ઢંકાયા હોવાનો સંભવ છે. આ ભાતના ૧૦૪ થી ૧૧૦ ગ્રે. તથા ૫૩ થી ૫૫ ગ્રેના હિ. સ. ૯૨૬, ૯૨૯-૩૦માં અંકાયેલા સિક્કા મળ્યા છે. છઠ્ઠી ભાતમાં આગલી બાજુ પર ટૂંકાવેલું એટલે માત્ર સુલતાનનાં લકબ અને કન્યા તથા વર્ષ સંખ્યાવાળું લખાણ છે, પણ ગોઠવણ સાવ જુદા પ્રકારની છે અને પાછલી બાજુ પર બીજી અમુક ચાંદીની ભાત જેવી સાવ જુદી લખાવટમાં સુલતાન' બિરુદ સાથે એનું અને પિતાનું નામ અંકિત છે. આ ભાતને બે નમૂના નેંધાયા હોવાની માહિતી છે, જેમાં એક ૭૮ ગ્રે. વજનમાં હિ. સ. ૯૨૧ માં ટંકાર્યો હતો અને બીજો હિ.સ. ૯૨૭માં બહાર પડેલ, ૧૭૨. વજન ધરાવતો હેવાનું કહેવાય છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ પરિ.] સસ્તનતની ટકશાળે અને તેના પડાવેલા સિમા, રિ૩૭ તાંબામાં પણ મુઝફફરશાહ ૨ જાના સિક્કા ભાતના વૈવિષ્યવાળા છે, આમાં વજનની દૃષ્ટિએ ખાસ ધ્યાન ખેંચનાર થોડા નમૂના છે, જે પુરોગામીઓના પ્રાપ્ય તાંબા નાણાંના સૌથી ભારે રરર–૨૨૫ ગ્રે.વાળા સિક્કાઓ કરતાં વધુ વજનવાળા છે. ત્રણ સેંધાયેલા સિક્કાઓનું વજન ૨૫૮, ૨૬૨૫ અને ૨૬૩ ગે. છે. ૨૫ આ ઉપરાંત ર૫૧ થી ૨૨૨ ગ્રે, ૧૨૮ થી ૧૭૬ ગ્રે, ૬૭થી ૮૬ ગ્રે. અને ૩૪ થી ૩૬ ગ્રેના સિક્કા છે, જેમાં હલકા વજનવાળા નમૂનાઓની સંખ્યા અ૮૫ છે. તાંબાના મોટા ભાગના સિક્કાઓમાં મહમૂદશાહ ૧ લાના સિક્કાઓની જેમ ટંકશાળનું નામ મળતું નથી. વિશેષ કરીને મુસ્તફાબાદ(જૂનાગઢ) કે મુહમ્મદાબાદ (ચાંપાનેર)નો ઓછામાં ઓછો એ સ્પષ્ટ નિર્દેશ કરે કઈ સિક્કો નોંધાયો લાગતો નથી, માત્ર એક સિક્કા પર નીચેના હાંસિયામાં રાદૂ શબ્દ વાચ હોવાની નોંધ છે એ ધ્યાનમાં લેતાં આ બેમાંથી એક કે બંને ટંકશાળનું નામ ધરાવતા સિક્કા કંકાયા હોવા જોઈએ. ટંકશાળવાળા માત્ર બુરહાનપુરના પાંચેક નમૂના નોંધાયા છે, જે ભાતની દષ્ટિએ પણ જુદા તરી આવે છે. આને તાંબાની પહેલી મુખ્ય ભાત કહી શકાય. ૧૬૫ થી ૧૭૧ 2. વજનવાળા આ સિક્કા હિ.સ. ૯૨૦–૯૨૩ માં ઢંકાયેલા પ્રાપ્ય છે. તેઓના આગલી બાજુ પર સુલતાનનાં લકબ અને કન્યા તેમજ વર્ષ સંખ્યા છે, પણ આ લખાણની ગોઠવણ અત્યાર સુધીના એના કોઈ પણ ધાતુના સિક્કા કરતાં સાવ જુદી છે. પાછલી બાજુના લખાણમાં સુલતાન' બિરુદ સાથે એનું નામ તથા નીચે ટંકશાળનું નામ છે. બુરહાનપુરના એક સિક્કામાં પાછલી બાજુ સુલતાનના નામવાળું લખાણ વર્તુળક્ષેત્રમાં અને હાંસિયામાં ટંકશાળ-નામ અંકિત છે. તાંબાના સિક્કાની બીજી ભાત ઉપરની ભાતને મળતી છે. એમાં આગલી બાજનું લખાણ અને ગોઠવણ પહેલી જેવાં છે, પણ પાછલી બાજુ ટંકશાળનું નામ નથી અને એની જગ્યાએ સુલતાનના પિતાનું નામ છે. ૨૫૮ ગ્રે, થી ૨૬૩ 2.ના અસામાન્ય વજનવાળા સિક્કા આ ભાતના છે અને એ હિ.સ. ૯૩૦-૩૨માં બહાર પડ્યા હતા. આ ઉપરાંત ચાલુ વજનના એટલે ૧૬૩ થી ૧૭૬ ગ્રે. તેમજ ૮૫ ગ્રે.ના આ ભાતના નમૂના હિ. સ. ૯૨, ૯રર અને ૯૨૮-૩૨ માં ઢંકાયા હતા. તાંબાની ત્રીજી ભાત પાછલી બાજુના લખાણના નહિવત ગોઠવણ-ફેર સિવાય ચાંદીની ત્રીજી ભાત જેવી છે, જેમાં પાછલી બાજુ પર સુલતાનના Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮] સલ્તનત કાલ [ત્ર. ૯ સુ* રાજ્યના અમરત્વની પ્રાર્થના'વાળું સૂત્ર પણ લખાણમાં સામેલ છે. આવા ૨૧૫ થી ૨૨૦ ગ્રે. અને ૧૪૩ થી ૧૪૬ ગ્રેના સિક્કા સુલતાનના રાજ્યકાલનાં પાછલાં વર્ષોમાં ટંકાયા હતા. તાંબાની ચેથી ભાતમાં આગલી બાજુનું લખાણ ચાંદીની છઠ્ઠી ભાત જેવુ’ વ-સંખ્યા અને સુલતાનનાં લકખ અને કુન્યાવાળું છે અને પાછલી બાજુ ‘ સુલતાન' બિરુદ સાથે માત્ર એનું નામ છે. આ ભાતના નોંધાયેલા સિક્કા સુલતાનના રાજ્યકાલના આરંભનાં વર્ષામાં બહાર પડયા હતા અને વજનમાં ૧૬૪ ગ્રે. અને ૬૭ થી ૮૬ ગ્રે.ના છે. તાંબાના સિક્કાની પાંચમી અને છેલ્લી મુખ્ય ભતિમાં આગલી બાજુ પર ઈશ્વરના ટેકા ધરાવનાર' સૂત્ર અને સુલતાનના લકબ છે ને પાછલી બાજુ પર વર્ષી-સંખ્યા અને ‘સુલતાન' બિરુદ સાથે એનું અને એના પિતાનું નામ, આકર્ષીક લખાવટમાં જુદાં ભૌમિતિક ક્ષેત્રામાં અ'કિત છે. આવા નમૂના ચાર વજ્રનેામાં એટલે ૨૧૭ થી ૨૨૦ ગ્રે., ૧૭૨ ગ્રે., ૧૨૮ ગ્રે. અને ૮૪ ગ્રે.માં નોંધાયા છે; એમાંના માત્ર એ પર ટંકામણુ-વ` હિ. સ. ૯૧૮ અને ૯૨૪ જોવા મળે છે. સુલતાન મુઝřરશાહ ૨ જા પછી તખ્તનશીન થયેલા એના પુત્ર સિક દરશાહે માંડ દોઢ મહિને રાજ્ય કર્યું હતું. એના ચાંદીતા કેવળ ત્રણ સિક્કા ઉપલબ્ધ છે. ૨૭ આ સિક્કા પરથી નિશ્ચિત રૂપે જાણવા મળે છે કે સિકંદરશાહને લકમ ‘નાસિરુદુન્યાવદ્દીન’ અને કન્યા ‘એમૂક્' હતાં. વજનની દૃષ્ટિએ પણ એના સિક્કા ચલણના નાણા-એકમ અને મૂલ્યનિયતિમાં મદદરૂપ થઈ પડે એવી અગત્યની માહિતી પૂરી પાડે છે. આમાં નાના એ નમૂના ૨૦૭, ૮૬૯ ગ્રે. અને ૨૦૯૫ ગ્રેના છે તથા એનાથી અડધા વજનના સિક્કો ૧૦૩૩૯ ગ્રે.તેા છે, એટલે ચાંદીમાં ૮૦ રતીના અથવા ૧૪૪ ગ્રે.ના તાલાને એકમ હતા એવા આ સિક્કા મળ્યા તે પહેલાં બંધાયેલા અભિપ્રાય ફેરવવા પડે એમ છે. ઉપર પ્રારતાવિક નોંધમાં જણાવ્યુ છે તેમ ચાંદીમાં પણ તાંબાના જેવા નાણાં-એકમ હાય એમ લાગે છે, ત્રણે ઉપલબ્ધ સિક્કા એક જ ભાતના છે તેમજ લખાવટ ગાઠવણ અને બનાવટમાં આકર્ષીક છે અને એના પિતામહ અને પ્રપિતામહના સિક્કાની અમુક ભાતને મળતા છે. આમાંથી ભારે વજના ખતે સિક્કાઓની પાછલી બાજુ પર ‘મુઝફ્Ěરશાહ'ના ‘ક્રૂ' વહુ ઉપર ફૂલ કે ઊડતાં પક્ષી જેવું કાકપદ કે `સપદને મળતું ટંકશાળનું ચિહ્ન મળે છે, જે એના પુરાગામીતા કાઈ પ્રકાશિત નમૂના પર જોવા Page #270 -------------------------------------------------------------------------- ________________ પશિ. સતનતની કાળે અને એમાં પડાવેલા સિક્કા રિશ્ન મળ્યું નથી, પણ એના અનુગામીઓમાં મહમૂદશાહ ૨ જા અને બહાદુરશાહના સિક્કાઓ પર મળે છે. અર્ધા વજનવાળા સિક્કા પર નાના વર્તુળવાળું પરિચિત ચિહ્ન છે. ગણે સિક્કાઓ પર કામણ-વર્ષ હિ. સ. ૯૭૨ છે. સિકંદરશાહની હત્યા પછી તખ્તનશીન થયેલા મહમૂદ ૨ જાએ એના પિતામહનાં નામ લકબ અને કુન્યા ધારણ કરેલાં. એના ચાંદીનાં ૧૪૬ ગ્રેટના બે સિક્કા મળી આવ્યા છે. ૨૮ આ વજનની દૃષ્ટિએ કઈ નવીનતાવાળા નથી પણ ભાતમાં ચાંદીના સિક્કાઓથી સહેજ જુદા તરી આવે છે. એમાં આગલી બાજ પર એનાં લકબ અને કુન્યા છે, જેની ગોઠવણ એના પિતાના તાંબાના સિક્કાની બીજી ભાત જેવી છે અને એની નીચે શબ્દ સાથે વર્ષ-સંખ્યા છે. પાછલી બાજુ પર આકર્ષક ભૌમિતિક ક્ષેત્રમાં “સુલતાન' બિરૂદ સાથે એનું તથા એના પિતાનું નામ અંકિત છે. પ્રાપ્ય બંને નમૂનાઓ પર એના ભાઈના સિક્કા જેવું ટકશાળનું ચિહ્ન આગલી બાજુ પર અંકિત છે. પ્રિન્સ ઓફ વેહસ મ્યુઝિયમની યાદીમાં અનિશ્ચિત રૂપે એના તાંબાના જે સિક્કા નેંધાયા છે ૨૯ તે એના નથી.૩૦ મહમૂદશાહ ૨ જા પછી એનો ભાઈ બહાદુરશાહ ગાદીએ બેઠો. એને લકબ કુબુદુન્યાવદ્દીન” અને લકબ “અબુલફઝલ હતા.૩૧ એને સેનાને કેઈ સિક્કો અસ્તિત્વમાં હોય એમ જણાતું નથી તેમજ ચાંદીમાં પણ એના પ્રાપ્ય સિક્કાઓની સંખ્યા વધુ નથી. તાંબાના એના સિકકા સારી સંખ્યામાં પ્રાપ્ય છે તેમજ ભાતની દષ્ટિએ વિવિધતા ધરાવે છે, એટલું જ નહિ, પણ બે એક ભાત સલ્તનતના સિક્કાઓમાં નવી ભાત પાડે છે. એના સિક્કાઓનું વજન-વૈવિધ્ય પણ નોંધપાત્ર છે. ચાંદીના ૧૨૯ ગ્રે., ૧૬ થી ૧૧૧ ગ્રે. અને ૩૨ થી ૩૫ 2. વજનના અને તાંબામાં એના પિતા મુઝફફરશાહ ૨ જાના સિક્કાઓની જેમ અસામાન્ય વજન ૨૫૧ થી ૨૬૪ ગ્રે. ઉપરાંત ૨૦૭ થી ૨૨૧ ગ્રેડ, ૧૬૮ થી ૧૭૬ ગ્રે. ૧૨૬ થી ૧૪૬ ગ્રે, ૫૩ થી ૫ ગ્રે. અને ૪૮ ગ્રે.ના છે, પણ બહાદુરશાહના સિક્કાઓની આગવી વિશિષ્ટતા, એના પ્રપિતામહ મુહમ્મદશાહ ૨ જાના સિક્કાઓ જેમ, પાલખાણની છે. પદ્યવાળા સિક્કાઓનાં ટંકશાળન ભ કે એના અંશ ધરાવતા નમૂના મળી આવવાથી આ સિક્કા બહાદુરશાહના છે એ નિઃશંક પુરવાર થયું છે. આ સિવાય બીજા સિકકાઓ પર ટંકશાળનું નામ મળતું નથી, પણ ચાંદી અને તાંબાના અમુક નમૂનાઓ પર ટંકશાળનાં ચિદ્દન અંકિત છે. બહાદુરશાહના ચાંદીના સિકકાની પહેલી મુખ્ય ભાત વંશાવળીવાળા સિક્કાની છે, જેમાં આગલી બાજુ પર સુલતાનનાં લકબ અને કન્યા અને એનું તથ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સતત કાલ પ્રિ. ૮ મું એના પિતાનું નામ છે અને પાછલી બાજુ પર એના પિતામહથી લઈ મુઝફફરશાહ ૧ લા સુધીની પૂરી વંશાવળી અને વર્ષ-સંખ્યા છે. આગલી બાજુ પર એના બે પુરોગામીઓના સિક્કાઓ પર મળે છે તેવું ડતા પક્ષી કે ફૂલવાળું ટંકશાળનું ચિહન છે. આ ભાતના અત્યાર સુધી માત્ર એક જ સિક્કો નેંધાયો છે. એ ૧૨૯ ગ્રે. વજનને છે અને હિ. સ. ૯૩૩ માં કાવ્યો હતો.૩૨ બીજી ભાતના ચાંદીના સિકકા નાના છે. તેઓનું વજન ૧૬ ગ્રે. અને ૩૨ થી ૩૫ ગ્રે. છે. એમાં સાદી કે ટપકાવાળી કે ઝાલરદાર રેખાવાળા વતુળક્ષેત્રમાં આગલી બાજુ પર સુલતાનનું નામ અને પાછલી બાજુ પર “સુલતાન' બિરુદ અને સના શબ્દ સાથે વર્ષ સંખ્યા છે. ૧૬ ગ્રે.વાળા સિક્કા બાદ કરતાં બીજા સિક્કાઓમાં આગલી બાજુ પર ઉપર્યુક્ત ટંકશાળનું ચિઠ્ઠન છે. આવી હિ. સ ૯૪૧ અને ૯૪૧ માં ઢંકાયેલા સિકકા પ્રાપ્ત થયા છે. - ત્રીજી ભાતને એક સિક્કો વજનમાં નાનો-૩૫ 2.નો છે અને હિ. સ. ૯૪૩ માં બહાર પડ હતો. એમાં બદલીય વર્તુળમાં આગલી બાજુ પર “ન્યાયી સુલતાન બિરુદ અને વર્ષ-સંખ્યા અને પાછલી બાજુ પર “સુલતાન' બિરુદ વિના એનું તેમ એને પિતાનું નામ છે. ચોથી ભાતમાં પાછલી બાજુ પર ‘સુલતાન'ના બિરુદ સાથે એનું તેમ એના પિતાનું નામ છે તથા એના નામ ઉપર વર્ષ-સંખ્યા અંકિત છે, અને આગલી બાજુ પર “ઈશ્વરમાં આસ્થાવાળું સૂત્ર અને લકબ તથા કુન્યાવાળું લખાણ છે, જ્યારે આમાંના સિક્કાની બીજી બાજુએ x ચોકડીવાળું ટંકશાળનું ચિન અંકિત છે જે સર્વ પ્રથમ મહમૂદશાહ ૧ લાના સિક્કા પર જોવા મળે છે. પાંચમી ભાતમાં આગલી બાજુ પર વર્ષ-સંખ્યા ઉપરાંત સુલતાનનાં લકબ અને કુન્યા તથા પાછલી બાજુ પર “સુલતાન” બિરુદ સાથે એના તેમ એના પિતાના નામવાળું લખાણ છે. તાંબામાં બહાદુરશાહના રાજ્યારે હણના વર્ષમાં ઢંકાયેલા સિક્કાઓની ભાત લખાણની દૃષ્ટિએ અનેરી છે. ૨૧૯ થી ૨૨૦ ગ્રે. અને ૧૪૫ થી ૧૪૬ ગ્રે. એમ બે જુદા નાણા-એકમ દર્શાવતા સિક્કાઓવાળી ભાતમાં ટૂંકું પણ અત્યાર સુધીના કોઈ પણ સિક્કામાં ન મળતું લખાણ મળે છે. આગલી બાજુ પર સુલતાનનું નામ તેમ બિરુદ તથા પાછલી બાજુ પર ટંકામણ-વર્ષ અરબી શબ્દો તેમજ આકડામાં અંકિત છે, જે આમ પણ અસાધારણ ગણાય.૩૩ Page #272 -------------------------------------------------------------------------- ________________ પરિ.] સલ્તનતની ટક્શાળા અને એમાં પડાવેલા સિક્કા [૨૧ તાંબાની બીજી ભાતના સિક્કા પ્રથમ હિ. સ. ૯૩૪માં શરૂ થઈ .િ સ. ૯૪૦ સિવાય એના રાજ્યકાલના છેલ્લા વર્ષ સુધી ટકાવા ચાલુ રહ્યા હતા. આમાં ભારે-૨૫૧ થી ૨૬૪ ગ્રે,ના વજનવાળા સિ ઓ ઉપરાંત ૧૬૮ થી ૧૭૬ ગ્રે., ૧૭૩૦ થી ૧૩૧ ગ્રે. અને ૭૭ થી ૮૬ ગ્રે, વજનવાળા સિક્કા પણ મળે છે. આ ભાતનું આગલી બાજુનું લખાણ એની ચાંદીની પાંચમી ભાત જેવું લકબ અને કુન્યાવાળુ છે, પણ અહીં વધુ સંખ્યા આગલી બાજુ પર જ છે, ટંકશાળનું ચિહ્ન નથી અને પ.છલી બાજુ પર · સુલતાન ’ બિરુદ સાથે એનું તેમ એના પિતાનું નામ વર્તુળ ક્ષેત્રના બદલે ચારસ ક્ષેત્રમાં છે અને ફૂલ કે ઊડતા પક્ષી જેવું ૮ કશાળનું ચિહ્ન છે. આ ભાત સામાન્ય છે. આ ભાતમાં વજન અને લખાણની ગાઠવણુના વૈવિધ્યને લઈને કેટલાક વિશિષ્ટ પ્રકાર જોવા મળે છે. તાંબાની ત્રીજી મુખ્ય ભાત ‘શાહે હિંદ’ સંજ્ઞાધારી પદ્યલખાણવાળી વિખ્યાત શ્રેણીના સિક્કાઓની છે. આ સિક્કા સનનતતા સિ!એમાં એક નવી જ ભાતને ઉમેરા કરે છે, કેમકે મુહમ્મદશાહ ૨ જાના પદ્યલખાણની અપેક્ષાએ આ સિક્ક!ના પદ્યલખાણમાં સુલતાનનું નામ તેમ લકબ કે કુન્યા કં નથી, એટલે આ સિક્કા પાડનાર વિશે શરૂઆતમાં સિક્કા-શાસ્ત્રીઓમાં મતભેદ હતેા, પણ મુહમ્મદાબાદ-ચાંપાનેરમાંથી હિ. સ. ૯૩૫ અને ૯૪૦ વચ્ચે બહાર પડેલા સિક્કા મળી આવ્યા પછી આ સિક્કા બહાદુરના જ છે એ વિશે ક ંઈ શંકા રહી નથી.૩૫ આ સિક્કામાં બહાદુરશાહને ‘ શાહે હિંદુ ’—સમગ્ર ભારતના રાજવી તરીકે બિરદાવતી પદ્યપંક્તિનું પહેલું ચરણુ અગલી બાજુ પર અને બીજું ચરણ ચેરસ ક્ષેત્રમાં વર્ષ સંખ્યા સાથે ખીજી બાજુ પર અપાયું છે તે પાછલી બાજુ પર વૃત્તખ`ડમાં ટંકશાળના નામ-ઉપનામના એક કે વધુ અંશ અંકિત પણ છે. : આ ભાતના પ્રાપ્ય સિક્ક! વજનમાં ૧૨૯ થી ૧૩૨ ગ્રે, અને ક્રુર થી ૬૬ ગ્રે.તા છે. આ શ્રેણીમાં આ ભાતની ગૌણુ કહેવાય તેવી ભાતના સિક્કાઓમાં પાછલી બાજુનું લખાણ વર્તુળ ક્ષેત્રમાં કે સિક્કાની ગેાળાઈ પર છે, એટલે કે હાંસિયામાં ટંકશાળના નામવાળું લખાણુ નથી. આવા ટંકશાળના નામ વિનાના પ્રાપ્ય સિક્કા હિ. સ. ૯૩૮ અને ૯૩૯ માં ઢંકાયા હતા અને તેએનું વજન ૧૩૦ થી ૧૩૨ ગ્રે. અને ૬૪થી ૬૭ ગ્રે. છે. એક સિક્કો ૩૧ ગ્રે.નેા પણ મળ્યો છે.૩૬ બહાદુરશાહ પછી એના ભાઈ લીક્ખાનનેા પુત્ર મહમૂદશાહ ૭ જો ગાદીએ બેઠો.૩૬ એનાં લકખ અને કન્યા ‘નાસીરુન્યાવદ્દીન અબૂřહ છે. એના ' ૪-૫-૧૬ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨] સલ્તનત કાલ સિક્કા ત્રણે ધાતુમાં ઉપલબ્ધ છે. અહીં એ હકીકત નેંધપાત્ર છે કે ગુજરાતના સુલતાનના પ્રાપ્ય સોનાના સિક્કાઓમાં મહમૂદશાહ ૩જાના સિક્કાઓની સંખ્યા સૌથી વધુ છે. માત્ર મોટી વહિયલ(જિ. સુરત)વાળા નિધિમાં જ એના ૬૩ સિક્કા મળ્યા છે;૩૭ એ પહેલાં પણ એના ૧૨ સિક્કા ઉપલબ્ધ હોવાની નોંધ છે. આ સિક સોનાના પૂરા વજન–૧૮૫ ગ્રે.ના છે. એ મહમૂદશાહ ૩ જાની સંગીન નાણાપદ્ધતિના ઘોતક છે. આમાંના એકેય સિક્કા પર ટંકશાળનું નામ નથી, પણ મેટી વહિયલવાળા નમૂનાઓમાં અંદર એક ટપકાવાળા નાના વર્તુળનું ચિહ્ન છે, જે મહમૂદશાહ બેગડાના તળાજાવાળા મિશ્રધાતુના બે સિક્કાઓ પર પ્રથમ વાર મળે છે. આ સિકકા બહુધા એકસરખી ભાતના છે. આગલી બાજુ પર મહમૂદશાહ ૧લાના ચાંદીના સિક્કાઓમાં વપરાયેલ “પરોપકારી ઈશ્વરમાં આસ્થાવાળા સૂત્ર સાથે સુલતાનના લકબ અને કન્યા છે૩૮ અને બીજી બાજુ પર ચેરસ ક્ષેત્રમાં એના પિતામહ અને પ્રપિતામહના સિક્કા જેવી ગોઠવણવાળા “સુલતાન' બિરુદ સાથે એનું તેમ એના પિતાનું નામ તથા વર્ષ સંખ્યા છે. ૩૯ સુલતાનના રાજ્યકાલના પ્રારંભના–હિ. સ. ૯૪૬૯૪૯માં ઢંકાયેલા સિક્કાઓમાં વર્ષ સંખ્યા નીચેના વૃત્તખંડમાં અંકિત છે, જ્યારે ચોરસ ક્ષેત્રમાં વર્ષ-સંખ્યાવાળા સિક્કા હિ. સ. ૯૪૯ માં અને એ પછી હિ. સ. ૯૫૬ સુધી દરેક વર્ષમાં અને હિ. સ. ૯૬ માં બહાર પડયા હતા. મહમૂદશાહ ૩ જાના ચાંદીના સિક્કાઓની ભાતમાં પણ ખાસ વૈવિધ્ય નથી. પહેલી મુખ્ય ભાત એના સોનાની ચેરસ ક્ષેત્રમાં વર્ષવાળી ભાત જેવી છે. આ સિક્કા હિ. સ. ૯૫૦૫૨ અને ૯૫૯માં ટંકાયા હતા અને વજનમાં ૧૦૮ થી ૧૧૦ 2 ના છેમાત્ર એક બેંધાયેલ નમૂનો ૫૫ ગ્રેને છે. ચાંદીની બીજી મુખ્ય ભાતમાં બંને બાજુનું લખાણ પહેલી ભાત જેવું છે, પણ એની ગોઠવણ ફરી ગઈ છે. આ ભાતના માત્ર હિ. સ. ૯૫૧ અને ૯૬૧ ના ૧૦૧ થી ૧૧૦ ગ્રે., ૫૩ ગ્રે. તથા (એક) ૩૫ 2. વજનના સિક્કા મળે છે. તાંબામાં મહમૂદશાહના સિકકા સારી સંખ્યામાં તેમજ ભાવોની વિવિધતાવાળા છે. એના એક સિકકા પર નામનો એક વણે દેવનાગરી લિપિમાં અંકિત છે. વજનની દષ્ટિએ આ સિકકા સાત ભાગમાં વહેંચી શકાય ૨૪૦ થી ર૬૦ 2, ૧૯૮ થી ૨૨૧૫ ગ્રે, ૧૬૪ થી ૧૩ ગ્રે, ૧૩૦ થી ૧૪૩ ગે., ૬૫થી ૭૫ ગ્રે, ૪૬ ગ્રે. અને ૩૨ થી ૩૭ ગ્રે. આ સિક્કાઓમાં અમુક પર ટંકશાળનું નામ મળે Page #274 -------------------------------------------------------------------------- ________________ પરિ] સલ્તનતની ટંકશાળે અને એમાં પડાવેલા સિક્કા [૨૪ છે. એક નવી જ ટંકશાળ દેલતાબાદ(વડોદરા)ને એને એક સિક્કો મળ્યો છે. બીજી ટંકશાળો જેઓના સિક્કા મળ્યા છે તે મુહમ્મદાબાદ-ચાંપાનેર, અહમદાબાદ અને દીવની છે. મહમૂદશાહ ૩ જાનું તાંબા-નાણું લખાણની દૃષ્ટિએ ત્રણ ભાતમાં વહેંચી શકાય : એકમાં માત્ર એનાં લકબ અને નામ, બાજીમાં લકબ અને કન્યા ને એનું તેમ એના પિતાનું નામ, અને ત્રીજીમાં સેનાચાંદીની એક ભાત, જેમાં “ઈશ્વરમાં આસ્થાવાળા સૂત્ર સાથે લકબ કુન્યા અને એનું તેમ એના પિતાનું નામ છે. આ ત્રણ મુખ્ય ભાતોમાં ગોઠવણ લખાવટ-ક્ષેત્ર વર્ષ-સંખ્યા વગેરેના ઓછાવત્તા ફેરને લઈને વિવિધ ગૌણ ભાતે જોવામાં આવી છે. • આ ત્રણ ભાત ઉપરાંત, એવો એક સિક્કો નેંધાયો છે કે જેમાં આગલી બાજુ પર પહેલી ભાતનું લકબવાળું લખાણ છે, પણ જુદી ગોઠવણ સાથે અને પાછલી બાજુ પર ચેરસ ક્ષેત્રમાં વર્ષ સંખ્યા તેમજ સુલતાન અને એના પિતાનું નામ “સુલતાન' બિરુદ સાથે હોવા ઉપરાંત નામનો એક વર્ણ દેવનાગરીમાં જોવા મળે છે.૪૧ મહમૂદશાહ ૩ જાના સમયમાં નાણ-પદ્ધતિમાં એક મહત્વનો ફેરફાર થયો હતે. સૌરાષ્ટ્રનાં કચ્છ નવાનગર જુનાગઢ અને પોરબંદર જેવાં પ્રધાન રજવાડાં. માં શાહી સિક્કાઓથી જુદા પણ એવી જ ભાતના ગુજરાતના સુલતાનનાં નામ લકબ વગેરે લખાણ સાથે દેવનાગરી લિપિમાં ત્યાંના રાજવીનું નામ ધરાવતા સિક્કાઓનું ચલણ ઈસવીના ૧૯મા શતક સુધી ચાલુ રહ્યું હતું. એનો આરંભ, અત્યાર સુધી મનાતું આવ્યું હતું તે પ્રમાણે, મુઝફફરશાહ ૩ જાન સમયથી નહિ, પણ મહમૂદશાહ ૩ જાના સમયથી થયો હતો એ વિખ્યાત ઇતિહાસકાર અને સિક્કા શાસ્ત્રી પ્રિ. હાડીવાળા દ્વારા પુરવાર થયું છે.' મહમૂદશાહ ૩ જા પછી અહમતશાહ ૩ જો તખ્તનશીન થયો. એને લકબે ગિયાસુદ્દન્યાવિદ્દોન', કન્યા “અબૂલમહામિદ' અને નામ “ અહમદશાહ” છે. એના પણ ત્રણે ધાતુઓમાં સિક્કા મળે છે, પણ તેઓની સંખ્યા તેમજ ભાતવૈવિધ્ય મર્યાદિત છે. ૪૩ લખાણમાં પણ એવા સિક્કાઓમાં વિશેષતા નથી, સિવાય કે એના સિક્કાઓમાં એના અભિલેખે ની જેમ “ઈશ્વર પર મુખ્ય આધાર રાખનાર ભાવાર્થવાળા એક નવા સૂત્રને પ્રયોગ થયો છે. સોનામાં અહમદશાહ ૩ જાના ચાર સિક્કા પ્રાપ્ત થયા છે. એમના મોટી વહિયલવાળા ત્રણ નમન પૂરા વજનના અને ચોથો જે લખનૌના મ્યુઝિયમમાં છે તે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] સતત કાલ અધ વજનને છે. આમાંના પૂરા વજનવાળા સિક્કાઓનું વજન પ્રકાશિત નોંધમાં આપ્યું નથી, અર્ધ મહેરનું વજન ૯૧ - ગ્રે. છે, એટલે આખી મહેર ૧૮૫ ગ્રેના ધોરણવાળી હોવી જોઈએ. આ સિક્કા અહમદશાહ ૩ જાના રાજ્યકાલના બીજા વર્ષ એટલે હિ. સ. ૯૬૨ તથા એ પછી હિ. સ. ૯૬૫ અને ૯૬૭ માં ઢંકાયા હતા. અલબત્ત ચાંદી સિક્કા એના રાજયકાલના દરેક વર્ષ (હિ. સ. ૯૬૧ થી ૯૬૮)ના પ્રાપ્ય છે. - ચાંદીમાં એના નોંધાયેલા સળેક જેટલા સિક્કાઓમાંથી વજનમાં બે ભારે– ૨૨૧ અને ૨૨૨ 2.ના–છે, બાકીના ૧૬ ૬ થી ૧૬૭ ગ્રે, ૧૩૭ ગ્રે, ૧૦૪ થી. ૧૧૧ ગ્રે., ૮૨ 2. અને પ૩ થી પ પ .ના છે. તાંબામાં એના સિક્કા બની સંખ્યા ઠીક ઠીક છે તેમજ એ છે રાજકાલનાં બધાં વર્ષોના નમૂતા ઉપલબ્ધ છે. તેઓનું વજન ૨૧૩ થી ૨૨૩ ગ્રે., ૧૬૩ થી ૧૭૧ ગ્રે, ૧૩૮ થી ૧૪૯ 2. ૭૦થી ૮૭ ગ્રે. અને ૬૪ થી ૭૩ ગે. છે. મોટા ભાગના સિક્કાઓ પર ટંકશાળનું નામ અંકિત નથી. તાંબામાં અમુક નમૂનાઓ પર અમદાવાદમાં ટૂંકા હવાને ઉલેખ છે. અહમદશાહ ૩ જા અનુગાનીએ મુઝફ્ફરશાહ ૩ જાનાં લકબ કુન્યા તથા નામ “શબ્યુન્યાદ્દીન” “અબૂત્રસ” “મુઝફ્ફરશાહ ધારણ કર્યો. ગુજરાતના આ છેલ્લા સુલતાનના હિ. સ. ૯૬૮-૮૦ અને હિ.સ. ૯૯૧-૯૨ ના રાજ્યકાળ દરમ્યાન ટંકાયેલા સિકકા ત્રણે ધાતુમાં ઉપલબ્ધ છે, જે મોટે ભાગે લખાણ ગોઠવણ વગેરે બાબતોમાં એના પુરોગામીઓના સિક્કાઓ જેવા છે. - મુઝફફરશાહ ૩ જાના સોનાના સિક્કા ત્રણેક મળ્યા હોવાની માહિતી છે. આ ત્રણે સિક્કા એક જ ભાતના છે ને ૧૮૫ 2. વજનના છે. ચાંદીમાં એના પ્રાપ્ય સિકકાઓની સંખે ઠીક એવી છે, પણ એમાં ભાતે મર્યાદિત છે. એક ભાત લખાણની દૃષ્ટિએ સલતનતની સિકકા-શ્રેણીમાં નવી જ ભાતનો ઉમેરો કરે છે. એમાં કલિમાર્ક અને પહેલા ચાર ખલીફાઓવાળું લખાણ છે, જે અકબરના સિક્કાઓમાં મળે છે.૪૫ આ નવા લખાણવાળા સિક્કા વજનમાં ૧૭૪ ગ્રે. અને ૮૭ ગ્રેડના અને બાકી છે ૧૩૬ થી ૧૪ર ગ્રે, ૧૧૦ થી ૧૧૮ ગ્રે, ૬૭થી ૭૪ 2. અને ૩૧ થી ૩૬ 2.ના છે. સેના કે ચાંદીના કેઈ સિક્કા પર ટંકશાળનું નામ મળ્યું નથી, પણ તાંબામાં અમુક સિક્કાઓ પર ટંકશાળનું નામ છે, જેમાંના મોટા ભાગના નમૂના અમદાવાદ અને ચાંપાનેરના છે. વળી તાંબાના સિક્કાઓની લખાણ તેમજ એની Page #276 -------------------------------------------------------------------------- ________________ પરિ. સહતનતની ટંકશાળો અને એમાં પડાવેલા સિકા (૨૪૫ ગોઠવણની દૃષ્ટિએ વિવિધ ભાતે છે, બકે લખાણમાં મુઝફરશાહ ૩ જાના તાંબાના સિક્કામોની અમુક વિશિષ્ટતા દૃષ્ટિગોચર થાય છે. એના અમુક સિક્કાએમાં મુહમ્મદશાહ ૨ જાના સિક્કાવાળી પદ્યપંક્તિને એનાં નામ અને લકબને અનુરૂપ બનાવી પ્રયોગ થયા છે. તદુપરાંત બેએક નમૂનાઓમાં અહમદશાહ ૩ જાના સિક્કાઓની આગલી બાજુનું લખાણ અપનાવવામાં આવ્યું છે. એકાદ નમૂનામાં એ ની કન્યા “અખૂન્નસ’ના બદલે “અબૂલમુજાહિદ' અંકિત છે. વજનમાં પણ તાંબાના સિક્કાઓ માં ઘણું વૈવિધ્ય છે : પ્રાપ્ય નમૂના ૨૧૪ થી ૨૨૦ ગ્રે, ૧૫૧ થી ૧૭૮ ગ્રે, ૧૨થી ૧૪૭૫ ગ્રે, ૯૮ થી ૧૦૦ ગ્રે, ૮૦થી ૮૮ ગ્રે, ૬૮ થી ૭૧ ગ્રે. તેમજ ૩૫ ગ્રેના છે, સેનાના ત્રણે સિક્કા એક ભાતના છે, જે લગભગ મુઝફરશાહ ૨ જાની સોનાની પહેલી મુખ્ય ભાત જેવી છે, એટલે કે આગલી બાજુ પર “મહાદયાળુ ઈશ્વરના ટેકા પર આધાર રાખનાર ” સૂત્રની સાથે સુલતાનને લકબ અને કન્યા છે અને પાછલી બાજુ પર ચોરસ ક્ષેત્રમાં વર્ષ સંખ્યા અને “સુલતાન' બિરુદ સાથે એનું તેમજ એના પિતાનું નામ છે. હાંસિયામાં લખાણને બદલે નકશીદાર સુશોભન છે. આ સિક્કા હિ. સ. ૯૬૮, ૯૭૦ અને ૯૭૭ ને મળ્યા છે. ચાંદીની પહેલી ભાત આગલી બાજુ પર, સહેલાઈથી ઓળખી શકાય તેવા એક શબ્દના નહિવત જેવા સ્થળફેર સિવાય, સેનાના સિક્કા જેવી છે. બીજી ભાત ઉપરના જ લખાણવાળી, પણ ગોઠવવામાં સહેજ ફેરફારવાળી છે, એટલે કે મુઝફરશાહ ૨ જાની ચ દીની જ પહેલી ભાતના અમુક નમૂના જેવી છે. આમાં એક નમૂના પર પાછલી બાજુનું લખાણ વર્તુળ ક્ષેત્રમાં છે. તેમજ હાંસિયામાં લખાણનાં ચિહ્ન જણાય છે, પણ એકંદરે લખાવટ અણઘડ છે. ચાંદીની ત્રીજી ભાતના માત્ર બે જ સિકકા ઉપલબ્ધ હોવાની નોંધ છે, પણ તેથી ભાતની દૃષ્ટિએ એનું મહત્ત્વ ઊલટું વધારે છે. આ સિક્કાઓમાં આગલી બાજુ પર રસ ક્ષેત્રમાં ઇસ્લામનો મૂળભૂત સિદ્ધાંત કલિમા અને વૃત્તખંડમાં પહેલા ચાર ખલીફાઓને એક એક વિશેષ ગુણ દર્શાવનારાં સૂત્રો તથા પાછલી બાજુએ એવા જ ક્ષેત્રમાં વર્ષ-સંખ્યા અને “સુલતાન” બિરદ સાથે એનું તેમજ એના પિતાનું નામ તથા ઉપરની ભાત કરતાં સાવ જુદી ગોઠવણવાળું અને હાંસિયામાં ટંકશાળનું નામ અંકિત છે.૪૭ સતનતની આખી સિકકા-શ્રેણીમાં કલિમા અને ચાર ખલીફાવાળાં સૂત્રના ૮.ખાણવાળા આ માત્ર બે પહેલા અને આખરી ઉપલબ્ધ નમૂના છે, જે હિ.સ. ૯૯૧માં એટલે કે મુઝફરશાહ ૩ જાએ અકબરનું સર્વોપરિપણું ફગાવી Page #277 -------------------------------------------------------------------------- ________________ રે . સલ્તનત કાલ ત્રિ. ૮મું ગુજરાતમાં આવીને ફરી ગાદી હાથ કરી તે સમયમાં ટુંકાયા હતા. બેમાંથી એક આખા-૧૭૪ ગ્રે. અને બીજો–અર્ધ ૮૭ ગ્રે. વજનને છે. ટકાવાનો સમય તેમજ અકબરના કલિમા અને ખલીફાઓવાળા લખાણના સિકકા જોતાં એમ અનુમાન કરી શકાય કે ગુજરાતી ટંકશાળોમાં શરૂ કરેલ મુઘલ સિક્કાઓની આગલી બાજુના સિક્કાનાં બીબાં બદલવામાં આવ્યાં ન હતાં. લખાવટ બનાવટ અને દેખાવમાં આ સિક્કા આકર્ષક છે. | મુઝફરશાહ ૩ જાની તાંબાની પહેલી ભાત લખાણની દૃષ્ટિએ અસામાન્ય ગણાય. આમાં આગલી બાજુ પર એનું તેમ એના પિતાનું નામ છે તથા પાછલી બાજુ પર ટંકશાળનું નામ “અહમદાબાદ' અંકિત છે, પણ વર્ષ સંખ્યાલ નથી, માગલી બાજુ પર માત્ર સુલતાનના, એના પિતાના નામ સહિત કે વિનાના, ના નવાળા સિક્કા ગુજરાત શ્રેણીમાં આમ પણ દુર્લભ છે, પણ એમ ના એક પર સુલતાનના નામ સાથે એના પિતાનું નામ ન હોવા ઉપરાંત બીજી બાજુ પર ટંકશાળનું નામ નથી. પ્રસ્તુત સિક્કાઓનું વજન ૧૭૦ ગ્રે. અને ૮૫ ગ્રે. છે. તાંબાની બીજી ભાત પણ અમદાવાદમાં અંકાયેલા સિક્કાઓની છે. આમ ગુજરાત-શ્રેણીમાં સામાન્ય એવી અહમદશાહ ૧ લાના સમયમાં શરૂ થયેલી ભાત જેવું લખાણ–આગલી બાજુ પર સુલતાનને લકબ અને વર્ષ સ ખ્યા અને પાછલી બાજુ પર ચરસ ક્ષેત્રમાં સુલતાન' બિરુદ અને એનું નામ અને હાંસિયામાં ટંકશાળનું નામ અંકિત છે.• અમદાવાદની ટંકશાળમાંથી બહાર પડેલા સિકક એની ત્રીજી ભાત બીજી ભાત જેવી છે, પણ એમાં આગલી બાજુ પર લકમાં અને કુન્યાવાળું લખાણ છે અને વર્ષ-પંખ્યા પાછલી બાજુએ છે." તાં તામાં ચોરી મુખ્ય ભાત પદ્યલખાણવાળી છે. આમ આ ભલી બાજુ પર સુલતાને અપનાવેલી મુહમ્મદશાહ ૨ જાના સિક્કાવાળી પદ્યપંક્તિનું બીજુ ચરણ છે અને પાછલી બાજુ પર વતુ ળ કે ચોરસ ક્ષેત્રમાં સુલતાન' બિરૂદ સાથે એનું નામ અને વર્ષ-સંખ્યા છે ને અમુક હાંસિયામાં ટંકશાળના નામનો અંશ પણ જેવા મળે છે. પર આવી જ પાછલી બાજુવાળા, પણ આગલી બાજુ પર સુલતાનના લકબના લખાણવાળા, પાંચમી ભાતના નમૂનાઓમાંના એકાદ પર ટંકશાળનું ઉપનામ શહે ગુમરજન મળતું હોઈ બાકીના નમૂના પણ અમદાવાદ ટંકશાળના હશે એમ માનવામાં વાંધો નથી.૫૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ પરિ] સતનનની કંકશાળી અને એમાં પડાવેલા સિમ રિછ તાંબાની છઠ્ઠી ભાતના સિક્કા ઠીક ઠીક સંખ્યામાં મળે છે. આ ભાત સોના અને ચાંદીની મુખ્ય ભાત જેવી છે. એના લખાણની બેઠવફેર, ક્ષેત્રફેર કે એવા ઓછાવત્તા ફેરફારવાળા વિવિધ નમૂના ઉપલબ્ધ થાય છે.પ૪ તાંબાની સાતમી ભાતમાં બેએક સિક્કા છે, જેમાં આગલી બાજુ પર અહમદશાહ ૩ જાનું સૂત્રવાળું લખાણ છે અને પાછલી બાજુએ સુલતાનનું નામ અને વર્ષ સંખ્યા છે. આમાંના એક સિક્કા પર હિ. સ. ૧૭૮ અંકિત છે.૫૫ ટંકશાળે ઉપલબ્ધ નમૂનાઓ પરથી સલ્તનતના સિક્કાઓમાં ટંકામણ–સ્થળનું નામ આપવાની પ્રથા એકંદરે પ્રચલિત હતી એ સ્પષ્ટ દેખાઈ આવે છે. સુલતાન મુઝફરશાહ ૧ લાના તે માત્ર અતિઅલ્પ સંખ્યામાં સિક્કા મળ્યા છે, જેમાંના એક પર પણ ટંકશાળનું નામ નથી, પરંતુ સુલતાન અહમદશાહ ૧ લાના સિક્કા પર સર્વ પ્રથમ ટંકશાળનું નામ મળે છે. એ પછી મુહમ્મદશાહ ૨ જા અને અહમદશાહ ૨ જાને બાદ કરતાં બાકી દરેક સુલતાનના ઓછાવત્તા સિક્કાઓ પર ટંકશાળનું નામ મળે છે. આ પ્રમાણે અત્યાર સુધીમાં સાત ટંકશાળોનાં નામ મળ્યાં છે. ઐતિહાસિક સાધનામાં પણ આ બાબત વધુ, બલકે કંઈ માહિતી મળતી નથી. ટંકશાળના નામ વિનાના સિક્કા આ સાતમાંથી એક ટંકશાળના હશે કે બીજી કોઈ અજ્ઞાત ટકશાળ કે ટંકશાળોમાંથી બહાર પાડવામાં આવ્યા હશે એ કહેવું મુશ્કેલ છે. અમુક સિકકાઓ પર કઈ ચિહ્ન અંકિત મળે છે, જે સાધારણ રીતે ટંકશાળનું ચિહ્ન લેખાય છે. સતનતની શ્રેણીમાં મળી આવતાં આવાં ૧૪ ચિહ્નોને કોઠે સિંઘલે એમની પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમની સિક્કા-યાદીમાં આપ્યો છે, જેમાં આપેલાં ચિત્રો પરથી ઓછામાં ઓછા બે વધારાનાં ચિહ્ન ઉમેરી શકાય. આ ચિહ્નો સાચે જ એક યા બીજી ટંકશાળ સાથે સંકલિત છે કે માત્ર અલંકારરૂપે છે એ વિશે નિશ્ચિત અભિપ્રાય બાંધી શકાય એમ નથી, પણ આ ચિહ્નો અલંકારચોગ્ય કલાત્મક કે સુંદર ઘાટ કે આકારનાં હેઈ તેમજ બધા સિક્કાઓ પર નહિ, પણ અમુક સિક્કાઓ પર જ મળતાં હેઈ, અને તેઓની સંખ્યા પણ નાની હેઈ, તેઓ ટંકશાળ સાથે સંકળાયેલાં હોય એમ માનવું વધુ ઈષ્ટ છે. અત્યાર સુધી માત્ર એક ચિટૂન એવું મળ્યું છે કે જે બે ટંકશાળનાં નામ ધરાવનારા સિક્કાઓ પર મળ્યું છે. ઊડતા પક્ષી કે ફૂલ જેવું આ ચિહ્ન બાદશાહના એક ચાંપાનેરના અને અહમદશાહ ૩ જાના એક અમદાવાદના સિક્કા પર અંકિત કહેવાય છે, Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] સહતનત કાલ [ ૮મું એટલે કે એક ટંકશાળ માટે જ એક કે વધુ ચિન નિર્ધારિત થયાં હશે એમ ન લાગે, પણ ઉપર્યુક્ત બેમાંથી એક સિક્કાનું ચિત્ર ન આપ્યું હોવાથી, આ સિક્કા બે જુદી ટંકશાળોના જ છે એ નિશ્ચિત ન થાય ત્યાંસુધી અમુક ચિન કે ચિને અમુક ટંકશાળ માટે નિર્ધારિત હશે એવી અટકળ સાવ પાયા વગરની ન ગણાય. ૧. અહમદાબાદ (અમદાવાદ) સુલતાન અહમદશાહ ૧ લાએ ઈ.સ. ૧૪૧૧ માં વસાવેલા આ નગરમાં શાહી ટંકશાળ હોય એ દેખીતું છે; પણ આ ટંકશાળમાંથી બહાર પડેલા સિકકાઓમાંથી આ ટંકશાળનું નામ ધરાવનારે એને એક પણ સિક્કા મળ્યું નથી, એટલું જ નહિ, પણ આ સિક્કો સર્વ પ્રથમ મહમૂદશાહ ૩ જાને હિ.સ. ૯૫૯માં ટંકાયેલે મળે છે, ૫૭ એ આશ્ચર્યજનક લાગે છે. ચાંદીના આ એક સિક્કા ઉપરાંત અહીંથી હિ.સ. ૯૯૧ માં બહાર પડેલ મુઝફફરશાહ ૩ જાને એટલે કે એના બીજા રાજ્યકાલને મળ્યો છે.૫૮ આ બે નમૂનાઓ સિવાય સેના કે ચાંદીમાં અમદાવાદને એક પણ સિકકો મળે નથી એ સૂચક છે. તાંબામાં પણ મહમૂદશાહ ૩ જાના સમયના તેમજ એ પછીના સિકકા મળ્યા છે. એના હિ.સ. ૯૫૩–૯૫૭, ૯૬૦, અહમદશાહ ૩ જાના હિ.સ. ૯૬૪ અને મુઝફરશાહ ૩ જાના હિ.સ. ૯૭૦ ને ૯૭૭–૭૮માં બહાર પડેલા સિક્કા મળ્યા છે. આ બધા સિકકાઓની સંખ્યા નાની છે. ૫૯ પણ અહમદશાહ ૧ લા અને બીજા સુલતાનના સોના ચાંદી તેમજ તાંબાના સિકકા શાહી ટંકશાળમાંથી બહાર તો પડ્યા હોવા જોઈએ. રેવ. ટેલરના મતે રાજધાનીની આ શાહી ટંકશાળ આખા સલ્તનત કાલમાં, ઉપર જણાવ્યા મુજબ, થોડાં જ વર્ષો દરમ્યાન ચાલુ કે સક્રિય રહી હોય કે એમાંથી આટલી ઓછી સંખ્યામાં અને એ પણ બહુધા તાંબાના સિક્કા ઢંકાયા હોય એ અસંભવિત, બલકે એટલું અસંભવિત છે કે ટંકશાળના નામ વગરના ગુજરાતના બધા સિકકા અમદાવાદની ટંકશાળમાંથી બહાર પડ્યા હતા એવી ધારણા કરવામાં વધે નથી. સલ્તનતની પહેલી ટંકશાળ-સર્વ પ્રથમ સ્થપાયેલી અને રાજધાનીમાં હોવાને લઈને મહત્તમાં પણ પ્રથમ તરીકે વિખ્યાત હેઈ, ટંકશાળનું નામ એ સિક્કાઓ પર અંકિત કરવાની આવશ્યકતા ન જણાઈ હેય. આનાથી ઊલટું, બીજી ટંકશાળોમાંથી બહાર પડેલા સિક્કાઓની વિશેષતા જાણવા ખાતર, સિક્કાઓ ઉપર ત્યાંની ટંકશાળનું નામ અંકિત કરવામાં આવ્યું હોય એ સ્વાભાવિક છે. • Page #280 -------------------------------------------------------------------------- ________________ સલ્તનતની ટાળો અને એમાં પડાવેલા સિદ્ધા [sa ઉપલબ્ધ અમુક નમૂનાઓ પર ટંકશાળના નામ સાથે ‘અહમદાબાદ' અ તે માના ઉપન.મ . મુઅજ્ઞજ્ઞન અર્થાત્ ‘સૌથી મહાન નગર' મળે છે. મુઝફ્ફરશાહ ૩ જાના ઉપયુ ક્ત હિ. સ. ૯૯૧ ના સિક્કામાં માનાહ ઉપનામ નથી. એના ખીન્ન એ સિક્કાઓમાં વાર– શબ્દ ‘અહમદાબાદ’ સાથે મળે છે, તેને માના ઉપનામ લેખવા ઉચિત નથી. ૧ પરિ.] ૨. અહમદનગર હાલ હિ'મતનગર તરીકે ઓળખાતા આ નગરની ટંકશાળ સ્થપાઈ હતી એ અહીંથી બહાર પડેલા હિ. સ. જણાય છે. ર સ્થાપના સાથે જ ત્યાં ૮૨૯ ના સિક્કા પરથી આ શહેરનું માનાડુ ઉપનામ સિક્કાઓ પર શ ૢ દુમાયૂ' અર્થાત્ ‘શુકનવતુ, શુભ નગર' અકિત છે. આ ટે કશાળ માત્ર અહમદશાહ ૧લાના સમયમાં જ અને એ પણ એના તાંબાના નાણા માટે સક્રિય રહી હૈાય એમ ઉપલબ્ધ સિક્કાએ પરથી જણાય છે. આ ટંકશાળના હિ. સ નાં ૮૩૪ વર્ષ બાદ કરતાં એના રાજ્યકાલના દરેક વર્ષના સિક્કા પ્રાપ્ય છે.૬૩ બીજા કોઈ પણ સુલતાનને એક પણ સિક્કો હજુ અહીંથી મળ્યા નથી, ૩. મુસ્તફાબાદ (જૂનાગઢ) મહમૂદશાઃ મેગડાએ સાર–વિજય પછી હિ.સ. ૮૭૫ માં જૂનાગઢનું નામ ઇસ્લામના પેગમ્બર સાહેબના ‘મુસ્તફ્રા’ ઉપનામ પરથી ‘મુતફાબાદ’ રાખ્યું હતું. આખા સેારડ પ્રાંતમાં એ સમયે આ અગત્યનું સ્થળ હોઈ ત્યાં ટંકશાળ ર ખવાને વિચાર આવ્યા હોય એ સ્વાભાવિક છે, મહમૂદશાહના અથી બહાર પડેલા ચાંદી તેમજ મિશ્રિત ધાતુના ઠીક ઠીક સંખ્યામાં અને તાંબામાં સારી સ ંખ્યામાં સિક્કા મળ્યા છે.૬૪ અનુગામીઓમાં એના પુત્ર મુઝફ્રશાહ ૨ જાના માત્ર ચાંદી ।। એ સિક્કા મળ્યા છે. ૬૫ આ સિક્કાએ સેાર-વિજય હિ. સ. ૮૭૫માં થયે। તે પછી ચાથા વર્ષથી લઈ મહમૂદશાહ બેગડાના લગભગ અંતકાળ હિં. સ. ૯૧૫ સુધીનાં લગભગ બધાં વર્ષોંના મળે છે.૬૬ એના પુત્ર મુઝફ્ફરશાહ ૨ જાતા સમયમાં પણ આ ટકશાળ ચાલુ રહી હતી એ એ ।। ઉપયુ ક્ત હિ.સ. ૯૨૬ - કામણુ વ છે, એટલે એછામાં આછું હિ.સ. ૯૨૬ સુધી ટંકશાળ ચાલુ રહી હતી એમ કહી શકાય સુલતાન મહમૂદશાહના આ ટંકશાળના સિક્કાએની ખાસ કરીને જુદાં જુદાં ભૌમિતિક લખાણક્ષેત્રે નોંધપાત્ર છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૫૦] સલતનત કાલ [, ૮ મું મુસ્તફાબાદના એક પણ પ્રાપ્ય નમૂન પર નગરનું અસલ નામ જૂનાગઢ', અંકિત મળતું નથી એ હકીકતની નેંધ લેવી ઘટે. મુસ્તફાબાદનું માનાર્હ ઉપનામ શ માત્ત અર્થાત “સૌથી મોટું નગર' છે. ૪. મુહમદાબાદ (ચાંપાનેર). હિ.સ. ૮૮૯માં ચાંપાનેર જીતી મહમૂદશાહ બેગડાએ તેનું નામ “મુહમ્મદાબાદ રાખ્યું. આ નવા નગરમાંથી બહાર પડેલા સિક્કાઓ પર એનું નામ ત્રણ રીતે અંકિત છે: “મુહમ્મદાબાદ', મુહમ્મદાબાદ ઉ ચાંપાનેર” અને “ચાંપાનેર. એમાં ચાંપાનેરવાળા સિકાઓ સિવાય બીજાં બે નામ સાથે માના ઉપનામ છે મુક્કર્મ અર્થાત “માનવંતું નગરને પ્રયોગ થયો છે. | ગુજરાતની બધી ટંકશાળામાં અહીંની ટંકશાળ વધુ સમય સુધી ક્રિયાશીલ રહી હતી એમ ઉપલબ્ધ નનનાઓ પરથી જણાય છે. આ ટંકશાળને સર્વપ્રથમ ઉપલબ્ધ સિકકો હિ.સ. ૮૯૧ એટલે ચાંપાનેર–વિજયના બે વર્ષ પછી છે?૭ તેમજ છેલે સિકકે મુઝફફરશાહ ૩ જાને હિ. સ. ૯૭૭ને છે. બીજું આ ટંકશાળમાંથી સૌથી વધુ સુલતાનેએ બહાર પાડેલા સિક્કા ઉપલબ્ધ છે. એમાં મહમૂદશાહ ૧ લા (બેગડા), મુઝફફરશાહ ૨ જા, બહાદુરશાહ, મહમૂદશાહ ૩ જા અને મુઝફફરશાહ ૩ જાના સિક્કાઓનો સમાવેશ થાય છે. • ચાંપાનેર ટંકશાળની, પ્રાપ્ય સિક્કાઓ જોતાં, બીજી એક વિશિષ્ટતા એ છે કે અહીં થી બહુધા ચાંદીના સિક્કા બહાર પડ્યા હતા. ચાંદીની તુલનાએ અહી ટંકાયેલા તાંબાના સિક્કાઓની સંખ્યા અ૮૫ છે. મહમૂદશાહના એક કે બે સિવાય બાકીના સિક્કા ચાંદીના છે.૭૦ મુઝફરશાહના બંને સિક્કા ચાંદીના છે.૭૧ મહમૂદશાહ ૧ લાના ઉપયુક્ત બે નમનાઓ ઉપરાંત બહાદુરશાહ,૭૨ મહમૂદશાહ ર જા૭૩ અને મુઝફરશાહ ૩ જાના ઉપલબ્ધ નમૂના તાંબાના છે, જેમાં છેલ્લા બે સુલતાનને માત્ર એક એક નમૂના મળે છે.૭૪ આમાં મુઝફફરશાહ ૨ જા, બહાદુરશાહ અને મહમૂદશાહ ૩ જાના સિક્કાઓ પર કેવળ માનાર્હ ઉપનામ સાથે નગરનું નામ “મુહમ્મદાબાદ” મળે છે, જ્યારે મુઝફરશાહ ૩ જાના સિક્કા પર માત્ર મૂળ નામ ચાંપાનેર અંકિત છે. ચાંપાનેરના સિક્કાઓમાં પણ મુસ્તફાબાદ(જુનાગઢ)ના સિક્કાઓ જેવું ભાતનું વૈવિધ્ય છે. ૫. દીવ સેારાષ્ટ્રમાં આવેલા દીવ ટાપુમાં દીવ શહેર ખાતે પણ એક ટંકશાળ હતી એવું અમુક ઉપલબ્ધ સિક્કાઓ પરથી પ્રતીત થાય છે. અત્યાર સુધી આ Page #282 -------------------------------------------------------------------------- ________________ પરિ.1 સતનની ટંકશાળી અને એમાં પઠાવેલા સિક્કા રિપ૧ ટંકશાળના છએક સિક્કા મત છે, જેમાં ત્રણ ચાંદીના અને બે તાંબાના મહમૂદશાહ ૧ લાના૫ અને એક તાંબાન મહમૂદશાહ ૩ જાનો છે. આમાંથી પૂર્વોક્ત ચાંદીના સિક્કાઓ પર ટકામણ-વર્ષ હિ. સ. ૯૦૦ છે. તાંબામાં માત્ર મહમૂદશાહ ૩ જાના સિક્કા પર હિ. સ. ૯૫૮ છે. આમ દીવની ટંકશાળ બહુધા મહમૂદશાહ ૧ લીના સમયમાં સક્રિય હતી, પણ એના માત્ર એક વર્ષના અને એ પણ અલ્પ સંખ્યામાં અહીંના સિક્કા ઉપલબ્ધ છે એ આશ્ચર્યજનક ગણાય. એ જ પ્રમાણે મુઝફરશાહ ૨ જા અને બહાદુરશાહના સમયમાં મલિક અયાઝ અને એના પુત્રો જેવા શક્તિશાળી અમીરો અને સરદારો જ્યાં નિયુક્ત હતા તે દીવનું રાજકીય તેમજ નૌકામથક હોવા ઉપરાંત વિદેશ સાથેના વ્યાપારના મથક તરીકેનું મહત્વ હતું એ જોતાં પણ આ સુલતાનેમાંથી એકેયને કઈ સિકો અહીંને ભો નથી, એ પણ આશ્ચર્યજનક છે. મહમૂદશાહ ૩ જાના પ્રાય સિક્કા પરથી એમ કહી શકાય કે એના સમયમાં થોડા સમય માટે ફરી એ ક્રિયાશીલ બની હતી. આનો અર્થ એ ઘટાવી શકાય કે સુલતાન બહાદુરશાહના મૃત્યુ પછી દીવ પોર્ટુગીઝના કપજામાં ગયું એ પછી મહમૂદશાહ ૩ જાએ એ પાછું મેળવવાના અથાક પ્રયાસ કર્યા હતા એ દરમ્યાન થોડા સમય માટે હિ.સ. ૯૫૮ માં કઈ સમયે એની ત્યાં સત્તા સ્થપાઈ હતી, અલબત્ત આ દીવટંકશાળનો સિક્કો સાચે જ એ જે હોય તે. આ સિક્કાઓ પર શહેરનું નામ વિત્ત-એ-વ અર્થાત “કોટબંધ નગર દીવ” અથવા “દીવપ્રદેશ' અંકિત છે. ક, બુરહાનપુર | મુઝફરશાહ રજાના હિ.સ. ૯૨૧-૨૩ અને ૯૨૬માં ટંકાયેલા અમુક ચાંદીના તેમજ હિ.સ. ૯૨૦–૨૩માં ઢંકાયેલા અમુક તાંબાના સિકકાઓ પર બુરહાનપુર' નામ મળે છે.૭૮ આ બુરહાનપુર એ મધ્યપ્રદેશના પૂર્વનિમાડ જિલ્લામાં આવેલ એક વખતની ખાનદેશના ફારૂકી રાજાઓની રાજધાની બુરહાનપુર છે. આ ટંકશાળના હિ.સ. ૯૨૦ અને હિ.સ. ૯૨૬ વચ્ચે બહાર પડેલા માત્ર મુઝફરશાહ ૨ જાના જ ચારેક ચાંદી અને પાંચેક તાંબાના સિક્કાઓ• સિવાય બીજો એક પણ સિક્કો પ્રાપ્ત થયો નથી એ જોતાં અહીં માત્ર મર્યાદિત સમય માટે ગુજરાતને સુલતાનના સિક્કા ટંકાયા હતા એમ માનવું પડે. ૭. દોલતાબાદ મહમૂદશાહ ૩ જાના મળી આવેલા બે સિક્કાઓ૮૧ પરથી સલ્તનતની એક નવી ટંકશાળ દે લતાબાદ-વડોદરા ખાતે હતી એ સિદ્ધ થાય છે. આમાંના Page #283 -------------------------------------------------------------------------- ________________ [×. ૮ મુ ૨૫૨] એક નમૂના પર ટંકશાળનુ નામ સાવ સ્પષ્ટ છે અને એના પાઠ બિરો શક નથી.૮૨ આ સિક્કા પર દોલતાબાદ (દાલત આબાદ) અંકિત છે, એ ઉપરાંત વડાદરા માટે ફ્રારસી ઇતિહાસ પુસ્તકે માં વપરાત બ્દ “અરાદા”ા “ખર’ અંશ પણ વંચાય છે એટલે દાલતાબાદ-વડાદરા ખાતે ટંકશાળ હતી એ નિઃશંક છે. મુઝફૂફરશાહ ૨ જાએ રાજ્યારાહણુના ઘેાડા સમય બાદ વડાદરા તરફ પ્રસ્થાન કરી ત્યાં દેલતાબાદ શહેર વસાવ્યુ હતુ. એમ ઇતિહાસકારાએ નોંધ્યુ છે,૮૩ એટલે દોલતાબાદ—ડાદરા ખાતે એના સમયમાં ટંકશાળ સ્થપ ઈ હેાય એ બનવાજોગ છે, પણ ત્યાંતા એને કે જેના ત્રણમાંથી એક પણ પુત્રને સિક્કો હજુ સુધી મળ્યું નથી. સલ્તનત કાલ અહીંના મહમૂદશાહ ૩ જના સિક્કાએક પર વર્ષાં નથી, ટૂંકમાં, દોલતાબાદની ટંકશાળ મુરશાહર જાના સમયથી લઈ તે મહમૂદશાહે ૩ જાતા સમય સુધી રહી હોય એમ જણાય છે, આ ઉપરાંત બ્રિટિશ મ્યુઝિયમ લંડનના એક હિ.સ. ૯૧ ના મુઝકૂફ્ફરશ'હુ ૩ જાના સિક્કાને ત્યાંની યાદીમાં અનિશ્ચિતરૂપે •શ દિયા ાદ' ટંકશાળને લખ્યું હે.૮૪ શાક્રિયાબાદ નામનું કોઈ ઐતિહાસિક સ્થળ ગુજરાતમાં નથી, પશુ માવાની રાજધાની માંડૂનું ઉપનામ ‘ શાદિયાયાદ’ હતુ એ ઐતિહાસિક હકીકત છે, એટલે હિ.સ. ૯૯૧ ને! આ સિક્કો એ સમયે મુઘલ સામ્રાજ્યમાં મેળવી દેવાયેલા માળવાની રાજધાનીમાં ટંકાયે હૈાય એ અસંભિવત છે. વળી રેવ. ટેલરના મતે * આ સિક્કો મુઝકૂફ્ફરશાહ ૩ જાના ત ંબાની એ ભાતને મળતા છે, જેમાં આગલી બાજુ પર પદ્યક્તિનું બીજું ચરણ અને બાજી બાજુ માત્ર સુલતાનનું નામ અને વ-સંખ્યા૮૫ છે. એટલે આ સિક્કાની ટંકશાળ વિશે નિર્ણયાત્મક અભિપ્રાય સિક્કાના નિરીક્ષણ વગર શકય નથી. આમ અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી પ્રમાણે તનતની ઉપર મુજબ સાત ટકશાળ હતી એમ માનવું રહ્યું. પાદટીપ ૧. સમગ્ર ભારતની સિમ્રા–શ્રેણીમાં ખ'ગાળ પછી આ બાબતમાં ગુજરાતનેા નંબર આવે એમ કહેવામાં સહેજ પણ અત્યુક્તિ નથી. ૨. સાંમાન્ય રીતે મુસ્લિમ રાજવીએના નામના, અરખી નામેાના અનુસરણમાં, ત્રણ ભાગ કે અશ હેાય છે : લકખ કે ખિતાબ ( દા.ત., નાસરુદ્દન્યાદ્દીન=રાજ્ય અને Page #284 -------------------------------------------------------------------------- ________________ પરિ.] સલ્તનતની શાળો અને એમાં પડાવેલા સિદ્ધા [૨૫૩ ધર્મના સહાયક), કન્યા(અરખામાં પુત્ર કે પિતાના નામ પરથી આળખવવાની પ્રથા પરથી ફલાણાને કે ફલાણી વસ્તુને પિતા દા.ત., અબ=મકા પિતા, અબુલફ હ= વિજયના પિતા); અને નામ પેાતે. ૬. દક્ષિણના બહમી અને માળવાના સિક્કાઓમાં આ પ્રકારનાં સૂત્રનુ ઘણું વૈવિધ્ય છે. ૪. ‘ખલીફા” એટલે પૃથ્વી પર અલ્લાહના પ્રતિનિધિ, જેની અનુમતિ સિવાય પૃથ્વીના કોઈ ભાગમાં કાઈને સત્તા ચલાવવાના અધિકાર નથી. જયાંસુધી નામને ખલીફા રહ્યો ત્ય સુધી પણ એની ઔપચારિક અનુમતિ લેવાતી. પાછળથી સ્વતંત્ર શાસકોએ આવી અનુમતિ લેવાનું બંધ કરી *વચિત્ પેાતાને ‘ખલીફા ' તરીકે એળખાવવાનું શરૂ કર્યું. ૫. સિક્કાના નામનેા અભાવ ગુજરાતમાં જ નહિ, પણ લગભગ ભારતની આખી ઇસ્લામી સિક્કાશ્રેણીમાં લેવા મળે છે, ૬. આના વિગતવાર વર્ણન માટે જુએ Rev. George P, Taylor, ‘Coins of the Gujarat Sultanat', Journal of the Bombay Branch of the Royal Asiatic Society of Great Britain and Ireland (JBBRAS), Vol. XXI, pp. 320-25; Ibid., New Series, Vol. II, pp. 19–52; C. R. Singhal, Catalogue of the Coins in the Prince of Wales Museum of Western India, Bombay (PWMC), pp. XXXl f. ૭. મુઝફ્ફ્ફરશાહ ૨ જાન! પુત્ર સિક`દરશાહના ચાંદીના સિક્કા મળ્યા એ પહેલાં આ અભિપ્રાય બધાયા હતા. સિક ંદરશાહના ૨૯.૫ અને ૨૦૭.૮૬ ગ્રે. તેમજ ૧૦૩, ૩૯ મે.ના એવા ચાંદીના સિક્કા મળ્યા છે એટલે ચાંદીમાં પણ એ એકમ હાય એમ લાગે છે. ૮. ઉપલબ્ધ સિક્કાઓમાં આ દિશામાં કચ્છના રાવે પહેલ કરી હેાવાનુ` દર્શાવે છે, ૧૦. Ibid., Nos. 105-117 ૯. PWMC, Nos. 30–74 ૧૧. ibid., No. 127 a ૧૨. સરખાવે Ibid,, No. 144 અને H. Nelson Wright, The Coins and Metrology of the Sultans of Delhi, Nos. 920, 938–941 B. ૧૩. Journal of the Numismatic Society of India (JNSI), Vol. Ill, p. 109; C. R. Singhal, Bibliography of Indian Coins, part II p. 48, No F. 13 ૧૪. અડી' એક વિરાધાભાસી હકીકતની નોંધ લેવી ટે કે ગુજરાતના સુલતાનેાના સૌથી વધુ પ્રાપ્ય સાનાના સિક્કા મહમૂદશાહ ૧ લાખેગડા)ના નહિ, પણ પ્રમાણમાં નબળા ગણાતા મહેમૂદશાહ ૩ ના નેાંધાયા છે. ૧૫. JNSi, Vol. I, p. 40, pl. VII C, Vol. XV, p. 224, Nos. 11-19 Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] [પ્ર. ૮ મુ ૧૬. સંધિ સાથે ઉચ્ચાર fઊત્ત––ટ્રીય. ‘ખિત્તા' શબ્દને અર્થ ‘કિલ્લાબંધ નગર’ તેમજ પ્રદેશ' ‘વિભાગ' જિ' વગેરે થાય છે. સલ્તનત કાલ ૧૭. સરખાવા Numismatic Supplement (NS), Vol. XVII, p. 131, pl. XIV, I, PWMC, No. 321. ૧૮, JNSI, Vol. XVIII, p. 216, pl, X, Nos. 11 f. ૧૯, PWMC, Nos. 303-08, 311-14, 318–19 ૨૨. Ibid., No. 418 ૨૦. Ibid, No. 408 ૨૧. Ibid., No. 409, ૨૩, મહમૂદશાહ ૧ લાના સિક્કાઓમાં વ્રુદ્રિમુકૢ મળે છે. ૨૪. મુઝફ્ફરશાહ ૨ જાને ચાંદીમાં નાણાકીય એકમ ૬૦ કે ૬૪ રતી એટલે ૧૦૮ કે ૧૧૫.૨ ગ્રે. વજનવાળા સિક્કાનેા હતા. એ ખાખતમાં સિક્કાશાસ્રીએ એકમત છે. પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમની યાદીના સંકલનકારે પણ આ એકમ નેાંખ્યા છે. સાથે એ જ યાદીમાં એમણે એક સિક્કા(PWMC, No. 445)નુ વજન ૧૭૨ ગ્રે. નેાંધ્યું છે, પણ પ્રસ્તાવના (Ibid, p. xxxii)માં આ મહત્ત્વના વજનને ઉલ્લેખ કર્યો નથી એ સમર્જાતું નથી, અલબત્ત ૧૧૨ ને બદલે ૧૭૨ મુદ્રણદોષ હોય હાય એ સભવિત છે, ૨૫. અલબત્ત મહમૂદશાહ ૧લાના ૩૧૮ ગ્રે. વજનને સિક્કો અપવાદરૂપ છે ( Ibid., No. 408). ૨૬. Ibid., No. 512 ૨૭. JNSI, Vol. IV, p. 151, pl. XIII C; Vol. IX, p. 119, pl. VIII, Nos. 3 f. આમાંનેા એક અડધે છે. ૨૮. Ibid, Vol. VI., pp. 48 f. and plate ૨૯. PWMC, Nos. 513-16; NS, No, XLII, p. 40 ૩. JNSI, Vol. II, p. 133; Vol, VI, pp. 46 f. ૬૧. એક ચાંદીના સિક્કા(PWMC, No. 523)માં લકખ ‘નાસીન્દ્ન્યાદ્દીન’ અને કન્યા ‘અખૂન્નસ’ તથા ખીન્ન એક નમૂના(Ibid., No. 524)માં ‘નાસીર’ની જગ્યાએ ‘શમ્સ’ હાવાની નોંધ છે. એ પ્રમાણે એક તાંબાના સિક્કા (Jbid, No. 534) પર એની કન્યા ‘અશ્રુમુઝફ્ફર' અ’કિત હોવાની નેાંધ છે. આ સિક્કા વિચિત્ર ગણાય. ૩૨. PWMC, No. 517 ૩૩. Ibid, Nos, 526–3111 ૩૪. Ibid., Nos. 534-578 ૩૫. ‘શાહે હિંદ’ શ્રેણી પર હેાડીવાલાનેા વિસ્તુત લેખ NS. Vol. XL, pp. 28 ff. પર છપાયા છે. ૩૬. PWMC, Nos. 595–99 ૯૭. JNSI, Vol. XV, p. 225 ૩૬. દરમ્યાન પડાયેલા મુહમ્મદશાહ ક ાના સિક્કાએ માટે જુઓ પાછળ પૃ. ૧૨૨-સ Page #286 -------------------------------------------------------------------------- ________________ પરિ.] સલ્તનતની ટકશાળો અને એમાં પડાવેલા સિક્કા [૨૫૫ ૩૮. મહમૂદશાહ ૩ જાનાં લકબ અને કુન્યા મહમૂદશાહ ૧ લા અને મહમૂદશાહ ૨જાના જેવાં છે. ૩૯. PWMC, Nos. 600-606 ૪. Ibid., Nos. 630-716 ૪૧. Ibid., No, 658, પણ આ શ્રી સિંધલ જણાવે છે તેમ મહમૂદ્દન અ'શ છે તે કહેવુ મુશ્કેલ છે. PWMC, pxxvi પર કહ્યા મુજબ મૈં સાવ સ્પષ્ટ નથી, તેમજ મૈં કરતાં મેં જેવું તેમજ મ પહેલાં જે અંશ હૈં ગણ્યા છે તે કાના (ઞના અંતર્ગત સ્વરચિહ્ન) જેવા લાગે છે. ૪૨. આ વિષચ પર વિસ્તૃત ચાઁ માટે જુએ પ્રિ. હેાડીવાલાના લેખ, JBBRAS, Vol. II, New series, pp. 32-35. ૪૩. JNSI, Vol. XV, p. 225, Nos. 128-30; PWMC, Nos. 717a, 718-769 ૪૪. જનસમુદાયમાં આ શબ્દને ઉચ્ચાર સાધારણ રીતે ‘કમે!' કરવામાં આવે છે. ૪૫. આવા પ્રાપ્ય સિક્કા અકબરના ગુજરાત-વિજય પછી ફરી એક વાર હિ.સ. ૯૯૧-૯૨ માં મુઝફ્ફરશાહુ ક ાએ સત્તા કબજે કરી હતી તે સમયના છે. ૪૬. PWMC, No. 819 ૪૭. PWMC, Nos. 817 f. ૪૮. Ibid, Nos. 820 f. ૪૯. ઉપર જોયું તેમ મહમૂદશાહ ૧ લાનેા એક અને બહાદુરશાહના પાંચ સિક્કા નોંધાયા છે, પણ એમાંના એકેયમાં સુલતાનના નામ સાથે એના પિતાનું નામ નથી. ૫૦. PWMC, Nos. 846 f. આમાં No. 846 માં વ સ`ખ્યા ખ'ને બાજુએ છે. ૫૧. Ibid., Nos. 840, 842 ૫૨. Ibid,, Nos. 848-853 ૫૪. Ibid., Nos. 822–25 ૫૩. Ibid, Nos. 859 a-b, 866–64, 267 ૫૫. Ibid., No. 889માં લખાણ આંશિક છે, પણ પ્રિ. હેાડીવાલાનેા નમૂના પૂરા લખાણ તથા વર્ષોંવાળા છે (JBBRAS, Vol. 11, New series, p. 26. No 30). ૫૬, PWMC, Nos. 579 and 787 ૫૭* Ibid, No., 628 ૫૮. Ibid, No. 817 ૫૯. Ibid, No. 665 2, 666-68, 670.71, 672-73, 675, 678 a, 786-87, 789-90, 820-21, 844-45, 860, 864 ૬. JBBRAS, Voł. XX!, p, 315 ૬૧. PWMC, Nos. 820-21. રેવ. ટેલર (Ibid, p. 314) અને એમના અનુકરણમાં શ્રી સિંધલ (PWMC, p. xxviii) આ શબ્દોના અર્થ the scat of mint' કરીને એને ઉપનામ તરીકે ગણે છે, પણ વાર−ર્થના અથ (૬ાર=ધર અને અરૂઢમં= ટીમણુ) ટંકામણનું ઘર અથવા ટકાવાની જગ્યા એટલે ટંકશાળ થાય. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬) સલતનત કાલ ૬૨. PWMC, No. 30 ૬૩. Ibid, Nos. 30-43, 45-48, 50-53, 56-60, 62, 66-68, 0-81, 82-83. 94-101 ૬૪. Ibid, Nos. 153-56, 158-60, 162-64, 176-80, 182-88, 190, 194-96, 0 305-08, 311-16, 318, 320, 325-32 a, 336, 339, 341-50, 351-52, 355, 255 , 356, 360, 374, 376-77, 379, 391 ૬૫, Ibid., Nos. 438, 446 ૬૬. એક સિક્કા (PWMC, No, 303) પર હિ. સ. ૮૭ અંકિત હવાની નોંધ છે. આ વર્ષમાં મહમૂદશાહે ગિરનાર પર ચડાઈ કરી હતી ત્યારે એ ટૂંકા હોય એવું અનુમાન કરી શકાય. પણ એ સમયે “મુસ્તફાબાદ નામ અપાયું ન હતું. ૬૭. PWMC, No. 202. આ સિક્કો ચાંદીને છે. ૬૮. Ibid., No. 859. આ સિક્કો તાંબાનો છે. ૬૯, રેવ. ટેલરને મત સ્વીકારીએ તો અમદાવાદને અપવાદરૂપ ગણવું પડે. ૭૦. PWMC, Nos. 202-30, 233-338, 235-37, 243-52 ૭૧. Ibid., Nos. 424 a, 426 a ૭૨. Ibid, Nos. 579, 582.93 ૭૩. Ibid, No. 630 ૭૪. Ibid, No. 859 ૭૫. Ibid., Nos. 254-56, 409, 418. ૭૬. Ibid., No. 696 a ૭. આ સિક્કા (Loc. cit.) જે એક અંગત સંગ્રહમાં હેવાન નેધ છે, તેની પાછળ બાજુના હાંસિયામાં શ્રી સિંઘલ “ખિતા' શબ્દ વાંચે છે, જે મહમૂદશાહ ૧ લાના સિક્કા પર દીવ સાથે વપરાયેલો જોવા મળે છે એ જોતાં આ સિક્કો દીવને ગણાય, પણ આ સિક્કાનું ચિત્ર અપાયું ન હોવાથી આ પાઠની એકસાઈ શક્ય નથી. ૭૮, શરૂઆતમાં અમુક નમૂનાઓ પર ટંકશાળનામ સ્પષ્ટ ન હોવાથી ખાનપુર વાંચવામાં આવ્યું હતું ને એ ખેડા જિલ્લામાં મહીકાંઠે વડોદરા અને ડાકોરની લગભગ અધવચ્ચે આવેલું-સલ્તનત કાલમાં જાણીતું ખાનપુર-વાંકાનેર એ સિક્કાશાસ્ત્રીઓને મત હતો (JBBRAS, Vol. XX, p. 318), પણ બીજા નમૂનાઓ પરથી આ નામ સ્પષ્ટ રીતે “બુરહાનપુર” વંચાય છે એવું શ્રી સિંઘલનું મંતવ્ય (NS, No. XLy, pp. 94-95) સાચું છે. ૭૯, PWMC, Nos. 440-42a. ૮૦. Ibid, Nos. 490 a-b, 49.92 ૮૧. Ibid., Nos. 704-05 ૮૨. Ibid , No. 704 ૩. સિંકદર-કત “ નાતે સિરી” (યોહા), પૃ. ૧૭૪ 68. Stanely Lane-Poole, Catalogue of Indian Coins in the British Museum ; The Muhammadan States, No. 446 64. JBBRAS, Vol. XXI, P. 319 : ગાય છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૩ સાંસ્કૃતિક ઈતિહાસ પ્રકરણ : સામાજિક સ્થિતિ સતનત કાલને ગુજરાતી સમાજ બે મુખ્ય વિભાગોમાં વહેંચાયેલ હતો : હિંદુ અને મુસ્લિમ હિંદુ સમાજ સમાજ-વ્યવસ્થા જ્ઞાતિબંધનની જટિલતા સ્થિર થઈ ચૂકી હતી. વર્ણભેદ અનેક જ્ઞાતિ ભેદમાં પથરાઈ ગયા હતા. જ્ઞાતિઓમાં પણ અનેક શાખા-ઉપશાખાઓ થઈ હતી. જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચે તેમજ એક જ જ્ઞાતિની જુદી જુદી શાખાઓમાં પણ ઉચ્ચ-નીચને ભાવ બદ્ધમૂળ થઈ ગયો હતો. તત્કાલીન સમાજમાં સામાન્યપણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણો ઉપરાંત કંદેઈ, કાળી(કાછિયા), કુંભાર, માળી, મર્દાનિયા, સૂત્રધાર(સુથાર), ભઈસાયત (ભરવાડ), તંબોળી, સોનાર (સોની) એ નવ નાર તથા ગાંછા, છીપા. લુહાર, મેથી અને ચમે કાર (ચમાર) એ પાંચ કારુ મળીને અઢાર વરણી ગણાતી હતી ? બ્રાહ્મણોની પ્રાચીન કાળથી ચાલી આવતી સર્વોપરિતા આ સમયે પણ ચાલુ હતી. તેઓ ઉચ્ચ અને પૂજ્ય મનાતા. તેઓ ઘણું કરીને અગ્નિહોત્ર અને પંચ ઈ-૫-૧૭ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮] સતનત કાલ મહાયજ્ઞો જેવી આહ્નિક ક્રિયાઓમાં દિન નિગમન કરતા. મોટા ભાગને બ્રાહ્મણ વર્ગ પુરોહિત વર્ગ બની ગયો હતો. યજમાનવૃત્તિ રૂઢ થઈ ગઈ હતી, જોકે વિદ્વાન અને શાસ્ત્રાભ્યાસી બ્રાહ્મણને યજમાનવૃત્તિ તરફ અણગમે હતો. સાધારણ ભણેલે બ્રાહ્મણ કથા વાચક પુરાણી બનતો. આ કાલ સાહિત્યમાં બ્રાહ્મણોની ૮૪જ્ઞાતિ હેવાના ઉલ્લેખ મળે છે. એમાં નાગર અને શ્રીમાળી મોટી જ્ઞાતિઓ ગણાતી હતી. સેલંકી રાજ્યના પતન પછી ઘણું ક્ષત્રિ સ્થાનિક હિંદુ રાજાઓના આશ્રય નીચે ગયા હતા. ક્ષત્રિયો મુખ્યત્વે સૈનિક કાર્યમાં પ્રવૃત્ત હતા, પણ હવે એમને કેટલાક અન્ય વ્યવસાય પણ સ્વીકારવા પડ્યા હતા. “સમરારાસુ અનુસાર આવા ક્ષત્રિએ હાથમાં તલવાર લેવાનું છોડી દીધું હતું તેથી એમની સાહસવૃત્તિ મરી પરવારી હતી. આમ છતાં આ સમયને ઈતિહાસ અને ઉપલબ્ધ પાળિયા જોતાં જણાય છે કે શત્રુના આક્રમણ વખતે કે ગાયોના રક્ષણ માટે ક્ષત્રિએ પિતાના પ્રાણ પાથરવામાં પાછી પાની કરી નહોતી. અભિલેખો અને સાહિત્યમાંથી ક્ષત્રિયોનાં ચૂડાસમા ચાવડા જાડેજા સેલંકી પરમાર વાઘેલા ચૌહાણ રાઠોડ જેઠવા વાજા ગોહિલ પઢિયાર વગેરે કુલાનો ઉલ્લેખ મળે છે. રાજપૂત ક્ષત્રિય ગણાતા હતા. બ્રાહ્મણો અને ક્ષત્રિયોની માફક વૈો પણ ઉચ્ચ ગણાવા લાગ્યા હતા. તેઓ ખેતી કે વેપાર કરતા. તેઓ વેપારમાં સાહસિક હોવાથી દેશદેશાવરમાં ફરતા અને દરિયાઈ સફરો ખેડતા.' બ્રાહ્મણોની માફક વાણિયાઓમાં પણ ૮૪ જ્ઞાતિ ગણાતી હતી. લાવણ્યસમયે તતકાલીન ૮૪ જ્ઞાતિઓનાં નામ આપેલાં છે. આ જ્ઞાતિઓની વિશેષતા એ છે કે આમાં જે જે નામ વાણિયાની જ્ઞાતિઓનાં છે તે તે નામ ઘેડા અપવાદ સિવાય બ્રાહ્મણેમાં પણ મળે છે, જેમકે, નાગર વાણિયા, શ્રીમાળી વાણિયા, મોત વાણિયા વગેરે. શ્રીમાળી જ્ઞાતિ સૌથી મોટી ગણાતી. એમાંથી ઘણી પેટા જ્ઞાતિ ઉત્પન્ન થઈ હતી. શ્રાવકની બહુ થોડી જ્ઞાતિ હતી, પણ એમાં દેખાદેખી ૮૪ ગણધર અને ગચ્છ થયા હતા. લાવણ્યસમયે “નાટકિયા (નાટક કરનારા) લોકોને શુદ્ર કહ્યા છે તે સિવાય બીજા કયા લોકોનો શુદ્રમાં સમાવેશ થતો એ સ્પષ્ટ થતું નથી. ઉપર્યુક્ત ના-કરુ ઉપરાંત માછીમારે, વન્ય પશુઓનો શિકાર કરી ગુજરાન ચલાવનારા આહેડીઓ, પશુપાલક આહીર, એક સ્થળેથી બીજે સ્થળે ફરતા વિણજારા (વણઝારા) ધંધાકીય કામમાં નાણાવટી, ઝવેરી, લિયા. ગાંધી કપાસી, ફડિયા Page #290 -------------------------------------------------------------------------- ________________ મું] સામાજિક સ્થિતિ (૨૫૯ - (દાણા વેચનાર), એરંડિયા, રાસણિયા (ધાતુ પર ઢાળ ચઢાપનાર), સાળવી, મીણારા, ચુનારા, લોઢારા (પી જારા), સઈ (દરજી), ભાડભૂજા, ચોખા નાપિત’ (ઉચ્ચ વર્ણની હજામત કરનાર વાળંદ), મલીન નાપિત’ (નીચલા વર્ષોની હજામત કરનાર વાળદ), સાબુસર, વણકર, પીતલગરા (પિત્તળનાં વાસણ બનાવનાર), નારા (તણવાનું કામ કરનાર, રફૂગર) ગુલિયારા (રંગરેજ), ઘાંચી, મદ્યપહટી (કલાલ), ૫ ટીવણા (પાટી વણનાર), ખાસરિયા (પતરાળાં-પડિયા બનાવનાર અને વેચનાર) વગેરેનાં નામ મળે છે. • આ કાલના અભિલેખમાં કાયસ્થાનો ઉલ્લેખ થયો છે. તેઓ લખ માવાંચવાને વડીલોપાર્જિત ધંધે કરતા. વળી રાજ્ય તરફથી મહેસૂલ-વસૂલાતના કામમાં પણ એમને રોકવામાં આવતા હતા. ૧૧ અંત્યજ ચંડાળ ચમાર ખાટકી આહેડી માછી ઢેડ વગેરે પરંપરા મુજબ અસ્પૃશ્ય ગણાતા અને સવર્ણો એમનાથી દૂર રહેતા. નરસિંહ મહેતા અસ્પૃશ્યો વચ્ચે ભજન કરવા ગયા હોવાથી એમને સવર્ણો તરફથી ઘણું સહન કરવું પડયું હતું. લગ્ન અને સ્ત્રીઓની સ્થિતિ આ કાલના સાહિત્ય પરથી જણાય છે કે બાલ્યકાળમાં જ કન્યાનાં લગ્ન કરી નાખવાની પ્રથા વ્યાપક બની હતી. એકપત્નીત્વ દિપત્નીત્વ અને અનેક પત્નીત્વ એ ત્રણેય પ્રથા પ્રચારમાં હતી. મોટા ભાગનાં ટૂંકી આવકવાળાં કુટુંબોમાં કૌટુંબિક જીવન દુ:ખદ વિષાદમય અને કલહભર્યું હતું. પિતા-પુત્ર પતિ-પત્ની સાસુ-વહુ અને નણંદ-ભોજાઈના સંબંધ સુખદ ન હતા. વહુઓને સાસુ અને નjદ તરફથી ઘણો ત્રાસ સહેવો પડતો. નરસિંહ મહેતાના કુટુંબના જીવનપ્રસંગ આના દષ્ટાંતરૂપ છે. વહુ ગરીબ ઘરની હોય એનું ડગલે ને, પગલે અપમાન થતું, પણ શ્રીમંત ઘરની હોય તો ઘરમાં એનું ઝાઝું ભાન રહેતું.. કન્યાને ઓછી પહેરામણી આપનાર માબાપની કન્યાના સાસરા અને પિયર બંને પક્ષોમાં ખૂબ ટીકા થતી. બાળલગ્નને કારણે કજોડાં થતાં. ઘણી વાર વર નાદાન હોવાથી નવયૌવના પત્ની મને વ્યથ અને પરિતાપમાં બળ્યા કરતી. જેમને પતિને પ્રેમ પ્રાત થતા તે સ્ત્રીઓ સાસુ સાથે સત્તા માટે ઝઘડતી. આવી સ્ત્રીઓ સાસુને ત્રાસ પણ આપતી અને ઘર વિરુદ્ધ પતિને ભંભેરતી. એને પતિ ઘર સાંકડું પડે છે, ઘરને ભાર સહન નથી થતો, વગેરે જેવાં બહાનાં કાઢીને જુદો રહેવાની પેરવી Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦૦ સલ્તનત ફાલ 13. કરતા.૧૨ બહુપત્ની કરનાર પતિ એની દરેક પત્ની પર સમાન ભાવ ન રાખી શકે અને બધી પત્ની વચ્ચે સંપ ન રહે એ સ્વાભાવિક છે. બધી પત્નીએમાં સ્ત્રીસહજ ઈર્ષ્યા અસૂયા રાગદ્વેષ હોય ત્યારે માનવસહજ નિળતા ધરાવતા પુરુષની હાલત કફાડી બની, શાકનું સાલ દૂર કરવા માટે ચાલાક સ્ત્રી કાચા કાનના પતિને ભંભેરતી અને શાકથને પિયર તગેડી મૂકા કે એનું મૃત્યુ નિપજાવવાય કશિશ કરતી. લગ્નની કાઈ પણ પ્રથામાં સ્ત્રીનું મરણ થતાં પુરુષ બીજી સ્ત્રી કરતા ત્યારે બીજી પત્નીને શાકથનાં બાળકાનું જતન કરવું પડતુ. આ સતાના પ્રત્યે કુદરતી પ્રેમ નહિ હોવાથી એ સ્વાભાવિક રીતે એમનું કાસળ કાઢવા પ્રયત્ન કરતી. પતિના પ્રેમ પામતી સ્ત્રી આમાં સહેલાઈથી સફ્ળ થતી ને કાં તે સાવકાં -સતાનાને ઘર બહાર કઢાવતી કે વિષ આપીને સદાને માટે પેાઢાડી દેતી.૧૩ વિધવાની હાલત કફોડી હતી. પતિના મૃત્યુથી એ સાસરામાં અને પિયરમાં અ ંતે જગ્યાએ માત ગુમાવતી. એને કાઈ ભાવ પૂછ્યું નહિ. એને અને એનાં આળકાને ધણું સહન કરવું પડતું. પિયરમાં રહેતી આવી સ્ત્રીને એની ભાભી ખલા -ગણતી ને એ ટળે માટે મહેણાંનેા માર માર્યા કરતી. ઠેર ઠેરથી જાકારા થતાં શ્રી કંટાળીને કયારેક આપદ્માત કરતી. સાહિજક પ્રેમનો સ્રોત સુકાઈ જતાં સ્ત્રીઓનેા સ્વભાવ કર્કશ થઈ જતા, અસંતુષ્ટ અને દુઃખી સ્ત્રીઓને કપટી સાધુએ અને વહેંચક ચેાગીએ ભાળવીને સાવતા. સ્ત્રીઓના પતનમાં કુટણી સ્ત્રીએ પણ સહાયતા કરતી; જોકે આનેા અર્થ એમ નથી કે આ કાલમાં પતિવ્રતા અને સુશીલ સ્ત્રીએના અભાવ હતા. સુશીલ સ્ત્રી પરિવારની પ્રત્યેક વ્યક્તિને પ્રેમ અને આદર આપતી, જેને લઈને એ કુટુંબમાં બધા સભ્યાનેા પ્રેમ સંપાદન કરી શકતી, આવી પુણ્યચરિત સ્ત્રીઓનું ધર તીર્થ સમાન ગણાતુ . ૧૪ કન્યાને જન્મ કમનસીબ મનાતા હાઇ સ્ત્રીને પુત્ર અવતરે તે। એનું સમાન થતું, પણ પુત્રી અવતરે તેા સ્ત્રીએ જાણે ગુના કર્યાં હાય એમ એને કટુવચના અને મહેણાંટાણાં સાંભળવા પડતાં. વંશવેલાને આગળ વધારનાર અને પેાતાનું નામ જીવંત રાખનાર પુત્ર ન થાય તે। જાતજાતની માનતાએ રખાતી તે ધાર્મિક કાર્ય કરાતાં, આમ છતાં પુત્ર ન થાય તેા દત્તક લેવાની પ્રથા પણ હતી. પુત્ર વૃદ્ધાવસ્થાના ટેકારૂપ ગણાતા.૧૫ વ્યક્તિ પેાતાની પરિસ્થિતિ રુચિ અને જીવન-વિષયક માન્યતાઓને આધારે · જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે ભોજન વેશભૂષા તેમજ અન્ય સામાજિક આચારાનું નિર્માણ કરે છે અને એ રહેણીકરણીમાં સંસ્કૃતિનું પ્રતિ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૯ સુ સામાજિક સ્થિતિ [રક બિંબ પડે છે. આ કાલના સાહિત્યમાં પ્રતિબિંબિત થતા લેાકજીવનનું નિરૂપણુ અહીં અભિપ્રેત છે. ભાજન હિંદુ સમાજનાં મુખ્યત્વે નિરાભિન્ન ભોજન પ્રયલિત હતું; જોકે મેટા ભાગના ક્ષત્રિયે। અને નીચી ગણાતી કામેાના લેાકે કયારેક સામિષ ભાજન પ કરતા. નિરામિષ ભેજનાં ધ' ચાખા બાજરા અને ચણાની વાનગીઓ વિશેષ બનાવાતી. સાધારણ લોકાના ખારાકમાં રોટલા ખીચડી ઘેંશ દાળ ભાત મુખ્ય હતાં. તેએ। શાકના સ્થાને મુખ્યત્વે અથાણાના ઉપયાગ કરતા. ખીચડી સાથે દહીંને પ્રયેાગ કરતા, ઉચ્ચ વર્ગના લોકો રેાટલી ભાખરી પૂરી દાળ ભાત અને વિવિધ પ્રકારનાં શાકભાજી ખાતા ને દૂધ દહીં માખણ્ અને ઘી તેમજ તેલના ઉપયેગ છૂટથી કરતા. મિષ્ટાનમાં લાડુ અતિ લોકપ્રિય હતા. આ સમય । ‘જિમણવાર-પરિધાનવિધિ' નામની ગુજરાતી કૃતિમાં લાડુની ૩૯ જેટલી જાતેાનાં નામ મળે છે. ૧૬ એમાં લાડુ ઉપરાંત ખાન, ઘેબર, સુખડી, વેઢમી, લાપસી, ખીર, ધારી, ચૂરમું, ખાજલી, ગુરપાપડી ગુંદરપાક, મહિમૂ*, સારા, દૂધપાક, કાહલા-પાક, નાળિયેરપાક (કાપરા-પાક), આદા-પાક. પિપરી-પાક, ઇદ્રરસાં, જલેખી, ૧૭ ફેણી, મગજ, શીરે, તીલ-સાંકળી વગેરેને ઉલ્લેખ મળે છે તે કેટલાકની પાક-વિધિ પણ આપેલી. છે. સુવાળા, મઠો, દહી થાં, ખાટી, કુલેર વગેરેના ઉલ્લેખ મળે છે. ક્રૂસાણમાં ઢોકળાં, ઇડરી ૧૮ (ઇડલી) કે ઇદડાં, ખાંડિમી (ખાંડવી), વિવિધ પ્રકારનાં વડાં, વડી, પૂલા, પાપડ, સાળેવડાંના ઉલ્લેખ મળે છે. જાત જાતના લીલા–સૂકા મેવા અને વિવિધ પ્રકારનાં શાકભાજીનાં નામ્ અને એને તૈયાર કરવાનો વિધિ પણ જાણવા મળે છે. લગ્ન અને ખીજા ધાર્મિક પ્રસ ંગેાએ થતા મેાટા જમરુવારે।માં પહેલાં લીલે તથા સૂકા મેવે, પછી લાડુ ખાજા' વગેરે મિષ્ટાન્ન વડાં વગેરે ફરસાણ તે ત્યારે માદ . રાયતાં શાક દાળ ભાત વગેરે પીરસાતાં પીવા માટે સુગ ંધિત પાણી પીરસાતું. એને સુગ ંધિત બનાવવા માટે એમાં કપૂર આંબલી એલચી કાથે કેવડે। ખાંડ ચંદન દ્રાક્ષ વગેરે નાખવામાં આવતાં ૧૯ ખાવાને રિવાજ હતે. લેક જમ્યા પછી મુખવાસમાં તાંબુલ (પાન) પાનના ઘણા શે।ખીન હતા. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨] વેશભૂષા ઉચ્ચ વર્ણના પુરુષો ધાતિયું અને પહેરણ પહેરતા અને ઉત્તરીય એઢતા કે ખેસ રાખત'. તે જાદર નામનું વજ્ર કસીને બાંધતા.૨• ઊંચી જાતના સુતરાઉ અને રેશમા કાપડમાંથી બનેલ એમના પેાશાક પર કયારેક વેલબુટ્ટાનું ભરત પણ કરવામાં આવતું. ગરીબ પુરુષો નડા સુતરાઉ કાપડનું પાતિયું (ટૂંક પોતડી) પહેરતા. સલ્તનત ફાલ [ત્ર, સ્ત્રીએ બધાં અંગ ઢંકાય તેવાં વસ્ત્ર પહેરતી. તેઓ ચણિયા કે ધાધર, ચેાળી કે કાંચળી અને સાડી પહેરતી. કુમારિકા એઢણું એઢતી. શ્રીમત સ્ત્રી। ધાધરાની નીચેના ભાગમાં રણકાર કરે તેવી ધૂધરીએ બાંધતી તે કયારેક એના પર મેતીથી ભરત પણ ભરાવતી. પ્રસગેાપાત્ત ચૂંદડી બાંધણી પટાળાં અને આાં હાયલ પણ પહેરાતાં. સ્ત્રીએ માથે ઉત્તરીય એઢતી ને જાદૂર પણુ પહેરતી. આ જાદર નામનું વસ્ત્ર સ્ત્રી-પુરુષ બંનેના પેાશાકમાં પ્રચલિત હાવાથી એ અતે પહેરી શકે તેવું સાડી અને શ્વેતીમાં ચાલી શકે તેવુ હશે.ર૧ પુરુષો માથે પાઘડી કે ટોપી પહેરતા. પાઘડીના રંગ અને ધાડ પરથી વ્યક્તિના વધુ અને પ્રદેશની પિછાણ થતી. શ્રીમંતે બાસ્તાને ફૅટા પણ બાંધતા હાવાના ઉલ્લેખ મળે છે.૨૨ પુરુષો પગમાં જાડા કે મેાજડી પડે તા તે કયારેક મેાજા પણ પહેરતા, ૨૩ સ્ત્રીએ પગમાં સપાટ કે મેાજડી પહેરતી, સ્ત્રી અને પુરુષા પ્રસાધન અને આભૂષ્ણાનાં શોખીન હતાં. પુરુષ દે પર ઊગરી (સુગંધિત પદાર્થાના લેપ) કરતા, ભાલ પર તિલક કરતા અને કારેક તેત્રમાં કાજળ પણ આંજતા. તાંબૂલ ખઈને હાડને લાલ ચટક રાખવાને શેખ વ્યાપક હતે. સ્ત્રીએ પણ પુરુષોની જેમ દેહ પર ઊગટી કરતી. સ્ત્રીએ પગની પાની કુંકુમથી રંગતી.૨૪ આંખમાં કાજળ આજતી, માથા પર સેથા પાડી એમાં સીંદૂર પૂરતી, તે પ્રસંગેાપાત્ત એમાં દામણી બાંધતી. મોતીની સેર કે ભાલ પર ચાંલા કે કંકુની ટીલડી કરતી. શ્રીમંત સ્ત્રીએા ટીલુડી પર માણેક કે મેાતી ચોંટાડતી, વળી હાડને લાલ ગુલાબી રાખવા અળતા લુગાવતી. સ્ત્રીઓ અળતાથી નખ પણ રંગતી. પુરુષા કાને કુડળ અને કઠે દ્વાર, બાહુ પર 'ગદ કે એખા, કાંઠે વીરવલય કે કંકાલઈ. હાથની આંગળી પર મુદ્રિકા અને પગે ટે'ડર (તેાડા) નામનું ધરેણું પહેરતા. Page #294 -------------------------------------------------------------------------- ________________ જ સું] સામાજિક સ્થિતિ [૨૬૩ સ્ત્રીઓ શુભ પ્રસંગે માથે બેડ પહેરતી. રાજમહિષીઓ અને રાજકન્યાઓ માથે મુકુટ પહેરતી ને વાળમાં નાગ ભરાવતી. સ્ત્રીઓ માથામાં ચાક ચૂડામણિ શિરકંકણ સીસફૂલ, જેવાં આભરણ નાખતી. વેણી બાંધતી. કાનમાં વિવિધ ઘાટના અને વિવિધ નામવાળા અલંકાર પહેરાતા, જેમાં સેનાનાં કુંડળ અને પાંદડી મુખ્ય હતાં. નાકમાં નાકલી (ચૂની), મૂરકી (નાકની વચ્ચે પહેરાતું ઘરેણું) અને સાસુસલી પ્રચલિત હતાં. કંઠમાં સેનાના અને મોતીના અનેક સેરના હાર પહેરાતા અને સેરોની સંખ્યા પ્રમાણે હાર એાળખાતા. હારના ચક્તામાં પશુપક્ષીઓની આકૃતિઓ કોતરવામાં આવતી. સ્ત્રીઓ કોણથી ખભા વચ્ચેના ભાગ પર અંગદ પહેરતી, બાજુબંધ અને બેરખા હાથની કોણ આગળ પહેરાતાં, કંકણ કંકણી, વલય, ચૂડી, ચૂડલી, કાવલી, કટક, વળિયાં અને હાથસાંકળી કાંડા પર પહેરાતાં, જ્યારે હાથની આંગળી પર મુદ્રિકા પહેરવામાં આવતી. કેડ પર કટિ સૂત્ર (કદો) અને મેખલા પહેરાતાં. મેખલા નીચે કિંકણીઓ પણ બાંધવામાં આવતી. સ્ત્રીઓ પગે પાદસંકલિકા કે સાંકળાં ઝાંઝર નૂપુર ટોડર કડાં અને પકડી પહેરતી. પગની આંગળીએ વેઢ વીંછિયા અને અણવટ પહેરતી. ૨૫ વિલાસ અને મનરંજન ભૌતિક અવશ્યકતાઓની પૂર્તિ કરવા ઉપરાંત મનુષ્ય પોતાની મનસ્તુષ્ટિ માટે અંગત રૂચિ અનુસાર મને વિનદ મેળવવા વિવિધ સાધન અપનાવે છે અને એ દ્વારા જીવનસંગ્રામનો થાક ઘટાડવા પ્રયાસ કરે છે. વ્યક્તિનાં બૌદ્ધિક સ્તર અને સગવડ અનુસાર વિલાસ અને મનોરંજનનાં રાધિન ભિન્ન હોય છે. સતનતકાલીન વિલાસ અને મનોરંજન વિશે સાહિત્યમાં વૈવિધ્યપૂર્ણ માહિતી મળે છે. ૨૬ લાકે હેઠને લાલ દેખાડવા તંબોલ ખાતા, સમવયસ્ક યુવકે જળાશયોમાં જલક્રીડા કરતા. સરખી સાહેલીઓ પણ જલક્રીડાને આનંદ મેળવતી. તેઓ વસંતઋતુમાં ફાગુ ખેલતી અને ફાગુ ગાતી. સ્ત્રીઓ સરસ વસ્ત્રાભૂષણો પરિધાન કરી સમૂહમાં રાસ ખેલતી. ઉજાણી પણ આનંદપ્રમોદનું સાધન હતું. લોકોના વિકાસમાં મદિરાપાન મહત્વનું સ્થાન ધરાવતું હતું. ઉચ્ચ વર્ણના લોકે માટે મદ્યપાનને નિષેધ હતો, છતાં એ વર્ગના લેકે અલ્પ પ્રમાણમાં ખાનગીમાં એને ઉપયોગ કરતા હતા. રાજપૂતે અમુક પ્રસંગોએ કસુંબાની જ્યાફત ઉડાવતા. લેકે મદ્યપાનના વિકલ્પ એક્ષ-શેરડીના રસનું પણ સેવન કરતા અને એમાં અનેકવિધ સુગંધિત દ્રવ્યો નાખી લહેજતદાર બનાવતા. Page #295 -------------------------------------------------------------------------- ________________ [*. વૈશ્યાઓના સંગ નહિ કરવાની શિખામણ છડાં લેાકાના મનેાર ંજન માટે સમાજમાં વેશ્યા-ગણિકાનું સ્થાન સર્વાંકાલમાં ટકી રહ્યું છે. એ લોકોને આકર્ષવા અનેકવિધ પ્રયત્ન કરતા તે લાહીનતાને કારણે મદોન્મત્ત થઈ ગમે ત્યાં કરતી. કામી જતા એમને ત્યાં પડથાપાથર્યાં રહેતા ને સસ્વ ગુમાવતા. ૨૬૪] સલ્તનત ફાલ જુગાર ઉચ્ચ વર્ણના ધણા પુરુષનું વ્યસન બની ગયા હતા. કાડીએથી દાવ ફેંકીને જુગાર રમાતા. જુગારી લોકો માડી રાત સુધી જુગાર ખેલતા. જુગારમાં ઘણા લોક પાયોલ ઈ જતા, કારેક જુગારીઓ વચ્ચે ભયંકર મારામારી પણ થતી. શાસ્કા અને અમલદારા મૃગયાના શેોખીન હતા. તેએ હરણુ અને જંગલી મૂવર ઉપરાંત કયારેક વાધ અને સિંહ જેવાં રાની જાનવરાતા શિકાર પણ કરતા. પક્ષીઓના શિકાર અને માછલીઓ પકડવી એ અમીરા અને ગરીમામાં સરખાં લેકપ્રિય હતાં. ગરીમા માટે તે એ આજીવિકાનાં સાધન પણ હતાં. શેતર જ કે ચતુર્ગ સમાજના બધા વર્ગોમાં કાપ્રિય રમત હતી, ચાપાટ રાજપૂતેામાં વિશેષ પ્રચલિત હતી, જોકે અમીરા અને ગરીખે પણ આ રમતમાં આનંદ મેળવતા. ચાપાટને પટ ચારે બાજુ પ્રસારીને પાસા પ્રમાણે સાગઠાં ગાડવાતાં. આમાં ખૂબ વિચારપૂર્વક અને કુશળતાથી દાવ ચલાવવેા પડતા. * અશ્વક્રીડા, કુસ્તી, તરણસ્પર્ધા, ઘેાડાદોડ, કૂતરાદોડની સ્પર્ધાએ, ફૂકડાં પાડા આખલા તેમજ જંગલી સૂવરાનાં યુદ્ધ વગેરેના કાર્યક્રમમાંથી ત્રણ મનેરંજન મળતું. ગેડીદડા અને સંતાકૂકડીની રમત રમાતી. છેકરીઓ ફૂંકા’ રમતી હોવાના ઉલ્લેખ મળે છે. પત`ગ ઉડાડવા એ પણ વ્યક્તિગત અને સામૂહિક મનરંજનનું સાધન હતું. કઠપૂતળીઓના ખેલ, નટ લેાકેાના શારીરિક સ્કૃતિ દર્શાવતા અદ્ભુત ખેલ અને બહુરૂપીના ભ્રમમાં નાખી દે એવા સ્વાંગ, બાજીગરાની હાથચાલાકીના ખેલ, અને રામલીલા ભવાઈ વગેરે લોકો ખૂબ ઉત્સાહ અને આનંદથી નિહાળતા. ધાર્મિક પર્વીની ઉજવણીમાં અને મદિરામાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા અંગેના મહોત્સવ પ્રસ ંગે પણ ધામધૂમ થતી અને આનંદમય વાતાવરણ ખડું થતુ. રીતરિવાજ સાંસારિક રીતરિવાજોમાં સંસ્કાર મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. પુત્રજન્મ નામકરણ વિદ્યાદાન વાગ્યાન લગ્ન અત્યેષ્ટિ વગેરે રિવાજો લગભગ આજના જેવા હતા. Page #296 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૨૫ ઉપર જોયું તેમ કન્યાને જન્મ કમનસીબ ગણાતો હોવાથી એને જન્મ ઉત્સવપ્રદ ગણાતો નહિ. પુત્રજન્મ આનંદપ્રદ મનાવે અને એ પ્રસંગે આર્થિક સ્થિતિ અનુસાર જન્મોત્સવનું આયોજન થતું. લોકો ચોક પૂરતા, બારણે તેરણ બાંધતા, ગીત ગવડાવતા, ફોફળ ગોળ વગેરે વહેચતા અને જમણવાર પણ ગોઠવતા. હોંસીલા લોક જોશીને બોલાવી તુરત જન્માક્ષર પણ તૈયાર કરાવતા. જન્મ પછીની ૬ ઠ્ઠી રાત્રિએ ઉજવાતા ઉત્સવ પ્રસંગે બાળકને સ્નાન કરાવી કુળદેવતાને પગે લગાડવામાં આવતું. પછીદેવીની પૂજા થતી. આ અવસરે સ્ત્રીઓ મંગલ ગીત ગાતી. સાધારણ રીતે ૧૨ મા દિવસે જન્મરાશિ અનુસાર નામકરણ સંસ્કાર થતું. એ દિવસે ફેઈને જમવાનું નિમંત્રણ અપાતું. ફેઈ ઘડિયું બાંધતી એ સાથે હાથની દલીઓ લાવતી. બાળકને મોટાં માદળિયાં, કાનની કડી, મોજડી, અલજ ઈયાં આંગળાં, કાને સોનાની વીંટલા અને પગે ઘુઘરી પહેરાવવામાં આવતી. પછી ફેઈ એનું નામ પાડતી. ૨૭ પુત્ર પાંચ વર્ષને થતાં શુભ મુહૂર્ત જોઈને એને નિશાળે બેસાડવામાં આવતો. લાવણ્યસમયે વિમલપ્રબંધમાં આ સંસ્કારનું વિગતવાર વર્ણન કર્યું છે.’ તદનુસાર આ પ્રસંગે આપ્તજનોને નિમંત્રણ અપાતાં, ઘરની સજાવટ થતી, આપ્તજને અને મહાજનોને પંગતે બેસાડીને “ધારે ઘી પીરસી જમણ અપાતું, બાળકને ઘોડે બેસાડીને નિશાળે લઈ જવામાં આવતો, પ્રતિષ્ઠિત માણસો દમામપૂર્વક આગળ ચાલતા, જ્યારે સ્ત્રીઓ પાછળ મંગલ ગીતો ગાતી ચાલતી. નિશાળે પહોંચ્યા બાદ એ પાટી ખડિયે અને લેખણ લઈને અધ્યારુ પાસે હાથ જોડીને ઊભો રહેતો. અધ્ય૩ બાળકના કાનમાં સરસ્વતી મંત્ર ભણતા આ વખતે નિશાળમાં ભણતા વિદ્યાર્થી માને ધાણી-ચણા અને ખડિયા વહેચવામાં આવતા અને એ દિવસે સર્વ બાળકોને છૂટી આપવામાં આવતી. એ સમયના અધ્યારૂઓ પણ લાલચુ હતા. આરંભમાં અધ્યારુ સમક્ષ દસવીસ ખીરાદક (નાળિયેર કે ખેસ) મૂકવાં પડતાં, બેતિયાં પોતિયાં પહેરાવવાં પડતાં. અધ્યારુ દંભ પણ કરતા. સૂત્રે સુત્રે આરંભની દક્ષિણા મગાતી અને બાળકો પણ મુખે પાઠ ન ચડતાં અધ્યારુ મારશે એ બીકે છાનુંછપનું-ચોરી કરીને અધ્યારુને ઘેર પહોંચાડતા.૨૯ પુત્રી ઉંમરલાયક થતાં એના પિતા કે વાલી એના માટે મુરતિયો શોધવા નીકળી પડતા. એગ્ય મુરતિય મળી જતાં કન્યાના પિતા એ મુરતિયાના પિતાને પિતાની પુત્રીનું વાગ્દાન કરી આપતા. સગપણ પહેલાં બંને પક્ષ વર-કન્યાને જોઈ લેતા, પણ વર-કન્યાના પિતા કે વડીલ જ લગ્નનું નક્કી કરતા. Page #297 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ ઝિ લગ્ન ગૃહસ્થજીવનને આધાર હોવાથી લગ્ન-સંસ્કાર બધા વર્ણોમાં વિધિપૂર્વક અને ધામધૂમથી સંપાદિત થતો, કન્યા બારેક વર્ષની થતાં એનું લગ્ન થતું. લગ્ન બનતાં સુધી પિતાની જ્ઞાતિમાં થતું. લગ્નની તિથિ નક્કી થતાં બન્ને પક્ષ લગ્નની તૈયારીમાં પડી જતા. સગાંસંબંધીઓને કતરીઓ મોકલી નિમંત્રણ અપાતાં. જમણવાર થતો. મામા મામેરું કરતા. નિશ્ચિત તિથિએ વાજિ સાથે વરયાત્રા નીકળતી. વરના માથા પર ખૂપ ભરવામાં આવતો. એ ઘોડા પર બેસતો ને એ જ ઘડા પર એની પાછળ બેસીને વરની બહેન લૂણ ઉતારતી. વર પર છત્ર ધરવામાં આવતું. વરયાત્રાનું કન્યાપક્ષ તરફથી સામૈયું થતું. જાનીવાસે જનને ઉતારો અપાતો ને જમણ થતું. ત્યાર બાદ વર ઉતારેથી લગ્નમંડપના તારણે આવતાં એને સાસુ પ્રેમથી પાંખતી. વર માંથરામાં આવતાં જેશી લગ્નને સમય વરતાતો, હસ્તમેળાપ થતો ને એ સમયે માબાપ કન્યાદાન દેતાં. પછી ચાર મંગલ વરતાતાં. પરણીને વર ઉતારે પાહે ફરતો. બીજે દિવસે કન્યાપક્ષ તરફથી ગૌરવનું જમણ થતું અને વરપક્ષ તરફથી વરેઠી થતી. જાન વળાવતી વખતે પહેરામણી થતી. હુ પગે લાગીને સાસુને ભેટ (પગે-પડખું) મૂકતી. નવવધૂની વિદાય અને વિયોગમાં માતા-પિતા તેમજ સગાં-સાહેલીઓને થતા દુઃખથી મર્મસ્પશી દશ્ય ખડું થતું. સજાલી વહેલમાં બેસીને કન્યા પતિગૃહે જતી. રાજકન્યાઓને સજાવેલી પાલખીઓમાં વાવવામાં આવતી. વરવધૂ કુલરીતિ અનુસાર કુલદેવતાનું પૂજન કરતાં ને થાળીમાં વીંટી વગેરે મૂકીને (એકીબેકીની) રમત રમતાં. લગ્ન પછી સગાંસંબંધી વર-કન્યાને વારણું દેતાં ને આમ થોડા દિવસ તો જમણવાર જેવું જ થઈ રહેતું.૩૦ સીમંત-સંસ્કાર પણ ધામધૂમપૂર્વક કરાત. પુરુષ વિધુર બનતાં એ સામાન્ય રીતે ફરી લગ્ન કરતો, પણ સ્ત્રી વિધવા બનતાં સામાન્ય રીતે વૈધવ્ય પાળતી. અગાઉ કરારેક ક્યારેક થતાં વિધવા-પુનલંગ્ન હવે બિલકુલ બંધ થઈ ગયાં હતાં. માનવજીવનને અંતિમ સંરકાર ગંભીરતાપૂર્વક યથાવિધિ થતો. શબને સગાંસંબધી વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરતાં. નાનાં બાળકોને દાટવામાં આવતાં, જયારે સાધુઓને પણ દફનાવીને એમના દફનસ્થાન પર સમાધિ ચણવામાં અવતી. સાધુઓના શબને ક્યારેક જળસમાધિ પણ લેવડાવાતી. સતનત કાલની પ્રથાઓમાં સતી પ્રથાને પ્રચાર ક્ષત્રિયામાં વચ્ચે હતો. એનાં ઘણું દષ્ટાંત આ કાલના અભલેખોમાંથી મળી રહે છે, જેમકે ધોળકાની વાવ Page #298 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ [૨૬૭ માંથી મળેલા વિ. સં. ૧૪૬૬ ના સંસ્કૃત અભિલેખમાં સહદેવની બે પત્ની એના મૃત્યુ પાછળ સતી થઈ હોવાનું બતાવ્યું છે, એમાં મૃત્યુ પામેલા પતિ સાથે સહગમન કરવું એ સ્ત્રીઓ માટે સ્વર્ગની સીડી સમાન છે એવી આ સમયની માન્યતા પણ ઉલ્લેખાયેલી છે. સમાજમાં સતી પ્રત્યે સંમાનની ભાવના પ્રવર્તતી હતી. સતીઓની ખાંભી કરવામાં આવતી. જોકે સતીઓની બાધામાનતા રાખતા. સતીપ્રથાથી ભિન્ન “જૌહર” નામની પ્રથા ખાસ કરીને રાજપૂત સ્ત્રીઓમાં પ્રચલિત હતી. જ્યારે કિલ્લે દુશ્મનના હાથમાં પડશે એમ નક્કી જણાતું હોય ત્યારે રાજપૂત કેસરી વસ્ત્રો પહેરી, ગળામાં તુળસીની માળા ધારણ કરી દુમને સામે ધસી જતા, ત્યારે એમના જેવી જ દઢ મનોબળવાળી એમની પત્નીએ અને પુત્રીઓ વિજેતા મુસ્લિમોના હાથમાં પડવું નથી એવો દઢ નિર્ધાર કરીને યમગૃહ(જમવર-જૌહર)માં પ્રવેશ કરતી. જૌહર વખતે સ્ત્રીઓ સ્નાન કરી, શરીર પર ચંદનને લેપ કરી વિશાળ કુંડમાં કુદી પડતી. જૌહર દ્વારા સ્ત્રીઓ પિતાનાં શીલ અને ગૌરવની રક્ષા કરવા ઉપરાંત પોતાના તરફથી નિશ્ચિત બનીને પોતાના વીર પતિઓને બલિદાન માટેની પ્રેરણા આપતી. સુલતાન મહમૂદશાહ બેગડાએ પાવાગઢ ઉપર આક્રમણ કર્યું ત્યારે ચૌહાણ રાજા જયસિંહની રાણી અને બીજી સ્ત્રીઓએ જૌહર કર્યું હોવાનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. ૩૨ પડદાપ્રથાને પ્રચાર ક્ષત્રિયોમાં વિશેષ હતો, જ્યારે સામાન્યપણે સ્ત્રીઓ બુરખો કે પડદો નહિ રાખતાં આમન્યા રાખવાને પ્રસંગે પોતાની સાડીના છેડાથી ઘૂમટો કાઢીને મુખ ઢાંકતી. દાસપ્રથા અગાઉની માફક ચાલુ હોવાનું સેવાવ્રતિ અને “રણમલ-છંદ” પરથી સૂચિત થાય છે. ૩૩ વહેમ અ. માન્યતાઓ ભૂતપ્રેત વૈતાળ ડાકણ શાકણી વગેરેની બાબતમાં ઘણો વહેમ પ્રવર્તતા હતા. લેકો આ અતિમાનવીય શક્તિઓથી ડરતા. અમુક વૃક્ષ કે ઘર કે સ્થાનમાં ભૂત રહે છે, અમુક સ્ત્રીને એની સોડ્ય કે બીજી સ્ત્રીને વળગાડ હોવાથી એ પીડાય છે. અમુકે મેલા મંત્રની સાધના કરેલી છે, અમુક સ્ત્રી ડાકણ છે, વગેરે વહેમ સાર્વત્રિક હતા. વ્યંતર-વ્યંતરી ગમે તેને વળગે છે એમ મનાતું. બાળક સતત રડ્યા કરતું હોય અને એને છાનું રાખવાના બીજા ઉપાય નિ ફળ થાય તો એને વ્યંતરી વળગી હોવાનું મનાતું. વ્યંતરી પોતાનું અસલ : : ૫ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮) સસ્તનત કાલ [>, બદલીને ગમે તે સ્વરૂપ ધારણ કરી શકતી. એ ક્યારેક સૌંદર્યવાન યુવતી બનીને કેઈને પ્રલેવા માટે પણ પ્રયત્ન કરતી.૩૫ શ્મશાનમાં રહેતી રાક્ષસીઓ રાત્રે જે કઈ નજરે પડે તેને પકડે છે એમ મનાતું. જે ગણીઓ ચોસઠ હોવાની માન્યતા હતી. વેતાળ” વિશે એમ કહેવાતું કે એ નવ તાલ ઊંચો હોય છે, ગળામાં ફંડમાળા પહેરે છે, હાથમાં ખોપરી રાખે છે, એના કાન ટાપરા હોય છે, પગ છાપરા હોય છે, આંખ અને પેટ ઊંડી હોય છે તથા દેખાવમાં એ ઘણો બિહામણો હોય છે. એ જેને પ્રસનથાય તેની મનઃ કામના પૂરી કરે છે. ભૂત-પ્રેત વૈતાળ ડાકણ શાકણી ઉપરાંત ગધર્વ વિદ્યાધર જોગણી વગેરે અતિમાનવીય શક્તિઓમાં વિશ્વાસ ધરાનારા કેટલાક લેક એ શક્તિઓ દ્વારા પિતાની ઈચ્છાપૂતિ કરવાના હેતુથી એમની સાધના પણ કરતા. અનિષ્ટ નિવારણ માટે મંત્ર તંત્ર જંત્ર દોરા ધાગા અને ટુચકાના ઉપચાર પ્રચલિત હતા. સર્પવિષ મંત્ર દ્વારા દૂર થાય છે એવી દઢ માન્યતા હતી, પરંતુ આ ઉપચાર કારગત ન નીવડતાં દરદીનું અવસાન પણ થતું. કેઈ વ્યક્તિ કે પ્રાણીને વશ કરવા, એને હાનિ પહોંચાડવા અગર એને નાશ કરવા માટે અનુક્રમે વશીકરણ ઉચ્ચાટન અને મારણને પ્રયોગ થતો. લોકે અભિમ ત્રિત વાંટીઓ તાવીજ અને જત્ર ધારણ કરતા. નાનાં બાળકને જ્યારે અસામાન્ય કષ્ટ થાય અને એનું વાસ્તવિક કારણ સમજી ન શકાય ત્યારે એ બાળકને નજર લાગી છે એમ મનાતું. એવી કુદષ્ટિને બાંધવા માટે સામાન્ય રીતે ટુચકાને પ્રયોગ થતો. લગ્ન સમયે વરને નજર ન લાગે એ માટે વરની પાછળ બેસીને એની બહેન લૂણ ઉતારતી.શુભ પ્રસંગોએ અનાજને ઓવારીને દાનમાં અપાતું. શહેર કે ગામની સ્થાપના મુદ્દે જોઈ શુભ ચોઘડિયે કરવામાં આવતી. વિવાહ જેવાં કાર્યોમાં મુહૂર્ત વીતી ન જાય એ જોવામાં આવતું પરદેશ જતાં અથવા સારાં કાર્યો માટે પ્રયાણ કરતાં જે સામે મલપતો હાથી, જમણા હાથ તરફ જતો વેપારી, મંગળ ઉચ્ચાર કરતી સ્ત્રી, જયજયકાર કરતે ભાટ, “ઉદય થાઓ” એવો ઉચ્ચાર કરતી જેગિણી મળે, જમણી બાજુ ભૈરવ પક્ષી બોલે, ડાબા હાથ તરફ ગધેડે દેવચલી સસલું કે કૂતરે જાય, વળી પહેલે પહેરે હરણ નિર્ભયપણે જમણી તરફ જતું જણાય, સાંઢ ઘેડે ચાસ પક્ષી જમણી તરફ અને કાગડો ડાબા હાથ તરફ બોલે, તે એ શુકન વ્યક્તિની આશા પૂર્ણ કરે છે એમ મનાતું. આવાં શુકન થતાની સાથે શકનાથ લૂગડાને છેડે ગાંઠ વાળી દેતે. ઘેર દેવી ઘેડ હેવો એ શુભ ચિહ્ન મનાતું.૩૭ Page #300 -------------------------------------------------------------------------- ________________ મું1 સામાજિક સ્થિતિ બહાર જતાં મસ્તક ઉપર ટેપ પડી જાય, ઠેકર વાગે, આડો સાપ ઊતરે. દેવચકલી જમણા હાથ તરફ થાય, વગેરે અપશુકનની નિશાની મનાતી.૩૮ પુત્ર મેળવવા માનતા મનાતી. સ્વનિ ઉપરથી સારાનરસાં ફળને આદેશ અપાત. દર્વેશ(ફકીર) મુલ્લાં ગી જંગમ જડિયા શેખ વગેરેને ભવિષ્ય પૂછવામાં આવતું. ૯ વશીકરણ કરવા માટે રાતાં વસ્ત્ર અને રાતાં ફૂલથી, લક્ષ્મી મેળવવા માટે પીળા વસ્ત્ર અને પીળાં ફૂલથી, શત્રુને મસ્તકમાં શૂળ ઉત્પન્ન કરવા માટે કાળાં વસ્ત્ર અને કાળાં ફૂલથી, અને મુક્તિ માટે વેત વસ્ત્ર અને શ્રત ફૂલથી દેવની આરાધના થતી.• મુરિલમ સમાજ સલતનત કાળ દરમ્યાન ગુજરાતમાં વસેલા મુસલમાનોની સારી એવી વસ્તી હતી. એ સમયને મુસ્લિમ સમાજ મુખ્યત્વે બે તત્વોને બનેલ હતઃ વિદેશી અને દેશી. ભારતની બહારથી એટલે કે અરબસ્તાન ઈરાન મકરાન અફઘાનિસ્તાન તથા અન્ય દેશોમાંથી આવી ગુજરાતમાં વસેલા મુસલમાનોને સમાવેશ વિદેશી તમાં અને ભારતના, ખાસ કરીને ગુજરાતના, મૂળ રહેવાસી, પરંતુ સ્વેચ્છાએ અથવા બળાત્કારે ધર્માતર કરીને બનેલા મુસલમાનેને સમાવેશ દેશી તમાં કરી શકાય. વિદેશી મુસલમાને વિદેશમાંથી આવેલ મુસલમાને મુસાફરો વેપારીઓ સૈનિકે અને ધાર્મિક ઉપદેશકના રૂપમાં ગુજરાતમાં આવી વસ્યા હતા. ગુજરાતના સદભાગ્યે સારો એ સમુદ્રકિનારો મળે છે અને એના ઉપર ઘણાં ઉત્તમ બંદર આવેલાં છે. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારા ઉપર આવેલાં અગત્યનાં વેપારી બજારમાં અરબ વેપારીઓ ઘણા સમય પહેલાં આવી વસ્યા હતા.૪૧ અન્ય અરબ મુસાફરો પણ ભારત તથા ગુજરાતમાં સમય સમય પર આવતા રહેતા. ઈસુની આઠમી સદીથી માંડી તુર્કીના આગમન સુધીના સમયમાં મોટા ભાગના સૂફીઓ ફકીરે અને દરવેશો અરબસ્તાન તથા ઈનિમાંથી સમુદ્રમાર્ગે અથવા અફઘાનિસ્તાનમાં થઈને જમીનભાગે, પહાડી પ્રદેશો વટાવી, મજહબના પ્રચારાર્થે ગુજરાતમાં આવીને વસેલા. ગુજરાતનાં બંદર મધ્યએશિયા ઈરાન અને રાસાનના બાદશાહે માટે અબવાબ ઉલ્ મક્કા' એટલે કે મક્કાના દરવાજારૂપ હોવાથી ઘણાં વિદેશી કુટુંબ Page #301 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ મક્કા મદીનાનાં પવિત્ર સ્થળોએથી પાછાં ફરતાં ગુજરાતમાં સ્થાયી વસવાટ કરતાં હતાં.૪૩ આનું એક ઘણું જ જાણતું દૃષ્ટાંત અમદાવાદ પાસેના સરખેજના પીર હઝરત શેખ અહમદ ખટ્ટનું છે. તેઓ અમદાવાદ શહેરને પાયો નાખનાર ચાર ઓલિયા અહમદ પૈકીના એક છે. આ ઉપરાંત વેપારીઓને તે ગુજરાતમાં કાયમી વસવા ઉરોજન મળતું હતું. ઈ.સ. ૧૩૨૧ મે એક વેપારીને સુરત પાસે નવસારીમાં જમીન બક્ષિસ આપવામાં આવી હતી. એ ઉપરાંત એને “મલેક ઉત તુજાર એટલે કે “શાહ વેપારીનો દકાબ આપવામાં આવ્યો હતો.૪૪ ઈસ્લામના પ્રચારાર્થે વખતોવખત ઇરલામના ઉપદેશકે અને ઉલમાએ પોતાની મેળે અથવા ગુજરાતના સુલતાનના નિમંત્રણથી ગુજરાતમાં આવીને વસ્યા હતા. ઝફરખાન ફારસીના સમયમાં, સંભવતઃ ઈ.સ. ૧૩૭૧માં, ગુજરાતમાં કેટલાક ઉલમા આવ્યા હતા તેમણે લોકોને સુન્નત વલ જમાઅત અર્થાત્ સુન્ની પંથ દલીલથી સમજાવ્યો હતો. પરિણામે શિયા વહેરાઓમાંથી કેટલાકે સુની પંથ સ્વીકાર્યો હતો. એ ઉપરાંત મુહમ્મદ જૌનપુરી ઈ. સ. ૧૫૦૯ માં ગુજરાતમાં આવ્યા હતા.૪૫ પરંતુ મોટા ભાગના વિદેશી મુસલમાને તો સૈનિક તરીકે આવી વસ્યા હશે. તુર્કે ભારતમાં આવી રાજ્યકર્તા બન્યા પછી ગુજરાતમાં મુસલમાનેનું આગમન મોટા પ્રમાણમાં થયેલું. તુર્કો દ્વારા ગુજરાતનો વિજય થયા પછી ઉત્તરમાંથી મોટા પાયા ઉપર મુસલમાને ગુજરાતમાં આવવા લાગ્યા. તેઓ મોટે ભાગે અફઘાન સિપાહીઓ હતા. તેઓ મધ્ય ગુજરાતનાં કેટલાંક શહેર અને ગામડાંઓમાં આવી વસ્યા હતા. તેઓનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે ૧૪ મી સદીના મધ્યકાળે, ઈ. સ. ૧૩૪૦-૫૦માં, ગુજરાતના અફઘાન દિલ્હીના મુહમ્મદ-બિન-તુગલક સામે બળ કરી દિલ્હીની સલતનતને પણ હચમચાવી શકેલા. આ રીતે ગુજરાતના વિદેશી મુસલમાનો પૈકીનો મોટો ભાગ સૈનિક તરીકે આવેલ સાહસિકોને હતો. આમાં તુર્કી હબસીઓ સીદીઓ અને અફઘાનને સમાવેશ થાય છે. દેશી મુસલમાને દેશી મુસલમાનોમાં ધર્માતર કરીને બનેલા મુસલમાનોનો સમાવેશ થાય છે. કેટલાકે વેરાએ, ઈસ્લામનાં ઉત્તમ ઉમૂલે થી પ્રભાવિત થઈને, ઈસ્લામ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૯ મું] સામાજિક સ્થિતિ સ્વીકાર્યો. કેટલાકે રાજકીય લાભ ખાતર અને કેટલાકે બળાત્કારે ઇસ્લામને સ્વીકાર કર્યો. ઇસ્લામના પ્રચારાર્થે ભારતમાં આવેલ સૂફીઓ ફકીરો અને દરવેશેનું ઉચ્ચ ચારિત્ર્ય, બંદગીમય જીવન અને ત્યાગભાવનાથી પ્રેરાઈને તથા મુહમ્મદ પેગંબર સાહેબના સામાન્ય માનવી માટે ઉપદેશેલા સામાજિક સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતથી પ્રભાવિત થઈને ઘણા લોકોએ ઈસ્લામને સ્વીકાર કર્યો. પરંતુ એ રીતે ધમતર કરનાર મોટો ભાગ ભારતીય હિંદુ વર્ણવ્યવસ્થાથી ત્રાસી ગયેલ ઊતરતી ગણાતી અજ્ઞાન જાતિઓને હતો. સુલતાન મહમૂદ બેગડાના સમયમાં હઝરત શાહ આલમ સાહેબ અને સુલતાન મુઝફરશાહ ૨ જાના સમયમાં પીર શાહ તાહીર સાહેબે અનેકને ઇસ્લામમાં આપ્યા હતા. પીરાણવાળા હઝરત ઈમામશાહે પણ ધણા હિંદુઓને ઇસ્લામમાં આણ્યા હતા. પરંતુ તુર્કે ભારતમાં આવીને રાજ્યકર્તા બન્યા પછી ધર્માતરની એ પ્રક્રિયા જો કે ચાલુ રહી, પરંતુ ઇસ્લામી ઉસૂલથી પ્રભાવિત થઈને ધર્માતર કરનારાઓની સંખ્યા ઘટી ગઈ. એમ છતાં મુસ્લિમ શાસનમાં રાજકીય દૃષ્ટિએ મુસલમાનોને થતા ફાયદાને લાભ લેવાની લાલચે ઘણા લેક ઇસ્લામ રવીકારતા. બળાત્કારે મુસલમાન બનાવવાની પ્રવૃત્તિ ગુજરાતના સુલતાનના સમયમાં ચાલુ હતી. સુલતાન અહમદશાહ ૧ લે, મહમૂદ બેગડે અને મહમૂદ ૨ જે–એ ત્રણ સુલતાનેએ ઈ:લામને ફેલાવો કરવા ખાસ પ્રયત્ન કર્યા હતા.૪૭ અહમદશાહે બે વખત ઈ.સ. ૧૪૧૪ માં અને ઈ.સ. ૧૪૨માં હિંદુઓ પાસે ફરજિયાત ઈસ્લામ સ્વીકારાવાના કાનૂની પ્રયાસ કર્યા હતા. જે રાજપૂતો આ રીતે ઇસ્લામમાં આવ્યા તેઓ મોલેસલામ' કહેવાયા અને વાણિયાઓ તથા બ્રાહ્મણ વહાર એમાં ભળી ગયા. મહમૂદ બેગડાએ ઘણા રાજપૂત રાજાઓને ઇસ્લામમાં આપ્યા હતા. જૂનાગઢને રાંમાંડલિક મુસલમાન થયા પછી બેગડાના દરબારને ખાખાના 1 (ખાને જહાન) થયું હોવાનું ઇતિહાસમાં સેંધાયું છે. ૪૮ એના કહેવાયેલા ધમતર પછી સૌરાષ્ટ્રમાં ઇસ્લામને પ્રચાર ખૂબ જોરથી થયો હતો. વિવિધ મુસિલમ કોમે આમ સલ્તનતના સમયમાં ગુજરાતના મુસ્લિમ સમાજમાં દેશી વિદેશી એમ બંને તરોને સમાવેશ થતો હતો. મુસલમાને ગુજરાતનાં બધાં જ શહેરો અને ગામડાંઓમાં વસી ગયા હતા. આ રીતે બનેલ મુસ્લિમ સમાજ અનેક જ્ઞાતિઓ, કમો અને પેટાકમાં વિભક્ત હતા. અન્ય દેશોને મુસ્લિમ કરતાં ભાસ્તી અને Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સલતનત કાલ ગુજરાતી મુસ્લિમોનું સામાજિક રૂપ જુદું છે. ઈસ્લામમાં જ્ઞાતિપ્રથા નથી, પરંતુ ભારતના હિંદુઓમાંથી ઇસ્લામને સ્વીકાર કરી જે લેકે ધાર્મિક દષ્ટિએ મુરિલમ બન્યા હતા તેઓએ હિંદુઓને ઘણું રિવાજો જાળવી રાખ્યા હતા. એને જ કારણે ઇસ્લામના વિશાળ ક્ષેત્રમાં જ્ઞાતિના નાનામોટા વાડા જોવા મળે છે, 21. 21716 GB Muslim Communities in Gujaratમાં આવી લગભગ ૬૯ મુસ્લિમ કોમનો ઉલ્લેખ કર્યો છે અને એમાંની ઘણી કોમોની ઉત્પત્તિ પ્રદેશ રહેણીકરણી તેમજ સામાજિક રીતરિવાજ તથા લગ્નપ્રથા વગેરેનું વિરતારપૂર્વક વર્ણન કર્યું છે, તેમાં મુખ્યત્વે તેઓએ પઠાણ સૈયદ શેખ મુઘલ બલુચ મકરાણુ કુરેશી ઘોરી મુલતાની અરબ કાઝી બાબી તથા કેટલીક કંધાદારી કામો જેવી કે વહેલા ઘાંચી ગરાસિયા છીપા ખાટકી કડિયા મેમણ મોમીન પીંજારા કસ્બાતી કુંભાર ખત્રી બેબી ભઠિયારા બોજા ભીસ્તી રંજ રેજ સીદી અને ભેઈ વગેરેને ઉલેખ કર્યો છે. એ જ પ્રમાણે શ્રી. કરીમ મહમદ માસ્તરે “મહાગુજરાતના મુસલમાનોમાં મુસલમાનોના અનેક પેટા વિભાગોને વિસ્તૃત પરિચય આપે છે, તેઓએ ગુજરાતના ધર્માતર કરેલ મુસલમાની ૭૮ જાતો ગણાવી છે, તેમાં ૯ ધાર્મિક, ૫ વેપારી, ૧૮ ખેડૂત, ૨૨ કારીગર, ૧૦ નોકરિયાત અને ૧૪ મજૂરવર્ગ બતાવ્યા છે. ૭૮ માંથી ૬૫ સુની, ૯ શિયા, અને બાકીના ૪ હુસેની બતાવ્યા છે. એ જોતાં ગુજરાતની મુસ્લિમ કોમને સામાન્ય રીતે પાંચ વર્ગોમાં વહેંચી શકાયઃ (૧) લડાયક કેમ, (૨) વિદ્વાન બુદ્ધિજીવી કેમ, (૩) વેપારી કામ, (૪) ખેડૂત કેમ અને (૫) કારીગર કે. લડાયક કેમોમાં પઠાણ મુઘલ બલુચ મકરાણી વગેરેનો સમાવેશ થઈ શકે. મુખ્યત્વે તેઓ સિપાહીગીરી કરતા. તેઓ મોટે ભાગે વિદેશથી આવેલ શુદ્ધ મુસલમાન હતા. રાજ્યશાસનમાં એમનું સ્થાન આગળ પડતું હતું. સલ્તનતના ઉચ્ચ હોદ્દા પર તેઓ જ નિમાતા. તેઓને “ખાન” “અમીર' “મલેક” અને “સિપાહસાલાર’ જેવા ઈલકાબ અને હોદ્દા મળતા અને એમની ગ્યતા પ્રમાણે જાગીર પણ અપાતી. મહેસૂલમાંથી એમને મબલખ આવક થતી, આથી તેઓ દબદબાપૂર્વક રહેતા. પરિણામે એમનામાં વૈભવપ્રિયતા અધિક અને મજહબી ભાવના ઓછી રહેતી, વિદ્વાન બુદ્ધિજીવી કેમમાં સૈયદ કાઝી મૌલવી ઇમામ ખતીન શેખ વગેરેને સમાવેશ કરી શકાય. તેઓનું કામ શિક્ષણ આપવાનું, મજહબી પ્રચાર રવાનું અને વહીવટી સેવાઓમાં કાકુની જેવાં કાર્યો કરવાનું હતું. સતત તત Page #304 -------------------------------------------------------------------------- ________________ સુ] સામાજિક સ્થિતિ ૨૦૩ અને મુસ્લમ સમાજ ઉપર એમનું ભરે વસ રહેતુ, કારણ ન્યાય મજહબ શિક્ષણ અને સરકારી કારેાબાર જેવાં તમામ મહત્ત્વનાં ખાતાંઓ ઉપર એમને પ્રભાવ રહેતા હતા, એ સમયે ઇસ્લામી સલ્તનત મજહબના પાયા ઉપર આધારિત હાઈ, ખુદ સુલતાનેા પણ ઉલમાએની ઉપેક્ષા કરી શકતા નહિ. આ ઉલમાએની ધાર્મિક દૃષ્ટિ સકુચિત હોઈ તેએ હંમેશાં કારા સામે જેહાદ કરી મૂતિ પુજાને વિરાધ કરવાની ઉશ્કેરણી કર્યા કરતા. વેપારી કામેામાં મુખ્યત્વે વહેારા છીપા ગાંધી ખાટકી મેમણું દૂધવાલા ખત્રી ખેાજા મણિયાર વગેરેના સમાવેશ કરી શકાય. ગુજરાતનાં સમુદ્રકિનારાનાં તમામ શહેર। ખાસ કરીને ભરૂચ ખંભાત વગેરેમાં મુસ્લિમાની વેપારી કમા રહેતી. તેઓમાં વહેારા ખાજા મેમણ વગેરે વિદેશા સાથે વેપાર કરીને અતિશય સમૃદ્ધ બન્યા હતા. સમુદ્રકિનારા પર વસતા વેપારીએ વહાણવટાનુ કામ કરતા અને શહેરે। તથા ગામડાંઓમાં નાના વેપારીએ અંતે દુકાનદારા સ્વતંત્ર વ્યવસાય દ્વારા પેાતાની આજીવિકા જેટલું મેળવી લેતા. ખેડૂત કામેામાં શ્રી કરીમ મહમદ માસ્તરે ૨૨ જાત ગણાવી છે અને એમાં કચ્છ-સૌરાષ્ટ્રની ખેડૂત કામેાનેા સમાવેશ કરી કુલ ૩૨ જાત બતાવી છે. સલ્તનત સમયમાં પણ ખેડૂત કેમે। વિદ્યમાન હશે એમ માનવા કારણુ છે. જાગીરા મેળવેલ ખાન અમીર વગેરે પાતાની જાગીર ઉપર આવી કામેાના માસે ને રાખતા. કારીગર ટામેામાં કડિયા તાઈ દુજામ કુંભાર ધાબી રંગરેજ વગરેને સમાવેશ થઈ શકે. આ કેમેા ગુજરાતી મુસલમાનેમાં સૌથી નીચી કામે ગણાતી. તેએ વિવિધ પ્રકારના હુન્નર કરતા અને પ્રત્યેક શહેર અને ગામડામાં વસતા. મુહમ્મદ ખીન તુગલુકના સમયમાં ઇબ્ન બતુતાએ ગુજરાતની મુસાફરી કરી. એણે ખંભાતના મુસલમાનેા વિશે લખ્યું છે. એ કહે છે કે કિનારાનાં શહેરામાં મુસ્લિમેાની ધણી મેટી અને સમૃદ્ધ કામા હતી, તે માટે ભાગે વિદેશી વેપારીઓની બનેલી હતી. એ લખે છે કે ‘ખંભાત એક ઘણું સુંદર શહેર છે. એનાં મકાન શિલ્પસ્થાપત્યની દૃષ્ટિએ અને એની મસ્જિદો કલાત્મક દૃષ્ટિએ આગવી ભાત પાડે છે. એનું કારણ એ છે કે એના મોટા ભાગના રહેવાસીએ વિદેશી વેપારી છે, તેએ ત્યાં હંમેશાં મકાન અને અદ્દભુત મસ્જિદો બાંધે છે.૪૯ જીગ્ન બતુતા ખાંભાતમાં વસતા કેટલાક શ્રીમંત અને વગદાર મુસલમાન વેપારીઓનાં નામ પણ ગણાવે છે. એ કહે છે કે આવા વેપારીએ આ ભ ૪-૫-૧૮ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] સસ્તનત કાલ [પ્ર. મકાનમાં રહેતા અને એમનાં મહાલય સાથે એક ખાનગી (અંગત) મસ્જિદ પણ જોડાયેલી રહેતી.પ• રીતરિવાજો જેવી રીતે મુસિલમ કામમાં આર્થિક અને સામાજિક ભિન્નતા હતી તેવી રીતે એમના રીતરિવાજોમાં પણ ભિન્નતા હતી. સૈયદ શેખ અને કુરેશી જેવી મુસ્લિમ , પાક પેગંબર સાહેબની સાથેના તેમના નિકટના સંબંધને કારણે, અન્ય મુસ્લિમ કેમે કરતાં વિશેષ આદરણીય ગણાતી. મુસલમાનોમાં સર્વમાન્ય રીતે સૈયદને સૌથી ઊંચું સ્થાન આપવામાં આવતુ. કિફાયતનો સિદ્ધાંત સૌથી વિશેષ દૃઢતાથી તેઓ અપનાવતા અને તેથી તેઓ પિતાની દીકરીઓને પિતાના નિકટના સંબંધી સમૂહે બહારના કોઈને આપતાં અચકાતા.૫૧ સૈયદે અને શેખ શરૂઆતથી જ પિતપતાની કેમેમાં લગ્નવ્યવહાર કરે છે. તેઓ પોતાનાથી નીચી કમમાંથી કદાચ કન્યા કે, પરંતુ પોતાની કન્યા આપવામાં સુરત રહે છે. ગુજરાતમાં આ ભેદભાવ વધારે પડતે તરી આવતો તે એટલે સુધી કે એક જ મુખ્ય કેમની બનેલી પેટાકમમાં પણ પોતાની પેટાકેમ પૂરતો મર્યાદિત રહેતા.૫૩ ઇસ્લામી શરિયત પ્રમાણે વિધવા-પુનર્લગ્નની છૂટ હોવા છતાં ગુજરાતના સૈયદો પોતાની કોમની વિધવાને પુનર્લગ્નનો છૂટ ન આપતા.પ સુન્ની વહોરાઓ પણ લગ્નની બાબતમાં બહુ સુરતતા રાખતા. તેઓ અતરસમૂહ લગ્ન કરવામાં માનતા નહિ. વહેરા કેમ આર્થિક રીતે સમૃદ્ધ કોમ હોવાથી તેઓ પિતાના જ સમૂહ સાથે બેટીવ્યવહાર રાખતા. મોલે સલામ ગરાસિયા મૂળે રાજપૂત જમીનદાર હતા. તેઓએ ઇસ્લામને સ્વીકાર કર્યો, પરંતુ પિતાના હિંદુ પર પરાગત રિવાજ અને કેટલીક સાંસ્કારિક વિશેષતાઓ ચાલુ રાખી. તેઓ મૃતદેહને મુસ્લિમ રિવાજ પ્રમાણે દફનાવે છે, પરંતુ મોટા ભાગની હિંદુ રીતરસમો એમનામાં ચાલુ છે.૫૫ ગુજરાતની ઈમામશાહી કામોમાં પણ હિંદુઓને અનેક રીતરિવાજ ચાલુ હતા. ઈમામશાહ અને એમના વંશજોએ ધર્માતર કરાવેલ અનુયાયીઓને મુસ્લિમ કેમોના રિવાજ પ્રમાણે અનુસરવાની ફરજ પાડી ન હતી. પરિણામે જ્ઞાતિવાદની ભાવના અને હિંદુ રીતરિવાજ તથા એમની વાણી વર્તણૂક અને પોશાક સહિત તમામ બાબતોમાં તેઓ અન્ય મુસ્લિમ કોમોથી જુદા પડે છે. એમના લગ્નના રિવાજે Page #306 -------------------------------------------------------------------------- ________________ ૯ મું] સામાજિક સ્થિતિ [૨૭૫ પતે ધમતર કર્યા પહેલાં પોતે જે જાતિના હતા તે જાતિના રિવાજો પ્રમાણે ચાલુ રાખ્યા હતા. મતિયાઓમાં મૃત શરીરને બાળવામાં આવે છે, પરંતુ બાકી રહેલાં હાડકાંને દાટવામાં આવે છે. ૫૪ ખોરાક અને પોશાક એ સમયને સામાન્ય મુસલમાન લાંબું કરતું, અને સદરો પહેરત અને માથા ઉપર પાધડી (અમ્મામા) બાંધતા. તેઓએ ભારતના મૂળ રહેવાસીઓ જેવો પહેરવેશ ચાલુ રાખ્યો હતો. અલબત્ત ઉલમાઓની પાઘડીઓ જુદા પ્રકારની રહેતી. સ્ત્રીઓ પાયજામ કરતું અને દુપટો પહેરતી ને બુરખો રાખતી. પણ ગુજરાતી મુસલમાનો માંસાહાર તો કરતા, પરંતુ એ સાથે એમને ખોરાક ખાસ કરીને ખીચડીને હતો. અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં રાત્રે અને સુરતમાં સવારે ખીચડી ખાવાનો રિવાજ હતો. રાત્રે ખીચડી ખાવાનો રિવાજ ઘણા વખતથી ચાલ્યો આવતો હતો. અહમદશાહ ૧ લે અને હજરત શેખ અહમદ. ખદ બંને રાત્રે ખીચડી ખાતા હતા.૫૮ એ ઉપરાંત તેઓને સમોસાં મીઠાઈઓ અને ખાંડ-ઘી–ચોખાની વાનગીઓ ખાવાનો વિશેષ શોખ હતો. સુલતાન મુઝફફરશાહ ૩ જાના સમયમાં લેકે નાસ્તામાં મીઠાઈ ખાતા હતા. જમી રહ્યા પછી પાન અને અત્તર લેવાનો રિવાજ પણ હતો.પ૯ ધાર્મિક ઉત્સવ | મુસ્લિમ ધર્મપ્રેમી પ્રજા છે, તેથી તેઓ અનેક ધાર્મિક અને સામાજિક ઉત્સવ તથા તહેવારો ઊજવતા. મેહરમ રમજાન-ઈદ અને બકરી-ઈદ સિવાયના બીજા પવિત્ર દિવસ શિયાઓ અને સુનીઓ જુદા જુદા પાળતા હતા. • મોહરમ અને તાજિયા, આશુરા, બારાવફાત, શબે મેરાજ, શબે બરાત, શબે કદ્ર. રમજાન ઈદ, બકરી-ઈદ વગેરે તેઓના પવિત્ર તહેવાર હતા. તેઓ આ બધા તહેવારને ખૂબ જ આદર અને ઉત્સાહથી ઊજવતા. શિક્ષણ ગુજરાતમાં સતત સમય દરમ્યાન મુસલમાનોની વસ્તી ગામેગામ અને શહેરે શહેરમાં સારી એવી સંખ્યામાં થઈ હતી. કેટલાંક શહેરોમાં તો દસ દસ હજારની વસ્તી હતી. અસલ હિંદુસ્તાની સલથી ઉત્પન્ન થયેલાં બાળકોને “બયાસરા” કહેતા. બયાસરા એટલે “બે જુદી નસલનાં સ્ત્રીપુરુષ દ્વારા ઉત્પન્ન થયેલ ઓલાદ”. આવાં બાળકો માટે તાલીમની જુદી વ્યવસ્થા જરૂરી હતી અને તેથી એમને માટે દરેક સ્થળે મદરેસાની સ્થાપના કરવામાં આવી હતી. સુલતાન અહમદશાહ ૧ લાના સમયમાં ઘણી મદરેસા સ્થાપવામાં આવી હતી. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૦) સતનત કાલ મૌલાના સૈયદ અબુ ઝફર નદવી સાહેબે ગુજરાતમાં સ્થપાયેલ આવી અનેક મદરેસાઓનાં નામ અને તેઓને ટૂંકે પરિચય “ગુઝરાતી તમતી તારી માં આપે છે. એવી મદરેસાઓમાં “મદરેસાએ શાહઆલમ, મેંગ્લરકા મદરેસા (માંગરોળ શહેરમાં સ્થપાયેલ મદરેસા) અને “મદરેસાએ આલિયા અલવીઆ” વગેરે સેંધપાત્ર છે. આ ઉપરાંત ગુજરાતમાં અનેક પુસ્તકાલય (કિતાબખાન) પણ હતાં. ગુજરાતમાં સ્વતંત્ર ઇસ્લામી હક્ષ્મતની સ્થાપના થતાં અનેક વિદ્વાને તથા મહાત્માઓ સુલતાનના દરબારમાં આવવા લાગ્યા. એમના સંસર્ગથી પ્રેરાઈને સુલતાન અહમદશાહે એક શાહી કિતાબખાનું શરૂ કર્યું. સુલતાન મુહમ્મદશાહ બિન મહમદશાહે (ઈ.સ. ૧૪૫૧) “મદરેસા એ શમએ બુરહા ની અને આ શાહી કિતાબખાનામાંથી કેટલાંક પુસ્તક ભેટ આપ્યાં હતા. આવા કિતાબખાનાંઓમાં ઉસમાનપુરાનું કિતાબખાનું, સરખેજનું કિતાબખાનું તથા શાહઆલમનું કિતાબખાનું મુખ્ય છે. સલતનતના સમયમાં આ રીતે તાલીમની ઘણી સારી વ્યવસ્થા હતી. મને રંજન મુસલમાને માટે મને રંજનની પણ વ્યવસ્થા હોવાનું જણાય છે. ઘર બહાર ની રમતમાં શિકાર અને ઘોડેસવારી મુખ્ય હતાં. મનોરંજન માટે લડાયક મરઘાં, ઘેટાં બટેર(quails) અને સુખં(red wax bills)ને પરસ્પર લડાવી એ ઉપર દાવ લગાવવાનું એમને પસંદ હતું. - ઘરમાં રમવાની રમતમાં ગંજીફો અને શેતરંજ મુખ્ય હતાં. એ ઉપરાંત તેઓ ચૌસર અને પચ્ચીસીની રમતો પણ રમતા. શેતરંજ રમવાની ઈરાની અને હિદી રીતે જુદી હતી. ઈરાની રીતને “ ઝરાફ” કહેતા અને હિદી રીતને જોરાબાજી' કહેતા.૧૪ પેગંબર સાહેબને સંગીત પસંદ ન હતું, તેથી સંગીતને ધંધો મુસલમાનમાં આબરૂદાર ગણાતો નથી. એમ છતાં શોખને ખાતર બધી કામોમાં કેટલાંક સ્ત્રીપુરુષો સંગીત શીખતાં અને ખાનગી સંગીતના જલસામાં ભાગ લેતાં. તેઓને મોટે ભાગે ગઝલે ગાવાનું પસંદ હતું અને સિતારને શોખ હતો.પ Page #308 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ પાટીપ ૧. ‘વિમલપ્રબંધ', ખ’ડ ૨, કડી ૮૧-૮૨, ‘જિરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ', ૧૬ શ્રી, ર. ભીં. જેટ મનિયા' એ વાળંદ હોય એવી સંભાવના જણાવે છે (‘ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ ખ. ૧, પૃ. ૨૩૬, પાદટીપ ૧), પર’તુ આગળ ઉપર જોઈશું તેમ, આ કાલમાં વાળંદનેા ‘નાપિત’ તરીકે અલગ ઉલ્લેખ થયેલા છે જ, તેથી ‘મનિયા’ શબ્દ તેલમાલિસ અને ચ'પી કરનાર અલગ વર્ગ માટે પ્રત્યેાજાતા હોવાની સભાવના વધુ છે, એવી રીતે ગાંછા’એ ઘાંચી હાવાનુ' શ્રી જોટ સૂચવે છે પણ શીશ સંપ્રદ(પૃ. ૨૨૭)માં આ શબ્દ ગંઅ' તરીકે પ્રયેાજાયા છે ને એના અથ† વાંસના ટોપલા સૂ'ડલા વગેરે બનાવનાર' આપ્યા છે, જે અહીં ઉપર્યુક્ત લાગે છે, ♦ સુ'] (૨૭૦ ૨. ઇ. ત્રિ. ત્રિવેદી, ગુજરાતના મુસ્લિમકાલીન સ`સ્કૃત અભિલેખામાંથી મળતી માહિતી’, વિભાગ ૨, પૃ. ૬૬૬-૬૭ ૩. વિ. સં. ૧૪૭૮(ઈ. સ. ૧૪૨૨)માં માણિકયસુંદરસૂરિએ રચેલા ‘પૃથ્વીચન્દ્રચરિત'(ઉલ્લાસ ૫, ૫*કિત ૮૬—૯૬)માં આ ૮૪ જ્ઞાતિએનાં નામ મળે છે. જુએ મુનિ જિનવિજયજી (સંપા.), પ્રાચીન ગુજરાતી ગદ્ય-સંદર્ભ", પૃ. ૧૫૫. ૪. ‘ખાિય ખગ્ગુ ન લિંતિ, સાહસિયહ સાહસુ ગલઇ (સમરારાસુ,૬). ૫. ઇ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, ૩, ૬૬૫ ૭, ‘વિમલપ્રા ધ’, ખંડ ૨, કડી ૬૩-૭૨ ૬. અસાઈત, ‘હુ‘સાઉલી', ૩-૪૫ ૯. એજન, ખડ ૩, કડી ૬૬ ૯. એજન, ખંડ ૨, ૩ડી ૭૫ ૧૦. મા. મ. શાહ, નરસિ’હ મહેતા પૂર્વેના પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વ્યકત થતું સમાજજીવન’, પૃ. ૪૭-૪૮, ૩૦૫-૧૧ ૧૧. ઇ.વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૬૬૮ ૧૨. ‘વિમલપ્રખ’ધ’, મ`ડ ૩, કડી ૪-૧૬ ૧૩. બા. મ. શાહ, ઉપર્યુક્ત, પૂ. ૫૨-૬૫ ૧૪. એજન, પૃ.૬૧-૬૨ ૧પ. એજન, પૃ. ૫૩ ૧૬. ભા. જ. સાંડેસરા, ‘જિમણવાર–પરિધાન--વિધિ, વણૅ ક–સમુચ્ચય', ભાગ ૧, પૃ. ૧૭૩ ૧૭. જલેબી અરખી ઝલ્લાખિયા' પરથી આવેલેા શબ્દ છે અને એના ઉલ્લેખ ૧૫ મી સદીથી મળે છે—ભા. જ. સાંડેસરા અને ૨. ના. મહેતા, વણુ ક-સમુચ્ચય’, ભાગ ૨, પૃ. ૧૧, પાદટીપ ૨ ૧૮. ગુજરાતમાં ઇંડરી ઈડલી છેક ૧૨ મી સદીથી જાણીતી હેાવાનુ જણાય છે.—એજન, રૃ. ૧૮, પાદટીપ ૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ સતનત કાલ ૨૦૮) । ૧૯. એજન, પૃ. ૧૯, ખા. મ. શાહ, ઉપપ્પુ ક્ત, પૃ. ૧૬૬ ૨૦. મા. મ. શાહ, ઉપયુક્ત રૃ. ૧૫૮ ૨૨-૨૩. ‘વિમલપ્રબંધ', ખ`ડ પ, કડી ૯૨ ૨૪. સભવતઃ આ સમયે મે'દીના ઉપયોગ થતા હેાવાનુ` જણાતું નથી.—જુએ ખા. મ. શાહ, ઉપયુકત, પૃ. ૧૬૨. [ત્ર. ૨૧. એજન, પૃ. ૧૬૦ ૨૫. કે. કા. શાસ્ત્રી (સ’પા.) ‘વસન્તવિલાસ' (ફાગુ) કડી ૪૦-૫૩, ૫૫, ૫૭-૫૯, ૬૨, ૬૮; ધી. ધ. શાહ, વિમલપ્રખ’ધ, અધ્યયન, પૃ ૧૨૭ ૨૬. ખા. મ. શાહ, ઉપયુક્ત પૃ. ૧૨૩-૩૧ ૨૭. વિમલપ્રબંધ’, ખંડ ૩, કડી ૨૩૨૭; ખા. મ. શાહ, ઉપયુક્ત, પૃ. ૭૦ ૨૮. એજન, ખ’ડ ૩, કડી ૩૦-૩૪ અને ખ’ડ ૪, કડી ૩૭ ૨૯. એજન, ખંડ ૪, કડી ૩૫-૩૭ ૩૦. ધી. ધ. શાહ, ઉપયુક્ત, પૃ. ૧૧૯-૧૨૦; ખા. મ. શાહ, ઉપયુક્ત, પૃ. ૭૨-૭૭ ૩૧. સ્ત્રીનાં સાહસયોગો વિશે સોપાનવૃત્તિવત્ । જુએ હ. ગં. શાસ્ત્રી, ધાળકાની વાવના શિલાલેખ’, ‘‘સ્વાધ્યાય”, પુ. ૧, પૃ. ૮૪–૮૭; વળી સતીપ્રથાનાં બીજા દૃષ્ટાંતા માટેજુએ D. B. Diskalkar, Inscriptions of Kathiawad, Nos. 51, 52, 72, 99; ‘ભાવનગર પ્રાચીન શેાધસ ગ્રહ’ માં આપેલી લેખચિમાં ક્રમાંક ૭૩, ૧૨૧, ૧૯૬; કે. કા. શાસ્ત્રી, ‘અનુશીલન', પૃ. ૫૭-૫૮. ૩૨. J. Chaube, History of Gujarat Kingdom, p. 82 ૩૩. ‘લપદ્ધતિ', પૃ. ૪૪-૪૭; શ્રીધર વ્યાસ, ‘રળન-ઇન્દ્’, ७ ૩૪. હ`સાઉલી, ૪-૬૬ ૩૫. ખા. મ. શાહ, ઉપયુક્ત, પૃ. ૧૩૦-૩૧ ૪૪. એજન, પૃ. ૫-૬ ૪૬. ટુભાઈ ર. નાયક, ઉપયુક્ત, પૃ. ૩૦૦ ૪૭. કરીમ મહમદ માસ્તર, ઉપર્યુક્ત, પૃ. ૧૭–૧૮ ૪૯. S. C. Misra, op. cit., p. 13 ૩૬. માણિકચસુદંર, ઉપર્યુક્ત, ઉલ્લાસ ૪, ૫ ́કિત ૨૦-૨૨ ૩૭ થી ૪. ધી. ધ. શાહ, ઉપયુક્ત, પૃ. ૧૨૨-૨૩ rn. Cited by S. C. Misra, Mulism Communities in Gujarat, pp, 6-7 ૪૨. ટ્ટભાઈ ર. નાયક, મધ્યયુગીન ભારત', ખંડ ૨, પૃ. ૩૦૦ ૪૩. કરીમ મહમદ માસ્તર, મહાગુજરાતના મુસલમાને’, ભાગ ૧-૨, પૃ. ૫-૬ ૪૫. એજન, પૃ. ૧૭-૧૮ ૪૮. એજન પૃ. ૧૭-૧૮ Page #310 -------------------------------------------------------------------------- ________________ મું સામાજિક સ્થિતિ [૨૭૯ 40. M. S. Commissariat, A History of Gujarat, Vol. 1, p. 25 ૫. s. C. Misra, op. cir, p. 137 પર–૫૩. કરીમ મહમદ માસ્તર, ઉપર્યુક્ત, પૃ. ૫૩ ૫૪. એજન પૃ. ૫૩ પય. ૨. મી. જેટ, એજન, ખંડ ૧-૨, પૃ. ૪૨ 45. M. S. Commissariat, op.cit., pp. 139-140 ५७. मौलाना सैयद अबु झफर नदवी साहेब, गुजरात की तमद्दनी तारीख, पृ. १८७ ૫૮-૫૯. પગન, પૃ. ૧૮૨ ૬૦. કરીમ મહમદ માસ્તર. ઉપર્યુક્ત, પૃ. ૫૦૧ ११-६२. मौलाना सैयद अबु झफर नदवी साहेब, उपर्युक्त, पृ. १९४ ૬૩. gઝન, પૃ. ૨૧૮ ૬૪. કરીમ મહમદ માસ્તર, ઉપર્યુક્ત, પૃ. ૫૯૧૫૯૨ ૫. એજન, પૃ. ૫૯૬ Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ આર્થિક સ્થિતિ સતનત કાલ દરયાન રિસોર હજાર ગામ ને થોડાં શહેરોમાં વસેલા ગુજરાતમાં ખેતી અને વેપાર એ બે મોટા ધંધા હતા. આ બંને ધંધા એવા ખલ્યા હતા કે એ સમૃદ્ધિ અને સેંધવારીને જમાને હતો. ઘઉં ચેખા જવ જુવાર ચણા તલ જેવાં ધા તથા કેરી શેરડી અંજીર દ્રાક્ષ દાડમ કાગદી-લીંબુ કેળાં નાળિયેર તડબૂચ રાયણ જેવાં ફળ પણ પુષ્કળ પ્રમાણમાં પાકતાં. ર જાત જાતની કેરીના સ્વાદથી પરદેશીઓ તો આફરીન થઈ જતા.૩ શેરડી તે એટલી બધી પાકતી કે એને ભાવ પણ પુછાતો ન હતો. શાકભાજી પણ સારા પ્રમાણમાં થતી ફીરોજશાહ તુગલુકે મહેસૂલ વગેરેની જે સુવ્યવસ્થા કરી તેને પરિણામે દેશમાં કાયમી સોંઘવારી થઈ. મહમૂદ બેગડાની વ્યવસ્થાએ પણ ભાવની સપાટી સારા પ્રમાણમાં નીચા રાખી હતી. એક ર્દેિશ પ્રમાણે ફીરોજશાહના શાસનમાં ઘઉં આઠ “જિતલ'ના એક મણ મળતા, જ્યારે ચણા ચાર “જિતલ'ના મણના ભાવે વેચાતા. બીજા નિર્દેશ અનુસાર ઈસવી સનના ૧૪મા શતકમાં ઘઉં છ આને મણ, જવ ચાર આને મણું, ચેખા સાડા-સાત આને મણ, ચણા બે આને ભણ, ખાંડ એક રૂપિયે મણ તથા સાકર સવા રૂપિયે મણના ભાવે મળતી, જ્યારે ઊંચી જાતનાં ભેંસ કે બળદને ભાવ બે રૂપિયા હતો સ્વાભાવિક રીતે દૂધ-ઘીની છત હતી અને ખાવાપીવાની ચીજોની દુકાને પણ પુષ્કળ હતી. મીઠાઈઓ તથા સૂકાં ફળ બગડ્યા વિના ગુજરાતથી મક્કા સુધી જતાં.• આમ ખેતીમાં મબલખ પાક ઊતરતો હતો એમ લાગે છે, પરંતુ યુદ્ધોના એ કાલમાં આક્રમક સૈન્ય આજુબાજુના ખાલસા પ્રદેશને પાયમાલ કરતું, જેમાં ખેતીને પણ નાશ થતો. ૧૧ કપાસ સારા પ્રમાણમાં થતો હાઈ પ્રાચીન કાલથી જ ગુજરાતમાં કાપડઉદ્યાગ ખીલ્યો છે. એ સમયમાં રચાયેલા “વર્ણકમાં વિવિધ પ્રકારનાં Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ગુ] આર્થિક સ્થિતિ [૨૦૧ વસ્ત્રાની યાદી આપેલી છે તે ઉપરથી કાપડ ઉદ્યોગના વૈવિધ્યયુક્ત વિકાસને ખ્યાલ પાવી શકે એમ છે.૧૨ આ નામેામાંનાં કેટલાંક તે સ્પષ્ટ રીતે અખીફારસી મૂળનાં છે. ગુજરાતા છાટાને મેાટો વેપારમલાા તથા પૂર્વના દેશો સાથે હતેા.૧૩ જરીના આરી-ભરતની હુન્નરકલા પણ ખૂબ વિકસી હતી. ઈ.સ. ૧૫૧૪ માં ગુજરાત આવેલા ક્િર`ગી એલચીએને અમદાવાદમાં જરીના આરીભરતના ઝભ્ભા પહેરા (વામાં આવ્યા હતા અને એમના માણસાને રંગીન મલમલના ઝભ્ભા આપવામાં આવ્યા હતા. ૧૪ મિઞાત-રૂ-મરી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ગુજરાતના હુન્નરની કીતિ ઈરાન તુરાન રામ અને સીરિયા સુધી વિસ્તરી હતી. ૧૫ લગભગ બધા સુલતાનેાના નામના સિક્કા પડેલા. આ માટે કેટલીક ટંકશાળા ચાલતી હતી; જેમ કે અમદાવાદ અહમદનગર(હિંમતનગર) મુસ્તફાબાદ(જૂનાગઢ) મુહમ્મદાબાદ (ચાંપાનેર ) વગેરે. ૧૬ હુમાયૂ એ ઈ.સ. ૧૫૧૫ માં ચાંપાનેર-પ ગાઢ યું. તે પછી ત્યાં એણે પેાતાના ચાંદીના તથા તાંબાના સિક્કા પડાવેલા. એમાંના એક ઉપર ચાંપાનેર હિં. સ. ૯૪૨ માં જિતાયું એ ઉલ્લેખ ઉપરાંત એનું ‘શર્ટૂન-મુર્રમ” એવુ નામ આપેલું છે, જ્યારે બીજા એકમાં હૂઁ મ યાન' (એ જમાનાનું શહેર) એવુ લખ્યુ છે. ૧૭ આ કાલખંડના સિક્સ એનાં લખાણ ખિત ખેા વજન આકાર વગેરેને અભ્યાસ કરતાં એવી પ્રતિ થાય છે કે બંગાળ માળવા અને જૌનપુરન સુલતાનેાના સિક્કાએની સરખામણીમાં ગુજરાતના આ સિક્કા પણ કેટલોક આતમાં આગવી લાક્ષણિકતા ધરાવતા હાઈ એછા રસપ્રદ નથી,૧૮ સલ્તનત કાલના બધા ાિગ્મામાં મહમૂદ બેગડાના ‘મહમૂદી' સૌથી વધારે લૈપ્રિય અને લાંબા સમય સુધી પ્રચલિત રહ્યા હતા. શ્રીધરાચાર્યના ગણિતસાર' ઉપર વિ. સ. ૧૪૪૯(ઈ.સ. ૧૩૯૩) માં રાજકીતિ મિત્રે લખેલી જૂની ગુજરાતી ટીકામાં નાણાં અને તેલમાપનાં કાષ્ઠક આપેલાં છે, જેમાં ધાન્ય સુવર્ણાદિ કુંકુમાદિ અને ઘી-તેલનાં તાલમાપ તથા જમીનનાં માપતા સમાવેશ થાય છે. ગુજરાતીએ એમનાં વેપાર-વાણિજ્યની કુશળતા માટે પ્રાચીન કાલથી જ પ્રસિદ્ધિ પામ્યા છે. ગુજરાતની વેપારી પ્રવૃત્તિ ઈ.સ. પૂર્વે ૩૦૦૦ થાયે જૂના છે એમ ઇજિપ્તની કામાંથી નીકળેલી સિંધુ નામની મલમલ અને ગુજરાતની ગળી ઉપરથી સિદ્ધ કરવા પ્રયત્ન થયે છે, ૧૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨) સતત કાલ [>, આબુકર્કના પત્રમાં જણાવેલું છે કે ગુજરાતના કિનારાની હદ પ્રભાસ પાટણથી માહીમ અને ચેવલ સુધી છે અને એની લંબાઈ ૧૩૦ લીગ છે. • ઈ.સ. ૧૫૦૩ માં આવેલા ઇટાલિયન મુસાફર હ્યુંડે વિકો ડી વર્થેમાએ પણ ચેવલ સુધી ગુજરાતની સત્તા હતી એવું સ્પષ્ટ જણાવ્યું છે. ૨૧ ગુજરાત ચોરાસી બંદરના વાવટા તરીકે જાણીતું છે. એની ગણતરી કરતા મિત-ગમી જણાવે છે કે એમાં ૨૩ ગુજરાત-સૌરાષ્ટ્રનાં બંદર અને બાકીનાં ૬૧ હિંદ અરબસ્તાન વગેરેનાં બંદર સમજવાં, પરંતુ ગુજરાતના કિનારાનાં ઉલ્લિખિત બંદરની સંખ્યા ૨૩ કરતાં વધી જાય છેઃ અગાસી ઉતા કે નવાનગર કાવી કેલવાડ ખંભાત ગાંધાર ઘોઘા ચેવલ ચેલ જંજીરા જાફરાબાદ કે મુઝફફરાબાદ ડુમસ તારાપુર દમણ દહાણું દીવ પીરમબેટ પુરમીન કે પુરમિયાણું પ્રભાસપાટણ કે સોમનાથ, બાકર ભરૂચ મગદળ મહુવા માંગરોળ માહી–મુંબઈ રાંદેર રાજપુર લાહરી વલસાડ વસઈ શિયાળબેટ સુરત અને હોટ. ખંભાત ભારતનું મુખ્ય બંદર હતું. દસમી સદીથી એ સોળમી સદીમાં સતનતના અંત સુધી લગભગ પાંચ સદી સુધી એ સમસ્ત દેશનું મોટામાં મોટું અને સર્વથી સમૃદ્ધ બંદર રહ્યું.૨૩ અખાતના મેટા જુવાળથી દરિયે પુરાવાને લીધે ગુજરાતનું વેપાર માટેનું સર્વશ્રેષ્ઠ સ્થળ છતાં ખંભાત નૌકાસૈન્ય માટે નકામું થઈ ગયું હતું અના આ કાલખંડમાં દીવ સૌથી વધારે સગવડવાળું બંદર બન્યું હતું.૨૪ ગુજરાતના મીરે બહર અર્થાત નૌકાસેનાપતિ મલિક અયાઝે દીવને જ પિતાનું મથક રાખ્યું હતું.૨૫ ૨૦૦ યુદ્ધજહાજોને કાલે ત્યાં રહેતો હતો. આમ સલામતી હોવાથી ત્યાં વેપાર પણ વધે અને જૂની દેશી વસ્તી ઉપરાંત ધનવાન પરદેશી વેપારીઓ પણ ત્યાં આવીને વસ્યા હતા, એટલે ૧૪ મી થી ૧૬ મા શતક સુધી દીવ પ્રથમ વર્ગનું બંદર હતું. ૨૭ નાના બેટ ઉપર વસેલા આ મહત્ત્વના બંદરને સૌરાષ્ટ્રના કિનારા સાથે સાંકળોથી બાંધી મલિક અયાઝે વહાણ માટે સગવડ કરેલી, જેને “સાંકળકાટ' કહેતા.૨૮ એ ચારે બાજુ કેટવાળું તોપખાનાથી સુરક્ષિત શહેર હતું. ૨૯ ઈ.સ ૧૫૧૫ માં આવેલા ફિરંગી મુસાફર બાબાસાએ મલબાર ઈરાન અરબરતાન અને આફ્રિકાના કિનારાનાં બંદર સાથેના દીવના વેપારનું વિગતવાર વર્ણન આપ્યું છે, આયાત-નિકાસની વસ્તુઓ ગણાવી છે, અને કાચા તથા તૈયાર માલનું વર્ણન કરી જણાવ્યું છે કે વેપારથી રાજાને થતી મોટી આવક આશ્ચર્યજનક હતી.૩૦ રાતા સમુદ્રના દ્વાર સમું એડન, ઈરાની અખાતમાંનું ઘોડાના વેપારનું મુખ્ય સ્થળ હેરમઝ અને હિંદના કિનારાની Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું. આર્થિક સ્થિતિ (૨૮૩ મધ્યમાં આવેલ ગેવા-આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રના કિનારે આવેલા દીવના બેટનું એક મધ્યવતી કેંદ્ર તરીકે ખાસ મહત્વ હતું અને તેથી જ ફિર ગીઓએ તેને કબજે કરવા માટે એમના ઈતિહાસમાં સવથી ભારે કહેવાય એવાં નૌકાયુદ્ધ ખેલ્યાં.૩૨ છેવટે ઈ.સ. ૧૫૩૫ માં બહાદુરશાહે એમને દીવમાં કિલ્લે બાંધવાની પરવાનગી આપી.૩૩ ૧૫૩૯ મ બંદરની જકાતનો ત્રીજો ભાગ ફિરંગીઓને મળ્યો અને ૧૫૪૬ના નવેમ્બરમાં તેઓ દીવ કાયમનું જીતી ગયા.૩૫ ત્યારબાદ ૧૫૪૮ માં સંધિ થતાં દીવની સ્થિતિ સુધરી અને ૧૦૦ વહાણો, ૬૦૦૦નું લશ્કર અને ૪૦૦૦ સવારે ત્યાં રહ્યા. આ ઉપરાંત હિંદુ વસ્તી જુદી.૩૭ દીવના ઈ.સ. ૧૫૪૬ ના બીજા યુદ્ધ વખતે ગુજરાતનું તાપખાનું ઉત્તમ હતું.૩૮ ત્રણ તે બહુ મોટી તોપ હતી, જેમાંની એક નવાઈની ચીજ તરીકે પિટુગલ મેકલાયેલી, સેન્ટ જુલિયનના કિલ્લામાં રાખવામાં આવી, જે દીવની તપ' તરીકે પ્રખ્યાત છે. ૩૯ ગુજરાતી લકર પાસે પથ્થર ફેકતું યંત્ર હતું, જેનાથી ફિરંગીઓ ડરતા. એક ફ્રેંચ એ ચલાવતે તેણે ૩૦ પથ્થર કિલામાં ફેંકેલા. એના મૃત્યુ પછી બીજાને એ ન ફાવતાં ઊલટી દિશામાં પથ્થર ફે કાતાં એ બંધ કરવું પડેલું. • ઈ.સ. ૧૫૪૦ પહેલાં સુરત કરતાં સામે કાંઠે આવેલું રાંદેર વધારે સમૃદ્ધ હતું એને ફિરંગીઓએ બાળ્યા પછી એ શહેર ઘસાતું ગયું અને સુરતની વૃદ્ધિ થઈ ફિરંગી ત્રાસ સામે બચાવ માટે મહમૂદ ૩ જાના સમયમાં સુરતને કિલ્લે બંધાયો ૪૧ - ઈ.સ. ૧૫૩૨ માં ફિરંગીઓ સામે રક્ષણ માટે બહાદુરશાહે વસઈને મજબૂત કિલ્લે બંધાવ્યો, પણ તેઓ જીત્યા અને ૪૦૦ પ લઈ ગયા. વસઈની આસપાસથી વહાણ બાંધવા માટે ઉત્તમ જાતનું વલસાડી સાગનું લાકડું મળતું હતું.૪૨ ૧૫૩૪ ના ડિસેમ્બરમાં બહાદુરશાહે શરમભરેલી સંધિ કરી આસપાસના પ્રદેશ તથા આવક સાથે વસઈ ફિરંગીઓને આપી દેતાં ગુજરાતનાં વહાણોને ત્યાં મહેસૂલ ભરવું પડતું અને “મનવાર” પણ ગુજરાતનાં બંદરોએ બનાવી ન શકાય એવી શરત થઈ હતી.૪૩ * તાપી તટનું મગદલ્લા બંદર હસબીઓથી વસેલું હતું. ફિરંગીઓએ એને ઉજજડ કરી મૂકયું ત્યારે માત્ર એક હાથ કાપેલા માણસને બચવા દીધે!૪૪ એ પછી જ્યાં દરિયાઈ વેપારથી સમૃદ્ધ ધનવાન લેકે સારાં મોટાં મકાનમાં રહેતા હતા તે નર્મદાતટના હાંસોટ બંદરે સ્ત્રીઓ સહિત સર્વની તેઓએ કતલ કરેલી.૪૫ દીવ પડયું ત્યારે સામે કિનારે આવેલ નવાનગર-ઊના સમૃદ્ધ થતું હતું. એને મજબૂત કિલ્લે બાંધવામાં આવ્યો.૪૬ Page #315 -------------------------------------------------------------------------- ________________ સતનત કાલ [પ્ર. કાવી અને ગધાર બંદર હતાં. ઘંઘા મોટું શહેર હતું, પણ વહાણોને ચાર માઈલ દૂર લંગરવું પડતું; ત્યાંથી નાની હેડીમાં ધામાં જવાનું. ૪૭ ગાધારમાં વાણિયા વેપારી અને ખાસ કરીને જેનોની વસ્તી વધારે હોય એમ લાગે છે.૪૮ પુરમીન કે પુરમિયાણી બંદરનો ઉલ્લેખ ખાસ નોંધવા જેવો છે. આ બંદરના વેપારીઓને ઈમારતી લાકડાને વેપાર માહીમ તારાપુર વગેરે બંદરો સાથે હતો ૪૯ ગુજરાત મક્કાનું દ્વાર ગણાતું. હજ કરવા જનારને ગુજરાતનાં બંદરોથી જ જવું પડતું. મલિક અયાઝ, એને પુત્ર મલિક તુવાન અને પછી મુસ્તફા રૂમખાન જેવા કુશળ નૌકા-અધિકારીઓના અધિકારમાં ગુજરાતનાં બંદર ઘણે અંશે સલામત હતાં.૫૦ “તારીd--fહાદુરશાહીને કર્તા ખંભાતનો દર (customs officer) હતો, એ પરથી દીવના મુખ્ય નૌકાધ્યક્ષ ઉપરાંત દરેક બંદરે અમલદારે હશે એમ જણાય છે.પ૧ આ બંદરો દ્વારા ગુજરાતને વેપાર ધમધોકાર ચાલતો હતો. પાટણ જેવા સમુદ્રથી સો માઈલ દૂરના શહેરમાં પણ નાવિક–ખારવા માટેનો અલગ મહેલે હેય એ જ ગુજરાતની વહાણ અને સમુદ્રને લગતી પ્રવૃત્તિ કેવી સારી હશે એને ખ્યાલ આપે છે.પર વેપાર અને એનાં મુખ્ય અંગે–વહાણવટા અને નાણાવટા વિશે ઇતિહાસમાં ઠેર ઠેર છૂટાછવાયા ઉલ્લેખ મળે છે.૫૩ તત્કાલીન સાહિત્ય પણ દરિયાઈ વેપારની સાક્ષી પૂરે છે. ઈ.સ. ૧૩૩૬ માં રચાયેલા કક્કસૂરિ કૃત “નામિનાનિનોઢાર-પ્રવધૂ'માં આ પ્રદેશના બધા નિવાસીઓ પુષ્કળ બંદરેએ અવધ વ્યવસાય કરીને પણ અઢળક ધન મેળવે છે એવું સ્પષ્ટ વિધાન કરેલું છે.૫૪ ૧૫મા શતકના “શ્રીપાલચરિત'માં સાંબી નગરીના ધવલ શેઠનું જે વર્ણન આપવામાં આવ્યું છે તે ગુજરાતના વહાણવટાના જ્ઞાન માટે ઉપયોગી છે. આ શેઠ પાસે ભરૂચમાં એક “મધ્યમ જુગ” નામનું સોળ કૂપ અથત ડાળ(mast)વાળું વહાણ, ચાર ‘લઘુગ' નામનાં ચાર ચાર કૂપવાળાં, ૧૦૦ વડસફર' નામનાં, ૫૪ સિલ્લી નામનાં, ૫૦ ‘આવત્તા' નામનાં અને ૩૫ “ખુરપા” નામનાં વગેરે કુલ ૫૦૦ વહાણ હતાં. નાખુદા અને માલમ જેવાં આજે ય વપરાતાં વહાણના અમલદારોનાં નામ પણ આ સંદર્ભમાં મળે છે. આવા ઘણા વેપારી વિવિધ બંદરેએ હતા.૫૫ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૦ બુ] આર્થિક સ્થિતિ [૧૯૫ અમદાવાદનું જરીકામ તથા કિનખાબનું કામ પ્રશ ંસા પામી ચૂકયું હતુ.પ અને એની પાસેનું સરખેજ પશ્ચિમ ભારતનું ગળીનું મુખ્ય મથક ગણાતું હતું.પછ સરખેજની આ ગળી છેક યુરેાપ જતી.૫૮ કાશીમાં બનેલી સુંદર પાધડીએ આ બદરા દ્વારા ઈરાન અને તુર્કસ્તાન સુધી પહેાંચતી.પ૯ ભરૂચમાં રેશમી કાપડના સારે વેપાર ચાલતા હતા.ક॰ દિલ્હીનું કાપડ ગુજરાતમાં આવતું તે સંભવત: વિદેશ માકલવા માટે જ હશે. ૧ યુરાપ સાથેના વેપાર માટે ભાગે અમે દ્વારા રાતા સમુદ્રનાં બંદરાએ થઈને થતેા હતેા,કરે જે ફિરંગીએથી સહન ન થતાં તેએએ નવે રસ્તે ભારત સાથેના વેપાર વધારવા મુસલમાના સાથે આથડીને પણ ભગીરથ પ્રયત્ન કર્યાં.૬૩ ગુજરાતનું કાપડ એ સમયે દુનિયાભરમાં પ્રસિદ્ધ હતું. ૬૪ મેવાડના એસવાલ જ્ઞાતિના તેાલાશાહના પુત્ર કર્માંશાહને। કાપડને વેપાર દેશાવરા ખાતે બહુ મોટા હતા એટલે એનુ ઉપનામ ‘દાર્શી' પડયુ હતુ.. પ ચાંચિયાને ઉપદ્રવ આ દરિયાઈ વેપારમાં કાઈ વાર અવરોધરૂપ બની જતા. ૧૪ મી સદીના પીરમબેટના મેાખડાજી ગ।હેલનાં ચાંચિયા તરીકેનાં પરાક્રમ બહુ જાણીતાં છે. ૬૬ પાછળથી પીરમબેટના ચાંચિયા હાંશિયાર દરિયા ખેડનાર નાવિકા અને વેપારીએ બની ગયા હતા એ હકીકત રસપ્રદ છે.‘૭ ચાંચિયાએને વશ કરવા નૌકાસૈન્યા રહેતાં, એટલું જ નહિ, પણ વેપારીયે પેાતાનાં વહાણામાં લડાઈ માટેની તૈયારી રાખતા. ૬૮ મહમૂદ બેગડાના સમયમાં ગુજરાતનું વહાણવટુ', નૌકાસૈન્ય તેમ જ દરિયાઈ વેપાર ઘણાં જ વધ્યાં.૬૯ બહાદુરશાહની કતલ પછી ગુજરાતની સમુદ્ર ઉપરની સત્તા ઘટી, છતાં લોકાના સાહસને લીધે એની વેપાર પર બહુ અસર થઇ નહિ.૭૦ હિંદમાં ગુજરાતનુ નૌકાસૈન્ય શ્રેષ્ઠ હતું.૭૧ જરૂરિયાત પ્રમાણેનાં વિવિધ પ્રકારનાં વહાણુ પણ સારા પ્રમાણમાં બનાવાતાં. દીવ ગયા પછી સુરત ભરૂચ દમણ અને ખંભાતમાં સાગના લાકડાનાં મજબૂત ૧૫૦૦ લડાયક વહાણુ બાંધવા ખાં આવ્યાં હતાં.૭૨ બળવાન નૌકાસૈન્યને પ્રતાપે ગુજરાતના દરિયાઈ વેપાર આ સમયે ટોચ પર પહોંચ્યા હતા.૭૩ ગુજરાતના પાટનગર અમદાવાદને અમૂલ ઝલે ‘દુનિયાનું બજાર' કહ્યું છે.૭૪ સિંકદર લાદી કહેતો કે ગુજરાતના સુલતાનની જાહેોજલાલી એના તાબાનાં ગુજરાતનાં ૮૪ બંદરાના પરવાળાં તથા મેાતીના વેપાર પર આધાર રાખે છે.૭૫ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬) સલ્તનત કાલ [પ્ર. ગુજરાતમાં આયાત થતા માલમાં ઘેડા સેપારી ગુલાબજળ પિસ્તાં કિસમિસ દ્રાક્ષ સોનું રૂપું તાંબુ સુરમો વગેરેનો સમાવેશ થતો. અરબી ઘોડા યમન બેહરીન અને ઈરાકથી આયાત કરાતા. સોપારી મલબારથી આવતી.૭ દીવમાં દમારકસથી ૧૩૦૦ (કે ૧૬૦૦) મણ ગુલાબજળ આવેલું ૭૮ ખંભાતમાં આયાત થતા માલમાં સોનું રૂપું તાંબુઘોડા અને સુર વગેરેનો સમાવેશ થતો.૭૯ ગુજરાતની છીંટની મોટી નિકાસ દીવ બંદરેથી મલાક્કા તથા પૂર્વેના દેશો ખાતે થતી.૮• સરખેજની ગળીની નિકાસ પણ જુદા જુદા દેશોમાં સારા પ્રમાણમાં થતી. મક્કામાં એ સારી : ખપતી. ફિરંગીઓએ જ્યારે આ ગળીના વેપારને થંભાવી દીધે ત્યારે એના ભાવ મકકામાં વધી ગયા: એક કરંડિયે ૨૦૦ સેનામહારના ભાવે ખપતા. ભાતની નિકાસ થતી વસ્તુઓમાં સુંઠ કપાસ ગૂગળ સુગંધા પદાર્થ, ખાંડ ગળી બારીક કાપડ લાખ આમળાં રેશમી કાપડ અને ચામડાં વગેરેને સમાવેશ થતો. આ માલ મોટે ભાગે ઈરાન અરબસ્તાન આફ્રિકા અને ચીન વગેરે ખાતે જ.૮૧ આ કાલખંડનાં આબાદ નગરમાં પાટણ(નહરવાલા) અમદાવાદ(અસાવલ), ખંભાત ડભોઈ વડાદરા ભરૂચ સુરત રાંદેર નવસારી સુલતાનપુર નંદરબાર ધોળકા માંગરોળ સોમનાથ પાટણ વેરાવળ જૂનાગઢ અને ગાંડળ હતાં.૮૨ ફિરોજશાહ તુગલકે મહેસૂલને લગતા સુધારા કર્યા તેથી દેશમાં કાયમની સાંઘવારી થઈ એ આપણે ઉપર નોધ્યું.૮૩ ત્યાર બાદ ગુજરાતમાં અહમદશાહે વાંટાની પ્રથા દાખલ કરી. રાજ્યની આવકનો મોટો ભાગ બંદરોની મહેસૂલ અને જકાતથી મળતા.૮૪ દીવના બંદરી મહેસૂલને બધે હક ગુજરાતના સુલતાન ને હતો ૮૫ આમ ગુજરાતના સલ્તનતના સમગ્ર કાલખ ડના આર્થિક માળખાનું અવલોકન કરતાં પ્રતીતિ થાય છે કે એ સમય સાંધવારી અને સમૃદ્ધિને હતો. ગુજરાતનો સાગરકાંઠે વેપારથી છલકાઈ રહ્યો હતો અને મધ્યભાગ ધાન્યથી ઊભરાઈ રહ્યો હતા.૮ ઈ.સ. ૧૫૧૫ માં હુમાયૂએ ચાંપાનેર-પાવાગઢ જીત્યું ત્યારે ત્યાંથી એને જગતના સર્વ દેશોમાંથી ગુજરાતના સુલતાનોએ ભેગું કરેલું અઢળક દ્રવ્ય પ્રાપ્ત થયું હતું.૮૭ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મુ. આર્થિક સ્થિતિ ૨િ૭. પાદટીપ ૧. ઇમામુદ્દીન સરરૂદીન દરગાહવાલા, “ચૌદમી સદીનું ગુજરાત', “ફાધર્સ ગુજરાતી સભા સૈમાસિક,” પુ. ૬, પૃ. ૫૫૯, આ ગણના “ તાતુક યર'માં ઇતિહાસકાર વન્સ્ટાફે આપેલી છે એવી નેધ અહીં કરવામાં આવી છે. ૨૫. ઈ.સ. દરગાહવાલા, ઉપર્યુક્ત, પૃ. ૫૬૦ ૬. ૨. ભી. જેટ, ગુજરાતને પ્રાચીન ઇતિહાસ; ઇસ્લામ યુગ”, ખંડ ૧, પૃ. ૧૭૨; Elliot, History of India As Told by its own Historians, Vol. III, p. 355 - ૭. ૨. ભી. જેટ, ઉપર્યુકત, ખંડ ૧, ૫. ૧૧, Elliot, op. cit, pp. 90 and [344-345 ૮. ઈ. સ. દરગાહવાલા. ઉપર્યુંકત, પૃ. ૫૬૦ ૯. એજન, ૫. પ૬૧ ૧૦. ર. ભી. જેટ, ઉપયુંકત, ખંડ ૩, ૫. ૭૫૯ તથા એની ઉપરની પાદટીપ ૬૯ ૧૧. એજન, ખંડ ૨, પૃ. ૪૯૬-૪૯૭ ૧૨. ભે. જ. સાંડેસરા અને ૨. ના. મહેતા, 'વર્ણક-સમુચ્ચય', ભાગ ૨, પૃ. ૧૪-૧૪૮ ૧૩. ૨. ભી. જેટ, ઉપર્યુંકત, ખંડ ૩, પૃ. ૬૭૪-૬૭૫; R. s. Whiteway, The Rise of portuguses Power in India, 1497-1550, p. 191 ૧૪. ૨. ભી. જાટ, ઉપર્યુક્ત, ખંડ ૩, પૃ. ૬૮૦ ૧૫. એજન, ખંડ ૨. પૃ. ૩૦૫ ૧૬. વિગત માટે જુઓ પ્રકરણ ૮ નું પરિશિષ્ટ. ૧૭. ૨. ભી. જેટ, ઉપર્યું કત, ખંડ ૩, પૃ. ૭૪૯ ૧૮. ભા. લા. માંકડ, ‘ગુજરાત સલતનતના સિક્કાઓ, પથિક, પુ. ૧૨. અં. ૧૦, પૃ. ૩૬ ૧૯. ૨. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૪, પૃ. ૧૦૪૬; મિ. હ્યુઈટ (Mr. Heuit)ના Journal of the Royal Asiatic Society of Great Britain and Irelandમાં મુદ્રિત થયેલા લેખના આધારે Bombay Gazetteer, Vol. 1 ના પૃ. ૧૧ ઉપર લીધેલી નોંધ ૨ ૨૦. એજન, ખંડ ૪, પૃ. ૬૮૪; R. s. Whiteway, op. cit., p. 308 ૨૧. એજન, ખંડ ૪, પૃ. ૧૯૬૪; Konkan History, Bombay Gazetteer, Vol. I, Part II, p. 31 ૨૨. એજન, બંડ ૪, પૃ. ૧૦૬૪; મિરાત- અલૂમી (ગુજરાતી ભાષાંતર), પૃ. ૧૪-૧ ૨૩. વિગતો માટે જુઓ આ પ્રકરણને અંતે આપેલું પરિશિષ્ટ. Page #319 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત ફાલ 13. ૨૨૯] ૨૪. ૨. ભી. જોટ, ઉપર્યુકત, ખ`ડ ૩, પૃ. ૮૭૪-૮૭૫ ૨૫. એજન, ખંડ ૨, પૃ. ૪૯૦ ઉપરની પાદટીપ ૨૫ તથા રૃ. ૪૯૮; ખ`ડ ૪, પૃ. ૧૬૪ ૨૬. Z. A. Desai, Relations of India with Middle-Eastern Countries, during the Sixteenth and Seventeenth centuries', Journal of the Oriental Institute, Vol. XXIII, Parts 1-2, p. 81, n. 6 ૨૭. ૨. ભી. જોટ, ઉપર્યું કત, ખંડ ૩, પૃ. ૮૭૪-૮૭૫ ૨૮. એજન, ખંડ ૩, પુ. ૮૭૬ ૨૯. એજન, ખડ ૩, પૃ. ૮૭૫; M. S. Commissariat, Studies in the History of Gujarat, p. 4 (ઈ.સ. ૧૫૦૪માં આવેલા ઇટાલિયન મુસાફર હ્યુરે વિકા ડી વમાએ કરેલા વનને એક ભાગ). ૩૦. ૨. ભી. જોટ, ઉપર્યું`કત, ખંડ ૩, પૂ. ૮૭૫–૮૭૬ ૩૧. એજન, ખ’ડ ૩, પૃ. ૬૭૦-૬૦૨ ૬૨. એજન, ખંડ ૩, પૃ. ૮૭૫ ૩૩. એજન, ખંડ ૩, પૃ. ૭૭૧-૭૭૨,R. S. Whiteway, op. cit., p. 240 ૩૪. ૨. ભી. જોટ, ઉપર્યુક્ત, ખંડ ૩, પૃ. ૮૩૮ તથા તે પરની પાદટીપ ૨૩-૨૪; Whiteway, op. cit., p. 266; M. S. Commissariat, A History of Gujarat, Vol. 1, p. 412; F. C., Danvers 'The Portuguese in India', Vol. 1, p. 436 ૩૫. ૨. ભી. જોટ, ઉપર્યુક્ત, ખ'ડ ૩, પૃ. ૮૫૯, M. S. Commissariat, Studies in the History of Gujarat, p. 37; R. S. Whiteway, op. cit., pp. 313-314; F. C. Danvers, op. cit., Vol. I, p. 476 ૩૬. ર. ભી, જોટ, ઉપર્યું`કત, ખંડ ૩, પૃ. ૮૭૩ ૩૭. એજન, ખંડ ૩, પૃ. ૮૭૪, પાદટીપ ૧૫ ૩૮. એજન, ખંડ ૩, પૃ. ૮૪૬ ૩૯. એજન, ખંડ ૩, પૃ. ૭૮૩ ૪૦. એજન, ખ’ડ ૩, પૃ. ૮૫૧ તથા એ પરની પાદટીપ ૫૫; R. S. Whiteway, op. cit,, p. 307 ૪૧. ૨. ભી. જોટ, ઉપર્યુકત, ખ'ડ ૩, પૃ. ૮૨૪-૮૨૫ ૪૨, એજન, ખંડ ૩, પૃ. ૭૬૭-૭૬૮; F. C. Danvers, op. cit., Vol. I, pp. 402-404 ૪૩, ૨. ભી, જેટ, ઉપર્યુક્ત, ખંડ ૩, પૃ. ૭૭૦ ૪૪. એજન, ખ’ડ ૩, ૫, ૮૫૪-૮૫૫; M. S. Ccmmissariat, Studies in the History of Gujarat, p. 31 ૪૫. ૨. ભી. જેટ, ઉપર્યંત, ખંડ ૩, પૃ. ૮૫૫; M. S. Cormissariat, op. cit., p. 32 Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મુJ આર્થિક સ્થિતિ [૨૮૯ ૪૬. ૨. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૩, પૃ. ૮૬૨ ૪૭. ૨. ભી. જોટ, ઉપર્યુક્ત, ખંડ ૧, પૃ. ૨૫-૧૮૬ ૪૮. એજન, ખંડ ૩, પૃ. ૮૬૧ ઉપરની પાદટીપ ૮૬ ૪૯. એજન, ખંડ ૩, પૃ. ૮૪ર ૫૦. ૨. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૩, પૃ. ૭૬૩ ૫૧. એજન, ખંડ ૪, પૃ. ૧૦૬૭; fમજ્ઞાત રૂસિવારી, (ગુ. અનુ), પૃ. ૨૪૪ પર. ૨. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ, ૪, પૃ. ૧૫૮-૧૦૫૯; A. Forbes, Rasmala New edition, p. 192 ૫૩. ૨. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૪, પૃ. ૧૦૪૧-૧૦૪૨ ૫૪. નિવાસી ગ: સર્વે અનુ મરિપુ . ___व्यवसाये कृतेऽल्पेऽपि नि:सीमश्रियमश्नुते ॥ -नाभिनन्दनजिनोद्धारप्रबन्ध, २.४८ વળી જુઓ, ૨. ભી. જેટ, ઉપર્યુક્ત ખંડ ૪, પૃ. ૧૦૬૩. પપ. ૨. ભી, જેટ, ઉપર્યુક્ત ખંડ ૪, પૃ. ૧૦૬૨-૧૦૬૩ ૫૬, કિશોરલાલ કોઠારી, “પ્રાગૈતિહાસિક અને ઐતિહાસિક કાળનું નૌકાબળ’, પથિક, પૃ. ૧૩, અંક ૨, પૃ. ૧૯ બ ૫૭. એજન, પૃ. ૧૯ બ ૫૮. એજન, પૃ. ૧૯ બ-૨૦ અ ૫૯. એજન, પૃ. ૨૦ અ ૬૦, ર. ભી. જોટ, ઉપર્યુક્તખંડ ૩, પૃ. ૮૬૨-૮૬૩; M. S. Commissariat, Studies in the History of Gujarat, pp. 42–43 ૬. ૨. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૨, પૃ. ૫૪૧ તથા એ પરની પાદટીપ ૫૯; મિત્રત - fસરો’(ગુ. અનુ.), ૫. ૧૧૨-૧૨૩; “તાત- ગવરી” (ગુ. અનુ.), પૃ. ૨૭૦-૨૭૮ ૬૨. ૨. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૩, પૃ. ૬૬૫ ૬૩. એજન, ખંડ ૩, ૫, ૬૬૫-૬૬ ૬૪. એજન, ખંડ ૨, પૃ. ૮૭૨; R. S. Whiteway, op. cit, p. 314 ૬૫. ર. ભ. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૩, પૃ. ૭૧૭ ૬૬-૬૭. એજન, ખંડ ૪, પૃ. ૧૦૬૪ ૬૮. ર. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૪, પૃ. ૧૦૬૫; “ મિગત રૂ- સિરી” (ગુ. અનું), પૃ. ૧૨૭ ૬૯. એજન, ખંડ ૪, પૃ. ૧૦૬૪ ૭૦ એજન, ખંડ ૪, પૃ. ૧૦૬૬ ૭૧. એજન, ખંડ ૩, પૃ. ૮૪ર ઉપરની પાદટીપ ૪૨ ૭૨. એજન, ખંડ ૩, પૃ. ૮૪ ૭૩. એજન, ખંડ ૪, પૃ. ૧૦૬૬ ૭૪. એજન, ખંડ, ૪. પૃ. ૧૦૭૦ તથ' એ પરની પાદટીપ ૮૧ ઈ-૫-૧૯ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦]. સલ્તનત કાલ પિ, ૫. એજન, ખંડ ૩, પૃ. ૭૩૭ તથા ખંડ ૪, પૃ. ૧૦૬૭ ૭૬, ઈ. સ. દરગાહવાલા, ઉપર્યુક્ત. પૃ. ૫૬૦ ૭૭. એજન, ખંડ, ૫૪૨ તથા એ પરની પાદટીપ ૬૨ મિન્નાત-ફ- સિરી (અનું), પૃ.૧૨૪ ૮. ૨. ભી. જોટ, ઉપર્યુક્ત, ખંડ ૩. પૃ. ૧૫ તથા પાદટીપ ૮૯, ખંડ ૪, પૃ. ૧૦૬૭; fમગાત સિરી (ગુ. અનું), પૃ. ૨૪ ૭૯. ૨ ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૪, પૃ. ૧૫૯-૬૦; ગુજરાત સર્વસંગ્રહ', પૃ. ૧૫૨, ૨૫૫ ૮૦. ૨. ભી. જોટ, ઉપર્યુક્ત. ખંડ ૩, પૃ. ૬૭૪-૬૭૫; R. s. Whiteway, op. cil, pp. 191-192 ૮૧. એજન, ખંડ ૪, ૫, ૧૦૫૯-૬૦; ગુજરાત સર્વસંગ્રહ, પૃ. ૧૫૨, ૨૫૫ ૮૨. ઈ. સ. દરગાહવાલા, ઉપર્યુક્ત, પૃ. ૫૫૯ ૮૩. જુઓ પાદટીપ ૬ અને ૨. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૧, પૃ. ૧૭૧-૧૭૨. ૮૪. એજન, ખંડ ૩, પૃ. ૭૦૯ ૮૫. એજન, ખંડ, ૩, ૫, ૭૭૧-૭૭૨ ૮૬. ઈ. સ. દરગાહવાલા, ઉપર્યુક્ત, પૃ. ૫૫૭ ૮૭. ૨. મી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૧, પૃ. ૭૪૯ Page #322 -------------------------------------------------------------------------- ________________ શિશ ખંભાત—ગુજરાતનું મશહૂર બંદર સલ્તનત કાલમાં ખંભાત મશહૂર બંદર હતું, સાલકી ફાલમાં ૧ મહીસાગર સંગમ પાસે ૬ ઠ્ઠી− મી સદીમાં નગરક (નગરા) વહીવટી મથક હતું. ૧ એ પછી મહીના મુખને પટ સાંકડા થતાં નગરાની દક્ષિણે ખંભાત અ વસ્યું હતું. દસમી સદીથી અરબ મુસા ખંભાતને એક સારા બંદર તરીકે “ઉલ્લેખ કરે છે.૨ સિદ્ધરાજ જયસિંહના સમયમાં ત્યાં પારસીએ તથા મુસલમાની પણ વસ્તી હતી. કુમારપાલના અને વસ્તુપાલના સમયમાં ત્યાં જૈન ધર્મ પણ સારા પ્રમાણમાં પ્રચલિત હતેા.૪ ઉત્તર હિંદુસ્તાનના મુસ્લિમા મક્કે હજ કરવા બદરથી જતા.૫ સેોલંકી કાલમાં ખ`ભાત પશ્ચિમ ભારતનું મહત્ત્વનું બંદર હતું. ખંભાતના જોડા પરદેશ જતા. આસપાસથી કપાસ કાપડ ગળી સૂંઠ વગેરે આવતું. માળવાવી ખાંડ આવતી તે ઉત્તર હિંદમાંના મુલતાનથી પણ માલ આવતા. ખ ંભાતથી માત્ર વડાામાં પશ્ચિમમાં ઈરાન અભસ્તાન અને આફ્રિકાનાં બંદરાએ જતા ને પૂર્વમાં કારામ`ડા કિનારાથી માંડીને છેક ચીન સુધી જતા. જગતના દરેક દેશની ચીજો ખંભાતમાં મળતી અને ખંભાત થઈને એની આયાત તથા નિકાસ થતી. ઈરાની અખાતમાંનાં બંદરાથી ઘેાડાની ધણી મેાટી આયાત થતી. ખંભાત હિ ંદનાં સહુથી મોટાં બદામનું એક ગણાતુ. સાલ ક રાજ્યના નૌકાસૈન્યનું એ વહુ... મથક હતું. ૬ સલ્તનત કાલમાં અલાઉદ્દીન ખલજીના સેનાપતિ નસરતખાને ખંભાત પર ચડાઈ કરી ત્યાંના વેપારીઓ પાસેથી જવાહીર અને બીજી કિ ંમતી વસ્તુએ પડાવી હતી. મલિક કાફૂર ‘હજાર દીનારી' નન્નતખાનને ખંભાતથી મળ્યો હતેા તે એ સુલતાનના માનીતેા થયેા હતેા. ત્યારે વિદેશીએ ગુજરાતને ખંભાતના રાજ્ય' તરીકે ઓળખતા એટલુ ગુજરાતમાં ખંભાતનું મહત્ત્વ (વસ) હતું. અહીં એક સુંદર અને ભવ્ય જુમા મસ્જિદ બંધાઈ હતા. તગીના બળવાને શમાવવા . Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨હર સતનત કાલ [પ્ર. ૧૦ ભું મુહમ્મદ તુગલક ખંભાત આવ્યો હતો. નાઝિમ ઝફરખાને રાતીખાનના જુલમે સામે ફરિયાદ કરનાર ખંભાતના વેપારીઓને ખંભાત જઈ સંતેષ આપ્યો હતો. દિલ્હી સલતનતના અમલ દરમ્યાન ખંભાતના બંદર તરીકેના ઉલ્લેખ મળતા નથી. બન્ને બતૂતા ચીન જતાં ઈ.સ. ૧૩૪૫ માં ખંભાત આવે તે ખંભાતની સુંદર મસ્જિદોને અને શહેરની સુંદરતાને નિર્દેશ કરે છે.’ ગુજરાતની સ્વતંત્ર સહતનતના અમલ દરમ્યાન ખંભાત ગુજરાતના નૌકાસૈન્યનું એક મોટું મથક હતું. અહીંનાં નૌકાસૈન્ય ચાંચિયાઓને વશ કરતાં પંદરમી સદીમાં ખંભાતના વેપારની જાહોજલાલી હતી. અમદાવાદરૂપી લંડનનું એ લીવરપુલ હતું. યુરોપ અને એશિયાના દેશમાં આખું હિંદરતાન ત્યારે ખંભાતના નામે ઓળખાતું. ઉત્તર હિંદુસ્તાન માટે એ મક્કાનું દ્વાર હતું. સોળમી સદીની શરૂઆતમાં આવેલો યુરોપીય મુસાફર બારબોસા ખંભાત શહેરની સમૃદ્ધિનું વિગતે નિરૂપણ કરે છે ને ખંભાતના વેપાર વિશે નોંધે છે કે ત્યાંના વેપારીઓ મબાસામાં ઘર કરીને રહે છે, ખંભાતનાં વહાણમાં પિતાને માલ આવે છે ને સોફાલા અને દક્ષિણ આફ્રિકામાં ૨૦૦ માઈલથી દૂર અને કેપ ઍફ ગુડ હોપ સુધી જાય છે. આ વેપારીઓ ખંભાતને રંગીન ભાલ આફ્રિકાના અંદરના લેકોને આપી બદલામાં જોખ્યા વગર સોનું લે છે ને એ ઉપર સો ટકા ઉપર નફે કરે છે. મબાસામાં ખંભાતનાં ઘણાં વહાણ આવે છે. ખંભાતથી ઘેડા એટલા બધા આવતા ને જતા કે આશ્ચર્ય થાય. ખંભાતનાં વહાણ એટલાં બધા ને એવડાં મોટાં આવે છે અને એટલે બધે માલ લાવે છે કે એની કિંમતને વિચાર કરતાં ગભરામણ થઈ જાય.” ઈરાની અખાતના હરમુઝ સંદરની આવક ખંભાત સાથેના વેપાર ઉપર જ આધાર રાખતી. એડનને ખંભાત સાથે મોટા વેપાર હતો. પેડુમાં ખંભાતનું કાપડ અને રેશમી પટોળાં બહુ જતાં. આવામાં પણ ખંભાતને ઘણો માલ જતો. મલાક્કા જાવા અને ચીનમાં પણ ખંભાતથી ઘણુ ચીજોની આયાત થતી. ૧૧ સ્થાનિક ઉદ્યોગ-ધંધા ખંભાતમાં દક્ષિણ ગુજરાતમાંથી તથા દેશાવરોથી અકીક મંગાવીને એમાંથી સુંદર ચીજો ઘડવાને ઉદ્યોગ પ્રાચીન કાલથી ખીલ્યો છે. એના ઉલ્લેખ ખાસ કરીને ૧૬મી સદીમાં મળે છે. અકીકને ઘડવાની અને પોલિશ કરવાની હુન્નર-કલા માટે ખંભાત ત્યારથી ખાસ મશહૂર છે. અકીકમાંથી ઘડેલી ત્યાંની વિવિધ ચીજોની ચીન અરબરતાન અને યુરોપમાં ઘણી નિકાસ થતી. ખંભાતમાં કાપડ Page #324 -------------------------------------------------------------------------- ________________ પરિ] ખંભાત-ગુજરાતનું મશહુર બંદર ૨૩ ને ઉદ્યોગ પણ સારો ખીલ્યો હતો. ખંભાતમાં કુશળ વણકરની ઘણી વસ્તી હતી. અહીં મીઠું પકવવાને ઉદ્યોગ પણ સારો હતો.૧૨ મુખ્ય નિકાસ ખંભાતથી અકીકની કલાકૃતિઓ પરદેશમાં નિકાસ થતી, તે ત્યાં ખંભાતી પથ્થરની ચીજો” તરીકે ઓળખાતી. અનાજમાં ખંભાતથી ગુજરાતના ઘઉં મલબાર અરબસ્તાન અને આફ્રિકા જતા. એમાં માળવાના ઘઉને પણ સમાવેશ થત હતો. ચોખા સિંધ કાંકણુ મલબાર અરબસ્તાન અને આફ્રિકા જતા. બાજરી મલબાર અને આફ્રિકા જતી. દાળ અને તલ મલબાર જતાં. કપાસ મલબાર અને અરબસ્તાન જતું. સૂઠ અને મરી ઈરાન જતાં. ખંભાતનું અફીણ ઈરાન વગેરે બાજુ તેમજ મલબાર પેગુ અને મુલાકામાં જતું. ગુજરાતની ગળીની ખંભાતથી ઈરાની અખાત બાજુ ઘણી નિકાસ થતી. ખંભાતથી કંકણ અને મલબાર બાજુ ઘેડ નિકાસ થતા. આ ઘોડા કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપરાંત અરબસ્તાનના પણ હશે. ખંભાત આ કાલમાં ઘોડાના સોદાગરનું ખાસ મથક હતું એમ જણાય છે. ૧૩ કાપડને ખંભાતને મોટામાં મોટો વેપાર હતો. વર્થેમા નામે મુસાફર લખે છે કે દર વર્ષે સુતરાઉ તેમજ રેશમી કાપડ ભરેલાં ૪૦ થી ૫૦ મોટાં વહાણ દેશાવર જતાં. બારબોસા ઝીણું તેમજ જાડા-બંને જાતના કાપડની નિકાસને ઉલ્લેખ કરે છે. એમાં કામળા તથા શેતરંજીનો સમાવેશ થતો. સીઝર ફ્રેડરિક લખે છે કે છાપેલા સફેદ અને રંગીન કાપડની એટલી બધી જાતો બનતી કે ગણી શકાય નહિ. ફિરંગીઓ મરી વગેરે તેજાના લાવી બદલામાં ખંભાતથી કાપડ ભરી જતા. એ લેકે ખંભાતને “દુનિયાનું વસ્ત્ર” કહેતા, કેમકે ખંભાતથી એટલું બધું કાપડ દેશાવર જતું કે એનાથી એ વખતની આખી દુનિયાનાં માણસોને ઢાંકી શકાય.૧૪ કાપડ ઉપરાંત સૂતર રેશમ નકશીદાર-પેટીઓ મણકા લાખ અને હાથીદાંતની વસ્તુઓની પણ અહીંથી નિકાસ થતી. ગૂગળ વગેરે દૂર ચીન બાજુ જતો ને એ “ખંભાતના સુગંધી દ્રવ્ય” તરીકે ઓળખાતે ૧૫ ખંભાતમાં પોખરાજ ગોમેદ સુગંધી તેલ લાખ હરડે બહેડાં આંબળાં અને કાગળને ધંધે પણ સારે ચાલતો. ૧૬ માયા જમીન માર્ગ ખંભાતમાં માળવાથી ઘઉં', દક્ષિણ ભારતથી હીરા અને સિંધ-કચ્છ બાજુથી ગૂગળ આવતો; લહેરથી રેશમ, કાબુલથી ઘોડા તથા આંબળાં તેમ બીજા મેવા આવતા.૧૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪). સતનત કાલ પ્રિ. ૧૦મું જમીન માર્ગે અમદાવાદ મારફતે ઘણે માલ આવતો. લહેર દિલ્હી અને આગ્રાથી પણ અમદાવાદ થઈ માલ આવતો તે મોટે ભાગે રાધનપુરને રસ્તે આવતો. અમદાવાદથી દર અઠવાડિયે બસે ગાડાને કાફલા સાથે નીકળતો, કેમકે રસ્તામાં રાજપૂતો અને કાળીઓનો ઘણો ભય હતો. ચોકિયાત ઉપરાંત જામીન તરીકે ભાટ પણ સાથે રહેતા ને કાફલાને હરક્ત આવે તો ત્રાગું કરતા. ૧૮ સમુદ્ર માર્ગે એડનથી તાંબું સીસું પારો ફટકડી અને હિંગળકની આયાત થતી. સોનુંરૂપું આફ્રિકા અને ઈરાન અખાતનાં બંદરથી આવતું. મલબારથી લોખંડ, થાઇલેન્ડ(સિયામ)થી કલાઈ, ને મીઠું તથા ગંધક હુરમુઝ બાજુથી આવતાં. જુદી જુદી જાતનું જવાહર પેગુ શ્રીલંકા અને ઈરાનથી આવતું. મલબારથી ચેખા એલચી પાન સોપારી અને નારિયેળ આવતાં. અફીણ મજીઠ માયાફળ ખજૂર વગેરે અરબસ્તાન અને ઈરાનથી આવતાં. તેજાના અને સુંગધી પદાર્થો મેલ્યુકસ પેગુ બાંદા તિર બનિ સુમાત્રા જાવા શ્રીલંકા મલબાર અને કાચીન–ચીનથી આવતા. ઈરાની અખાતના બંદરોથી ઘોડાની ઘણી મોટી આયાત થતી. હાથીદાંત મોટે ભાગે આફ્રિકાથી આવતો ને ખંભાતમાં એના ચૂડા બનતા. કાચબાની ઢાલ અને કેડી માલદ્વીપથી અને રંગમાં વપરાતી કબૂતરની હગાર આફ્રિકાથી આવતી. પેગુ અને માબાનથી લાખની અને જાવાથી કસ્તૂરીની આયાત થતી. આફ્રિકા સોકોટ્રા અને માલદ્વીપથી અંબર આવતું. ઢાકાથી બારીક મલમલ આવતું, જ્યારે મખમલ અને ગરમ કાપડ યુરોપ બાજુથી રાતા સમુદ્રમાં થઈને આવતું. ૧૯ ખંભાતના વેપારીઓ - ખંભાતમાં સ્થાનિક વેપારીઓ ઉપરાંત વિદેશી વેપારીઓ વસતા, તેમાં એલેકઝાન્ડ્રિયા દમાસકસ અને તુર્કસ્તાનના વેપારી ઘણા હતા. અરબો વગેરે મુસલમાને ઉપરાંત ફિરંગીઓ વગેરે યુરોપીઓ પણ હતા. એમાં હિંદુઓ ઉપરાંત મુસલમાને પણ ખંભાતના વતની થઈ ગયા હતા. અહીં દલાલ વગર કંઈ વેપાર થતું નહિ. ખાસ કરીને વિદેશી વેપારીએ તો દલાલ વગર કંઈ ધંધો કરી શકતા નહિ. દરેક ચીજની આપલે માટે દલાલની જરૂર પડતી. સીઝર ફ્રેડરિક નોધે છે કે ખંભાત ઊતર્યા પછી એક સારો દલાલ શોધવો પડે છે. એ લોક આબરૂદાર હેય છે. એમના હાથ નીચે ૧૫ થી ૨૦ ગુમાસ્તા હોય છે. વેપારી વહાણ ઉપરથી ઊતરીને પિતાના માલની યાદી દલાલના હાથમાં મૂકી દે છે, દલાલ એના ઉતારામાં ખાટલા ગોળી માટલાં વગેરેની સગવડ કરી આપે છે કે એને માલ વહાણ માંથી ઉતરાવી ઘેર લાવે છે. દલાલ વેપારીને વેચવાની તથા ખરીદવાની વસ્તુ Page #326 -------------------------------------------------------------------------- ________________ પરિ. ખંભાત–ગુજરાતનું મશહુર બંદર ૨૯૫ એના ચાલુ ભાવ આપે છે. વેપારના કહેવા મુજબ માલ વેચી કે ખરીદી આપે છે, જકાત વગેરે લાગા ચૂકવી આપે છે. ગમે તેટલે વખત લાગે તો પણ દલાલ વગર જાતે કંઈ કામ થતું નથી.૨૦ ખંભાતના વેપારીઓ વેપારધંધા માટે અન્ય સ્થળોએ પણ વસતા, દક્ષિણ ભારતમાં પ્રાચીન કાલીકટ અને ડામોલમાં ખંભાતના વેપારીઓ જુદા લત્તામાં સારા ઘરમાં રહેતા ને પોતાના પ્રદેશના રિવાજ પાળતા. પરદેશમાં હેમુઝ બંદરે તેનજ આફ્રિકામાં મબાસા અને મોલી દામાં અહીંના વેપારી હતા. ઘણું વિદેશી મુસાફરો આ વેપારીઓ હોશિયાર અને ભરોસાપાત્ર હોવાનો અભિપ્રાય આપે છે, જ્યારે બીજા કેટલાક તેઓ કંજૂસ અને છેતરનારા હોવાનું જણાવે છે. ૨૧ બંદરની પડતી મહમૂદ બેગડાના રાજ્યકાલના પાછલા ભાગમાં ફિરંગીઓએ અરબી સમુદ્રના કિનારાનાં બંદરો પર આક્રમણ શરૂ કર્યા હતાં. ગોવામાં પિતાના પગ મજબૂત: કર્યા પછી આગળ જતાં દીવમાં પગપેસારો કરી કિલ્લે બાંધવા કોશીશ કરી હતી.. ગુજરાતના સુલતાન પાસેથી વસઈ મેળવ્યું હતું. ગુજરાતનાં વહાણોને દેશાવર : જતાં વસઈ જઈ ફિરંગી પરવાનો મેળવે પડતો ને દેશાવરથી પાછા ફરતાં પણ વસઈ આવી જકાત આપવી પડતી. ગુજરાતનાં બંદરામાં યુદ્ધ માટેનાં વહાણું. બાંધવાની મનાઈ થઈ. બહાદુરશાહના સમયમાં ફિરંગીઓને દીવમાં કિલ્લો બાંધવાની પરવાનગી મળી અને આગળ જતાં દમણું બંદર પણ કબજે કર્યું, પરિણામે ખંભાતને આફ્રિકા ઈરાન અને દક્ષિણ ભારતનાં બંદરે સાથે વેપાર ઘટતો ગયો. વળી બહાદુરશાહના મરણ પછી ગુજરાતની સલતનત છિન્નભિન્ન થઈ ગઈ. એમાં ખંભાત રસૈયદ મુબારક બુખારીના, એમના મરણ પછી અમીર ઇતિમાદખાનના ને છેવટે ભરૂચના ચંગીઝખાનના હાથમાં આવ્યું હતું, પરંતુ ચંગીઝખાનનું ખૂન થયું ને ત્યાં જદૂ જહારખાન હબસીની સત્તા પ્રવર્તે. ઈતિમાદખાને મુઘલ બાદશાહ અકબરને ગુજરાત પર ચડાઈ કરવા નિમંત્રણ આપ્યું ને ગુજરાત પર મુઘલ બાદશાહની સત્તા પ્રવંત. અકબરે અમદાવાદનો કબજે લઈ ખંભાતમાં પિતાની આણ પ્રવર્તાવી, પરંતુ પહેલાં મિરઝા મુહમ્મદ હુસેને અને પછી સુલતાન મુઝફરશાહે ત્યાં ઉપદ્રવ કર્યો, ૨૨ પણ છેવટે ત્યાં મુઘલ સત્તા દઢ થઈ. આ રાજકીય સંજોગોની વિષમતાને લઈને પણ ખંભાતના વેપારને ફટકો પડશે. ૧૬ મી સદીના પાછલા ભાગમાં સિંધમાં ઠઠ્ઠા બંદરનું મહત્ત્વ વધતું જતાં મુલતાન પંજાબ અને ઉત્તર હિંદનો ઘણો વેપાર ખંભાતને બદલે એ બંદરેથી થવા લાગ્યો.૨૩ આ અરસામાં મહી વગેરે નદીઓના કાંપને લઈને ખંભાતના Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬] સલ્તનત કાલ [પ્ર. ૧૦સુ' અખતના મથાળાને ભાગ પુરાતા જતા હોવાથી મેાટાં વહાણેને ઘેલા લ ગરવું પડતુ તે ત્યાંથી ખંભાત સુધીની માલની હેરફેર નાના મછવાઓમાં કરવી પડતી. નાનાં વજ્રાણ પણ માત્ર પૂત્તમ અને અમાસની મેાટી ભરતી વખતે જ ખંભાતના બારામાં આવી શકતાં.૨૪ મુત્રલ અમલ દરમ્યાન ખંભાત બંદરની આવક ઘણી હતી તે વિદેશી રાજાએ મુવલ શહેનશાહને ખંભાતના રાજા' તરીકે સએધતા ૨૫ પાછળથી ખંભાતના અખાતમાં અંદર તરીકે ખંભાતની પડતી થઇ હતી, ચાંચિયાગીરી અને લૂંટફાટને લઈને ખ ંભાતના વેપાર ઘટી ગયા હતા, ને અખાતના મુખમાં આવેલા સુરત ખંદનું મહત્ત્વ વધતું કહ્યું, `ાત ...તે સુતા ના હાથ નીચે મૂકવામાં આવ્યું; એને વહીવટ સુરતના મુસદ્દીના હાથ નીચેને નાયબ મુત્સદ્દી કરતા. ખંભાતમાં અંગ્રેજો અને વલદાએ પોતપેાતાની કાડી સ્થાપી, પરંતુ તેની મુખ્ય કેડી સુરતમાં હતી. ખભાતનુ" વહાણવટુ જે સલ્તનત કાલમાં એશિયામાં સર્વોપરિ હતુ. તે ૧૯ મી સદીમાં છેક નજીકનાં બંદરે પૂરતું સીમિત થઈ ગયું. અખાતનું બારુ વધુ ને વધુ પુરાતું જતાં બંદરના ધક્કા ખ`ભાતથી દૂર ખસતા ગયે!, મુંબઈ-વડાદરા રેલવે અમદાવાદ સાથે તેડાતાં વેપાર અને વહાણવટાના મથક તરીકે ખ ભાતનું ખારું લગભગ બંધ થઈ ગયું..૨૬ પાદટાયા . ૧ ગ્રંથ ૧, પૃ. ૩૮૮ ૨ ૨. ભી. જોટ, ‘ખ*ભાતનેા ઇતિહાસ', પૃ. ૩૨, ૧૦૭ ૪. એજન, પૃ ૩૫-૩૭; ગુ. એ. લે., ભા. ૯, ૨૦૭-૨૧૨ ૬. એજન, પૃ. ૧૦૭*૧ ૦૮ ૯. એજન, પૃ. ૪૨૪૩, ૧૦૯-૧૧૦ ૧૧. એજન, પૃ. ૧૧૧-૧૧૨ ૧૪.-૧૫. એજન, પૃ. ૧૧૩ ૧૮. એજન, પૃ ૧૧ ૨ ૨૧. એજન, પૃ. ૧૧૪ ૧. એજન, પૃ. ૩૮૮-૩૯૧ ૬ એજન, પૃ. ૩૪-૩૫ ૧. જન, પૃ. ૩૬ ૮ એજન, પૃ. ૪૨ એજન, પૃ ૪૩૪૪, ૧૧૧ ૧૩. એજન, પૃ. ૧૧૨ ૧૭. એજન, પૃ. ૧૧૩ ૨૦. એજન, પૃ. ૧૧૪-૧૧૫ ૭ એજન, પૃ. ૪૦-૪૨ ૧૦. ૧૨. એજન, પૃ. ૧૨૦-૧૩૦ ૧૬. એજન, પૃ ૧૦૯ ૧૯. પૃ. ૧૧૬-૧૧૪ ૨૨. એજન, પૃ. ૪૩૫૦; ૨. ભી. ટ‘ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ, ઇસ્લામ યુગ', પૃ. ૬૭૨–૭૭૧, ૭૬૩૭૮૯, ૮૨૯–૮૭૬, ૮૮૪-૯૦૧, ૯૧૪-૯૩૨, ૯૯૪-૧૦૦૦ ૨૩. એજન, પૃ. ૧૧૦ -૧૧૧ ૧. એજત પૃ. ૫૧ ૨૪. એજન, પૃ. ૧૧૧, ૧૧૫–૧૧૬ ૨૬. એજન, પૃ. ૧૧૬-૧૧૯ Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 1 ભાષા અને સાહિત્ય આ કાલખંડમાં ગુજરાતમાં સર્વત્ર ક્રાંતિનું મોજું ફરી વળ્યું: જૂની વિચારસરણીમાં ખળભળાટ મચી ગયો. સાહિત્યમાં પરિવર્તન આવવા લાગ્યું ને નવા પ્રકાર ખેડાવા લાગ્યા. ભાષાએ નો સ્વાંગ સજવા માંડયો. સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓનું રાજકીય મહત્ત્વ ઓસરવા લાગ્યું. દાનપત્રોને બદલે ફરમાન આવ્યાં. પૂર્તકાર્યોની પ્રશસ્તિઓ ઓછી થઈ ગઈ. રાજાતિ બ્રાહ્મણ પંડિતોની રચનાઓ ઓસરતી ચાલી. પ્રાચીન પઠન પાઠનમાં ઓટ આવવા લાગી. ગુજરાતી ભાષાનું સ્વરૂપ ઘડાવા લાગ્યું. અંબદેવસૂરિએ “સમરારાસો માં એક કડીમાં આ સમયનું બંદૂ ચિત્ર દેરી બતાવ્યું છે: हिव पूण नवीय ज वात. जिणि दीहाडइ दोहलइ ___खत्तिय खग्गु न लिति. साहसियह साहसु गलइ. " ભાષા સંસ્કૃત સંસ્કૃતમાં બે પ્રકારની રચનાઓ જોવા મળે છે. કેટલાક લેખકોએ બીજા મહાકવિઓની જેમ પ્રોઢ સંસ્કૃતિની પ્રયોગ ચાલુ રાખ્યો, જ્યારે બીજા પ્રકારના લેખકેએ પ્રાકૃત-પ્રભાવિત નવીન સંસ્કૃતિને જન્મ આપ્યો. ડે હટલા જેન લેકભાષામય સંસ્કૃતિ’ નામથી ઓળખાવે છે તેવો સંસ્કૃત ભાષાને વિશિષ્ટ પ્રકાર જૈનાચાર્યો લગભગ આઠમી શતાબ્દીથી ખેડતા આવતા હતા. એ જૈન સંસ્કૃતને આ સમયમાં વિશેષ લોકભાષામય બનાવવા જૈન ગ્રંથકારેએ પ્રયત્ન કર્યો. નવા શબ્દો તેમ ધાતુરૂપો બનાવી રચનાઓમાં દેશી રવરૂપે તરતાં મૂકી ભાષાકીય ભંડારને વધુ સમૃદ્ધ બનાવ્યો. વિ સં. ૧૬૮૧(ઈ.સ. ૧૫૨૪) માં સાધુ સુદરગણિએ રચેલા “ઉક્તિનાકરમાં તસમ કે નવા શબ્દ જોવા મળે છે, જેમકે acq–બાપ, વાઢિI-દાઢી, દુઃ–હાડ ઘોટ-ઘડવું, મો–મધૂ–મોર, મા-ઝગડઉ, ર–રાબ, સાર-ઝાડ, જિwાં -હાંડી, વતક –પડઘઉ, વળા-વાની, છિન્ન- ઉછીનઉ,, વર્ધમાન–વધામણઉ, વેષ્ટિમા-ઢિમી, વાત્ર-ખાતર વગેરે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦૦ (પ્ર. સલ્લતનત ફાલ ધાતુ જેવા કે જોરિત-ારિત, ઘોયતિ-ધોરઇ, વૃલિત-પુખિય, વાકયચના; જેમકે-અતરાઝે તિતઃ—વચ્ચે પડયો, ચૌરેળ સ્વાર્થ તિતમ-ચેારે ખાતર પાડયું. આવા બધા શબ્દ ધાતુઓ કે વાકયો લાક્ષણિક વ્યાકરણ કે કેશમાંથી ન મેળવી શકાય, પણ કથાસદથી જ એને અ સહજ રીતે પકડી શકાય. ફારસી અને અરખી મુસ્લિમ શાસનના આ ગોળામાં સ્થાનિક ભાષા સાથે દતરીકે દરબારી ભાષા તરીકે ફારસીને ઉપયાગ થતા હતા. એ દરમ્યાન સરકારી ક્રમાના એ ભાષામાં નીકળતાં, સરકારી પત્રવ્યવહાર એ ભાષામાં થતા અને અદાલતમાં એ ભાષા વપરાતી. મુસ્લિમે!ની મજહબની ભાષા અરબી અને એમનું મજહબી પુસ્તક પાક કુરાન અરખીમાં હાવાથી એમાંના પાડે અરબીમાં ભણાતા અને એમની સામાજિક અને ધાર્મિક વિધિએ અરખીમાં થતી. રાજ્યનાં નિશાના સનદ અખબારાત પરીતા અાશ્ત અને લશ્કરે માં તેમજ અન્ય ખાતાંમાં સાંસ્કૃતિક શબ્દો અરબી કે ફારસીના હતા. એ ઉપરાંત તામ્રપત્રો શિલાલેખા અને સિક્કા ઉપરનું લખાણ અરબી કે ફારસીમાં થતું હતું. એ રીતે ફ્રારસીનું પ્રભુત્વ થતાં ક્ારસી શબ્દો વ્યવહાર ભાષામાં થવા લાગ્યા. સંસ્કૃતમાં પણ એવા શબ્દ જેવા તે તેવા અપનાવી લેવાયા, એ માટે સંસ્કૃત પર્યાયેાના કેશ પણ તૈયાર થવા લાગ્યા; જેમકે રાજ્યાધિકારીએ –વકીલ, મુતલિક(પ્રતિનિધિ), વજીર (અમાત્ય, મંત્રી સચિત્ર), બસી (સેનાપતિ સેનાની), મીરસામાન, ખાનસામાન (શાલાપતિ), અદાલતકા દારાગા (ન્યાયાધ્યક્ષ), અમીન (વ્યાવસાયિક), કાજી (ધર્માધ્યક્ષ) વગેરે. દેશવિભાગ–સૂબા (જનપદ), સિરકાર (મંડલ), મૌજે (પ્રગણ, પ્રગણા), લૌ (નગર), બંદર (દ્રોણ), ચૌધરી (ભૌમિક) વગેરે. અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતી ગુજરાતમાં સલ્તનત કાલ અવ્યા તે પહેલાં કારવાડ માળવા મેવાડ નિમાડ આદિ પ્રદેશમાં ધસાયેલા સ્વરૂપમાં જે અપભ્રંશ ભાષા ખેાલાતી હતી તે એકસરખી સર્વાંગમ્ય હતી, પણ આ કાલમાં ગુજરાત અટૂલા પડવા લાગતાં એ પ્રદેશે સાથે એના સંપર્કો છૂટતા ચાહ્યા અને અપભ્રંશ ભાષાના તે તે દેશનાં અલગ અલગ રૂપાંતર શરૂ થયાં. ગુજરાતમાં ભાષાએ ગુજરાતી દેશી રૂપાંતર લેવા માડયું. આ સમયની કેટલીક રચનાએ ઉપરથી એ આરંભની ભાષાનું સ્વરૂપ જાણવા મળશે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું]. ભાષા અને સાહિત્ય ૨િ૯૯ વિ.સં. ૧૩૫૮(ઈ. સ. ૧૩૦૧-૧૩૦૨)માં લખાયેલા સર્વતીર્થ નમકારમાં પ્રયોજેલા શબ્દોમાંથી અપભ્રંશ લાક્ષણિક કાર અને તત્સમ શબ્દોને અલગ કરીએ તે મધ્યકાલીન ગુજરાતીનું સ્વરૂપ પામી શકાય. વિ.સં. ૧૩૬૯(ઈ.સ. ૧૩૧૨–૧૩)માં લખાયેલી “અતિચાર'ની વિ.સં. ૧૩૪૦માં (ઈ.સ. ૧૨૮૩-૮૪) લખાયેલી જે એક નકલ મળે છે તે અપભ્રંશના લાક્ષણિક સકારને સાચવી રાખી તત્સમ સ્વરૂપે લખે છે, જેમકે વ્યંજનકૂકુ. અર્થફૂડ તદુભકૂડ. વિ. સં. ૧૪૧૦માં શાલિભદ્રસૂરિએ નાંદોદમાં રહીને રચેલી “પંચપાંડવચરિતરાસ” નામક કૃતિ દ્વારા કવિતા કાવ્યબંધ અને ભાષા એ ત્રણે દૃષ્ટિએ ઉત્તમ શૈલીનો પરિચય મળે છે. આ કાવ્યમાંથી આરંભની ગુજરાતીનું સ્વરૂપ સ્પષ્ટ જાણવા મળે છે, જેમકે–ની નઉ ઊધર્યા પુનિમ નીમી. વિ.સં૧૪૫૦ માં કુલમંડનસૂરિએ ચેલો “મુગ્ધાવધ ઔક્તિકમાંથી વ્યાકરણની દૃષ્ટિએ ગુજરાતીનું સ્વરૂપ' સ્પષ્ટ રીતે જાણવા મળે છે. આમાંથી અર્વાચીન ગુજરાતીના ઓ ને પૂર્વવતી સ + ૩ કે ૪ લેખનમાં વપરાય છે, જેમકે નીપાયુ(નીપાયો) છાયુ(છાયા) અલંકરીઉ(અલંક) ઠાકરનઉ (ઠાકોર) વગેરે પ્રયોગો દ્વારા લખાતી આરંભિક ગુજરાતીની સીમા નિશ્ચિત થાય છે. વિ.સં. ૧૮૬૨ (ઈ.સ. ૧૪૦૫–૧૪૦૬) સુધી વિદ્યમાન કવિ જયશેખરસૂરિ ૪૩૨ કડીઓનું ‘ત્રિભુવનદીપક પ્રબંધ' નામક રૂપક-કાવ્ય આપે છે અને કાવ્યબંધમાં અક્ષરમેળ છંદને પણ ઉપયોગ કરી પોતાની મૌલિક રીતિવાળી કવિતા કલાની પ્રતીતિ કરાવે છે. આ કાવ્ય ભાષા અને રીતિની દષ્ટિએ ઉત્તમ ગણાય છે. વિ.સં. ૧૪૭૮(ઈ.સ. ૧૪રર-૧૪૨૨) પહેલાં અંચલગચ્છીય જયશેખરસૂરિના વિદ્વાન શિષ્ય માણિકથસુંદરસૂરિ ગુજરાતીમાં ગદ્ય-કાદ બરીના નમૂનારૂપે પૃથ્વીચંદ્રચરિત' (અપનામ “વાગ્વિલાસ) કૃતિ ધરે છે, શબ્દ- અર્થના અલ કારોથી અલંકૃત રીતિકાવ્ય જેવી શૈલીમાં રચના કરે છે. આ કવિ ભૂગોળ સમાજશાસ્ત્ર, અને વિદ્યાઓ વગેરે વિષયના પિતાના જ્ઞાનનો ઉપયોગ કાવ્યમાં સાહજિક રીતે કરે છે. આમાં પણ “મુગ્ધાવબોધ-ઓક્તિક જેવું લિખિત સ્વરૂપ જાણવા મળે છે. આભની ગુજરાતીમાં ભાષાસ્વરૂપ ઉપર પ્રયોજાયેલ આરંભની 'ગુજરાતી' સંજ્ઞાથી ઉત્તર ગર્જર અપભ્રંશ સમજવાનો છે. બેશક, આ અપભ્રંશ માત્ર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છનો જ નથી, એમાં આજના રાજસ્થાન ઉપરાંત માળવા અને નિમાડ(મધ્યપ્રદેશને એક વિભાગ)ને Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦] સહતનત કાલ પણ સમાવેશ થઈ જાય છે. ૧ જૈન સાહિત્યકારોએ એ આરંભિક ગુજરાતીમાં રચના કરી છે, તેમાં ગુજરાતી ભાષાનાં બી નખાઈ ચૂક્યાં હતાં. જેમ જેમ આ બાજુ આવીએ છીએ તેમ તેમ તે તે પ્રાંતની પ્રતીયતા વિકસતી આવે છે અને ઈ સ. ૧૪૦૦ આસપાસ ભાષા કે વિશાળ બોલીના પ્રાંતીય વિભેદ સ્થિર થતા અનુભવાય છે. અજ્ઞાતકર્તાક ‘વસંતવિલાસફાગુ'માં મારવાડી અંશને પણ અનુભવ થાય છે, પરંતુ સિદ્ધપુરના અસાઈત નાયક (રચના : હંસાઉલિ: ઈ . ૧૩૬૧)ની 'હંસાઉલિને (સં. ૧૫૭૬-ઈ.સ. ૧પ૨૦ની) પ્રતમાંની વાસનામાં એવું તત્ત્વ સુલભ નથ ; બેશક, પ્રત મોડાની હોઈ અસલના સંસ્કાર કેઈ હોય તે નટ પણ થઈ ગયા હોય કુલમંડનગતિ ના “મુગ્ધાવબોધ–ૌક્તિક” નામક સં. વ્યાકરણમાં માધ્યમ તરીકે જે સ્વરૂપ અપાયું છે તેમાં આવું કોઈ તવ સુલભ નથી. એ વ્યાકરણની રચના સં. ૧૮૫૦(ઈ. સ. ૧૩૯૪)ની છે, તેથી જ ખરેખર જેને “જન ગુજરાતી” કે “પુરાણી ગુજરાતી કહી શકાય તેવી ભાષા-ભૂમિકા કુલમંડનના સમયમાં સ્થિર થતી અનુભવાય છે. “રાસયુગ” નરસિંહ મહેતાના વૃદ્ધમાન્ય સમય(ઈ.સ. ૧૫ મી સદીની વચ્ચેની બે પચીસી)માં ઓસરતો એ રીતે અનુભવાય છે કે નરસિંહ વીરસિંહ કમાણ માં ડણ જનાર્દન ભીમ મીરાં અને ભાલણ જેવાં ભક્તિનાં અને પૌરાણિક સાહિત્યના જાણકારો અને તત્કાલીન ભાષાભૂમિકામાં થના કરનારા ઊપસી આવે છે. નરસિંહ પટેલાં હંસાઉલિકાર અસાઈત (ઈ.સ. ૧૩ ૧) અને સદયવસવીરચરિતકાર ભીમ (ઈ.સ. ૧૪૧૦) રે લૌકિક કથાઓ સાદર કરે છે તેઓમાં જેને સાહિત્યકાર લૌકિક પદ્યવાર્તાઓનું અનુસરણ સ્પષ્ટ રીતે જોવા મળે છે, જ્યારે નરસિંહથી શરૂ થતા સાહિત્યકારોમાં એ મળતું નથી. ગુજરાતી માટેને જ કહો શકાય તેવો નો સાહિત્યયુગ” નરસિંહ મહેતાને હાથે વિકસે છે. ગુજરાતી સાહિત્યને આગવો ઈતિહાસ પણ અહીંથી વિકાસનાં પગથિયાં ઉપર ચડવા લાગે છે. કુલમંડનગણિના “મુગ્ધાવધ-ઑક્તિકમાં માધ્યમરૂપે રજૂ થયેલી ભાષાભૂમિકાનું કેઈ નામ લિખત સ્વરૂપમાં જોવામાં નથી આવ્યું, પરંતુ ભાલણે તો નામ પાડીને પોતાની રચનાઓમાં “ગુજર ભાખા’ કહી છે. અહીં એ નોંધવું જોઈએ કે “ઉત્તરકાલીન અપભ્રંશ' (Post-Apabhramsa) એવી સંજ્ઞાને નિર્દેશ કરનારા નરસિંહરાવ ભો. દિવેટિયાએ ભાલણની રચનાઓમાં આ સંજ્ઞા મળતાં એને “ગૌર્જર અપભ્રંશ કહે. પણ હવે એ નિશ્ચિત થઈ ચૂક્યું છે કે ગુજર ભાખા'ની પહેલાંની ભૂમિકા તે “ઉત્તર ગૌજર અપભ્રંશ.” હરિભદ્રસૂરિના નેમિનાથચરિઉ'-સં. ૧૨૧૬ : ઈસ. ૧૧૬૦-ની ભાષાભૂમિકા તે પૂર્વકાલીન ગૌર્જર અપભ્રંશ'. ડે. યાબિએ એને ગર્જર અપભ્રંશ' કહેલ છે. “ડે. વનરનો Page #332 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુ’] ભાષા અને સાહિત્ય [૨૦૧ મતે શ્વેતાંબર જૈનેાએ હરિભદ્રસૂરિવાળી ભાષાલાક્ષણિકતાનેા સમાદર કર્યા હતા. એને વિકાસ આપણે શાલિભદ્રસૂરિના · ભરતેશ્વર-૧ાહુબલિરાસ ’(સ', ૧૨૨૧ઈ.સ. ૧૧૮૫) થી શરૂ થતી રચનાઓમાં અનુભવીએ છીએ.એ રવરૂપ તે ઉત્તર ગૌર્જર અપભ્રંશ’તુ ' આમ નરસિંહ મહેતાના ઉદય સાથે તળ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છનું લાક્ષણિક ભાષા-સ્વરૂપ ભાલણની ‘ગુજર ભાખા’ત ચિરતા કરતુ સાહજિક રીતે જોવા મળે છે. આ સમય ની ભાષા –ભૂમિકાનું ડો. તસ્તિતારિએ ‘ જૂની પશ્ચિમી રાજસ્થાની' (Old Western Rajasthani) નામ આપ્યું છે. આને અનુલક્ષીને ડૉ, ઉમાશ કર બેશીએ ‘મારુ-ગુજર' નામની હિમાયત કરી છે,૯ ડો. ત્સિતારિને એની જૂની પશ્ચિમી રાજસ્થાનીની નોંધ” માટે જે કૃતિ મળેલી તેએમાં ૧૯ ગુજરાતી લાક્ષણિકતાવાળી હતી ૧૦ અને ૫ મારવાડી લાક્ષણિકતાવાળી હતી. એમણે ભેદ બતાવીને પણ એ બેઉતે એક ગણી ઉક્ત સંજ્ઞા આપી. ડૉ. ઉમાશંકર જોશીએ એ કારણે મારુ-ગુર્જર' સત્તા સૂચવી, પણ હકીકતે ડૉ. તેસ્સિસ્તારિને મળેલી ગુજરાતનો લાક્ષણિકતાવાળી ૧૯ કૃતિમાં શુદ્ધ ગુજરાતી અંશની પ્રધાનતાવાળી હતી, અર્થાત્ કે પ્રાંતીય ભેદ અલગ પડી જ ગયેલા હતા, તથ! ‘મારુ-ગુર' નામ આપવું હોય તે પેલા ‘ઉત્તર ગૌ ર અપભ્રંશ’ તે જ આપી શકાય. જ્યારે ડૉ. તેરિસàારિનો ‘જૂની પશ્ચિમી રાજસ્થાની’ ગુજરાતને માટે તે। ભાલણવાળી *ગુજર ભાખા' છે. ‘ઉત્તર ગૌજર અપભ્રંશ' એ હકીકતે ‘આરંભિક ગુજરાતી’ ‘આર’ભિક-મારવાડી મેવાડી’ ‘આર ભિક ક્રૂ ઢાળી (જેપુરી)’ ‘આરંભિક મેવાતી' આરંભિક હાડાની' આરંભિક માળવી' અને ‘આર્’ભિક નિમાડી’ જ છે. એ છૂટી પડતાં ડો. તારેસ પરિની જૂની પશ્ચિમી રાજસ્થાની’ સ્વત: ‘મધ્યકાલીન ગુજરાતી' અને ‘મધ્યકાલીન મારવાડી' એ એ વિભાગમાં ટાઈ જાય છે. જૈપુરની ઢાળીની મધ્યકાલીન ભૂમિકાવાળી પણ સંખ્યાબંધ રચનાએ જાણવામાં આવી જ છે, જે તે તે પ્રાંતમાં ત્યાં ત્યાંનું વિકસતું જતું રૂ૫ હાવાનું સમર્થન કરે છે. ઈ.સ. ૧૩૦૪ માં હુજી 'રાસયુગ' પ્રાધાન્ય ભોગવે છે, જે ઉપર સૂચવ્યા પ્રમાણે ઈ.સ.ની ૧૪ મી–૧૫ મી સદીના સંધિકાલમાં ગુજરાતી પ્રાંતીયતામાં આગળ વધી નરસિદ્ધ મહેતાના સ્વતંત્ર સાહિત્યપ્રકારના ખીલવા સાથે ગૌણતા ધારણ કરે છે. આ નવા યુગના સૂત્રધારા તરીકે નરસિ ંહ મીરાં અને ભાલણું ઊપસી આવે છે. એ ત્રણેત્રે ભક્તિસાહિત્યના વિકાસ સાધી આપ્યા છે, જેમાંના ભાલણ ભ તસાહિત્ય ઉપરાંત વ્યવસ્થિત આખ્યાન-પ્રકારનાં પ્રબળ ખીજ વાવી આપે છે, ૧૧ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] સતનત કાલ [. વરસંગ કમેણ માંડણ જનાર્દન ભીમ-આ સાહિત્યકારો પૌરાણિક આખ્યાનના પ્રકારની રચનાઓ જરૂર આપે છે, પણ એ પ્રકારની દષ્ટિએ હજી ક્ષમતા આપી શકતા નથી; એ યશ ભાલણ લઈ જાય છે. આ કારણે તેમ નરસિંહમીરા-ભાલણની વિશાળ ભક્તિકવિતાને કારણે યુગ તરીકે “ભક્તિયુગ' ઊપસી આવે છે. “આખ્યાનયુગના અનુસંધાનમાં ફરી વ્યાપક રીતે બીજો ભક્તિયુગ વિકસતે જોવા મળ્યો હાઈ બંને ભક્તિયુગને અલગ બતાવવા પૂર્વને તે આદિભક્તિયુગ” અને પછી તે ‘ઉત્તર-ભક્તિયુગ” એવી સંજ્ઞાઓ ચરિતાર્થ બની રહે છે. સાહિત્ય આ સમયમાં ગુજરાતમાં બૌદ્ધો હતા નહિ. બ્રાહ્મણોએ ગ્રંથ રચ્યા હોય તે એનો મોટો ભાગ હાલ ઉપલબ્ધ નથી. પર પ્રાંતમાંથી આવેલા પં. ગંગાધરે ચાંપાનેરમાં રહી ગંગાદાસપ્રતાપવિલાસ” અને જૂનાગઢમાં રહીને મંડલીક મહાકાવ્ય'ની રચના કરી છે. એ જ રીતે કવિ ઉદયરાજ પણ અમદાવાદમાં આવીને “રાજવિનોદમહાકાવ્યની રચના કરે છે. થડાક ગુજર વિદ્વાનોના ગ્રંથ રચાયેલા મળે છે ખરા, પણ એ પ્રાચીન ગ્રંથોની કેટિના નથી. પાટણ પાલનપુર આશાવલ ભરૂચ ખંભાત ધોળકા વઢવાણ જૂનાગઢ એ જૈનનાં સંસ્કાર-કેંદ્ર હતાં. એ સ્થળમાં વિધાયક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ શરૂ થઈ. ખાસ કરીને જૈન મુનિઓ દૂર દૂરના વિહાર સ્થગિત કરી પોતાના ઉપાશ્રામાં રહીને મંદિરે સાહિત્ય અને લેકેના નૈતિક ધરણની જાળવણી માટે સતત કાર્યશીલ બન્યા હોય એમ જણાય છે, પરિણામે પ્રમાણમાં વધુ મંદિર બંધાયાં અને ગ્રંથરચનાઓ થઈ. સાહિત્ય અને ભાષા પર જૂના પ્રકારોની સાથે જ નવા પ્રકાર ઘડાયા અને ખીલવા લાગ્યા. આ સમયમાં કાગળને વપરાશ શરૂ થયેલો હોવાથી પ્રાચીન ગ્રંથના તાડપત્રીય આદર્શોની સેંકડો નકલે તાડપત્રની સાથોસાથ કાગળ ઉપર પણ લખાવા લાગી. આ. જિનભદ્રસૂરિ, આ. જયાનંદસૂરિ, આ. દેવસુંદરસૂરિ, આ. સોમસુંદરસુરિ અને એમનાં શિષ્યરત્નએ જૈનભંડારોમાં ગ્રંથ ખીચોખીચ ભરવા માંડ્યા. જેનેનાં કેંદ્રસ્થળોમાં નવા ગ્રંથભંડાર સ્થપાયા. એકલા જિનભદ્રસૂરિએ છ સ્થળો -જેસલમેર વલેર દેવગિરિ અહિપુત્ર શ્રી પત્તન અને પિત્તન–માં જૈન જ્ઞાનભંડારની સ્થાપના કર્યાના ઉલ્લેખ મળે છે. બીજી તરફ સંઘના અગ્રણી શ્રેષ્ઠીઓએ રાજ્યાધિકારીઓ સાથે સંબંધ બાંધવાના પ્રયત્ન શરૂ કર્યા. પાલનપુરના શ્રેષ્ઠી દેસલના પુત્રો સહજસિંહ સહસા Page #334 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું 1 ભાષા અને સાહિત્ય [ ૩૦૩ અને સમરસિંહ સમર્થ પુરુષ હતા. તેઓ પાટણ આવી વસ્યા. એમણે અલ્પખાનને મિત્ર બનાવ્યું. ત્રણે ભાઈ રાજયાધિકારી બન્યા. સમરસિંહ અલ્પખાનને સલાહકાર હતો તે તિલગ દેશનો સૂબો બન્યો. એ શ્રેષ્ઠીએ એક પ્રસંગે શત્રુંજય તીર્થ ઉપર ખંડિત થયેલાં મૂળ મંદિર અને મૂર્તિને પુનરુદ્ધાર કરવા અલપખાનને વિનંતી કરી ત્યારે અલ્પખાને એ તીર્થના ઉદ્ધાર માટે ફરમાન લખી આપ્યું. પ્રાચીન સંસ્કૃતિના સંરક્ષણ અને ઉત્થાન માટે જૈનાચાર્યોએ પ્રબંધગ્રંથ રચ્યા, જેમાં ઐતિહાસિક કે અર્ધઐતિહાસિક કહી શકીએ તેવી અનુભૂતિઓ મને રંજક શૈલી માં મૂકી. સોલંકી કાલની પ્રણાલીને પછીના આચાર્યોએ પ્રબંધો અને ઐતિહાસિક ચરિતાની રચના દ્વારા વિકાસ કર્યો. અસ્ત થતી પ્રાચીન સંસ્કૃતિની ઘટનાએ, જે પોતાની સ્મૃતિમાં કે લેકમે કે વૃદ્ધપરંપરામાં રહી હતી તેઓને જ્યાંત્યાંથી એકત્ર કરી પ્રબંધરૂપે લિપિબદ્ધ કરવાનું ભગીરથ કાર્ય જૈનાચાર્યોએ કર્યું. આમાં ભૂતકાલીન ઘટનાઓ સાથે પોતાના સમયના પ્રસંગેને પણ એમણે રચવામાં સ્થાન આપ્યું, પરિણામે મેરૂતુંગે “પ્રબંધચિંતામણિ', રાજશેખરે ‘પ્રબ ધકાશ', કસૂરિએ ‘નાભિનંદનજિદ્ધાર પ્રબંધ', શુભશીલગણિએ “પ ચશતીપ્રબંધ', જિનપ્રભે વિવિધતીર્થકલ્પ', વિવેકધીરગણિએ શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ' વગેરે અને ઐતિહાસિક ચરિતકામાં જિનહર્ષગણિએ “વસ્તુપાલ મહાકાવ્ય, પ્રતિષ્ઠામે સોમસોભાગ્યકાવ્ય', દેવવિમલગણિએ “હીરસૌભાગ્યમહાકાવ્ય' સર્વાનંદસરિએ જગડુચરિતકાવ્ય' આદિ સ્વતંત્ર ગ્રંથ નિર્માણ કર્યા અને આ પદેશિક ગ્રંથોમાં તેમજ ટીકાગ્રંથમાં અવાંતરરૂપે કેટલાયે છૂટક પ્રબંધ રચાયા. આમાં વિપુલ ઐતિહાસિક તથા સાંસ્કૃતિક માહિતી ઉપલબ્ધ છે. જૈનાચાર્યોએ ગ્રંથોના આદર્શોની નકલ કરનાર લેખક-લહિયાઓને અને ચિત્રકારનો વર્ગ ઊભું કરી એ મને રોજન આપ્યું અને નળે કરાવનાર દાનવીર શ્રેષ્ઠીઓની તે તે પ્રતને અંતે પ્રશસ્તિઓ રચી જ્ઞાનભક્તિનો મહિમા વધાર્યો. શ્રાવક છત્રીસ આવશ્યક કર્તવ્યમાં પુસ્તક-લેખનને પણ સ્થાન આપ્યું. શિલાલેખ જેવી ને જેટલી વિવસ્ત કહી શકાય તેવી સેંકડે પ્રશસ્તિ આજે ઉપલબ્ધ થાય છે. એ જ રીતે “વિજ્ઞપ્તિ પત્રોના પ્રકારને વધુ વિકસાવ્યું, જેમાંથી ભૌગોલિક અને સામાજિક હકીકતો પ્રાપ્ત થાય છે. વળી ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત ભાષાના અધ્યયન માટે કેટલાંયે ‘ક્તિકો'ની રચના કરી, જે મુખ્યતઃ જૈનાચાર્યોનાં રચેલાં ઉપલબ્ધ છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સલતનત કાલ [ પ્ર. એ જ રીતે પ્રચલિત લોકભાષામાં ગદ્યમાં મૂળના અર્થને સમજાવતું વિવરણ કરવામાં આવે છે તેવો બાલાવબોધ” અને “વાર્તિકનો પ્રકાર પણ આ સમયની સૂઝ છે. જૂની ગુજરાતી ભાષાનું વિપુલ રાસાદ સાહિત્ય મુખ્યતઃ જૈનાચાર્યોએ રચેલું મળે છે, જેમાં લેકજીવનના સમસ્ત પ્રદેશ ઉપર ફરી વળે તેવી હકીકત ગૂંથાયેલી અને સંગૃહીત પ્રાપ્ત થાય છે. સંસકૃત-ગુજરાતી સાહિત્ય મેરૂતુંગરિ (ઈ.સ. ૧૩૦૫)–નાગૅદ્રગથ્વીય ચંદ્રપ્રભસૂરિના શિષ્ય મેરૂતુંગસૂરિએ પાંચ ખંડાત્મક પ્રબંધચિંતામણિ નામનો ગ્રંથ વઢવાણમાં રહીને સં. ૧૩૬૧(ઈ.સ. ૧૩૦૫)માં સ કૃત ભાષામાં રચ્યો છે. ગુજરાતના ઇતિહાસ માટે આ ગ્રંથનું અદ્વિતીય મૂલ્યાંકન છે. વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૫–૭૪૬)માં અણહિલવાડ પાટણના સ્થાપના માનીને એ સાલથી લઈને મંત્રીશ્વર વસ્તુપાલે શત્રુંજયતીર્થને સં. ૧૨૭૭(ઈ.સ. ૧૨૨૦-૧૨૨૧) માં કરેલી યાત્રા સુધીના બનાવોની સાલો આ ગ્રંથમાં આપવામાં આવી છે. આમાં વચ્ચે વચ્ચે લોકરંજનાથે ઈક્ષસ જેવી લેકવાર્તાઓ પણ આપવામાં આવી છે. મેરૂતુંગે મહાપુરુષચરિત’ (ઉપદેશશતી) કે “ધર્મોપદેશશતક રચ્યું છે તેમાં ઋષભદેવ શાંતિનાથ નેમિનાથ પર્વનાથ અને મહાવીર સ્વામી એ જૈન તીર્થકરોના પૂર્વભવો સાથેનાં ચરિત તેમજ બીજા પણ ચરિત સંકલિત છે. મહેંદ્રપ્રભસૂરિ (ઈ.સ. ૧૩૦૭)–એ વડગામના શ્રેષ્ઠી આસુના પુત્ર અને અંચલગચ્છીય સિંહતિલકસૂરિના શિષ્ય હતા. એમણે ૪૫ કાત્મક જીરાવલા પાર્શ્વનાથસ્તોત્ર રહ્યું છે. જિનપ્રભસૂરિ (ઈ.સ. ૧૩૦૯)–લઘુખરતરગચ્છના સંસ્થાપક જિનસિંહસૂરિના શિષ્ય જિનપ્રભસૂરિ મહાપ્રભાવક અને અનેક ગ્રંથેના કર્તા તરીકે પ્રસિદ્ધ છે. દિલ્હીમાં મુહમ્મદશાહ તુગલકે સં. ૧૩૮૫ માં આ આચાર્યનો સમાગમ કર્યો હતો ને એમના કહેવાથી વેતાંબર જૈનદર્શનના બધા ઉપદ્રના નિવારણ માટે ફરમાન પત્ર લખી આપ્યું હતું. વળી શત્રુંજય ગિરનાર વગેરે તીર્થોના રક્ષણ માટે પણ ફરમાન પત્ર લખી આપ્યાં હતાં. એમણે સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ ભાષામાં અનેક ગ્રંથ રચ્યા છે૧૨ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મુ] ભાષા અને સાહિત્ય (૩૦૫ કમલપ્રભમુનિ (ઈ.સ. ૧૩૧૬)-પૂર્ણિમાગ૭ના રત્નપ્રભસૂરિના શિષ્ય કમલપ્રભમુનિએ સં. ૧૩૭૨(ઈ.સ. ૧૩૧૬)માં “પુંડરીરિત્ર' રચ્યું છે. સર્વાનંદસૂરિ (ઈ.સ. ૧૩૧૯ લગભગ –ધનપ્રભસૂરિના શિષ્ય સર્વાનંદસૂરિએ જગડુચરિત” કાવ્યની રચના સં. ૧૩૭૫ (ઈ.સ. ૧૩૧૯) લગભગમાં કરી છે. ગ્રંથકાર જગડુશાહને સમકાલીન હોવાથી એમાં પ્રત્યક્ષ પ્રસંગેનું ખાન આપેલું છે. સુધાકલશ (ઈ.સ. ૧૩૨૪)–રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલમુનિએ સં. ૧૪૦ ૬ (ઈ.સ. ૧૩૫૦) માં “સંગીતે પનિષત્યારે ઠાર ની રચના કરી છે. એ ગ્રંથ પોતે સં. ૧૩૮૦ (ઈસ. ૧૯૨૪) માં રચેલા 'સંગીતે પનિષદ'ના સારરૂપ છે. આ ગ્રંથ હજી મળી આવ્યો નથી, પરંતુ “સંગીતપનિષસારોદ્ધાર' પ્રગટ થયો છે. આ કૃતિ “સંગીતમકરંદ' અને સંગીત-પારિજાતથી પણ વિશિષ્ટતર ૧૩ અને અધિક મહત્વની છે. વળી એમણે “એકાક્ષરનામમાલા” ગ્રંથ પણ રચ્યો છે. જિનપદ્મસૂરિ (ઈ.સ. ૧૩૨૬)–જિનપદ્રસૂરિ જન્મ પંજાબના હતા. એમણે “મન્તો માવઃ રૂદ્રતા:”થી શરૂ થતું નવીન કાવ્ય રચીને શ્રાવકોને ઉપદેશ આપ્યો હતો અને સંઘે એમને “બાલધવલકૂર્ચાલસરસ્વતી” એવું બિરુદ અર્પણ કર્યું હતું. ઉત્તર-અપભ્રંશ ભાષામાં સિરિથૂલિભદ્ર ફાગુ'નામક કાવ્ય સિવાય એમની બીજી આભાષાની કૃતિઓ મળી નથી. ફાગુ કાવ્યોમાં આ કૃતિ જૂનામાં જૂની છે. બે કુમારપાલચરિતકારે (ઈ.સ. ૧૩ર૮ અને ઈ.સ. ૧૪૦૮) બંને કુમારપાલના ચરિતકર્તાઓનાં નામ મળતાં નથી : (૧) પ્રથમ કુમારપાલચરિતની સં. ૧૩૮૫(ઈ.સ. ૧૩૨૯)ની હસ્તપ્રત મળે છે. આમાં કુમારપાલના જીવન વિશે ટૂંકી છતાં વ્યવસ્થિત હકીકતે આલેખી છે. (૨) બીજી રચના “કુમારપાલપ્રબોધપ્રબંધ ” હસ્તપ્રત સં. ૧૪૬૪-(ઈ.સ. ૧૪૦૮)ની મળે છે. આ કૃતિમાં ચાવડાવંશનું વર્ણન છે અને જીવ આદિ તત્વોનું સ્વરૂપ આલેખ્યું છે. સમિતિલકસૂરિ (ઈ.સ. ૧૩૩૩)–રુપલીયગના સંઘતિલકસૂરિના શિષ્ય સંમતિલકસૂરિ(અપર નામ વિદ્યાતિલકસૂરિ)એ સં. ૧૩૮૯ (ઈ.સ. ૧૩૩૨-૩૩) માં “વીરક” અને “પદર્શનસૂત્રટીકા', સં. ૧૩૯૨(ઈ.સ. ૧૩૩૫ ઈ-૫-૨૦ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬] સતનત કાલ ૩૬)માં જશકીર્તિએ રચેલી “ પદેશમાલા” પર “શીલતરંગિણી' નામની વૃત્તિ અને લઘુપડિત-કૃત ‘ત્રિપુરાભારતીસ્તવ” ઉપર ટીકા રચી છે. એમને કુમારપાલદેવચરિત' નામક ગ્રંથ અપૂર્ણ સ્થિતિમાં મળે છે. ધર્મપ્રભસૂરિ (ઈ.સ. ૧૩૩૩)–એમણે સં. ૧૩૮૯(ઈ.સ. ૧૩૩૨-૩૩)માં કાલકાચાર્યકથા' રચી છે.૧૪ વળી જ્યોતિષ વિષયનો શૈલેશ્વપ્રકાશ' નામને ગ્રંથ રચે છે. “ચૂડામણિસારધાર' ગ્રંથ મુજબ “અર્ધકાંડ'ની પણ રચના કરી છે. એમના શિષ્ય રત્નપ્રભ સં. ૧૩૯૨(ઈ.સ. ૧૩૩૫-૩૬)માં અપભ્રંશમાં “અંતરંગસિંધિ' નામક કાવ્ય રચ્યું છે. ૧૫ રત્નદેવગણિ (ઈ.સ. ૧૩૩૭)–રનદેવગણિએ બૃહગચ્છીય ધર્મચંદ્રની વિનંતીથી તાંબરાચાર્ય જયવલભમુનિએ રચેલા પ્રાકૃત સુભાષિત ગ્રંથ વજાલય” ઉપર . ૧૯૩(ઈ.સ. ૧૩૩૬-૩૭)માં ટીકા રચી છે. કકસૂરિ (ઈસ ૧૩૩૭)–સિદ્ધસેનના શિષ્ય આચાર્ય કક્ક સૂરિએ સં. ૧૩૯૩ (ઈ.સ. ૧૩૩૬-૩૭)માં કાંજરકેટપુરમાં રહીને “નાભિનંદનજિન દ્ધારપ્રબંધ' નામક ગ્રંથ રચ્યો છે. આમાં અલાઉદ્દીન ખલજીની કેજે ગુજરાત વગેરે પ્રદેશો ઉપર ચડાઈ કરીને જે જે રાજય ધ્વસ્ત કર્યા તેઓની નેંધ છે તથા ગુજરાતના સૂબા તરીકે આવનાર અલ્પખાનને વૃત્તાંત છે. આ અલ્પખાન સાથે સમરસિંહ શ્રેષ્ઠીને મૈત્રીસંબંધ હતો. આ કારણે સમરસિંહે શત્રુ જય ઉપર થયેલી ભાંગફેડને સમરાવી લેવાનું ફરમાન મેળવ્યું હતું એનો વિરતૃત વૃત્તાંત છે. જ્યાનંદસૂરિ (ઈ.સ. ૧૩૪૪ લગભગ) –તપાગચ્છના સો મતિલકસૂરિના શિષ્ય જયાનંદસૂરિએ ક્ષેત્રપ્રકાશરાસ’ આરંભની ગુજરાતીમાં રચ્યો છે, પણ એ ઉપલબ્ધ થયું નથી. એમણે સંસ્કૃતમાં “સાધારણજિનસ્તોત્ર' રહ્યું છે તે કુલમંડન રિએ પોતાના મુગ્ધાવધઔક્તિકમાં ઉદાહરણરૂપે લીધું છે. મેરતંગસૂરિ (ઈ.સ. ૧૩૪૪ લગભગ)– પ્રબંધચિંતામણિ' ગ્રંથના કર્તાથી ભિન્ન એવા એક બીજા મેરૂતુંગસૂરિએ સ્થવિરાવલી' (વિચારશ્રેણી) ૧૭ નામની એક ઐતિહાસિક જૈન કાલક્રમસુચક કૃતિ રચી છે. આમાં જૈનાચાર્યોની પટ્ટપરંપરાને કાલક્રમ બતાવવામાં આવ્યો છે. એના અંતભાગમાં ગુજરાતના રાજાઓ-ચાવડા ચૌલુક્ય અને વાઘેલાઓ ની યાદી આપી એમના રાજવકાલની સાલવારી આપી છે. આમાં કાલક ચાય હરિભદ્રસૂરિ અને જિનભદ્ર ક્ષમાશ્રમણનાં વૃત્તાંત પણ છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું) ભાષા અને સાહિત્ય હિ૦૭ સં. ૧૪૦૯(ઈ.સ. ૧૩૫૨-૫૩)માં “કામદેવચરિત' અને સં. ૧૪૧૩(ઈ.સ. ૧૩૫૫-૫૬)માં “સંભવનાથચરિત” નામે કાવ્યગ્રંથ રચા-મળ્યા છે તે રચનાઓ આ મેતુ વસૂરિની હોય એવી સંભાવના છે. મેરૂતુંગસૂરિ ( ઈસ. ૧૩૪૭ થી ૧૪૧૫)-ત્રીજા મેરૂતુંગસૂરિ અંચલગછીય મહેદ્રસૂરિના પટ્ટધર થયા હતા. એમના જીવનકાળમાં એમણે અનેક સંરકૃતપ્રાકૃત ગ્રંથ નિર્માણ કર્યા છે. રાજશેખરસૂરિ (ઈસ ૧૩૪૯)-માલધારીગચ્છના તિલકસૂરિના શિષ્ય રાજશેખરસૂરિએ “પદનસમુચ્ચય રચે છે, તેમાં જૈન સાંખ્ય જૈમિનીય ગ વૈશેષિક અને બૌદ્ધ એમ છ દર્શનનું સંક્ષેપમાં વર્ણન છે. વળી સ્યાદ્વાદકલિકા” (સ્વાદાદદીપિકા) ૪૧ પદ્યમાં, “રત્નાકરાવતારિકાપંજિકા', અને કપિલમુનિએ રચેલાં વૈશિવક સૂત્રે ઉપર જે પ્રશસ્ત-કરદેવનું ભાષ્ય છે તેના ઉપર બીજી ત્રણ ટીકા ૧૮ હેવા છતાં શ્રીધરાચાર્યે રચેલ “ન્યાયકંદલી” પર “પંજિકા’ નામે વૃત્તિ રચી છે. એમણે આ બધા દાર્શનિક ગ્રંથે ઉપરાંત “સંધમહેસવપ્રકરણ અને “દાનપત્રિશિકા રચાં છે. કથારસિક જનતાના મનોરંજન માટે ૮૪ કથા ગદ્ય સંસ્કૃતમાં રચી છે, જે “ચતુરશીતિ-ધમકથા” “કૌતુકકથા” અગર “વિનોદકથા' નામથી પણ ઓળખાય છે. એમણે મુગ્ધાવબોધ માટે “પ્રબંધકોશ' (ચતુવિંશતિપ્રબંધ) નામક ગ્રંથની સં. ૧૪૦૫ સ. ૧૩૪૮-૪૯)માં રચના કરી છે. આ ગ્રંથમાં મહત્ત્વના ૨૪ ઐતિહાસિક પ્રબંધ છે. જ્ઞાનસાગરસૂરિ (ઈ.સ. ૧૩૪૯થી ૧૪૦૪)–તપાગચ્છીય દેવેંદ્રસૂરિના શિષ્ય જ્ઞાનસાગરસૂરિએ સં. ૧૪૪૦ (ઈ. સ. ૧૭૮૩-૮૪)માં “આવશ્યકસૂત્રઅચૂર્ણિ, સં ૧૪૪૧(ઈ.સ. ૧૩૦૪-૮૫)માં “ઉત્તરાધ્યયનસૂત્ર-અવચૂર્ણિ અને એ ઘનિર્યુક્તિ-અવચૂર્ણિ' રચ્યાં છે. કેટલાંક સ્તોત્ર પણ એમનાં મળ્યાં છે. કુલમંડનસૂરિ (ઈ.સ. ૧૩૫૩ થી ૧૯૯૯)–તપાગચ્છીય દેવેંદ્રસૂરિના શિષ્ય કુલમંડનસૂરિએ “મુગ્ધાવબોધ ઔક્તિક ની રચના સં. ૧૪૫૦(ઈ.સ. ૧૦૯૪)માં કરી છે. એમાં એ સમયે આરંભિક ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત ભાષાનું શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ ગિ. સંસ્કૃત ભાષા બેલવાની રીતના નિયમ આ વ્યાકરણમાં આપેલા છે. કર્તા કર્મ અને પ્રયોગની ઉક્તિઓનું આમાં મુખ્યતઃ વિવેચન કરવામાં આવ્યું છે. આમાં વિભક્તિવિચાર કુદતવિચાર ઉક્તિભેદ અને શબ્દોને સંગ્રહ છે. ૧૯ એમની આગમિક વિદ્વત્તાને ખ્યાલ એમના સિદ્ધાંતાલાપોદ્ધાર અને સં. ૧૪૪ (ઈસ ૧૩૮૬-૮૭)માં રચેલા “વચારામૃતસંગ્રહ', પર્યપણુંક૯પ-અવચૂર્ણિ, પ્રતિક્રમણ સૂત્ર–અવચૂણિ”, “પ્રજ્ઞાપના તૃતીય પદં સંગ્રહણી', કાયસ્થિતિસ્તોત્ર વગેરેથી આવે છે. સં. ૧૪૪૦ (ઈ.સ. ૧૭૮૪) આસપાસમાં દેવસુંદરસૂરિના કોઈ શિષ્ય રચેલી આરંભિક ગુજરાતીની “કાકબંધ પાઈ (ધર્મ કકક) મળે છે તે સંભવતઃ આ કુલમંડનસૂરિની રચના હેવાને સંભવ છે. એમણે રચેલાં સ્તોત્ર-અષ્ટાદશચક્રવિભૂષિત વીરરતવ, પંચજિનહારબંધસ્તવ વગેરેમાં એમની કવિત્વશક્તિનાં દર્શન થાય છે. | મુનિભદ્રસૂરિ (ઈ.સ. ૧૩૫૪)–બૃહદ્ગચ્છના ગુણભદ્રના વિદ્વાન શિષ્ય મુનિભસૂરિએ ૧૯ સર્ગમાં ૬ર૭૨ કાત્મક “શાંતિનાથચરિત્ર' સં. ૧૪૧૦(ઈ.સ. ૧૩૫૪)માં લગભગ રચ્યું છે. એને ૧૨ મો સર્ગ યમકાલંકારથી વિભૂષિત છે. શૈલી પ્રાસાદિક અને મનહર છે. મુનિભદ્રસૂરિનું પેરોજરાજા(ફીરોઝશાહ તુગલક)ની સભામાં બહુમાન હતું. તરુણપ્રભસૂરિ (ઈ.સ. ૧૩૫૫)-ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિ(૩ જા)ના શિષ્ય તરુપ્રભસૂરિએ પાતશાહ પિરોજ (ફરોઝશાહના રાજ્યમાં અણહિલપત્તનમાં ઠકકર બલિરાજની વિનંતીથી સં. ૧૪૧૧(ઈ.સ. ૧૩૫૫)માં દીપેત્સવીના દિવસે પડાવશ્યક સૂત્ર પરની વૃત્તિઓ પર બાલાવબેધ' રચ્ય છે. એ જ રીતે યોગશાસ્ત્ર વગેરે ગ્રંથે ઉપર રચેલા એમના એકાધિક બાલાવબોધ છે. ભાવ દેવસૂરિ (ઈ.સ. ૧૩૫૬)-ખંડિલગચ્છીય કાલકાચાર્યસંતાનીય જિનદેવસૂરિના શિષ્ય ભાવ દેવસૂરિએ સં. ૧૪૧૨(ઈ.સ. ૧૩૫૫-૫૬)માં “પાર્શ્વનાથ ચરિત’ પાટણમાં રહીને રચ્યું છે, આઠ અધ્યાયાત્મક “અલંકારસાર” નામને અલંકારવિષયક ગ્રંથ રચ્યો છે, વળી પ્રાકૃતમાં “ઈદિણચરિયા’ અને ‘કાલકહા નામના ગ્રંથ પણ રચ્યા છે. જયસિંહસૂરિ (ઈ સ. ૧૩૬ ૬)-કૃષ્ણર્ષિગછીય મહેદ્રસૂરિના શિષ્ય જયસિંહસૂરિએ સં. ૧૪રર(ઈસ. ૧૩૬૫-૬૬)માં દશસર્ગાત્મક કુમારપાલચરિત' નામક ગ્રંથ ૬૦૬૩ સં. પદ્યોમાં રચ્યા છે. આ ચરિતને પ્રથમ આદર્શ એમના પ્રશિષ્ય દાર્શનિક અને કવિ મુનિ નયચંદ્ર લખ્યો હતો. નયચંદ્રસૂરિએ રચેલા Page #340 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું]. ભાષા અને સાહિત્ય [૩૦૯ “હમ્મરમહાકાવ્યના ઉલેખ• મુજબ જયસિંદસૂરિએ “નૂતન વ્યાકરણ' અને ભાસ રચેલા “ન્યાયસાર' નામક જૈનેતર દાર્શનિક પ્ર થ ઉપર “ન્યાયનાસ્ય. દીપિકા” નામક વૃત્તિની રચના કરી છે. એમણે એ પણ નોંધ્યું છે કે અમીરરાજના પંડિત સારંગને એમણે વાદમાં પરાજિત કર્યો હતો. ૨૧ આ પંડિતે જ સંભવતઃ “શાધર-પદ્ધતિ નાથને ગ્રંથ પણ રચ્યો છે. મહેંદ્રસૂરિ (ઈ.સ. ૧૭૭૧)-મદનસૂરિના શિષ્ય મહેદ્રસૂરિએ યંત્ર રાજારામ” નામક પાંચ અધ્યયન પંચાગવિષયક જયોતિષને ઉપયોગી ગ્રંથ સં. ૧૪ર૭ (ઈ.સ. ૧૭૭૨–૭૧)માં લગભગ ર છે. એના ઉપર એમના વિદ્વાન શિષ્ય મલયચંદ્રસૂરિએ ટીકા રચી છે ૨૨ મલયચંદ્રસૂરિ (ઈ.સ. ૧૭૭૧)-મહેદ્રસૂરિના શિષ્ય મલયચંદ્રસૂરિએ “યંત્રરાજગમ” પર સુગમ ટીકા સં. ૧૮૨૭( ઈ.સ. ૧૩૭૦-૭૧)માં રચી છે. એમાં પૂનમ અમાસ અને નક્ષત્રનું સ્પષ્ટ ગણિત આપ્યું છે. સં. ૧૪૨૭ થી ૧૪૯૪ સુધીનાં નક્ષત્રોનાં કાષ્ઠક પણ આલેખ્યાં છે. આમાં ૭૫ નગરોના અક્ષાંશ આપ્યા છે. વેધે પયોગી ૩૨ તારાઓનાં સાધન અને ભોગશર પણ આપવામાં આવ્યાં છે. મૂળ ગ્રંથનાં યંત્રોને ઉદાહરણ પૂર્વક સમજાવ્યાં છે. રત્નશેખરસૂરિ (ઈ.સ.૧૩૭૨)-તપાગચ્છની નાગપુરી શાખાના હેલિકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ સં. ૧૪૨૮ (ઈ.સ ૧૯૭૧-૭૨)માં પ્રાકૃતમાં સિરિ. વાલકહા' રચી છે. એમણે “છંદષ્કાશનામક છંદવિષયક ગ્રંથ પણ રચ્યો છે. પ્રાપ્ત ઈદેમાંથી કેટલાયે છંદોનાં લક્ષણ લક્ષ્ય-લક્ષણયુક્ત અને ગણમાત્રાદિપૂર્વક આપવામાં આવ્યાં છે. ૨૩ સં. ૧૪૪૭(ઈ.સ. ૧૩૯૦-૯૧)માં “ગુણીન-ક્રમારોહ” વૃત્તિ સહિત, ગુરુગુરુષત્રિશત-પત્રિંશિકા”, “સંબોધસિત્તરી, સિદ્ધચક્રમંત્રોદ્ધાર” અને મલયગિરિ-ટીકાના આધારે રચેલ “લઘુક્ષેત્રસમસ’ સ્વપજ્ઞ વ્યાખ્યા સહિત રચ્યાં છે. - જિનદયસૂરિ (ઈ.સ. ૧૩૭૫)-ખરતરગચ્છીય જિનદયસૂરિ એ પાણથી ૧૧૦૦ શ્લેકપ્રમાણ મહાવિજ્ઞપ્તિપત્ર અયોધ્યમ 1 માસ નિવાસાથે રહેલા પિતાના ગુરુ કહિતસૂરિ ઉપર ગદ્ય-પદ્યાત્મક શૈલીમાં સં. ૧૪૩૧(ઈ.સ. ૧૩૭૫)માં લખે છે. આ વિજ્ઞપ્તિપત્રની શબ્દછટાત્મક ગદ્યરચને બાણ દંડી અને ધનપાલ જેવા ઉત્કૃષ્ટ કોટિના કવિઓની રચના જેવી છે. આમાં અણહિલપુર પતન અયોધ્યા વગેરેનું સુંદર વર્ણન છે. જયશેખરસુરિ (ઈ.સ. ૧૩૮૦)–અંચલગચ્છીય મહેદ્રસૂરિના શિષ્ય જયશેખરસૂરિએ સં. ૧૪૩૬ માં સ્વપજ્ઞવૃત્તિયુત “ઉપદેશચિ તામણિ, સં. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦] સલ્તનત કાલ ૧૪૬૨ માં ખંભાતમાં રૂપકાત્મક કૃતિરૂપે સાત અધિકારમાં “પ્રબંધચિંતામણિ, “ધમ્મિલકુમારચરિત્ર', 'જૈનકુમારસંભવ” નામક ઉચ્ચ કોટિના ગ્રંથો રચ્યા છે. ૨૪ એ ઉપરાંત શત્રુંજય-ગિરનાર-મહાવીર–ઠાત્રિ શિકાત્રયી', “આત્માઓ ધકુલક” અને બીજા પ્રાકૃત ભાષામાં ૧૨ કુલકે, “ધર્મસર્વસ્વ”, “ઉપદેશમાલાવચૂરિ', પુષ્પમાલાઅવસૂરિ', નવતત્ત્વગાથા ૧૭, અજિતશાંતિસ્તવ ોક ૧૭, “સ બેધસપ્તતિકા, સં. ૧૮૫૭માં “સમ્યફવ કૌમુદી શ્લોક ૯૯૫, “નલ-દમયંતી ચંપૂર, કલ્પસૂત્ર ઉપર “સુખાવબેર્ધાવવરણ” અને “ન્યાયમંજરી વગેરે ગ્રંથ રચ્યા છે. એમણે ભાષામાં ત્રિભુવનદીપક, પરમહંસપ્રબંધ, પ્રબંધચિંતામણિપાઈ અંતરંગોપાઈ', નેમિનાથ ફાગ” ૫૮ કડી અને કેટલાંયે સ્તવન વગેરે રચ્યાં છે. મુનિસુંદસૂરિ (ઈ.સ. ૧૩૮૦ થી ૧૪૪૭)-તપાગચ્છીય સેમસુંદરસૂરિને પ્રતિભાસંપન્ન પદધર શિષ્ય મુનિસુંદરસૂરિએ વિ.સં. ૧૪૫૫ (ઈ.સ. ૧૩૯૮-૯૯) માં સંસ્કૃતભાષી વિદ્યાર્થીઓ માટે ઐવિદ્યગોષ્ઠી” નામને ગ્રંથ રચ્યો છે. સં. ૧૪૬૬(ઈ. સ. ૧૪૦૯-૧૦ )માં એમણે ૧૦૮ હાથ લાંબે એક વિજ્ઞપ્તિપત્ર લખી દેવસુંદરસૂરિને મેક, જેનું નામ હતું 'ત્રિદશતરંગિણી'. એમાં ત્રણ સ્ત્રોત અને ૬૧ તરંગ હતાં. હાલ માત્ર ત્રીજા સ્ત્રોતને “ગુર્નાવલી' નામને સ્ત્રોત ૪૯૬ પદ્યો ભાગ મળે છે. એમણે સં. ૧૪૫૫(ઈ.સ. ૧૩૯૮-૯૯)માં “અધ્યાત્મકલ્પદ્રુમ” અપનામ “શાંતસુધારસ”, “ચતુર્વિશતિસ્તોત્ર રનકોશ", સં. ૧૪૮૩ (ઈ.સ. ૧૦૨૬-૨૭)માં “જયાનંદચરિત મહાકાવ્ય, સં. ૧૪૮૪(ઈ.સ. ૧૧૭-૨૮)માં “ મિચતુષ્કકથા', સં. ૧૪૯૩(ઈ.સ. ૧૪૩૬-૩૭)માં “ઉપદેશનિકાર-પન્ના વૃત્તિ સાથે, સં. ૧૮૯૩ કે સં. ૧૫૨(ઈ.સ. ૧૪૪૫-૪૬)માં “સંતિકર સ્તોત્ર વગેરે કવિત્વપૂર્ણ કૃતિઓ રચેલી મળી આવે છે, ક્ષેમકરસૂરિ (ઈ.સ. ૧૦૯૪)–તપાગચ્છીય દેવસુંદરસૂરિના શિષ્ય ક્ષેમં કરસરિએ પ્રાકૃતમાં રચાયેલી સિહાસણબત્તીસિયા': ઉપરથી સં. ૧૪૫૦ (ઈ.સ. ૧૩૯૪) લગભગમાં ગદ્યપદ્યાત્મક “સિંહાસનધાવિંશિકા' નામની કૃતિ રચી છે. ગંગ (ઈ.સ. ૧૪મી સદી)–દ્વિવેદી ગંગ નામના એક વૈદિક વિદ્વાને ઈસ.ના ૧૪મા સૈકામાં બૃહદારણ્યક ઉપર “મુખ્યાર્થપ્રકાશિકા' નામનું ભાષ્ય રચ્યું છે. એમની વિદ્વત્તાથી તેઓ વિઠજજનતિલક' તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. સમરસિંહ (ઈ.સ. ૧૪મી સદી)-પાટણ મંત્રી-કુલમાં જામેલા પ્રાગ્વાટવંશીય શોભનદેવના પુત્ર સમરસિંહે “મનુષ્યજાતક' અથવા 'તાજકતંત્રસાર નામનો ગ્રંથ ખાસ કરીને તાજિકકારોને જાતક ગ્રંથની પદ્ધતિએ રચ્યું છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ભાષા અને સાહિત્ય ૩૧૧ જયતિલકસૂરિ (ઈ.સ. ૧૪૦૦)-આગમગચ્છીય જયતિલકસૂરિએ “મલયાસુંદરીચરિત', “સુલસાચરિત', “સુપ્રાર્થનાથચરિત', “મહાબલચરિત” અને “હરિવિક્રમચરિત’ નામના ગ્રંથ રચ્યા છે. તદુપરાંત વીતરાગસ્તવ”, “ઋષભજિનસ્તવ વગેરે સ્ત્રોત્ર રચેલાં જાણવા મળે છે. એમણે સં. ૧૪૫૬(ઈ.સ. ૧૪૦૦)માં સ્તંભતીર્થમાં “અનુગઠારચૂણિીને ઉદ્ધાર કર્યાનું એ ગ્રંથની અંતિમ પુપિકાથી જાણવા મળે છે. શાંતિસૂરિ (ઈ.સ. ૧૪૦૦)-પહલીવાલગચ્છીય શાંતિસૂરિએ મલય. સંદરીચતિ સં ૧૪૫૬(ઈ.સ. ૧૪૦૦)માં રચ્યું છે. દેવસુંદરસૂરિ (ઈ.સ. ૧૪૧) મતિલકસૂરિના પટ્ટધર દેવસુંદરસૂરિએ સાધારણ-જિનસ્તવન”, “ઉત્તમઋષિસ્મરણ ચતુષ્પદી', “પાશ્વજિનસ્તવન વગેરે રચાં છે. એમના પાંચ વિદ્વાન શિષ્ય ૧. જ્ઞાનસાગરસૂરિ, ૨. કુલમંડનસૂરિ, . ગુણરત્નસૂરિ, ૪. સેમસુંદરસૂરિ અને ૫. સાધુરત્નસૂરિ એમના આદેશથી ગ્રંથરચનાઓ કરવામાં સંલગ્ન હતા. ગુણરત્નસૂરિએ ક્રિયારત્નસમુચ્ચય' વગેરે ગ્રંથ રચ્યા છે. જ્ઞાનસાગરસૂરિએ વિમલનાથચરિત' રચ્યું છે. સોમસુંદસૂરિએ પણ અનેક ગ્રંથરચનાઓ કરી છે. સોમસુંદરસૂરિ (ઈ. સ. ૧૮૦૧)-તપાગચ્છીય દેવસુંદરસૂરિના પટ્ટધર સોમસુંદરસૂરિએ “મૈત્યવંદનભાષ્ય-અવચૂરિ', “કલ્પાંતવ, ચતુર્વિશતિજિનભકીર્તનસ્તવ”, “નવખંડપાર્શ્વનાથ-અષ્ટક’, યુગાદિજિનતવસાવચૂરિ, યુગ્મતશબ્દનવસ્તવ', “અસ્મતાબ્દનવસ્તવ” “ભાષ્યત્રયગૃણિ”, “કલ્યાણકસ્તવ, યતિજીતકપરનકેશ', સં. ૧૪૫૦(ઈ.સ. ૧૩૯૩-૯૪)માં ભાષામાં “આરાધનારાસ', સં. ૧૪૮૦ (ઈ.સ. ૧૪૨૩–૨૪)માં “અબ્દક૯૫” “નેમિનાથનવર્સીફાગ', સં. ૧૮૮૨માં ઉપદેશમાલા-બાલાવબોધ', સં. ૧૪૯૧ (ઈ.સ. ૧૪૩૪-૩૫)માં “સ્થૂલિભદ્રફાગ, ગશાસ્ત્ર–બાલાવબોધ', “પડાવશ્યક બાલાવબોધ', “નવતત્વબાલાવબોધ” “આરાધનાપતાકા-બાલાવબોધ, સં. ૧૪૮૬(ઈ.સ. ૧૪૩૯-૪૦)માં “ષષ્ટિશતકબાલાવબોધ વગેરે ગ્રંથ રચ્યા છે. સેમસુંદરસૂરિના ઉપદેશથી ઈડરના સંઘપતિ શ્રેષ્ઠી ગોવિંદ ઓશવાળે સં. ૧૪૬૬ (ઈ. સ. ૧૪૦૯-૧૦)માં શત્રુંજય ગિરનાર સોપારક તારંગા વગેરે તીર્થોને યાત્રાસંધ કાઢયો હતો ને તારંગ તીર્થની યાત્રા કરતાં સંધપતિએ અજિતનાથ પ્રભુની નવી પ્રતિમા સ્થાપન કરવાને મને રથ કર્યો હ.૨૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨] સલતનત કાલ આ આચાર્યો સં. ૧૪૯૬(ઈ.સ. ૧૪૩૯-૪૦)માં રાણકપુરમાં ત્રિભુવનદીપક પ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી અને સોમદેવને આચાર્યપદ અર્પણ કર્યું હતું. એમનું સવિસ્તર જીવનવન પ્રતિષ્ઠાસોમે સં. ૧૫૪૧ (ઈ.સ. ૧૪૮૪-૮૫)માં રચેલા “સોમસૌભાગ્યકાવ્યમાં અને ચારિત્રગણિએ એ જ વર્ષે રચેલા ગુરુગુણ રત્નાકર કાવ્યમાં આલેખ્યું છે. ગુણરત્નસૂરિ (ઈ.સ. ૧૪૧૦)–તપાગચ્છીય દેવસુંદરસૂરિના શિષ્ય અને સોમસુંદરસૂચ્છિા સહાધ્યાયી ગુણરત્નસૂરિએ ગુરુના આદેશથી વિ. સં. ૧૪૬૬ (ઈ.સ.૧૪૧૦)માં ઝિયારત્નસમુચ્ચય' નામક કૃતિ રચી છે.. વળી એમણે સં. ૧૪૫૭( ઈ.સ. ૧૪૦૦-૦૧)માં “કલ્પાંત અને વાસોનિપ્રકરણ” એટલે “અંચલમતનિરાકરણ” ચ્યાં છે. હરિભદ્રસૂરિએ રચેલા - પદર્શનસમુચ્ચય” ઉપર “તર્ક રહસ્ય-દીપિકા રચી છે. આ ઉપરાંત સત્તરિયા આદિ અનેક પ્રકરણે ઉપર અવચૂરિઓ રચી છે. જ્ઞાનસાગરસૂરિ (ઈ.સ. ૧૪૧૪)–બૃહત્તપાગચ્છના રનસિંહસૂરિના શિષ્ય ઉદયવલ્લભના શિષ્ય જ્ઞાનસાગરસૂરિએ ખંભાતમાં સં. ૧૫૧૭(ઈ.સ. ૧૪૬-૬૧)માં જેના તેરમા તીર્થંકરનું “વિમલનાથચરિત” નામે કાવ્ય રચ્યું છે. વળી આ પૂર્વે સં. ૧૪૭૦ (ઈ.સ. ૧૪૧૪)માં “રત્ન ચૂડકથા” નામે ગ્રંથ રચ્યો છે. ઉપા. દેવમૂતિ (ઈ.સ. ૧૪૧૫)-કાસહૂદગચ્છીય દેવચંદ્રસૂરિના શિષ્ય ઉપા. દેવમૂર્તિએ સં. ૧૭૧(ઈ.સ. ૧૪૧ ૫)માં ૧૪ સર્ગનું “વિક્રમ ચરિત” રચ્યું છે. જિનવર્ધનસુરિ (ઈ.સ. ૧૪૧૪)–ખરતરગચ્છના જિનરાજમૂરિની પાટે સં. ૧૪૬૧(ઈ.સ. ૧૪૦૪–૦૫)માં જિનવધનસૂરિ થયા. પાછળથી કંઈક વધે ઉપસ્થિત થતાં ગચ્છથી અલગ થઈ એમણે પિપલક ખરતર શાખા” ચલાવી. એમણે સં. ૧૪૭૪(ઈ.સ. ૧૪૧૮)માં શિવાદિત્ય-કૃત “સપ્તપદાથી ઉપર ટીકા રચી છે અને અવાટાલંકાર' પર પણ વૃત્તિની રચના કરી છે. “ભટકઢાત્રિશિકાના કર્તા (ઈ.સ. ૧૪૧૯)–સોમસુંદરસૂરિના કોઈ શિષ્ય “ભરટકઠાત્રિશિ” નામે ગ્રંથની રચના સં. ૧૪૭૫ (ઈ.સ. ૧૯૧૯) લગભગમાં કરી છે. આમાં મિશ્ર સંસ્કૃતમાં ભરડા (બાવાઓ) વિશે ૩૨ બેધપ્રદ કથા છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] ભાષા અને સાહિત્ય [૩૩ વિનયચંદ્રસૂરિ (ઈ.સ. ૧૪૧૯)–નસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય વિનયચંદ્રસૂરિએ સં. ૧૪૭૪(ઈ સ. ૧૪૧૭-૧૮)માં “આદિનાથ ચરિત’ સંસ્કૃતમાં રચ્યું છે. ઉપરાંત “પાર્શ્વનાથચરિત’ અને ‘મુનિસુવતચરિત' પણ એમણે રચેલાં જાણવા મળે છે. વળી “કલ્પનિયુક્ત”, “કાલકાચાર્યથા”, “દીપાલિકાક૯પ અને જૂની ગુજરાતીમાં નેમિનાથચતુબદિકા’, તેમજ ઉપદેશમાલા કથાનક છપય” વગેરે એમની ગ્રંથરચનાઓ પ્રસિદ્ધિ પામી ચૂકેલી છે. જિનભદ્રસૂરિ (ઈ.સ. ૧૪૧૦-૧૪૫૮)–ખરતરગચ્છીય જિનરાજસૂરિના શિષ્ય જિનભદ્રસૂરિ(સં. ૧૪૫૦-૧૫૧૪)એ “બાદશાંગીપદપ્રમાણુકુલક' અને “જિનસપ્તતિકા' (૨૨૦ પ્રાકૃતગાથાબ૯) વગેરે ગ્રંથ રચા પેતાની આગમિક પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. એમણે સં. ૧૪૮૫ (ઈ.સ. ૧૪૨૮-૨૯)થી સં. ૧૪૯૩ (ઈ.સ. ૧૪૩૬-૩૭) સુધીમાં અનેક તાડપત્રીય ગ્રંથ લખાવ્યા હતા, જે જેસલમેર જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. એમણે અનેક જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી, અને જેસલમેર, જાબાલિપુર (જાહેર), દેવગિરિ, અહિપુર (નાગોર) અને અણહિલપાટણ આદિ સ્થળોએ મોટા જ્ઞાનભંડાર સ્થાપ્યા હતા. જયસાગર ઉપાધ્યાય (ઈ.સ. ૧૪૨૨)–ખરતરગચ્છના જિનરાજ સૂરિના શિષ્ય જયસાગર મુનિએ સં. ૧૪૭૮(ઈ.સ. ૧૪૨૧-૨૨)માં પાટણમાં પર્વ રત્નાવલી કથા'ની રચના કરી છે. વળી એમણે સિંધ દેશના મહિલકવાહન ગામથી સં. ૧૮૮૪ (ઈ.સ. ૧૪ર૭-ર૮)માં વિજ્ઞપ્તિત્રિવેણી” નામે વિજ્ઞપ્તિપત્ર અણહિલપુર પાટણમાં બિરાજમાન ગચ્છાચાર્ય જિનભદ્રસૂરિને મેકલ્યો હતો. એમણે આ ઉપરાંત તીર્થરાજસ્તવ', “ઉવસગ્ગહસ્તોત્રવૃત્તિ', જિનદત્તસૂરિ કૃત ગુરુપરતં” આદિ સ્તો પર વૃત્તિ, જિનદત્તસૂરિ-કૃત સ્મરણાસ્તવ” ઉપર વૃત્તિ, “ભાવારિવારણ સ્તોત્ર પર વૃત્તિ, સં. ૧૪૯૫(ઈ.સ. ૧૪૩૮-૩૯)માં જિનદત્તસૂરિ-કૃત “સંદેહદોલાવલી’ પર લઘુવૃત્તિ, જિનકુશલસૂરિ-ચતુપદી', સં. ૧૪૮૭ (ઈ.સ. ૧૯૩૦-૩૧)માં “રત્યપરિપાટી', “શાંતિજિનાલયપ્રશસ્તિ” વગેરે રચનાઓ કરી છે. સં. ૧૫૦૩ (ઈ.સ. ૧૪૪૬-૪૭)માં એમણે પ્રહૂલાદનપુર(પાલનપુર)માં પૃથ્વીચંદ્રચરિત'ની રચના કરી છે. એમણે આશાપલ્લી અને પાટણના જ્ઞાનભંડાર માટે શ્રાવકને પ્રતિબોધી હજારે પુસ્તકોનું પુનર્લેખન સં. ૧૪૯૫-૯૭ (ઈ.સ. ૧૪૩૮-૩૯ અને ૧૪૪૦-૪૧) સુધીમાં કરાવ્યું હતું. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪) સતનત કાલ ઝિ, હર્ષભૂષણ (ઈ.સ. ૧૪૨૪)–તપાગચ્છના મુનિસુંદરસૂરિના શિષ્ય હર્ષસેનના શિષ્ય હર્ષભૂષણે સં. ૧૪૮૦(ઈ.સ ૧૪૨૩-૨૪)માં “શ્રાદ્ધવિધિવિનિશ્ચય', અંચલ મતદલન” તથા સં. ૧૪૮૬(ઈ.સ ૧૪૨૯-૩૦)માં “પર્યુષણવિચાર' નામના ગ્રંથ રચ્યા છે. એમણે ઉદયધર્મના “વાક્યપ્રકાશ” નામક ઔતિક પર ટીકા પણ રચી છે. સત્યરુથિ (ઈ.સ. ૧૪૨૫ લગભગ)-ખરતરગના ઉપાધ્યાય "સાગરના શિષ્ય સત્યરુચિએ પિતાની બાલ અવસ્થામાં જ પ્રાથમિક કૃતિ લેખે “ ઉત્તમચરિતકથા' રચી છે. જિનસુંદરસૂરિ (ઈ.સ. ૧૪૨૭)–તપાગચ્છના સોમસુંદરસૂરિના વિશિષ્ટ પાંચ વિદ્વાન શિષ્ય પૈકી જિનસુંદરસૂરિએ સં. ૧૪૮૩(ઈ.સ. ૧૪૨૭)માં દીપાલિકાકલ્પની રચના કરી છે. માણિજ્યસુંદસૂરિ (ઈ.સ. ૧૪૨૭)–અચલગચ્છીય મેરૂતુંગરિના શિષ્ય માણિક સુંદરસૂરિએ સં. ૧૪૮૪(ઈ.સ. ૧૯૨૭)માં “ગુણવર્મચરિત્ર', સત્તરભેદી પૂજા કથા', 'ચતુવકથાચંપ', “ચંદ્રવિલ–ધર્મદત્તકથાનક', “શુકરાજકથા’, ‘સંવિભાગવતકથા', સં. ૧૪૮૩(ઈ.સ. ૧૪ર૬)માં “શ્રીધરચરિત' વગેરે અનેક ગ્રંથની રચના કરી છે. વળી એમણે સં. ૧૮૭૮(ઈ.સ. ૧૪૨૧-૨૨)માં ૫૮ કાત્મક પૃથ્વીચંદ્રચરિતની પારંભની ગુજરાતીમાં ગદ્ય કાદંબરી જેવી રચના કરી છે. એમણે શુકરાજસ્થ (સંસ્કૃત)”માં પણ ગુજરાતી ભાષાનાં સુભાષિત પ્રચલિત સાહિત્યમાંથી વીણીને આપ્યાં છે. સેમકુંજર (ઈ.સ. ૧૪૨૯)–ખરતરગચ્છના ઉપાધ્યાય જયસાગરના શિષ્ય મુનિ સોમકું જરે જેસલમેરના સંભવનાથ જિનાલયની વિદ્વત્તાભરી પ્રશસ્તિ રચી છે. એમણે ચિત્રકાવ્ય પણ રચેલાં છે. ૨૪ માણિક્યશેખર (ઈ.સ. ૧૪૨૯ લગભગ–અંચલગચ્છીય મેરૂતુંગસૂરિના શિષ્ય માણિકથશેખરે ‘આવશ્યક નિર્યુક્તિ-દીપિકા' નામે ગ્રંથ રચે છે. એની પ્રશસ્તિમાં એમણે પોતાની રચનાએ આ પ્રકારે જણાવી છે: ૧. આવશ્યક મિર્યક્તિદીપિકા, ૨. પિંડનિર્યુક્તિ-દીપિકા, ૩. ઘનિર્યુક્તિ-દીપિકા, ૪. દશકાલિકદીપિકા, ૫ ઉત્તરાધ્યયન-દીપિકા, ૬. આચારાંગ-દીપિકા, ૭. કલ્પનિર્યુક્તિ -અવચૂરિકા, ૮. નવતત્વવિચારણા વગેરે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું) ભાષા અને સાહિત્ય [૩૧૫ ચાથિસુંદરગણિ (ઈ.સ. ૧૪૩૧)– રનસિંહસૂરિના શિષ્ય ચારિત્ર્યસુંદરગણિએ સં. ૧૪૮૭ ઈ.સ. ૧૪૩૦-૩૧)માં “શીલદૂત' નામનું કાવ્ય રચ્યું છે. કવિ કાલિદાસના મેઘદૂત કાવ્યના ચોથા ચરણને લઈને નવાં ત્રણ ચરણે દ્વારા ૧૩૧ શ્લેકામાં રચેલું આ સમસ્યામય કાવ્ય છે. એમણે સં. ૧૪૮૭(ઈ.સ. ૧૪૩૦-૩૧)માં મુનિ શુભચંદ્રની અભ્યર્થનાથી કુમારપાલચરિત” ૨૦૩૨ કય દશ સર્ગમાં રચ્યું છે. વળી જૈન ગૃહરાના દૈનંદિની આચાર વિશે “અ ચારોપદેશ અને કથાચરિતાત્મક મહીપાલચરિત'ની રચના કરી છે. રામચંદુસૂરિ (ઈ.સ. ૧૪૩૪) –પૂર્ણિમાના અભયચંદ્રસૂરિના શિષ્ય રામચંદ્રસૂરિએ સં. ૧૪૯ (ઈ.સ. ૧૪૩૩-૩૪)માં ડભોઈમાં રહીને “વિક્રમચરિત સંસ્કતપદ્યબદ્ધ ૩૨ કથારૂપે રચ્યું છે. ક્ષેમકરગણિએ સંસ્કૃત ગદ્યમાં રચેલી સિંહાસનધાત્રિશિકા ઉપરથી એ રચ્યું છે. એ જ વર્ષમાં સંસ્કૃત ગદ્ય-પદ્યમાં પંચદંડાતપત્રછત્રપ્રબંધ' નામક કૃતિ રચી છે. શીલરત્ન (ઈ.સ. ૧૪૩૫)–જયકીર્તિ સૂરિના વિદ્વાન શિવ શીલરને મેરૂતુંગસૂરિએ રચેલા જૈનમેઘદૂતકાવ્ય' ઉપર સં. ૧૪૯૧(ઈ.સ. ૧૪૩૪-૩૪)માં નવૃત્તિની રચના કરે છે. વળી એમણે ચૈત્યવંદનચતુર્વિશિકા' સીમંધરજિનાષ્ટક વગેરે કૃતિઓ પણ રચી છે. શુભશીલગણિ (ઈ.સ. ૧૪૩૬ )–તપાગચ્છના મુનિસુંદરસૂરિના શિષ્ય શુભશીલગણિ વ્યાકરણ સાહિત્ય અને સિદ્ધાંતના સારા પંડિત હતા. એમણે સં. ૧૪૯૦(ઈ.સ. ૩૪૩૬)માં અગર સં. ૧૪૯૯(ઈ.સ. ૧૪૪૩)માં વિક્રમચરિત, સં. ૧૫૦૪(ઈ.સ. ૧૪૮૭-૮૮)માં “પ્રભાવકકથા” તેમજ “શાલિવાહનચરિત', સં. ૧૫૦૯(ઈ.સ. ૧૪૫૨-૫૩)માં કથાકેશ-અપરના ભરતેશ્વર -બાહુબલીવૃત્તિ, સં. ૧૫૧૮(ઈ.સ. ૧૪૬૧-૬૨)માં શત્રુંજયકલ્પવૃત્તિ, હેમચંદ્રના અભિધાનચિંતામણિ અનુસાર ઉણાદિનામમાલા, પૂજાપંચાશિકા અને પંચશતી પ્રબંધ જેવા અનેક ગ્રંથ રચ્યા છે જિનમંડનગણિ (ઈ.સ. ૧૪૩૬ )–તપાગચ્છીય સેમસુંદરસૂરિના શિષ્ય જિનમંડનગણિ વિશિષ્ટ વિદ્યાનિધિ હતા. ૨૭ એમણે વિ.સં. ૧૪૯૨(ઈ.સ. ૧૪૩૬) માં “કુમારપાલપ્રબંધ' નામક ગ્રંથ ગદ્ય-પદ્યરૂપે રચ્યો છે. આમાં અણહિલપુર પાટણની સ્થાપનાથી લઈને કુમારપાલના સ્વર્ગવાસ (સં. ૧૨૩૦-ઈ.સ. ૧૧૭૪) સુધીના પ્રસંગેની નોંધ લીધી છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬] સતનત કાલ [x, - જિ તકીર્તિસૂરિ (ઈ.સ. ૧૪૩૮) –તપાગચ્છના સોમસુંદરસૂરિના શિષ્ય જિનકીર્તિરિએ સં. ૧૪૯૪ (ઈ.સ. ૧૮૩૮)માં પાટીકા સાથેનું “નમસ્કારજીવ', “ઉત્તમકુમારચરિત' અને શીલવિષય ઉપર “શ્રીપાલ-ગોપાલકથા રચ્યાં છે. વળી ચંપકકી કથા રચી છે; એમાં ત્રણ સુંદર ઉપાખ્યાન છે. રત્નશેખરસૂરિ (ઈ. સ. ૧૪૪૦)–તપગચ છીય સોમસુંદરસૂરિના શિષ્ય નશેખરસૂરિએ સં ૧૪૯૬(ઈ.સ ૧૪૪૦)માં “શ્રાદ્ધપ્રતિક્રમણ સત્ર-વૃત્તિ (અર્થ. દીપિકા), સં. ૧૫૦૬ (ઈ.સ. ૧૪૪૯-૫૦) શ્રદ્ધવિધિસૂત્ર' અને એની સંસ્કૃતવૃત્તિ “શ્રાદ્ધવિધિકૌમુદી', સં. ૧૫૧૬ (ઈ.સ. ૧૪૫૯-૬૦)માં આચારપ્રદીપ” “લઘુક્ષેત્ર સમાસ', “હેમવ્યાકરણ-અવચૂરિ અને પ્રબોધચંદ્રોદય–વૃત્તિ વગેરે ગ્રંથ રચ્યા છે. આબુતીર્થના પાર્શ્વનાથ અને નેમિનાથનાં રતવને, “નવખંડ-પાર્શ્વનાથ-તવન', મહેસાણ-પાર્શ્વનાથસ્તવન” (લેક ર૬), સ્તવનચોવીશી', સં. ૧૫૦૦(ઈ.સ. ૧૪૪૩-૪૪)માં સંસ્કૃત-પ્રાકૃત-શૌરસેની એમ ત્રણ ભાષામાં “ચતુર્વિશતિજિનસ્તોત્ર' (લેક ૨૫), સં. ૧૫૧ (ઈ.સ. ૧૪૫૩-૫૪)માં “ રચૂડાસ', ભારકમુનિસુંદરસૂરિ સુધીની તપાગચ્છશ્ર્વવલી' (કડી ૨૭) વગેરે રચનાઓ કરી છે. જિનહર્ષગણિ (ઈ.સ. ૧૪૪૧)-તપાગચ્છના જયચંદ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણિએ સં. ૧૪૭(ઈ.સ. ૧૪૪૧)માં ચિત્તોડમાં “વસ્તુપાલચરિત’ નામક કાવ્ય રચ્યું છે. એમાં વિરધવલે રાજાના પૂર્વજોનું પણ છતિવૃત્ત સંગ્રહ્યું છે. એમણે રયણસેહરીકથા' પ્રાકૃતમાં ગદ્ય-પદ્યમય રચી છે. વળી સં. ૧૫ર ૫(ઈ.સ. ૧૪૬૮-૬૯)માં પ્રતિક્રમણવિધિ’, ‘આરામશોભાચરિત(૪પ૧ શ્લોકમાં) અનર્ધરાધવનાટકની વૃતિ, જબૂસ્વામી રાસ, અષ્ટભાષામય સી મધંરજિનસ્તવન, સં. ૧૫૦૨(ઈ.સ. ૧૪૪૫-૪૬)માં વીરમગામમાં રહીને વિંશતિસ્થાનકવિચારામૃત સંગ્રહ “ રશેખરનરપતિચરિત', સં. ૧૪૮૭ ઈ.સ. ૧૪૩૦-૩૧)માં “સમ્યકત્વકૌમુદી' (૨૮૫૮ કલેક પ્રમાણ) વગેરે ગ્રંથ રચ્યા છે સેમદેવસૂરિ (ઈ. સ. ૧૪૪૧)–તપાગચ્છતા સેમસુંદરસૂરિના શિષ્ય સોમદેવસૂરિએ યુગ્મદસ્મશબ્દ-અષ્ટાદશસ્તવી” ઉપર સં. ૧૪૯૭(ઈ.સ. ૧૪૪)માં અવચૂરિ ર વી છે. એમણે “ચતુર્વિશતિસ્તવ' રચ્યું છે. થારિત્રરત્નગણિ (ઇ.સ. ૧૪૪૩)–તપાગચ્છના જિનસુંદરસૂરિના શિષ્ય ચારિત્રરનગણિએ સં. ૧૪૯૯ (ઇ.સ. ૧૪૪૩)માં ચિત્રકૂટ-મહાવીર પ્રશસ્તિ’ નામની વિદ્વત્તાપૂર્ણ કૃતિ રચી છે. એ જ વર્ષમાં ચિત્તોડમાં દાનપ્રદીપ” નામે ગ્રંથ રચ્યો છે. વળી કેટલાંક સ્તોત્ર રચ્યાં છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩િ૧૭ ૧૧ મું ભાષા અને સાહિત્ય | મુનિ ઉદયધમ (ઈ.સ. ૧૪૪૪)–ઉપ મુનિસાગરના શિષ્ય ઉપા. માનસાગરના શિષ્ય મુનિ ઉદયધર્મે આગમગચ્છીય આનંદરત્નસૂરિના રાજ્યમાં ધર્મકલ્પદ્રુમ' નામની ઉપદેશવિષયક કૃતિ સં. ૧૫૦૦ (ઈ.સ. ૧૪૪૩-૪૪) લગભગમાં રચી છે. સમગ્ર ગ્રંથમાં દાન શીલ તપ અને ભાવ વિશે સુંદર વિવેચન છે. સોમધર્મગણિ (ઈ.સ. ૧૪૪૭)-તપા. ચારિત્રરત્નગણિના શિષ્ય મધમે. ગણિએ સં. ૧પ૦૩(ઈ.સ. ૧૪૪૭)માં “ઉપદેશસપ્તતિકા' નામનો ગ્રંથ પાંચ અધિકારામાં રો છે. એમાંથી અનેક તીર્થ અને ઐતિહાસિક વ્યક્તિઓ વિશે વિગતો જાણવા મળે છે. ગુણકર મુનિ (ઈ.સ. ૧૪૪૮)–રૌત્રગથ્વીય ગુણાકર મુનિએ સં. ૧૫૦૪ (ઈ.સ. ૧૪૪૮)માં “સમ્યકત્વકૌમુદી' નામે ગ્રંથની રચના કરી છે.. સમદેવસૂરિ (ઈ.સ. ૧૪૪૮)–તપા. રશેખરસૂરિના શિષ્ય સેમદેવે કથામહોદધિ નામને કથાગ્રંથ ગદ્ય-પદ્યમાં રચ્યો છે. આ કથામાં હરિણે રચેલા કપૂરપ્રકર’માં નિર્દિષ્ટ ૧૫૭ કથા છે. સેમદેવે જિનપ્રભસૂરિકૃત સિદ્ધાંતસ્તવ ઉપર ટીકા રચી છે. સેમદેવસૂરિ પ્રખર વાદી હતા. એમની નવી કાવ્યકલાથી મેવાડપતિ રાણ કુંભકર્ણ આકર્ષિત થયો હતો. એમણે પૂરેલી સમસ્યાથી જૂનાગઢને રાજા માંડલિક ૩ (ઈ.સ.૧૪૫૧ થી ૧૪૬૯) રંજિત થયો હતો. એમની કવિત્વશક્તિથી પાવાપુર-ચંપકનેરને રાજા જયસિંહ પ્રસન્ન થયો હતો. ૨૮ સોમદેને રાણકપુરમાં રત્નશેખરસૂરિએ આચાર્યપદ આપ્યું હતું. ૨૯ જયચંદ્રસૂરિ (ઈ.સ. ૧૪૪૯)–તપા. સોમસુંદરસૂરિના શિષ્ય જયચંદ્રસૂરિ સાહિત્યિક દાર્શનિક અને સૈદ્ધાંતિક વિદ્વાન હતા. એમણે સં. ૧૫૦૬(ઈ.સ. ૧૪૪૯-૫૦)માં “પ્રતિક્રમણવિધિ નામને આચારપ્રધાન ગ્રંથ રચ્યો. વળી પ્રત્યાખાનવિવરણ અને સમ્યફવકૌમુદી' નામના ગ્રંથ પણ રહ્યા છે. કવિ ગંગાધર (ઈ.સ. ૧૪૪૦)-ગંગાધર નામના કવિએ ચાંપાનેરના રાજા ગંગદાસ વિશે ‘ગંગદાસપ્રતાપવિલાસનાટક” નામનું નાટક સંસ્કૃત નાટક રચ્યું છે. એ નાટક ચાંપાનેરના મહાકાલી મંદિરના સભાગૃહમાં ભજવાયું હતું. ગ્રંથકર્તા કવિ કર્ણાટકથી આવ્યો હતો. દ્વારકાની યાત્રાએ જતાં વચ્ચે અમદાવાદના સુલતાનના દરબારમાં આવ્યો અને એ પછી ચાંપાનેરના રાજા ગંગદાસના દરબારમાં આવે. Page #349 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ [પ્ર. આ નાટક રચ્યા પછી કવિ ગંગાધર જૂનાગઢ આવ્યો. જૂનાગઢના છેલ્લા હિંદુરાજા માંડલિક ૩ જાના દરબારમાં રહીને એણે મંડલિક રાજાના જીવનને આલેખતું ઐતિહાસિક મંડલિક મહાકાવ્ય” ઈ.સ. ૧૪૬૦ ના સમયમાં લગભગ રચ્યું. મુનિ ઉદયધર્મ (ઈ. સ. ૧૪૫૧)-બુહગીય રત્નસિંહસૂરિના શિષ્ય મુનિ ઉદયધમેં સં.૧૫૦(ઈ.સ. ૧૪૫૦-૫૧)માં “વાક્યપ્રકાશ” નામક ઔકિની રયના સિદ્ધપુરમાં કરી છે. રચનાને ઉદ્દેશ ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત ભાષા શિખવાડવાનો છે. અહીં કેટલાંયે પદ્ય ગુજરાતીમાં આપીને એની સાથે સંસ્કૃતમાં અનુવાદ આપવામાં આવ્યો છે. આ વાક્યપ્રકાશનું મહત્વ સમજીને (૧) પં. હર્ષ કુલગણિએ સં. ૧૫૮૩ (ઈ.સ. ૧૫૨૬-૨૭)માં, (૨) કીતિવિજય શિષ્ય મુનિ જિનવિજયે સં. ૧૯૯૪ (ઈ.સ. ૧૬૩૭-૩૮)માં, (૩) જૈન ગ્રંથાવલિના ઉલેખ મુજબ રત્નસૂરિએ અને (૪) અજ્ઞાતનામ મુનિએ ટીકાઓ રચી છે. મુનિ ઉદયધર્મો ધાત્રિશદલકમલબંધમહાવીરસ્તવ”ની રચના કરી છે. વળી આદિજિનસ્તવન-ચિત્ર કાવ્ય ૨૪ અને “જીરાપલ્લી પાર્શ્વનાથ જિનસ્તવ” વગેરે કૃતિઓ રચી પિતાની વિદ્વત્તાને પરિચય કરાવ્યો છે.” રનમંડનમરિ (ઈ.સ. ૧૪૫૪ લગભગ)-તપા. સોમદેવસૂરિના શિષ્ય રનમંડનસૂરિએ સં. ૧૫૧(ઈ.સ. ૧૪૬૦-૬૧)માં દાનવીર શ્રેષ્ઠી પેથડકુમાર અને એમના પુત્ર ઝઝણકુમારના ચરિત્ર વિશે સંતસાગર” નામે કાવ્ય રચ્યું છે. હેમહંસગણિ (ઈ.સ. ૧૪૫૮)--તપા. રત્નશેખરસૂરિના શિષ્ય ચરિત્રરાનગણિના શિષ્ય હેમહંસગણિએ આ ઉદયપ્રભસૂરિએ રચેલા “આરંભસિદ્ધિ” નામના મુહૂર્તવિષયક ગ્રંથ ઉપર સં. ૧૫૧૪(ઈ. સ. ૧૪૫૮)માં આશાપલીમાં રહી “સુધી શૃંગાર' નામનું વાર્તિક રચ્યું છે. વળી એમણે આ. હેમચંદ્રરચિત “સિદ્ધહેમશબ્દાનુશાસનમાં આપેલા પ ન્યાય અને વ્યાકરણો પગી બીજા ૮૪ ન્યાય ઉપર “ન્યાયાર્થમંજુષા' નામને ટીકાગ્રંથ સં. ૧૫૧૫(ઈ.સ. ૧૪૫૮-૫૯)માં રચ્યો છે. પરશુરામ (ઈ.સ. ૧૪૫૯)--ઉદીચ્ય વિપ્ર કર્ણના પુત્ર પરશુરામે “મહારૂદ્રપદ્ધતિ' નામને કમ કાંડ વિષયક ગ્રંથ સં. ૧૫૧૫ (ઈ.સ. ૧૪૫૯)માં રચ્યો છે. રત્નમદિરગણિ (ઈ.સ. ૧૪૬૧)-તપા. રશેખરસૂરિના શિષ્ય નંદિરન રત્નમંદિરમણિએ સં. ૧૫૧૭ માં “ભોજપ્રબંધ' (પ્રબંધરાજ) અને લગભગ એ જ સમયમાં “ઉપદેશતરંગિણી' નામના ઈતિહાસ-સંબંધિત ગ્રંથ રચ્યા છે. આ મિશ્ર સંસ્કૃત રચના છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩િ૨૯ ૧૧ મું] ભાષા અને સાહિત્ય ઉદયરાજ (ઈ.સ. ૧૪૬૨ થી ૧૪૬૯)–પ્રયોગદાસના પુત્ર અને અનેક શાસ્ત્રવેદી પંડિત રામદાસના શિષ્ય ઉદયરાજે અમદાવાદના સુલતાન મહમૂદ બેગડા(ઈ.સ.૧૪૫૮ થી ૧૫૧૧)નું જીવનચરિત્ર આલેખતું રાજવિનોદ નામક મહાકાવ્ય સંસ્કૃત પદ્યોમાં રચ્યું છે. આમાં મહમૂદનું વંશાનુક્રમે વર્ણન છે. આ કાવ્ય સાત સર્ગોમાં વિભક્ત છે. આમાં રાણું કુંભકર્ણ (૧૪૩૩ થી ૧૪૬૮)ને મહમૂદના સેવક તરીકે ઉલ્લેખ કર્યો છે, એટલે આ મહાકાવ્ય ઈ.સ. ૧૪૬૨ થી ૧૪૬નાં વર્ષો દરમ્યાન રચાયું હોય એમ લાગે છે. | મુનિપ્રતિષ્ઠાસોમ (૧૪૬૮)-સોમસુંદરસૂરિના શિષ્ય મુનિ પ્રતિષ્ઠાસોમે સં. ૧૫૨૪(ઈ.સ. ૧૪૬૮)માં સેમસુંદરસૂરિના જીવનપ્રસંગેનું ઐતિહાસિક ખ્યાન આપતું “સોમસૌભાગ્યકાવ્ય” નામક કાવ્ય ૧૦ સર્ગોમાં રચ્યું છે. તપા. લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય સુમતિસાધુએ પણ આવી જ કૃતિ “સોમસૌભાગ્યકાવ્ય નામથી રચી છે. આને કેટલાક સૈભાગ્યકાવ્ય” પણ કહે છે. સેમસૂરિ (ઈ.સ. ૧૪૬૯)- રત્નમંડનસૂરિના શિષ્ય સમજયસૂરિએ સ્તંભતપાWજિતસ્તોત્રઋષભદેવ-વધમાન જિનસ્તોત્રમ્ (દ્વિસંધાન), તારંગામંડન અજિતજિતસ્તોત્રમ્ (લે. ૮) અને મહાવીર સ્તવન વગેરે કૃતિઓ રચી છે. તેઓ વાદકળામાં મહાકુશળ હતા ૩૨ મુનિ સત્યરાજગણિ (ઈ.સ. ૧૪૮)–મુનિ સત્યરાજગણિએ ગદ્ય-પદ્ય-ભંગ શ્લેષાત્મક “પૃથ્વીચંદ્રચરિત' સં. ૧૫૩૫ (ઈ. સ. ૧૪૭૮)માં રહ્યું છે. મુનિ મેઘરન (ઈ.સ. ૧૪૮૦)-વડગછીય મુનિ વિનયસુંદરસૂરિના શિષ્ય મેઘરત્નમુનિએ સં. ૧૫૩૨ (ઈ.સ. ૧૪૭૦)માં “સારસ્વત-દીપિકા રચી છે. આને 'ટુંઢિકા પણ કહે છે. વળી એમણે ખગોળશાસ્ત્રને “ઉસ્તરલાયંત્ર' નામે ગ્રંથ રઓ છે અને એના ઉપર રપજ્ઞ ટીકા પણ રચી છે.૩૩ સોમચારિત્રગણિ (ઈ.સ. ૧૪૮૫) –તપા. ચારિત્રહંસ મુનિના શિષ્ય સમચારિત્રગણિએ સં. ૧૫૪૧(ઈ.સ. ૧૪૮૪-૮૫)માં “ગુરુગુણરત્નાકર કાવ્યની રચના કરી છે. ચાર સર્ગોમાં રચાયેલા આ કાવ્યમાં લક્ષ્મી સાગરસૂરિના જીવનપ્રસંગ વર્ણવ્યા છે. કમલસંયમ ઉપાધ્યાય (ઈ.સ. ૧૪/૮)–ખર. આ. જિનભદ્રસૂરિના શિષ્ય કમલસંયમે સં. ૧૪૭૬(ઈ.સ. ૧૪૧૦-૨૦)માં દીક્ષા લીધી હતી અને જિનસમુદ્રસૂરિના આદેશથી ઉત્તરાધ્યયનસૂત્ર' ઉપર “સર્વાથસિદ્ધિ નામની ટીકા સં. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦] સલ્તનત કાલ પ્રિ. ૧૧ મું ૧૫૪૪(ઈ.સ. ૧૪૮૭-૮૮)માં રચી હતી. સં. ૧૫૪૯ (ઈ.સ. ૧૪૯ર-૯૩)માં કમસ્તવ' નામક કર્મગ્રંથ ઉપર વિવરણ રચ્યું હતું. વળી ‘સિદ્ધાંત સારોદ્ધાર નામની કૃતિ ના ગુજરાતી ગદ્યમાં રચી છે.' મુનિ સાવિજય (ઈ.સ. ૧૪૮૯ લગભગ)–તપા. મુનિ જિનહર્ષના શિષ્ય સાધુવિજયે સુમતિસાધુના રાજ્યમાં ‘વાદિવિજયં પ્રકરણ’ અને ‘હેતુબંડ પાંડિત્ય” નામના દાર્શનિક ગ્રંથ સં. ૧૫૪૫ થી ૧૫૫૧ (ઈ.સ. ૧૪૮૯ થી ૧૪૯૫) દરમ્યાન રચ્યા છે. મુનિ જિનસૂરિ (ઈ.સ. ૧૪૯૪ લગભગ)–તપા. વિશાલરાજસૂરિના શિષ્ય સુધાભૂષણસૂરિના મુનિ જિનસૂરે સં. ૧૫૫૦ (ઈ.સ. ૧૪૯૪) લગભગમાં ઉવસગ્ગહારસ્તોત્રનો પ્રભાવ દર્શાવતો પ્રિયંકરપકથા' નામને ગ્રંથ રચ્યો છે. વળી એમણે મન્મથ રાજાના પુત્રની સ્થારૂપે “રૂપસેનચરિત મ્યું છે અને રામચંદ્રસૂરિએ રચેલા કુમારવિવારશતક' ઉપર અવચૂર્ણિ રચી છે. મુનિ શુભવધન (ઈ.સ. ૧૪૯૬) –તપા. મુનિ સાધુવિજયના શિષ્ય મુનિ શુભવધને પ્રાકૃતમાં દશશ્રાવરિત્ર અને હેમવિમલસૂરિના રાજ્યમાં સં. ૧૫૫૨ (ઈ. સ. ૧૪૯૬)માં વર્ધમાનદેશના” અને “ઋષિમંડપરતવ” ઉપર વૃત્તિની રચના કરી છે. કીતિવભલગણિ (ઈ.સ. ૧૪૯૬)–અંચલગચ્છીય જયકીર્તિસૂરિના શિષ્ય જયકેસરસૂરિના શિષ્ય કીતિ વલભગણિએ અમદાવાદમાં રહીને સં. ૧૫પર (ઈ.સ. ૧૪૯૬)ને દિવાળીના દિવસે ઉત્તરાધ્યયનસૂત્ર' ઉપર ટીકા રચી છે. સૂત્રધાર મંડન (ઈ.સ.ને પંદરમો સૈક) સુત્રધાર મંડને (માંડણ) વાસ્તુસાર’ નામે શિલ્પને અતિઉપયોગી ગ્રંથ રચ્યો છે. શિપી મંડન મેવાડના રાણા કુંભકર્ણ-કુંભારાણા(ઈ. સ. ૧૫મો સૈકા)ને આશ્રિત હતો. એણે શિલ્પના અને વાસ્તુશાસ્ત્રને લગતા “રૂપમંડન આદિ અનેક ગ્રંથ રચ્યા છે.૩૫ મહાદેવ (ઈ.સ. ૧૫ મે સકે)–ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકે ખ્યાતિ પામેલા ઔદીચ્ય બ્રાહ્મણે પં. મહાદેવે ઈ.સ.ના ૧૫ મા સૈકામાં કાત્યાયન શ્રૌત સૂત્ર ઉપર ભાષ્ય રહ્યું છે. મુનિ લબ્ધિસાગર (ઈ સ. ૧૫૯૧)મુનિ ઉદયસાગરના શિવ મુનિ લબ્ધિસાગરે સં. ૧૫૫૭(ઈ.સ. ૧૫૦૦-૦૧)માં શ્રીપાલકથા’ અને સં. ૧૫૫૮ (ઈ.સ. ૧૫૦૧-૦૨)માં “પૃથ્વીરચરિત' નામના ગ્રંથ રચ્યા છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] હiષા અને સાહિત્ય મુનિ લક્ષ્મીકલ (ઈ.સ. ૧૫૧૦)–તપા. રત્નમંડનસૂરિના શિષ્ય લક્ષ્મીકલ્સેલે સં. ૧૫૬૬( ઈ.સ. ૧૫૧૧)માં “આચારસૂત્ર” પર “તવારગમા” નામની અવચૂરિ રચી છે. વળી સમવિમલસરિના સમય(સં. ૧૫૯૭–૧૯૩૭)માં “જ્ઞાતાસૂત્ર” ઉપર મુગ્ધાવધા નામની લધુ વૃત્તિ રચેલી જાણવા મળે છે. મુનિ સિદ્ધાંતસાર (ઈ.સ. ૧૫૧૪)–તપા. નંદિના શિષ્ય મુનિ સિદ્ધાંતસારે સં. ૧પ૭૦(ઈ.સ. ૧૫૧૪)માં દર્શનરત્નાકર” નામનો ગ્રંથ ચાર લહરીઓમાં રચ્યો છે. ગ્રંથમાં ઋષભદેવનું ચરિત-નિરૂ પણ છે. હર્ષકુલગણિ. (ઈસ. ૧૫૨૧)-તપા. હેમવિમલસૂરિના સમયમાં કુલચરણ ગણિના શિષ્ય હર્ષકુલગણિએ બે પદેવના “કવિકલ્પદ્રુમ” નામક ગ્રંથથી પ્રેરાઈ સિદ્ધહેમશબ્દાનુશાસનમાં નિર્દિષ્ટ ધાતુઓની “કવિકલ્પદ્રુમ નામથી પબદ્ધ રચના સં. ૧૫૭૭( ઈ.સ. ૧૫ર૧ )માં કરી છે. આ ગ્રંથ ૧૧ પલ્લવોમાં વિભક્ત છે. એના ઉપર કવિએ પોતે “ધાતુ ચિંતામણિ” નામે પણ ટીકા કરી છે, પરંતુ સમગ્ર ટીકા હજી ઉપલબ્ધ થઈ નથી. વળી એમણે મુનિ ઉદયધર્મરચિત “વાક્યપ્રકાશ” પર સં. ૧૫૮૩ (ઈ. સ. ૧૫ર૭) લગભગમાં ટીકા રચી છે.૩૭ પંડિત પીતાંબર (ઈ.સ. ૧૫૩)–ખંભાતનિવાસી ગૌડ બ્રાહ્મણ પંડિત પી.બરે સં. ૧૫૭૯(ઈ.સ. ૧૫૩)માં વિવાહપટલ” નામે ગ્રંથ રચ્યો છે અને સ. ૧૫૮૧ (ઈ.સ. ૧૫ર ૫)માં એના પર “નિર્ણધામૃત” નામની ટીકા પણ રચી છે. લાવણ્યવિજયગણિ (ઈ.સ ૧૫૨૪)–મુનિ લાવણ્યવિજયગણિએ લાવણ્યસમયગણિત ગુજરાતી “વમલમંત્રિચરિત’ના આધારે સંસ્કૃતમાં વિમલમંત્રિચરિત' નામે ગ્રંથ સં. ૧૫૮૦(ઈ.સ. ૧૫૪)માં રચ્યો છે. જિનહસમૂરિ (ઈ.સ. ૧૫૨૬)–જિનસમુદ્રસૂરિના શિષ્ય જિનસમૂરિએ સં. ૧૫૮૨(ઈ.સ. ૧૫ર ૬)મ આચારાંગસૂત્ર ઉપર દીપિકા” નામની સુખાવહ વૃત્તિ રચી છે. પંડિત વિકધીરગણિ (ઈ.સ. ૧૫૩૧)–પંડિત વિનયમંડનના શિષ્ય પંડિત વિવેકધીરગણિએ સં. ૧૫૮૭(સ. ૧૫૩૧)માં “શત્રુંજય તીર્થોદ્ધારપ્રબંધ નામક ઐતિહાસિક કાવ્યની રચના કરી છે. આ વર્ષમાં ચિત્તોડનિવાસી એ સવાલઈપ-૨૧ * . Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૨) સાહનત કા જ્ઞાતીય શ્રેષ્ઠી કર્મચંદ્ર મંત્રીએ લાખ રૂપિયા ખરચીને શત્રુજયના મૂળ મંદિરને જીણીધાર પૂરો કરવી એને પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતો તેનું પ્રત્યક્ષશી વર્ણન ગ્રંથકારે કર્યું છે. નસિંહરિ (ઈ.સ. ૧૫૪૯) પા. લાવણ્યધર્મના શિષ્ય રત્નસિંહરિ એ સં. ૧૬૦૫(ઈ.સ. ૧૫૪૯)માં વિજયદાનસૂરિના સત્તા-કાલમાં “ઉપદેશમાલાની ૫૧ મી પ્રાકૃત ગાથા સામૂહગાના ૧૦૦ અર્થ કરી શતાથ રચી હતી. ચંતકીર્તિરિ (ઈ.સ. ૧૫૭)–નાગપુરીય તપા. રાજરત્નસૂરિના શિષ્ય ચંદ્રકીર્તિસૂરિએ સં. ૧૬૨ (ઈ.સ. ૧૫૬૭)માં “સારસ્વત વ્યાકરણ પર “સુબેધિકા” નામની સુધ ટીકા રચી છે. મુનિ ગુણવિનય (ઈ.સ. ૧૫૮૪-૮૯)–ખર. ઉપા. જયસેમસૂરિના શિષ્ય મુનિગુણવિનયે હનુમાન કવિએ રચેલા “ખંડ પ્રશસ્તિકાવ્ય” ઉપર સં. ૧૬૪૧(ઈ.સ. ૧૫૮૪)માં ટીકા રચી છે. બીજા કેટલાક જૈનાચાર્યોએ પણ આ કાવ્ય ઉપર ટીકાઓ રચી છે. વળી ગુણવિનયે સં. ૧૬૪૬(ઈ.સ. ૧૫૮૯-૯૦)માં “દમયંતીચંદ્રપૂકથા 'ની વૃત્તિ અને વૈરાગ્યશતક' ઉપર ટીકાઓ રચી છે; “સિંહાસનકાત્રિશિકા'ની રચના પણ કરી છે. “રઘુવંશકાવ્ય” ઉપર સં. ૧૬૪૬(ઈ.સ. ૧૫૯)માં વિક્રમનગરમાં વૃત્તિ રચી છે. આ વૃત્તિમાં એમણે અનેક ટીકાઓને ઉપયોગ કર્યો છે. ગુણવિનયે સં. ૧૫૫(૧૫૯૯)માં આ ગ્રંથના આધારે “કર્મચંદ્રવંશાવલીપ્રબંધ' નામે ગુજરાતી ભાષાનું કાવ્ય રચ્યું છે. શિવરામ શુકલ (ઈ.સ. ૧૬મા સૈકી–સરખેજના વતની શિવરામ શુકલ નામના કર્મકાંડી પંડિતે “વાસ્તુશાંતિ', “સર્વદેવપ્રતિષ્ઠાવિધિ, સામવેદીઓ માટેની સંસ્કારપ્રાતિવિષયક “સુધિની' વગેરે કર્મકાંડગ્રંથ રચ્યા છે. મુનિ શુભસુંદર (ઈ.સ. ૧૬મી સદી)–તપા. લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય શુભસુંદરમુનિએ મંત્ર યંત્ર અને ઔષધ-કાગગર્ભિત “દેઉલવાડામંડન–ષજિનસ્તોત્રની સટીક રચના કરી છે. અથલ (ઈ.સ. ૧૬મી સદી)–વડનગરના અચલ દ્વિવેદી નામના વિદ્વાને નિર્ણયદીપક નામને ગ્રંથ ઈ.સ.ના ૧૬મા સૈકામાં રસ છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જુ] ભાષા અને સાહિત્ય ૩િ૧૩ ભૂદેવ શુકલ (ઈ.સ. ૧૬ સૈકો)–“ધર્મવિજય” નામનું પંચાંકી નાટક ભૂદેવ શુકલે દિલ્હીના દાનતનાધ્યક્ષ કાયસ્થ કેશવદાસ માટે ઈસ. સેળમાં સિકામાં રચેલું છે. સ્માત આચારોથી પારલૌકિક ફળ બતાવતું આ રૂપકાત્મક નાટક છે. ઇતર સાહિત્યકારે અબ્દુર રહેમાન (ઈ.સ.ની ૧૪મી સદી લગભગ)–જેને સમય નિશ્ચિત રૂપે કહી શકાય એમ નથી તે ઉત્તર અપભ્રંચને મુસ્લિમ વણકર કવિ, સંભવત: ખંભાતમાં હોય તેવો, અબ્દુર રહેમાન એના “ સંજના' નામના દૂતકાવ્યથી જાણવામાં આવ્યા છે. આ રાસમાં એક વિરહિણી નાયિકા કઈ વિજયનગર નામના નગરની છે અને એ ખંભાતમાં રહેતા પિતાના પ્રિયને એક પથિક દ્વારા સંદેશ મોકલે છે. અનેક છંદોમાં કવિએ ઋતુઓનાં સુંદર વર્ણન આપી ઉચ્ચ પ્રકારની કવિતા સાધી આપી છે. આ પ્રકારનાં દૂતકાવ્ય પછી પ્રાકૃત કે અપભ્રંશમાં થયેલાં જાણવામાં આવ્યાં નથી. અસાઈત (ઈ.સ. ૧૩૬૧ માં હયાત)–લેકનાટય કિંવા “ભવાઈ'ના પુરસ્કારક તરીકે જેની ગુજરાતમાં ખ્યાતિ છે તે સિદ્ધપુરનો ઔદીચ્ય બ્રાહ્મણ અને ત્રાગાળા નાયકને આઘપુરુષ અસાઈત ત્રિવિધ પ્રકારનું સાહિત્ય આપી ગયો છે. એણે ભવાઈન ૩૬૦ જેટલા વેશ લખ્યા હતા, જેમાંના કેટલાક આજ સુધી ભજવાતા આવ્યા છે. એની ‘હંસાઉલિ એ મધ્યકાલીન ગુજરાતી કિંવા “ગુજર ભાખા ની પહેલી કહી શકાય તેવી લૌકિક કથા છે, જેમાં હંસાઉલિ નામની રાજકુમારીના હંસ અને વર્લ્ડ નામના બે પુત્રની અદ્ભુતરસમૂલક કથા આપવામાં આવી છે. એનાં કેટલાંક પ્રકીર્ણ દેહા રૂપનાં સુભાષિત પણ જાણવામાં આવ્યાં છે. અસાઈતની ‘હંસાઉલિ' જેમાં પણ સારું માન પામેલી જણાય છે. વસંતવિલાસકાર તથા હરિકૃષ્ણ-ફાકાર– વસંતવિલાસ” અને હરિકૃષ્ણફાગુ' એ બને ફાગુ કાવ્ય છે. પ્રથમની કૃતિમાં કોઈ ચોક્કસ નાયક અને નાયિકા નથી, પણ એ વસંતઋતુના વિહારનું કાવ્યલક્ષણેથી સમૃદ્ધ નાનું કાવ્ય છે. બીજી કૃતિમાં દ્વારકામાં કૃષ્ણને એમની પટરાણીઓ સાથે વસંતવિહાર વર્ણિત થયો છે. કેટલુંક સામ્ય હોઈ બંને એક કવિની રચના હેય તે એમાં આશ્ચર્ય નહિ હોય. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સતત ઝલ : શ્રીધર વ્યાસ (ઈ.સ. ૧૩૯૮ માં હયાત)-–તીમૂરની હિંદ ઉપરની (ઈ.સ. ૧૩૯૮ની) સવારીનો ઉલ્લેખ કરનારા શ્રીધર વ્યાસની “રણમલદ’ અને ‘ભગવતીભાગવત' કિવા “ઈશ્વરી છંદ” એ બે રચના જાણવામાં આવી છે. ચારણી પ્રકારની “અવલ અર્થત ડિ ગળી-અપભ્રંશને આભાસ આપતી–બળકટ ભાષામાં વિવિધ છંદમાં રચાયેલું આ ઐતિમૂલક યુદ્ધકાવ્ય છે. મીર મલિક મુફરજ ઈડર ઉપર ચડી આવેલ અને ઈડરના રાવ રણમલે એના ઉપર વિજય મેળવ્યો એનું કવિત્વમય વર્ણન આ કાવ્ય અનેક અરબી-ફારસી શબ્દ પ્રયોજીને રચી આપે છે. રામલે દરિયાખાન ઝફરખાન (ઈ.સ. ૧૭૭૬-૧૩૭૪ દરમ્યાન સૂબો ને હરાવ્યા. પણ આ કાવ્યમાં નિર્દેશ છે. બીજી રચના સુપ્રસિદ્ધ ચંડીપાઠની કથા આપે છે. ભીમ (ઈ.સ. ૧૪૧૦માં હયાત)–અર ઈત પછી જૈનેતર આ બીજે કવિ છે કે જે પણ એક લૌકિક પદ્યકથા આપે છે. આ કથા તે ‘સદયવસરાન્તિ કે “સદયવત્સપ્રબંધ'. લોકમાં સદેવંત–સાવલિંગાને વાર્તા તરીકે જાણીતી કથાને આ જૂને પાઠ છે. અનેક સુમધુર વર્ણનથી એણે આ પઘકથાને રસિક બનાવી છે. નવે રસ એણે યથાશક્તિ વર્ણવી બતાવ્યા છે. નરસિંહ મહેતા (ઈ.સ. ૧૪૧૨-૧૪૮૧)-ગુજરાતી ભાષામાં આદિ કનું બિરુદ ચરિતાર્થ કરી બતાવનાર, મૂળ તળાજા(જિ. ભાવનગર)ને, પણ પછીથી જૂનાગઢમાં આવી વસેલા નરસિંહ નાગર કૃષ્ણલીલાવિષયક પદે તેમજ પાના જીવનમાં મળેલી અચિત્ય સહાયોને અભુત રસ પડછે વર્ણવી રચેલાં આત્મચરિતને લગતાં કાવ્યો કે પછી અનેક કવિઓને પ્રેરણાસ્ત્રોત બની રહ્યો. આત્મચરિતનાં કાવ્યોનાં એણે “ઝારી હૂંડી' “મામેરું' “પુત્રને વિવાહનાં પદ અને જૂનાગઢના રા'માંડલિક ૩ જાના દરબારમાં એની થયેલી કસોટી – હારસમે' તરીકે જાણીતીને લગતાં પદો (સં. ૧૫૧૨ ને ભાગસર સુદિ ૭ને રવિવાર, તા. ૧૬-૧૧-૧૪૫૫) ગાયાં છે. એની વિશિષ્ટતા વિભિન્ન શાસ્ત્રીય રાગમાં હજારોની સંખ્યામાં ગાયેલાં એના વિશિષ્ટ કાવ્ય-પ્રકાર તરીકે વિકસી આવેલાં પદમાં છે. ઝૂલણા છંદના રાહમાં ગાયેલાં પદોની સંખ્યા થડી છે છતાં એમાં એણે તત્ત્વજ્ઞાનની કવિતા ગાઈ હે ઈ એ રાહને લોકભોગ્યતા આપી શક્ય છે. એના “સુદામાને ઝૂલણું” સુમધુર રચના છે. “સુરત-સંગ્રામ' અને ગોવિંદગમન” ઘણા પછીના સમયમાં એને નામે ચડાવેલી રચનાઓ છે, પણ એની જ “ચાતુરીઓ તો સુપ્રસિદ્ધ ભક્તકવિ જયદેવના નીતmવિત્ર કાવ્યની યાદ આપે તેવી મધ્યકાલીન ગુજરાતી રચના છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુ' ભાષા અને સાહિત્ય [ ૩૨૫ પરમત મહેતા (ઈ.સ. ૧૫મી સદીના પૂર્વાર્ધ)—નરસિંહ મહેતાના કાકા અને માંગરાળ(સાર્મ્ડ)માં જઈ વસેલા ‘પરબત મહેતા'ની પણ કેટલીક રચનાઓ જાણવામાં આવી છે. આ ભક્તને માથે સ', ૧૫૦૧ના માગસર સુદિ ૬ તે સામવારે (તા. ૧૬-૧૧-૧૪૪૪) માંગરાળમાં શ્રી રણછેાડરાયનું કાળા પથ્થરનું શ્યામ સ્વરૂપ પધાર્યું હતું, એ રીતે ઇતિહાસમાં એ ભક્ત જાણીતા છે. નરસિહ મહેતાનાં મળેલાં ઝારી ને લગતાં ચ૨ ૫૬ – સ્વાશક્તિના ઉત્તમ નમૂના – એ રાતે માંગરોળમાંના ઉત્સવમાં ગાયાં કહેય છે. પરતંતને મળેલું ‘વૈશવ' બિરુદ એના વંશજોમાં અદ્યાપિ ત સચવાયેલુ છૅ (વડનગરા ગૃહસ્થનું). મયણ ( ઈ.સ. ૧૫ મી સદી —‘વસંતવિલાસ'ની જેમ શબ્દાલ કરતી ચાતુરીવાળી ‘મયણ છંદ' નામની નાની કાવ્યકૃત જાણવામાં આવા છે, જેમાં શ્રીકૃષ્ણના સચે ગશૃ ંગારનું ચિત્રણ છે. ભ ષામાં ચારણી ડિ ંગળી-પ્રકાર જોવા મળે છે, પદ્મનાભ ( ઈ.સ. ૧૯૫૬ માં હય ત)-મારવાડમાં આવેલા જાલેાર(ભરવાડ)મા રહી વિશિષ્ટ પ્રકારના પ્રબંધ એક વીસનગરા નાગર પદ્માબે મ ૧૪૫૬માં રચી આપી ‘રણમલ છંદ' પછી અરબી-ફારસી ..બ્દોથી સમૃદ્ધ ‘ગુજરભાખા’। પરિચય સુલભ કરી આપ્યા છે. ગુજરાતના છેલ્લા સાલ ક રાજા કણ વાઘેલાના પુતના અને અલાઉદ્દીનનાં સૈન્યને ગુજરાતમાં જવા માન અ પનારા સેાનમા ચૌહાણ કા દેના પ્રદેશ કંપરના આક્રભ તે કાવ્યગુણોથી સભર ચિતાર યુદ્ધનાં વર્ષાથી ખૂબ દીપી ઊઠયો ગુઝરાતી સાહિત્યમાં લગભગ અનન્ય કે શકાય તેવી આ રચના છે. ગદ્ય ‘ભટાવલી’ તેમજ ઘેાડ જ પદ પણ એણે આ રચનામાં આપ્યાં છે. વરસંગ (ઈ.સ. ૧૪૬૪ લગભગ)—વરસ ંગ (ધોરસ) નામના ઈ આખ્યાનકારના ‘ઉધાહરણ —હકીકતે ‘નરુદ્ધહરણ’—ત અદ્ભુત અને વીરરસ સાથે દીપતા શૃંગારરસને નિરૂપતી આ રચના અત્યાર સુધી જાણવા માં આવેલાં સળંગ આખ્યાતાના પ્રકારની જૂન માં જૂની કહી શકાય. ર ંગે એકલી’ મથાળે ગદ્ય પણ કરાંક કયાંક આયુ` છે, જે અનુપ્રાસાત્મક પ્રકારનું છે, તેા વચ્ચે વચ્ચે ગદ્ય પદ પણ આપ્યાં છે. કુણ મંત્રી (ઈ.સ. ૧૪૭માં હયાત) –કણ મંત્રી નામના એક આખ્યાનકારે ‘સીતાહરણુ' કે ‘રામાયણ' યા 'રામકથા' માળે સ. ૧૫૨૬માં નાની કાવ્યરચના આપી છે. એનું એક ‘સપનગીત’ પણ કળે છે, Page #357 -------------------------------------------------------------------------- ________________ સઘનત કાહ માંડણ અંધારે (ઈ.સ. ૧૫મી સદીને ઉત્તરાર્ધ)–આબુની ઉત્તરે શિરોહીમાં રહી રચનાઓ કરનારા લંડણ નામના કવિની પ્રબોધબત્રીસી' “રામાયણ હનુમંતે પાખ્યાન પાંડવવિષ્ટિ “સતભામાનું રૂસણું" અને 8 થેડાં પદ જાણમાં આવ્યાં છે. ષટ્પદી ચોપાઈના પ્રથમ રચનારા આ કવિએ એની પ્રબોધબત્રીસી” સેંકડોની સંખ્યામાં કહેવત આપીને રચી છે, જેનું પછીથી માત્ર અખાએ એના છપ્પાઓમાં સીધું અનુકરણ કરેલું જોવા મળે છે. બાકીની રચનાઓ સાદાં ચમત્કારહીને આખ્યાન છે. ભીમ કેશવલાસ (ઈ. સ. ૧૪૮૫-૧૪૯૦ હયાત)– ભીમ કેશવદાસ નામના એક કવિની સિદ્ધપુરમાં સં. ૧૫૪૧(ઈ.સ. ૧૪૮૫)માં રચાયેલી ભાગવતની કથા, હરિલાલા ષોડશકલા' નામની રચના અને સં. ૧૫૪૬ ઈ.સ. ૧૪૯૦માં કૃષ્ણમિશ્રના પ્રકોપોરય રૂપક નાટકના રોપાઈઓમાં પ્રભાસપાટણમાં રહી કરેલા અનુવાદ-રૂપ 'પ્રબોધપ્રકાશ' નામની રચના જાણવામાં આવી છે. હ. લી. છે. કલામાં એક ઐતિહાસિક રીતે નોંધપાત્ર વસ્તુ એ છે કે દશમસ્કંધની રકમિણીવિવાહની વિગત આપતાં કૃષ્ણ-સમિણીને એ પ્રસંગ માધવપુર(ઘેડ)માં બન્યો નિરૂપાયો છે, જે બતાવે છે કે માધવપુર (ઘેડ)માં દર વર્ષે ચૈત્ર સુદિ ૧૨-૧૩ ને શજવાત એ પ્રસંગ ભીમના સમય એટલે તે જૂને છે જ. કોઈ ભીમનાં રચેલાં પદ પણ મળી આવ્યાં છે, જેમાંનું “જપિ ન રસને વિમલ નામ રાધવ તણું નરસિંહ મહેતાનાં બહારસમેનાં પદો ઉપરથી વિકસેલી ૬૫ પદની હારમાળા'માં ભીમ નરસિંહને કહેતો હોય તેમ જપિ ન નરસૈ વિમલ નામ રાઘવ તણું” એ રીતે નિરૂપાયેલ છે. જનાર્દન ત્રવાડી (ઈ.સ. ૧૪૯૧માં હયાત)–ઉમરેઠનો ખડાયતો બ્રાહ્મણ એક જનાર્દન વાડી ગેય પદ્દમાં “ ઉષાહરણ તું નાનું કાવ્ય સં. ૧૫૪૮. (ઈ.સ. ૧૪૮૧)માં રચી આપે છે. વાસુ (ઈ.સ. ૧૫મી સદીને ઉત્તરાર્ધ–કર્ણના અવતાર તરીકે ગણતા સગાળશા શેઠની ચેઢીયાને ભેગ નિરૂપતી “સગાળશા આખ્યાન' નામથી જાણીતી એક લૌકિક કથા કઈ વાસુની મળે છે. દેહલ (૧૫મી સદીને ઉત્તરાર્ધ)–અભિનવ ઉઝાણું” નામનું નાનું આખ્યાન કઈ દેહલનું જાણવામાં આવ્યું છે, જેમાં મહાભારતના યુદ્ધમાં અભિમન્યુના થયેલ વધની કથા આપી છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું]. ભાષા અને સાહિત્ય [૩૨૦ નરપતિ (ઈ.સ. ૧૪૮૯–૧૫૪માં હયાત)-કઈ નરપતિની નંદબત્રીસી (સં. ૧૫૪૫-ઈ.સ. ૧૪૮૯) અને પંચદંડ (સં. ૧૫૬ -ઈ.સ. ૧૫૦૪) એ બે લૌકિક કથાઓ જાણવામાં આવી છે. સં. ૧૭૨(ઈ.સ. ૧૨૧૬)માં રચી હોઈ મનાતી “વીસલદે-રાસ' નામની એક ઐતિહ્યમૂલક પ્રબંધ-રચના જાણવામાં આવી છે, પરંતુ ભાષા વગેરે જોતાં એ ૧૫મી-૧૬મી સદીના અંતકાલની છે. આનો કર્તા કોઈ નરપતિ નાહ' છે. આ બેઉ નરપતિ એક હોવાની સંભાવના કરવામાં આવી છે. રાઉલ કાન્હ (ઈ.સ. ૧૬ મી સદીનો આરંભ) –કઈ રાઉલ કાન્હનું શુદ્ધ ગણ મેળ શાર્દૂલવિક્રીડિત વૃત્તમાં રચાયેલું “કૃષ્ણક્રીડિત’ નામનું કાવ્ય જાણવામાં આવ્યું છે. જૈનેતર કવિને ગણમેળ છંદમાં રચાયેલો આ અત્યારે તો પહેલો પ્રયત્ન છે. સંસ્કૃત સાહિત્યનાં કાવ્યલક્ષણેથી આ કાવ્ય સમૃદ્ધ છે એ પણ વિશિષ્ટતા છે. કક વસહી (ઈ.સ. ૧૬ મી સદીને આરંભ) –ગણદેવીના વતની ગંદા-પુત્ર અનાવળા કીકુ વસહી(વશી)ની બાચરિત્ર અને છપ્પાઓમાં “અંગદવિષ્ટિ' એ બે રચના મળી છે. અનાવળા ગામમાં ઉત્તર દેશમાંથી આવેલા બ્રાહ્મણકુળને આ કવિ છે. એ દષ્ટિએ આજના અનાવળા બનાવિ રીતે સુધારેલા સંસ્કૃત શબ્દવાળા બ્રાહ્મણ ઔદીચ્યોને કે ઈ પ્રકાર હોવાનું કીકુના શબ્દોથી સમજાય છે. શ્રીધર અડાલજે (ઈ.સ. ૧૫૦૯ માં હયાત)–જૂનાગઢના એક રાજ્યકર્મચારી અડાલજા મોઢ વણિક શ્રીધરની “રાવણમંદોદરી સંવાદ' (સં. ૧૫૬પઈ.સ. ૧૫૦૯) અને આખ્યાનકટીનું ગૌરીચરિત” એ બે રચના મળી છે. શામળને રાવણમંદરી સંવાદ' શ્રીધરની આ રચનાને અનુકરણમાં રચાયેલું છે. ભાલણ ત્રવાડી (ઈ.સ. ૧૬ મી સદીને પૂર્વાર્ધ)---તત્કાલીન મધ્ય ગુજરાતી ભાષાનું “ગુજર ભાખા” નામ આપનારા, પાટણ( ઉત્તર ગુજરાત)ના, કડવાબદ્ધ આખ્યાનેના પુરસ્કારક ત્રવાડી મોઢ બ્રાહ્મણ ભાલણની “ભીલડી સંવાદ” “સપ્તશતી’ જાલંધર આખ્યાન “દુર્વાસા આખ્યાન' “મામકી આપ્યાન રામવિવાહ” “ધ્રુવ આખ્યાન મૃગી આખ્યાન 'કૃષ્ણવિષ્ટિ” નળાખ્યાન” “કાદંબરી' “ભાગવતદશમસ્કંધ' “રામબાલચરિત–આટલી સિદ્ધ રચનાઓ મળી છે, જેમાં સપ્તશતી નળાખ્યાન” “કાદંબરી' અને “દશમસ્કંધ એ મૂળ સંસ્કૃત ગ્રંથના સારાનુવાદ છે. આમાંની “કાદંબરી' સંસ્કૃત ભાષાના સમર્થ કવિ બાણું અને એના પુત્રની સં. જાન્તર'ને મૂલની ખૂબીઓને જાળવતો અને એમાં પિતા તરફથી પણ સ્વતંત્ર ખૂબીઓ ઉમેરત અસામાન્ય કેટીને કડવાબદ્ધ આખ્યાનના સ્વરૂપનો અનુવાદ છે. એનાં કૃષ્ણલીલાને લગતાં સેંકડો પદ પણ જાણવામાં આવ્યાં છે. એ વત્સલરસને કવિ હતો. “દશમસ્કંધ'માં એનાં થોડાં વ્રજભાષાનાં પણ પદ મળે છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સસ્તનત લ [346 મીરાંબાઈ (ઈ.સ. ૧૪૯૯-૧૫૪૭)- મૂળ મારવાડમાં જોધપુર પાસે મેડતાની રાજકુમારી અને લગ્નથી મેવાડના રાજકુટુંબમાં ગયેલી, પાછળથી વિધવા થયેલી મીરાં કૃષ્ણભક્તિને કેંદ્રમાં રાખીને તત્કાલીન વ્યાપક ભાષામાં સેંકડા પદ રચી ગઈ છે. રાજસ્થાન અને ગુજરાત બને એને પેતાની ઉચ્ચ કૅાટિની ધ્રુવિયત્રી તરીકે સંમાને છે. જાવડ (ઈ.સ. ૧૫૧૫’માં હયાત)—દેશ ‘માલિયાગર’ અને વતન ‘બદનાવર’ના કાઈ જાવડની ‘મૃગીસંવાદ' કે ‘મૃગલીસવાદ' નામની સ. ૧૫૭૧ (ઈ.સ ૧૫૧૧) માં રચેલી રચના નવામાં આવી છે. નાકર (ઈ.સ. ૧૫૧૬–૧૫૬૮ માં હયાત)—ભાલણનાં આખ્યાના પછી વડાદરાનેા દિશાવાળ વણિક નાકર મહાભારતનાં અનેક પદ્યના મધ્યકાલીન ગુજરાતીમા સાર આપી આખ્યાનેથી ભાષાને સમૃદ્ધ કરનારા નિઃસ્પૃહ લેખક છે, મહાભારતમાં શાંતિ અનુશાસન અને આશ્રમવાસિક સિવાયનાં ૧૫ પર્વો ઉપરાંત રિશ્ચંદ્રાખ્યાન’ (સ’. ૧૫૭૨-ઈ.સ.૧૫૧૬) અને ‘રામાયણ’ (સ’. ૧૬૨૪-ઈ.સ. ૧૫૬૮) એતઃ મહત્ત્વની આાત–રચનાઓ છે. ઉપરાંત ‘કણ ચિરત્ર' ‘કૃષ્ણવિષ્ટિ' ભ્રમરગીત’ ધ્રુવાખ્યાન’ ‘નળાખ્યાન’ ‘ખાહરણ’ ‘મૃગલીસંવાદ' વગેરે અન્ય આખ્યાન પણ એનાં મળ્યાં છે. ગણપત (ઈ.સ. ૧૫૧૮ માં હયાત)--માદમાં ઉગ્રસેનવ ંશી નાગ નરેશના રાજ્યકાલમાં કાઈ ગણપત નામના કવિએ ‘માધવાનલ કામકલા' સંજ્ઞાવાળી, વિભિન્ન રસાથી સમૃદ્ધ, પદ્યમા લૌકિક કથા (સં. ૧૫૭૪-ઈ.સ. ૧૫૧૮) રચેલી જાણવામાં આવી છે. ચતુર્ભુજ (ઈ.સ. ૧૫૨૦ માં હયાત)-ભાલણના પુત્ર તરીકે મનાતા એક ચતુર્ભુજની ‘ફ્રાગુ’ પ્રકારની ‘ભ્રમરગીતા' જાણવામાં આવી છે. કેશવદાસ રહેરામ (ઈ.સ. ૧૫૩૬ માં હયાત)——સેારઠમાં આવેલ પ્રભાસ પાટણના વક્ષ્મીક કાયસ્થ કૅશવરામ રદેરામે ભાગવતના દશમસ્કંધની ૪૦ વર્ગોમાં ફાળવેલી આખ્યાન કાર્ડની ‘કૃષ્ણક્રીડાકાવ્ય’ (સ. ૧૫૯૨-ઈ.સ. ૧૫૩૬) નામની રચના છે, જેમાં એણે પ્રસંગવશાત્ ‘વ્રજભાષા’માં પણ કડીએ લખી છે. એમાં આપેલ ‘વસંતવિલાસ’વાળા વં ગમેળ શાર્દૂલવિક્રીડિત નૃત્તમાં છે. જુગનાથ (ઈ.સ. ૧૫૪૩ માં હયાત)— ઈ જુગનાથતી ભુજંગી છંદના ચાલની ‘રામાષ્ટક’ (શાકે ૧૪૬૪-ઈ.સ. ૧૫૪૩) નામની નાની રચના મળી છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ભાષા અને સાહિત્ય - ગંગાદાસ (ઈ.સ. ૧૫૪૩ માં હયાત)-સુરતના કોઈ પર્વતસુત ગંગાદાસને લક્ષ્મીગૌરીસંવાદ” (સં ૧૫૯૯-ઈ.સ. ૧૫૪૩) કાવ્યલક્ષણોથી શોભતો પણ છંદમાં ઉપલબ્ધ છે. નારાયણ (ઈ.સ.ની ૧૬મી સદીનો પૂર્વાર્ધ)–કેઈ નારાયણને મુક્તિમંજરી અને “ભક્તિમંજરી” નામક સં. ગ્રંથને પદ્યાનુવાદ જાણવામાં આવ્યું છે. જ્ઞાનાચાર્ય (ઈ.સ. ૧૬મી સદીના પૂર્વાર્ધ)–પ્રખ્યાત કાશ્મીરી કવિ બિલ્પણની પંચાશિકા'ના વિકાસમાં કોઈ જ્ઞાનાચાર્યની બે રચના “બિલ્ડણ-પંચાશિકા' અને શશિકલા-પંચાશિકા' એપાઈમાં અનૂદિત કરેલી જાણવામાં આવી છે. અનુવાની ભાષા સમૃદ્ધિ નેધપાત્ર છે. શશિકલાકાર (ઈ.સ. ૧૬મી સદીને પૂર્વાર્ધ)–જ્ઞાનાચાર્યની રચના પછી ‘શશિકલા' ઉપરની કંઈ અજ્ઞાત કવિની જરા વિસ્તૃત રચના જાણવામાં આવી છે. વાસણદાસ (ઈ.સ. ૧૫૪૪ લગભગ)– વાસણદાસની હરિન્યુઅક્ષરા' (દોહરામાં) અને “કૃવંદાવન-રાધારાસ' (શાર્દૂલવિક્રીડિત વૃત્તોમાં) એ બે મહત્ત્વની રચના છે. પાછલી રચના કાવ્યગુણથી સમૃદ્ધ છે. વજિયો (ઈ.સ. ૧૬મી સદીના મધ્યભાગ)--આખ્યાન પદ્ધતિની કેડીએ ચડતા કોઈ વજિયા નામના આખ્યાનકારની “રણજગ” (સં. યજ્ઞ) નામની જાણવામાં આવેલી રચના પછથી સુપ્રસિદ્ધ આખ્યાનકાર પ્રેમાન દના “રણને પ્રેરણા આપનારી છે એ નોંધપાત્ર છે. વજિયાએ મહાભારતમાં રને અપાયેલા ચા એવા રૂપકની પડખે રામ-રાવણ યુદ્ધન એ રૂપક આપ્યું છે. ઉદ્ધવ (ઈ.સ. ૧૬ મી સદીને ઉત્તરાર્ધ)––ભાલણના પુત્ર ઉદ્ધવની એકમાત્ર પ્રામાણિક રચના “બબ્રુવાહન આખ્યાન' છે. એના નામે બાલકાંડથી યુદ્ધકાડ સુધીને રામાયણને આખ્યાનરૂપને સારાનુવાદ પ્રસિદ્ધ થયેલ છે, પણ એ એની રચના સિદ્ધ થઈ શકી નથી. વિષ્ણુદાસ (ઈ.સ. ૧૬ મી સદીના ઉત્તરાર્ધ)- ઉદ્ધવના કહેવાતા રામાયણના ઉત્તરકાંડને અંતે ભાલણ-સુત વિષ્ણુદાસની છાપ છે; એ ઉત્તરકાંડ તો ખંભાતના રામજન કુંવરની રચના છે, માત્ર છેલ્લાં બે કડવાં જ વિષ્ણુદાસનાં છે પ્રેમાવતીકાર (ઈ.સ. ૧૬ મી સદીને મધ્યભાગ)કઈ અજ્ઞાતને એક લૌકિક કથા “પ્રેમાવતી' જાણવામાં આવી છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ બત કa સિર ભારેટ (ઈ.સ. ૧૬મી સદીના મધ્યભાગ)--મારવાડમાંથી આવેલા મનાતા અને લીંબડીમાં આવી વસેલા ઈસર બારોટની “હરિરસ નામની ભક્તિમય રચના નોંધપાત્ર છે. પાછળથી કવિ જામનગરના જામ રાવળને દરબાર જઈ વસેલ. ભીમ વૈષ્ણવ (ઈ.સ. ૧૬ મી સદીને મધ્યભાગ)–શુદ્ધાદ્વૈત-પુષ્ટિમાર્ગના સંસ્થાપક શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીના બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથ ગુસાંઈજીના શિષ્ય ભીમની “રસગીતા' “રસિકગીતા” કે “ઉદ્ધવગીતા' સંજ્ઞાથી જાણીતી રચના કૃષ્ણના મથુરાગમન પછી ઉદ્ધવ વ્રજમાં આવ્યા તે પ્રસંગનું ચિત્રણ આપે છે. મધુસૂદન વ્યાસ (ઈ.સ. ૧૫૫૦ માં હયાત) સંસ્કૃા સુભાષિતાથી પિતાની રચનાને સમૃદ્ધિ આપનાર મધુસૂદન વ્યાસની હંસાવતી-વિક્રમકુમારચરિત' નામની રચના (સં. ૧૬૦૬-ઈ.સ ૧૫૫૦) એક નમૂનેદાર લૌકિક કથા છે. હેરવ (ઈ.સ. ૧૫૫૩ માં હયાત)-નરસિંહ મહેતાની “ચાતુરી એની પડછે ઍહેદેવની “બ્રમરગીતા” (સં. ૧૬ ૦૯-ઈ.સ. ૧૫૫૩) મળી છે. સૂરદાસ (ઈ.સ. ૧૫૫૫ માં હયાત)–સૂરદાસ પ્રલાદાખ્યાન' (સં. ૧૬૧૧ઈ.સ. ૧૫૫૫) અને “ધ્રુવાખ્યાન' તથા વાસુ અને નાકરની પડખે “સગાળપુરી મથાળે સગાળશાની લૌકિક કથા આપે છે. રાજધરદાસ (ઈ.સ. ૧૫૬૫ માં હયાત)–રાજધરદાસની બંધની દૃષ્ટિએ વિશિષ્ટ એવી “ચંદ્રહાસ આખ્યાન” (સં. ૧૬ર૧-ઈસ ૧૫૬૫) નામની આખ્યાનકતિ મળી છે. માંગુ વિષ્ણુદાસ (ઈ.સ. ૧૬મીની ૩ જી પચીસી)--ઈ વિષ્ણુદાસ માંગુએ વર્ગ-પદ્ધતિએ ખંડ પાડી જૈમિનીય અશ્વમેધને સંક્ષેપમાં રજૂ કર્યો છે. વસ્ત ડેડિયે (ઈ.સ. ૧૫૬૮-૨૫૯૭ માં હયાત)ધારાળા કામના એક ભક્ત વક્તા ડેડિયાનું એકમાત્ર “શુકદેવ- આખ્યાન' જાણવામાં આવ્યું છે, જે વીરસદને વતની હતા. એની બીજી ભક્તચરિત્રેની “સાધુચરિત' નામની રચના છે, જેમાં નરસિંહ મીરાં વગેરેનાં ચરિત ચીતર્યા છે.૮ અરબી-ફારસી સાહિત્ય ઇતિહાસલેખનની પ્રવૃત્તિ ભારતમાં ઇતિહાસલેખનની કળા સારસીની સાથે આવી હતી. દિલ્હી સલ્તનતમાં અંધાધુંધી ફેલાઈ તે પછી જે પ્રાદેશિક રાજ્ય સ્થાપિત થયાં તેમના ઇતિહાસ વોછે અંશે એ પ્રદેશમાં લખાયા હતા. ગુજરાતની સલ્તનતની સ્થાપના થઈ તે પછી એ પ્રદેશમાં પણ એ રીતે જ બન્યું હતું. સુલતાનના Page #362 -------------------------------------------------------------------------- ________________ ભાષા અને સાહિત્ય ૩િ૩૫ સમયમાં એ સમયના ઇતિહાસેની રચના થઈ હતી. નાઝિમના સમયમાં આશ્રય કે ઉરોજનના અભાવે એવું કંઈ ખાસ બન્યું નહિ, પરંતુ ઈ.સ. ૧૫મી સદીમાં આરંભાયેલી લેખનની પ્રવૃત્તિ ઈસ ૧૬મી સદી દરમ્યાન એ સતનતના અંત સુધી રહી હતી. એમાં “મુઝફરશાહી', હલવી શીરાઝીની “તારીખે અહમદશાહી', અબ્દુલ હુસેન નૂનીની “મઆસિરે મહમૂદશાહી', શમ્સદ્દીન મુહમ્મદ ઝીરક અથવા મુલ્લા અબ્દુલકરીમ હમદાનીની “આસિરે મહમદશાહી', મૌલાના અબ્દુલ કરીમને “તબકાતે મહમૂદશાહી', ફેઝુલ્લાહ બિલાની તારીખે સદ્ર જહાન” કે “તારીખે મહમૂદશાહી', શરફુદ્દીન બુખારીની તારીખે સલાતીને ગુજરાત” મીર સૈયદ અલી કાશાની તારીખે મુઝફફરશાહી', હુ સામખાન ગુજરાતીની તારીખે બહાદુરશાહી', શાયર મુતીને ‘ગંજે મઆની” અને આરામશાહ કશ્મીરીને “તેહફાસૂસાદત નેંધપાત્ર છે.* આ રીતે જોતાં આ કાલનું ઇતિહાસ સાહિત્ય ઘણું સમૃદ્ધ હતું. આવા અનેક ઈતિહાસ-ગ્રંથે સુલતાનોની સિદ્ધિઓ વર્ણવવાને લખાયા હતા, પરંતુ માત્ર થોડા વિનાશમાંથી બચેલા મળે છે. એમાંના કેટલાક તે પછીના અન્ય ગ્રંથેમાં આધાર કે અવતરણરૂપે જ કેટલાક અંશે સચવાયેલા છે. એ બધા ઇતિહાસ અમલદાએ લખ્યા હોય કે અન્ય ઈ બીજાઓએ, છતાં ભેટસોગાદની આશાએ મોટે ભાગે સુલતાનની ઈચ્છાનુસારના હેઈને એમના વિચારોને પડઘો પાડે છે. એમાં શાહી ઠાઠ અને શાનશૌકતનો હેવાલ રજૂ કરેલ હોય છે. આશ્રયદાતાઓને ખુશ કરવાને એમનાં સારાં કૃત્યોને અતિશયોક્તિથી વર્ણવેલાં હોય છે અને એમના દેશ અને દુર્ગુણ ઉપર ઢાંકપિછોડો કરેલ હોય છે. આમ થવાથી સારી વાતો વિકૃત થયેલી હોય છે, ગેરમુસ્લિમો પ્રત્યે અકારણ દોષ અને અણગમો જણાય એવું પણ થયેલું છે. આથી ઐતિહાસિક દષ્ટિબિંદુને હાનિ પહોંચેલી છે. એ સર્વ એની ક્ષતિઓ છે. આથી અર્વાચીન જમાનાના સંશોધકોએ એમાંથી હકીકતો ચાળી લઈ એમનો ઉપયોગ કરવાની આવશ્યકતા રહે છે. એમાં એક બાબત લખાણવા યોગ્ય એ હોય છે કે એમાં સાલવારી તથા કેટલીક વાર તે પ્રત્યક્ષ અનુભવોના આધારે આપેલાં વર્ણનોને લઈને આનુપૂર્વીના અનુમાનને બદલે વિગત નિશ્ચિતતાની કટિમાં આવી ગયેલી હોય છે. કારસી શાયરી આ કાલમાં ફારસીનું વિશિષ્ટ સ્થાન હતું. શાયરો પિતાના આશ્રયદાતાઓને એ ભાષામાં કસીદા (પ્રશસ્તિકાવ્ય) લખી ખુશ કરતા રહેતા હતા. કેટલાક Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨| સતત ફાત * સુલતાને પડે વિદ્વાન હતા તે ફ્રસીમાં કાવ્યરચના કરવાની શક્તિ પણ ધરાવતા હતા; જેમકે સુલતાન અહમદશાહ કાવ્ય રચી શકતેા હતેા. એના આમત્રણને લઈને પેાતાના મૂળ સ્થાન અણહિલવાડ પાટણથી મહાન સફી સૈયદ બુરહાનુદ્દીન અબુ મુહમ્મદ અબ્દુલ્લાહ મુખાટી સાડ્વી (મૃ. ઈસ. ૧૯૫૨) અમદાવાદ આવ્યા ત્યારે સુલતાને પેાતાના રચેલા કસીદા એક શાયરની અદાથી. ઊભા રહીને ગાઈને એમને આવકાર્યા હતા. એતી મલા (પ્રથમ કડી) આ હતી : " कुत्बे झमानए मा बुरहान बस अस्त मारा, - बुरहाने ऊ हमीशह चूं नामश आशुकारा. ४० અમારા યુગને કુત્બ (એટલે કે ધ્રુવને! તારા) (અમારા) બુરહાન (અમારે માટે કાફી પુરાવે!) છે. એ એમના નામની પેઠે હંમેશાં સ્પષ્ટ પ્રમાણ છે, સુલતાન મુઝફ્ફરશાહ ૨ જા(વલીમ)ને પણ ફારસી શાયરીની રચનામાં દિલચસ્પી હતી. એ બાબતમાં એમ કહેવાય છે કે મુન્ના અમૂત્ર નામે એને એક સાથે દાર શાયર હતા અને મશદૂર વિદ્વાન હતા. એને અકીશુ ખાવાની લત પડી ગઈ હતી.. એણે એની તારીફ્ નીચેની શેરીમાં કરી હતી : "बुखोर अय खाजह ज 'ए अरियून केहु मुद्रित बवक्त बाशद उलमा रा मुनो सिब अस्त अरियून, इलन बायद केह बा अमल बाराह । ४ १ એહુ ખાજા ! જરા અફીણ ખાએ કે જેથી એ સમય ઉપર શક્તિ આપે, આલેમ ફાજેલ લોકો માટે અફીણ ખાવુ' યેાગ્ય છે, (પરંતુ) ઇલ્મ (જ્ઞાન) સાથે અમલ (વ્યવહાર) આવશ્યક છે. આ વાત સુલતાનને કેાઈએ પહાંચાડી. એ સાંભળી સુલતાન હરયા અને કહ્યુ કે મુલ્લાએ લેાકાને અફીણ ખાવાને કે વા માટે એ શેર રચી નથી, ‘બુખાર’ અર્થાત્ ‘ખાએ’ લખવામાં લખનારની ભૂલ થયેલી છે. એ મૂળ તા.‘મખાર' (ન ખા) હતું.. આમ પ્રથમ શબ્દને પ્રથમ અક્ષર બદલી એણે ટીકારૂપે કહ્યું કે મુલ્લાએ તા અફીણની લતને વખાડી કાઢી હતી. આવેા હાજરજવાબ વિનાદ કરી કા ત્યાં હતા તેમને એણે આશ્રય ચકિત કરી નાખ્યા. આવા ગુજરાતના સુલતાનેા હતા અને એમના દરબારમાં શાયરે અને વિદ્યાના હતા, અને એમને ઉત્તમ આશરા માપતા હતા; જેમકે સુલતાન અહમદશાહના Page #364 -------------------------------------------------------------------------- ________________ જ મુ] ભાષા અને સાહિત્ય દરબારી ઇતિહાસનેધક હલવી શીરાઝી કુશળ શાયર હતો અને એણે “તારીખે અહમદશાહી' મમ્નવી પ્રકારના કાવ્યમાં લખી હતી. આ અબુલકાસિમ ઉર્ફ મુહમ્મદ સિમ નામના લેખકે મિરકાકુલ વસૂલ' (પ્રાપ્તિનું પાન) નામક ગ્રંથમાં હઝરત શેખ અહમદ ખટ્ટ (મૃઈ.સ. ૧૪૪૫) નામના મહાન સૂફીનું જીવનચરિત લખેલું છે એણે એમના કથનને સંગ્રહ એમાં કરેલો છે એમાંથી જણવા મળે છે કે એ સંત અન્ય શાયરની સુંદર શેર ગાતા હતા, એટલું જ નહિ, પરંતુ એ પોતે પણ અરબી ફારસી તેમજ ગુજરાતીમાં શેરો રચતા હતા. મજકૂર ગ્રંથમાં એમના અરબી શેરે, ફારસી રુબાઈઓ અને ગુજરાતી (દેહા) છે. - સૈયદ ઉસમાન ૪૨ (મૃ. સ. ૧૪૫૮) જે શમૂએ બુરહાની એટલે કે મહાન સૂકી રોયદ બુરહાનુદ્દીન કુબે આલમની શમા-મીણબત્તી કહેવાતા હતા. એમને કંઠ મધુર હતો. તેથી એમના સોહરવદિયા ફિરકાના સિદ્ધાંતોના પ્રસાર માટે એમની પસંદગી કરવામાં આવી હતી. એ શાયર પણ હતા અને “ઉસમાન' તખલ્લુસથી ફારસીમાં સુંદર ગઝલ રચતા હતા. મજકુર “તારીખે મહમૂદશાહીને કર્તા ફેઝલાહ બિરબાની એની મજમદાનવાદીર” (અદ્ભુત વસ્તુઓને સંગ્રહ)ના દીધાચામાં લખે છે કે એણે દળદાર ગ્રંથ ઉપરાંત અરબી તેમજ ફારસીમાં ગદ્ય તેમજ પદમાં પુસ્તિકાઓ લખી હતી.૪૩ સૈયદ અલેખન, ૪૪ જેને સુલતાન મહમૂદશાહ બેગડાએ અઝીઝુલુમુલ્ક શેરખાન સુલતાની નામના અનાર સાથે હરિયાર સામઉદ્દીનને નસિયત કરવા મોકલ્યો હતો તે, એક શાહી કક્ષાને શાયર હતો. એણે ભારતમાં મશહૂર શાયર અમીર ખુસરોના મશહૂર કસીદ (પ્રશસ્તિકાવ્ય) બદ્દલૂઅબાર” (સંતપુરુષોને સમુદ્ર)નું અનુકરણ કરીને એક સુંદર કસીદો રચ્યો હતે. આ ઉપરાંત આવા બીજા અનેક શાયરે અ કાકામાં થયા હતા, પરંતુ તેઓ પૈકીને એકે એવો ન હતો કે જેને ફારસી ભાષાને ઉચ્ચ કોટિનો શાયર ગણી શકાય. અરબી-ફારસી સાહિત્યમાં સૂફીઓએ આપેલ ફળ સુલતાનોના શાસન દરમ્યાન ગુજરાતમાં જે અરબી અને ફારસી સાહિત્ય સર્જાયું હતું તેને માટે ભાગ સૂફીઓએ ર હતો. તેઓ પવિત્ર હતા અને વિદ્વાન હતા. સુલતાનો ઇલામના પ્રચાર અર્થે એમને આર્થિક સહાય કરતા હતા. ચિતિયા સટ્ટરવર્દિયા શત્તા રયા મચિબિયા જેવા ફિરકાઓના સુફીઓ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૪) ભાવના છે મિ. માટે ગુજરાત એ જમાનામાં ગ્ય કાર્યક્ષેત્ર બની ગયું હતુ. અણહિલવાડ પાટણ અને અમદાવાદમાં મુસલમાનોની વસ્તીનું પ્રમાણ વિશેષ હેવાના કારણે તેઓ વિરષ કરીને ત્યાં રહેતા હતા. એમના પૂર્વ કે અરબસ્તાનનાં કે ઈરાનના મૂળ વતની હતા અને મજહબની ભાષા અરબી હોવાથી તેઓ એને અભ્યાસ કરતા હતા અને એની મારફત જ્ઞાનપ્રાપ્તિ કરતા હતા. તેમાંના કેટલાક ઈરાની હતા અને ફારસી દફતરી અને દરબારી ભાષા હોવાથી તેઓમાંના કેટલાક ફારસીમાં પણ નિષ્ણાત હતા અને એમાં પણ એમણે પુસ્તકો રચ્યાં હતાં. એવા પૈકીમાં સૌથી વિશેષ મશહૂર, જેમને ઉલેખ શાયર તરીકે આગળ આવી ગયો છે તે, શેખ અહમદ ખટ્ટ૫ મઝિબીજ ગંજબક્ષ૭ (મૃ. ઈ.સ. ૧૪૪૫) હતા. એ સુલતાન અહમદશાના મજહબી બાબતો માટેના સલાહકાર હતા. ‘ઈર્શાદુલ તાલિબીનજ૮ (શોધકોને સૂચના) નામક ફારસી પુસ્તકમાં એમણે ચૌદ સૂફી ફિરકાઓને ઇતિહાસ આપેલો છે અને “રિસાલએ અહમદિયા'(અહમદની પુસ્તિકા)માં મરિબી ફિરકાના મુખ્ય સંતે વિશે ચર્ચા કરેલી છે. એ બીજું પુસ્તક સુલતાન અહમદશાહને એણે અર્પણ કરેલું હોવાથી “રિસાલએ અહમદિયા (અહમદને રચેલે) એવું એનું નામ એણે આપેલું છે. ભારતમાં એક સમય એવો હતો, જ્યારે મુસ્લિમ આલમના ફાજલ લેકમાં પાક કુરાનને પરદેશી ભાષાઓમાં તરજુમો થઈ શકે કે નહિ એવો વિવાદ ચાલ્યો હતા.૪૯ અમદાવાદના વાયવ્ય ખૂણામાં નવેક કિ.મી.ના અંતર ઉપર આવેલા સરખેજમાં આ સૂફીને રોજામાં પાક કુરાનની તરજુમા અને કેટલીક જગ્યાએ ભાષ્ય સાથેની નકલ છે, જે વિશે લોકવાયકા એવી છે કે એ હજરત શેખે તયાર કરેલી, એમના પિતાના હસ્તાક્ષરની, છે."* શેખ મહમૂદ ઈરછ (મ. ઈ.સ. ૧૪૫૮), જે શેખ પીર" નામથી પણ ઓળખાતા હતા તે, શેખ અહમદ ખદના ભાવિક મુરીદ હતા. એમણે એમના તૈફતુલમજલિસ (મજલિસોને ભેટ)માં એમના પર હજરત શેખના મૃત્યુ સુધીનાં રોજિંદાં કથને અને એમના જીવનના પાછલા ભાગમાં એમના થયેલા ચમત્કાર સાદી અને સરળ ભાષામાં સેંધાયેલાં છે. ગુજરાતમાં જે પ્રકારની ફારસી એ સમયે બેલાતી હતી તેને એ ગ્રંથ સુંદર નમૂનો છે. અગાઉ જેમને ઉલ્લેખ આવી ગયા છે તે હજરત સૌયદ બુરહાનુદ્દીન અબૂ મુહમ્મદ બુખારી સદરવદ ઉર્ફે કુબે આલમે (મૃ. ઈ.સ. ૧૪૫૨) અનેક ગ્રંથ લખ્યા હતા. એ પૈકીને એમને ‘મહમતાનામએ બુરહાનપર (બુરહાન સહીને Page #366 -------------------------------------------------------------------------- ________________ ભાષા અને સાહિત્ય થિ કૃપા ગ્રંથ) નામક દળદાર ગ્રંથ છે. એમાં એમણે સૂફીમત વિશેના આંટીઘૂંટીવાળા ફૂટ પ્રશ્નોની બાબત સાફ અને સરળ ભાષામાં સમજાવેલી છે. રૌયદ મુહમ્મદશાહે આલમ (મ. ઈ.સ ૧૪૭૫) એક મહાન સૂફી હતા. સુલતાન મહમૂદશાહ બેગડો બાળક હતો ત્યારે એમણે એના દુધભાઈ સુલતાન કુબુદ્દીનની હેરાનગતિમાંથી એને બચાવી એની સંભાળ પોતાની આધ્યાત્મિક શક્તિથી રાખી હતી. એ પ્રખર વિદ્વાન હતા. એમણે રિસાલ મુહમ્મદિયા (મુહમ્મદન રસાલે) અને “તહરતુલઓલિયા (ઓલિયાઓને ભેટ) વગેરે અનેક રસાલા ફારસીમાં લખ્યા હતા. સૈયદ અહમદ જલાનશાહ (મૃ. ઈ.સ. ૧૪૯૪) સોહરવર્દિયા ફિરકાના સૂફી હતા અને મજકૂર રૌયદ બુરહાનુદ્દીન કુબે આલમના ભાષિક મુરીદ હતા. એમની ખાનકાહ અણહિલવાડ પાટણમાં હતી. એ વિદ્વાન હતા અને ફારસીમાં "સફીનg-. અન્સાલ (વંશાવળીઓનું પુસ્તક) અને દસ્તૂરે ખિલાફત ફી અબદે મશાખ૫૫ (શેખને સાહિત્યમાં ખિલાફતને સિદ્ધાંત) જેવાં અનેક પુસ્તક એમણે લખ્યાં હતાં. શેખ જમાલુદ્દીન ઉફે જમન (મૃ. ઈ.સ. ૧૫૩૩)૫૬ ચિતિયા ફિરકાના સૂફી હતા. એમની ખાનકાહની મદ્રેસામાં એ શિક્ષણકાર્ય કરતા હતા. એમણે વિવિધ વિષય ઉપર અનેક પુસ્તક રચ્યાં હતાં. તેઓ પૈકીના એક રિસાલ મુઝાકિરા (ચર્ચાને રસાલા) મજહબ ઉપર એક મહત્વની પુસ્તિકા છે. એમાં એમણે સરળ ભાષામાં ઈસ્લામના મુખ્ય સિદ્ધાંત સમજાવવાના પ્રયત્ન કરેલા છે. એ શાયર પણ હતા અને જમ્મન' તખલુસથી ગઝલ લખતા હતા. અલાઉદ્દીન અતા મહમ્મદ (મૃ. ઈ.સ. ૧૫૭૮-૭૯), જેને સુલતાન બહાદુર શાહની શહેનશાહ હુમાયૂના હાથે હાર થઈ, તેમને પોર્ટુગીઝોએ કેદ કર્યા હતા, જે પિતે મહાન કટ ઉઠાવનારા અને ઈદ્રિયદમન કરનારા અરબ સૂફી શાયર ઈબુફારિદ૫૭ (મૃ. ઈ.સ. ૧૯૩૫)ની શૈલીમાં અરબી શાયરી રચતા હતા. એમની ઉજૂબાતુઝમાન” (જમાનાની અજાયબીઓ) અને “નાદિરદૌરાન' (યુગોની અજાયબી) નામક બે દીવાને મશહૂર છે. ઈસિયા રિકાના સ્થાપક સૈયદ અબ્દુલ્લાહ ઈસના પુત્ર સૈયદ શેખપ૮ (મૃ. ઈ.સ. ૧૫૮૩) અરબી શાયર હતા અને એમણે એક દીવાન રચી હતી એ અરબીના એક મહાન લેખક હતા. એમણે લખેલા અનેક ગ્રંથોમાં તો તુમુરીદ” (મુરીદને ભેટ) “સિરાજદૂત તૌહીદ' અદ્વૈતવાદને દીપક, કાઈકુતૂ તૌહીદ' (અe વાદની હકીકત), “નફહાનુભૂહિકમ’ વગેરે મજહબને લગતા વિષય ઉપર છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧] - સહતનત કાલ પિ. * સૈયદ અહમદ, જે શેખ વજીહુદ્દીન અહમદ અલી (મૃ. ઈ.સ. ૧૫૮૯૫૯ નામથી જાણીતા છે તે, શત્તારિયા ફિરકાના સૂફી હતા. એ મહાન વિદ્વાન હતા. એણે એક મસાની સ્થાપના કરી હતી અને એમાં શિક્ષણકાર્ય પણ એ કરતા હતા. શીખવવાના કામમાંથી ફારેગ થતાં બાકીનો સમય એ પુસ્તકા રચવામાં ગાળતા હતા. એમનાં મોટા ભાગનાં પુસ્તક અરબી ભાષામાં છે. એમણે લખેલ અધૂરાદ વ મઅલ્માતે હઝરત અલ્લામાં શાહ વજહુદ્દીન અલ્વી” (અલામાં શાહ વહુદ્દીન અલ્વીની પ્રાર્થનાઓ અને જાણકારીએ) ફારસીમાં છે અને એમાં એમના મુરાદ માટે નીતિના ઉપદેશ છે. એ શાયર પણ હતા અને “વજલી' તખલ્લુસથી શાયરી પણ કરતા હતા. અન્ય સાહિત્ય ગુજરાતના સુલતાનોની ઉદારતાની પ્રતિષ્ઠા મુસ્લિમ દેશોમાં ભારે હતી. એનાથી આકર્ષાઈને યમન હિજાઝ મિ પર અને ઈરાનથી અનેક વિદ્વાનો ગુજરાતમાં આવ્યા હતા અને કિંમતી ભેટ સોગાદો મેળવી હતી. , શીરાઝના ઈનુ જારી નામના એક આલેફાલ શખસે નજીબ શાફેઈને સુલતાન અહમદશાહને પોતાને “અલહસીન” (પ્રિય દર્શન) નામક અરબી ગ્રંથ ભેટ સોગાદ તરીકે બાપવા મોકલ્યો હતો. સુલ શાન મહમૂદશાહ બેગડાને અરબી પુસ્તકોનો ફારસીમાં રજૂ કરાવવાનો ઘણો શોખ હતો. છે તેથી એણે એ પુસ્તકને તરજૂમો ભરૂચના અબુબક્ર પાસેથી ફારસીમાં કરાવ્યો હતો. એના સમયમ ઈને ખલેકાનને મશહૂર મુસ્લિમોનાં જીવનચરિત્રનો અરબીને ફારસીમાં તરજૂમે યૂસુફ ઈબ્દ અહમદે કર્યા હતા, જેનું નામ એણે મઝારુઈન્સાન (મનુષ્યની ઝિયારતનું સ્થાન) આપ્યું હતું. એ જ પ્રમાણે ઈને ઈયાદની કિતાબુ શફાં(રોગમુક્તિનું પુસ્તકોનો તરજૂમે ફારસીમાં ઇન્ન અલફશ કર્યો હતો. સુલતાનને ન તે ધર્મો અગેનો ખાસ અભ્યાસ હતો અને ન તે કઈ અન્ય જ્ઞાન ઉપર પ્રભુત્વ હતું છતાં ધર્મ અંગેની બાબતમાં એની દિલચસ્પી ઉપર પ્રકાશ ફેકતા બનાવેના ૩લેખો તરજમાના પાઠમાં કરેલા છે. ફેઝુલ્લાહ બિખાની, જેનો ઉલ્લેખ “તારીખે મહમૂદશાહીના કર્તા તરીકે અગાઉ આવી ગયો છે, તેની “મજમઉન નવાદિરમાં ૪ પ્રકરણ છે. એના દીબાચામાં કર્તાએ જણાવ્યું છે કે મારા પરદાદા સદુદ્દીને પાક કુરાનનું ભાષ્ય અને અનેક પુસ્તક અરબીમાં લખ્યાં હતાં અને મારા દાદાના ભાઈ પિત્કાજે અલબુખારી અને મુસ્લિમના હદીસ-સંગ્રહ ઉપર ભાષ્ય લખીને હદીસ-શાસ્ત્રને ગુજરાતમાં લેકભાગ્ય બનાવ્યું હતું. મિન્હાએ લગભગ ૮૦ જેટલાં પુસ્તક પણ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુ'] ભાષા અને સાહિત્ય [130 લખ્યાં હતાં, એમાંનાં ધણાંખરાં સુલતાનના ફરમાનથી એણે રચ્યાં હતાં. ફઝલુલ્લાહે ‘મજઉન્ નાદિર’ ઉપરાંત ‘દસ્તુરુ હુફ્ફાઝ’ (હાોિની દસ્તૂર) અને ‘ખુલાસિતુલ્ ઠિકાયત’ ( હિકાયતે।ને ખુલાસા) પણ લખ્યાં હતાં. નેમતુલ્લાહે એ જ મુલતાન મહમૂદશાહ બેગડાના શાસન દરમ્યાન ‘ઉયૂનુરશરઅ' ( શરીઅતનાં ઝરણાં ) લખી હતી. અહીં હુલમુખારીના ‘હદીસ’–ગ્રંથ ઉપર અનેક ભાષ્ય લખાયાં હતાં. એ પૈકી ઈબ્ન હજર અકલાનીનું સૌથી વિશેષ પ્રચલિત ભાષ્ય ‘řહુલ લ ખારી ’ની સૌ પ્રથમ નકલ માંડૂના રસૈયદ અલીખાન ખાસ નહરે સુલતાન મુઝફૂંફ્ફરશાહ ૨ જાને ભેટ આપી ત્યારે એની કદર તરીકે એને ભરૂચના હાકેમ નીમ્યા હતા. શરૂઆતમાં જણાવવામાં આવ્યું છે તેમ ઝિમેના સમયમાં કેઈ વિશિષ્ટ સાહિત્ય સર્જાયું ન હતું, એનું કારણ એ હતું કે તેએ વિદ્વાનને આશ્રય આપી શકે એવી સ્થિતિમાં ન હતા અથવા સત્તા માટેની સાઠમારી હંમેશાં ચાલતી રહી હતી તેથી એવા શાંતિના સંજોગ પણ એવાં કાર્યો માટે ઉપલબ્ધ થયા ન હતા. માત્ર એ દાખલા મળે છે કે સુલતાન ફીરોઝશાહ તુલુકના સમયના નાયબ નાઝિમ શમ્મુદીન અબૂ રજા ઇબ્રાહીમ બિન હસન સ ગીતને ઉત્તેજન આપવામાં રસ ધરાવતા હતા. યુનિયતુલમુનિયા' એવા અટપટા નામનું પુસ્તક ભારતીય સામગ્રી ઉપર આધારિત એના સમયમાં રચાયુ' હતું. એ અગાઉ સ ગીતશાસ્ત્રા ઉપર એક અરબી પુસ્તક ‘ફરીદુર્ ઝાન ફ્રી મરિકૃતિલૂ અહ્વાન (સૂરેાના જ્ઞાન આબતમાં જમાનામાં અજોડ)ને અનુવાદ ફારસીમાં કાઈ એક અમીરે નાઝિમાના કાલમાં કરાવ્યો હતે.૬૦ ભારતમાં ±ારસી સાહિત્યની વિશિષ્ટતાએ પૈકીની એક કાશચનાશાસ્ત્ર'ને વિકાસ છે. ગુજરાતમાં આવેલા કડી જેવા નાનકડા સ્થળના વતની ક્રુઝબુદ્દીન મુહમ્મદ બિન કિવામે ઈ.સ ૧૪૩૪માં‘બહેરૂલ ફ્ઝાઈલ’(સસ્તુઓને સાગર) નામના શબ્દષ્કાશની રચના કરી હતી, એ ગુજરાતે ફારસી સાહત્યક્ષેત્રે આપેલા ફ઼ાળામાં વૃદ્ધિ કરે છે. એ જ લેખકે નિઝામી ગજવી( મૃ. ઈ.સ. ૧૨૦૩)ના ‘મખ્ખનુલ ભાર’(ભેદાનેા ખનને) નામક સ્તવનું ભાષ્ય ફારસીમાં લખ્યું હતું. એ સૂફી મત ઉપર એક આધારભૂત પુસ્તક લેખાય છે. ટૂંકો, આ કાલમાં સુલતાનેા ફારસી શાયરીની રચનામાં ઘણી દિલચસ્પી લેતા હતા છતાં એકે ખ્યાતનામ શાયર થયા ન હતેા, મજબ અને તસવ્વુફના વિષયા ઉપર પુષ્કળ સાહિત્ય સર્જાયું હતું, જેમાં ‘કુરાને શરીફ’ના અલગ સૂરાએ અને હઝરત પેગબર મુહમ્મદની હદીસા ઉપર ભાષ્ય, વિવિધ ફિરકાના નદૂર સૂફીઓનાં જીવનચરિતા, સ ંગીત, અખી વ્યાકરણ વગેરે વિયે:ને સમાવેશ થાય છે. ૪-૫-૨૨ Page #369 -------------------------------------------------------------------------- ________________ આ સહનત કા બd (પ્ર. પાટીપ ૧. કે. કા. શાસ્ત્રી, વાગ્વિભવ', ૫. ૧ ૨. કે. કા. શાસ્ત્રી, ગુજરાતી ભાષાને વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું | સ્વરૂપ', પૃ ૮૬ ૩. કે. કા. શાસ્ત્રી, વસંતવિલાસ'. પૃ. ૩૭ (કડી ૩૪, ૪૦, ૧) ૪. કે. કા. શાસ્ત્રી, “આપણું કવિઓ', પૃ. ૩૫૮-૩૬૬ ૫. કે. કા. શાસ્ત્રી, “ભાલણ એક અધ્યયન', ૫. ૭૦-૭૧ 5. N. B. Divetia, Wilson Philological Lectures, Vol. II, pp. 129-132 ૭. કે. કા. શાસ્ત્રી, “આપણું કવિઓ', પૃ. ૯૦ ૮. એલ.પી. તે સ્મિતારિ, જૂની પશ્ચિમી રાજસ્થાની' (ગુ. અનુવાદ કે. કા. શાસ્ત્રી), ૫.૭. ૯. કે. કા. શાસ્ત્રી, ગુજરાતી ભાષાને વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ', પૃ. ૮૬ ૧૦. એલ. પી. તેસિરિ, ઉપર્યુક્ત, પૃ. ૨૫ ૧૧. કે. કા. શાસ્ત્રી, ભાલણ: એક અધ્યયન', પૃ. ૮૦-૯૧ ૧૨. જુઓ માર નારી, વિધિpવા પ્રાસ્તાવિક, “નિનામમૂરિયા સંક્ષિત નીવરિત્ર', પૃ. ૧-૨. ૧૩, જુઓ . છે. શાદુ, જૈન સાહિત્ય વૃતિદ્દાસ', મા. ', પૃ. ૧૭. “ જારાવાર્યક્રયા-સંઘ', ૩ોત, ૬. ૧૨ ૧૫. , . ૧૨-૧૨ ૧૬. ‘નામિ નિનોદ્વાર ', કર્તવ પ ૧૭. જન સાહિત્ય સંશોધક, ૧૯૨૨, ખંડ ૨, અંક ૩-૪ માં આ કૃતિ છપાયેલી છે, ૧૮. વૈશેષિક સૂત્રો ઉપર પ્રશસ્તકદેવે ભાષ્ય રહ્યું અને એના ઉપર વ્યોમશિવાચા ‘મવતી' નામની ટીકા, ઉદયનાચાર્યું ‘કિરણાવેલી ટીકા અને વત્સાચાર્યે લીલાવતી’ ટીકા રચી છે. ૧૯. શ્રી. હરિલાલ હર્ષદ દવે મુગ્ધાવધ ઔક્તિક સંપાદિત કરી સને ૧૮૮૯ માં | સ્વીડનમાં ભરાયેલી ઓરિયેન્ટલ કોન્ફરન્સ દ્વારા પ્રકાશિત કરી છે. २०. 'हम्मीर महाकाव्य', सर्ग १५, श्लोक २४ . પુત્રન, ૧૦, રોજ ૨૨ ૨૨. બ. 9. શાદ, ૩ , મો. : 1. ૧૮૨-૮૩ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૧) ભાષા અને સાહિત્ય ૨૩. આ “છસોરા” ઉપર રશેખરસૂરિના સંતાનીય ભટ્ટારક રાજરાનસૂરિએ અને ૧૭મી સદીના ચંદ્રકીર્તિસૂરિએ ટીકાઓ રચી છે. અમારર્તિસૂરિએ વસાવવો. પણ રમે છે. ૨૪. ઊનસ્તોત્રસંરોદ', મા. ૨, 9તા. 9. ઉs ૨૫. સોમનાથ-%a', a ૭. મારો કર ૨૬. વિદ્વિત્રિી , . ૬-૬૩ ર૭. સોનમા–ાગ્ય’, સ ૧૦, % ૪૧ ૨૮. ગુરુકુળાત્કાર - વ્ય”, એ ૧, માં 1૦–૧૦૮ ૨૯. છગન. સ ૧, ભોજ ૧૧૦. ૩૦. . 9. રાદ, વર્ણા , મા. . . ૨-૩ 31. सर्ग ४, श्लोक १२ ૩૨. સોમનાથ-જાવ્ય રસ ૧૦, બોજ ૪૭ ૩૩. જુઓ અગરચંદજી નાહટા, ઉસ્તારલાયંત્ર સંબંધી એક મહતવપૂજન ગ્રંથ, નસિદ્ધાંત ભાસ્કર”, ભા. ૧૮, કિ. ૨, પૃ. ૧૯-૧૨૬ ૩૪. મો. દ. દેસાઈ, જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૫૧૭ ૩૫. જુઓ દેવભૂતિ પ્રકરણ અને રૂપમંડન', પ્રસ્તાવના, પૃ. ૧-૪. ૩૬. ચં. છે. સાદુ. પર્યુ, 1 રૂ૭ ૩૭. જ્ઞન, . ૬૩ ૩૮. કે. કા. શાસ્ત્રી, કવિચરિત' (૨ જી આવૃત્તિ), પૃ. ૧ થી ૩૨૩: “અબ્દુર રહેમાનથી “વૌં ડોડિયાં સુધી અને કે. કા. શાસ્ત્રી, નરસિંહ મહેતાના આધારે. ૩૯. જુઓ ઉપર પૃ. ૩૬. ४०. अली मुहम्मदखान, 'खातिमए निरआते अहमदी', पृ. २६-२७ ४१. सिकंदर बिन मुहम्मद उर्फ मन्जुहू, बड़ोदा, पृ. २२२ ૪૨. અમદાવાદમાં ઉસ્માનપુરામાં એની કબર છે. 83. Muhammed Ibrahim Dar, Literary and Cultural Activities in Gujarat, p. 59 ૪૪. કેટલાક ગ્રંમાં એનું નામ “આસફખાન” છે. ૫. એ “બટ કહેવાતા, કારણ કે અજમેર પાસે આવેલા ખટ્રમાં એ એમના પીર શેખ બાબા ઇસ્ટાફ સાથે સિદ્ધિ માંટે મુરીદ તરીકે રહ્યા હતા. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] [..] ૪૬. એ મગ્રિબી ફિકાનાં સુફી હતા એ ઉપરથી. ૪૭. એ સ્વભાવે અતિ ઉદાર હતા તેથી ગ જબક્ષ' એટલે કે 'ભંડારની બક્ષિસ કરનાર કહેવાતા હતા. સલ્તનત ફાય ૪૮. હઝરત પીર મુહમ્મદશાહ દરગાહના કિતાબખા! (અમદાવાદ)માં એની એક નકલ છે ૪૯, Muhammad Ibrahim Dar, op, cit,, p. 61 ૫૦. આ ગ્રંથના માટેા ભાગ મૂળ છે; માત્ર ચેડાં આગળ-પાછળનાં પાનાં પાછળથી લખીને મૂકવામાં આવેલાં છે. ५१ अली मुहम्मदखान खातिमए मिरुआते अहमदी, पृ. ३४ ૫૨. એની એક નકલ સૌચદ મુહમ્મદ શાહેઆલમ સેરવી બુખારીના વમાન સજાદાનશીન સૈયદ મૂસા મિયાં ઇમામ હૈદર ખક્ષના અંગત ચિંતાબખાનામાં છે. ૫૩. ‘નિજ્ઞાતે સિરી’, ૩. ૬-૬૬ (વડું, દ્િ સ. ૧૩૦૮) ૫૪. અન્નુર ૨૩ગા, ‘મનાવિયે તૈયર્ અમઢ ઞજ્ઞાનશાહૈં' (T17) ૫૫. અણહિલવાડ પાટણના સૈયદ પ્યારે સાહેબ ગુલામ મુહમ્મદ જહાનશાહ, જે એ. સુફીના વ'શજ છે, તેમની પાસે એ બંને ગ્ર ંથેાની હસ્તપ્રત છે. ૫૬. મૌછાના હારીલાન, ‘મનાવિ જ્ઞાપ્તિપ્રિયા', પૃ. ૨૭ (ારસી, સિ. ૧૩૦૧) ५७. अली मुहम्मदखान, 'खातिमए मिरूआते अहमदी', पृ. ६९ ૫૮. ‘અનૂસાર ', પૃ. ૩૭૨ ૫૯. Philip K. Hitti, History of Arabs, p. 436 ૬૦. Forbes, Rasamala, Vol. II, P, 263 Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ લિપિ ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતના પછી ત્રણ વર્ષના ગાળામાં નાગરી અને અરબી લિપિઓમાં લખાયેલાં લખાણ મળ્યાં છે. ગુજરાતી લિપિને ઉભા આ કાલના અ ત સમયમાં થયો હતો. ૧. નાગરી લિપિ આ સમયથી તામલે જવ મળે છેખાસ કરીને દેવાલયો અને મસ્જિદ ની દીવાલો પરના લેખે, પાળિયા પરના લેખે તથા પથ્થર કે ધાતુની પ્રતિમાઓ પરના લેખો વિપુલ પ્રમાણમાં મળ્યા છે. પ્રતિમાલેખને બાદ કરતાં લગભગ ૩૦૦ - જેટલા શિલાલેખ ઉપલબ્ધ થયા છે. આ લેખે મુખ્યત્વે નાગરી લિપિમાં લખાયા છે. મજિદેના લેખ બહુધા અરબી લિપિમાં લખાયેલા છે. કયારેક મસ્જિદલેખો અરબીની સાથે સાથે નાગરી એમ ઉભય લિપિઓમાં પણ લખાયા છે. આ અભિલેખિક સામગ્રી આ સમયની લિપિઓને પરિચય મેળવવામાં ઘણે અંશે સહાયભૂત થાય છે. ઉપરાંત હસ્તપ્રત પણ આ અંગે ઘણી ઉપયોગી છે. આ સમયે તાડપત્ર પર લખાયેલી પ્રતોની અપેક્ષાએ કાગળ પર લખાયેલી પ્રતો વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. મોટા ભાગની હસ્તપ્રતો જેન શૈલીએ લખાઈ છે. છતાં કેટલીક પ્રતિ જૈનેતર લહિયાઓની લખેલી પણ ઉપલબ્ધ છે. જૈનેતર લહિયાઓએ પ્રચલિત નાગરી લિપિને પોતાનાં લખાણોમાં ઉપયોગ કર્યો છે, આથી જૈનેતર પ્રત અને અભિલેખોના આધારે તત્કાલીન ગુજરાત-વ્યાપી નાગરી લિપિનું સામાન્ય સ્વરૂપ સરળ રીતે જાણું શકાય છે, તેવી રીતે જૈન પ્રતિમાં પ્રયોજાતું નાગરી લિપિનું વિશિષ્ટ વરૂપ પણ જાણવા મળે છે. નાગરી લિપિનું સતનતકાલીન સ્વરૂપ પદ ૧ માં દર્શાવવામાં આવ્યું છે, જેમાંનાં પહેલાં ત્રણ ખાનાઓમાં અનુક્રમે ૧૪મી, ૧૫ મી અને ૧૬ મી સદી(ઈ સ. ૧૫૭૨ સુધી)ના અભિલેખોનાં પ્રયોજાયેલા વર્ષોના મરડ ગોઠવ્યા છે, Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ] 134. જ્યારે ચેાથા ખાનામાં જૈનેત્તર હસ્તપ્રતામાં અને પાંચમા ખાતામાં જૈન હસ્તપ્રતે માં પ્રયાજાયેલા વર્ગના મડ ગેાવ્યા છે. સાનત ફાય સત ત કાલ દરમ્યાન નાગરીના ૪૬ વર્ણ પ્રત્યેાજાયેલા મળે છે, જેએમ ૧૧ સ્વરે (ત્ર, આ, હૈં, , ૩, ૩, ૬, ૬. છૅ, મોં, ઔ), ૨ અયે ગવાહ (અનુસ્વાર અને વિસગ ), ૨૫ સ્પા વચ્ચે (, લ, ન, ૬, ૩. ચ છૅ, ગ, સ, કા, ૩, ૪, ૩, હ, ળ, ત, ચ, ૩, ધ, ત, 4, . મૈં, મ, મ), ૪ અંત::૨ (૨, ૩, ૪, ૧) અને ૪ ઉષ્મા, ષ, સ, હૈં) ૫ સનવેશ કાર્ય છે, લિપિના વર્ગોનાં કેટલાંક રંધાત્ર ક્ષણ નીચે પ્રમાણે તારવી શકાય : (૧) આ સમયે ઘણા વર્ષો તંત્રેના વિકાસની અદ્યતન નાગરી અસ્થાના ન્યા છે. આમાંના કેટલાક વાંના વિકાઞ ચૌલુકય કાલ દમ્યાન થયું હતું, જ્યારે બીજા કેટલાકના વિકાસ આકાલ દરમ્યાન થયા છે. ૬, ઉં, છે, , ૨, છ, ગ, થ, ધ, હ્રદ્ય અને હૈં અહીં પૂર્ણ વિકાસ કામ્યા છે । વર્ણોનાં વિકસિત સ્વરૂપાની સાથેાપાથ તેઓનાં અગાઉનાં સ્વરૂપ પણુ કયાંક કયાંક પ્રયાજખાવાં ચ લુ રહ્યું છે; જેમકે પહેલા ખાન ના છૅ, જ્ઞ ના બીજા ખા ને પહેલા મરેડ અને ત્રીજા ખાનાને બાજો મરેડ વગેરેમાં, આ કાલમાં , ૬, ો, ગૌ, જ્ઞ અને મતે પાઁચીત સ્વરૂપ પ્રાપ્ત થવાને થાડી વાર હાવાનું જણાય છે. (૨) અગાઉ તે મથ જે શિરેખા પ્રયાાતી ન હતી, પણ હવે તે મથાળે શિરેખા થવા લાગી છે અને ૬. ને નથળે અગાઉ કવચિત જ દેખા દેતી શિરેખા અહી નિશ્ચિંત બની છે, અગાઉ ૩, ૭, ગ, ૩, ૪, ૩, ૪, તા, હૈં, ન, ૨, રુ, હૈં અને હૈં જેવા એક ઊભી રેખા વળી ટાય ધરાવતા વણાંને બહુધા શિરેરેખ ને જમણે છેડે લટકાવવામાં આતા. અહી પણ આ લક્ષઙ્ગ જોવા મળે છે, પરંતુ અગાઉની અપેક્ષાએ એનું પ્રમાળુ ધર્યુ છે. હવે આ વર્ગને રિશરેખાના જષ્ણુ દંડાથી સહેજ ડાબી બાજુએ લટકાવવાની પ્રકૃત્તિ વધવા લાગે છે, શિખાતે વિકાસ પણ થયેલે જોવા મળે છે. (૩) આ, આ, રૂ, રૂં, ૬, જ્ઞ, ન, મૈં અને ” નાં અગાઉ મેવડાં સ્વરૂપ્ત પ્રયેાજાતાં હાં, એમનાં હૈં, મૈં અને નાં જૂનાં વૈકલ્પિક સ્વરૂપને અડી લાપ થયા છે, બાકીન' વર્ણનાં બેવડાં સ્વરૂપ ચાલુ રહ્યાં જણાય છે. આ સમયે ના વૈકલ્પિક સ્વરૂપા મેરે! થયા છે, જે ખાસ કરતે જૈન દુરૂપ્રતેમાં પ્રાપ્ત થાય છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું ! લિપ [૩૪૩ વર્ણોનાં બેવડાં સ્વરૂપોમાં મરાઠી નગરી (બાળબેધ) મોડ પ્રયે જવાનું પ્રમાણ અગાઉની અપેક્ષાએ વધ્યું છે. દા.ત, માં બાળબોધ મરડ ( વધારે પ્રમાણમાં પ્રજાવા લાગે છે, છતાં એકંદરે આ વર્ષોના ઉત્તર ભારતની દેવનાગરીના મોડ વિશેષ પ્રયોજાયા છે, જેમકે , 9 અને રાના મરેડ. (૪) aો અને મો માટે સ્વતંત્ર ચિહ્નો પ્રજાવા ચાલુ રહ્યાં છે. (૫) , મ અને ના મરેડમાં ડાબી બાજુને વૃત્તાકાર, હવે ક્યાંક ક્યાંક પિલે રખાવા લાગ્યો છે. (૬) જાને તૂટક મરોડ ૧૫ મી સદીથી જૈન તેમજ જૈનેતર હસ્તપ્રતમાં અને ૧૬ મી સદીથી હસ્તપ્રતો અને અભિલેખોમાં સર્વત્ર પ્રયોજાવા લાગે છે. ગુજરાતમાં પ્રજાતી નાગરી લિપિનું આ આગનું લક્ષણ ગણુય. જૈન નાગરીમાં આ લક્ષણ તે અદ્યપર્યત ચાલુ છે. ને આ મરોડ વર્ણના ગુજરાતી સ્વરૂપનું અરણ કરાવે છે. જૂનો આ પ્રાદેશિક ગુજરાતી “લ મરોડ ૧૫મી સદીથી ઘડાવો શરૂ થ હેવાનું સૂચન કરે છે. આવાં સામાન્ય લક્ષણ ધરાવતા આ વર્ષોમાં કેટલાક વર્ણ વિશિષ્ટ લક્ષણે પણ ધરાવે છે, જે તેના વિકાસ અને પ્રચારની દૃષ્ટિએ નોંધપાત્ર છે. આવા વર્ણો માં ૩, ડું, , , , , જે, ઘ, ચ, છ, થ, મ, ૪ અને દુને ખાસ ગણાવી શકાય. વર્ગોની માફક અંતર્ગત સ્વરચિહ્નોને પણ આ સમયે વિકાસ થતો રહ્યો છે અને એ તેઓના અર્વાચીન સ્વરૂપની લગોલગ આવી પહોંચ્યો છે. તેઓની જોડાણ-પદ્ધતિ બહુધા અર્વાચીન પ્રકારની બની છે, એમ છતાં એમાં કેટલીક નોંધપાત્ર લિક્ષણતાએ પણ નજરે પડે છેઃ - (૧) અંતર્ગત , છે, , અને તેમનાં સ્વરચિહ્નોમાં પડિમાત્રા પ્રયોજવાનું વલણ વ્યાપક બન્યું જણાય છે. (૨) અંતર્ગત ગા અને ઘની (પડીમાત્રાવાળી) ઊભી રેખાને વર્ણની શિરેખા માત્ર સ્પર્શતી જ હોય છે, છેદતી નથી; જેમકે , , , હૈ, જો અને તૌના મરોડ. (૩) અંતર્ગત ૬ અને અંતર્ગત ના સ્વરચિહ્ન સાથે શિરોરેખા લંબાવીને જોડવાની પદ્ધતિ ક્યાંક ક્યાંક પ્રયોજાય છે; દા.ત., રિ; પરંતુ મુખ્યત્વે એ બિનજોડાયેલી રહે છે, જેમકે નિ અને ગ્રીન મરેડ. (૪) અગાઉની માફક જ અને તે સાથે અંતર્ગત ૩ અને અંતર્ગત નું સ્વરચિહ્ન પ્રયોજતી વખતે તેઓની ડાબી બાજુના વૃત્તાકાર રમવયવને નાની આડી રેખા રવરૂપે પ્રયોજવામાં આવે છે, જેથી અંતર્ગત ચિહ્ન અને વર્ણના અવયવ વચ્ચે Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪] સનત કાલ સ્પર્શ થઈને ઊભા થતા આકાર–મને નિવારી શકાય. આવી રીતે જ્યાં જ્યાં અંતર્ગત સ્વર ચિહ્નો જોડતી વખતે આકારશ્રમ થવાની શક્યતા હોય ત્યાં ત્યાં કેટલીક છૂટછાટ લઈને પણ એ મુશ્કેલી નિવારવા પ્રયત્ન થયો છે; દાતા, ધીમાં પડિમાત્રાને જોડતાં પહેલાં ધની ડાબી ટચે નાની આડી રેખા ઉમેરી છે. સતતકાલીન વણે અને અંતર્ગત સ્વરચિને લગભગ અર્વાચીન નાગરી સ્વરૂપને પામ્યાં છે, જ્યારે સંયુક્ત વ્યંજનોમાં અર્વાચીન સ્વરૂપનું પ્રમાણ વધ્યું હોવા છતાં પણ હજુ ઘણું સંયુક્ત વ્યંજન અગાઉની પદ્ધતિએ પ્રજાતા રહ્યા છે. વર્ષોના વિકસિત મરોડ સાથે પરસ્પરને જોડવામાં આકાર–પ્રકારની મુશ્કેલીઓ નડતી હેઈ સંયુક્ત વ્યંજનોના વિકાસની પ્રક્રિયા ધીમી રહે છે. આ હકીકત ધ્યાનમાં રાખીને આ કાલના સંયુક્ત વ્યંજનનું સ્વરૂપ તપાસતાં તેઓનાં કેટલાંક તરી આવતાં લક્ષણ પ્રાપ્ત થાય છે : (૧) એમાં વ્યંજનની નીચે વ્યંજન સીધો ઉભે જડવાની પદ્ધતિ આ કાલમાં પણ વ્યાપકપણે ચાલુ રહેલી જણાય છે; જેમકે શિ, વા, ત, વર્ગ, જુના મરોડ. (૨) વ્યંજનની જમણી બાજુએ વ્યંજન જોડવાની પદ્ધતિને પ્રચાર અગાઉની અપેક્ષાએ વધ્યો છે. આ પદ્ધતિએ પ્રોજાયેલા સંયુક્ત વ્યંજનમાં પૂર્વ વ્યંજનની જમણ રેખા અને ઉત્તર વ્યંજનની ડાબી રેખા એકાકાર બનતાં સંયુક્ત વ્યંજન પૂર્વ-પશ્ચિમ (અર્વાચીન) સ્થિતિના બને છે; દા.ત. ચ અને ઘના મરોડ. ચમાં નનું કદ ની અપેક્ષાએ ઘણું નાનું કરેલું જણાય છે. (૩) અગાઉની માફક પૂર્વ વ્યંજન તરીકે જોડાતા જ અને તેના ડાબા ગેળ અવયવ બહુઘા નાની આડી રેખા સ્વરૂપે પ્રયોજાય છે, જેમકે જિ અને ત્તના મરોડ. (૪) અગાઉ સંયુક્ત વ્યંજનોમાં કયાંક કયાંક પ્રયોજાતો અને દૂકના આકારને ભરેડ હવે બિલકુલ લુપ્ત થયો છે અને એને સ્થાને એને વિકસિત ભરેડ પ્રજા છે, દા.ત, ચ અને સૂના મરોડ. (૫) આ સમયે પણ કેટલાક વર્ગોના મરોડ સંકુલ હેઈને કે એકબીજાની સાથે જોડાતાં વિકસિત અને અગાઉના મરોડનું સંયોજન થવાથી કે પૂર્વ વ્યંજનની સાથે ઉત્તર વ્યંજન જોડતી વખતે લીધેલી છૂટછાટને લઈને કેટલાક સંયુક્ત વ્યંજન વિલક્ષણ અને ક્યારેક પારખવામાં મુશ્કેલ બન્યા છે, દા.ત. મ, ન્ન અને જુના મરડ. સંકેતચિહ્નોમાં અનુસ્વાર અને વિસ એ અયોગવાહ સૂચવતાં ચિહ્ન બિંદુ અને પિલા મીંડાના સ્વરૂપે પ્રયોજાય છે, વિસર્ગમાં ક્યારેક નાની ઊભી રેખાને પણ પ્રયોગ થયો છે; દા.ત. શ્રી ને મરોડ. વ્યંજનનું હલતપણે દર્શાવવા માટે અક્ષર ની નીચે ઉમેરાતું ચિહ્ન વ્યંજનની નીચે ત્રાસી (વાયવ્ય-અગ્નિ) રેખા ઉમેરીને સૂચવાય છે અને ડાબે છેડે ગાંઠ કરવામાં આવે છે. હલંત-સંચક રેખા મોટે ભાગે Page #376 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] આ લિપિ [૩૧ છૂટી પ્રાજવામાં આવે છે, પણ ક્યાંક ક્યાંક એને વ્યંજનને છેડે જોડી દેવામાં આવે છે, જેમકે – (છેલે મરોડ). સંસ્કૃતમાં પૂશબ્દને છેઇ કે મો હેવ અને ઉત્તર શબ્દના આરંભમાં ય હોય તે સ્વર-સંધિના નિયમ મુજબ મનો લેપ થાય છે. આ લુપ્ત એ દર્શાવવા માટે પ્રયે.જાડું અવગ્રહનું ચિદ્દન એનું વર્તમાન સ્વરૂપ ધરાવે છે. અંકચિન દશાંશ પદ્ધતિએ પ્રજાયાં છે. ૧ થી ૬ અને ૭ એમ મેય અંકચિહ્નને પ્રયોગ થયેલું છે. આ કાલમાં અને ૨ સિવાયનાં બધાં એ કચિહ્ન તેઓના વર્તમાન નાગરી ભરડનાં બન્યાં છે. આ વિકસિત ભરોડની સાથે સાથે તેઓ ના અગાઉના મરોડ પણ પ્રજાતા રહ્યા છે. ૮ ના ચિહ્નની ઉપરની આડી રેખાને આ કાલથી ડાબી બાજુએ સહેજ લંબાવવામાં આવે છે. દસમી સદીથી પ્રજાને આ નરેડ આ કાલમાં પણ ચાલુ રહે છે. જેના વિવિધ ભરોડ પ્રજાતા રહ્યા છે, જેમાં પૂર્ણ વૃત્તવાળો મરોડ વિશેષ પ્રયોજાય છે. આ દસ અંકચિહ્ન દ્વારા સ્થાનમૂલ્યના સિદ્ધાંત પ્રમાણે સંખ્યાઓ સૂચવવામાં આવતા. સંખ્યા સૂચવવા માટે અંકે ઉપરાંત ક્યારેક શબ્દનો પણ પ્રયોગ થતો સાધારણ રીતે પદ્યાત્મક લખાણમાં વચ્ચે આવતી સંખ્યાઓને વૃત્તમાં બેસાડવા અને સંખ્યા આ સરળ રીતે યાદ રહે એ માટે શબ્દ-સંકેતોનો ઉપયોગ થતો. આવા સાંકેતિક શબ્દ મનુષ્યનાં અંગે ( દા. ત. બે સૂચવવા નયન, બાહુ, કર્ણ, કુચ, એઠ); ઇદ (દાત. આઠ માટે અનુભ); દેવતાઓ, ઋષિઓ, મહાપુરુષોના સમૂહે (દા.ત, ત્રણ સૂચવવા માટે રામ, પાંચ માટે પાંડવ, છ માટે પમુખ, સાત માટે ઝપ, નવ માટે નંદ, ૧૧ માટે ૩, ૧૪ માટે મનુ) ઉપરાત ગ્રહ, નક્ષત્રો અને બીજી પ્રસિદ્ધ બાબતો વગેરેના બનેલા છે. આવા શબ્દ-સંકેત દ્વારા સૂચવાતી સંખ્યા આમાં શબ્દને વાતો અતિઃ' અર્થાત ઊલટી દિશામાં જમણેથી ડાબે લખવામાં અવતા. આ કાલની મોટા ભાગની હસ્તપ્રત અને કેટલાક અભિલેખોમાં પણ આ પદ્ધતિએ સંખ્યા સૂચવવામાં આવેલી છે. દા.ત. વિ.સં. ૧૮૪૫ ના ધંધુસરના અભિલેખમાં શરયુગમતુરંવા() (મનુ=૧૪, યુગ=. શર=પ) દ્વારા ૧૪૪૫ની સાલ સૂચવેલી છે; વિ સં. ૧૪૫૪ ની સૂત્રતા–રદાનો તાડપત્રીય હસતપ્રતમાં વેબુધિતfધતિમ વૈને (શીદધિતિ=૧, ઉદાધ=૪, ઈબુ=પ વેદ=૪) ધ ર સંવત ૧૪૫૪ સૂચવી છે; ત્રિષ્ટિશાજાપુરુષવરિત-રામવની કાગળની હસ્તપ્રતમાં સામાનનુમિતા (મનુ=૧૪, વસુ=૮, સોમ=1) દ્વારા વિ.સં. ૧૪૮૧ સૂચવવામાં આવી છે. જે હતપ્રતોમા આ પા શબ્દસ કેતા ઉપરાંત અક્ષરસંકેત અને શૂન્ય પ્રયોજવાની પદ્ધતિએ પણ પ્રચારમાં હતી. ૭ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩] સલતનત કાલ ગિ. એકદરે જે તે સલતનતકાલીન નાગરી લિપિના સંયુક્તાક્ષરોને બાદ કરતાં વ, અંતર્ગત સ્વરચિને, સતચિ અને અંકચિ ઘણે અંશે તેઓની વર્તમાન અવસ્થાને પામ્યાં છે. જેન નાગરી જૈન નગરી લિપિ આમ તે ઘણે અંશે દેવનાગરી લિપિને મળતી આવે છે, પરંતુ કેટલાક વર્ષોનું સ્વરૂપ, પડિમાત્રાને પ્રયોગ, કેટલાક સંયુક્ત વ્યંજને લખવાની વિશિષ્ટ પદ્ધતિ, અનેક પ્રકારના વિશિષ્ટ સંકેતનું નિર્માણ વગેરેને કારણે આ લિપિ દેવનાગરી લિપિથી જુદી પડે છે, એટલે આ લિપિને જૈન લિપિ” કે “જૈનનાગરી લિપિને નામે ઓળખવામાં આવે છે. આ લિપિનું પહેલી નજરે તરી આવતું લક્ષ લિપિનું સૌષ્ઠવ છે. સૌષ્ઠ યુક્ત લખાણ માટે જેને ઘણા આગ્રહી રહ્યા છે. પુસ્તક લેખન નિમિત્ત જૈન પ્રજાએ કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, ભોજક વગેરે અનેક જ્ઞાતિનાં કુળને નભાવ્યાં હતાં. પરિણામે એ જ્ઞાતિ એ પોતાનું સમગ્ર જીવન જેનલેખનકલાવિષયક કુશળતા મેળવવા પાછળ એવારી નાખતી. એ દક્ષ લહિયાઓએ જૈન ગ્રંથ લખવામાં ખૂબ કલાસૌષ્ઠવ અને નિપુણતા દાખવ્યાં હોવાનું જૈન જ્ઞાનભાડાનું નિરીક્ષણ કરતાં સ્પષ્ટપણે જણાઈ આવે છે. જેનલેખનકલાનો આરંભ ઈ.સ.ની પાંચમી શતાબ્દીથી પશ્ચિમ ભારતમાં થો હોવાનું મનાય છે કે પર તુ જૈન લિપિમાં લખાયેલા ગ્રંથ ૧૧ મી સદી પહેલાંના ઉપલબ્ધ થતા નથી. વિ.સં. ૧૧૦૯ ની વંચાયા આ લિપિમાં લખાયેલા પ્રાચીન જ્ઞાત ગ્રંથ છે. • જોકે એ સયન લિપિનું સ્વરૂપ ત કાલીન નાગરી લિપિનું સહેજસાજ પરિવર્તનવાળું જ સ્વરૂપ છે, છતાં સમય જતાં એમાં વિશિષ્ટતાઓ વધવા લાગે છે અને જૈન લિનુિં વિશિષ્ટ સ્વરૂપ ઘડાવા લાગે છે. પદમાં છેલ્લા ખાનામાં સતત બેલના જૈન ગ્રંથોમાં પ્રત્યે જાયેલી લિપિના વર્ણ, કેટલાંક મહાના અંતર્ગત સ્વરચિહ્ન અને સયુકત વ્યંજને આપેલાં છે. આ લિપિનું સ્વરૂપ તપાસતાં અને એને સમકાલીન નાગરી લિપિ સાથે સરખાવતાં એનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણ તરી આવે છે : (૧) માં નીચલા મુખ્ય અવયવની ઉપલી આડી રેખા શિરોરેખાની ગરજ સારે છે, તેથી આ મોડ આ સ્વરના પૂર્ણ વિકસિત દેવનાગરી મરોડ કરતાં સ્પષ્ટપણે જુદે પડે છે. આ કાલનાં નાગરી લખાણોમાં આ મરોડ પ્રયોજાય છે, પરંતુ એ અનુકાલમાં લુપ્ત થાય છે, જ્યારે જૈન લિપિમાં આ જ મરડ પ્રયોજાતો રહે છે. (૨) મો અને ગોમાં પ્રાચીન Page #378 -------------------------------------------------------------------------- ________________ ૧૨મું ] લિપિ [૩૪ સ્વતંત્ર મરીડ છેક સુધી જળવાઈ રહ્યું છે. (૩) ધની ટોચે આ કાલમાં અને અનુકલમાં પગ શિરોરેખા પ્રયોજાતી નથી. (૪) મ અને નમાં વૈશ્વિક સ્વરૂપો પૈકીનું એક જ નિશ્ચિત પણે પ્રાય છે, જ્યારે છે, , ૩ અને શના વૈકલ્પિક મરોડાના પ્રાગ ' “બ” ને પાત્ર ફરક વર્તાય છે. છેનાં વિકસિત મરોડની અપેક્ષાએ પ્રાચીન સ૩ (પલું સ્વરૂપ) જ વધારે પ્રયોજાતું રહ્યું છે. ના પ્રાચી ન મરોડ- વરાશનું પ્રમાણ ૧૬મી સદીથી ઘટે છે અને વિકસ્તિ મરોડને પ્રચાર વધે છે. તે આ કાલમાં વિકસેલે વૈકલ્પિક મરોડ ૧૬ મી સદીથી સર્વત્ર પ્રયેળવા લાગે છે. શને મીઠાવાળો મરેડ ૧૬ મી સદીથી લુપ્ત થઈને ડાબી બાજુએ રૂ ના આકારના મરડ બધે પ્રયોજાવા લાગે છે. (૫ ના બ ને મોડેમાં ડાબી બાજુ વળાંક ળે. અથવ બિનજોડાયેલા રહે છે. આ લક્ષણ છેક ચૌલુક્ય કાલથી અઘ વ ત ચાલુ છે. (૬) શિરોરેખાને જમણે છે. વર્ષોની. ટોચ લટકાવવાની પદ્ધતિ ખાસ ધ્યાન ખેંચે છે. સમકાલીન નાગરીમાં આ વલણ ઉત્તરોત્તર ઘટતું જાય છે અને બહુધા શિરોરેખા જમણા છેડાથી સહેજ ડાબી બાજુએ વર્ણની ટોચ જોડાય છે, જ્યારે જૈન લિપિમાં મુખ્યત્વે પ્રાચીન "પદ્ધતિને વળગી રહેવામાં આવે છે; દે ત. ૩, ૪, ૮, ૩, ૪, , , મ અને ના મરડ. અંતર્ગત સ્વરચિનેમાં પડિમાત્રા અને અમાત્રાને વ્યાપક પ્રયોગ જૈન લિપનું મહત્વનું લક્ષણ ગણાયું છે. પડિમાત્રાનો પ્રચાર છેક મૈત્રકકાલા સ. ૪૭૦ થી ૭૮૮)થી ચાલ્યા આવે છે. ૧૧ ચૌલુક્ય અને સતનત કાલ નાં જૈનેતર લખાણોમાં પણ એને વ્યાપક પ્રચ ર રહ્યું છે, છતાં એટલું ખરું કે ૧૫ મી સદીથી જૈનેતર લખાણોમાં શિાત્રાને પ્રચાર પડિ માત્રાના અપેક્ષાએ વધતું જાય છે, જ્યારે જેનેએ પડમાત્રાને પ્રયોગ લાંબા સમય સુધી ચાલુ રાખે છે. ૧૨ પ્રાચીન કાલનાં લહિયાઓ બે લીટીઓ વચ્ચેનું અંતર ઓછું રાખતા હોઈ તેઓ ૩ અને ૪નાં અંતર્ગત સ્વરચિહ્નને નાના માં ના લખતા અથવા અક્ષરની નીચે ન જેડતાં, જેમ ૨ વર્ણની સાથે અંતર્ગત ૩ અને ૪ જોડવામાં આવે છે તેમ, વર્ણની આગળ (જમણી બાજુએ) જેડા. આ પદ્ધતિને અગ્ર માત્રા જોડવાની પદ્ધતિ કહે છે. ૧૩ દા.ત., ચૂનો મરડ (વના ખાનામાં બીજો મરડ). જોકે આ પ્રકારની અઝમાત્રા જોડવાની પદ્ધતિ ઘણી જૂ જ પ્રમાણમાં પ્રચલિત રહી છે, છતાં જૈનેતર લખાણો કત જેન લખાણમાં એનો પ્રચાર ઠીક ઠીક રહ્યું છે. આ અઝમાત્રાની પદ્ધતિ લેખનની સુગમતા અને સુઘડતાની ઘોલક છે. જેને લિપિમાં ધની ટોચે શિરોરેખા થતી ન હોવાથી ઘ સાથે અંતગત સ્વરચિને જોડવાની પ્રાચીન પદ્ધતિઓ ચાલુ રહે છે, દા.ત. ધ્યા(ધના ખાનામાં બીજા મરોડ)માં પ્રયોજાયેલ અંતર્ગત મા. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૮] સલતનત કાલ રની સાથે ૩, ૪ અને બદનાં અંતગત સ્વરચિને પ્રયોજતી વખતે હનું સંકુલ રૂપ (ઉપરની ઊભી રેખાને લેપ કરવો તેવું) પ્રયોજવામાં આવે છે. ૧૫મી સદી પહેલાં આ વલણ જૈન તેમજ જૈનેતર લખણમાં ઐચ્છિકપણે પ્રજતું રહ્યું છે, પરંતુ ત્યાર પછી એને પ્રચાર જૈનેતર લખાણમાં લગભગ લુપ્ત થવા લાગે છે, જયારે જે લખાણોમાં આ સંકુલ વિરૂપ જ નિશ્ચિતપણે પ્રજાવા લાગે છે, દા.ત., ૩ (૨ના ખાનામ બીજો મરેડ). સંયુક્ત વ્યંજનમાં પણ પૂર્વ વ્યંજન તરીકે નું સંકુલ સ્વરૂપે પ્રયોજાય છે; જેમ કે ૩ (૩ના ખાન માં ત્રીજે મોડ) અને ર (ન ના ખાનામાં ત્રીજો ભરેડ). સંયુકત વ્યંજનોમાં ઢના સંકુલ સ્વરૂપના પ્રયોગ ઉપરાંત કેટલીક નેધપાત્ર વિશેષતાઓ પણ જોવા મળે છે. સંયુક્ત વ્યંજન પૂર્વ સૂચવવા માટે ના ડાબા અંગમાં નીચેના ભાગમાં વનો ડાબો અવયવ સંયોજવામાં આવતો, આ સ્વના મરોડમાં મધ્યની ઉપલી આડી રેખાને લ બાવાને વન જમણું અંગનું સ્વરૂપ આપવાથી સંયુક્ત વ્યંજન # બનતો (દા.ત , ના ખાનામાં બીજો • રોડ ). 0 માં બને વ્યંજન પ્રાચીન સ્વરૂપ અને પદ્ધતિએ સ ચ નયા છે (જેમકે, ૨ ના ખાનામાં બીજો મરેડ). vળ (ા ના ખાનામાં બાજા ભરેડ) મા ના મરોડની મધ્યની ઊભી રેખાને મધ્યમ થી છેદ ત્રાંસી (વાયવ્ય–અગ્નિ) રેખા જોડીને સંયુક્ત વ્યંજન સૂચવાયો છે. આ મરોડ અગાઉ ઉપર-નીચે જોડાતા આ સયુક્ત વ્યંજન vળનું સંકુલ સ્વરૂપ જણાય છે સયુક્ત વ્યંજનોમાં ઉત્તર વ્યંજન તરીકે ચનું ૧ જેવું સ્વરૂપ વ્યાપક પ્રમાણમાં પ્રયોજાય છે, જેમકે ધ્યા (ધના ખાનામાં બીજો મરોડ) અને ન્યૂ (વના ખાનામાં બીજો મરોડ). ચના. આવા મરોડને લઈને ભાષાના યથાર્થ જ્ઞાન વગર પાઠક ને ૧ અને ૧ ને ૨ સમજવા જતાં સંભમ્રમાં મુકાઈ જાય છે. આવા સંજોગોમાં ઉત્તર અક્ષર એ છે કે ૧ એનો નિર્ણય લખાણના પૂર્વાપર સંબંધ પરથી કરવો પડે છે. ઉત્તર વ્ય જન તરીકે અને તરંગાકાર મરોડ પ્રયોજાય છે; દા.ત., « (નના ખાનામાં ત્રીજો મરોડ). આમ જૈન લિપિએ એકંદરે કેટલાક વર્ણોન ન અંતર્ગત સ્વરચિમાં અપાશે અને સંયુક્ત વ્યંજનોમાં અધિકારી પ્રાચીન પર જાળવી રાખ્યા છે, એટલું જ નહિ, ગ્રંથ-લેખનમાં આરંભ અને અંતનાં મ ગલ ચિ, અક્ષર અક્ષર અને લીટી લીટી વચ્ચેનું નિશ્ચિત ગણતરીપૂર્વકનું અંતર પાનાંને અલગ નક અને અંકાત્મક એમ બે પ્રકારે ક્રમાંક આપવા, અક્ષરોને વિશિષ્ટ રીતે લખીને ચિત્રાકૃતિઓ સર્જવી–આ અને આવી ઘણી “ તે જૈન લિપિને વિશિષ્ટતા ૨પે છે. ૧૪ Page #380 -------------------------------------------------------------------------- ________________ લિપિ ૨. અરબી લિપિ અને એની સુલેખન-શૈલીએ ગુજરાતના સાલકી કાલના જે ખારેક લેખ મળ્યા છે તે બધાની ભાષા અરખી છે. દિલ્હી-સલ્તનત કાલના ગુજરાતમાં સારી સંખ્યામાં મળી આવેલા લેખેાની ભાવા અરખી તેમજ ક્ારસી છે. મૃત્યુ લેખેાની ભાષા તે અરબી જ છે, જે ૧૫મી સદી એટલે કે સલ્તનત કાલ સુધી જોવા મળે છે. સલ્તનત કાલના મસ્જિદ અને મકબરા કે કબરેાના અભિલેખે। માટે ભાગે અરબીમાં છે; જો કે ફ્રારસીવાળા લેખેાની સંખ્યા પણ સાવ નાની નથી. આનાથી વિપરીત રાજ્યાદેશ કે સાર્વજનિક હિતાર્થે દાન વગેમાં અપાયેલી જમીન વગેરે માટેના ઉલ્લેખ ધરાવતા એવા બીજા લેખા કારસીમાં અને થાડા ફારસી સાથે સ્થાનિક ભાષા કે સંસ્કૃતમાં પણ મળે છે. ૨૨ મુ′′] [3re આ બધા અભિલેખોની ભાષા અરખી, ફારસી કે ઉર્દૂ હોય પણ તેઓની લખાવટ તે। અરખી મૂળાક્ષરેડમાં જ થયેલી છે. સાધારણ રીતે આ લેખામાં અક્ષર સંસ્કૃત શિલાલેખાની જેમ અંદર કોતરેલા હાતા નથી, પશુ ઉપર ઉપસાવેલા હાય છે; એટલે કે શિલાલેખ પર પહેલાં લખાણને રેખાંકિત કરી લખાણના અક્ષરા સિવાયની બાકીની શિલાભૂમિને છીણી દઈ સપાટ બનાવવામાં આવે છે, છતાં ૧૫ મી૧૬ મી સદી એ દરમ્યાનના અનેક અભિલેખ અંદર કોતરી લખવામાં આવ્યા છે, જેનું મુખ્ય કારણ ઊપસી આવેલા અક્ષરવાળા અભિલેખ કંડારવામાં જરૂરી એવા અરબી લિપિના જા કાર કુશળ અને શ્રમશીલ કારીગરો કે કળાકારાની ખેંચ લેખી શકાય. પણ આ અભિલેખામાં લેખનશૈલી સમાન નથી, મ તે। અરબી લિપિના વિવિધ પ્રકારા કે શૈલીએ છે કે જેમાં મુખ્ય શૈલીએ સાત છે. એમાંથી મોટે ભાગે જે ત્રણ કે ચાર શૈલી અભિલેખે! માટે વપરાય છે તે ફૂંકી, નક્ખ, થુલ્થ (સુસ) અને નસ્તાલીક છે. સૂફી શૈલીમાં અક્ષર કેણુદાર અને સહેજ પણ ગેળાઈ વિનાની ઊભી કે આડી રેખાએાના બનેલા હોય છે. અરખી લિપિઓમાં પ્રથમ ઉદ્ભવેલી મનાતી આ શૈલીના પ્રયેાગ થાડા જ સમય પછી વપરાશ કાજે અસ્તિત્વમાં આવેલી નખની સરખામણીમાં ઘણે અંશે આલંકારિક કે ઔપચારિક લખાણ અને મારા, સિક્કાઓ, ચીની માટીનાં પત્રા, કુર્આન શરીફની સુશે ભિત પ્રતા, વિશેષ લખાણા ઇત્યાદિ પુરતા મર્યાદિત હતા. ગુજરાતમાં । શૈલીના જે લેખ મળી આવ્યા છે તે આમ તા દેશના બીજા ભાગા—દિલ્હી, અજમેર, નારનેાલ (જિલ્લા મે।હન્દરગઢ, હરિયાણા ), હાંસી (હરિયાણા) વગેરેની જેમ સંખ્યામાં ગણ્યાગાંઠયા છે, પણ સાનીપત(રિયાણા)ના એક લેખને બાદ કરતાં હિંદુસ્ત નના Page #381 -------------------------------------------------------------------------- ________________ [ સતનત કાલ ૩૫. ] .. ઉપલબ્ધ કૂફી અભિલેખોમાં પ્રાચીનમાં પ્રાચીન અ લેખ કજિલ્લાના ભદ્રેશ્વરગામેથી મળી આવ્યા છે. ૧૨ મી સદીના મધ્યથી મળતા આ અભિલેખ સુંદર ફફી શૈલીમાં મોટા અને ઘણા ઊપસી આવેલા અક્ષરના કંડારવામાં આવેલા છે. બ્રેશ્વરના આવા મળી આવેલા કુલ લેખ આઠ છે. ૧૫ જેમાં બેએ કનું આમ તો અલંકૃત, પણ પ્રમાણમાં સાદી, ચારેકનું ઠીક ઠીક પ્રમાણમાં આ કારિક અને બેએકનું તે અતિ-આલંરિક શૈલી માં નિરૂપણ થયું છે. અલંકાયુક્ત લેખોમાં ખુદ અક્ષરે ની કલાત્મક લખાવટ ઉપરાંત તેઓની ઊભી રેખાઓને ઉપર લંબાવી તેઓને એકબીજા સાથે સાંકળી તરેહ તરેહની સુંદર ભૌતિક આકૃતિઓમાં ગૂંથા કે વચમાંની ખાતે જગ્યામાં ફૂલબુટ્ટાની ભાત મૂકી છે. આથી લખાણ સુશોભનના એક મનનીય કલાકૃતિના નમૂના જેવું બની ગયું છે. ખંભાતમાં સાવ કૂફીમાં કંડારેલે એક લેખ મળી આવ્યો છે, જેમાં માત્ર વિડ્મિનિરીમ લખેલું છે. આ લેખ ૧૨ મી સદીમાં કંડારાયેલે હોય એમ લાગે છે. તે લખાણ કૂફીની આલંકારિક શૈલીમાં છે. ૧૭ તદુપરાંત ૧૩ મી સદીના ખંભાત, વેરાવળ વગેરે સ્થળોના કેટલાક લેખોમાં માત્ર વિસ્મિાદ અલંકૃત મૂકી શૈલીમાં કંડારવામાં આવેલ છે, જયારે બાકીનું લખાણ નખ શૈલીમાં છે. સત્તનત કાળ દરમ્યાનના મોટા ભાગના બહુધા નખ અને થુલ્ય કે તેઓની પેટા શૈલીમાં લખાયા છે. મૂળમાં તો નખનો પ્રયોગ લખાણમાં લગભગ સ થે સાથે કે થોડા સમય પછી શરૂ થયો હતો, કૂફીની કેમકે રોજિંદા વ્યવહારમાં સમય તેમજ સગવડને ધ્યાનમાં લેતાં કાણદાર અને લચકરહિત ઊભી, આડી અને તીરછી રેખાઓવાળી શૈલીમાં લખવું સુગમ ન પડે એ દેખીતું છે, એટલે પ્રારંભથી જ કૂફીને પ્રવેગ, ઉપર કહેવાઈ ગયું છે તેમ, અમુક ક્ષેત્રોમાં આલંકારિક કે ઔપચારિક હતુ પૂરતો મર્યાદિત હતો અને રોજિંદા લેખનમાં કુફી કરતાં વિશેષ પ્રમાણમાં છે. તે કરતાં સહેજ લચકદાર અને વળ કપાળી નખશૈલી વપરાતી. નખમાં અક્ષરની રેખાઓમાં બે તૃતીયાંશ સુરેખતા (સીધાપણું) અને એક તૃતીયાંશ વક હોવી આવશ્યક ગણાતી. આને લઈને વ્યવહારમાં નખને પ્રવેગ ધુ પ્રમાણમાં થયેલો જોવા મળે છે. હિંદુસ્તાનના વિવિધ ભાગોમાં અત્યંત આલંકારિક ફી શૈલીયત લખાણ લખી શકનાર સુલેખનકારોની ઊણપ તેમજ ખુદ બીજા ઇસ્લામી દેશમાં પણ રફતે તે આલંકારિક શૈલીના સરતા જતા પ્રાધાન્યને લઈને પણ ૧૭ મી સદીથી અભિલેખોમાં મૂકીને બદલે નખે માધ્યમનું સ્થાન લીધું. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું J. લિપિ [૩૫૧ આ જ અરસામાં નખને મળતી થુલ્ય નામથી ઓળખાતી બીજી એક શૈલી પ્રચલિત થઈ. વાસ્તવમાં થુલ્થ અને નખની રેખાઓમાં સુરેખતા કે વક્રતાના પ્રમાણમાં ભેદ નથી, પણ બંનેને એકબીજાથી ભિન્નતા આપ્નાર લક્ષણ તેમની રેખાઓની જાડાઈમાં તફાવત એ છે. નખ પાતળી કલમથી લખાય છે. જ્યારે યુથે જાડી કલમથી. આ નરખ–શુથની નડાઈનું પ્રમાણ ૧ : ૩ છે તેમજ શાસ્ત્રીય વ્યાખ્યા પ્રમાણે યુઘમાં અક્ષરના આડા સરકઓ છેડા ઉપર નખની જેમ સીધા નહિ, પણ સહેજ ગોળાઈયા ખેંચાય છે. પરિણામે નખ કરતાં યુથે જાડા અક્ષરવાળી હવાથી વધુ ગોળાઈવાળી લાગે છે અને એને લઈને એમાં લખેલું લખાણ કલાત્મક અને આકર્ષક લાગે છે. શુધની આ લાક્ષણિકતાને લઈને એને મુખ્યત્વે ઇસ્લામી દેશમાં ઐતિહાસિક કે નામાંકિત ઇમારતો પર આલંકારિક અભિલેખોમાં કૂફી પછી અને નાસ્તાલીકના વિકાસ થયો તે પહેલા પ્રયોગ થવા લાગ્યો. જોકે હિંદુસ્તાન અને ગુજરાતમાં નખ અને યુથ બંનેને ઉપયોગ લગભગ સરખે કે સહેજ ઓછાવત્તા પ્રમાણમાં કરવામાં આવ્યો હોવાનું જણાય છે. ટૂંકમાં, ૧૩ મી થી ૧૬ મી સદી દરમ્યાનમાં મુકાયેલા સંખ્યાબંધ અભિ લેખ કાં નખ કાં થુલ્ય શૈલીમાં છે. આ અભિલેખોમાં સાવ કલાવિહીન અને બેડોળ બનાવટથી લઈ સાધારણ, સારા તેમજ અત્યંત કલાત્મક અને અતિ સુંદર અને મનહર અમ ભાતભાતના નમૂના દષ્ટિગોચર થાય છે. આકારિક લેખનશૈલીવાળા જેટલા સંખ્યાબંધ મૃત્યુલેખ ખંભાતમા મળ્યા છે તેટલા બીજે કોઈ સ્થળે મળી નથી. ઉપરાંત પાટણ વેરાવળ પેટલાદ રાંદેર વગેરે સ્થળોએ પણ એક બે કે વધુ લેખ પ્રાપ્ત થયા છે. આ મૃત્યુ. લેઓના ભાત પણ આકર્ષક છે. વિવિધ આકારની મહેરામ(કમ 1) ની ચારે બાજુ પહોળા એક કે વધુ બહિરે ખાઓવાળી હરોળા વચ્ચે કમાનની નીચેના ભાગને સાત આઠ કે એનાથી વધુ આડી હરોળમાં જાડી રેખાઓથી વિભાજિત કરી એમાં આલંકારિક કૂફીમાં વિશ્રામાંની એકાદ લીટી તથા બાકી લખાયુનું અલંકૃત નખ શૈલીમાં નિરૂપણ કરી કબરના મથાળે મૂકવા માટેનું મૃત્યુલેખ અતિ આકર્ષક લાગે છે. આ વિશિષ્ટ પ્રકારના મૃત્યુલેખોની લેખનશૈલી પણ વિશિષ્ટ પ્રકારની નખ છે. એની લખાવટ અક્ષરમરોડ અને સુયોજિત તથા સુઘટિત અક્ષર-સમૂહ દ્વારા ઉત્પન્ન કરેલ લાવણ્યમય મનોરમ સુંદરતાના ઉત્કૃષ્ટ નમૂના પૂરા પાડે છે. આ અભિલેખેની નખ શૈલી શાસ્ત્રીય વ્યાખ્યા પ્રમાણે સાદી નખ - હિ, પણ અલંકૃત છે, જેમાં એક બીજી અરબી લિપિૌલી Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨] સલતનત કાલ [ . કિાના જેમાં ગળાઈ પ્રમાણ નખની અપેક્ષા એ વધુ છે તેમજ અક્ષરોના આડા લસરકા સમુદ્રની લહેરોની જેમ ચઢાવ ઉતારવાળી રેખાઓમાં લખવામાં આવે છે તેને અત્યંત ઘેરો પ્રભાવ હાઈ લખાણમાં મૃદુતા અને લાવણ્યમયતા આવી છે અને આખું પંક્તિબંધ લખાણ જાણે જલતરંગ જેમ મધુર અને મૃદુ પ્રવાહમાં ઝોલા ખાતું વહી રહ્યું હોય એવો આભાસ કરાવે છે. આવા મૃત્યુલેખ બેએક અપવાદ સિવાય ભારતના કોઈ પણ ભાગમાંથી મળતા નથી. આવા લેખ દક્ષિણ અરબસ્તાનમાં મળતા હોવાથી એમ અનુમાન કરવાને અવકાશ ખરો કે દક્ષિણ અરબસ્તાનથી આવા નમૂના મગાવવામાં આવતા હશે અને અહીં સ્થાનિક સૂત્રધાર દ્વારા એને પથ્થર પર કંડારાવવામાં આવતા હશે. આ બધા લેખોને અરબી સુલેખનકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓની હરોળમાં મૂકી શકાય. સહતનત કાલમાં પણ એ છેવત્તે અંશે આ સુલેખનશૈલીના મૃત્યુલેખ ખંભાત પાટણ મહેસાણા વગેરે જગ્યાઓએ મળે છે. ૧૮ એવી જ રીતે ૧૪મી સદીના મસ્જિદ વગેરેના અભિલેખે ની જેમ સતત કાલના પણ વિશેષ કરીને એના પ્રારંભકાલના અભિલેખની નખ શેલી બિહાર પ્રદેશના અમુક તુગલકાલીન અભિલેખ ની શલાને મળતી આવે છે. આમ જોઈએ તો આ નખ શૈલી અને ઉપર વર્ણવેલી મૃત્યુલેખની રિકાથી પ્રભાવિત શૈલી વચ્ચે ઘણું સામ્ય છે, પણ એમાં અમુક અક્ષર તેના ભાગોના નિરૂપણમાં ફેર છે. દા.ત., અરબી મૂળાક્ષરના “B” અક્ષરના જમણા ભાગના ડાબી બાજુથી જમણી તરફ જતા આડા લસરકાના જમણી બાજુવાળા ભાગને ઉપર તરફ તીર છોઈ આપી સહેજ વક્રતાથી લંબાવવામાં આવે છે. જે કોઈ પક્ષીઓ ઉપર ઉઠવે | પૂછડીને આભાસ કરાવે છે, અથવા શબ્દના આખરમાં આવતા મૂળાક્ષરના અક્ષર “” (જેને આકાર આંખ જેવો હોય છે) કે શબ્દની શરૂઆતમાં કે વચમાં આવતા અક્ષરો – (અધ) ૧, ૨, ૨ કે ૨ ને જમણી અને ડાબી તરફના ખૂણાઓની બાજુઓને લંબાવી આબેહૂબ આંખ જેવો આકાર આપવામાં આવે છે. , આવા નમૂનાઓમાં પાટણની નાગરવાડાની મસ્જિદને હિ.સ. ૭૩૪ (ઈ. સ. ૧૩૩૪), “જામે મસ્જિદ અને હિ.સ. ૭૪૯ (ઈ.સ. ૧૩૫૭-૫૮)૨૧ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના કંપાઉન્ડમાં આવેલી વાવ અને પીર ઘેડાની દરગાહના અનુક્રમે હિ.સ. ૮૦૭( ઈ.સ. ૧૪૫) અને હિ.સ. ૮૧૬(ઈસ, ૧૪૧૩-૧૪)ને, ૨૩ ભરૂચની જામે મસ્જિદને હિ સ. ૭૩૨ (ઈ. સ. ૧૩૨૧-૨૨)૨૪ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] T૩૫૩ ખંભાતમાં કાબિલશાહની દરગાહને હિ.સ. ૮૦૭(ઈ.સ. ૧૪૦૫), ૨૫ અમદાવાદને હિ.સ. ૮૬૬ (ઈ.સ. ૧૪૬૧) ર૪ તથા રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલા સરની જામે મરિજદને મહમૂદ બેગડાના સમયને હિસ ૯૧૨(ઈ.સ.૧૫૦૬) ૨૭ લેખ વગેરે આ શૈલીમાં છે. આ ઉપરાંત ૧૫ મી સદીના નખ અને યુથ શૈલીમાં કંડારાયેલા અભિલેખોનું એક વિશિષ્ટ જૂથ છે, જેની શૈલી આ શૈલીઓને અપાયેલા આલંકારિક રૂપને મળતી છે, જેને ભારતીય-ઈસ્લામી અભિલેખશાસ્ત્રમાં બંગાળની તીર-કમાન શૈલીનું પારિભાષિક નામ આપવામાં આવ્યું છે. આ શૈલી-વરુપમાં અક્ષરોના લાંબા ઉપર ખેંચેલા ઊભા લસરકાઓના છેડાને તીરની અણી જેવું તેમજ અર્ધવર્તુળ આડા લસરકાઓને કમાન જેવું રૂપ આપી આવા ઊભા અને આડા અક્ષરોની સમાન અંતરે કલાત્મક અને સમ-મિત ગોઠવણના જરૂરી નિયમને અધીન રાખી એવી તે ગૂંથણી કરવામાં આવી છે કે જોનારને જાણે એમ લાગે કે આકાશ તરફ તીર ફેંકનારા ધનુર્ધારીઓની પંક્તિ ખડી છે. એ જ પ્રમાણે એક પર બીજો અક્ષર કે અક્ષરો મૂકી કરવામાં આવેલી કલાત્મક ગૂંથણીવાળી ‘તુમ્રા' (monogrammatic) પારિભાષિક નામવાળી અત્યંત કલાયુકત આ શૈલીની મૂળભૂત લાક્ષણિકતામાં ઉચિત ફેરફાર કરી કલાકારોએ વિભિન્ન લાક્ષણિકતા સજી. હરતમાં ઉપર ઊઠેલા ભાલા કે ધ્વજ લઈ ચાલતી સૈનિકકતાર, સુંદર કમાનવાળી જાળીઓની હાર, સીધી જાળીની પશ્ચાદભૂ પર ગોઠવેલા ભારતીય દીપ, ફણીધર સર્પો યા પાણી પર સરતા હંસોનું જૂથ વગેરે તાદશ દાને આભાસ કરાવતા લેખનશૈલીના આ અત્યંત કૌશલપૂર્ણ સ્વરૂ પનો જે અનુપમ વારસો બંગાળાના કલાકારો દ્વારા મળ્યો તે ભારતના બીજા ભાગોમાં અલબત્ત ઓછે અંશે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. ગુજરાતના અભિલેખમાં કલાકારોની પ્રતિભાના પ્રતિબિંબરૂપે જે નિપુણતાનાં દર્શન થાય છે તે અક્ષરોના લાંબા ખેંચેલા ઊભા લસરકાઓની સમાંતરે સપ્રમાણ રીતે કરવામાં આવેલી ગોઠવણ, અક્ષરોના કે તેના ભાગોની અર્ધવર્તુલીયતાનું ચક્ષુ ફૂલ હંસ કે એવું કલાત્મક નિરૂપણ તેમજ ઊભા લસરકા સાથે તેઓની કૌશલપૂર્ણ ગૂંથણી વગેરે દ્વારા વ્યક્ત થયું છે. આવા કલાકૌશલના નમૂનાઓની સંખ્યા વધુ છે. એમાં દેકાવાડા(જિ. અમદાવાદ)ના તુગલુકકાલીન હિ.સ. ૭૮૯(ઈ.સ. ૧૩૮૬-૮૭)ના અભિલેખમાં શબ્દાંતે આવેલા “દુ અને પ્રારંભના છે કે ત નું, મૃગનયની સુંદરીની કાજળથી ખેંચાયેલી ઈ-૫-૨૩ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫) સવના કાલે ખૂણાદાર છે અને તેઓની વચમાં અક્ષરનું બિંદુ સુધ્ધાં મૂકી આંખના ડોળામાં કીકીને પણ આભાસ કરાવે એવું સુંદર આયોજન નયનમે જેવું ગમે તેવું છે. ૨૮ તદુપરાંત અમદાવાદની જામે મસ્જિદને અભિલેખ પણ આવા કૌશલને ઉચ્ચ કલાત્મક નમૂને પૂરો પાડે છે. એમાં વિશેષ કરીને શબ્દાંતે આવતા ૬, a . () કે લાંબા સ જેવા અક્ષરો અર્ધવર્તલીય ભાગો કે આડા લસરકાઓને વિવિધ ભૌમિતિક આકૃતિઓનું રૂપ આપી સુલેખનકલામાં એક વિલક્ષણ આલે. કારિક તત્વને ઉમેરે કર્યો છે. વળી અમદાવાદની શાહી મસ્જિદના અભિલેખામાં ગુજરાતના સુલતાનની પૂરી વંશાવલી આપવાની જે પ્રથા અપનાવાઈ છે તેમાં “શાહ' શબ્દની પુનરુક્તિ થતી હોવાથી આ શબ્દને વિભિન્ન રૂપે લખી ખપાવવામાં આવ્યો છે, જેની કલામયતાને સાચો ખ્યાલ આ નમૂના જોતાં આવે.૨૯ ઉપર ઉલલેખાયેલી સાદી તેમજ અલંકૃત નખ શૈલીઓના બીજા સુંદર નમૂના ગુજરાતનાં વિવિધ સ્થળોની ઇમારતના અભિલેખો દ્વારા સચવાયા છે.• એ જ પ્રમાણે યુથ શૈલીના પણ વિવિધ ભાતના નમૂના પ્રાપ્ય છે. સાદી શૈલી ઉપરાંત “નખ” જેમ જ “રિકાના ગાઢ પ્રભાવવાળા, ઊભા લસરકાઓની વિવિધ ગોઠવણવાળા, અગ્રાવાળા, ઈત્યાદિ સંખ્યાબંધ અભિલેખ આ શૈલીઓના સુંદર નમૂના પૂરા પાડે છે. સાદી પણ વિશિષ્ટ યુ©ને ઉચ્ચ કોટિન નમૂને જૂનાગઢમાં ઉપરકેટ ઉપર આવેલી નીલમ તાપ પરનો લેખ (આકૃતિ ૨) ગણાવી શકાય. ૩૧ સાદી થુલ્યના બીજા સુંદર નમૂનાઓમાં વેરાવળની નગીના મસ્જિદને હિ.સ. ૮૯૩(ઈ.સ. ૧૪૮૮)ને, જંબુસરની જામે મસ્જિદને હિ.સં. ૯૧૭ (ઈ.સ. ૧૫૧૧-૧૨)ને ૩૩ ભરૂચમાં મીર ગિયાસુદ્દીનના રજાને હિ.સં. ૯૭૦ (ઈ.સ. ૧૫૬૨-૬૩)ના બે લેખ (આકૃતિ ૩) એ ગણાવી શકાય. આવા કોઈ કાઈ લેખમાં પશ્ચાદભૂની ખાલી જગ્યાઓને કુલબુટ્ટાથી અલંકૃત કરવાથી આખા લખાણની કલામયતા દીપી ઊઠે છે. ગુજરાતના નાઝિમ મલેક મુફર હે બંધાવેલ ખંભાતની જોઈવાડાની મજિદને હિ.સં. ૭૬૭ ઈ. સ. ૧૩૬૫૬૬)ને લેખ આનું સરસ ઉદાહરણ છે, પણ સમુદ્રની ખારી હવાની સાધારણ કોટિના રેતિયા પથ્થર પર કંડારેલા અક્ષરે પર માઠી અસર થવાથી લેખની આકર્ષકતામાં ઘટાડો થયો છે. ૩૫ લસરકાઓને કલાત્મક ગોઠવણ વગેરેથી અલંકૃત થુલ્ય શૈલીના સુંદર નમૂના અભિલેખોમાં મળે છે. “રિકાના ગાઢ પ્રભાવવાળા અત્યંત મનોહર નમૂનાઓમાં પેટલાદના બાબા અર્જુનશાહની દરગાહના હિ.સ. ૬૩૩(ઈ.સ. ૧૨૩૬)નાક અને ભરૂચની ઈદગાહના હિ.સ. ૭૨ (ઈ.સ. ૧૯૨૬)ના લેખમાં Page #386 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] લિપિ (૩૫ સુલેખન ઉચ્ચ કોટિનું છે. આમાં પેટલાદવાળા લેખમાં સુલેખનકારનું નામ સદુભાગ્ય મળે છે, પણ એ પ્રકાશિત પાઠમાં પૂરું વંચાયું નથી. આવા જ એક અત્યંત મનહર સુઘટિત અક્ષરવાળા, પણ દુર્ભાગ્યે નટ પામેલા, એક લેખના બે નાના ખંડિત ભાગ પાટણમાં જુદી જુદી જગ્યા બે સચવાયેલા મળ્યા છે. એમાં સુલેખનકલાની અત્યંત મધુરતાનાં દર્શન થાય છે. આ લેખ નાઝિમ અ૯૫ખાનના સમયનો છે અને મારે મતે એણે બંધાવેલી મોટી જામે મસ્જિદના આ લેખ હેાય તો નવાઈ નહિ.૨૮ આવા સલતનત કાલના નમૂનાઓમાં વડોદરાની જામે મજિદને હિ.સ. ૯૧૦(ઈ.સ ૧૫૦૪-૦૫)ન,૩૯ ચાંપાનેરની જામે મજિદને હિ.સ.૯૨૪(ઈ.સ. ૧૫૨૪)ને, ભરૂચમાં મલેક ઇમાદુલુમુકના રાજાને હિ સં. ૯૬૭(ઈ.સ. ૧૫૬૦)નો તથા ઝચ્ચાની વાવને હિ.સ. ૯૭૧(ઈ.સ. ૧૫૬૩૬૪),૪ર વગેરે લેખો અત્યંત સુઘટિત અક્ષરો અને લસરકાવાળી મનોહર શૈલીના પ્રથમ પંક્તિના નમૂના છે. આમાં સર્વમાં વિશિષ્ટ ઈમાદુલ મુલ્કના રોજાવાળે ભરૂચને લેખ છે, જેમાં ઊભા અને આડા લસરકાઓ સાથે અમુક ઊભા લસરકાઓને તિર છા-૪૫° ખૂણે-મૂકવાની કલામય ગોઠવણ, ચાર મોટી આડી હરોળમાંની પ્રત્યેક હરોળમાં લખાણના જ આડા લસરકાઓ પૈકીના અમુકને લબાવી જુદી પડતી બે પંક્તિઓનું લખાણ, અક્ષરના વર્તલીય કે વક ભાગેનું અત્યંત સુઘટન તથા સુરમ્ય અલેખન અને આખા લખાણનું મોટા સુંદર અક્ષરેથી અતિ સુઘડ અને સફાઈદાર આલેખન વગેરેને લઈને આ અભિલેખને અન્ય ત સુંદર નમૂનાઓમાં પ્રથમ પંક્તિમાં મૂકી શકાય. યુલ્ય શૈલીના બેત્રણ તુગ્રાઓનો પણ ઉલ્લેખ જરૂરી છે. આમ તો તુગ્રા” એ લખાણના અક્ષરોને એક બીજા પર ગોઠવીને લખવાથી થતો એક આલંકારિક પ્રકાર છે. ગુજરાતમાં તુઝાને આવો કાઈ નમૂન આજ પર્યત મળ્યો નથી. એ સિવાય ભૌમિતિક આકારે સર્જતા તુઝા હોય છે, જેના ત્રણેક નમૂના અમદાવાદમાં જમાલપુરની કાચની મજિદમાં છે, જેમાં બે માં અલ્લાહ, મુહમ્મદ (સ.અ.વ.) અને (હઝરત અલી, અને ત્રીજામાં અલ્લાહ, મુહમ્મદ (સ.અ.વ.સ.) અને પહેલા ચાર ખલીફાઓ (હઝરત) અબુબક્ર, હઝરત) ઉમર, (હઝરત) ઉસ્માન અને (હઝરત) અલી એ નામ-શબ્દોની સીધી, અર્ધવક કે વક રેખાની કલાત્મક સુયોજનવાળી ગોઠવણ દ્વારા આંખને ગમી જાય તેવા ભૌમિતિક આકાર સજ્ય છે ૪૩ યુથે સાથે સારી એવી માત્રામાં સામ્ય ધરાવતી, પણ પુસ્તકમાં પણ જેના અત્યંત મર્યાદિત નમૂના ઉપલબ્ધ છે તેવી બિહાર કે બહાર શૈલીના Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] { પ્ર. સાવ શાસ્ત્રીય વ્યાખ્યા પ્રમાણેના નમૂના અભિલેખામાં મળ્યા નથી. પૂર્વ ગુજરાતમાં એના એક નમૂના મળ્યા છે. કપડવંજની જામે મસ્જિદના હિ.સ. છ ( ઈ.સ. ૧૩૭૦-૭૧ )ના લેખવાળા આ લખાણમાં અક્ષરાની જાડાઈ વચમ વધી. પણ છેડા કુંઠિત હાવાને બદલે અણીદાર છે.૪૪ આ લેખના લખનાર કમાલ-સુત ઉસ્માન હતા, જે વ્યવસાયે સુલેખનકાર હતે. વિજાપુરની જામે મસ્જિદના હિ.સ. ૭૭૧( ઈ.સ. ૧૩૬૯-૭૦ )ના લેખ આ લેખને ધણા મળતે આવે છે.૪૫ સાન ફાલ ઇસ્લામી સામ્રાજ્યના પૂર્વના વિસ્તાર એટલે કે ઈરાન અફધાનિસ્તાન મધ્ય એશિયા અને હિં દ-પાક-બાંગ્લાદેશ ઉપખ`ડમાં લગભગ ૧૪ મી સદીમાં શેાધાયેલી૪૬ અને અર્વાચીન સમયમાં અરબી દેશે। સિવાય બીજા અરબી લિપિ અપનાવેલા દેશામાં માટે ભાગે પ્રચલિત એવી લેાકપ્રિય નતાલીક શૈલી સલ્તનત કાલના અભિલેખામાં ૧૬મી સદી પડેલાં દેખા દેતી નથી, માત્ર ગુજરાતમાં જ આ લિપિ આટલે માડે પ્રયાગમાં લેવાઈ એમ નથી, ખુદ હિંદુસ્તાનમાં પણ નસ્તાલીકના પ્રયાગ ૧૬ મી સદીની પહેલી પચીસીની લગભગથી જોવા મળે છે.૪૭ ૧૫ મા સૈકામાંની હસ્તલિખિત પ્રતામાં તે આ શૈલીનું સંપૂર્ણ વિકસિત રૂપ જોવા મળે છે, પણ બીજી એકાદ સદીમાં એની લોકપ્રિયતા એટલી વધી કે અભિલેખેામાં પણ એને પ્રયાગ થવા લાગ્યા અને જેમ નખ શૈલીએ ફૂફીનું સ્થાન લીધું તેમ ૧૬મી સદીથી નસ્તાલીકના પ્રયાગ ઉત્તરાત્તર વધતા જઈ છેલ્લાં અઢીસે વર્ષથી તા નસ્તાલીક જ અભિલેખાની લેખન-શૈલીનું છહુધા માધ્યમ બની રહી છે. નસ્તાલીકની આ લાકપ્રિયતાનું મુખ્ય કારણ એના અક્ષરાના વર્તુલીય ભાગાની ગાળાઈનું સંપૂર્ણ સંતુલન અને સ્વાભાવિક સુગમતા તેમજ એના ઊભા કે આડા લસરકાએાના લાલિત્યપૂર્ણ ઢાળ છે. સલ્તનત કાલના અભિલેખેામાં નસ્તાલીક લખાણના નમૂના એત્રણથી વધુ મળ્યા નથી. આમાં હિ.સ ૭૭ર(ઈ.સ.૧૩૭૦-૯૧) અને હિ.સ. ૯૨૮(ઈ.સ. ૧૫૨૨)ના એ ખંભાતમાં, હિ.સ. ૯૭૩ ઈ.સ. ૧૫૬૫૬૬)ના એક અમદાવાદમાં અને હિ.સ. ૯૭૮(ઈ.સ. ૧૫૭૦૭૧)ના એક ભરૂચ ખાતે વિદ્યમાન છે. આમાં હિ.સ. ૭૭૨ વાળે લેખ પ.છળથી મુકાયેલો લાગે છે. લેખનશૈલી પરથી આ લેખ હિજરી સનની ૧૧મી સદી (ઈ.સ.ની ૧૭મી સદી) પહેલાંને। હાય એમ લાગતુ નથી,૪૮ એટલે એની ફ઼ારસી પદ્યલખાણની નસ્તાલીક શૈલીને સલ્તનત કાલ સાથે સંબંધ નથી, ખંભાતના બીજ અભિલેખના વર્ષી વિશે સ ંદેહ કરવાને કારણુ નથી. એ પશુ મૃત્યુલેખ છે. અને આમ પણ લખાણ, ગેાવની ભાત વગેરેની Page #388 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] લિપિ [૩૫ દષ્ટિએ જોઈએ તે, ઈસવી સનની ૧૫મી સદીના આવા અભિલેખોની હરોળમાં આવે, પણ લેખનશૈલી સહેજ ઊતરતી કક્ષાની છે. બીજું એનું લગભગ આખું લખાણ અરબીમાં અને નખ શૈલીમાં છે, માત્ર થોડી થોડી જગ્યા ખાલી રહી તે પૂરી કરવા માટે મૃતક વ્યક્તિ માટે ઈશ્વરની દયાયાચનાના ભાવાર્થવાળી એક વિખ્યાત ફારસી તૂક જ નસ્તાલીકમાં કંડારવામાં આવી છે. એમાં પણ અમુક અક્ષરો પર નખની અસર સાફ જ નજરે પડે છે એ જે અભિલેખમાં નસ્તાલીકના પ્રયોગનો એ સાવ શરૂઆતને નમૂનો હોવાનું પ્રતીત થાય છે. આ જ એનું વિશેષ મહત્તવ છે, નહિ તો કલાની દષ્ટિએ લખાવટ-શૈલી સાવ સાધારણ, બલકે ઊતરતી કક્ષાની છે. બાકીના બે લેખ નમતાલીકના નમૂના છે. બંને લેખ સલ્તનત કાલના અંતસમયના છે. આમાં અમદાવાદવાળો અભિલેખ શાહપુરમાં આવેલી શેખ હસન ચિરતા સાહેબની મજિદ પર છે, જેમાં આડી અને ઉભી ચોકડી જેવી જાડી બહિરેખાથી પથરને ચાર ભાગમાં વહેંચી બનાવેલી ચાર હળેમાં એક એક ચરણ સમાવતું બે કડીનું પદ્ય-લખાણ સુંદર વસ્તાલીક શૈલીમાં કંડારવામાં ખાવ્યું છે એકંદરે આ લખાણ-શૈલી સુંદર અને આંખને ગમે તેવી છે, પણ ન તાલીક શૈલીનું પ્રમુખ લક્ષણ ગણાતી. અક્ષરોના વક્ર કે વસ્તુ લીય લસરકાઓની જોઈએ તેવી લચક અને અક્ષરના આડા કે ઊભા લસરકાઓની જાડાઈમાં સપ્રમાણ કે સંતુલનની પૂર્ણતાના અભાવે એને નસ્તાલીકને અત્યંત ઉત્કૃષ્ટ નમને તે ન કહી શકાય, પણ એકંદરે લખાવટની છટા, એની કમ મીય ગોઠવણ, સફાઈ અને સુઘડતાને લઈને એ આકર્ષક જરૂર છે આ લેખમાં સુલેખનકારનું નામ દસ્ત મુહમ્મદ આપેલું છે. આના મુકાબલે ભરૂચને અભિલેખ, જે મમ શરફુદ્દીન સાહેબની દરગાહમાં છૂટા પડી રહેલ પથ્થર પર છે, તેની નસાલીક શૈલી સાધારણ છે. એને લખનાર હાફિઝ વફાદાર હતો.૫૧ પાટીપ ૧. પ્ર. ચિ. પરીખ, ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધી લિપિ-વિકાસં, પૃ. ૨૫-૫૮ ગુજરાતી લિપિનો વિકાસ મુઘલકાલમાં થયો હોવાથી એનું વિગતવાર નિરૂપણ ગ્રંથ ૬ માં કરવામાં આવશે. “ ૨. આવા સાંકેતિક શાં માટે જુઓ G. Bihler, Indian Palaeography, pp. 103 f; મોસા, “મારતીય પ્રાચીન પિમા', પૃ. ૧૨૦; D. C. sincar, Indian Epigraphy, pp. 230 ff. Page #389 -------------------------------------------------------------------------- ________________ ઉપ૮ સતનત કાલ 7. Diskalkar, Inscriptions of Kathiawcd, No. 48 છે. પાટણને સંઘવી-પાડાનો ભંડાર, તાડપત્રીય હસ્તપ્રત, કમાંક ૪૬ ૫. અમદાવાદને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર સંગ્રહ, ક્રમાંક ૩૬૮૪ ૬. વિશેષ દષ્ટાંતો માટે જુઓ પ્ર. ચિ. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૨૨૮. ૭. જુઓ મુનિ પુણ્યવિજયજી, “ભારતીય જેન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા' પૃ. ૬૨-૬૬૨ત ગોર , હિન્દુ ગણિતશાસ્ત્ર તિહાસ', . 1, પૃ. ૭૦-૭૮. ૮. મુનિ પુણ્યવિજ્યજી, ઉપર્યુક્ત, પૃ. ૪૯-૫૧ ૯. એજન, પૃ. ૧૬-૧૭ ૧૦. મુનિ બિનવિની, રૈન પુસ્ત-રાત્રિ સંગ્રહ', પુ. ૧, પ્રસ્તાવના, ૫. ૧૬ ૧. પ્ર. ચિ. પરીખ ઉપર્યુક્ત, પૃ. ૮૯ ૧૨. એજન, પૃ. ૨૮૭, પાદટીપ ર૦ ૧૩. મુનિ પુણ્યવિજયજી, ઉપર્યુક્ત, પૃ. ૫૦ ૧૪. પ્ર. ચિ. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૨૮૬ 14. Epigraphia Indica, Arabic and Persian Supplement (EIAPS ), 1965. pls. I-V ૧૬. Ibid, pl. III 20 Annual Report of Indian Epigraphy (ARIE), 1956, No. D. 49 ૧૮. BAPS, 1963, pls. Xa, Xb; ARIE. 1964-65, Nos. D. 65, 66, 70, 78; 1964-65, No. 2, 34 etc. ૧૯. બિહારના આવા અભિલે માટે જુઓ EIAPS, 196!, pls. VID, Vi a & 6, VIll a & b, Xc, etc. ૨૦. આ લેખ ARIE, 1973-74 માં નેધાવાનો છે. ૨૧. EIAPS, 1962, pl, Inla 72. Epigraphia Indo-Moslemica ( EIM), 1939-40, p. 11; Monuments of Ahmedabad, through their Inscriptions (MMA), pp. XIV ૨૩. EIAPS, 1968, p. [l[b 28. EIM, 1933-34, Supplement, p. XIVc 24. Ibid., 1963, p. IIla ૨૬. MM A, p. XVIII ૨૭. ARIE, 1966–67, No. D, 197 ૨૮, Ibid., 1964-65, No. D, 182 ૨૯ જુઓ MMA, pls. Xa, XIII, XIy, XIX, XXa, XXL, XXII, XXVI, વગેરે. અન્ય નમૂનાઓ માટે જુઓ APIE, 1954-55, No. C, 69, 158, EIM, 1933–34, supplement, pl. XVb. ૩૦. જુઓ PIPAs, 1963, pl. ITIE, VIa & b, XXa, 1962, pp. VIII, Xa; EIM, 1939-40, pl. Ib; ARIE, 1954-55, No. C, 99; 1968-69; No. D,16, 1964-65, Nos. D,67, 70; 1959-60, No. D,10; MMA, pl. VII, XXXIII, XXXIV. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું લિપિ ૩૫૪ ૩૧. EIAPS, 1953–54, pl. XXIa ૩૨. Ibid., pl. XIXb ૩૩. Ibid., 1963, pl. XIib 38. EIM, 1933-34, Supplement, pls. XVIIJa, XXXVa. 4104a au એક કલાકારના હાથના લાગે છે, પણ એનું નામ આપવામાં આવ્યું નથી. ૩૫. આ અભિલેખ ARIE, 1973-74માં નોંધાવાને છે. 34. EIM, 1915-16, pl. XIVa 39. Ibid., 1933-34, Supplement, pl XVa ૩૮, EIAPS, 1962, pl. Ib ૩૯, ARIE, 1959–60. No. D,86 ૪૦. Ibid, 1937-38, pl. Vb ૧. EIM, 1935–36, pp. xxxivb XP. Ibid., 1933-34, Supplement, pl. XVIIIb ૪૩. ARIE, 1967-68, Nos. D, 154-56 ૪૪. EIAPS, 1962, pl. Va ૫. ARIE, 1964-65, No. , 181-82 ૪૬. નસ્તાલીકના સર્જનને સમય મહાન મુઘલ મંત્રી અબુલફલ અને એને અનુસરી ભારતીય વિદ્વાને આજ સુધી ૧૫મા સૈકાના આરંભને માને છે, પણ વાસ્તવમાં એ પહેલાંના નમૂના એશિયા તેમજ સુરેપનાં પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. ૪૭. છેલ્લા સંશોધન પ્રમાણે ૧૫ મી સદીના અંતના, નાનેર (રાજસ્થાન) અને સોનીપત (હરિયાણા)ના બે લેખ નસ્કાલીક શૈલીમાં છે. ૪૮. ARIE, 1956-57, No. D, 64 ૪૯. Ibia, 1959-60, No. D, 101. આ લેખ લાલ મહેલક) પાસેની એક કબર છે ૫૦. MMA, No. XXXVIII 49. EIM, 1933-34, Supplement, pl. XIXa Page #391 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ ધર્મ-સંપ્રદાય ૧. હિંદુ ધર્મ હિંદુ સમાજ હમેશ અન્ય ધર્મો તરફ સહિષ્ણુ અને ઉદાર રહ્યો છે. સેલંકીઓના શાસનકાલમાં જે મુસલમાને ગુજરાતના નગરમાં વસેલા હતા તેમના પ્રત્યેનું રાજ્યનું વલણ પણ ખૂબ ઉદાર હતું. પરંતુ મુસ્લિમ અમલ પર ધર્મસહિષ્ણુતાને નિભાવી શકશે નહિ. હિંદુ બ્રાહ્મણ અને જૈન મંદિરની ભાંગફોડની ઘટનાઓ યુદ્ધમાં અને શાંતિકાલમાં પણ વધવા લાગી. મુસ્લિમ તવારીખો જણાવે છે કે સુલતાન અલાઉદ્દીન ખલજીએ દિલ્હીથી ભરૂચ સુધી ધર્મને ફેલાવો કર્યો અને ગુજરાતના સૌરાષ્ટ્ર જેવા પ્રાંતમાં અહમદશાહે ઇરલામ ધર્મને પ્રકાશ ફેલાવ્યો, પરંતુ ધર્મસહિષ્ણુ હિંદુ પ્રજા પ્રત્યે ખૂબ કડકાઈ રખાઈ, ધાર્મિક ઉત્સવો પણ ઊજવી ન શકે એવી સખ્તાઈ રખાઈ એના ઉપર ખાસ વેરા નખાયા. વેરો ન ભરી શકનારમાં વટાળ-પ્રવૃત્તિ પણ સારી રીતે ચાલી. વિવિધ પ્રકારની વટાળ પ્રવૃત્તિઓને પરિણામે “મલે સલામ’ કેમ અને પીરાણાને પંથ' વગેરે ઉભવ્યાં. મંદિર-વિધ્વંસ તથા ધર્માતર વગેરે માટે ખાસ અમલદાર પણ નીમવામાં આવતા, તથાપિ હિંદુ પ્રજા પ્રત્યે આ વર્તાવ પડેશમાં આવેલ ગોવામાં ફિરંગીઓએ એ જ કાલે અખ્રિસ્તી પ્રજા પર ગુજારેલ જુલમ આગળ મેળો પડે તેવો હતો એવું ઇતિહાસકારોનું મંતવ્ય છે. હિંદુ ધર્મને વિવિધ સંપ્રદાયમાં શૈવ સંપ્રદાય આ કાલખંડ દરમ્યાન સૌથી વધારે પ્રચલિત હતો અને નાગનાથ ભૂતનાથ સારણેશ્વર ભીડભંજન નીલકંઠ સિદ્ધનાથ શંખેશ્વર વગેરે ૪૦ થી ૫૦ જેટલાં શિવાલય પણ બંધાયેલાં એવું એ કાલના અભિલેખો ઉપરથી સમજાય છે, પરંતુ ૧૪મા શતકમાં ગુજરાત ઉપર જે મુસલમાની મોજું ફરી વળ્યું તેમાં સેલંકી કાલની સમૃદ્ધિએ ઊભાં કરેલાં વિશાળ અને ભવ્ય મંદિરોને તથા પાશુપત મઠને લેપ થઈ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] ધર્મ-સંપ્રદાયે (૩૧ ગયો. કદાચ કોઈ મઠ ખૂણેખાંચરે રહી ગયા હશે તો એ પણ કાલક્રમે – કદાચ સમાજની ઉપેક્ષાને પરિણામે – ઘસાઈને નષ્ટ થઈ ગયા અને નકુલીશ કે લકુલીશના ચાર શિષ્યો દ્વારા ચલાવાયેલા મનાતા પાશુપતાદિ ચારે સંપ્રદાયની ભિન્નતાને સ્થાને સાદે શૈવ ધર્મ પરાણિક શિવભક્તિ-સ્વરૂપે જીવંત રહ્યો. | શિવનું લિંગ જ પૂજાતું હોઈ એમની મૂર્તિને પ્રચાર બહુ ઓછા જેવા મળે છે. શિવાલયને લગતા ઉલેખોમાં પ્રાયઃ શિવલિંગની પ્રતિષ્ઠા અભિપ્રેત હેય છે. પ્રભાસ પાટણમાંના સંગમેશ્વર મહાદેવના મંદિરમાંથી પ્રાપ્ત થયેલ શિલાલેખ પણ શિવની લિંગપ્રતિમાને ઉલ્લેખ કરે છે. • શૈવ સંપ્રદાયનું જ નહિ, પરંતુ સમસ્ત હિંદુ જનતાનું અખિલ ભારતીય મહત્ત્વ ધરાવતું બાર જ્યોતિલિંગનાં સ્થાનેમાંનું એક પ્રભાસ અર્થાત સોમનાથનું મહાતીર્થ મૂર્તિભંજકના શાસનકાલમાં અતિવિકટ સ્થિતિમાં આવી પડયું. ઉલૂધખાને ઈ.સ. ૧૨૯૯માં એ મંદિર તોડયું. ૧૧ એ પછી જૂનાગઢના રા'ખેંગાર ૪થાએ એની ઘણી સુંદર મરામત કરાવી. ૧૨ વિ.સં. ૧૪૭૩(ઈ.સ. ૧૪૧૭)ના જૂન રાતના રેવતીકુંડની પૂર્વે શ્રીમહાપ્રભુજીની બેઠક પાસેથી પ્રાપ્ત થયેલા શિલાલેખ પરથી સમજાય છે કે ત્યાં યાદવ ખેંગારે એમનાથ ના લિંગની સ્થાપના કરી હતી. ૧૩ કવચિત સહિણ સૂબે આવતાં ધાર્મિક બાબતમાં કંઈક રાહતનો દમ લેવા. ઈ.સ. ૧૭૭૭ માં સૂબા તરીકે આવેલા મલેક મુફરહ ફત-ઉલૂ-મુલ્કના દસ વર્ષના શાસનક લમાં હિંદુ ધર્મને કંઈક શાતા વળી અને એ દરમ્યાન પ્રભાસમાં ફરીથી સોમનાથની પૂજા શરૂ થઈ પરંતુ એને મારી સૂ થઈ બેઠેલ મુઝફફરખાને ઈ સ. ૧૩૯૫ માં સોમનાથ ભાગ્યું, એક મંદિરમાં મજિદ બનાવી તથા ત્યાં ઇસ્લામના પ્રચાર માટે મૌલવીઓ અને કાયદાના અમલ માટે કાઝીઓ નીમ્યા. ૧૪ વિ.સ. ૧૪૬૨ (ઈસ. ૧૪૦૬)ને એક શિલાલેખ સોમનાથ પરના એના બીજા આક્રમણની વિગતો આપે છે. ૧૫ ત્યાર બાદ અહમદશાહ ૧ લાએ પણ ઈ.સ. ૧૪૧૪ અને ૧૪૧૫માં હુમલો કરી તેમનાથને પાયમાલ કરી મૂક્યું એવી હકીકત તારીd-પિતાએ પણ નેધી છે. ૧૪ ઈ.સ. ૧૪૫૧માં રામાંડલિક ૩ જાએ મુસ્લિમ થાણું ઉઠાડી મરી, સોમનાથના મંદિરને સમાવી પુન:પ્રતિષ્ઠા કરી યજ્ઞ કર્યા. ૧૭ ત્યાર બાદ મહમૂદ બેગડાએ પ્રભાસ ઉપર પણ આક્રમણ કર્યું હતું. ૧૮ ઈ.સ ૧૫૧૧ માં મહમૂદ બેગડાનું અવસાન થતાં સનત નબળી પડી એ તકનો લાભ લઈ બ્રાહ્મણએ સોમનાથની પુનઃપ્રતિષ્ઠા કરી પૂજા શરૂ કરી એમ લાગે છે. છેલ્લે ઈ.સ. ૧૫૪૭માં ફિરંગીઓએ વિજયેન્માદમાં ગુજરાતના બંદર લૂક્યાં–બાળ્યાં ત્યારે પણ પ્રભાસ-સોમનાથની અવદશા થઈ હતી. ૧૯ Page #393 -------------------------------------------------------------------------- ________________ ક૨] સલ્તનત ફાશ પ્રાચીન કાલથી શિવની સાથે નંદિ, ગણેશ, પાર્વતી (અને ફચિત ભૈરવ) એ પવિા-દેવતાઓ જોડાયેલા છે. શિવમંદિરોમાં એમની મૂર્તિઓ પણ સ્થાપવામાં આવી હોય છે. નંદિ શિવનું પ્રિય વાહન હાઈ આ કાલના અભિલેખોમાં એના ઉલ્લેખ પણ પ્રાપ્ત થયા છે. ૨૦ આબુ ઉપરના અચલેશ્વર મહાદેવને પિત્તળને નંદિ ભવ્ય અને વિશાળકાય છે. એ પિઠિયાની ગાદી ઉપર વિ.સં. ૧૪૬૪(ઈ.સ ૧૪૦૮) ને લેખ છે. ૨૧ વળી કેટલાક અભિલેખોના મંગલાચરણમાં ગણેશ અને પાર્વતી સાથે નંદિને પણ ઉલ્લેખ થયો છે. ૨૨ ગણપતિને વિનહર્તા માન્યા હે ઈ પ્રાચીન કાલથી દરેક શુભ કાર્યના પ્રારંભમાં એ દેવને નમસ્કાર કરવાનો અને એમનું પૂજન કરવાનો રિવાજ ચાલ્યા આવ્યો છે. ગ્રંથાદિમાં પણ આ કારણે પ્રથમ એમનું સ્તવન કરવામાં આવે છે. પ્રસ્તુત કાલખંડના કેટલાક અભિલેખોમાં પણ મગલાચરણમાં ગણપતિને નસ્કાર કરેલા જોવા મળે છે. ૨૩ કેટલાક લેખોમાં વિનાશક તરીકે ગણેશની સ્તુતિના શ્લેક પણ પ્રારંભે મૂકેલા છે. ૨૪ આ ઉપરાંત, ગણપતિની પ્રતિમાની સ્થાપના કર્યાના ઉલેખેવાળા સસ્કૃત શિલાલેખ પણ ઉપલબ્ધ થયા છે. ૨૫ શિવ અને શક્તિ પરસ્પર જોડાયેલાં હોવાથી શૈવ સંપ્રદાય સાથે શાક્ત સંપ્રદાય અતિનિકટને સંબંધ ધરાવે છે. ગુજરાતમાં અંબા કાલી અને બાવાનાં મુખ્ય શાક્તપીઠો ઉપરાંત ઘણાં ગૌણ દેવીપીઠે પણ આવેલાં છે. ૨૪ અંબાનાં પ્રધાન પીઠ આરાસુર અને ખેડબ્રહ્મા, કાલીનું પાવાગઢ ઉપર અને બાલાનું ચુંવાળમાં આવેલ બહુચરાજીમાં છે અંબિકા શારદા કાલિકા ખોજાઈ વગેરેનાં દસેક દેવી મંદિર આ કાલખંડમાં બંધાયાં હેય એમ ઉપલબ્ધ અભિલેખો પરથી સમજાય છે. ૨૭ વળી પ્રત્યેક કુટુંબ કુળ જ્ઞાતિ અને ગ્રામને કુલદેવી ગ્રામદેવી ગોત્રદેવી હોય છે. સહતનત કાલના અભિલેખોમાં આવાં શક્તિનાં મંદિરોના અનેક ઉલ્લેખ આવે છે, જેમાં આરાસુરનું અંબિકાપીઠ, કાલાવડનાં શીતલા માતા, હળવદનાં ભવાની માતા અને વાંકાનેરનાં મહાલક્ષ્મીનાં મંદિરોને સમાવેશ થાય છે. ૨૮ આ કાલના કેટલાક અભિલેખોના આરંભમાં માતાની સ્તુતિ કરવા કે મૂકેલા છે, જેમકે અંબિકાન સ્તુતિ. ૨૯ બીજા કેટલાક અભિલેખોના મંગલાચરણમાં દેવાઓને મસ્કાર કર્યાના પણ ઉલ્લેખ મળે છે. ૩વિ.સં. ૧૫૮૨(ઈસ. ૧૫૨૬)ના સમયનિદેશવાળા ઊના ગામના એક શિલાહોખમાં પાર્વતીની સ્તુતિ કરી છે અને એમાં એને સૌભાગ્યદાયિની દેવી તરીકે વર્ણવી છે.૩૧ કેટલાક શિલાલેખોમાં રાજજ્ઞાઓ કોતરી છે તેમાં એ આજ્ઞા ન પાળનાર મુસ્લિમોને અલ્લાહ રસૂલના અને કાફિરોને સરસ્વતીના અથવા એ જે મૂર્તિને પૂજતા હોય તેના સોગંદ આપ્યા છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શુ| ધમ સપ્રદાયા [33 આવા બે ફ્રારસી લેખ જૂન!ગઢ મ્યુઝિયમમાં રાખેલા છે, જેમ તે એક હિ.સ. ૮૫૯(ઈ સ. ૧૪૫૫)ને અને બીજો હિ.સ. ૯૫(ઈ.સ. ૧૫૪૩)તે છે.૩૨ જેમ સામનાથ આંખલ ભારતીય મહત્ત્વનું પ્રાચીન ચૈત્ર તીર્થા છે, તેમ દ્વારકા અખિલ ભારતીય મહત્ત્વનું પ્રાચીન ભાગવત-વૈષ્ણવ તીથ છે. મહમૂદ મેગડાએ ઈ.સ ૧૯૭૩ માં આ સુપ્રદ્ધિ વૈષ્ણવ તી' પર ત્રાટકી મદિરાને નાથ કર્યા,૩૩ છતાં આ સમગ્ર કાલખંડ દરમ્યાન વૈષ્ણવ સંપ્રદાય પણ જીવંત રહ્યાનાં અનેક પ્રમાણ પ્રાપ્ત થયાં છે. ખાસ કરીને ૧૫ મા શતકમાં વૈષ્ણવ ધર્માંતા પ્રવાહ પૂરજોસમાં આવ્યા જણાય છે. વિ સં. ૧૪૬૯( ઈ સ. ૧૪૧૩)માં નૃસિ ંહારણ્ય તમે રચેલ વિશ્વ િચદ્રોદય' નામક ગ્રંથની એક હસ્તપ્રત પાટણ ભ’ડારમાંથી મળી છે,૩૪ તેમાં સામાન્ય પૌરાણિક વૈષ્ણભક્તિનું નિરૂપણ કરેલું છે. વલ્લભાચા અને ચૈતન્ય જેવાની અસર આવી તે પહેલાંનેા સામન્ય ભાગવતધમ યારે પ્રમાન હતા.૩૫ અમદાવાદથી ઉત્તરે આવેલી અડાલજની વાવને શિલાલેખ દડાહી પ્રદેશના વાધેલા રાજા મેકલિસહુને ‘ ભાગવતપ્રધાન ’ તરીકે એાળખાવે છે.૩૬ વિ.સ., ૧૫૫૫( નં.સ. ૧૪૯૯ )ના આ લેખમાં વાધેલા મેકલિસ હે ભાગવતાના સમૂહની રક્ષા કર્યાને ઉલ્લેખ છે.૩૭ આ કાખંડમાં માધવ-રુક્મિણી લક્ષ્મીનારાયણ બલરામ-રેવતી દ્વારકાધીશ મદનગે।પાલ નરિસંહ વગેરેનાં થઈને ૧૦ થી ૧૨ વૈષ્ણવ મંદિર સ્થપાયાંના ઉલ્લેખ ઉપલબ્ધ છે.૩૮ . હુવાના લક્ષ્મીનારાયણ મદિરમાંથી વિ. સં. ૧૫૦૦( ઈ.સ ૧૪૪૪)ના અભિલેખ મળેલે છે, જેનાં એક શ્રેષ્ઠીએ બાવ કરાવી ને એમાં લક્ષ્મી સહિત જ≠શાયી પુરાણપુરુષ(નારાયણ) તે પધરાવ્યા ઉલ્લેખ કરેલે છે. એ વાવ બંધાવનારના કુલમાં ઘણા વિષ્ણુભક્ત થયા હતા એવું પણ એમાં જણાવેલું છે.૩૯ ધોળકાના વાવમાં પણ શેષશાયી વિષ્ણુ પધરાવ્યના ઉલ્લેખ છે.જ આવાં lશયે! સાથે જલશાયી તરીકે વિષ્ણુને સૂચક સબંધ છે એમ જણાય છે. . કેટલાક અભિલેખોમ વિષ્ણુની સ્તુતિથી પ્રાર ંભ કરાયા છે. વિ. સં. ૧૪૩૭ ( ઈ.સ. ૧૭૮૧)ના જૂનાગઢ જિલ્લાના ધામળેજન! વિશૃગયા અથવા ચક્રતી નામના તળાવ પાસેથી મળેલા શિલાલેખમાં ‘હરિ'ની સ્તુતિથી પ્રારંભ કરાયે છે અને આ તે વિષ્ણુ; પ્રીયતામ્ ' એવે! ઉલ્લેખ કરેલા છે.૪૧ ધંધુસર પાસેની હાનીવાવની વિ. સં. ૧૪૪૫(ઈ.સ. ૧૩૮૯)ની પ્રશસ્તિમાં જલશાયી વિષ્ણુના પ્રશ્ને'ધ જય માટે થાએ! ' એવી વિષ્ણુસ્તુતિથી પ્રારંભ કરાયા છે.૪૨ વિ. સ. ૧૪૭૩(ઈ.સ. ૧૯૧૭)ના જૂનાગાઢ-ગિરનારના રેવતીકુંડ ઉપરના ઉપર બતાવેલા સ ંસ્કૃત શિલાલેખમાં નવનીતચેર દામેાદરની સ્તુતિથી શરૂઆત કરાઈ છે,૪૩ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૪] સતત કાલ વિ. સં. ૧૪પ૬( ઈ.સ. ૧૪૦૦)ના પાટડીમાંથી પ્રાપ્ત થયેલ અભિલેખમાં એક કર્ણરાજને “મરિયળ:” કહ્યું છે. બીજા એક શિલાલેખમાં મંત્રી સૂદ વિષ્ણુભક્ત તરીકે નિરૂપેલો છે. ૪૫ જૂનાગઢ મહીપાલદેવ વિષ્ણુપૂજન કરતે હતા એવો ઉલ્લેખ મળે છે કે કેટલાક અભિલેખમાં “વિષ્ણુનો વાસઃ ' શ્રીકળવાવર” “સમસ્યા વિદgમાં શ્રીકૃદાનમતું', વિરો: પ્રારાત' જેવા ઉલ્લેખ આવે છે. બીજા કેટલાકમાં “રણછોડજીના ચરણસેવાને પ્રાસાદ ૪૮ સ્વર્ગલેકના ધણી છે સત્યશ્રી રણછોડ ૪૯ જેવા ઉલ્લેખ પણ જોવા મળે છે. વળી એક શિલાલેખમાં વિષ્ણુના પ્રિય ભક્તો પ્રહૂલાદ ધ્રુવ નારદ આદિને નિર્દેશ કરતી પંક્તિ મૂકેલી છે.પ૦ આ બધા ઉલ્લેખ સ્પષ્ટ કરે છે કે સલ્તનત કાળમાં વૈષ્ણવ સંપ્રદાય પણ સારી રીતે પ્રર્વતમાન હતું. વિષ્ણુની જે મૂર્તિઓ ગુજરાતમાંથી પ્રાપ્ત થઈ છે તેઓમાંની મોટા ભાગની “ ત્રિવિક્રમ ની જણાઈ છે. કેટલાક કવિઓએ પણ વિષ્ણુભક્તિ-કૃષ્ણભક્તિને વેગ આપે છે. આ કાલખંડમાં વિહરેલ ક વેઓમાં ખાસ ઉલ્લેખનીય છે “રણમલ છંદને રચયિતા શ્રી પર, પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા, વિરસંગ, કર્મણમંત્રી, રામાયણકાર માંડણ, ભીમ, જનાર્દન, ભાલણ, મહાન કૃષ્ણભક્ત કવયિત્રી મીરાબાઈ, નાકર, વસ્ત, એમની ભાવવાહી રચનાઓએ હિંદુ ધર્મમાંના વૈષ્ણવ સંપ્રદાયના પ્રવ અને અવિખલિત રીતે વહેતો રાખે. ૧૫ મા-૧૬ મા શતકમાં મહાત વૈષ્ણવાચાર્ય વલ્લભાચાર્ય તથા એમના પુત્ર વિઠ્ઠલનાથ ગુજરાતમાં અનેક વાર આવી ગયા અને વૈષ્ણવ સંપ્રદાયના પ્રવાહે નવા ઝોક સાથે અવિક વેગ પકડયો ગુજરાતની વેપારી પ્રજાને વલ્લભાચાર્યની પુષ્ટિમાગીય કૃષ્ણભક્તિ રુચિ જતાં ધીમે ધીમે એની જમાવટ થવા લાગી.પર સેલંકી કાલમાં સૂર્ય પૂજાને પ્રચાર સમસ્ત ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપક સ્વરૂપે હતે.પ૩ સલ્તનત કાળમાં પણ આદિત્ય અર્થાત સૂર્યની પૂજા થતી અને સૂર્ય મંદિર પણ બાંધવામાં આવતાં હોવાનું અનેક અભિલેખો ઉપરથી, સ્પષ્ટ થાય છે. ઉપાસનામાં સૂર્યને “આદિત્ય’ એ નામ ખાસ પ્રચલિત હતું. ૫૪ સૂર્યની સ્તુતિથી શરૂ થતા શિલાલેખ પણ ઉપલબ્ધ થયા છે.૫૫ “સર્વ દય’ “કૃષ્ણાર્ક” “મુખ્યા જેવાં આદિત્ય” અને “અર્ક પદાંતયુક્ત મનુષ્યનામે પણ પ્રવર્તમાન સૂર્યોપાસનાની સાક્ષી પૂરે છે ૫૪ અભિલેખાદિમાં ઉપલબ્ધ પ્રમાણે ઉપરથી જણાય છે કે જૂનાગઢ જિલ્લામાં સૂર્ય પૂજાને પ્રચાર તેમ પ્રસાર સારા પ્રમાણમાં હતું, જે પ્રાય: ૧૫ મી શતાબ્દીથી ક્ષીણ થતો ગયે છે. ૫૭ Page #396 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંપ્રદાય t૩૬૫ સૂર્ય સર્વ પ્રહને સ્વામી હેઈ નવગ્રહપૂજાનું પણ પ્રસ્તુત સમયે અસ્તિત્વ હતું એવું જણાય છે. વિ. સં. ૧૫૮૨(ઈ. સ. ૧૫૨૬)ના ઊનામાંથી મળેલા અભિલેખમાં સૂર્ય સાથે બીજા ગ્રહોની સ્તુતિ કરવામાં આવી છે.પ૮ નવગ્રહના સમૂહપઢો સ્થાપિત કર્યાના ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. આવા નવગ્રહપટ્ટ મેઢેરાના પ્રસિદ્ધ સૂર્યમંદિરમાં, પ્રભાસમાં ત્રિવેણી પાસેના સૂર્યમંદિરના દ્વાર પર, થાનના મુખ્ય મંદિરમાં સિંહદ્વારના શિરોભાગે અને મૂત્રાપાડાના સૂર્યમંદિરની દક્ષિણબાજની ભીંતમાંથી મળ્યા છે, જે પદોમાં સામાન્ય રીતે સૂર્યના બે હાથમાં કમળ, ચંદ્રના બે હાથમાં પદ્મ અને અન્ય ગ્રહોના હાથમાં મોટે ભાગે માળા અને કમંડળ રાબેતાં હોય છે; જેકે કવચિત્ આમાં થોડા ફેરફાર પણ થયા કરતા હોય છે. ૫૯ આ ઉપરાંત આ કાલખંડમાં અન્ય દેવની સ્થાપના ફર્યાના ઉલેખ પણ ઉપલબ્ધ થયા છે. ઈંદ્ર અને બીજા દિકપાલની સ્થાપનાના નિર્દેશ પણ ફર્વચિત્ પ્રાપ્ત થાય છે. ઊનાના શિવપાર્વતીના મંદિરમાંથી મળેલા અભિલેખમાં દ્રાદિ દિકપાલની પ્રતિમાઓની સ્થાપનાને ઉલ્લેખ કરે છે. • આ બધા પ્રમાણેથી પ્રતીત થાય છે કે હિંદુ ધર્મના શૈવ શાક્ત વૈષ્ણવ જેવા પ્રધાન સંપ્રદાય તથા આદિત્યાદિ ગ્રહ અને દ્રાદિ દિપાલ વગેરેના અર્ચનની પ્રણાલીઓ આ કાલખંડમાં પ્રચલિત હતી, પરંતુ આ વિભિન્ન સંપ્રદાયના અલગ વાડા હતા એમ કહી શકાય નહિ. થોકબંધ અભિલેખે દર્શાવે છે કે સામાન્ય હિંદુ પ્રજાજનને મન તો આ સર્વ દેવ પૂજનીય હતા અને તેથી જ અભિલેખમાં બહુધા કોઈ એક જ સાંપ્રદાયિક દેવનું સ્મરણ કે સ્તુતિ ન કરતાં વિવિધ દેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ સર્વતમખી હિંદુભાવનાનાં ઉદાહરણ તે સર્વ કાલના અભિલેખાદિ અને ગ્રંથાદિના પ્રારંભે દૃષ્ટિગોચર થાય છે ? આ કાલખંડમાં હિંદુ પ્રજા અવસર મળતાં નવી મૂતિઓની સ્થાપના અને નવાં મંદિરોની રચના માટે પણ તક ઝડપતી રહી. નાના નાના હિંદુ રાજાઓના પ્રત્સાહને તથા સમયે સમયે આવતા સભાવશીલ હિંદુ-મુસ્લિમ અમલદારોની સહાનુભૂતિએ તેમજ કવિઓ અને તેની પૈર્યપૂર્ણ પ્રવૃત્તિઓ હિંદુ ધર્મની મહાનદીના પિષક અને પૂરક વિવિધ સંપ્રદાયોના પ્રવાહને ટકાવી રાખવામાં ઓછેવત્તો હિસ્સો આપ્યો છે. . Page #397 -------------------------------------------------------------------------- ________________ 18) સનત [¥.. ર. જૈન દસ કવિ વિવેકધોરણએ રચેલા સુલતાન બહાદુરશાહના સમકાલીન * શત્રુગથીયાંઢામ૫ - અને એની કવિ લાવણ્યસમય-રચિત પ્રશસ્તિ, કવિની અત્યુક્તિ બાદ કરતાં, તત્કાલીત જૈન સમાજના સારા ખ્યાલ આપે છેક ૨ એના ઉચ્ચ હાદ્દો ધરાવનાર સવ મુદ્દેશાળી પુરુષા અેક સુલતાન સુધી પેાતાની લાગવગ વાપરી જાણુતા અને એ દ્વારા ધાયું કામ કરાવી લેતા; આથી હિંદુ મદિરા કરતાં જૈન મંદિશને પ્રમાણમાં ધણું ઓછું નુકસાન થયું છે અને ભગ્ન મદિરાના છૌદ્ધાર માટે તેમજ નવાં મદિર બાંધવા તથા નવી પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવા માટે પણ સુલતાનેાન પરવાનગી જૈતા મેળવી શકતા. ૧૩. શત્રુ ંજય ગિરનાર અને આબુ જેવાં તાર્થીની યાત્રાએ ધણી વાર યેાજાતી અને કાઈ દીક્ષા લે કે કે, ઈને આચાર્યપદ પ્રાપ્ત થાય ત્યારે પણ ધામધૂમપૂર્વ ક ઉત્સવ ઊજવાતા. આ સમગ્ર કાલખ`ડ ઉપર દૃષ્ટિપાત કરતાં અવશ્ય સમજાય છે કે જૈનાએ પેાતાનાં મંદિરા, વેપાર તેમજ સાહિત્યસેવાની અખંડતા તેમ સાતત્ય જાળવવાના પ્રયત્ન છેવટ સુધી જારી રાખ્યા, એટલુ ં જ નિહ, પણ એમનું ભાષાસાહિત્ય તે ઊલટુ પૂર્વકાલ કરતાંયે વધારે પ્રમાણમાં રચાયુ,૬૪ વિ.સ. ૧૩૬૯(ઇ.સ. ૧૩૧૩)માં મુસ્લિમેએ જૈતેના મહાતીર્થં શત્રુંજય ઉપરના મુખ્ય મંદિરને નાશ કર્યાં અને ત્યાંની આદીશ્વર પ્રતિમાને પણ ભાંગી નાખી.૬૫ જિનપ્રભસૂરિના સમકાલીન ગ્રંથ‘વિવિધતીર્થ‰૧’માં આ પ્રસંગ વર્ણવેલ છે. ૬૬ આ જ અરસામાં આપ્યુ ઉપરનાં વિમલવસહિ અને ગિવસહિને ભંગ કર્યા અને ત્યાંની મૂર્તિઓને પણ તેાડી નાખી,૬૭ એ વર્ષ બાદ શત્રુંજય ઉપરનાં દિશા પુનરુદ્ઘાર થયા. મૂળ પાલનપુરના અને પછી પાટણમાં આવીને રહેલા એસવાલ દેસળના પુત્ર સમરસિંહ્યુ કે સમરાશાહે ગુજરાતના નાઝિમ અપખાનની પરવાનગીથી ગૃહાર કરાવી ઉપદેશગચ્છના સિદ્ધસૂરિ પાસે આદીશ્વરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી,૬૮ શત્રુંજય ઉપર અંગારશાહ નામે મુસલમાન કરામતી કરની કબર પણ છે; મુસલમાન લશ્કરના હુમલામાંથી બચવા માટે એ ઊભી કરાઈ હું ય એ શકય છે.૬૯ આ પછી એ તીનું મુખ્ય મંદિર ફરીથી ખંડિત થયું. એ કયા ગુજરાતી સુલતાનના સમયમાં ખંડિત થયું. એને સ્પષ્ટ ઉલ્લેખ મળતા નથી, પરંતુ સુલતાન બહાદુરશાહ પાસેથી એના પુનરુદ્ધારનું માન મેળવી મેવાડના શેઠ કર્મોથાહે વિસ, ૧૧૮૭ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું ] ધમ-સદા [૩ (ઈ.સ. ૧૫૩૧)માં વિદ્યામંડનસુરિ પાસે પુન:પ્રતિષ્ઠા કરાવી. સુલતાને આ કમાન દ્વારા સર્વને માટે તીર્થયાત્રાની સરળતા કરાવી લીધી. અબુ ઉપરનાં વિમલવસહિ અને લુણિગવસહિ. આદિ મંદિરોને પુનરધાર વિ.સં. ૧૩૭૮(ઈ.સ. ૧૩૨૨)માં કરાયે. વિમલવસહિને ઉદ્ધાર લલ અને વીજડ નામના પિતરાઈ ભાઈઓએ કરાવ્યું, જ્યારે શિવસહિને સંધપતિ પીથડે. શ્રીમાલાજ્ઞાતીય ખેતલ અને બીજાઓએ પણ ત્યારે અન્ય દેવકુલિકાએ ત્યાં કરાવી.૭૧ અમદાવાદના સુલતાન અહમદશાહ ૧લાના માન્ય સમરસિંહ સને એ સેમસુંદરસૂરિના ઉપદેશથી સિદ્ધાચલની યાત્રાએ આવી, ગિરનારની યાત્રા કરી ત્યાંના નેમિનાથના ત્રણ કલ્યાણકના ચેત્યનો અર્થાત વસ્તુપાલના પ્રાસાદને ઉદ્ધાર કર્યો, જેમાં જિનકીર્તિ સરિએ પ્રતિષ્ઠા કરી. આ પહેલાં વિ.સં. ૧૪૪૯(ઈ.સ. ૧૩૯૩)માં ખંભાતના શ્રીમાલી હર શાહે પણ ગિરનારના નેમિનાથપ્રાસાદનો ઉદ્ધાર કર્યાને ઉલ્લેખ મળે છે.૭૩ એ જ રીતે ઈલદુર્ગ(ઈડર)ના રાવ પૂજાના માન્ય વચ્છરાજસુત ગોવિંદ સાધુ( =શાહ, વણિક)એ તારણુગરિ (તાર ગા) ઉપરના કુમારપાલે કરાવેલા વિહારને ઉદ્ધાર કર્યો અને એમાં નવ ભારપટ્ટ (ભારવાડ) ચડાવ્યા અને રતંભે કરાવ્યા. આ ઉદ્ધાર રાવ પૂજાના અવસાન (ઈ.સ. ૧૪૨૮) પહેલાં થયો હોવાનું જણાય છે.૭૪ આ પુનરુદ્ધાર શક્ય બન્યો એનું એક મુખ્ય કારણ એ ગણાવી શકાય કે એ કે મને કોઈ ને કોઈ પુરુષ કાં તો ઉચ્ચ હોદ્દા પર હોય અગર તે બીજી રીતે પણ રાજયકર્તાનું માન સંપાદન કરનારે હેય. દાખલા તરીકે વિ.સ. ૧૪૧૦ (૧૩૫૪)માં “શાંતિનાથચરિત' મહાકાવ્ય રચનાર બૃહદગચ્છીય મુનિભદ્રસૂરિએ પીરોજશાહ સુલતાનની રાજસભામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી હતી.૭૫ સુલતાન અહમદશાહના દરબારમાં ગુણરાજ સંઘવી, ગદામંત્રી અને કર્મણમ ત્રી એ નામના મેટા અમલદાર હતા–(કદાચ મંત્રીઓ હશે)–એવું જૈન સાહિત્યમાંથી વિદિત થાય છે. વિ.સં. ૧૬૧ (ઈ.સ. ૧૫૫૪)માં પ્રખ્યાત હીરવિજયસૂરિને ર૭ વર્ષની વયે શિરોહીમાં આચાર્યપદ અપર્ણ થયું ત્યારે દૂદા રાજાના જેન મંત્રી ચાંગા સંઘવીએ ઉત્સવ કરેલ.૭૭ એ પછી હીરવિજયસૂરિ પાટણ ગયા ત્યારે ત્યાં અહમદશાહ ર જાના સૂબેદાર પઠાણ યવન શેરખાનનું શાસન ચાલતું હતું તેના સચિવ સમરથ ભણશાલીએ ત્યારે આ સરિના માનમાં ગચ્છાનુજ્ઞા મહત્સવ કર્યો.૭૮ અલ્પખાનના શાસનકાલમાં જ, વિ.સં. ૧૩૬૬ (ઈ.સ. ૧૯૧૦)માં શત્રુ. જયાદિની યાત્રા કરનાર, શાહ જેસલે ખંભાતમાં પોપધશાલા સહિત અજિતનાથનું Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮] સતનત કા (પ્ર. વિધિચૈત્ય બંધાવ્યું હતું.૭૯ વિ.સ. ૧૩૯૪(ઈ.સ. ૧૩૮) માં વિમલમંત્રીના વંશજ મંત્રી અભયસિંહના પુત્ર મંત્રી જગસિંહ અને એના પુત્ર મંત્રી ભાણ કે આબુ ઉપરના વિમલવસતિની અંદર અંબિકા દેવીની મૂર્તિ કરાવી. • વિ.સં. ૧૪૪૪(ઈ.સ. ૧૩૮૮)માં ખરતરગચ્છીય જિનરાજરિએ ચિત્તોડમાં આદિનાથની પ્રતિષ્ઠા કરી.૮૧ ગોવિંદ સાધુ( –શાહ)એ તારંગાના કુમારપાલવિહારને ઉદ્ધાર કર્યો ત્યારે એણે ત્યાં આરાસણની ખાણના ખાસ આરસમાંથી ઘડાવેલ અજિતનાથનું મોટું બિબ વિ.સં. ૧૪૭૦ (ઈ.સ. ૧૪૨૩)માં સેમસુંદરસૂરિને શુભ હસ્તે જ પ્રતિતિ કરાવ્યું.૮૨ ખરતરગચ્છીય પ્રભાવક આચાર્ય જિનભદ્રસૂરિની પ્રેરણાથી ગિરનાર ચિત્તોડગઢ માંડવ્યપુર(મંડ વર) આદિ સ્થળેએ મેટાં જિનાલય બંધાવાયાં અને મંડપદુર્ગ(માંડવગઢ) પ્રહૂલાદનપુર(પાલનપુર) વગેરે નગરોમાં અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાઈ.૮૩ આ જ અરસામાં ગિરનાર ઉપર પણ બે નવાં ચૈત્ય બંધાયાં. પૂર્ણચંદ્ર કોઠારીએ એક મોટું જિનમંદિર ત્યાં બંધાવ્યું, જેમાં જિનકીર્તિસૂરિએ પ્રતિષ્ઠા કરી અને ગંધારના લોબા સંધપતિએ કરાવેલ ચતુર્મુખ જિનાલયમાં સમદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.૮૪ જૂનાગઢના રામંડલિકના રાજ્યમાં વિ.સં. ૧૫૦૯(ઈ.સ. ૧૪૫૩)માં સ્તંભતીર્થવાસી શાહારાજે ગિરનાર પર વિમલનાથને પ્રાસાદ બંધાવ્યા, જેમાં બૃહદ્ તપાગચ્છના રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી. આ સંબંધી વિશાળ શિલાલેખ પ્રથમાધ ગિરનાર પર મોજૂદ છે.૮૫ સંપ્રતિ રાજાના મંદિરમાંથી વિ.સં. ૧૫૨૩ (ઈ.સ. ૧૪૬૭)ના સમયનિર્દેશવાળો એક સુંદર કલામય પરિકર મળી આવ્યો છે, જેના ઉપર સ્પષ્ટ વિધાન છે કે એ વિષે ઉદયવલભસૂરિના ઉપદેશથી શ્રીસંઘે વિમલનાથદેવ પરિકર સહિત બનાવ્યા અને જ્ઞાનસાગરસૂરિએ એની પ્રતિષ્ઠા કરી. બે વર્ષ બાદ વિ સં. ૧૫ર ૫ ઈ.સ. ૧૪૬૯)માં સુંદર મંત્રીના પુત્ર અને સુલતાન મહિમૂદના મંત્રી ગદાએ આબુના ભીમવિહાર–ભીમાશાવાળા અષભદેવના મંદિરમાં ૧૨૦ મણ વજનનું પિત્તળનું ઋષભદેવનું બિંબ તેમજયસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવ્યું.૮૭ સોજિત્રામાં અહમ્મદાબાદના વાસી શ્રીગદરાજ મંત્રીએ ત્રીશ હજાર દ્રમ્પ ખચી નવું જૈન મંદિર કરાવી એમાં સોમદેવસૂરિ દ્વારા પ્રતિષ્ઠા કરાવી હતી.૮૮ એ જ રીતે વિ.સં. ૧૫૩૩(ઈ.સ. ૧૪૭૭)માં અમીપુરના ઉકેશવંશીય સોની ભાઈઓ ઈશ્વર અને પતાએ ઈડરના ભાણ રાજાના દુગર ઉપરના પ્રાસાદ કરતાં ઊંચે પ્રસાદ કરાવી એમાં ઘણાં બિંબ સાથે અજિતનાથના બિંબની લક્ષ્મીસાગરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી.૮૯ Page #400 -------------------------------------------------------------------------- ________________ ૧૩] ધમન્સમા આટલી વિગત ઉપરથી એટલું સ્પષ્ટ થઈ શકે એમ છે કે આ કપરા કાલમાં જેને મંદિર-મૂર્તિની પ્રસ્થાપનપ્રવૃત્તિ ચાલુ રાખી શક્યા હતા. સૂરિપદપ્રાપ્તિના ઉત્સ, યાત્રાઓ વગેરે દ્વારા પણ તેઓ ધાર્મિક ઉત્સાહ ટકાવી શક્યા હતા.• આ હકીકત શ્રમ પ્રત્યેની ગૃહસ્થોનાં ભક્તિ-પૂજ્યભાવની પણ ઘાતક ગણાય. વિ. સં. ૧૫૦૭(ઈ.સ. ૧૪૫૧)માં રનસિંહસૂરિના પટ્ટાભિષેકના અવસરે જૂનાગઢના રા'માંડલિકે પંચમી અષ્ટમી અને ચતુર્દશીના દિવસોએ પોતાના રાજ્યમાં કઈ જીવની હિંસા ન થવી જોઈએ એવી અમારિાષણ કરી તે પહેલાં એકાદશી અને અમાવાસ્યાએ તે આવી અમારિ પળાતી હતી ? આને આગલે વર્ષે અર્થાત વિ.સં. ૧૫૦૬(ઈ.સ. ૧૪૫૦)માં મહારાણા કુંભકર્ણ-કુભાએ આબુના જૈન યાત્રિકો પાસેથી મુંડકું વળાવું વગેરે ન લેવા અને એમનું રક્ષણ કરવા સધી વ્યવસ્થાપત્ર લખી આપેલું.૯૨ સિદ્ધરાજના શાસનકાલમાં વિ.સં. ૧૧૮૧(ઈ.સ. ૧૧૨૫)માં વેતાંબરદિગંબર વચ્ચેના પ્રસિદ્ધ વાદમાં દિગંબરે હારી જતાં શરત પ્રમાણે એમને ગુજરાત છેડી જવું પડ્યું હતું, ત્યારથી ગુજરાતમાં એ સંપ્રદાયનું મહત્ત્વ ઘટી ગયું હતું. પરંતુ શ્રી, મે. દ દેસાઈ જણાવે છે એ મુજબ પ્રાયઃ તપાગચ્છીય પ્રસિદ્ધ આચાર્ય સોમસુંદરસૂરિના સમયમાં–અર્થાત વિ.સં. ૧૫૦૦(ઈ.સ. ૧૪૪૪) પહેલાં ઈડરમાં દિગંબરી ભટ્ટારની ગાદી સ્થપાઈ અને ત્યાર પછી સોજિત્રામાં પણ થઈ.૯૪ જૈનેના સાહિત્યવિકાસમાં પણ આ કાલ દરમ્યાન ખાસ રુકાવટ આવી નહિ, ઊલટું જેનોનું ભાષાસાહિત્ય તો પૂર્વકાળ કરતાં આ કાલખંડમાં વધારે વિકસ્યું." ગ્રંથરચના ઉપરાંત ગ્રંથદ્ધારનું કાર્ય પણ આ કાલમાં ઠીક ઠીક વેગીલું રહ્યું, અને વિક્રમના ૧૫મા સૈકાના મધ્યમાં અને અંતમાં હજારો હતપ્રતો લખાઈ.૯૬ તાડપત્રો બંધ થયાં અને એનું સ્થાન કાગળે લીધું અને ગમે તે કારણ હોય, પરંતુ જૂના સર્વ તાડપત્રીય ગ્રંથની નકલે કાગળ ઉપર લખવામાં આવી, એકી સમયે એકીસાથે ગુજરાત અને રાજસ્થાનના પ્રસિદ્ધ ભંડારોની તાડપ્રતને જીર્ણોદ્ધાર થયો છે આ રીતે તૈયાર થતા વિપુલ સાહિત્યને રાખવા માટે અનેક ગ્રંથાલય પણ આ સમયમાં સ્થપાયાં. જેસલમેર, જાબાલિપુર (જાહેર), દેવગિરિ, અહિપુર નાગર અને પત્તન–પાટણમાં વિશાળ પુસ્તકાલય સ્થાપ્યાં એ જિનભદ્રસૂરિનું અતિઈ-૫-૨૪ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ] સનત ફાર મહત્ત્વનું કાર્યું હતું.૯૮ પેથડ અને મંડલિકના વંશજ પર્યંતે પણ વિ.સં. ૧૫૭૧(ઈ.સ. ૧૫૧૫)માં ગ્રંથસડાર સ્થાપ્યાના ઉલ્લેખ મળે છે,૯૯ ( જૈનેાની જીવદયાવૃત્તિ અને ઉદારતાનાં પણ કેટલાંક ઉદાહરણ આ કાલ દરમ્યાન તે ધાયાં છે. મહમૂદ ખેગડાના શાસનકાલ દરમ્યાન વિ.સં. ૧૫૩૯(ઈ.સ. ૧૪૮૩)ના અરસામાં ગુજરાતમાં ભારે દુકાળ પડેલા ત્યારે જૈન શેઠ ખેમા હુડાલિયાએ ગુજરાતને પુષ્કળ અનાજ પૂરું પાડી એક વાણિયા શાહ, અને બીજો શાહ પાદશાહ ' એ કહેવતને જન્મ આપ્યા હતેા.૧૦૦ એ જ રીતે વિ.સ. ૧૫૮૨(ઈ.સ. ૧૫૨૬) માં દુષ્કાળ પડેલા ત્યારે જૈન ઓસવાળ ભત્રી નગરાજે સદાવ્રત ચાલુ રાખીને ત્રણ કરોડ પિરાજી સિક્કાનું ખર્ચ કર્યું હતું. ૧ ૧ - ૧ જૈન ધર્માંના શ્વેતાંબર અને દિગ`ખર એવા બે સંપ્રદાય તા છેક ભદ્રખહુના સમયમાં અલગ પાડેલા, પરંતુ ત્યારપછી વિવિધ કારણાને લીધે શ્વેતાંબરામાં અનેક વાડા પડથા, જે ‘ગચ્છ ' નામથી જાણીતા છે. આમાંના કેટલાક ગુચ્છ તા આચારમાં આવેલ શિથિલતા નિવારવાના હેતુથી સ્થપાયેલા: પરંતુ અસ્તિવમાં આવ્યા પછી મોટે ભાગે આ હેતુ ભુલાઈ ગયે। તે ગચ્છે પેાતપેાતાના અલગ અસ્તિત્વને ટકાવી રાખવા માટે જ મથવા લાગ્યા અને એ રીતે જૈન ધર્મ નાનામોટા અનેક વાડામાં વહેંચાઈ ગયે।. પ્રસ્તુત કાલખંડમાં પણ જૈન સંધમાંથી અનેક ગચ્છ ઉદ્ભવ્યા. એમાં પ્રથમ આવે છે ‘જીરાપલ્લી' અથવા જીરાવલા' ગચ્છ, એ બૃહદ્ ગચ્છની શાખા છે. આ ગચ્છ કયારે અલગ પડજો એની માહિતી મળતી નથી, પરંતુ રાજસ્થાનમાં આવેલ પ્રાચીન સ્થળ જીરાવલમાં એને પ્રારભ થયેા હશે, આ ગચ્છને લગતા વિસ'. ૧૪૦૬(ઈ.સ. ૧૩૫૦)થી વિ.સં. ૧૫૧પ(ઈ.સ. ૧૪૫૯) સુધીના પ્રતિમાલેખ પ્રકાશિત થયા છે. ૧૦૨ ['$1. વિ.સ’. ૧૪૨૨(ઈ.સ. ૧૩૬૬)માં ખરતર ગચ્છમાંથી ‘વેગડ ’ગચ્છ અલગ પડયો. ખરતગચ્છના છાજેડ ગાત્રની વેગડ શાખાના ધવલ્લભ ઉપાધ્યાય જેસલમેરમાં રહેતા હતા તેમના ગચ્છના જિનેયસૂરિએ એમને અચાર્ય પદ ન આપતાં તેઓએ સામેાર જઈ વારાહી દેવીની આરાધના કરી. એ પછી રુદ્રપક્ષીગચ્છના એક આચાર્યે પાટણમાં વિ.સ. ૧૪૨૨(ઈ.સ. ૧૭૬૬)માં આ ઉપાધ્યાયને આચાર્યની પદવી આપી એમને ‘ જિનેશ્વરસૂરિ' નામ આપ્યું. મા જિનેશ્વરસૂરિએ પેાતાના શ્રીમત અને ઉચ્ચ અધિકારી એવા કુટુબીજનેાની સહાય વડે નવા વેગડગચ્છ' સ્થાપ્યું. ૧૦૩ વિ.સ. ૧૫૦૮(ઈ સ. ૧૪૫૨)માં અમદાવાદના લહિયા લેાંકા શાહુને કાઈ સાધુએ સાથે અણુબનાવ થશે. એ પછી વિ.સં. ૧૫૩૦(ઈ.સ. ૧૪૭૪)માં ま Page #402 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] ધમન્સપરાય લખમસી નામને શિષ્ય એની સાથે ભળ્યો. તેઓએ એ જ સાલમાં “લોકાગચ્છ સ્થા છે. એમને મુખ્ય વિરોધ જિનપ્રતિમાની પૂજા સામે હતો. એમના મત પ્રમાણે આગમો મૂર્તિપૂજાનો આદેશ આપતા નથી. લકા શાહે પોતે દીક્ષા ન લીધી, પણ બીજા એના ઉપદેશથી દીક્ષા લઈને “ઋષિ” બન્યા. પાદશાહને માનીતે પીરોજખાન મંદિર અને પૌષધશાળાઓ તેડતા હતા તેવા સમયે આ ગચ્છ ઉદ્દભવ્યો તેથી ઘણા લોકો એના વિચારમાં ભળ્યા. આ ગચ્છને વિશેષ પ્રચાર પારખ લખમસી તથા ઋષિ ભાણાએ કર્યો અને થોડા સમયમાં જ એની કેટલીયે ઉપશાખા ઉભી થઈ, જેવી કે (૧) લખમસી પારખના નામથી પારખમતી ઉભવી. (૨) વિ.સં. ૧૫૪૨ (ઈ.સ. ૧૪૮૬)માં રૂપા ગુજરાતીએ “ગુજરાતગચ્છ' ઊભો કર્યો. (૩) “ઉતરાધી” અથવા સરોવામતી' નામની પેટાશાખા થઈ. (૪) વિ.સં. ૧૫૮૧(ઈ.સ. ૧પર૫)માં નાગોરના રૂપચંદ, હિરાગર અને સીચઈ ગાંધીએ નાગોરી ઉપશાખા સ્થાપી. વિ.સં. ૧૫૩૩(ઈ.સ. ૧૪૭૭)માં શિરોહી સેના અરઘટ્ટ પાટકના નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના “ઋષિ ભાણુથી પ્રતિભાનિષેધને આ વાદ વિશેષ પ્રચામાં આવ્યું. એમાં માનનારને મૂર્તિપૂજકે “લુ૫ક-વેષધરઉત્થાપક” કહી તિરસ્કારતા. કવિ લાવણ્યસમયે લોંકામતનું ખંડન કરતી “સિદ્ધાંત પાઈ' જૂની ગુજરાતીમાં વિ.સં. ૧૫૪ (ઈ.સ. ૧૪૮૭)માં રચી. •Y એકાંત સ્થાન-દંઢામાં રહેવાનું પસંદ કરતા હોઈ તેઓ પિતાને ટૂંઢિયા” પણ કહેવરાવતા. વિ.સં. ૧૫૭ (ઈ.સ. ૧૫૧૪)માં એમાંથી નીકળી બીજા નામના ગૃહસ્થ “બીજમત” સ્થાપ્યું, જેને કવચિત “વિજયગ૭' પણ કહે છે. આશરે વિ.સં. ૧૭૦૦ ઈ.સ. ૧૬૪૪)માં લવજી ઋષિએ એની રથાનક્વાસી શાખા કાઢી, જેને પ્રચાર તેમ પ્રસાર ટૂંક સમયમાં ઘણો સારો થયો. પ્રારંભમાં માત્ર ૨૨ ઋષિનું જૂથ બનેલું તેથી બાઈસટોલા' કહેવાતા. હવે તો સેંકડે સાધુ-સાધ્વીઓ અને લાખો શ્રાવકોને વિશાળ સમુદાય “સ્થાનકવાસી બની ગયો છે અને મૂર્તિપૂજકે જેટલી જ એમની પણ સંખ્યા થવા જાય છે. ૧૦૫ રાજસ્થાનમાં બીજા અનેક ગચ્છ થયા. છેવટે તપાગચ્છને આનંદવિમલસૂરિએ વિ.સં. ૧૫૮૨(ઈ.સ. ૧૫ર ૬)માં ધર્મશિથિલતા દૂર કરવા માટે ક્રિોદ્ધાર કર્યો. પોતે ૧૪ વર્ષની ઉગ્ર તપશ્ચર્યા આદરી અને સ્થળે સ્થળે વિચરી ઉગ્ર વિહાર કર્યો. આની લોકેા ઉપર સારી છાપ પડી. સાવીઓ માટે ૩૫ બેલના નિયન લેખ પાટણમાંથી વિ.સં. ૧૫૮૩( ઈ.સ. ૧૫ર૭)માં બહાર પાડ્યો, જેની વિગત તત્કાલીન સાધુસંધની સ્થિતિ પર પ્રકાશ પાડે છે. • Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩:૨] સલ્તનત સા . પરંતુ જૈન ધમમાં આંતરિક વિખવાદ બહુ પ્રબળ થઈ પડયો હતા. ‘ખરતરગચ્છ’ અને તપાગચ્છ ' વચ્ચે વૈમનસ્ય અને ધૃણા હતાં. સામાન્ય રીતે ખરતરગચ્છીય સાધુએ મારવાડ-મેવાડમાં વિહરતા અને તપાગચ્છીય ગુજરાતમાં હિરતા. વળી અમદાવાદમાં લાંકા શાહે સ્થાપેલ સપ્રદાય મૂર્તિ પુખ્ત અને એના ઉપદેશક સાધુઓને પ્રબળ હરીફ્ બની ગયા હતા. આંતરિક વિખવાદના પરિણામે ધર્માચાર્યોનું મહત્ત્વ ઘટી જવા લાગ્યુ હતું, ૧૦૭ .. આવા સમયે અકબર બાદશાહ જેવા ઉપર પણ પ્રભાવ પાડનાર પ્રખર પ્રભાવક શ્રી હીરવિજયસૂરિના ઉદય થયા. એ એક અતિ શુભ સીમાચિહ્ન બની ગયું ગણાય. ૩. ઇસ્લામ સહતનત કાલ દરમ્યાન ગુજરાતમાં મુસલમાનાની વસ્તી સારા પ્રમાણમાં હતી. મુસલમાતા પેાતાના ધર્મનું ચુસ્તપણે પાલન કરવા માટે જાણીતા છે. ગુજરાતના તત્કાલીન મુસલમાનામાં ધર્મપ્રારકા, શાસક અને સિપાહીએ, તથા ધર્માંતર કરેલ દેશી મુસ્લિમા હતા. ધમપ્રચારકા ઇસ્લામને સાચી રીતે સમજીને એનું પાલન કરતા. તેઓનું મુખ્ય કાર્ય ધર્મના પ્રચારનું હાઈ, તે ઇસ્લામના ઉત્તમ ઉલો પ્રમાણે પેાતાનું જીવન જીવતા અને એ રીતે અન્ય લોક ઉપર પ્રભાવ પાડી એમને ઇસ્લામ લાવતા. રાજ્યકર્તા અને સિપાહીએ ધાર્મિક ઝનૂનના કારણે ઇસ્લામનું પાલન કરતા. મુસ્લિમ એલિયા, દરવેશ અને ઉલેમાઆની એમની ઉપર અસર રહેતી, તેથી તેએ ઇસ્લામનું પાલન કરવા ઉપરાંત એને પ્રસાર કરવાનું કામ પણ ધા`િક ઝનૂનથી કરતા. અમદાવાદના સ્વતંત્ર સુલતાના માંથી સુલતાન અહમદશાહ ૧ લે, મહમૂદ બેગડા અને મહમૂદ ૨ જો—એ ત્રણ સુન્નતાનેએ ઇસ્લામના પ્રચાર માટે ખાસ પ્રયત્ન કર્યો હતા. બાકી રહી આમ મુસ્લિમ પ્રજા, તેએા મોટા ભાગ ધર્માંતર કરેલ દેશી તત્ત્વાના હતા. તેઓએ ઇસ્લામના સ્વીકાર કરેલ હેઈ તેએ એનું પાલન ખંતપૂર્વક કરતા. ઇસ્લામનું પાલન કરવા માટે તેઓ બુદ્ધિ કે જ્ઞાનને બદલે શ્રદ્ધા અને વિશ્વાસને ઉપયેગ કરતા. ગુજરાતના મુસલમાનેામાં સુન્ની અને શિયા બંને મજહબના અનુયાયી હતા. એમાં સુન્નીઓની સંખ્યા ઘણી મેટી હતી, ગુજરાતમાં સુન્ની મજહબના પ્રચાર મુખ્યત્વે રાજ્યકર્તાઓની દેારવણીયી અને શિયા મજહબને પ્રચાર ધર્મોપદેશકેાના ખેથી થયેા હતેા. રાજ્યકર્તાથમાં મોટા ભાગના સુન્ની હતા, જ્યારે ગુજરાતમાં ઇસ્માઇલી શિયાના પ્રચાર માટે આવેલ મોટા ભાગના સંતા દાઈ અને પીર હતા. Page #404 -------------------------------------------------------------------------- ________________ ધમ-સંપ્રદાય [૩૭૩ ઈલામનો પ્રચાર કરનાર રાજ્યકર્તાઓમાં મુખ્ય તો ગુજરાતને સૂબે અલ્પખાન અને ગુજરાતના કેટલાક સુલતાન હતા. શિયા મજહબને ફેલાવે ઈરાનથી મોકલવામાં આવેલા ઉપદેશકોએ કર્યો હતો, જેમાં મુસ્તાલી ઇસ્માઇલી અથવા વહેરાઓના મજહબી ઈમામ તરફથી આવેલા દાઈ અબ્દુલ્લા (ઈ.સ. ૧૦૬૭) અને પિતાને શેખ-ઉલ-જલબ તરીકે ઓળખાવતા, અલમૂતના શાસનકર્તા હસન અલા ઝિફ્રિ હિસ્સલામ અને ઇસ્માઇલી સંપ્રદાયને પ્રચાર કરવા મોકલેલા નૂર સતગર મુખ્ય છે. ગુજરાતના મુસલમાનોને સામાન્ય રીતે રૂઢિચુસ્ત ગણી શકાય, તેથી દીનનાં ફરમાન તેઓ સંભાળપૂર્વક અને ચીવટથી પાળતા. એ ઉપરાંત એમની કેટલીક માન્યતાઓ, ઉત્સવો અને ધાર્મિક શ્રદ્ધાપ્રેરિત પ્રસંગે પણ સારી રીતે ઊજવાતા. ગુજરાતના સૈયદે અને કેટલાક ચિતી અને ફરીથી શેખ પીરીમુરીદી(ગુરુ-શિષ્ય)ને ધંધો કરતા. પીરને માનનાર એને મુરીદ કહેવાતો. માનતાઓ માનવી એ ઈરલામની શરૂઆત પહેલાનો રિવાજ છે. રાજા રાખવા, અમુક વખત નમાજ પઢવી, ખેરાત કરવી, ગરીબેને જમાડવા અથવા કઈ ધાર્મિક કે ધર્મ મકાન કે સંસ્થા બંધાવવાં, એ સ્થાપવાની માનતા રાખવી, એ બધુ ઈસ્લામના કાયદાકાનૂન અનુસાર છે. ધાર્મિક વૃત્તિવાળા મુસલભાનો આ પ્રકારની માનતા માનતા. ઉપરાંત તેઓ હયાત અથવા પહેલાં થઈ ગયેલા વલી એલિયા કે પીર પેગંબરની માનતાઓ પણ માનતા. મુસલમાનોમાં ધાર્મિક મકાન સાધારણ રીતે ત્રણ પ્રકારનાં હતાં ? (૧) મસ્જિદ, (૨) સુનીઓની ઈદગાહ (ઈદની નમાજ પઢવાની જગ્યાઓ) અને (૩) શિયાઓના ઈમામવાડાએ, જેમ તેઓ એમના ઇમામોની તારીફ પઢે છે અને એમના મરસિયા ગાય છે. ગુજરાતમાં નેધપાત્ર એવા બે ઈમામવાડા, એક સુરતમાં અને બીજે ખંભાતમાં છે. એમાં પણ ખંભાતને ઈમામવાડે ઘણે ભવ્ય છે. મજહબી હોદ્દેદારોમાં મુજાવર (મજિદ સાફસૂફ રાખનાર અને રાત્રે એમાં દીવાબત્તી કરનાર), મુતવલી કે વલી (ટ્રસ્ટી). રોજની નમાજ પઢાવનાર મુલ્લા, સુનીઓમાં જુમ્માના ખુલ્લા પઢનાર ખતીબ, શિયાઓના ઈમામવાડાઓમાં ભરસિયા ગાનાર “ભરસિયાખાન', શરિયતના કાનૂન શીખવનાર મૌલવી અને તત્કાલીન દીવાની તકરારમાં ફેંસલા કરનાર કાછ મુખ્ય છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ઝo ] સતનત કાલ મુસલમાન જે દિવસેને પવિત્ર સમજી શ્રદ્ધાપૂર્વક ઊજવે છે તે આ પ્રમાણે છેઃ મહેરમ (વર્ષને શરૂઆતને મહિને, જેમાં ઈમામ હુસેનની શહાદત થઈ હતી), બારા વફાત (રબી ઉલ અવ્વલની ૧૨ મી તારીખે જ્યારે હ. પેગંબર સાહેબની વફાત થઈ હતી), શબે મેરાજ (જે રાતે હ. પેગંબર સાહેબ, અલ્લાહ પાકની મુલાકાત માટે ગયા હતા), શબે બરાત (જે રાતે વિધાતા, જેને જન્મ હજી થયા નથી તેવા આત્માઓની તકદીર લખે છે), શબે કદ્ર (જે રાતે ઇસ્લામની સૌથી પહેલી “વહી મળી હતી), રમજાન ઈદ (રમજાન માસમાં રોજા પુરા થયા પછી અનાજની ખેરાત કરવાને દિવસ), બકરી ઈદ (જે દિવસે હ. ઈબ્રાહીમ પેગંબરે અલાહ તાલાના ફરમાનથી પોતાના પુત્ર હ. ઈસ્માઈલની કુરબાની આપી હતી), અને ઈદ-એ-ગીર (જે દિવસે શિયાઓની માન્યતા મુજબ હ, પેગંબર સાહેબે હ. અલીને પોતાના વારસ નીમ્યા હતા). ઇસ્લામમાં રિકા , શ્રી કરીમ મહંમદ ભારતને સુનીઓના ૪ ફિરકા, શિયાઓના ૧૨ ફ્રિકા, ખ્યારિઝીઓના ૧૨ ફિરા, મજહબે ઝિબ્રિયાના ૯ ફિરકા, મજહબે કાદરિયાના ૧૨ ફિરકા, મજહબે ઝહિમિયાન ૧૨ ફિરકા અને મજહબે મુર્જિયાના ૧૨ ફિરકા મળી કુલ ૭૩ અને બીજા વધારાના ૧૨ ફિરકા મળી આશરે ૮૫ ફિરકાઓનાં નામ પિતાના “મહાગુજરાતના મુસલમાન' (ભા. ૧ અને ૨, પૃષ્ઠ ૪૪૫ અને ૪૪૬)માં ગણાવ્યા છે, જેમાં આધુનિક સમયમાં ઉત્પન્ન થયેલા વહાબી, બાબી વગેરે ફિરકાઓ બાદ કરતાં મોટા ભાગના ફિરકા સતતના સમયમાં અસ્તિત્વમાં આવી ગયા હતા. ગુજરાતને સ્પર્શે છે ત્યાં સુધી શિયા અને સુનીઓના ફિરકા વધુ મહત્વના હતા. | મુસલમાને હ. મુહમ્મદ પૈગંબર સાહેબ દ્વારા પ્રવર્તાવેલ ઈરલામમાં માને છે, પરંતુ હ. પેગંબર સાહેબની વફાત પછી એમના વારસદારના અને મુસલમાને બે મુખ્ય વિભાગોમાં વહેંચાઈ ગયા: સુન્ની અને શિયા. ઉપર્યુકત વિભાગ અને પેટાવિભાગે મેટે ભાગે તે વારસના પ્રશ્નના કારણે જ ઉદ્દભવ્યા છે. - હ. મુહમ્મદ પૈગંબર સાહેબ પછી એમના વારસદાર કોણ–એમના જમાઈ હ. અલી કે એમના ત્રણ અસહાબ–હ. અબુબકર, હ. ઉમર અને હ. ઉસમાન ? હ. અલી પેગંબર સાહેબના કુટુંબી હતા, એમની પુત્રી હ. ફાતિમાના પતિ હતા અને હજરત પેગંબરે પોતે જ એમને ઈદ-એ-મદીરના દિવસે પિતાના કુટુંબી તરીકે જાહેર કર્યા હતા. બીજી બાજુ હ. અબુબકર, હ. ઉમર અને હ. ઉસમાન પેગંબર સાહેબના અસહબા હતા, વડીલે હતા અને સંનિષ્ઠ સાથે દાર હતા Page #406 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સુ’] ધમપ્રદાયો જે મુસલમાને એ હ. અલીનેા ખિલાફતને દાવા મંજૂર રાખ્યા તે અન્ય મુસલમાતેથી જુદા પડયા, કારણ કે હું. પેગંબર સાહેબની વફાત પછી ૪. મુખકર સાહેમ હઝરતના પહેલા ખલીફા તરીકે જાહેર થઈ ગયા હતા. જુદા પડનારા અર્થાત્ શિયારે એમના આ દાવા મંજૂર ન હતા. તેઓ હ. અમુલકર અને પછીના બંને ખલીફ્રાને ખિલાત પચાવી પાડનાર અને હ. અલીને હુ ડુબાડનાર ગણે છે. પ સુન્નીએના ચાર ઇમામ છે : અશ્રુ હતીક્રૂ, અશ શાઈ, અણુ માલિક અને ઇબ્ન હુંબલ. તેએ ઇસ્લામી શરિયતના અથ કરનાર ઇમામ હતા. સુન્નીએના આ ચાર ઇમામાએ ઇસ્લામી શરિયતને અર્થ તારવવાના પ્રયાસ કર્યો અને પેાતાતાનું અર્થધટન રજૂ કર્યું. આ રીતે એ ચાર મામેને માનનાર સુન્નીએ ચાર પેટાવિભાગમાં વહેંચાઈ ગયા : એમને અનુક્રમે હનફી, શાઈ, માલિકી અને હુંબલી કહેવામાં આવે છે. તેએ પાતપોતાના ઇમામે રજૂ કરેલા ફિકહ-ઇસ્લામી ધારાશાસ્ત્રમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. શિયાએાના પશુ ઇમામ છે, પરંતુ એમની ઇમામતના આધાર જુદા છે. શિયાના ઇમામ કેવળ રિયતના અથ કરનાર કીહા નથી, તેએ હ. પેગંબર સાહેબના ખાનદાનના, હ. અલી અને હ. ફાતિમાનાં સંતાન હોઈ, પેગંબર સાહેબના કાયદેસરના વારસદાર છે એમ શિયાઓ માને છે. એ એટલે સુધી કે ઇસ્માલી નિઝારી શિયાઓના એટલે કે ગુજરાતના ખેાજાઓના હાલના ઇમામ, ‘નામદાર આગાખાન’ પેાતે પેાતાને હ. અલી અને ક્રાતિમાના વંશજ માને છે. શિયાએના પ્રથમ ઇમામ હું, અલી સાહેબ છે, ત્યારપછો અનુક્રમે ઇમામ હસન, પ્રમામ હુસેન, અલી અસગર, મુહમ્મદ અલ્ બાકી અને જાર્ અસ્ સાદીક એ કુલ ૭ ઇમામ શિયાઓ માટે સમાન્ય ઇમામ છે, શિયાઓના બધા ફ્રિકા આ ઇમામાને માને છે અને એમને સંપૂર્ણ આદરની દૃષ્ટિથી જુએ છે. પરંતુ છઠ્ઠી ઈમામ જાફર અસ સાદીકની વાત (હિ. ૧૪૮, ઈ.સ. ૭૬૫) પછી ઇમામતના વારસાના ઝઘડા ઊભા થયેા. જે શિયાઓએ હ. જાફર પછી એમના જ્યેષ્ઠ પુત્ર ઇમામ ઇસ્માઇલને દાવા મંજૂર રાખ્યા તેએ! સાખીઇન' (સાત મામેાતે માનનાર) અથવા ‘ઇસ્માઇલી શિયા ' કહેવાયા અને જે શિયાઓએ મૂસા અલ કાઝીમ અને એમના પાંચ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧] સલ્તનત કાલ વારસદારનો હક્ક કબૂલ રાખ્યો તે “ઇસના આશરી (૧૨ ઇમામને માનનાર) કહેવાયા. ઇસના આશરી શિયાઓ એમ માને છે કે એમના છેલ્લા ૧૨ મા ઈમામ, પાંચ વર્ષની વયે ગાયબ થયા હતા. તેઓ પ્રગટ થશે ત્યાર પછી બહુ જલદી કયામત આવશે, ઇસના આશર પિતાના એ ઇમામને “ઇમામે ગાયબ' કહે છે. ઈસ્માઈલીઓના બારમા ઈમામ હ. ઉબદુલ્લાએ ઈ.સ. ૯૧૦માં મિસરમાં ફાતિમી ખિલાફત સ્થાપી. ફાતિમી ખિલાફતના આઠમા ખલીફા મુસ્તનસિર બિલ્લાહની વફાત પછી ફરીથી વારસાની તકરાર પડી. એમાં જે ઇમાઇલીઓએ ઈમામ મુસ્તાલીને પક્ષ લીધે તેઓ “મુસ્તાલી ઇસ્માઇલી' કહેવાયા; ગુજરાતમાં તેઓ “વહરા' નામથી ઓળખાય છે. અને જે ઈસ્માઈલીઓએ નિઝાર બિલાહને પક્ષ લીધે તેઓ નિઝારી ઇસ્માઇલી' કહેવાયા; ગુજરાતમાં તેઓ ખોજા' નામથી ઓળખાય છે. મુસ્તાલી ઇસ્માઇલીઓના “મુતનસિર બિલાહ પછી માત્ર બે જ ઈમામ છે : મુસ્તાલી અને અમીર બિલાહ. અમીર બિલ્લાહ૧૦૮ (ઈ.સ. ૧૧૧થી ૧૧૨૯) મિસરની ફાતિમી ખિલાફતના છેલ્લા ખલીફા હતા. તેઓને ઈસ્માઈલી નિઝારી ફિદાઈઓએ શહીદ કર્યા હતા અને આ રીતે મિસરની ફાતિમી ખિલાફતના અંત સાથે, ઈસ્માઈલી મુસ્તાલીઓની ઇમામ પરંપરાને અંત આવી ગયો. ઇસ્માઇલી નિઝારીઓની “મુસ્તનસિર બિલ્લાહ' પછી ઈમાની પરંપરા અત્યાર સુધી ચાલુ છે. એમના ૫૦ ભા ઇમામ કરીમ શાહ હાલના નામદાર આગાખાન છે. સહતનતના સમય સુધીમાં એમના કુલ ૩૯ ઇમામ થઈ ગયા. મુસ્તનસિર બિલ્લાહ પછી એમની ઇમામોની પરંપરામાં નિઝાર બિલાહ અને એમના પછી હાદી હસન સખહ હતા. હિંદમાં ઈસ્માઈલી ઉપદેશક નુર સતગરને મોકલનાર તેઓ હતા એમ મનાય છે. ૩૯ મા ઈમામ નુરુદ્દીન અલીની ઇમામતને સમય ઈ.સ. ૧૫૧૬–૧૫૫૦ હતું. ગુજરાતની તનતના સમયના ઈસ્માઈલી નિઝારીઓ અર્થાત ખેજાઓના તેઓ ઇમામ હતા. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] ધર્મ-સંપ્રદાયે નીચે આપેલા નકશા ઉપરથી સુન્ની અને શિયાઓના પેટાવિભાગોને ખ્યાલ આવશે : મુસલમાનો - સુન્ની શિયા તેની સાઈ મામિકા બની ઇસના સાબીન ઉફે ઇસ્માઇલી આશરી (ઈમામ ઈસ્માઈલ (૧૨ ઇમામોને સહિત ૭ ઇમામોને માનનાર) માનનાર) આ ખેાજા મુસ્તાલી અથવા વહેરા નિઝારી અથવા બેજા ઇસ્માઇલી મુસ્તાલીએ અથવા ગુજરાતના વહેરા એમની ધાર્મિક શાસનતંત્રની વ્યવસ્થા પ્રમાણે •૯ સૌથી ઉચ્ચ સ્થાને નાતિક આવે છે. હ. પેગંબર સાહેબ તેઓના “નાતિક છે. “નાતિક પછીનું સ્થાન અસ” અથવા “વસી નું છે. હ. અલી એમના “અસ” છે. “અસ” પછી ઈમામનું રથાન આવે છે. ઈમામ હ. અલી અને હ. ફાતિમાના વંશજ છે તેથી તેઓ ઘણા પૂજ્ય છે. ઈમામ પિતાના અનુયાયીઓ ઉપર સંપૂર્ણ હકૂમત ધરાવે છે. એમના એ કાર્યમાં મદદ કરવા માટે એમને બે પ્રકારના કાર્યકરોની જરૂર રહે છે : “હુજજત” અને “દાઈ. “હુજજત” એમના અનુયાયીઓની સામાજિક વ્યવસ્થા અને સંચાલનનું કાર્ય સંભાળે છે. અને દાઈ એમની મજહબ પ્રત્યેની ભાવના કેળવવાનું કામ કરે છે. દાઈઓ પણ પોતાના કાર્ય માટે વ્યવસ્થાતંત્ર રાખે છે. એ તંત્રમાં બે પ્રકારના હોદેદાર હોય છે. પહેલા “આમીલ', જે મોટે ભાગે દાઈના પુત્ર કે વારસ હોય છે. ત્યાર પછી “માઝન” અર્થાત જેને અમલ કરવાની પરવાનગી આપવામાં આવી હોય તે હેાય છે. ઈ.સ. ૧૧૩૩ માં સર્વસત્તાધીશ દાઈઓની પરંપરા ચાલુ થઈ. એ પરંપરામાં અત્યાર સુધીમાં ૫૧ દઈ થયા છે. એમાંથી પહેલા ૨૪ યમની હતા. ૨૪ મા દાઈ (૧૫૩૯) તુકેના જુલ્મને કારણે યમનને અસલામત સમજી ભારતમાં આવ્યા અને એમણે સિદ્ધપુરમાં ગાદી સ્થાપી. એમના પુત્ર અને પચીસમા દાઈ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૭૮] સતનત કાલ સૈયદ જલ લ શમ્મદીને અમદાવાદમાં ગાદી ફેરવી. સૈયદ જલાલના સમયથી દાઈઓએ ગુજરાતને પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું. છવીસમા દઈ દાઉદજી બુરહાનુદીન બિન અજબશાહ'ની વફાત પછી ગુજરાતના વહેરાઓએ એક દાઉજી બિન કુતુબશાહને વડા મુલજી તરીકે પસંદ કરી, એ ખબર યમનના ઇસ્માઇલી મુસ્તાલીઓને મોકલી, પરંતુ તેઓએ ત્યાંથી એક સુલેમાનને વડા મુલ્લાંછ નીમ્યા, અને એમને ગુજરાતમાં મોકલ્યા. ગુજરાતના ઘણા ઓછા વહેરાઓએ એમને રવીકાર કર્યો. એમને સ્વીકાર કરનાર “સુલેમાની વહેરા ” કહેવાયા. અને જે મેટા ભાગના વહેરાઓએ પોતે નીમેલા દાઊદ બિન કુતુબશાહના વડા મુલ્લાંજીના દાવાને સ્વીકાર્યો તેઓ “દાઊદી વહેરા' કહેવાયા. આમ હિ.સ. ૯૯૯(ઈ.સ. ૧૫૯૦)માં દાઊદી અને સુલેમાની ફિરકા અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતમાં ઈસ્માઈલી મુસ્તાલીઓને પ્રચારાર્થે આવેલ ભાઈઓ માટે એમ માનવામાં આવે છે કે ઈ.સ. ૧૦૬૭ ના અરસામાં, અરબરતાનના યમન પ્રાંતના હરેક ગામમાંથી ઇસ્માઇલી મુરુતાલી કામના એક વડા મુલ્લાંજી નામે અબ્દુલ્લાને તત્કાલીન ઇમામે ગુજરાતમાં મોકલ્યા હતા અને એ ખંભાત બંદરે ઉતર્યા હતા. મિરાતે અહમદીમાં એમનું નામ “મુહમ્મદ અલી ” આપ્યું છે. એમાં બતાવ્યા પ્રમાણે, આ દાઈની કબર ખ ભાતમાં છે. ત્યાં એમને “પીરે રવાન'(અમર પીર)ના નામથી ઓળખવામાં આવે છે. શ્રી કરીમ મહમદ માસ્તરે એ કબર ખંભાતમાં જેઈ છે.૧૧૦ અને નોંધ્યું છે કે ત્યાં એમનું નામ “અબ્દુલ્લા” પ્રચલિત છે. ત્યાં દરેક વર્ષે ગુજરાતના બધા ભાગમાંથી સંખ્યાબંધ શિયા શહેરા ઝિયારત માટે આવે છે. એ દઈ અબ્દુલ્લા હે કે મુહમ્મદ અલી પતે મહાન વિદ્વાન હતા અને ચમત્કારી પણ હતા. ૧૧૦આ શિયા દાઈઓને આ ધર્મપ્રચાર અઢી સૈકાઓ સુધી નિર્વિધને ચાલે, પરંતુ ગુજરાતને ખૂબ ઝફરખાન પિતાની સાથે ઘણું સુન્ની ઉલેમા લાવ્યો તેમણે ઘણા શિયાઓને સુન્ની મજહબમાં આણ્યા. ત્યાર બાદ ગુજરાતના સ્વતંત્ર બાદશાહે એ બળજબરીથી શિયાઓને સુન્ની બનાવ્યા. અહમદશાહે તે એ સમયના વડા મુલ્લાંછની કતલ કરી હતી.૧૧૧ દાઈઓના ઈતિહાસમાં સૌથી અગત્યને પ્રસંગ એમના વડા મુલ્લાંજી સાહેબ ઈ.સ. ૧૫૨૮માં યમનથી આવી ગુજરાતમાં વસ્યા તે છે. ત્યારથી કાયમ માટે દઈ એની ગાદી ગુજરાતમાં રહી. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ધમાયો ઇસ્માઇલી નિગારીઓ અર્થાત ગુજરાતના જ ઈસ્માઈલી નિઝારીઓની ઇમામતની પરંપરા આજ સુધી ચાલુ છે. ૧૯મા ઈમામ મુસ્તનસિર બિલ્લાહ પછી તેઓએ નિઝાર બિલાહને હક્ક કબૂલ રાખ્યો તેથી તેઓ નિઝારી કહેવાયા. તેઓના હલના ઈનામ, ઈમામ કરીમશાહ આજના નામદાર આગાખાન ગણાય છે. - નિઝારીઓના ઇમામોમાં નિઝાર બિલ્લાહ પછી હાદી હસન સબહિ હતા. તેઓએ હિંદમાં પહેલા ઈસ્માઈલી ઉપદેશક નુર સતગરને મોકલ્યા હતા. ગુજરાતમાં આવેલા નિઝાડી દઈની પરંપરા નુર સતગરથી શરૂ થાય છે. તેઓ ૧૨ મી સદીમાં આવ્યા હોવાનું જણાય છે. ૧૧૨ સામાન્ય માન્યતા પ્રમાણે તેઓ ગુજરાતના પટણમાં આવ્યા અને ત્યાં એક હિંદ મંદિરની મૂર્તિઓને વાચા આપી એમની પાસે પિતાના સંપ્રદાયની સચ્ચાઈની ખાતરી કરાવી. એ ઉપરથી ઘણા હિંદુ મુસલમાન થયા. ત્યાર પછી તેઓ ઈરાન ગયા. ઈરાનથી પાછા આવી તેઓએ નવસારીના સૂબા સૂરચંદની કુંવરી સાથે લગ્ન કર્યું. એમનાં પ્રભાવ, દેલત અને સત્તાની ઈર્ષાથી પ્રેરાઈને એમના બે મુખ્ય મુરીદેમાંથી એક “ચાચે, તેઓ જ્યારે સમાધિમાં હતા ત્યારે, એમને શહીદ કર્યા. એમનું મૂળ નામ “રુદ્દીન” અથવા “ખૂરશાહ' હતું અને “સૂરસાગર તો એમણે ધારણ કરેલું બીજું નામ હતું. હિંદુઓને ઇસ્લામમાં આકર્ષવા માટે તેઓએ આવું હિંદુશાહી નામ અને સમાધિ જેવી હિંદુ વિધિ અપનાવ્યાં હતાં. ઇસ્માલી સંપ્રદાયના બીજા એક ઉપદેશક સદુદ્દીને પણ “સતદેવ અને હરચંદ જેવાં હિંદુ નામ ધારણ કર્યા હતાં અને એ રીતે તેઓએ શેખ સઅદી સાહેબની ઉકિતને ચરિતાર્થ કરી હતી? “હે સદી ! જે તારે ઐકય સાધવું હોય તો નાનામોટા સૌ સાથે સલાહસંપ રાખ. મુસલમાન સાથે “અલ્લાહ, અલ્લાહ” કર અને હિંદુઓ સાથે “રામ રામ.”૧૧૩ નૂર સતગર પછીના ઈસ્માઇલી નિઝા ઉપદેશકે અથવા સતપંથના પીરે પીર શમ્યુનઃ ખજાઓની તવારીખ પ્રમાણે પીર શમસુદીન સાહેબ નૂર સતગરના શિષ્ય હતા. તેઓ ઈ.સ ૧૯૬ માં કાશ્મીરમાં આવ્યા હતા એમ ફરિસ્તા' કહે છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ સતત કાલ એમના અનુયાયીઓ એ ટે ભાગે પંજાબ અને કાશ્મીરમાં છે, છતાં ગુજરાતના સતપંથીઓમાં એમનું નામ આદરહિત લેવાય છે. પીર સદુદન : તેઓ બેજાઓના ત્રીજા ખ્યાતન મ પીર છે. ઈ.સ. ૧૪૩૦ મે એમની નિમણૂક થઈ હતી. તેઓ સૌથી પહેલું ખોજાખાનું સ્થાપક નાર પીર હતા. એમના કે ઈ વંશજ કડીમાં રહેતા હતા. ઈસ્માઈલી પંથને વધુ વિસ્તૃત બનાવવા તેઓએ હિંદુઓને પણ કાર્ય બને તે ધાર્મિક પ્રબંધ કર્યો. એમણે હ. આદમને વિષ્ણુ તરીકે, હ, મુહમ્; પેગ બરને મહેશ તરીકે અને નામદાર આગાખાનના પૂર્વજ આગા ઈસ્માઈલશાહને હ. અલીના અવતારરૂપે ઓળખ વ્યા. ૧૧૪ તેઓએ નૂર સતગરને હ. રસલીલ્લાહના અવત ર તરીકે અને પોતાને બ્રહ્માના અવતાર તરીકે વર્ણવ્યા હતા અને કયામત પહેલાં આવનાર છેલ્લા ઈમામ મેહદીને જળપ્રલય અગાઉ થનાર કલ્કી અવતાર ગણાવ્યા. આ રીતે શક્તિપૂજક લેહાણાઓને એમના ધર્મમાં છેડા ફેરફાર સહિત સતપંથમાં અણ્યા. આમ તેઓએ અવતારવાદને માન્યતા આપી, એટલું જ નહિ, તેઓએ આ શક્તિપંથીઓને “ધપાઠ મંત્ર અથવા એમનાં પ્રાર્થના અને ક્રિયાકાંડ પણ અપનાવ્યાં. ખોજા પીર સદુદ્દીનનાં પદ ઘણું ભક્તિભાવથી ગાય છે અને એમનું નામ ઘણા આદરથી ઉચ્ચારે છે. ખોજાઓની પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ એમના એક ઇમામ આગા અબ્દુસ સલામશાહ, વંદયાદે જવાંમર્દી” નામની કિતાબમાં વર્ણવેલી છે. આ કિતાબને તરજુમે લેહાગુઓની જૂની સિંધી ભાષામાં થયેલો છે. ખેજાઓ નિત્યની ત્રણ નમાજ પઢે છે. તેઓ કરબલા શરીફની માટીના ૧૦૧ મણકાઓની તસબીહ ઉપર પીરનાં ન મ પઢે છે અને પિતાને પવિત્ર ધપાઠ મનમાં રટી લે છે. નૂર સતગર દ્વારા ગુજરાતમાં શરૂ થયેલા ઇસ્માઇલી નિઝારી સંપ્રદાયને “સતપણ” તરીકે ઓળખવામાં આવે છે. એ પંથને પ્રચાર પીર શમ્સદ્દીન અને પીર સદુદ્દીને સિંધ પંજાબ અને કાશ્મીરમાં કર્યો અને એમાં શાક્તપંથનાં ઘણું તત્ત્વ ઘખલ કર્યા. પીર ઈમામશાહ અને પીરાણા પંથ પીર સદુદી પછી કબીરુદ્દીન અને એમના પછી ઈમામુદ્દીન (ઈમામશાહ) નામે પીર થયા. ઈમામશાહનો સિંધતા ખોજાઓ દ્વારા યોગ્ય સત્કાર ન Page #412 -------------------------------------------------------------------------- ________________ ૧ 3'] ધમણ ગાયા [an થતાં તે ઈરાન ચાલ્યા ગયા, પરંતુ પછીથી હિંદમાં આવી ગુજરાતમાં વસ્યા. અહીં તેઓએ સતપંથમાં થેાડાક ફેરફાર કરીને માતાને ચલાન્ગેા, તેને ‘ પીરાણા પંચ ' તરીકે એાળખામાં આવે છે. નવે। ૫ થ . મામશાહના જન્મ ઈ.સ. ૧૪૫૨માં થયા અને અવસાન ૧૫૧૩ કે ૧૫૨૦માં થયું. તેઓ ઈાનથી ગુજરાતમાં આવી અમદાવાદની ઉત્તરે આશરે ચૌદેક કિ.મી. ઉપર આવેલા ગીરમથા' નામના ગામમાં સ્થાયી થયા. એ ગામને આજે ‘પીરાણા’ અર્થાત્ પીરાના સ્થાન તરીકે એળખવામાં આવે છે. તેઓએ ધણા ચમ કાર કર્યાં દાવાનુ કહેવાય છે. અનાવૃષ્ટિ સમયે વરસાદ વરસાવવાના એમના ચમત્કારથી પ્રભાવિત થઈ તે ગુજરાતના એ વખતના સુલતાન મુહમ્મદર જાએ એમને પેાતાની પુત્રી પરણાવી હતી. એનાથી એમને ચાર પુત્ર થયા, જે પીરાણાના સૈયદાના પૂર્વાંજ હતા. તેઓએ એક ચમત્કાર દ્વારા કહુબીઓને પેાતાના પંથમાં આણ્યા. એમના પછી એમના પુત્ર નૂર મુહમ્મદ એમના પંથના પ્રચારક થયા. એમણે સિંધી ભાષામાં સતવેણી—જી–વેલ' (સત ધર્મની વેલ) નામનું પુસ્તક લખ્યું, એમાં એમના સંપ્રદાયના પ્રમામેા અને ક્રર્માંકાડાનું વન છે. મુહમ્મદે પેાતાના અનુયાયીઓ તરફથી ઈરાનમાંના ઇસ્માઇલીએના મામાને માકલાતે દશેાંથ’તે હિસ્સા બંધ કર્યાં, અને એ રીતે એમનેા ઇસ્માઇલીએ સાથેના સંબંધ લગભગ પૂરા કર્યાં. આ સાંપ્રદાયના પેટા વિભાગ આઢિયા' સાતિયા' અને ‘પાંચિયા' તરીકે ઓળખાય છે. પીરાણાના કાકા : આ પંથમાં જોડાયેલ જુદી જુદી કેમેમાં પ્રચારકઉપદેશક તરીકે એમના પીરે નીમેલા મુખીઓને “ કાકા ’કહેવામાં આવે છે. એમની ફરજો તે તે કેમના અનુયાયીઓને ઉપદેશ આપવાની, એમના નાનીમેટી તકરારાના નિકાલ કરવાની અને એમની પાસેથી ધાર્મિક માળા ઉધરાવી એ એમના પીરને મેાલવાની હાય છે. નૂર મુહમ્મદના પુત્રામાં પીર થવા બાબત તકરારા થઈ અને પીરેા નિળ બનતાં કાકાઓની સત્તા વધી, તેથી પહેલાં જેએ મકરબાએના માત્ર મુજાવર હતા તેઓ જે તે ધાર્મિક સંસ્થાના વહીવટકર્તા અને કબજેદાર બની ગયા. ધાર્મિક સિદ્ધાંતા : ઇમામશાહી અલ્લાહને સર્વોત્કૃષ્ટ કિરતાર તરીકે અને મુહમ્મદ સાહેબને એના રસૂલ તરીકે માને છે. આ અગત્યના યકીનના Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] સનત મહ [ગ્ર સ્વીકારને કારણે તે પોતાને ઇમાનદાર મુસલમાન ગણે છે, પર ંતુ તે નમાજને ઘણું ઓછુ મહત્ત્વ આપે છે. તે હિંદુઓના અવતારના સિદ્ધાંતને માને છે અને હિંદુઓની જગતની ઉત્પત્તિની માન્યતા તથા એમના અન્ય સિદ્ધાંત સ્વીકારે છે. તે હ. પેગંબર સાહેબને ‘વીર’ અથવા “ગુરુ” માને છે અને એમની તથા ઇમામે:ની સ્થિતિ વચ્ચે ખાસ કાઈ અંતર હાવાનુ તે માનતા નથી, કુરાનને તે દૈવી ગ્રંથ માને છે, પરંતુ એમના મામા કુરાનને રૂપકની જાણીતી પદ્ધતિથી સમજાવે છે. કુરાનનાં આવાં અનેક રૂપકા 'જ્ઞાન' તરીકે એળખાય છે. તેએ કુરાનને બદલે 'જ્ઞાન'નાં પુસ્તકાના પાઠ કરે છે. મેહદવી પથ : આ પંથના સ્થાપક હ. મુહમ્મદ મેહુદી જૌનપુરી હતા. તે પેાતાને હ. પેગંબર સાહેબના દૌહિત્ર હ. ઇમામ હુસેનના વંશજ ગણાવે છે. જુવાન વયે પેાતાના જ્ઞાનની વિશાળતાથી હિંદના ઇસ્લામી શરયતના નિષ્ણાને પણ મુગ્ધ કરતા હતા. એક વખત એમણે આકાશવાણી સાંભળી : અન્ત મેદહી' અર્થાત્ ‘તુ મહદી છે.' આથી તેઓએ કાબા શરીફ મુકામે પેાતાને હજરત ઇમામ મેહદી તરીકે જાહેર કર્યો ૧૧૫ ત્યાર પછી ઈ.સ, ૧૪૯૭માં અમદાવાદમાં અને ૧૪૯૯ માં પાટણુમાં પેતે કયામત પહેલાં આવનાર ઇમામ મેહદી હાવાના દાવા ખુલી રીતે કર્યાં હતા. ‘મિરાતે સિક દરીમાં દર્શાવ્યા પ્રમાણે, મેહદી હાવાનેા દાવા કરનાર સૌયદ મુહમ્મદ જૌનપુરી અમદાવાદમાં સુલતાન મહમૂદ બેગડાનાં રાજ્ય અમલની આખરે આવ્યા હતા. એમણે અમદાવાદમાં આવીને જમાલપુર દરવાજા પાસે તાજખાન સાલારની મસ્જિદમાં મુકામ કર્યો હતેા. ધર્મોપદેશક તરીકેની એમની અસાધારણ ખ્યાતિની હકીકત સુલતાનના કાન સુધી પહેાંચી હતી. તે પેાતાની મુસાી દરમ્યાન, ઈ.સ. ૧૫૦૪ માં, ખુદાની રહેમતમાં પહેાંચ્યા. મિરાતે અહમદી'માં કહ્યું છે કે તેએએ પેાતે ઇમામ મેહદી હાવાને દાવેા કર્યાં ન હતા, પરંતુ એમના ચમત્કાર ઉપરથી એમના મુરીદાએ એમને ઇમામ મેહદી માની લીધા હતા. મિરાતે અહમદી 'માં વર્ણાવ્યા પ્રમાણે સુલતાન મહમૂદ ૩ જો, સુલતાન. મહમૂદ મુઝફ્રશાહ ૩જો તેમજ એનેા વજીર પ્રતિમાદખાન તથા બીજા અમીરા ઉપરાંત પાટણના શેરખાન અને મુસાખાન ફુલાદી તથા પાલનપુરના નવા વગેરે બધા મહેવી સોંપ્રદાયના અનુયાયી હતા. ' Page #414 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] જામ-સાથે [ ૪. જરથોસ્તી ધર્મ વસવાટને ફેલાવે અનુ-મૈત્રક કાળ દરમ્યાન સંજાણુમાં સ્થિર થયેલા જરથોસ્તીઓએ સમય જતાં ગુજરાતમાં અન્ય સ્થળોએ વસવાટ કર્યો. ૧૦ મી–૧૧ મી સદીમાં મુંબઈ પાસેની કરી ગુફાઓમાં જરથોસ્તીઓનાં નામ કોતરાયાં છે. ૧૧ સિદ્ધરાજ જયસિંહના સમય(૧૨ મી સદી)માં ખંભાતમાં અગ્નિપૂજક (જરસ્તીઓ)ની વસ્તી હતી. ૧૭ અંકલેશ્વર(જિ. ભરૂચ)માં પારસીઓના ધર્મગ્રંથ “વિપરદની નકલ કરવામાં આવી હતી ૧૧૮ એ પરથી માલૂમ પડે છે કે ૧૩મા શતકમાં અંકલેશ્વરમાં પારસીઓની વસ્તી હતી. વળી ૧૪મા સૈકાના આરંભમાં ભરૂચમાં પણ પારસીઓની વસ્તી હતી, જેનો પુરાવો ઈ.સ. ૧૩૦૯ માં શેઠ પેસ્તનજીએ બંધાવેલ દખમું (શબનો નિકાલ કરવાનું સ્થળ) છે. ૧૧૯ ૧૪ મા સૈકાના પ્રારંભમાં આવેલ ઈટાલિયન મુસાફર એડરિક નેધે છે કે થાણા અને ચેઉલ-ચલના પરગણામાં પારસીઓ શબને ખેતરમાં ખુલ્લાં મૂકી પક્ષીઓની મદદ વડે એને ભક્ષ કરાવતા હતા. આ ઉપરથી કહી શકાય કે ત્યારે થાણું અને ચેઉલમાં પારસીઓની વસાહત હતી. થાણામાં વસતા પારસીઓ ઉપર ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા અંગે દબાણ આવવાથી તેઓ યુક્તિપૂર્વક થાણાની બહાર નીકળી જઈને કલ્યાણી-કલ્યાણમાં જઈ વસ્યા. ૨૧ કિસ્સે સંજાણ ( ઈ.સ. ૧૬૦૦)માં નેપ્યું છે કે દસ્તૂરોએ સંજાણમાં આતશ બહેરામની સ્થાપના કરી હતી. ત્રણ વર્ષ પછી ત્યાંથી કેટલાક જરસ્તીઓ દેશનાં બીજાં શહેરોમાં જઈ વસ્યા. એમાં નવસારી વાંકાનેર ભરૂચ વરિયાવ અંકલેશ્વર અને ખંભાતને ખાસ નિર્દેશ કર્યો છે. સંજાણમાં દસ્તૂરોનાં ઘણાં ઘર હતાં. એમાં ખુશ્મત અને એમના પુત્ર ખુજેતાને સાદર નિર્દેશ કરવામાં આવ્યા છે. ૧૨૨ પારસીઓના પંથક ૧૪મા સૈકામાં સંજાણમાં પારસીઓની વસ્તી ઘણી મોટી સંખ્યામાં હતી. સમય જતાં ધંધાર્થે તેઓ બીજાં સ્થળોએ પણ વસવા લાગ્યા. ધાર્મિક ક્રિયાવિધિઓ કરાવવા માટે એમની સાથે ધર્મગુરુઓ પણ ગયા. ધર્મગુરુઓ વચ્ચે મતભેદ ન પડે અને વધતી જતી પારસીઓની જુદાં જુદાં સ્થળાની સંખ્યા ધ્યાનમાં લઈને પાંચ પંથક નકકી કરવામાં આવ્યા. આ પંથક સંજાણ નવસારી ગોદાવરા ભરૂચ અને ખંભાતમાં સ્થાપવામાં આવ્યા. આથી દરેક ધર્મગુરુને પિતાના પંથકમાં રહી ધાર્મિક ક્રિયાવિધિ કરવાની ફરજ પડી. ૧૨૩ Page #415 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાર્ય ૩૪ ] 'લજીથી નવસારી આ બધા (ખત પારસીઓનું મુખ્ય મથક સંજાણુ રહ્યું, જ્યાં આતશ બહેરામ ની સ્થાપના થઈ હતી, પરંતુ સંજાણુ પર થયેલા મુસ્લિમ આક્રમણે તેને ત્યાંથી સ્થળાંતર કરૠની ફરજ પાડી. આ આક્રમણની વિગતે અન્ય કાઈ ગ્રંથમાં મળતી નથી, પરંતુ કિસ્સેસ'જાન'માંથી જ પ્રાપ્ત થાય છે. આ ફ્રારસી કાગ્ય મેરમન `કેાબાદ સંજાણાએ નવસારીમાં ઈ.સ. ૧૬૦૦ માં રચ્યુ' હતું. એમાં જણાવ્યું છે કે ચાંપાનેરના સુલતાન મહમૂદશાહે સંજાયુને પેાતાના તાબામાં લેવા માટે અર્ખાન નામના સરદારને ૩૦,૦૦૦નું લશ્કર આપી રવાના કર્યો. આ ખબર સાંભળીને ત્યાંના હિંદુ રાજા મેહેાશ થઈ ગયે. જ્યારે એ હાશમાં આવ્યા ત્યારે એ પોતાના રાજ્યતા પારસી મેભેદ હરભેદો અને ખેહેદીનેાતે માલાબ્બા અને દવા વિનંતી કરી. અરદેાર નામના સરદારે ૧૪૦૦ પારસીએને તૈયાર કર્યો અને પેાતે અલક્ખાન સાથે યુદ્ધમાં ઊતર્યાં. પ્રથમ વાર અરદેશરની જીત થઈ. હારી ગયેલા અલફખાન ીથી ચારગણું લશ્કર લઈને ચડી આવ્યા. આ બીજી વખતના યુદ્ધમાં વીર્ અરદેશર દુશ્મનનું તીર વાગવાથી ધાડા ઉપરથી પડી ગયા અને મરણ પામ્યા. સંજાગુના હિંદુ રાજાનું પણ ભરણુ થયુ. ૧૨૪ સુજાણુમાં પારસીઓની જે મેટી વસાહત હતી તે છિન્નભિન્ન થઈ ગઈ. લડાઈમાં હાર્યાં પછી ત્યાં બાકી બચેલા પારસીએએ પેાતાની સાથે આતશ મહેરામને લઈને થાડા સમય માટે બાહરોટના પહ!ડ ઉપર જઈ વસવાટ કર્યાં.૧૨૫ ‘- કિસે સંજાન ’માં જણાવ્યા મુજબ અહી ૧૨ વષ' રહીને પારસીઓએ વાંસદા તરફ્ પ્રયાણ કર્યુ. વાંસદાના લેાકાએ આતા બહેરામનું ભવ્ય સ્વાગત કર્યું, અહી` ૧૪ વર્ષ રહી એમણે પેાતાના ધર્મ અને આતશનું રક્ષણ કર્યું.... નવસારીના સરદાર ચાંા બિન આશાની પ્રેરણાથી આતશ બહેરામને નવસારી લઈ જવામાં આવ્યા. એમની ખિદમતમાં ત્રણ દસ્તૂર હતા—નગેનરામ ખુરશેદ અને જાન્યાન. સંજાણુમાંથી નવસારી સુધી થયેલાં પારસીઓનાં આ સ્થળાંતરાને ચોક્કસ સમય નક્કી કરવા મુશ્કેલ છે. સંજાણ પરનું મુસ્લિમ આક્રમણુ કયા સુલતાનના સમયમાં થયું હશે એ વિશે વિદ્વાને.માં મતભેદ છે. સરદાર અલખાનને કેટલાક ઉલ્લખાન તે કેટલાક અલ્પમાન ધારે છે, પરંતુ એ તેા અલાઉદ્દીન ખલજીના સમયમાં થયા. સુલતાન મહમદને કેટલાક દિલ્હીના સુલતાન મુહમ્મદ તુગલક માને છે, જ્યારે ખીજા કેટલાક એને ગુજરાતના સુલતાન મહમૂદ બેગડા ધારે છે.૧૨૪ ‘કિસ્સે સ`જાત ’માં આ સુલતાનના પરિચય ચાંપાનેરના સુલતાન તરીકે આપેલા હાઈ એ મહમદ મેગડા હોય એ મત સહુથી વધુ બંધ એમે છે, તે આ આક્રમણ ઈ.સ. ૧૪૮૧ અને ૧૫૨૧ ન! વચ્ચે થયું ગણાય. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૧T ધર્મ-સંપ્રદાય (૩૮૫ એવી રીતે નવસારીમાં પવિત્ર આતશને ક્યારે લાવવામાં આવ્યું એ વિશે પણ વિદ્વાનોમાં મતભેદ છે. “કિસ્સે સંજાન' પ્રમાણે આ વર્ષ ઈ.સ. ૧૩મનું મનાય છે. કેટલાક વિદ્વાને આ વર્ષ ઈ.સ. ૧૪૧૯ અને કેટલાક ઈ. ૧૫૧૬ હેવાનું માને છે. ૧૨૭ શ્રી. કાકાના મત મુજબ ઈ.સ. ૧૪૧૯ માં પવિત્ર આતશ નવસારીમાં લાવવામાં આવ્યો એ વર્ષ સર્વ સામાન્ય રીતે સ્વીકારાય છે, ૧૨૮ પરંતુ મુસ્લિમ આક્રમણના સમયાંકન પરથી ઈ.સ. ૧૫૧૬ ને મત વધુ સ્વીકાર્ય ગણાય. સંજાણથી આવ્યા બાદ પારસીઓને પિતાની શાંતિ અને ધાર્મિક સ્વતંત્રતા પુનઃ પ્રાપ્ત કરવામાં ૧૦૦ વર્ષ લાગ્યાં. ૧૨૯ નવસારીમાં સ્થિર થયા પછી પારસીઓએ ઘણી પ્રગતિ કરી. પાદટીપ ૧. ૨. ભી. જેટ, ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ ઇસ્લામ યુગ, ખંડ ૨, પૃ. ૩૫; “મિરાત-ફ-સિરી ,” (ગુજ. ભા.), પૃ. ૨૯ ૨. શં. હ. દેશાઈ, પ્રભાસ અને તેમનાથ', પૃ. ૨૭૮; ર.ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૩, | પૃ. ૮૦૯-૮૧૦, મિરાત-સિકંદરી (ગુ. ભા.), પૃ. ૩૫-૩૫ર ૩. શં. હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૭, ૨૭૮; ૨.ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૧, પૃ.૧૫૫ ૪. ૨. બી. જોટ, ઉપર્યુક્ત, ખંડ ૧, પૃ. ૧૭૩-૧૭૪; ખંડ ૨, પૃ. ૩૫-૩૫ર ૫. એજન, ખંડ ૨, પૃ. ૩૬૦-૩૬૧ તથા પૂ. ૪૫૦ ૬. એજન, ખંડ ૨, પૃ. ૩૫૧-૩૫ર; શં, હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૧ ૭. ર. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૩, ૫, ૮૧૧-૦૧૩; R. S. Whiteway, The Rise of Portuguese Power in India, 1497-1550, pp. 60-57 ૮. ઈ. વિ. ત્રિવેદી, “મુસ્લિમકાલીન ગુજરાતના હિંદુ ધર્મ-સંપ્રદાયો, “બુદ્ધિપ્રકાશ, ૫ ૧૨૦, પૃ. ૨૪૭ ૯. દુ. કે. શાસ્ત્રી, શૈવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૧૧૧ 20. D. B. Diskalkar, Inscriptions of Kathiawad, No. 44 : “સોમેસિંછત: રાખું પુનાતુ : .” ૧૧. ૬. કે. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પ્ર. ૧૪૭ ૧૨. એજન, પૃ. ૧૫૪ ઈ-૫-૨૫ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬] સતનત કાલ 13. D. B. Diskalkar, op. cit., No. 68 ૧૪. શં. હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૬૩-૨૬૪ ૧૫. એજન, પૃ. ૨૬૮-૨૬૯; Diskalkar, op. cit, No. 62 ૧૬-૧૯. શ. હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૨-૨૫ અને પૃ. ૨૭૯ ૨૦ D. B. Diskalkar, op. cit, No. 68 : “સોમેરાથાપનાર્તા છે. વિ. ત્રિવેદી, ઉપર્યુક્તપૃ. ૨૪૭-૨૪૮ ૨૧. મુનિ જયંતવિજયજી, “આબુ', ભાગ ૧, પૃ. ૧૮, જેની સામે આ પોઠિયાની ભવ્યતાનો ખ્યાલ આપતી છબી આપેલી છે; ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૮ ૨૨. ઇ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૮ ૨૩. D. B, Diskalkar, op. cit, Nos. 39, 93, 14, 115, 139, 144, 149; No. 153; No. 104, No. 125; ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૮, હ. ગં. શાસ્ત્રી, “અડાલજની વાવને લેખ”, “કુમાર”, પુ. ૧૦૪, ૫. ૧૨ ૨૪. Ibid, No. 125; ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૮ ૨૫. ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૮ ૨૬. ન. કે. મહેતા, “શાક્ત સંપ્રદાય', ૫. ૧૧૦ ૨૭. ઇ. વિ. વિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૮ ૨૮. એજન, પૃ. ૨૪૯ ૨૯. D. B. Diskalkar, op. cit, No. 77 : શ્રીચંવિાં સંરતુવે'; ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૯ ૩૦. D. B. Diskalkar, op. cit, No. 93: “શ્રી સરસ્થ નમ: શ્રીનિવા નમ:'; ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત પૃ. ૨૪૯ 34. D. B. Diskalkar, op. cit., No. 91 : पतिः सतीत्वादिगुणेरतीव । प्रीतः स्वदेहाईवदत्त यस्य । मात्यंतचौभाग्यनिधिददातु । मनोरथान् पर्वतराजपुत्री ॥ છે. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, ૫. ૨૪૯ ૩૨. શં, હ. દેસાઈ, ઉપર્યુક્ત, પ. ૨૮૧-૮૨ તથા પૃ. ૨૮૨ ઉપરની પાદટીપ ૪ ૩૩. ૨. બી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૨, પૃ ૧૨-૧૦૩ તથા એ પરની પાદટીપ ૬૦, જેમાં ‘નિતરિક રી' ગુજરાતી ભાષાંતર)ના પૃ. ૧૦૮ને ઉખ કર્યો છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું]. ધર્મ-સંપ્રદાય [ ૩૮૭ ૩૪-૩૫. ૬. કે. શાસ્ત્રી, વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૩૫૯; ઈ. વિ ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૯ ૩૬. હ. નં. શાસ્ત્રી. ઉપર્યુક્ત, પૃ. ૧૯-૨૦; ઇ.વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૪ 34. H. Cousens, Antiquarian Remains in the Bombay Presidency, p. 370; દુ. કે. શાસ્ત્ર', “વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૩૬૦; ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૫ ૩૮. ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૫૦-૨૫ 36. Bhavanagar Inscriptions, p. 162 facing which is placed a photo plate of the inscription in question, D. B. Diskalkar, op. cit., No. 75; કુ. કે. શાસ્ત્રી, વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ', ૫. ૩૫૯, ઇ. વિ. ત્રિવેદી, ઉપર્યુંકત પૃ. ૫૧ ૪૦. ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુંકત પ. ૨૫ 3. ૬. કે. શાસ્ત્રી, વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૩૫૮; D. B. Diskalkar op. cit, No. 39, ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુકત પૃ. ૨૫૦; H. Cousens, op. cit., p. 248 ૪૨. H. Cousens, op. cit., p. 245, દુ. કે. શાસ્ત્રી, “વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત - ઇતિહાસ, પૃ. ૩૫૮ 43. D, B. Diskalkar, op. cit., No. 68 : “યોર્જીનિપુરનિમિયોં મન્નિવય વર / न ध्यानेन न चेज्यया न तपसा धर्तुं हृदाप्याप्यते ॥ गोप्यासौ नव[ नीततस्करप ]रो बद्धो गवां दामभिः । स्थाणुत्वं निरमोचयगु [वरयो]र्दामोदरोव्याज्जगत् ॥'; H. Cousens. pp. cit., p. 361; દુ. કે. શાસ્ત્રી, વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૩૫૯; ઈ. વિ. ત્રિવેદી ઉપર્યુક્ત, પૃ. ૨૫૦-૨૫ ૪૪. D. B. Diskalkar, op. cit. No. 59; ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૫૦ ૪૫. D. B. Diskalkar, op. cit, Nos. 40-41; ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત પૃ. ૨૫૦ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮) સતનત કાલ ૧. કુ. કે. શાસ્ત્રી, “oણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૧૬૨; ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુંકત, પૃ. ૨૫૦ ૪૭ D. B. Diskalkar, op. cit, Nos. 70–71, 14 etc; ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, ૫. ૨૫૧ ૪૮. D. B. Diskalkar, pp. cit., No. 102; ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યા , ૫. ૨૫ ૧૯. D. B. Diskalkar, op. cit. No. 158, ઇ. વિ. ઉપર્યુક્ત, પૃ. ૨૫૧ ૫૦. D. B, Diskalkar, op. cit, No. 73 પા. ૬, કે. શાસ્ત્રી, બૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૩૯ પર. એજન, પૃ. ૩૧-૪૨ ૫૩. જુઓ ગ્રંથ ૪, પૃ. ૩૬. ૫૪-૫૫. ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, ૫. ૨૫ ૫૬. D. B. Diskalkar, op. cit, Nos. 39-40; ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૫૨ ૭. પુષ્ણકાંત વિ. ધોળકિયા, “જૂનાગઢ મ્યુઝિયમની સૂર્ય પ્રતિમાઓ', “પથિકમાં વર્ષ ૧૩, અંક ૧૦ ૧૧ પૃ. ૧૬૫ ૫૮. D. B. Diskalkar, op. cit, No. 9 : તુ ધામાધિપત્યમધ સૂર્યાદા: રહેવા: ઇ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૫૩ ૧૯. ક. ભા. દવે, “ગુજરાતનું મૂર્તિવિધાન', પૃ. ૪૦૯ ઇ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત પૃ. ૨૫૩ - ૬૦. D. B. Diskalkar, op. cit, No. 9; ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્તપૃ. ૨૫૩ ફા. આ હકીકતનું એક જ ઉદાહરણ લઈએ તો ઊનાનો વિ.સં. ૧૫૮૨(ઈ.સ. ૧પર)ને લેખ. જુઓ D. B. Diskalkar, op. cit, No. 91: ૐ નમ: શ્રીજોરાય | कल्याणं कमलासनः सृजतु वः कलेशव्ययं केशवो । गौरीशः खलु गौरवं गणपतिनि:शेषविघ्नक्षयं । सर्वासतिविनाशमाशु ककुभामीशाः सुरेशादय : । कुर्वतु ध्रुवमाधिपत्यमधिकं सूर्यादयः खेचराः ॥१॥ पतिः सतीत्वादिगुणैरतीव प्रीतः स्वदेहार्द्धमदत्त यस्यै । सात्यंतसौभाग्यनिधिददातु मनोरथान् पर्वतराजपुत्री ॥२॥ Page #420 -------------------------------------------------------------------------- ________________ ] ધર્મ-સંપ્રદાય [૨૮૯ ૨. મુનિ જિનવિજયજી (સં.) (વિજયીfણ–વિત ) “શગુંચ તીર્થોઢા વપ' ઉપધાત તથા પરિશિષ્ટ ૬૩, ૨. બી. જેટઉપર્યુક્ત, ખંડ ૨, પૃ. ૫૦૦ તથા એના પરની પાદટીપ પ૨-૧૩ ૬૪. મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો ઈતિહાસ', કંડિકા ૬૧૭ ૫. ૨. બી. નોટ, ઉપર્યુક્ત ખંડ ૧, ૫. ૧૪૧૧૪૨: મો. દ. દેશાઈ. ઉપર્યુક્ત, કંડિકા ૬૧૯ ૬૬. મુનિ જિનવિજયજી (સં.), નિનામgરિ-વિનિત જન્મદીવ’ મથવા “વિવિધતીર્થજન્ય' સિંધી જેન સિરીઝ, ૧૦ ૬૭. મા. દ. દેશાઈ, ઉપર્યુકત, કંડિકા ૬૧૯ ૬૮. એજન, કંડિકા ૬૨૧ ૬૯, ૨. ભી. જેટ, ઉપર્યુંકત, ખંડ ૧, પૃ. ૧૪૩. વળી આ બધી માહિતી માટે જુઓ રાત્રુનયતીર્ણોદ્ધારવંશ', સંપાદક મુનિ શ્રી જિનવિજયજીને હિંદી ઉપોદ્દઘાત, ૫. ૩૧-૩૩ તથા પૃ. ૧૬-૧૭; પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ', પૃ. ૨૭-૩૮, સમરારાણું. ૭૦. ૨. બી. જોટ, ઉપર્યુંકત. ખંડ ૩, ૫. ૧૭-૧૮, મો. દ. દેશાઈ, ઉપર્યુકત, કંડિકા ૭૩૨ છ. મો. દ. દેશાઈ, ઉપર્યુકત, કંડિકા ૬૧૯ તથા ૬૨૪ ૭૨. એજન, કંડિકા ૬૬૬ ૭૩. એજન, કંડિકા ૬૪૧ જ. એજન, કંડિકા ૬૬૪ ૭૫. એજન, કંડિકા ૧૪ ૭. ૨. બી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૨, પૃ. ૩૫૩ અને એ પરની પાદટીપ ૨ ૭૭. મે. દ. દેશાઈ, ઉપર્યુક્ત, કંડિકા ૩૮૯ %. એજન, કંડિકા ૮૯ ૭ એજન, કંડિકા ૧૧૯ તથા ૪૨૪ ઉપરની પાદટીપ ૪૨૫. વળી જુઓ પ્રાચીન કાવ્યસંગ્રહના પરિશિષ્ટ ૮, પૃ. ૨૨ ઉપર આપેલ શિલાલેખ. ૮૦. મો. દ. દેશાઈ, ઉપર્યુક્ત, કંડિકા ૬૨૬ ૮૧. એજન, કંડિકા ૧૪૧ ૮૨. એજન, કંડિકા ૬૬૪ ૮૩. એજન, કંડિકા ૬૯૨ ૮૪. એજન, કંડિકા ૬૬૬ ૮૫. કે. દ. દેશાઈ, ઉપર્યુક્ત, કંડિકા ૧૯, મે. દ. દેશાઈ, “ જૈન ગૂર્જર કવિઓ', - ભાગ ૨, પૃ. ૩૯ ૬. ૨. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૨, પૃ. ૫૦૦ તથા એના ઉપરની પાદટીપ પર-૫૩ ૮૭, મો. દ. દેશાઈ, ઉપર્યુક્ત, કંડિકા ૭૨૨ તથા ૫. ૪૯૮ ઉપરની પાદટીપ ૪૬૯; મુનિ કલ્યાણવિજય, “આબુના દેન શિલાલેખો', જેન” તા. ૬-૧૦૧રને એક Page #421 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સલ્તનત કાલ ૮૮. મો. દ. દેશાઈ, ઉપર્યુક્ત, કંડિકા ૭૨૧ ૮૯ એજન, કંડિકા ૭૨૪, સુધાનંદનસૂરિ શિધ્યવિરચિત “ઈડરગઢ મૈત્ય પરિપાટી, નયુગ, વિ.સં. ૧૯૮૧ને માહૌત્ર અંક, પૃ. ૩૪૧ ૯૦. . . દેશાઈ, ઉપર્યુક્ત કંડિકા ૬૬ર ! ૧. એજન, કડિકા ૭૧૯ અને પૃ. ૪૫ ઉપર પાદટીપ ૪૬૮, આ પાદટીપમાં પ્રસ્તુત શિલાલેખને કેટલેક ઉપયોગી અંશ ઉતારેલો છે. ૯૨. એજન, પૃ. ૪૯૪ ઉપરની પાદટીપ ૪૬૭માં મેવાડી ભાષામાં લખાયેલ આ શિલાલેખ આખે ઉતાર્યો છે અને એના શબ્દોની સમજ વિગતે આપી છે. વળી જુઓ મુનિ, જયંતવિજયજી, આબ, ભા. ૨, લેખ ૧૪૪–૧૪૫. ૯૩. જીઓ ગ્રંથ ૪, પૃ. ૩૭૧-૩ ૨. આ એતિહાસિક મહત્વ ધરાવતા વાદની રસપૂર્ણ વિગતો માટે જુઓ મો. ક. દેશાઈ, ઉપયુ ક્ત, કંડિકા ૩૪૩. ૯૪. એજન, કંડિકા ૬૧ ૫. એજન, કંડિકા ૬૧૭ ૯૬-૯૭. એજન, કંડિકા ૬૬૯ ૯૮. એજન, કંડિકા ૬૯૨-૧૯૩ ૯૯. એજન, કંડિકા ૭૫૯ ૧૦૦. એજન, કંડિકા ૩૧; વળી જુએ “ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ ૧ માને ખેમા હડાલીબાનો રાસ'. ૧૧. મે. દ. દેશાઈ, ઉપર્યુક્ત, કંડિકા ૭૩૧ ૧૦૨-૧૦૩. J. P. Thaker, A Brief History of the swetambara Jaina Monks (unpublished) ૧૪. મો. દ. દેશાઈ, ઉપર્યુકત, કંડિકા ૭૭૦-૭૦૧ ૧૦૫. J. P. Thaker, ibid; મો. દ, દેશાઈ, ઉપર્યુકત, કંડિકા ૭૩૬-૭૩૭ ૧૦૬. એજન, કંડિકા ૭૪૨ ૧૦૭. એજન, કંડિકા ૭૮૬ મણિલાલ બ. વ્યાસ, શ્રીમાળી(વાણિયો)એના જ્ઞાતિભેદ', પૃ. ૮૧ ૧૮. S. C. Misra, Muslim Communities in Gujarat, p, 20 ઉપર અમીર બિલ્લાહનું નામ Al-Amr (અલ અમ્ર) આપ્યું છે. ૧૦૯. s. C. Misra, op. cil, pp. 15-18 ૧૦. કરીમ મહમદ માસ્તર, “મહાગુજરાતના મુસલમાનો, પૃ. ૧૩૩-૧૩૭ ૧૧ અ. વિગત માટે જુઓ ગ્રંથ ૪, પૃ. ૩૭૭-૩૮, Page #422 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] ધર્મ-સંપ્રદાય [ ૩૯૧ ૧૧૧. કરીમ મ. માસ્તર, ઉપર્યુક્ત, પૃ. ૧૩૭ ૧૧૨. s. C. Misra, op. cit., p. 56 ૧૩. કરીમ મ. માસ્તર, ઉપર્યુક્ત, પૃ. ૨૦૪, ૧૧૪. એજન, પૃ. ૨૦૮-૨૦૦૯ ૧૧૫, ચંદ્ર પરમાર, “હઝરત વહુદીન શાહ ગુજરાતી (રહ)', પૃ. ૬૫ ૧૬. જુઓ ગ્રંથ ૩, પૃ. ર૭૫. ૧૧૭, જુઓ ગ્રંથ ૪, પૃ. ૫૮. ૧૧૮. ડે. પેરીન દારાં ડ્રાઈવર, સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા', પૃ. ૬૬ ૧૧૯, બહમન બેહરામજી પટેલ, પારસી પ્રકાશ, ગ્રંથ ૧, પૃ. ૪ 220. D. F. Karaka, History of the Parsis, p. 40 ૧૨. Ibid, pp. 40-42 ૧રર. રુસ્તમ બરજોરજી પેમાસ્ટર (સંપાદક), “કિસ્સે સંજાન', પૃ. ૧૦-૧૧ ૧૨૩. ડે. પેરીન દારાં ડ્રાઈવર, ઉપર્યુંકત, પૃ. ૬૭ ૧૨૪, બ. એ. પટેલ, “પારસી પ્રકાશ ગ્રંથ ૧, ૫.૫ ૧૨૫. આ યુદ્ધના સમય અંગે કેમિસેરિયેટ અને કરાકાએ પોતાના ગ્રંશેમાં વિગતે ચર્ચા કરી છે. જુઓ Commissariat, History of Gujarat, Vol. I, pp. 180–185 and D. F. Karaka, op. cir, pp. 4447. 126. D. F. Karaka, op. cit., pp. 43-44 ૧૨૭. Ibid, pp. 47–46; પી. એફ. બલસારા, પારસી ઇતિહાસનાં જાણવા જોગ પ્રકરણે, ૫. ૪૭ ૧૨૮–૨૯. D. F. Karaka, op. cit., p. 48 Page #423 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ગુજરાતમાં ઇસ્લામને ફેલાવે અને એની અસર ફિલા સલ્તનત કાલ દરમ્યાન ઇસ્લામને ફેલાવો અનેક પરિબળોને લઈને વો. એમાં મુસ્લિમ સંતો અને ઉપદેશકોને શાંત પ્રચાર, કેટલાક મુસ્લિમ આક્રમણકારા અમે શાસનકર્તાઓએ એને સ્વીકાર કરાવવા માટે કરેલ જબરજસ્તી, ઇસ્લામ અંગીકાર કરનારને મુસ્લિમ રાજ્ય તરફથી અપાતા વિશિષ્ટ લાભ, હિંદુ સમાજની સ્થિતિ, વગેરેનો સમાવેશ થઈ શકે. ગુજરાતમાં ઇરલામનો પ્રવેશ ભરૂચ ખંભાત વગેરે સ્થાનોમાં વસેલા અરબી વેપારીઓમાં, સાતમી સદીના અંતમાં કે આઠમી સદીના પ્રારંભમાં થયો હતે અને એમને સંપથી કેટલાક હિંદુઓએ પણ ઇસ્લામ અંગીકાર કર્યો હતે. સોલંકી કાલ દરમ્યાન એક બાજુએ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રના સમુદ્રતટવતી પ્રદેશમાં ઇસ્લામના સુન્ની પંથના અનુયાયીઓની વસ્તી વધતી જતી હતી, તો બીજી બાજુ શિયા પંથના ઈસ્માઈલી વહેરા અને ખોજા ફિરકાઓમાં તળ ગુજરાતમાં પ્રવેશ થયો હતો. ૧૪ મી સદીના આરંભમાં અહીં દિલ્હીની સતનતની આણ ફેલાતાં મોટા પાયા પર મુસલમાને આવવા લાગ્યા. ઉત્તર ભારતમાંથી તેમજ ઈરાન ઇજિપ્ત યમન વગેરે દેશમાંથી ઉલેમાઓ, સૂફી સંત અને ધર્મોપદેશક ધર્મપ્રચારાર્થે અહીં ઊતરી આવ્યા. નાઝિમેના સમય(ઈ.સ. ૧૩૦૪–૧૪૦૩)માં વેચ્છાએ કે નિયંત્રણથી આવેલા ઉલેમાઓ ગુજરાતમાં જે પ્રદેશોમાં મુસિલમ સત્તાના વિસ્તાર થતો હતો ત્યાં જઈ સુન્ની પંથને પ્રચાર કરતા હતા. નાઝિમ ઝફરખાન ફારસીના સમયમાં સંભવતઃ ઈ.સ. ૧૩૭૧ માં ઉલેમાઓના પ્રભાવથી કેટલાક હિંદુઓની સાથે કેટલાક શિયાઓએ પણ સુન્ની પંથ સ્વીકાર્યો હતો. મહમૂદ બેગડાના સમયમાં મજહબના પ્રચારાર્થેમેટી સંખ્યામાં આવેલા ઉલેમાઓએ સૌરાષ્ટ્રમાં ઇસ્લામને વ્યાપક પ્રચાર કર્યો હતો.' Page #424 -------------------------------------------------------------------------- ________________ પરિ, ] ગુજરાતમાં ઇસ્લામના ફેલાવા અને એની અસર [ ata સુલતાન અહમદશાહ ૧ લાના સમય( ઈ.સ. ૧૪૧૧-૧૪૪૨ )માં પાટણના સ્વતંત્ર વિચારસરણી ધરાવતા જાફર નામના ઉપદેશકે ઇસ્માઇલી શિયા પંથ છેડીને સુન્ની પાંચ સ્વીકાર્યો અને એના પ્રભાવથી ઘણા શિયા વહેારા પણ સુન્ની અન્યા, અામાંથી સુન્ની વહેારા કામના ઉદ્ભવ થયા. જાફરની પ્રવૃત્તિને સુલનન અહમદશાહના ટેકા મળતાં એમણે મોટા પાયા પર પેાતાના મતને પ્રચાર કર્યા." જાના કાર્યને લગભગ ૧૦૦ વર્ષ પછી સિંધમાંથી ગુજરાતમાં આવેલ સૈયદ અહમદ જાફ઼ર શીરાઝીએ શિયા વહારા અને સુન્ની વહેરાએ વચ્ચે થતે મેટીવહેવાર બંધ કરાવીને પૂર્ણ કર્યું" અને બંને કામ સદાને માટે અલગ પડી ગઈ. સુલતાનની સુની પ્રચારા તર? હમદર્દી રહેવાથી જારી સુન્ની વહેારા કામને વિસ્તાર વધતા ગયા. અમદશાહ ૧ લોના સમયથી ગુજરાતમાં સૂફ્રી મતના પ્રચારાર્થે સતે। અને ઉપદેશકા આવવા લાગ્યા. શેખ અહમદ ખĚ ગજ બક્ષ (મુ. ઈ.સ. ૧૪૪૫) સૈયદ બુરહાનુદીન અબૂ મુહમ્મદ બુખારી સુહરવી ઉર્ફે કુએ આલન (મૃ. સ. ૧૪૫૨), શેખ મહમૂદ ઈરજી (મૃ. ઈ.સ. ૧૪૫૮), સૈયદ મુહમ્મદ શાહે આલગ (મૃ. ઈ.સ. ૧૪૭૫), સૈયદ અહમદ જહાનશાહ (મૃ. ઈ.સ. ૧૫૯૪-૯૫ ), શેષ જમાલુદ્દીન ઉર્ફે જમ્મુન (મૃ. ઈ.સ. ૧૫૭૩), અને અલાઉદ્દીન અતા મુહુમ્મુદ (મૃ. ઈ.સ. ૧૫૭૮-૭૯) ગુજરાતમાં આવી વસ્યા. સુલતાના તરફથી ઇસ્લામના પ્રચારાર્થે તેને આર્થિક સહાય મળતી હતી. આ સૂફી સાતા પવિત્ર જીવન, વિદ્વત્તા અને ઉપદેશથી પ્રભાવિત થયેલા લેકામાં ચિશ્તિયા, સાહવયા, શત્તારિયા અને મક્રિખિયા એવા ચાર સૂફી ફિરકાઓના પ્રચાર થયા.૭ ગુજરાતમાં ઇસ્માઇલી શિયા પ ંચનું ખી પ્રસ્તુત કાલમાં વહેારા કામ તરીકે વિશાળ વૃક્ષમાં પરિણમ્યું હતું.” તેથા ઇ.સ. ૧૫૩૯ માં આ પંથના વડા મુલ્લાંછ સાહેબ યૂસુ* બિન સુલેમાનને યમન છેડવાની ફરજ પડી ત્યારે તે ગુજરાતમાં સિદ્ધપુરમાં આવી વસ્યા. વડા મુલ્લાંસાહેબના આગમનથી શિયાઓમાં નવે જુસ્સ ઉમેરાયા અને એમણે કરેલા પ્રચારથી ઉત્તર ગુજરાતમાં આ પંથને ફેલા વધવા લાગ્યા.૯ બીજી બાજુ સ્માઇલી નિઝારી (ખેાજા) થના પ્રસ્તુત કાલમાં વિદેશમાંથી આવેલા શમ્મુદ્દીન સદુદ્દીન કખીરુદ્દીન અને છામુદ્દીન નામના ઉપદેશ્તાએ હિંદુ ધર્મના સિદ્ધાંતા અને આચાર સાથે સમન્વય સાધીને વ્યાપક પ્રચાર કર્યો.ઞામાં સદુદ્દીન અને ઇમામુદ્દીનનાં કાર્યોનું વિશિષ્ટ મહત્ત્વ છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] સલ્તનત કાલ [પ્ર. ૧૩ મું સદુદ્દીને ૧૧ હિંદુ ધર્મશાસ્ત્રોને ઊંડો અભ્યાસ કર્યો. એમણે હિંદુઓમાં સહેલાઈથી ભળી શકાય એ માટે “સહદેવ' અને “હરિચંદ જેવાં હિંદુ નામ ધારણ કર્યો અને ઇસ્લામની મહત્વની વ્યક્તિઓને હિંદુ દેવ કે અવતારે તરીકે ઓળખાવી તેમજ શક્તિ પંથનાં કેટલાંક ક્રિયાકાંડ અપનાવ્યાં. આથી પ્રભાવિત થયેલા ઘણું શક્તિપૂજક લહાણુઓએ સૈયદ સદુદ્દીનને પંથ (“સતપંથ) અપનાવ્યો. ૧૩ મહમૂદ બેગડાના સમયમાં, સંભવતઃ ઈ.સ. ૧૪૭૦-૭૧માં, ગુજરાતમાં આવી વસેલા ઈમામુદ્દીને(ઈમામશાહ) પિતાનો “ઈમામશાહી પંથ સ્થાપે, જે “પીરાણા પંથ” તરીકે પણ ઓળખાય છે. એમણે પિતાના પંથને અસલ હિંદુ પંથ લાગે એવું સ્વરૂપ આપ્યું. એમણે પિતાના પંથમાં આવનાર હિંદુઓને પોતપોતાનાં રીતરિવાજ, રહેણીકરણી અને માન્યતાઓ યથાવત રાખવાની છૂટ આપી. ઈમામુદ્દીનના ઉપદેશનો પ્રભાવ વિશેષતઃ કણબીઓ પર પડ્યો, જેમાં મતિયા કણબાઓનો પણ સમાવેશ થાય છે. ઈમામુદીન પછી એમના પુત્ર “આદિવિષ્ણુ નિરંજન નરલી મુહમ્મદશાહ” (નૂર મુહમ્મદશાહ) અને પાંચ શિખ્યો હઝારબેગ ભાભારામ નયાકાકા શનાકાકા અને ચીચીબાઈએ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તાર માં અને મધ્ય ગુજરાતમાં પેટલાદ અને કાનમ સુધી આ પંથને ખાસ કરીને નીચલી કોમમાં પ્રચાર કર્યો. ૧૪ ૧૫ મી સદીના ઉત્તરાર્ધમાં સૈયદ મુહમ્મદ જૌનપુરીએ ઉત્તર ભારતમાં મેહદવી પંથપ્રવર્તાવી ગુજરાતમાં પણ એને પ્રચાર કર્યો. એમાં બધા ધર્મો તરફ આદર ધરાવવાને આદેશ તેમ ચારિત્ર્યશીલતા અને ઈશ્વરની ભક્તિ પર ભાર મૂકવામાં આવ્યા હતા. મેદસ્વી વિચારોનો પ્રભાવ સામાન્ય લેકામાં ઝડપથી પ્રસરતો ગયો. મધ્ય ગુજરાતમાં ડભોઈ અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર એનાં મહત્વનાં કેંદ્ર બન્યાં. કારીગર વર્ગના લેકોએ આ પંથ અપનાવ્યો. ૧૫ સતનત કાલ દરમ્યાન હિંદુ રાજ્યો પરના આક્રમણ વખતે કેટલાક વિજેતા નાઝિમો અને સુલતાનોએ ઇસ્લામને સ્વીકાર કરવા માટે બળ વાપર્યું હોવાના દાખલા મળી આવે છે. ગુજરાતના કેટલા નાઝિમ ઝફરખાન ઉફે મુઝફફરખાને ઈ.સ. ૧૩૯૫૧૪૦૨ દરમ્યાન તેમનાથ–પાટણ, ઈડર અને દીવમાં હિંદુ મંદિરોને નાશ કર્યો, પાટણ અને દીવમાં મસ્જિદ બંધાવી અને પાટણમાં ઇસ્લામના પ્રચાર માટે મુલ્લાં અને મૌલવી મૂક્યા. ૧૫ Page #426 -------------------------------------------------------------------------- ________________ પરિ.] ગુજરાતમાં ઇસ્લામનો કેવાવો અને એની અસર [૩૯૫ સુલતાન અહમદશાહ ૧ લે ધર્મચુસ્ત હતો અને ઇસ્લા ને પ્રચાર કરે એને પોતાની ફરજ ગણતો હતો. એણે પિતાના રાજ્યકાલનાં આરંભિક વર્ષોમાં ઈસ્લામનો પ્રચાર કરાવવામાં બળને ઉપયોગ કર્યો હતો. વળી એણે બિનમુસ્લિમ લોકો પર જજિયાવેરો નાખ્યો અને એને વસૂલ કરવામાં કડકાઈ વાપરી, જેના પરિણામે ઇસ્લામમાં ધર્માતર કરનારાઓની સંખ્યા વધી. ૧૭ એણે સંખેડાબહાદુરપુરમાં ઇસ્લામના પ્રચારાર્થે કાજી અને ખતીબોની નિમણૂક કરી. ૧૮ કેટલાક લોકો સુલતાનની અસહિષ્ણુ નીતિરીતિઓને સામને કરવા લાગ્યા તે એમને કડક હાથે દબાવી દીધો અને એમનાં સ્થાનોમાંનાં દેવાલય તોડી પાડી ત્યાં મજિદે બાંધવામાં આવી. ૧૯ સુલતાને ધર્મપ્રચાર અને ધર્માતર કરાવવા અર્થે મલિક તુફા નામના અમલદારને “તાજુલ-સૂક'નો ખિતાબ આપીને મંદિરે તેડીને એને સ્થાને મસ્જિદ માંધવાની કામગીરી સોંપી. એને વિરોધ કરનારા પાસેથી ફરજિયાત જજિયાવેરો ઉઘરાવવામાં આવતો. • એણે કેટલાક હિંદુઓને ઇસ્લામમાં આણ્યા. જે રાજપૂતોએ ઈસ્લામ રવીકાર્યો તેઓ “મેલે સલામ” કહેવાયા, જ્યારે વાણિયા અને બ્રાહ્મણ વહેરા કામમાં ભળ્યા. ૨૧ મહમૂદ બેગડાએ જૂનાગઢ પર ત્રીજીવાર (ઈ. સ. ૧૪૬૯માં) આક્રમણ કર્યું ત્યારે એણે પિતાનો ઉદેશ ઇસ્લામના પ્રચાર કરવાનો સ્પષ્ટપણે જાહેર કર્યો હતો અને મનાયું છે કે જૂનાગઢના રા'માંડલિક ૩ જાને ઇસ્લામને સ્વીકાર કરવાની ફરજ પાડી હતી.૨૨ એણે ઈ.સ. ૧૪૭૨માં દક્ષિણ સિંધમાંના સોઢા અને સુમરા સરદારોને હરાવી એમાંના જેમણે ઇસ્લામને સ્વીકાર કર્યો તે પૈકીના, કેટલાકને પોતાની સાથે લાવી સોરઠમાં વસાવ્યા અને આ નવા મુસ્લિમોને ઇલામના સિદ્ધાંતો અને આચારાનું શિક્ષણ આપવાનો પ્રબંધ કર્યો. ૨૩ મહમૂદ બેગડાએ ઈ.સ. ૧૪૭૩ માં દ્વારકા પર આક્રમણ કરી દ્વારકા અને બેટનાં ઘણાં મંદિર અને મૂર્તિઓ તોડી પાડવા, અને દ્વારકાના રાજા ભીમને ક્રૂરત પૂર્વક મારી નાખ્યા. ૨૪ ચાંપાનેરની છત વખતે પકડાયેલા ચાંપાનેરના રાજ પતાઈ રાવળ(જયસિંહ)ની તથા એના પ્રધાન મંત્રી ડુંગરશીની સ્લામને સ્વી કાર કરવાનો ઇનકાર માટે કતલ કરવામાં આવી. પતાઈ રાવળની બે કુંવરીઓને ઝનાનખાનામાં મોકલી આપવામાં આવી અને એના એક બાળ કુંવરને ઇસ્લામને સ્વીકાર કરાવી એનું નામ “હુસેન રાખ્યું.૨૫ મહમૂદ બેગડાએ રાણપુરના રાણજી ગોહેલને મારી એના ભાણેજ હાલુજી પરમારને મુસલમાન બનાવી ગાદી આપી, જે રાણપુરના મેલે સલામ' ગરાસિયાઓના આદિપુરુષ ગણાય છે. * સુલતાન મહમૂદ ૩ જાએ (ઈ.સ. ૧૫૩૭–૧૫૫૪) હિંદુઓ પાસેથી વાંટાની Page #427 -------------------------------------------------------------------------- ________________ - સતનત કાલ |. ૧૩ મું જાગીરો લઈ લેવાનો હુકમ કર્યો. વળી એણે હિંદુઓને ઘોડેસવારી કરવાની અને હળી-દિવાળીના તહેવાર જાહેરમાં ઊજવવાની મનાઈ ફરમાવી. હિંદુઓએ પિતાના જમા અને અંગરખાની બાંય કે ખભા પર સુલતાન પ્રત્યેની શરણાગતિ સૂચવવા લાલ રંગનું કપડું રાખવું એ હુકમ ફરમાવ્યું. એણે દેવાલમાં પૂજા વખતે ઘંટ મૃદંગ કે કઈ પણ વાજિંત્ર વગાડવાની મનાઈ કરી.૨૭ મુસ્લિમ શાસકેની બળજબરીથી લાચાર બનીને કેટલાક હિંદુએ એ ઇસ્લામને સ્વીકાર કર્યો. જેમના ઉપર બળજબરી થઈ હશે તેમને મોટે ભાગ હિંદુ ધર્મમાં પાછો આવવા ઈચ્છા રાખે. પરંતુ એમને પાછા લેવામાં આવતા નહિ. આવી સ્થિતિમાં એવા લેકોને ઇસ્લામમાં જ રહી જવું પડયું. મુસ્લિમનું રાજકીય પ્રભુત્વ સ્થપાતાં કેટલાક લોકેએ સહતનતમાં કરી ધન ઐશ્વર્ય અને રાજ-કૃપા મેળવવાની લાલચથી પણ ઇસ્લામને સ્વીકાર કર્યો. દિલ્હીના સુલતાનની માફક આવાં પ્રલેભન આપવાં ગુજરાતના મુસ્લિમ શાસકેને પણ આવશ્યક હતાં. હિંદુઓના વિવિધ રાજવંશ હજી પણ વિદ્યમાન હતા અને તેઓ પોતાની રાજશક્તિને ઉદ્ધાર કરવા માટે પ્રયત્નશીલ બનતા હતા. બીજી બાજુ રાજપૂતમાં વીરે અને સૈનિકોની પણ ઓટ આવી નહતી. આવી સ્થિતિમાં હિંદુઓને એક વર્ગ ઈસ્લામને સ્વીકાર કરીને મુરિલમ શાસનમાં સહાય કરે તો જ મુસ્લિમ શાસન દૃઢ થાય એમ હતું. એ માટે સુલતાનેએ જે હિંદુઓ ઇસ્લામને સ્વીકાર કરે તેમને જજિયાવેરામાંથી મુક્તિ આપી અને એમનામાંના પ્રતિભાશાળીઓને સરકારી નોકરીમાં ઊંચા હેદ્દા આપવની નીતિ અખત્યાર કરી ૨૮ દિલ્હીના સુલતાન કુબુદીન મુબારકશાહ ખલજી(ઈ.સ. ૧૩૧૬-૧૩૨૦ એ પિતાના માનીતા સલાહકાર હસનને “ખુરોખાન અને ખિતાબ એનાયત કરી વછર બનાવ્યો હતો. આગળ જતાં એણે દિલ્હીનું તખ્ત કબજે કર્યું હતું. ૨૯ દિલ્હીના સુલતાન મુહમ્મદશાહ તુગલકે ઈ.સ. ૧૭૩૯ માં ગુજરાતના નાઝિમ તરીકે નીમેલ મલિક મુકબિલ તિલંગી તાજો જ ધર્મ પરિવર્તન કરીને હિંદુમાંથી મુસલમાન બનેલ હતું અને ખાને જહાન નાયબ બખ્તયારે’ ખિતાબ ધરાવતું હતું. ગુજરાતની સતનતના વાસ્તવિક સ્થાપક મુઝફરશાહના પિતા વછરલ–મુક અને કાકા શમશેરખાન મૂળ ટાંક જાતિના રાજપૂત હતા.૩૧ ચાંપાનેરના ધર્માતર કરાવીને મુસ્લમાન બનાવેલ મલેક હુસેનને સુલતાન મુઝફફરશાહ ૨ જાએ અહમદનગર (હિંમતનગર)ને નિઝામુમુક નીમ્યો હતો.૩૨ Page #428 -------------------------------------------------------------------------- ________________ પરિ.) ગુજરાતમાં ઇસ્લામને ફેલાવે અને એની અસર [૩૯૦ એ સમયના હિંદુ સમાજની સ્થિતિ પણ ઇસ્લામના પ્રચાર માટે કેટલેક અંશે જવાબદાર હતી. હિંદુ સમાજ ઊંચ-નીચ વર્ણોના લેટેમાં વિભાજિત હતો. એમાં નીચા વર્ણની જનતાને ઉચ્ચ વર્ણની જનતા જેવા સામાજિક અને આર્થિક અધિકાર મળ્યા ન હતા. ઇસ્લામમાં એમને એ અધિકાર મળશે એમ લાગતાં એમણે ઇસ્લામને આવકાર્યો. નીચલા વર્ગની જ્ઞાતિએ, એ ઇસ્લામને સ્વીકાર કર્યો હોવાનાં અનેક દષ્ટાંત મળે છે; જેવીકે ઘાંચી ખત્રી છીપા કડિયા પિંજરા કુંભાર ધોબી કસાઈ ભિસ્તી રંગરેજ ભઠિયારા મોચી બારોટ ભોઈ તેલી ખારવા મતિયા મિયાણા મેમના વગેરે.૩૩ ઉપર્યુક્ત પરિબળોને લઈને ગુજરાતમાં સલ્તનત કાળ દરમ્યાન ઇસ્લામને પ્રચાર તેમ પ્રસાર થયો. સંપર્ક સલ્તનત કાલ દરમ્યાન રાજકીય અને સામાજિક ક્ષેત્રે અહીં વસતી હિંદ પ્રજા મુસ્લિમ શાસકે તથા પ્રજાજનેના વિશેષ સંપર્કમાં આવી. નાઝિમના શાસનમાં હિંદુ નાગરિકોને મહત્વના રાજકીય હેદા ભાગે જ મળતા, પરંતુ સુલતાન અહમદશાહ ૧ લાના સમયથી એમને રાજ્યના વહીવટીતંત્રમાં ઉચ્ચ હોદ્દા અપાવા શરૂ થયા. વહીવટીતંત્રમાં સાધારણ રીતે બીજી પંક્તિના મોટા હોદ્દા હિંદુઓને આપવામાં આ તા. મહેસૂલખાતું હિસાબખાતું વગેરેમાં મોટે ભાગે હિંદુઓ જ હતા.૩૪ કહેવાય છે કે સુલતાન અહમદશાહ ૧ લાના મંત્રીમંડળમાં માણેકચંદ અને મોતીચંદ નામના બે વણિકે સમાવેશ હતો.૩૫ જૈન સાહિત્યમાંથી એના દરબારીઓમાં ગુણરાજ સંઘવી, ગદા મંત્રી અને કર્મણ મંત્રી એવાં નામ પ્રાપ્ત થાય છે. રાયરામાં નામનો હિંદુ અમીર મહમૂદ બેગડાના સમયમાં અમદાવાદમાં હતો.૩૭ આ સુલતાનના સમયમાં સુરતમાં ગોપીનાથ નામને પ્રખ્યાત નાગર અમીર હતો. ફિરંગીઓ સાથેના ગુજરાતના સુલતાનના ઝઘડામાં એણે સુલતાનપક્ષે અગત્યને ભાગ ભજવ્યો હતો.૮ સુલતાન કુબુદ્દીને (ઈ.સ. ૧૪૫૧-૧૪૫૯) મેવાડના રાણા કુંભા સામે મેકલેલી સેનામાં રાય રાયચંદ(રામચંદ્ર કે અમીચંદ)ને આગેવાની સંપી હતી.૩૯ હુમાયૂ સામે પાવાગઢના કિલ્લાનું રક્ષણ બહાદુરશાહે ઈખ્તિયારખાન તથા રાજા નરસિંહદેવને સેપ્યું હતું. • એને સૌરાષ્ટ્રના નાઝિમ મુજાહીદખાનને કવિરાજ અને નૃસિંહ નામના બે જૈન કારભારી હતા.૪૧ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮] સલ્તનત કાલ ' [પ્ર. ૧૩ મું હવે રાજ્યતંત્રમાં હિંદુઓ અને મુસલમાને તે એકબીજાની નિકટ આવવાને અવસર મળે. વળી રાજકીય વર્ગના મુસલમાનેએ હિંદુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવા માંડયાં તેથી એમનાં ઘરોમાં હિંદુ ઘરોનું સાસ્કૃતિક વાતાવરણ પહોંચી ગયું. હિંદુ સ્ત્રીઓના પ્રભાવથી મુસલમાનોની ધાર્મિક કટ્ટરતા અને ફરતા ઘટી અને તેથી સાંસ્કૃતિક ક્ષેત્રે સમન્વય સાધવો સુગમ બન્યો. વળી શાંતિમય સમયમાં હિંદ તથા મુસ્લિમ મહેલામાં વસતા લોકોના પરસ્પર સંપર્કને લઈને તેઓની રહેણીકરણીમાં પરસ્પર અસર પ્રવર્તી. આ સંપર્કની સારી માઠી અસર ભવાઈના વેશમાં જોવા મળે છે, જેમાં સમાજ જીવનનું પ્રતિબિંબ પડતું હોય છે; દા.ત., ઝંડા-ઝુલણ, મિયાં–બીબી વગેરે વેશ. અસરે ઇસ્લામને ફેલાવો થવાથી ગુજરાતી સમાજમાં મુસ્લિમોને એક વિભાગ ઉમેરાય. અલાઉદીનની સેનાઓના સોમનાથ પરના આક્રમણ પછી હિંદુ પ્રજાએ સલામતી માટે નાસભાગ કરવા માંડી ને વિવિધ જ્ઞાતિઓ સ્થાનાંતર કરીને જ્યાં ત્યાં વેરાઈ-પથરાઈ ગઈ. આ જ્ઞાતિ ઓ જ્યાં ગઈ ત્યાં એમણે પોતાના વસવાટના મૂળ સ્થળની સૂચક અટકો ધારણ કરી; દા.ત. સોમપુરા બ્રાહ્મણ, સલાટ; ડીસાવાળ બ્રાહ્મણ, વાણિયા; જાલહરા (જાલેરા) બ્રાહ્મણ, વાણિયા: સાચોરા બ્રાહ્મણ, વાણિયા; અડાલજા બ્રાહ્મણ, વાણિયા; સે રઠિયા વાણિયા, વગેરે. આ કાલની બ્રાહ્મણો અને વાણિયાઓની ૮૪-૮૪ જ્ઞાતિ જાણવા મળે છે, જેમાં ની કેટલીક સ્થાનાંતરને કારણે ઉદભવેલી હોવાનું એમનાં મૂળ સ્થાનસૂચક નામ પરથી જણાય છે.૪૩ ૧૩ મી સદીના અંતમાં અને ૧૪ મી સદીના પ્રારંભમાં કેટલાક લેક સૌરાષ્ટ્ર છેડી છેક દક્ષિણ ભારતમાં જઈ વસ્યા.૪૪ ખાણીપીણીના શોખીન અને ગરમ પ્રદેશમાંથી આવેલા મુસ્લિમોને મીઠાઈ અને શરબત ઘણાં પ્રિય હતાં. ભારતના અન્ય પ્રદેશની જેમ ગુજરાતમાં પણ એમની કેટલીક મીઠાઈઓ પ્રસ્તુત કાલમાં પ્રચલિત થઈ હોવાનું જણાય છે. જલેબી, જુદી જુદી જાતના હલવા, બરફી, સક્કરપારા, શીરો, ગુલાબજાંબુ અને મેંદાની ઘણી વાનીઓ હિંદુઓએ અપનાવી. ૧૬ મી સદીના મધ્ય ભાગમાં મલે ગુજરાતમાં આવી વસ્યા હેવાથી મુઘલ વાનીઓ પણ પ્રચલિત થઈ હેવા સંભવે છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ પરે ] ગુજરાતમાં ઇસ્લામના ફેલાવા અને એની અસર { ૩૯૯ ગુજરાતના સુલતાનેએ મસ્જિદો અને નહેલા જેવી જ ઇમારત પાસે તેમજ અન્યત્ર છૂટી જગ્યાએમાં બાગબગીચા કરાવી એમાં ઈરાન તુર્કસ્તાન બલુચિસ્તાન તેમજ અધાનિસ્તાનનાં વૃક્ષ ગુજરાતની ભૂમિનાં વાવ્યાં. ત્યારથી અનાર અજીર્ અંગૂર આલુ જરદાલુ તરબૂચ નારંગી નાસપતી ાલસા કુદીને બદામ સફરજન વગેરે લીલાચૂકા મેવાને અહીં વ્યાપક વપરાશ શરૂ થયેા.૪૫ પ્રસ્તુત કાલમાં હિંદુએના પોશાક પર મુસ્લિમ પોશાકને કાઈ પ્રભાવ પડયો હતા કે કેમ એ નિશ્ચિત કરી શકાતું નથી. મુસ્લિમાના સંપર્કથી ગુજરાતી ભાષામાં અરબી-ફ઼ારસી શબ્દોને વપરાશ વચ્ચે। હાવાનું પ્રસ્તુત કલની સમરારાસુ રણમલ છંદ્ર કાન્હડદેપ્રબંધ, વિમલપ્રાધ વગરે કૃતિઓ પરથી જણાઈ આવે છે; જેમકે અમુક મીઠાઈઓ અને મેવાએનાં નામ, અસવાર, કમાલ, કારીગરી, ખરચી, ખુદા, ખુશી, ચાચી, જવહરી (ઝવેરી), જંજીર, તેજી (તેજસ્વિતા), તેા ખાર (ધાડા), બકાલ, બાજાર, ભાંદી, ખીખી, મજૂર. મીર, લાંચ, સાહિબ વગેરે ૪૬ ખીજી બાજુ મુસ્લિમ સમાજજીવન પર હિંદુ સંસ્કૃતિને। પ્રભાવ પણ પડા લાગ્યા. જે આખી ને આખી જ્ઞ તિએ ઇસ્લામ અંગીકાર કર્યાં તેઓએ પેાતાની અગાઉની રહેણીકરણી, પરંપરાગત પ્રથાએ અને માન્યતાએ ચાલુ રાખી, મુસ્લમ કુટુ ંબોમાં પરણેલી હિંદુ સ્ત્રીઓએ અનેક હિંદુ પ્રથાઓને મુસ્લિમ પરિવારમાં પ્રસ્થાપિત કરી. હિંદુ જ્ઞાતિવ્યવસ્થા જેવા જ વર્ગભેદ મુસ્લિમ સમાજમાં પ્રવર્ત્યા. અગાઉ તુ અફધાન ઈરાની તુરાની જેવા ભેદ હતા, પણ એમનું સ્વરૂપ હિંદુ જ્ઞાતિ જેવુ નહાતું, પણ હવે ધીમે ધીમે ધધે આંતરલગ્ન કાટિક્રમ અને કપશુદ્ધિની ભાવના પર આધારિત જ્ઞાતિપ્રથા મુસ્લિમ સમાજમાં પણ સ્પષ્ટ થવા લાગી. સૈયદ શેખ પઠાણુ વણકર વગેરે જ્ઞાતિ લગ્નવ્યવહાર માટે જ્ઞાતિમર્યાદા અપનાવવા લાગી,૪૭ ઇસ્લામમાં તલાક અને વિધવાપુન લગ્નની દૃષ્ટ હતી, પરંતુ તત્કાલીન હિંદુ સમાજની અસરથી એને પ્રચાર ઘણા ધટી ગયા ૪૮ હિંદુએની અસરથી મુસ્લિમા પાન ખાવાના શોખીન બની ગયા. હિંદુ કન્યાએએ મુસ્લિમા સાથે લગ્ન કર્યાં પછી સેંથીમાં સિંદૂર પૂરવાનું ચાલુ રાખ્યું, જેનું અનુકરણ અન્ય મુસ્લિમ સ્ત્રી પણ કરવા લાગી. હિંદુ સમાજની માન્યતા મુજબ ભૂત-પ્રેત અને ડાકણમાં માનવું, નજર લાગવાની બાબતમાં વિશ્વાસ કરવા, મંત્રયુક્ત યંત્ર કે દારા અથવા તાવીજ Page #431 -------------------------------------------------------------------------- ________________ * • [ગ્ન, ૧૩ સુ ભાંધવાં હિંદુએામાં પ્રચલિત બધાં જ શુકન-અપશુકન માનવાં, વગેરે હિંદુ પ્રભાવનું પરિણામ છે.૪૯ સનાત ઇસ્સાના જીસ્માઇલી ખાન પથ પર હિંદુ ધર્મના વ્યાપક પ્રભાવ પડ્યો ઢવાનું ઉપર દર્શાવવામાં આવેલું છે.પ ભારતીય મુસ્લિમ સ્થાપત્ય પર હિંદુ સ્થાપત્ય-ક્લાને કેટલેાક પ્રભાવ પડ્યો છે, પરંતુ એમાંય અન્ય પ્રાંતાતી સરખામણીમાં ગુજરાતમાં આવા પ્રભાવ વિશેષ એવા મળે છે. ભારતના અન્ય પ્રાંતની જેમ ગુજરાતમાં કેટલાંક મંદિરાને મુસલમાનેએ મસ્જિદમાં ફેરવી નાખ્યાં. મંદિરનાં શિખર તાડીને એને સ્થાને એના જ અવશેષામાંથી ગાળ ધુમત બનાવી દીધો. ગર્ભગૃહ અને મંડપ વચ્ચેની દીવાલે તેાડીને તેમજ એમાંની મૂર્તિઓને તાડી-ફોડી નાખીને ત્યાં નમાજ પઢવા માટેના ત્રિવાનની રચના કરી લેવામાં આવી. મંદિરની કેટલીક વેલબુટ્ટા જેવી સજાવટ યથાવત રખાઈ, જ્યારે દેવદેવીઓ અને અન્ય મનુષ્યાકૃતિને ખંડિત કરવામાં આવી ૐ ઘસી નાખીને એને સ્થાને ફૂલવેલ જેવી આકૃતિ કરવામાં આવી. મદિર પાસે આવેલા કુંડને હાજમાં ફેરવી નાખવામાં આવ્યા. મુસ્લિમ ઇજનેરાની દેખરેખ નીચે હિંદુ શિલ્પીઓ પાસેથી આ કામ લેવામાં આવ્યું. અહીના શિલ્પીએ પણ પોતાના મુસ્લિમ સ્વામીએાની રુચિને અનુકૂળ મસ્જિદો મકબરા રાજા અને મહેલ બનાવ્યાં. આ શિલ્પીઓએ મુસ્લિમ ઇમારતાના બાહ્ય સ્વરૂપને અકબંધ રુખીને એમાં હિંદુ શેલોનાં કેટલાંક સુશોભનાત્મક તત્ત્વ ઉમેર્યા. પરિણામે મુસ્લિમ સ્થાપત્યની નરદમ સાદાઈ ઘટવા લાગી અને એ ઇમારતા ભવ્ય અને મનેાહર દેખાવા લાગ્યું, એનાથી પ્રભાવિત થયેલા મુસલમાને એ એનેા સહર્ષ સ્વીકાર કરી લીધો.૧૧ અહીંના મુસ્લિમ સ્થાપત્યમાં બૌદ્ધ હિંદુ અને જૈન કલાનાં સુંદર તત્ત્વને સમન્વય આ કાલમાં થયા. એમાં જૈન કલાના પ્રભાવ વિશેષ રહેલા છે. માં મારામાં સેમપુરા શિલ્પીઓએ અદ્ભુત રચના-કૌશલ અને શિલ્પ-કસબ ર્શાવ્યાં. રતભા અને પાટડાએ તેમજ ગેાખલા અને ઝરૂખાની રચના અને માનક દારા તથા મહેરાખે।ની સજાવટની બાબતમાં હિંદુ શૈલીને વ્યાપક માત્ર જોવા મળે છે.૫૨ શ્રી રત્નમણિરાવ જોટ. કહે છે તેમ “ભરપૂર અલંકાર સાથે જ સ્વચ્છ સાદાઈને, મજબૂતાઈ સાથે લાવણ્યને જે સુમેળ ગુજરાતના મુસ્લિમ સ્થાપત્યમાં સાયા છે એવા હિંદના અન્ય પ્રાંતના કે હિંદુ બહારના દેશાના સ્થાપત્યમાં એવા મુશ્કેલ છે.પ૩ Page #432 -------------------------------------------------------------------------- ________________ પરિ] ગુજરમાં ઈસામનો ફેલાવે અને એની અસર પાદટીપ 1. S. C. Misra, 'Medieval History', Souvenir, 66 th session of Indian National Congress Bhavnagar, Part III, p. 94 ૨. વિગતો માટે જુઓ ગ્રંથ , પૃ. ૩૭૫ અને પછીનાં પૃષ્ઠ. ૩. કરીમ મહમદ માસ્તર, “મહાગુજરાતના મુસલમાને', ભાગ ૧-૨, ૫. ૧૭-૧૮ ૪ જુઓ ઉપર પૃ. ૯૯, 4. S. C. Misra, Muslim Communities in Gujarat (MCG), pp. 22-23 ૬. Ibid, p. 23; કરીમ મહમદ માસ્તર, ઉપર્યુક્ત, પ. ૧૬-૧૬૮ ૭. જુઓ ઉપર પૃ. ૩૩૩, 6. S. C. Misra, 'Mediaval History', op. cit., p. 94 . . વિગત માટે જુઓ પ્ર. ચિ. પરીખ, “ભારતને સાંસ્કૃતિક ઈતિહાસ, ભાગ ૩, પૃ. ૧૭૬. ૧૦. એજન, ભાગ ૨, પૃ. ૧૮૧-૧૮૩ ૧૧. સદુદીનના ચોક્કસ સમયની બાબતમાં ઘણે મતભેદ પ્રવર્તે છે, પરંતુ તેઓ સલ્તનત કાલમાં થયાનું નિશ્ચિત જણાય છે. આ ચર્ચા માટે જુઓ S. C. Mirsa, MCG, p. 58. ૧૨. S. C. Misra, MCG, p. 58. કરીમ મહમદ માસ્તરે “સતદેવ’ અને ‘હરચંદ નામ આપ્યાં છે (ઉપર્યુક્ત પૃ. ર૦૪); જ્યારે ભગવદ્ગોમંડલમાં “સહદેવ' અને હરખચંદ” આપેલાં છે. ૧૩. s. C. Misra, MCG, p. 58; ઉપર પૃ. ૩૮૦ ૧૪. s. C, Misra, Ibid, pp. 60-61 ૧૫. Ibid., p. 14; પ્ર. ચિ. પરીખ, ઉપયુંક્ત, ભાગ ૩, પૃ. ૧૭૭ ૧૬. જુઓ ઉપર પૃ. ૪૩-૪૪, 29. M. S. Commissariat, History of Gujarat, Vol. I, p. 80, S. C. Misra, Rise of Muslim Power in Gujarat (RMPG), p. 175; Oral ઉપર પૃ. ૭૬. 16. Mirati Sikandiri, p. 17 9 . S. C. Misra, RMPG, p. 182 ૨૦. M. S. Commissariat, op. cit., p. 80 ૨૧. ઉપર પૃ. ૧૨૦, પાદટીપ ૩૬ ર૨. ઉપર પૃ. ૯૧ 23. Mirati Sikandiri, p. 60 78. Ibid., pp. 60-62 ૨૫. Ibid, p. 67; ઉપર પૃ. ૯૫ ઇ-૫-૨૬ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨] સતનત કાલ [પ્ર. ૧૩ મું ૨૦. ૨. ભી. જેટ, ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ ઇસ્લામ યુગ', ખંડ ૨, પૃ. પાર તથા એ ઉપરની પાદટીપ ૮૩ ર૭. Mirati Sikandiari, p. 239 ૨૮. પ્ર. ચિ. પરીખ, ઉપર્યુક્ત, ભાગ ૨, પૃ.૧૪ P. M. S. Commissariat, op. cit., pp. 17-18 ૩૦. ઉપર પૃ. ૩૦ ૩૧. જુઓ ઉપર પૃ. ૫૩ ૩૨. જુઓ ઉપર પૃ. ૧૩૩, પાદટીપ ૪ ૩૩. કરીમ મહમદ માસ્તર, ઉપર્યુક્ત, પૃ. ૧૦૭ અને પછીનાં પૃષ્ઠ ૩૪. ૨. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૨, પૃ. ૩૫૩, ૪૬૯ 34. Rasmala, Part I, pp. 318f. ૩૬. ૨. બી. નેટ, ઉપર્યુક્ત, ખંડ ૨, પૃ. ૩૫૩ ઉપરની પાદટીપ ૭ ૩૭. એજન, ખંડ ૨, પૃ. ૫૦૮; ઉપર પૂ. ૬ર ૩૮, એજન, ખંઢ ૩, ૫, ૬૮૭ ૩. એજન, ખંડ ૨, પૃ. ૪૪, ૪૬૯ ૪૦. એજન, ખંડ ૩, પૃ. ૭૪૪ . એજન, ખંડ ૩, પૃ. ૭૧૮-૧૯ અને એ પરની પાદટીપ ૬ ૪૨. બા, મ. સાહ, “ નરસિંહ મહેતા પૂર્વેના પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વ્યકત થતું સમાજજીવન”. પૃ. ૪૨, ૪૫; ધી. ધ. શાહ, વિમલપ્રબંધ-અધ્યયન', પૃ. ૧૧૩ ૪૩. જુઓ ઉપર પૂ. ર૭૭, પાદટીપ ૩ અને ૭. ૪૪. ર. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૧, પૃ. ૧૪૦ ૪૫. નરોત્તમ વાળંદ, “ગુજરાત' દીપોત્સવી અંક વિ. સં. ૨૦૨૩, ખંડ ૧, ઉપર્યુક્ત, ૫.૧૪ ૪૬. ધી. ધ. શાહ, ઉપર્યુકત, પૃ. ૧૩૭ ૪૭. કરીમ મહમદ માસ્તર, ઉપર્યુક્ત, પૃ. ૧૨; ઉપર પૂ. ર૭ર-ર૭૪ ૪૮. એજન, પૃ. ૭૮, ઉપર પૃ. ૨૭૪ ૪૯. એજન, પૃ. ૪૭૭, પરર, પ૩૧-૩૪ વગેરે ૫૦. ઉપર પૃ. ૩૭૯-૩૮૨ ૫૧, પ્ર, ચિ. પરીખ, ઉપર્યુક્ત, ભાગ ૨, ૧૮૮-૧૮, ૧૯૨ પર. એજન, ભાગ ૨, પૃ. ૨૨-૦૪ ૫૩, ૨, ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૨, પૃ. ૩૭૭ Page #434 -------------------------------------------------------------------------- ________________ ખંડ: ૪ પુરાવસ્તુ પ્રકરણ ૧૪ સ્થળ-તપાસ અને ઉખનન દ્વારા મળેલી માહિતી સામાન્યત: આપણા ઇતિહાસના અધ્યયનમાં સોલંકી કાલ પછીની સંસ્કૃતિને અભ્યાસ પ્રમાણમાં ઓછું કરવામાં આવ્યો છે, પ્રમાણમાં નવા જ ગ્રંથેનો તેમજ પ્રમાણમાં નવી વસ્તુઓનો અભ્યાસ પણ ઘણે છે શકે છે. આ ઉપેક્ષાવૃત્તિનું પિષક બળ અત્યંત પ્રાચીન વસ્તુઓની શૈધની ભાવના છે. પુરાવસ્તુમાં આપણે ત્યાં પ્રાગૂ ઇતિહાસ અને પ્રાચીન ઇતિહાસના પદાર્થોને આવરી લઈને પ્રમાણમાં નવા લાગતા પદાર્થોના અભ્યાસમાં દુર્લક્ષ સેવી એને પૂરતો અભ્યાસ કરવામાં આવતો નથી, તદુપરાંત સેલંકીઓના અસ્ત પછીના રાજ્યપલટામાં ધર્મનું તત્ત્વ પ્રમાણમાં વધુ ભાગ ભજવતું થયું હોવાની માન્યતા છે. જૂનાં રાજરજવાડાં લગ્નાદિ સંબંધને રાજ્યના સંબંધે વધારવા ઉપયોગ કરતાં હતાં એમ છતાં જાણે કે દેશ ધાર્મિક દૃષ્ટિએ જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ ગયે હેય એવો આત્યંતિક વિચાર ફેલાવવાના પ્રયાસને લીધે પણ આ કાલના અધ્યયન પ્રત્યે થોડું ઘણું દુર્લક્ષ સેવાય છે. આવી પરિસ્થિતિમાં પણ આ કાલની સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે કેટલાંક પ્રબળ કારણ પણ છે. આ કાલની ઘણી સામગ્રી–સ્થાપત્યા શેષ, ગ્રંથભંડારોમાંના ગ્રંથ કે એની નકલે, નગેરે વગેરે પ્રાપ્ત થતાં હોવાથી એની જાણેઅજાણે નોંધ લેવાયેલી હોઈ, એને કેટલેક અભ્યાસ થાય છે. પ્રાચીન ગામડાંએમાં આ કાલના થર લગભગ ઉપર હેવાથી અને એનું ઉખનન કર્યા પછી નીચેના થર મળતા હોવાથી એની નેધ પુરાવસ્તુવિદોને લેવી પડતી હોય છે અને તેથી જાણ્યે-અજાયે આ કાલની સામગ્રીને કેટલેક અભ્યાસ થયો છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪] સતની કાલ આ કાલની ભૌતિક સામગ્રીમાં નગરો, સ્થાપત્યાવશે, માટીકામની વસ્તુઓ, ધાતુની વસ્તુઓ વગેરે મુખ્યત્વે નજરે પડે છે તેને ગુજરાતમાં અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. એને બળે કેટલીક માહિતી પ્રાપ્ત થઈ છે. એની મદદથી અને ગુજરાતમાં થયેલાં કેટલાંક ઉખનામાંથી પ્રાપ્ત થયેલી માહિતીની સહાયથી અહીં કેટલીક માહિતી આપવામાં આવે છે. માટીકામ સામાન્યતઃ ધાતુની શોધ પહેલાં માટીકામ સારું હતું એવો અભિપ્રાય જેવામાં આવે છે. આપણે ત્યાંના માટીકામમાં સોલંકી કાલની જે આછીપાતળી માહિતી છે તે જોતાં, એના કેટલાક અંશ આ કાલમાં ચાલુ રહ્યા અને કેટલાક અંશ નવા ઉમેરાયા એમ લાગે છે. ચાલુ રહેલા અંશોમાં સાદાં તથા ઘૂંટેલાં લાલ તેમજ કાળાં વાસણોનો ઘાટ ખાસ બદલાય નથી, પરંતુ એનાં ઢાંકણાઓમાં વિશિષ્ટ ઘાટ મળવા લાગે છે. આપણે ત્યાં ઢાંકણાંઓ તરીકે કોડિયાં કે ચપણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ બેને ભેદ તારવવાનું શક્ય બનતું નથી, પરંતુ વિશિષ્ટ ઘાટન ઢાંકણાંની બનાવટ પરખાય છે. આ કાલમાં ત્રણેક જાતનાં ઢાંકણાં દેખાય છે. આ ઢાંકણાંઓમાં એક પ્રકારના ઢાંકણાનો મોગરો નાને અને ચપટી હેય છે, અને ઢાંકણું કોડિયા જેવું હોય છે (આકૃતિ ૧૩). બીજા પ્રકારના ઢાંકણામાં અંદરના ભાગમાં એને પકડવાને હાથ કે વચ્ચે નાની કૂલડી જેવો ધાટ બનાવવામાં આવે છે, જયારે ત્રીજા પ્રકારનું ઢાંકણું સુશક્તિ પેલા મોગરાવાળું અને ઘંટાકૃતિ હોય છે. આ પ્રકારનાં ઢાંકણુઓનો ઉપયોગ હાલમાં જોવામાં આવતો નથી, પરંતુ બીજા પ્રકારનાં ઢાંકણાં અદ્યાપિ વપરાશમાં છે. ઘંટાકૃતિ ઢાંકણું આખાં ભાગ્યેજ મળે છે, પરંતુ એના મેગરા અને નીચેના ભાગ છૂટા મળી આવે છે. પિત્તળનાં વાસણોમાં આ ઘાટ ગઈ સદી સુધી કવચિત્ બનતો હતો, પરંતુ આજે એની બનાવટ તેમ ઉપયોગ બંધ થઈ ગયાં છે. આ ઉપરાંત મધ્યકાલનાં લાલ ઓપવાળાં વાસણોમાં મળતી પ્યાલી પણ વિશિષ્ટતા ધારણ કરે છે. નાની ગોળ ઊભા બેઠક પર નાનીમોટી સુંદર પ્યાલીઓ બનાવવામાં આવતી. આ પ્યાલો આસપાત્ર હોવાનો સંભવ છે. એને ઘાટ જેને અંગ્રેજીમાં wine-cup કહેવામાં આવે છે તેને કંઈક મળો છે. આ વાસણે ગાળેલી માટીમાંથી બનાવવામાં આવે છે અને એનો ચળકાટ તથા એને દળ એટલું સારું હોય છે કે બિનઅનુભવી અભ્યાસી એને ઈ.સ.ની શરૂઆતના Page #436 -------------------------------------------------------------------------- ________________ ૧૪મું] સ્થળ તપાસ અને ઉખનન દ્વારા મળેલી માહિતી ૪૦૫ ઘણી પ્રશંસા પામેલાં લાલ ઓપવાળાં વાસણ ગણવા માટે પ્રેરાય. આ વાસણોની ઉત્તમ કક્ષા પ્રશંસનીય છે. આ જાતના ધડત નાં નાનાંમોટાં વિવિધ કદનાં અનેક ઘાટનાં વાસણ પણ મળી આવે છે. આ બધાં વાસણ સામાન્ય વપરાશના હેવાને બદલે વિશિષ્ટ ખાનપાનાદિમાં વપરડતાં હોવાનો વધુ સંભવ છે. સામાન્ય વપરાશનાં વાસણોની સરખામણીમાં આ "ાસણો સફાઈદાર અને કેટલીક વાર સુશોભિત કરવામાં આવેલાં દેખાય છે. સલ્તનત કાલનાં આ વાસણો ઉપરાંત એપવળાં વિવિધ ઘાટનાં વાસણ લાક્ષણિક ગણાય છે. આ વાસણોની વિવિધ જાતો અસ્તિત્વમાં હતી તે પૈકી લાલા વાસણ પર ચડાવેલા કાચના આપવાળાં પાત્રોની પરંપરા નષ્ટ થઈ ગઈ છે. આ વાસણમાં થાળી કટોરા લેટા મુખ્યત્વે જોવામાં આવે છે. લીલા ભૂરા તથા કવચિત સફેદ રંગના ઓપવાળાં આ વાસણ સાદા તથા ચીતરેલાં હોય છે. એ ચીતરેલાં વાસણમાં થાળીનું પ્રમાણ વધારે હોય છે અને એમાં મુખ્યત્વે ફૂલવેલની ભાતો. નજરે પડે છે. મોટે ભાગે આ ચિત્રકામ કાળા રંગે થયેલું હોય છે (આકૃતિ ૧૪). આ વાસણે પરને આપ તપાસતાં એમાં જાતજાતની કક્ષાએ દેખાય છે. કેટલાંક વાસણોને ઓપ સારો હોય છે, જ્યારે બીજાંઓના ઓપમાં વાયુ નીકળવાથી પહેલાં દ્ધિ હોય છે. આવાં ઓપ ચડાવેલા વાસણમાં મોટે ભાગે એક જ બાજુ પર એપ હોય છે અને બીજી બાજ ખુલ્લી હોય છે, જ્યારે એના બીજા પ્રકારોમાં બંને બાજુ પર એપ ચડાવેલ હોય છે. આ પ્રકારમાં વિવિધ જાતનાં વાસણ મળી આવે છે. એમાં વચ્ચેનો ભાગ સફેદ, પણ એનું પાત કાંકરીવાળું હોઈ એ જુદાં તરી આવે છે; ચીનથી આયાત થતાં વાસણ આ કાલમાં ઘણા પ્રમાણમાં મળે છે. ચીનમાં સારાં વાસણ બનાવવાની પરંપરા જતી છે. પરંતુ આશરે સાતમી સદી પછી ત્યાંની વાસણ બનાવવાની પરંપરાને ઘણો વિકાસ થાય છે, અને એ વિકાસના પરિણામે લીલા રંગનાં માબાની ઘારી' વગેરે નામે ઓળખાતાં વાસણ ઘણા દેશોમાં નિકાસ થતાં દેખાય છે. આવાં વાસણ યુરોપ આફ્રિકા અને એશિયાના જુદા જુદા ભાગોમાં છેલ્લાં હજાર વર્ષોમાં ચીનથી જતાં. ચીનનાં આ વાસણોને મેહમય અસરને લીધે એની માંગ ઘણી રહેતી. એના અવશેષ ચીન બહાર ઘણા દેશોમાંથી મળી આવે છે. ગુજરાતમાંથી આ વાસણોના નમૂના વડોદરા ખંભાત ચાંપાનેર ભરૂચ વટવા વગેરે અનેક સ્થળોએથી મળ્યા છે તેમાં પણ કટોરા અને થળી મુખ્યત્વે જોવામાં આવે છે. આ વાસણો મોટે ભાગે સાદાં હોય છે, પરંતુ કેટલીક વાર એની માટી ભીની હોય ત્યારે Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ સતનત કાલ પ્રિ. ‘એની પર પડઘી પાડી હોય છે કે સુશોભન બનાવ્યાં હોય છે. આ વાસણો મુખ્યત્વે લીલા રંગનાં હોય છે અને એની પર કુદરતી રીતે ઝીણી વાતડ પડેલી 'હાય છે. આ વાતડને લીધે એની પરીક્ષા કરવાની એક પરંપરા કલાના અભ્યાસી કલેકામાં ચાલુ છે. ચીનથી આયાત થતાં બીજાં વાસણ અફેદ રંગનાં હોય છે અને એની ઉપર ભૂરા રંગે ચિત્રકામ કરેલું હોય છે. આ વાસણ મિંગ વંશના સમયમાં બનતાં. એમાં જુદા જુદા રાજવીઓની નીતિની તથા વેપારની ચડતી પડતીની અસર થતી. ૧૪ મી સદીથી સંભવતઃ આ વાસણો જુદા જુદા પ્રસગે આપણું દેશમાં આવતાં રહ્યાં છે અને એ મિંગ વંશ બાદ પણ આવતાં હતાં. આ પરંપરાનાં વાસણોમાં કટર, થાળી, નાનીમોટી શીશીઓ, નાનીમોટી કડીઓ વગેરે ઘણા ઘાટ જોવામાં આવે છે. આ વાસણો પર ફૂલવેલની ભાત તેમજ કેટલીક વાર પંખાઓનાં ચિત્ર અને ભૌમિતિક ભાત વગેરે નજરે પડે છે. આ વાસણ અત્યારનાં ચિનાઈ વાસણો જેવાં હેઈ એનાં પ્રાપ્તિસ્થાનેને ચોક્કસ ખ્યાલ ન હોય અને એનાં ચિત્રોની વિગતોને ખ્યાલ એ છો હેય તો એ પારખવાં મુશ્કેલ પડે છે. જ્યારે આ વાસણને તળિયે ચીની લિપિમાં લખાણ હોય ત્યારે એ ચીનથી આયાત થયેલાં હોવાનું રપષ્ટ સમજાય છે, પરંતુ આ વાસણે પૈકી કેટલાંકની ઉપર સુંદર દેવનાગરી લિપિમાં લખાણ હોય છે. આ લખાણ જોઈને કેટલાક એ વાસણો ભારતમાં બન્યાં હતાં એમ માનીને પ્રેરાય, પરંતુ આ વાસણનું ઘડતર તેમતિ વગેરે જોતાં એ પરદેશથી આયાત થયેલાં હેવા બાબત શંકા રહેતી નથી. ચીની લિપિમાં લખાણો વાંચવા માટે આપણને ભાષાજ્ઞાનના અભાવે મુશ્કેલી પડે છે, પરંતુ ગુજરાતમાં મળેલાં વાસણો પર “સારું નસીબ “મહાન મિંગ રાજવંશ દરમ્યાન બનેલાં વગેરે અર્થનાં લખાણ જેવામં આવ્યાં છે. આ વાસણ પરનાં લખાણ વંચાયા બાદ ચીન સાથેના વેપારની કેટલી બધી અસર આપણે ત્યાં હતી અને ખ્યાલ આવે છે. ચીનથી આયાત થતાં વાસણમાં એક બાજુ ભૂરાં અને બીજી બાજુ સફેદ એવાં વાસણ પણ મળ્યાં છે. આ તમામ વાસને ચીની લેકે “પથ્થર જેવાં વાસણો” તરીકે ઓળખે છે. આપણે ત્યાં એ “ચીની વાસણો’ને નામે ઓળખાય છે, જ્યારે યુરોપમાં એને ડુક્કરના દાંત જેવાં સફેદ વાસણો” તરીકે ઓળખવામાં આવે છે. આજનાં પ્યાલા રકાબી જેવાં આ વાસણ જૂનાં સ્થળો પરથી મળે ત્યારે એને મેગ્ય ખ્યાલ ન હોય ત્યાં સુધી એને તદ્દન નવાં વાસણ ગણીને Page #438 -------------------------------------------------------------------------- ________________ ૧૪મું સ્થળ તપાસ અને ઉત્પનન દ્વારા મળેલી માહિતી [૪૦ એકત્ર કરવામાં આવતાં નથી. અધ્યયન માટે એક અંતરાય છે, પરંતુ એનું પ્રાપ્તિસ્થાન, એના પરની ભાત વગેરેને સારે અભ્યાસ થયા પછી આ વાસણની યોગ્ય પરીક્ષા કરવાનું અનુકૂળ થઈ પડે છે. આપણા દેશનાં ઘણું કુટુંબોમાં ચીનથી આયાત થયેલાં સુંદર વાસણને સંગ્રહ હોય છે; એની તપાસ કરીને એનું યોગ્ય અધ્યયન કરવાથી ભારત અને ચીનના આ સંબંધ વધુ સ્પષ્ટ થતા જશે. ચીનથી આવેલાં મનાતાં કેટલાંક વાસણ બ્રહ્મદેશ પ્રથેટ–ચાઈ (થાઈલેન્ડ) વિયેટનામ આદિ પ્રદેશમાંથી આવ્યાં હેવાને પૂરતો સંભવ છે. આવાં વાસણ મુખ્યત્વે “માર્તબાની' કે ધોરી' પ્રકારનાં વાસણોમાં હોવાની શક્યતા રહે છે. ચીનનાં વાસણોની અને આ વાસણોની પરંપરા એક જ હોવા છતાં સ્થાનિક પરિસ્થિતિ અને રુચિને લીધે એમાં થોડા ઘણા ફેરફાર હોય છે, અને એની તપાસ કરવાથી આ પ્રદેશમાંથી મધ્યકાલમાં આવેલાં વાસણ પરખાય છે અને એ પ્રદેશ સાથેના આપણા સંબંધોને ખ્યાલ આવે છે. આ વાસણો ઉપરાંત કેટલીક ઓ૫ ચડાવેલી કોઠીઓ પણ આ કાલનાં સ્થળોએથી મળી આવે છે. સામાન્ય રીતે આશરે વીસથી ચાળીસ કિલોગ્રામ દાણા રહે તેવી આ કાઠીઓ વેપારમાં વસ્તુઓ ભરીને આણવામાં આવી હશે, પરંતુ મૂળ પદાર્થ વપરાઈ ગયા પછી હાલના પેકિંગના ડબાની માફક એને જુદા જ કામ માટે ઉપયોગ થતો હશે. પદેશી કેડીએની સાથે દેશી મેટી કાઠીઓ પણ હાથે બનાવવામાં આવતી હોય એમ લાગે છે. આ કોઠીઓનાં તળિયાં સપાટ કે ગોળાકાર હોય છે અને એનાં મોં પહેલાં હોય છે. એમાં કિવન્ટલ કે એનાથી વધારે દાણા સમાઈ શકે તેવડી મોટી એ કાઠીઓ હોય છે. આ હાથે બનાવેલી કાઠીઓની સાથે કેટલીક નાની નળાકાર માટીની પવાલી દેખાય છે તે જમીનમાં દાટીને એને “દપટ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય એમ લાગે છે. માટીનાં બીજાં સાધનમાં નળિયાં ઈટ જેવી ઇમારતી વસ્તુઓ અને રમકડાં વગેરે બનાવવામાં આવતાં. આ કાલમાં અર્ધગોળ નળિયાં બનાવવાની પરંપરા શરૂ થતી દેખાય છે અને એ અદ્યાપિ ચાલુ છે. ૧૫ મી સદીથી આ પ્રકારનાં અર્ધગોળ નળિયાં બનાવવામાં આવતાં, પરંતુ એની સાથે નીચેને ભાગ સપાટ અને બંને બાજુએ ઊભી ધારવાળાં થાપલાં પણ બનાવવામાં આવતાં. થાપલાંની પરંપરા જૂની છે, પરંતુ એ પણ નળિયાંની માફક અદ્યાપિ ચાલુ છે. આ પરંપરા પતરાં અને હવે ભરવામાં આવતાં ધાબાંને લીધે નષ્ટ થતી જાય છે. નળિયાંની બનાવટ બે પ્રકારની રહેતીઃ એક પ્રકાર માત્ર સાદાં અર્ધગળ નળિયાંને હતા, જ્યારે બીજા પ્રકારનાં નળિયાં પર Page #439 -------------------------------------------------------------------------- ________________ સલ્તનત કાલ વાસણોની માફક કાચને ઓપ ચડાવવામાં આવે. આ નળિયાંનું પ્રમાણ ઓછું છે. રાજમહેલ પર કે સેનાપતિ કે પ્રધાન જેવા મોટા અધિકારીઓનાં મકાનો પર આવાં નળિયાં વપરાતાં હોય એમ લાગે છે. એ જમાનાના માનનીય સંતનાં રહેઠાણ પર પણ આવાં નળિયાંઓને ઉપયોગ થતો હોય એમ ઉપલબ્ધ પુરાવા પરથી લાગે છે. આ કાલમાં બનેલી ઈટો સારી રીતે પકવેલી હતી, પરંતુ એ ૩૦ સેન્ટિમીટર જેટલી લાંબી, ૨૦ થી ૨૨ સેન્ટિમીટર જેટલી પહોળી અને ૭ થી ૮ સેન્ટિમીટર જેટલી જાડી હોવાનું સમજાય છે. આ કદ ૧૫ મી-૧૬ મી સદીનું છે. ઈને ઉપયોગ સારા પ્રમાણમાં થતો. એ કિલ્લા મકાને કંડ વગેરે તૈયાર કરવા તથા ફબંધી કરવા માટે એમ વિવિધ રીતે વપરાતી. એને માટીમાં કે ચૂનામાં બેસાડવામાં આવતી. માટીનાં પકવેલાં રમકડાં પણ આ કાલમાં મળ્યાં છે. એમાં ઘોડાનું પ્રમાણ ઘણું દેખાય છે. ખાસ કરીને જન ગોઠવેલા ઘોડાના ટુકડા ઘણા મળી આવે છે. એની સરખામણીમાં બીજાં રમકડાં ઓછાં દેખાય છે. એમાં વૃષભ, ઘેટાં (આકૃતિ ૧૫), સ વગેરે પશુઓ અને લખોટા સૂકા વગેરે વસ્તુઓને સમાવેશ થતો. પથ માટીની આ વિવિધ વસ્તુઓના પ્રમાણમાં ઓછી, પરંતુ બીજ પદાર્થોની સરખામણીમાં વધારે વસ્તુઓ પથ્થરની બનેલી નજરે પડે છે. આ કાલમાં હિંમતનગર નાથકુવા વગેરે સ્થળોની ખાણે ગુજરાતમાં ચાલુ હતી. ધ્રાંગધ્રા અને બીજાં સ્થળોએ સૌરાષ્ટ્રમાં પણ ખાણ ચાલુ હોવાનું સકારણ માની શકાય. ઇમારતમાં વપરાયેલા પથ્થર જોતાં એ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, તેમજ આબુ ડુંગરપુર ઇત્યાદિ સ્થળોએથી આપ્યા હોય એમ એની જાતો તપાસતાં લાગે છે. આ પથ્થરો પર સારાં સુશોભન થઈ શકતાં હતાં. પરંતુ આ પ્રદેશના પર મધ્યકાલમાં વિવિધ રીતે વપરાતા લાગે છે. એમાં પથરનાં ગોળાએ ઘંટીઓ નીશા નીશાતરા સરાણ વગેરેનો ઉપયોગ સ્પષ્ટ થાય છે. પથ્થરના ગોળાઓનાં વિવિધ કદ જોવામાં આવ્યાં છે. એકાદ સેન્ટિમીટરથી શરૂ કરીને ૬૦ સેન્ટિમીટર જેટલા વ્યાસના આ ગાળામાં નાના ગોળા લખોટી કે લખોટા તરીકે રમકડાં હોવાનો પૂરતો સંભવ છે, પરંતુ પંદરેક સેન્ટિમીટરથી મોટા વ્યાસના અને ઘણા ભારે ગોળાઓને ઉપયોગ કરયંત્ર ૮ કલી” જેવાં નામોથી ઓળખાતાં યંત્રમાંથી શત્રુઓ પર ફેંકવા માટે થતો હતો. આ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૧૪] સ્થળ તપાસ અને ઉત્પનન દ્વારા મળેલી માહિતી [૪૦e પથ્થર ફેંકીને દુશ્મનોનાં હાડ ભાંગી નાખતા તથા ઘણે ભારે પથ્થરો સછત્ર હાથીઓને છૂંદી નાખતા, એવાં વર્ણન પરથી આ વજનદાર પથરોને મારક સાધન તરીકે ઉપયોગ સ્પષ્ટ થાય છે. આવા ગેળા જાલર અને ચાંપાનેર જેવાં સ્થળોએ આ કાલના અવશેષોમાં જોવામાં આવ્યા છે, એ પરથી સમજાય છે કે તેનો ઉપયોગ વધ્યો તે પહેલાં આ સાધન વપરાતાં હતાં. ગુજરાતમાં ૧૫ મી સદીના અંત સુધી આ પ્રકારનાં મારક સાધન વપરાતાં અને એને દુર્ગાના રક્ષણ માટે વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવતો હોવાના પુરાવા લક્ષમાં લેતાં કન્હડદે–પ્રબંધ'ના તપના ઉલ્લેખ ક્ષેપક હેવાનું સરળતાથી સમજાય છે. સામાન્ય વ્યવહારમાં પથ્થરોને નાની મોટી ઘંટીઓ બનાવવા માટે ઉપયોગ ઘણો વ્યાપક બની ગયો હતો. આજની ઘંટીઓના પ્રમાણમાં ઘણી મોટી આશરે મીટર કરતાં વધારે વ્યાસની ઘંટીઓ વપરાતી હોવાના પુરાવા છે. તદુપરાંત આજના જેવી નાની ઘંટીઓ પણ વપરાતી એની રચના હાથે દળવાની ઘંટીના જેવી હોઈ, આજની પરંપરા પણ સારી એવી જૂની હોવાનું સમજાય છે (આકૃતિ ૧૬). ઘંટીની સાથે પથ્થરના ખાંડણિયા અને વિવિધ ઘાટના રસિયા તથા નીશા અને નીશાતરા તેમજ ખલ–દસ્તા પણ પથરના બનેલા જોવામાં આવે છે. આ નશા અને એરસિયા પાયા વિનાના અથવા ટૂંકા પાયાવાળા હોય છે (આકૃતિ ૧૭), અને એ રીતે એક બાજુ ગોળાકાર હોય અને બીજી બાજુ લંબચોરસ હોય એવા પ્રાચીન ઘાટની નીશા કરતાં એ જુદા પડે છે. કેટલાક ઓરસિયાઓના જ પાછળના ભાગમાં સુશોભન કોતરવામાં આવતાં નજરે પડે છે. કેટલાક નાના પથ્થરોન ચંપુ કે અસ્ત્રાની ધાર કાઢવાની પથરી તરીકે ઉપયોગ થયેલો દેખાય છે એ પરથી પથ્થરોને સામાન્ય ઉપયોગ વિવિધ રીતે થતો હોવાનું સ્પષ્ટ થાય છે. મધ્યકાલમાં દફનનો રિવાજ ઇસ્લામી પરંપરામાં ફેલાયેલે હાઈ કબરોના પથ્થરો તરીકે ખરતા પથ્થર આરસપહાણું વગેરે વપરાતા જોવામાં આવે છે. આ પથ્થરો નક્કર હોય છે અથવા કેટલીક વાર નીચેના ભાગે કોતરીને પિલા બનાવેલા હોય છે. આવા પિલા બનાવેલા પથ્થરોનો મૂળ ઉપયોગ ભુલાઈ જતાં એ જુદા જ ઉપયોગ માટે વપરાતા જોવામાં આવે છે. પથ્થરોન ઈમારતી ઉપયોગ જાણીતું છે, પરંતુ ચૂનામાં જેસ્પર જેવા પથ્થરોની નાની નાની કટકીઓ બેસાડીને એની મદદથી ભાતો ઉપજાવવાનો પ્રયાસ થતો દેખાય છે. આ પ્રયાસ આપણે ત્યાં રોમની જેમ વિશાળ પાયા પર Page #441 -------------------------------------------------------------------------- ________________ ૧૦). સલતનત કાલ [, દેખાતો નથી, પણ ૧૯મી સદીની મસ્જિદના અવશેષોમાં એ જોવામાં આવ્યા છે એ નેધવાની જરૂર છે. જેસ્પરના જેવા કાર્નેલિયન અકીક ઇત્યાદિ જાતના પથ્થરોને ઘરેણાં બનાવવાનો બીજા કોલેની માફક આ કાલમાં પણ ઉપયોગ ચતે હેવાના પૂરતા પુરાવા છે. આ કાલમાં કાલિયનની લાલ વીંટીઓના ઘણા અવશેષ મળ્યા છે. તદુપરાંત વિવિધ જાતના મણકા પણ બનાવવામાં આવતા. ખંભાતને ઉદ્યોગ પણ આ કાલમાં વિકસ્યો હોય એમ લાગે છે. પથ્થર ઉપરાંત ધાતુને પણ સારા પ્રમાણમાં ઉપયોગ થતો. આ કાલમાં લેખંડની કાચી ધાતુમાંથી લોખંડ ગાળીને એમાંથી ઇમારતાના કામમાં વપરાતાં ખીલા સળિયા સાંકળો કડાં ઈત્યાદિ સાધને તથા કાતર સેય તેમ વિવિધ જાતની રીઓ જેવાં ઘરવપરાશનાં સાધનો તેમજ કડાયા, નગારાં માટેનાં બેખાં ઈત્યાદિ વસ્તુઓ બનાવેલી જોવામાં આવે છે. યુદ્ધ માટેનાં તલવાર તીર ભાલા વગેરે લખંડનાં બનેલાં સાધન પણ મળી આવે છે. લખંડની માફક, પણ એના કરતાં ઓછી માત્રામાં તાંબાની વસ્તુઓ મળે છે તેમાં વીંટી, પગના વીંટળા, બંગડીઓ તેમજ થાળીઓ કડીઓ સેવા ળિયા વગેરે વસ્તુઓ મળી આવે છે. તાંબાની તેમજ તાંબામિશ્રિત ધાતુની મૂતિઓ મુદ્રાઓ આદિ પણ મળી આવી છે. આ બંને ધાતુઓના પ્રમાણમાં બહુ ઓછી માત્રામાં ચાંદીની વસ્તુઓ દેખાય છે અને એના કરતાં ઓછા પ્રમાણમાં સેનાની વસ્તુઓ હેવાનું અનુમાન થઈ શકે છે. ચાંદીની તથા સેનાની મધ્યકાળની મુદ્રાઓ મહેરો વગેરે દેખાતી હોઈ આ ધાતુઓને વપરાશ સપષ્ટ થાય છે, પરંતુ એને સાહિત્યમાં આવતાં અયુક્તિપૂર્ણ વર્ણને જેટલો ભારી વિપરાશ નહિ હોય એમ લાગે છે. ધાતુની માફક જુદા જુદા પાર્થોને ગાળીને બનાવવામાં આવતા કાચના ઉદ્યોગના પુરાવા કપડવંજ, નગરા જેવાં સ્થળોએથી મળી આવે છે અને થોડા કાચના કકડા ચાંપાનેરમાંથી મળ્યા છે. આ કાલમાં કાચની એકરંગી અને બહુરંગી બંગડીઓ બનતી. કેટલીક બંગડીઓ સાદી રહેતી, જ્યારે કેટલીકની ઉપર નાનાં નાનાં ટપકાં મૂકીને એને હાલના કંકણ જેવી બનાવવામાં આવતી. આ બંગડીઓના વપરાશને લીધે શંખવલ બનાવવાને ધંધે બંધ પડી ગયો હતો. કાચનાં હાંડી ઝુમ્મર તથા નાનાંમોટાં વાસણોના ઉલ્લેખ જોવામાં આવે છે, પરંતુ એના નમૂના ઉખનન કે સ્થળ તપાસમાં મળ્યા નથી. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૧૪મું] સ્થળ તપાસ અને ઉખનન દ્વારા મળેલી માહિતી ૪૧૧ કાગળ અને લાકડું આ કાલનાં કાગળનાં ઘણાં પુસ્તક જુદા જુદા જ્ઞાનભંડારોમાં સચવાયેલાં છે. એ પુસ્તક સાદાં તથા સચિત્ર છે. સંસ્કૃત-પ્રાકૃત ઉપરાંત ફારસી ભાષામાં લખાયેલાં પુસ્તકોની સુંદર નકલો અરિતત્વ ધરાવે છે. આ પુસ્તકોની સાથે એને સાચવવાના દાબડા, એ મૂકવા માટેનાં સાધન ઇત્યાદિ પૈકી મેંડક આ કલનાં છે અને એને સંગ્રહ કરવાની પ્રવૃત્તિ દેખાય છે. આ કાલના કાગળોની સાથે કેટલાક રુક્કા કાપડ પર લખેલા દેખાય છે. લાકડાને પ્રચુર પ્રમાણમાં ઉપયોગ થતો, પરંતુ એમાંની ઘણી ખરી વસ્તુઓ નાશ પામી ગઈ છે. સરખેજ જેવાં રથળોએ થોડું ઘણું લકકડકામ સચવાયેલું હેવાનું લાગે છે, પણ એને વિગતવાર અભ્યાસ કરીને એને નવેસરથી કાલનિર્ણય કરવા જેવો છે. સલ્તનત કાલની સંસ્કૃતિની ભૌતિક સામગ્રીમાં એનાં વિશાળ જલાયો. હોજ હમામ જેવી પાણીની ઉત્તમ વ્યવસ્થા, કોશ અને શહેરની વ્યવસ્થા ઇત્યાદિ ઘણી બાબતે જાણીતી થવા લાગી છે. આ કાલની ભૌતિક સંસ્કૃતિમાં બીજા કાલની સરખામણીમાં સારાં તત્ત્વ દાખલ થયેલાં દેખાય છે. આંતરિક અવ્યવસ્થા અને યુદ્ધોની અનેક સાહિત્યમૂલક કથાઓ જાણીતી છે, તેના કેટલાક અંશ નગરરચના ગામરચના તેમજ ગૃહરચના વગેરેમાં સ્પષ્ટ થાય છે, છતાં આ કાલની જે ભૌતિક સંસ્કૃતિ જાણીતી છે તે ગુજરાતમાં સુવર્ણકાલ ગણાતા કાદ ની સરખામણીમાં ઘણાં ક્ષેત્રોમાં ઊંચી કક્ષા દર્શાવે છે. પાદટીપ ૧. આ પ્રકરણ ચાંપાનેરમાં કરેલી તપાસ પરથી તૈયાર કરવામાં આવ્યું છે. એમાંની ઘણું હકીક્ત અને પ્રથમ વાર રજૂ કરવામાં આવી છે, પરંતુ આ બાબતની વધુ ચર્ચા માટે જુએ– R. N. Mehta, 'Some Archaeological Remains from Baroda', Bulletin of the Baroda State Museum and Picture Gallery, Vol. IV Parts I & II; R. N. Mehta, 'Some Glimpses into Muslim material Culture in Gujarat, Archaeological finds at Baroda' – Islamic Culture, January, 1950; B. Subbarao, Baroda Through the Ages; and R. N. Mehta, Excavations at Nagara. Page #443 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ સ્થાપત્યકીય સ્મારક (અ) નાગરિક સ્થાપત્ય નાગરિક સ્થાપત્યમાં પ્રાસાદ ગ્રામ નગર દૃગ જળાશય ઉદ્યાન વગેરેને સમાવેશ કરવામાં આવે છે. આ કાલનાં એ છે સ્મારકોમાંથી કેટલાંક અસ્તિત્વ ધરાવે છે, જેના આધારે શાસ્ત્રીય માહિતી સાથે એને સરખાવવાની અનુકૂળતા રહે છે. આ કાલમાં સ્થપાયેલાં નગરોમાંથી કેટલાંક જેમનાં તેમ (નહિવત ફેરફાર સાથે) અસ્તિત્વ ધરાવે છે ને કેટલાંકમાં ઘણું બધું પરિવર્તન આવ્યું તેવા છતાં એની મુખ્ય ભૂમિકા ઉપલબ્ધ હોઈ સિદ્ધાંતના કયા આધારે તેઓનું સર્જન થયું હશે એની કલ્પના કરવામાં ખૂબ અનુકુળતા સાંપડે છે. વળી નગરોમાંથી પ્રાસાદે તે નહિ, પણ નગરના કેટલાક હિસ્સાના આધારે પથવિન્યાસ (road planning) અને જાતિવર્ણાધિવાસ(allotment of areas)ની પદ્ધતિઓને કયાસ કાઢી શકાય છે. સામાન્ય રીતે એમ જોવા મળ્યું છે કે આ કાલમાં સ્થપાયેલાં નગરોની ભૂમિકા માટે ભારતીય પુરનિશપદ્ધતિને જ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એના અનુસાર જનસમાજનું વ્યાવસાયિક આયોજન પણ થતું હતું. નગરો સ્થાપવામાં મુખ્યત્વે રાજકીય ધાર્મિક આર્થિક કે મિશ્રા હેતુઓ હોય છે. જેનો હેતુ તેનું આયોજન. અર્થાત એ પરિબળો નગરના કેન્દ્ર અર્થાત પ્રવૃત્તિ-ઉગમસ્થાનરૂ૫ રહેતાં ને નગરને વિકાસ એના ઉપર જ મુખ્યત્વે આધાર રાખતો. નગર-આયોજન નગરના આયોજનને “સમરાંગણ-સૂત્રધાર” અને “અપરાજિત-પૃચ્છા” “પુરનિવેશ” કહે છે. એમાં સંપૂર્ણ શાસ્ત્રીય રીતે નગરનું આયોજન કેમ કરવું એ અગે વિગતવાર માહિતી આપી છે, જે માહિતીને અત્યારની town Page #444 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુ^ ] સ્થાપત્યકીય સ્મારકા [૪૧૩ planning ની પરિપાટી સાથે સરખાવી શકાય, ‘ સમરાંગણું-સૂત્રધાર ’તેમજ ‘અાજિત પૂર્ણા’માં નગરાના પ્રકાર અને વ્યાખ્યાઓ આપ્યાં છે તેમજ નગર(પુર)ના પ્રકાર તથા આયેાજવિધિ સવિસ્તર સમજાવ્યાં છે.૩ એ સિદ્ધાંતને આ કાલનાં નગરે! સાથે સરખાવતાં આ નગરાની સ્થાપનામાં એ જ સિદ્ધાંતાના ખ્યાલ રાખવામાં આવેલ સ્પષ્ટ જણાય છે. ‘અપરાજિત-પૃહા’ પશ્ચિમે તુ ગત્ઝાશયા:૪ એક આવશ્યક અંગ તરીકે લખે છે. સેાલંકી કાલથી માંડી આ કાલ તેમજ ઉત્તર કાત્રમાં પણ પશ્ચિમ ભારતમાં આ નિયમને અનિવાય ગણીને નગરેની સ્થાપના કરવામાં આવી છે, એ ઉપરથી તત્કાલીન શાસ્ત્રકારે તે પ્રકૃતિનેા ઉપયેગ કેમ કરવા એનું સચેટ જ્ઞાન હશે એને ખ્યાલ આવે છે, કારણ કે પશ્ચિમ તરફથી આવતા પવન પાણી ઉપર થઈને પસાર થાય તેા ઠંડા થાય તે નગરમાં વસતી પ્રજાને અનુકૂળ બને. આ કારણેાથી આપણે સિદ્ધપુર વડનગર પાટણ અમદાવાદ વડાદરા તેમજ અન્ય ઘણાં નગરાની પશ્ચિમમાં નદી કે જળાશય અનિવાર્યરૂપે જોઈએ કે, આ જ રીતે જાતિવર્ણાધિવાસની દૃષ્ટિએ પણ શાસ્ત્રોના નિયમેાનું સ્પષ્ટ પાલન જોવા મળે છે.પ સલ્તનત કાલમાં સ્થપાયેલ' નગરામાં અહમદાબાદ(અમદાવાદ) અહમદનગર(હિંમતનગર) મુહમ્મદાબાદ(ચાંપાનેર) મુસ્તફાબાદ(જૂનાગઢ) અને મહમૂદાબાદ(મહેમદાવાદ)ના વિશેષ સમાવેશ થઈ શકે. અમદાવાદ-નગર-આયેાજનની દૃષ્ટિએ અમદાવાદ કેવી રીતે સ્થપાયુ' એ સિદ્ધાંતા જોઈશું. રાજનિવેશ(royal campus)નું આયેાજન નગરનું એક વિશિષ્ટ અંગ છે, કારણ કે એના પર તેા રાજાની સલામતી અને સત્તા બ'તેતે આધાર છે. સામાન્ય રીતે એવા નિયમ હતા કે રાજગૃહ( royal campus )ના દરવાજામાં પેસતાં પડેલાં ધર્મસ્થળ એટલે કે મંદિર ( કે મસ્જિદ ) આવે. એના પછી રાજાની કચેરી તેમ દરબાર વગેરે આવે, ત્યારબાદ રાજાના મહેલ આવે, તે છેક છેલ્લે રાજાના અંગત માણસાના નિવાસ આવે. અમદાવાદની ભદ્રના રાજનિવેશની આયેાજના પણ આ પ્રમાણે હાવાના એક પુરાવા અહમદશાહની મસ્જિદ છે અને મહેલા નદીના કિનારે હતા એવા ઉલ્લેખ ઘણા મળે છે. એ ઉપરથી વચ્ચેની જગામાં દાર હશે એને પણ ખ્યાલ આવે છે. આ પદ્ધતિનું અનુકરણ માંડૂ તેમજ ક્રૂત્તેહપુર સિક્રીમાં સ્પષ્ટપણે જોવા મળે છે. સૌ પ્રથમ રાજગૃડની આયેાજના થતી. અમદાવાદના ભદ્રના કિલ્લાના પાયે પ્રથમ ઈ.સ. ૧૪૧૧ માં નાખવામાં આવ્યે. કહેવાય છે કે અમદાવાદ પાટણની Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪] સલ્તનત કાલ [ s. અનુકૃતિરૂપે આયોજિત થયું, પરંતુ હાલનું પાટણ પાછળથી વિકસેલું પાટણ છે ને જૂનું પાટણ અનાવડા ગામ તરીકે જાણીતું છે એમ કહેવાય છે. જોકે પાટણના આયોજન અને અમદાવાદના આયોજનમાં સામ્ય ઘણું છે, પણ આજનું પાટણ અમદાવાદ પહેલાં વસેલું પાટણ સાબિત થાય તે જ પાટણના આયાજનનું અનુકરણ અમદાવાદમાં થયું કહેવાય. વધારે સંભવિત તો એ લાગે છે કે પાટણ અમદાવાદના આયોજન મુજબ પાછળથી વિકસેલું હેય, કારણ કે ત્યાંનાં (અત્યારના પાટણના સમય કરત) પ્રાચીન સ્થળ પાટણના હાલના આયોજન સાથે સુસંગત થતાં નથી તેમજ સહસ્ત્રલિંગ વગેરેનું સ્થાન પણ હાલના પાટણને ભાગ નથી એ તે હકીકત છે, તેથી અમદાવાદ પાટણના અનુકરણમાં આવેજિત થયું કહેવું યોગ્ય નથી. અમદાવાદને ભદ્રને કિલ્લો બંધાવો શરૂ થયું એટલે પ્રજાને વસવાટ પણ શરૂ થયો. નદીને એક કિનારો અમદાવાદની એક ભીંત બની ગઈ, જેથી વિકાસ માટે બીજી બાજુ જ જવાનું રહ્યું. સિદ્ધાંતની તેમજ ઉપગની દષ્ટિએ રાજના સેનાપતિએ વજીર ઉમરાવો તથા અન્ય અસરો એક બાજ વસે ને કામ કરનારો વર્ગ બીજી બાજુ એ રીતે પહેલા વિભાગ કિલ્લાની જમણી બાજુએ દક્ષિણે ક્ષત્રિયે આવે તે રીતે વો ને ઉત્તરે ડાબી બાજુએ કામ કરનારે વર્ગ વ. જુમ્મા મરિજદ બંધાતાં એ વિભાગ સ્વાભાવિક રીતે વેપારનું કેદ્ર બન્યું. એમ અષ્ટ લાગે છે કે અહમદશાહના સમય દરમ્યાન માત્ર જમાલપુર ને શાહપુરવાળા વિસ્તાર વધે હશે, કારણ કે એ સમયે અમદાવાદને ફરતો કેટ બંધાય ન હતું, પરંતુ મસ્જિદની આસપાસ વસવાટ ચાલુ થયે હતો ને માંડવીપુર (બજાર વિસ્તાર) શરૂ થયું હશે. અર્થાત અહમદશાહના સમય દરમ્યાન અમદાવાદને વિરતાર “દંડક પ્રકારનો થયો હોય એમ વધુ લાગે છે. અલબત્ત આયેજના તો શહેરને “કામુક અર્થાત ધનુષ' પ્રકારનું બનાવવાની કે “ચતુરસ્ત્ર' બનાવવાની હશે. રસ્તાની આજના પરથી કદાચ “ચતુરસ્ત્રીની વધારે હશે એમ લાગે છે, પરંતુ એ એના જીવન દરમ્યાન સફળ ન થઈ શકી. મહમૂદ બેગડાએ શહેરને વિકસાવવા સેનાપતિઓને સેવાની કદરરૂપે જમીન આપી જુદાં જુદાં પુર વિકસાવવાનું સંપ્યું, જેને પરિણામે એક નવું કેદ્રગામી પુરાનું નગર થયું (પટ્ટ ૬). સ્વાભાવિક રીતે જ બધાનું કેન્દ્ર ભદ્રને કિલે હતો. એટલે વ્યવસ્થિત રૂપે શાહપુરની શહેરની રેખાથી જમાલપુરની શહેરની રેખા સુધીમાં અર્ધવર્તુલાકારે શહેરને વિક્સાવવાની અનુકૂળતા થઈ, જેમાં જુમ્મા મજિદે પણ ધાર્મિક દ્ર તરીકે સારો ભાગ ભજવ્યું. આ વસવાટ ઘેડા જ વર્ષોમાં વધી પડતાં મહમૂદ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું ] સ્થાપત્યકીય સ્મારક [૪૫ બેગડાએ કોટ બંધાવ્યું. પરિણામે “કામું ક” અને “દંડક બંને પ્રકારનું મિશ્રણ થતાં શહેરનું રૂપ મિશ્ર પ્રકારનું બન્યું, જેથી પછીના ઇતિહાસકારોને એને શાસ્ત્રાવ નગર પ્રકારમાં મૂકવામાં મુશ્કેલી પડે છે. આમ છતાં પુરનિવેશના નિયમ અહીં ઘણી રીતે સચવાયા છે, જેવા કે પદવિન્યાસમાં પ્રકારના નગરમાં ૧૭ રસ્તા હેય; એ પ્રમાણે અમદાવાદના આયોજનમાં મુખ્ય રસ્તાઓની સ ખ્યા ૧૭ થાય છે. એમાં ત્રણ દરવાજા આગળને કાલુપુર તરફ જતો રસ્તા નિયમ પ્રમાણે ૨૪ હાથ(૩૬ ફૂટ)ને છે. તેમજ બ્રાહ્મણો પૂર્વમાં અર્થાત મુસલમાનના ગુરુઓ વગેરે મોટા ભાગની આ પ્રકારની વસ્તી કાલુપુરમાં જોવામાં મળે છે. તેમજ હિંદુઓમાં પણ પૂર્વમાં રાયપુર વગેરે ને વચલા ભાગમાં નાગરો વગેરેની વસ્તી છે. ઉત્તરમાં શાહપુરમાં શહે અથત કામ કરનારો નિમ્ન કક્ષાનો વર્ગ, જે હજીય વાધરી નાગોરી ને મજશી ભરેલો છે. જમાલપુરમાં કાછ મુન્શી મુસિફ અને ઉમરાવો વગેરે અને વસ્યા. આમ શાસ્ત્રનું અનુસરણ જાતિવણુંધિવાસના પાલનમાં દેખાઈ આવે છે. પિળાનું અસ્તિત્વ તેમ સ્થાન ગુજરાતના ભારતના ને જગતના વસવાટના ઇતિહાસમાં અદ્વિતીય છે એ અત્રે નોંધવું જરૂરી છે, કારણ કે બીજે કયાંય આ પ્રકારના વસવાટોનું સુનિશ્ચિત સફળ આયોજન જોવા મળતું નથી. તેથી વિદેશી નગર–આજનના અભ્યાસીઓ પાસે પિળ સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક આર્થિક, રાજકીય તેમજ નગર–આજનને એકમ તરીકે અભ્યાસમાં વિશિષ્ટ ધ્યાન ખેંચી શકી છે. “ળ” શબ્દ મૂળ વતી માંથી ઉદ્ભવ્યો છે. પ્રતી– વગોરી-વોહિ-વરિ––ળ (પો). “પ્રતોલી એટલે પ્રવેશદ્વારા વિશિષ્ટ જન. સમૂહના નિવાસસ્થાનનું પ્રવેશદ્વાર તે તેની પ્રતોલી અથવા પળ', આમ સોનીઓના જનસમૂહનું પ્રવેશદ્વાર તે સેનાની પોળ વગેરે. પળને જન્મ જાતિવર્ણાધિવાસમાં અપાતા ને કરાતા વિભાગીકરણને પરિણામે થાય છે. પિાળ એટલે કેાઈ એક જ્ઞાતિ સમૂહ કે ધધાના માણસને રહેવા માટે ફાળવવામાં આવતો વિસ્તાર, જેમાં એ લેકે સમૂહમાં રહી શકે. શ્રેણીઓના સમયને અનુકૂળ આ વિભાગીકરણ કુટુંબ કે સમૂહને સલામતી ને પરસ્પર સંબંધ આપે છે. પિળાનો ઈતિહાસ જોતાં એણે આ કાર્યને સાર્થક કર્યાના ઘણા દાખલા છે. મરાઠા કાલમાં આ પિળોને દરવાજા થયા ને એની મેડી નિરીક્ષણસ્થાન બની, અંદરની આયોજનામાં પણ પરિવર્તન આવ્યું. અહમદનગર (હિંમતનગ૨)–અમદાવાદથી ઈડર જવાના રસ્તે આવતું અત્યારનું હિંમતનગર પણ સુલતાન અહમદશાહે સ્થાપેલું નગર છે. એ સમને Page #447 -------------------------------------------------------------------------- ________________ સલતનત કાલ [, એનું નામ “અહમદનગર હતું. અત્યારનું “હિંમતનગર” નામ ઈડરના રાજા હિંમતસિંહે પોતાના નામ પરથી જૂના અહમદનગરમાં ગાદી સ્થાપી પાડેલું છે. અહમદનગર હાથમતીના ડાબા કિનારે આવેલું છે. એની બાંધણી “દંડક પ્રકારની હતી ને એ લંબાણમાં વિસ્તરેલું હતું. પાણીના સંગ્રહ માટે નદીના કિનારે ૧૫૦ મીટર લાંબો ને ૩૩ મીટર પહોળો કંડ કરવામાં આવ્યા હતા, કારણ કે આ નદી ઉનાળામાં સુકાઈ જતી. શહેરનું આયોજન મધ્યમ પ્રકારના નગરવાળું, ૧૩ રસ્તાઓથી વિભૂષિત અને એક મુખ્ય રાજપથથી યુક્ત હતું ને એની સામાન્ય આજન-પદ્ધતિ દંડક’ના વિધિ અનુસાર હતી. ત્યાંને શાહી વસવાટ નદીના કિનારે કુંડેથી થોડે દૂર હતો. કુંડ મુખ્યત્વે હવા ઠંડી કરવામાં તેમજ જલસંગ્રહ તરીકે કામ આવતો. ત્યાર પછી મહેલો પડી જતાં ત્યાં ઘણું ફેરફાર થયા છે. અહીં પણ વયિને તુ ગાશયાન નગર-આ જિનનો સિદ્ધાંત વ્યવસ્થિત રીતે અમલમાં આવેલું જોવા મળે છે. તેમજ જાતિવર્ણાધિવાસની પદ્ધતિ પણ અનુસરાઈ છે એની પ્રતીતિ અત્યારે અસ્તિત્વ ધરાવતી મજિદ અને બજારમાંય સ્પષ્ટ પણે થાય છે. મુસ્તફાબાદ (જુનાગઢ)–જુનાગઢ જીતીને સુલતાન મહમૂદ બેગડાએ ત્યાં નવું શહેર વસાવ્યું અને એનું નામ “મુસ્તફાબાદ' પાડ્યું. અમીરોએ પણ મકાન બંધાવ્યાં તેથી મુસ્તફાબાદ અમદાવાદની નકલ જેવું થઈ ગયું.૮ મોટા કાઓ અને સૈયદોને પણ વસાવ્યા. સુલતાને પોતે પણ જૂનાગઢમાં રહેવાનું પસંદ કરી ત્યાં ટંકશાળ કરી મુસ્તફાબાદના સિક્કા પણ પડાવ્યા.૯ મહમૂદ બેગડાએ સંપૂર્ણ પણે નવું–જૂનાગઢના તત્કાલીન વસવાટથી દૂર નવી જગ્યાએ – મુસ્તફાબાદ વસાવ્યું, એવું આમાંથી સ્પષ્ટ થતું નથી, પરંતુ સંભવતઃ અગત્યના વિસ્તારમાં જ્યાં પહેલાં રા'માંડલિકના આશ્રિતો તથા સેનાપતિ ન્યાયાધીશ વગેરે રાજદરબારી માણસે રહેતા હશે ને ત્યાંથી ખાલી કરી ગયા હશે તેની પાસે અથવા એની લગોલગ પિતાના માણસ વસાવ્યા હેય મહમૂદે બીજો કોટ કરાવેલો તે હજીય અસ્તિત્વમાં હોઈ એની પ્રતીતિ કરાવે છે. ને સંભવતઃ કેંદ્રીય જગ્યાએ પિતાના અમીરી પાસે નવેસરથી મકાન બનાવડાવ્યાં હેય. વળી રાજાના નિવાસની બાજુમાં પિતાના માણસેને વસાવવાની પદ્ધતિ પ્રચલિત હોઈ આમ કર્યું હશે તેમજ એનું દશ્ય અમદાવાદના કેંદ્રીય વિસ્તાર જેવું અર્થાત અમદાવાદની નકલ જેવું “તબકાતે અકબરી'ના લેખકને લાગ્યું હોય. મહમૂદ અમદાવાદનાં પરાં વસાવવામાં પણ પ્રચલિત ભારતીય નગરઆયોજનને અનુસર્યો હતો તેમજ એણે પછી વસાવેલાં મહેમદાવાદ તથા ચાંપાનેરમાં Page #448 -------------------------------------------------------------------------- ________________ ૧૫મું]. સ્થાપત્યકીય સ્મારકો [૧૦ પણ એમ જ જોવા મળે છે એટલે રાજનિવાસને પ્રાચીન રાજનિવાસની જગાએ વસાવવો મુશ્કેલ નહિ જ પડ્યો હેય. માત્ર રાજાના આશ્રિતોની વસ્તીના ઉમેરાના કારણે એ વધારે મોટું થયું હશે. અહીં પ્રાચીન મહેલને તોડી પાડવાનો કે વસ્તીને હાંકી મૂકવાને ક્યાંય સંદર્ભ આવતો નથી, પરંતુ નગરને પોતાના માણસોથી વસાવી નવું નામ આપવાનું કાર્ય થયું દેખાય છે. અલબત્ત રાજપ્રાસાદ વગેરેનાં સ્થળ અનુકૂળ જગ્યાએ ચાલુ વસ્તીથી થોડે દૂર લીધેલાં દેખાય છે. અત્યારનો દીવાનક એ સમયમાં અમદાવાદના માણેકની જેમ જ કેંદ્રીય ચોક હશે એ સ્પષ્ટ થાય છે. મહેમદાવાદ–મહમૂદ બેગડાએ મહેમદાવાદ પિતાના પ્રમોદસ્થળ તરીકે વસાવ્યું હતું. અમદાવાદ કરતાં કંઈક નાનું, પરંતુ ખેડા જે તે સમયનું કેદ્ર હતું તેની નજીક હોઈ અમદાવાદ વસવાટ માટે મધ્યમાગ નગર તરીકે કામ કરી શકે એ રીતે વિચાર કરવામાં આવેલ. વાત્રકના પૂર્વ કાંઠે એને વસાવવામાં આવ્યું, જેથી “અપરાજિત-પૃચ્છાએ વર્ણવેલા પશ્ચિમે તુ નારાયાને સામાન્ય નિયમ જળવાઈ રહે અને પ્રજાને પાણી ઉપર થઈને આવતો પશ્ચિમનો પવન ઠંડો થઈને મળે. અહીંની સમગ્ર નગર–આયોજના અમદાવાદની નગર-આયોજનાનું નાનું રૂ૫ છે, તેથી એમાંની જાતિવર્ણાધિવાસ–પદ્ધતિ તેમજ પદવિન્યાસમાં એનું અનુકરણ સ્પષ્ટ દેખાય છે. અમદાવાદની જેમ મહેમદાવાદને પણ ફરતો કેટ હતા. અલબત્ત એને અમદાવાદ જેટલી અને જેવા દરવાજા નથી, પરંતુ દરવાજાની અંદર ઘંટાપથ, નગરની વચ્ચેથી પસાર થતો રાજપથ વગેરે અમદાવાદ પ્રમાણે છે. ઉપરાંત જાતિવણધિવાસની પદ્ધતિ અમદાવાદ જેવી હોઈ એમાં કેંદ્રમાં બજાર ને એની સામે બીજી દુકાને છે અને નાના વિભાગોમાં ભિન્ન ભિન્ન જ્ઞાતિઓ અને ધંધાદારીઓને વસાવવામાં આવ્યા છે. અમદાવાદમાં કાંકરિયાની પાસે જેમ મહેલ હતા તેમ ભમરિયા કૂવા પાસે પણ મહેલે વસાવ્યા હશે એમ લાગે છે. આ કૂવાનું સવિસ્તર વર્ણન આગળ કરવામાં આવશે. મુહમ્મદાબાદ (થાંપાનેર)–સુલતાન મહમૂદ બેગડાએ ચાંપાનેરના ઘેરા વખતે એની બાજુમાં પર્વતની પૂર્વ તરફની તળેટીમાં સૌ પ્રથમ જુમ્મા મસ્જિદ બંધાવવી શરૂ કરી હતી. ચાંપાનેર જીત્યા પછી ઈસ્લામનો ડંકો વગાડવા અને બીજુ મક્કા બનાવવાની મહેચ્છા સાથે સુલતાન મહમૂદે ત્યાં મુહમ્મદાબાદ સ્થાપવાનું નક્કી કર્યું. સાથે સાથે અંદરના મહેલ પણ શરૂ કરાવ્યા. એ રાજમહેલેના કિલ્લાવાળા સમુદાયને એણે “જહાંપનાહ” નામ આપ્યું એમ “મિરાતે ઈ.-૫-૨૭ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૧૮) સત્તનત કા [પ્ર. સિકંદરી' નેધે છે.• મુહમ્મદાબાદનું નગર-આયોજન સ્વાભાવિક રીતે અમદાવાદના આયોજનને અનુસરે છે, પરંતુ ફરક એટલે છે કે અમદાવાદ સાબરમતી નદીના ખોળામાં છે ને ચાંપાનેર પાવાગઢની તળેટીના. આ પ્રકારના પર્વતની ખીણમાં વસાવાતા નગરને સ્નારું કહેવામાં આવે છે. મહમૂદ જેવા મહાન વિજેતાને પણ નગરને સુરક્ષિત રાખવા કેટ બંધાવે પડયો હતો. નગર-આયોજનની દષ્ટિએ કિલો અને અંદરના રાજમહાલય નગરનું કેંદ્ર છે. એની પાસેની જુમ્મા મજિદ મક્કાની મસ્જિદના જેવી સાત મિડરાબવાળી મસ્જિદ છે. એ ગુજરાતની મોટામાં મોટી મસિજદેમાંની એક છે અને એને પણ અમદાવાદની જુમ્મા મરિજદની પેઠે નગરના કેંદ્ર તરીકે ઉપયોગમાં રહે એ રીતે જ અમદાવાદની આયેાજન-પદ્ધતિ પ્રમાણે ગોઠવવામાં આવી છે. પવિન્યાસ પદ્ધતિ પણ મસ્જિદ પાસે થઈને રાજમહાલના મુખ્ય દરવાજા આગળ દોરી જાય છે. સામાન્ય આયોજન “કામુક પ્રકારનું વધુ છે. અમીરઉમરાવો રાજદરબારીઓ વગેરેના વસવાટ અહીં પણ રાજમહાલયોની જમણી બાજુ જ બનાવવામાં આવ્યા હતા અને ડાબી બાજુ કર્મચારીઓ તેમ મજૂરોના વર્ગ તથા રાજમહાલયમાં અનેકવિધ કામ કરનારાં દાસદાસીએ અને સેવકેના વસવાટ હતા. મજિદની આજુબાજુ ખુલ્લા મેદાનની સામે બજાર પણ અમદાવાદના બે વિકસ્યું હતું. વસવાટની પદ્ધતિ જાતિવણધિવાસની શ્રેણીબદ્ધતાને બરાબર અનુસરતી જોવા મળે છે. રસ્તાઓનું વિભાજન અને ચોક ચકલા ને બજારની વ્યવસ્થા પણ અનેક રીતે અમદાવાદની નકલરૂપ ગણી શકાય. પળ વાડા વગેરે પણ અમદાવાદના sector-planning ની પદ્ધતિને અનુસરે છે. અમદાવાદના કાટના દરવાજા કરતાં ચાંપાનેરને ઓછા દરવાજા હતા– પાંચથી વધારે નહિ. એનું કારણ એ છે કે અમદાવાદના જુદા જુદા વિરતાર અલગ અલગ પુર તરીકે અલગ અલગ વ્યક્તિઓએ સ્થાપેલા હતા, જ્યારે મુહમ્મદાબાદના વિસ્તાર એક સમગ્ર એકમ તરીકે શ્રેણી પદ્ધતિ અનુસાર સ્થપાયા હતા તેથી એના મુખ્ય ચાર વિસ્તારના ચાર દરવાજા ને વચ્ચેને દરવાજે એમ પાંચ મુખ્ય દરવાજા હતા. વળી રક્ષણની દૃષ્ટિએ પણ અહીં વધુ દરવાજા કરવાનું સલામત ન હતું. જહાંપનાહન પણ એક મુખ્ય દરવાજો હતો ને બીજી ચાર બાજુ ચાર બાર ગણી શકાય તેવા નાના દરવાજા રક્ષણની દૃષ્ટિએ હતા. વધુ વિગતો તે ચાંપાનેરના સ્થળ-સંશોધન(site-clearance)નો અહેવાલ બહાર પડશે ત્યારે ખ્યાલમાં આવશે. અત્રે એ નોંધવું જરૂરી છે કે રાજધાની બનવા છતાં મુહમ્મદાબાદની વસ્તી Page #450 -------------------------------------------------------------------------- ________________ ૧૫મું ] સ્થાપત્યકીય સ્મારક ૪૧૯ તત્કાલીન અહમદાવાદ જેટલી હતી જ નહિ અને પાછળથી વધી પણ નહિ. ની અગત્ય માત્ર રાજકીય કારણોને લીધે હતી. વેપાર સમાજ ધર્મ કે વિનિમયનાં પરિબળ એની ભૌગોલિક પરિસ્થિતિને કારણે એને મદદરૂપ ન બની શક્યાં. પરિણામે એને વિકાસ ન થઈ શકયો. ડો. રમણલાલ મહેતાના નેતૃત્વ નીચે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગ તરફથી કરવામાં આવેલા આ નગરના સ્થળ-સંશોધનના પરિણામે ઉપર્યુક્ત હકીકતો ક્રમબદ્ધ રીતે બહાર આવી છે, જે સમાન આયોજનપદ્ધતિનું સમર્થન કરે છે. એમ કહેવામાં આવ્યું છે કે મહમૂદને ચાંપાનેર એટલું તે પસંદ પડયુ હતું કે એ અમદાવાદને બદલે મોટો ભાગ અહીં ગાળવા માંડ્યો અને એણે ત્યાં કામચલાઉ રાજધાની કરીને ટંકશાળ સ્થાપી. ૧૧ ચાંપાનેરને શહેર મુકરમ' નામથી નવાજવું ને “મુહમ્મદાબાદ ઉફે ચાંપાનેર' એવું સિક્કા પર લખાવ્યું પણ ખરું. મહમૂદને ચાંપાનેરને વસવાટ શહેરને સુંદરતાના કારણે થયો હોય એ કરતાં આજુબાજુના તત્કાલીન રાજાઓની ભીતિના કારણે વધુ સંભવે છે એણે અહીં ઘણાને વસાવ્યાં. આ નગરને રાજધાની બનાવવા પાછળ ઈસ્લામનો કે વગાડવાની વૃત્તિ વધુ જોવા મળે છે. મહમૂદ બેગડાના આ રાજધાની–નગરની સ્થાપના માટેની ભૂમિકા એની ગેરસ નજુતીને કારણે નિષ્ફળ ગઈ, કારણ કે નગરની સ્થાપના ત્યાં જ કરવી જોઈએ, જ્યાં નગરને જીવવા માટેનું પિષણ-બળ મળ્યા કરે. અમદાવાદ છોડી દઈને એને સૂબાઓના હાથમાં સોંપવા છતાં અને અંદર અંદરના અનેક રાજકીય વિખવાદ ને સંઘર્ષ હોવા છતાં વેપારને દૃષ્ટિએ અમદાવાદનું સ્થાન ઉત્તમ હોવાથી ને એ ધોરીમાર્ગ પર હોવાથી રાજ્યાશ્રય ન મળતા હોવા છતાં શહેરને વિકાસ સતત થતો રહ્યો. જ્યારે મુહમ્મદાબાદને માટે એની આજુબાજુનાં જંગલ, વેપારની ખામી ને રાજકીય ડામાડોળ સ્થિતિને કારણે લોકોને પંચોતેર વર્ષની અંદર જ એને છોડી દેવું પડ્યું, જ્યારે મહેમદાવાદ એક નાના નગર તરીકે– આનંદધામ તરીકે વસવા છતાં એ ધોરીમાર્ગ પર આવેલું હોઈ હજી થોડું ઘણું પણ મહત્વનું અસ્તિત્વ ધરાવે છે. | સરખેજ-તકાલીન નાનાં નગરોનો વિચાર કરીએ તો સરખેજ હજી સુધી એના જૂના અવશેષો સાથે અસ્તિત્વ ધરાવે છે. આ નગર ગળીના ધંધા માટે જાણીતું હતું તેમજ યુદ્ધક્ષેત્ર પણ હતું. મોટા ભાગની અમદાવાદ સર કરવાની મહત્વાકાંક્ષા કે બળવા દાબવાની પ્રક્રિયા માટે આ યુદ્ધક્ષેત્ર બનતું. અત્યારે રાજાની આસપાસ ઘણાં મકાનના અવશેષ જોવા મળે છે તેમાં ઘણામાં સુંદર છંટકામ, કમાન, Page #451 -------------------------------------------------------------------------- ________________ સલતનત મe જુદી જુદી જાતની કમાનની ઈટ અને ચૂના-કીટની રચના તેમજ એના ઉપરનું ઉત્તમ ચૂનાનું પ્લાસ્ટર હજી ઘણું મકાનોને જિવાડે છે. રોજા પાસે જતાં પહેલા જમણી બાજુ એક નાનકડું રોજા જેવું ઈટરી રચનાનું ઘુંમટવાળું ચોરસ માને છે તે એ કાલનું જ છે. એને સ્થાપત્યની દૃષ્ટિએ અભ્યાસ કરતાં ઈ. કામમાં અને ઘુંમટ બનાવવામાં પ્રાપ્ત-સિદ્ધિને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. કેટ- કિલા અમદાવાદનો ભદ્રના કિલ્લા તરીકે ઓળખાતો રાજગઢ અહમદશાહના સમયે એક નાના નગર જે હતો ને બે બાજુ વસવાટથી તેમ પશ્ચિમે નદીથી સુરક્ષિત હતે. એના દરવાજા હજી સુધી નામમાં કે હકીકતે અસ્તિત્વ ધરાવે છે. ૧૨ આ કિલ્લે ઈ.સ. ૧૪૧૯ માં પૂરો થયો હશે. આ કિલ્લાને સતત સંધર્ષને કારણે ઘણી વાર સમરાવવો પડ્યો છે, જેના ઘણું અતિહાસિક પુરાવા છે. કિલાના બધા દરવાજ અસ્તિત્વ ધરાવતા નથી. હાલ ભદ્રના દરવાજા તરીકે ઓળખાતા દરવાજામાં પણ ટાવરની નીચેને દરવાજો છે તે અસલ દરવાજે છે. જ્યારે બહારને ભદ્રકાળીની બાજુનો દરવાજો અકબરના સમયમાં થયેલ છે. પરંતુ અમદાવાદ શહેરને ફરતો કોટ (પટ્ટ ૬) મહમૂદ બેગડાના સમયમાં થયો એ જોયું. આ કટને કુલ ૧૮ દરવાજા હતા એમ કહેવાય છે. એમાં ૧૫ મેટા ને ત્રણ નાના (બારી ગણાય છે તે). એમાંથી નવા બેને બાદ કરીએ તો ૧૩ રહે. એમાંથી થોડા હવે સ્મારક રૂપે છે. દરવાજા પથરની કમાનવાળા છે, વળી કેટની દીવાલે ઈટ ચૂને ને ક્યાંક ક્યાંક પથ્થરથી ચણેલી હતી. હવે એ બધી કાઢી નાખી છે. બાંધકામ આ કાલના બાંધકામની વિશિષ્ટતા એ છે કે મકાને કિલા કે કોટ સંપૂર્ણ પણે પથરનાં નહિ, પરંતુ મિશ્ર પ્રકારના પદાર્થનાં બનેલાં હતાં. દરવાજા કે પથરની દેખાતી દીવાલમાં વચ્ચેના ભાગમાં મેટે ભાગે રેડાં કોંક્રીટ અને ચૂને વપરાતો, જ્યારે પથ્થરમાં તૈયાર કરેલ નાનોમોટો ઘુંમટ ચૂનાકોંક્રીટથી આચ્છાદિત કરાતો અને એના પર મંદિરના શિખર પર હોય તેવું આમલક મુકાતું તેમજ કળશ પણ મુકાતો ખાસ કરીને કબરો ને રોજા પર, જ્યારે કોટ કે કિલ્લાને કાંગરા કરાતા. અત્યારે દેખાતા કાંગરા તે પાછળના સમયના છે, પરંતુ સંભવ છે કે અત્યારના કાંગરાઓનો આકાર તત્કાલીન કાંગરાઓનું અનુસરણ હેય. કિલ્લાની બહારની બાજુ પરિખા-ખાઈ કરાતી એને ખ્યાલ એલિસ પુલવાળા ભાગ પરથી થોડે આવે છે, પરંતુ મુહમ્મદાબાદમાં કિલ્લાની આસપાસ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું ! સ્થાપત્યકીય સ્મારક [ ર૧ ખાઈ દેલી મળી છે તે આ પ્રણાલિકાની સાક્ષી પૂરે છે. મહમૂદ બેગડાએ જૂનાગઢના કોટને ફરતો બીજો કોટ બંધાવ્યા, જે હજીય અસ્તિત્વમાં છે. ત્યાં પણ કુભદ્દીનના સમયમાં થયેલા ખામધ્રોળના મહેલેના અનુસંધાનમાં ખામધ્રોળ દરવાજે હજય છે. જૂનાગઢની નગરરચનામાં તો કંઈ ફેરફાર થઈ શકે એમ ન હતું તેથી માત્ર એને ફરતો કોટ કરી શહેરને વધુ મજબૂત બનાવીને તેમાં માનવો પડ્યો. પાછળથી નાનાં નાનાં નગરોને પણ કોટ બાંધવાની પદ્ધતિ ચાલુ રહેલી જોવા મળે છે, જળાશયે સલ્તનત કાલમાં મુખ્ય જળાશયમાં વોનો સમાવેશ થાય છે તેમજ અગત્યના વિશિષ્ટ પ્રકારના જળાશય ઉર્ફે સ્નાનગૃહ તરીકે મહેમદાવાદના મરિયા કૂવાને પણ સ્માવેશ થાય છે. મોટે ભાગે વાવની રચના ધોરીમાર્ગ પર કરવામાં આવતી તેમજ ગામમાં પણ. ધોરીમાર્ગની વાવ જતાં-આવતાં વાહને ને માલધારીઓને વિસામાનું તેમજ ધંધાનું સ્થળ બનતી. સલ્તનત કાલમાં અગત્યની ગણાય તેવી વાવ મહમૂદ બેગડાના સમયની છે. અમદાવાદના એક પરા અસારવામાં બાઈ હરીરની વાવ છે, જે “દાદા હરીની વાવ તરીકે જાણીતી છે. બીજી અડાલજની વાવ છે, જે અડાલજ ગામમાં પિસતાં અાવે છે. આ બંને વાવ એક રીતે રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર છે. અમારવામાં આ વાવની પહેલાંના સમયની માતા ભવાનીની વાવ છે. તેની રચના હિંદુ બ ધકામ-પદ્ધતિને વધુ અનુકૂળ છે, જેમાં વાવનો વિસ્તાર ઓછી જગ્યા રોકે ને એટલી જગ્યામાં વધુ ઊંડાણવાળું ખોદકામ કરવામાં આવે. માધાવાવ ગંગાવાવ રાણીવાવ બાયડની વાવ કે માતા ભવાનીની વાવને બાંધકામની દષ્ટિએ અભ્યાસ કરીએ તો એના કરતાં સહતનત કાલની વાવની પદ્ધતિ જુદી અને વધારે સલામત છે. સલ્તનત કાલ પહેલાંની એવી વાવમાં ઓછા વિસ્તારમાં વધુ ઊંડાણનું ખોદકામ રહેતું ને પગથિયાંની પદ્ધતિ પણ કુંડ પ્રકારની રહેતી. આ વાવને ઊંડા કુંડ કહેવામાં વાંધો ન આવે. આ પદ્ધતિની એક ક્ષતિ એ છે કે એની ટેકો આપનારી પથ્થરની ભીંત જે સરખી રીતે જમીનના વિવિધ ભાગોમાં અંદર સુધી ન ઈ હોય તે ધરતી પિચી થતાં કે જોરદાર ધરતીકંપ થતાં પકડ ઢીલી થઈ જાય ને પીઠિયાં એની જગ્યાએથી ખસી જાય; પરિણામે ધસી પડે. સલ્તનત કાલના વાવ બાંધનારાઓને આ નબળાઈને ખ્યાલ આવી ગયા હોઈ એમણે વાવનું લંબાણ વધાર્યું ને ક્રમે ક્રમે ઊંડે ઊતરવાની યોજના કરી. આ યોજનામાં તેઓ સૌ પ્રથમ કુ ખેદી લેતા. પછી અમુક ઊંચાઈએ પાણીની સપાટીની નજીકની છેલ્લામાં છેલી જે Page #453 -------------------------------------------------------------------------- ________________ કર) “સતનત કાલ (પ્ર. 'ચાઈ હેય ને જ્યાંથી પાણી આવતાં બાજુના કુંડમાં સંગ્રહાય ત્યાંથી પ્રવેશનું અંતર નક્કી કરી વચ્ચે વચ્ચે ગાળા રાખી ખોદકામ ઊંડું ઉતારતા જતા. એક ગાળાનું ખોદકામ પૂરું થાય, ત્યાં સપાટ જમીન રાખી એના પર બાંધકામ કરી લેતા. પછીથી ઢોળાવવાળું ખોદકામ કરતા ને પગથિયાં ગોઠવતા, રતંભો વગેરે જેડી દેતા. આજુબાજુની ભીંતમાં પરે ઊંડે સુધી જવા દેતા ને એને ટેકા(bracing)થી બરાબર પકડી રાખતા. પરિણામે વાવની લંબાઈ વધતી પણ આ વધુ ટકાઉ ને જવા-આવવાની સરળતાવાળી બનતી. અડાલજની અને બાઈ રીરની વાવમાં આ સુવિધા સ્પષ્ટ દેખાય છે. માતા ભવાન'ની વાવ–આ વાવ સલતનત કાલની છે કે પહેલાંની એ નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ આ વિસ્તારમાં આ વાવ સહતનત કાલમ તો હશે જ એટલું પ્રતીત થાય છે. આ વાવ અસારવામાં આવેલી છે. એ શહેર વતાં પહેલાંની છે એમ છે. બર્જેસ માને છે. એની બાંધણી હકીકતમાં એ બાબત પુરવાર પણ કરે છે. એનું ચડાણ સીધું હોવાથી પગથિયાં સીધાં ન કરતા હૈડે છેટે કાપીને આડા કર્યા છે. ૧૫ “મિરાતે અહમદી'માં આ વાવનો ઉલ્લેખ છે. બાંધકામની દષ્ટિએ જોતાં આ બાંધકામ શહેરની સ્થાપના પહેલાંનું જ છે એ એની રચનાપદ્ધતિ ને બાંધકામ જોતાં લાગે છે. એ સમય સંભવત: ઈ સ.ની ૧૪મી સદી હોઈ શકે, કારણ કે પગથિયામાં મોઢેરાના કુંડ કરતાં વધારે બેદરકારી છે, જોકે પદ્ધતિ તે એની એ છે. વળી થાંભલા અને કેટલુંક કોતરકામ પણ પછીનું છે, જેથી એ ૧૪ મી સદીની હવાને વધુ સંભવ છે. બાઈ હરીરની વાવ–માતા ભવાનીની વાવથી થોડે દૂર “દાદા હરીની વાવ'ના નામે જાણીતી આ વાવ આવેલી છે. એને મહમૂદ બેગડાના અંતઃપુરની સર્વાધિકારિણી હરીર નામની બાઈએ બંધાવેલી છે એવું એના શિલાલેખમાં જણાવેલું છે. આ વાવ અમદાવાદ શહેરની ઈશાને વિ.સં. ૧૫૫૬ ના પૌષ સુદિ ૧૩ ને સેમવારે (૧૫ ના ડિસેમ્બર, ૧૪૯૯) હરીરપુરમાં ૩,૧૯,૦૦૦ મહમૂદી ખચને બંધાવી છે એ પણ લેખમાં જણાવ્યું છે. આ ઉપરથી હરીરપુરનું તાનું અસ્તિત્વ કે પછી માતા ભવાનીની વાવવાળા ગામને નામપલટો સમજાય છે. આ વાવ હિંદુ સ્થપતિએ બાંધી છે ને એ મુસલમાન અમલદારની દેખરેખ નીચે બાંધી છે. લેખમાં આપેલાં વાપી-નિર્માતાઓનાં નામો પરથી આ કલના બાંઘકામના સ્થપતિઓ મોટે ભાગે હિંદુ હવા વિશે સંભાવના કરી શકાય છે. અહી આ પ્રકારનું કાર્ય સતત ચાલુ રહેલું હોવાથી તેમજ કારીગરીમાં કોઈ જાતિભેદને સ્થાન ન હોઈ અમ બને એ સ્વાભાવિક છે. વાવની લંબાઈ ૨૪૧૫” છે. અંદરના Page #454 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુI સ્થાપત્યકીય સ્મારકે કિર૩ મંડપ ૧૬'ના છે. અષ્ટકોણ કૂવાને રસ ભાગ ૨૪ને છે. મંડપ ઊંચા નથી. સાદા થાંભલા છે. દરેક ખડમાં મજિદની જેમ ગોખ મૂકેલા છે. વાવ કતરણીથી પૂર્ણ છે. છેક પાણી સુધી જતી બે નાની ગોળ ચક્રાકાર સીડીઓ છે. બેસવાનું કક્ષાસન સુંદર રીતે કરેલું છે. વાવના બાંધકામની યોજનામાં મુખ્ય પદ (એકમ) થાભલાની બેસણીને વિસ્તાર છે. એના આધારે ૨, ૩, ૪ ગુણાકારમાં જગ્યા ખાલી રાખી છે, તેથી એને સ્કેલ ખૂબ જ મનમોહક બને છે. વળી ઊંચાઈમાં પણ આ જ પદને ગુણાકાર ઉપયોગમાં લીધો છે, જેના કારણે સમગ્ર વાવનું આયોજન સરળ છતાં સપ્રમાણ બને છે. પગથિયાનું માપ પણ ઊંચાઈમાં આ પદનાથી અધું અને એને સપાટ ભાગ ૨ પદ જેટલો આમ ખૂબ જ વ્યવસ્થિત છે. . બી. આ વાવને ભદ્રા” જાતની વાવ કહી છે. ૧૭ અડાલજની વાવ(પટ્ટ ૭)–અમદાવાદથી ૧૮ કિલોમીટર દૂર મહેસાણા જવાના રાષ્ટ્રિય ધોરી માર્ગ નજીક આ વાવ આવેલી છે. એમાં ત્રણ બાજુથી પ્રવેશી શકાય છે, એ બતાવે છે કે ત્યાં આવવાના ત્રણ રસ્તા હશે, જેથી દરેક રસ્તા રફ એનું મુખ કરેલું છે. સતનત કાલની વાવની આજનામાં હિંદુ શાસ્ત્રોનો આધાર જરૂર છે, પણ એની નકલ નથી. અડાલજની વાવમાં વચ્ચે રેરાને મંડપ છે. એના ઉપર ઘુંમટ હોવાનો સંભવ છે. મંડપની બાજુમાંના ઝરૂખા એમાં બેસી જતા-આવતાને નિહાળવા માટેની ઉત્તમ બારી જેવા છે. આ વાવ અસાધારણ સુંદર રીતે શણગારેલી છે. વાવના ગોખ પણ કતરણીવાળા છે. એમાં કંઈક અંશે સમાજજીવન રજૂ કરેલું છે. નવગ્રહ પલંગ પાણી કમળાકૃતિ વગેરે અનેક હિંદુ પ્રતીક એમાં કતરેલાં છે. વાવની લંબાઈ ૨૫૧' છે. છેડે બને બાજુ ચક્રાકાર સીડીઓ છે, જે છેક પાણી સુધી લઈ જાય છે. એ પરથી પાણીની સપાટી કયાંસુધી સામાન્યપણે રહેતી હશે એ જાણી શકાય છે. વાવના લેખમાં જણાવ્યા મુજબ આ વાવ સં. ૧૫૫૫ માં સુલતાન મહમૂદના રાજ્યમાં દંડાહીના વાઘેલા રાજા મોકલસિંહના વંશજ વિરસિંહની પત્ની રૂડદેવીએ પોતાના પતિના પુણ્યાર્થે કરાવી હતી ને એના નિર્માણનું ખર્ચ ૫.૦૦,૧૧૧ ઢંકા થયું હતું.૧૮ આ વાવની રચનામાં પણ સપ્રમાણતા આવવાનું કારણ એમાં વાપરેલ તંભોની બેસણુના કદનું પદ છે. એમાં ૧, ૨, ૩, ૪ ની ગણતરીના આધારે આજના થયેલી છે. ખૂબી તો એ છે કે ભીંતમાં મૂકેલા પથ્થર પણ નિશ્ચિત સ્કેલના ને માપના છે, જેથી આખીય વાવની આયેાજના એકદમ પૂર્ણ અને સમાયુક્ત બને છે. વાવમાં જેને કૂટ કે કઠા કહીએ છીએ તેને ખ્યાલ આ વાવમાં રાખવામાં આવતી રહેતી-ખાલી જગાના આધારે ગણાતો હોય છે. વાવના માળને આધાર તે કેટલી ઊંડી જાય છે તેના પ્રમાણમાં હોય છે. સલતનત કાલ પહેલાંની વાવમાં Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪] સલ્તનત કાલે સ્વાભાવિક વધારે માળ રહેતા, જ્યારે આ કાલમાં લંબે પ્રરતાર વધારે હોઈ એ પ્રમાણમાં છીછરી ને ઓછા માળવાળી બને છે. છતાં અહી રચનામાં સારી એવી એકસાઈ રખાયાના કારણે એ સલામત રહી છે. પગથિયાં જોડતાં પણ પગથિયાંને અંત-ભાગ સીધે ન રાખતાં ખાંચાવાળો રાખ્યો છે, જેથી ધરતીકંપ કે બીજા કોઈ દબાણથી એક પણ ભાગ આગળ ન આવી શકે. મહેમદાવાદને ભમરિયે કૂવે (પદ ૮)-ખેડા જિલ્લામાં ખેડાથી ૧૧ કિલોમીટર દૂર મહેમદાવાદમાં આવેલ આ કૂવાનું ગુજરાતના નાગરિક સ્થાપત્યમાં અનેક રીતે વિશિષ્ટ સ્થાન ગણાવું જોઈએ. આ કૂવાની રચનામાં શૈલગ્રહની પદ્ધતિ ને બાંધકામ પદ્ધતિ બંનેનો ઉપયોગ થયો છે. કૂવે પથ્થર તેમજ ઈટને ઉપયોગ કરી તથા કોતરીને બનાવેલું છે. એમાં નાહવાના ખંડે છે ને કૂવામાંથી પગથિયાં દ્વારા ઉપર પાણી લાવવાની વ્યવસ્થા છે. કૂવાને કાંઠે અષ્ટ કોણ છે અને એની ઉપરથી નીચેના માળે ઊતરવા માટે ચાર સીડીઓ કરી છે. નીચલા ભજલે ચાર દિશામાં ચાર લંબચોરસ મોટા ખંડ અને ચાર ખૂણા માં ચાર નાના ખંડ કરેલા છે. આ મજલેથી પાણી સુધી ઊતરવા માટે ગોળ ફરતી ચાર સીડીઓ કરેલી છે. આ કૂવો હમામખાનાને ભાગ ભજવે છે ને આરામગાહને પણ. એની આજુબાજુનું ઉદ્યાન મનોરંજન-સ્થળ તરીકે વપરાતું. આનંદધામ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા આ કૂવાની રચના સ્થાપત્યને એક નમૂન છે એમ અવશ્ય કહી શકાય. અંતઃપુરની એકાંત, ગરમીમાંથી બચવા સ્નાન કે શયન અને આરામને આનંદ આ કૂવાના મહાલયમાં લભ્ય છે. ત્રણ માળની આ ઇમારત સવિશેષપણે સતનત કાલની એ સિદ્ધિનું પ્રદાન કરે છે.. ધબકાનું ખાનસરોવર–અમદાવાદથી ૪૦ કિલોમીટર દૂર જોળકામાં ખાનમજિદની પાછળ આવેલું ખાનસરોવર સતનત કાલની અનુપમ સિદ્ધિ છે. એની રચના સાદી હોવા છતાં ધોળકાને પાણી પૂરું પાડવામાં આજ સુધી એનો ફાળો છે. મહમૂદ બેગડાના સેનાપતિના નામ પરથી “ખાન મસ્જિદ”ને ખાન સરોવર’ નામ પડયું છે. આ સરોવરમાં વચ્ચે છત્રી ને આરામગાહની જગા હશે એમ લાગે છે. સરખેજના મહેલે અને સવર–સરખેજમાં રજાની ને મસ્જિદની પાછળ આવેલા સરોવરના સામા કિનારે સલ્તનત કાલના મહેલો છે. એક રીતે જોતાં એની બંધણી પર વિદેશી અસર નથી, પરંતુ ઝરૂખા અને જાળીઓથી સજ્જ હિંદુ મહેલનું પુનરાવર્તન માત્ર છે. સરોવરની પાસે હોવાથી મુખ્યત્વે આ આનંદપ્રમોદ માટેના મહેલ હતા એમ માની શકાય. વળી એની રચનામાં ઈટ અને કોંક્રીટને એ છે Page #456 -------------------------------------------------------------------------- ________________ ૫ મું) સ્થાપત્યકીય સ્માર [૪૨૫ ઉપયોગ થયો છે ને પથ્થરની બાંધણી પૂર્વકાલીન છે. વિશેષતા એ છે કે એની નીચેથી ઘોડાઓને સીધા સરોવરમાં પાણી પીવા લઈ જવાની વ્યવસ્થા છે. સરોવરમાં ઊતરવાનાં પગથિયાં ઉપરાંત ઢોરને કે પ્રાણીઓને ઊતરવાના ઢાળ બનાવેલા છે. સરોવરમાં પાણીના પ્રવેશ માટે ત્રણ સુંદર નાનાં બનાવેલાં છે, જેમાં હેડીમાં બેસીને કરી શકાય છે. એમાં આવતું પાણી કચરો બહાર રાખીને આવે તેવી ગાળવાની જાળીની ભેજના પણ છે. સરોવરની વચ્ચે આરામ માટે છત્રી હશે તે ખ્યાલ વચ્ચે આવેલી ઊંચી જમીન પરથી આવે છે. સરોવરમાં ઊતરવાનાં પગથિયાં બહુ વ્યવસ્થિત છે ને સરોવમાંનું વધારાનું પાણી બહાર કાઢી નાખવાની યોજના પણ છે. કાંકરિયા અને ખામધ્રોળના મહેલ– સુલતાન કુબુદ્દીનના સમયમાં અમદાવાદમાં હેજ-ઈ-કુબ અથવા કાંકરિયા અને ખામધ્રોળના મહેલની રચના થઈ. એમાં કાંકરિયામાં પાણીના પ્રવેશનાં નાળાં, સરખેજનાં નાળાંની જેમ જાળીવાળાં છે. કાંકરિયાની પાળ વગેરે વધુ વ્યવસ્થિત છે. એમાં એક વચ્ચે સુધી જઈ શકાય તે માટે પુલ જેવું બનાવી ત્યાં ઉદ્યાન બનાવ્યું છે, જે નગીનાવાડીના નામે જાણીતું છે. આ અત્યારે તો સહેલાણીઓનું ધામ છે પરંતુ એક સમયે ત્યાં રાજ કુટુંબ આનંદપ્રમોદ કરતાં હતાં. (આ) હેવાલ સહતનત કાળ દરમ્યાન એક બાજુ મૂર્તિભંજકના હાથે કેટલાક પ્રસિદ્ધ દેવાલનો નાશ થયે, તો બીજી બાજુ એમાંનાં ઘણાં મંદિરનું પુનર્નિર્માણ પણ થયું. વળી કેટલાંક નવાં દેવાલય પણ બંધાયાં, અભિલેખમાં અને ક્યારેક સાહિત્યમાં આ કાલમાં નિર્માણ અથવા પુનનિર્માણ પામેલાં અનેક દેવાલયના ઉલ્લેખ આવે છે. એમાંનાં કેટલાંક કાળબળે નામશેષ થયાં છે, તો બીજાં કેટલાંક એ સ્થળોએ જૂના નામે મેજૂદ રહ્યાં છે, પરંતુ જીર્ણોદ્ધારમાં તેનું સ્થાપત્યકીય સ્વરૂપ સાવ બદલાઈ ગયું હોય છે. ઉલિખિત દેવાલયો આ કાલનાં દેવાલયના ઉપલબ્ધ ઉલ્લેખ મુખ્યત્વે આ પ્રમાણે છે : વિ. સં. ૧૩૬૬(ઈ.સ. ૧૩૦૯-૧૦)માં ખંભાતમાં અ૫ખાનના સમયમાં ઊકેશવંશના શાહ જેસલે અજિતદેવ તીર્થંકરનું મંદિર બંધાવ્યું. એણે પાટણમાં શાંતિનાથનું ચૈત્ય બંધાવ્યું. બેર(તા. વિજાપુર, જિ. મહેસાણા)માં વિ.સં. ૧૩૬૭( ઈ.સ. ૧૩૧૧)માં. પેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર થયો. Page #457 -------------------------------------------------------------------------- ________________ સંક્તનત કાલ વિ.સં. ૧૩૬૮(ઈ.સ. ૧૯૧૩)માં શત્રુ જય પરનું આદિનાથ મંદિર અણહિલવાડના સમરાશાહ દ્વારા જીર્ણોદ્ધાર પામ્યું. એમાં મૂળનાયકની નવી પ્રતિમાની પ્રતિષ્ઠા વિ સં. ૧૩૭૧(ઈ.સ. ૧૩૧૫)માં થઈ. - વિ.સં. ૧૩૬ (ઈ.સ. ૧૩૧૨-૧૩)માં આબુ પર્વત ઉપરનાં વિમલશાહ તથા તેજપાલનાં મંદિરોને મુસ્લિમોએ નાશ કર્યો હતો. વિ સં. ૧૩૭૮(ઈ.સ. ૧૩૨૨) મંડેરના વીજડ લાલિગ વગેરેએ વિમલવસહીને સમરાવી અને સંઘવી પેથડે લુણસિંહરસહીને સમાવી. પેથડે ચારૂપ (તા. પાટણ) અને ધૂળકામાં પણ જૈન મંદિર બંધાવેલાં. ચૂડાસમા રાજા મહીપાલ જ થાના રાજ્યકાલ( વિ.સં. ૧૭૬૪–૮૭)માં વયર સંહે ગિરનાર પરનું નેમિનાથનું મંદિર બંધાવ્યું. વિ.સં. ૧૪૩૨ (ઈસ ૧૩૭૬)માં બૂટક લાખના પુત્ર સિંહે થાનમાં સૂર્યમંદિર બંધાવ્યું. મંદિરને અનેક વાર જીર્ણોદ્ધાર થયો છે ને એનું અસલ સ્વરૂ૫ લુપ્ત થઈ ગયું છે. ધોલેજ(જિ. જૂનાગઢ)નું સૂર્યમંદિર પ્રભાસના વાજા રાજા ભમેં વિ સં. ૧૪૩૭(ઈ.સ. ૧૩૮૦)માં સમરાવ્યું. અયોધ્યાના રાજપુત ખૂએ અણહિલપુર પાટણમાં વિ.સં. ૧૪૪૭-શક વર્ષ ૧૩૧૩(ઈસ. ૧૩૯૧)માં આહડેશ્વર મહાદેવના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. સેમિનાથ પાટણ(જિ જુનાગઢ)માં સંગમેશ્વરનું મંદિર વિ.સં. ૧૪૪૮(ઈ.સ. ૧૩૯૨)માં બંધાયું, એ હાલ નામશેષ છે. ખેરાસા(જિ. જૂનાગઢ)માં વિ.સં. ૧૪૪પ(ઈ.સ.૧૩૮૯)માં મકવાણા મલે સુર્યમંદિર સમરાવ્યું. વાઘેલા રાજા શિવરાજે વિ. સ. ૧૪૫૫( ઈ.સ. ૧૩૯૯)માં ત્યાં શિવાલય બંધાવેલું. આ મંદિરે હાલ નામશેષ છે. મૂળ માધવપુરમાં રેવતીકુંડ પાસે બલરામ-રેવતીનું મંદિર હતું તે ક્ષત્રિય રાજા કુંવર પોલે-કુમારપાલે સમરાવેલું. લેખ અપૂર્ણ હેઈએમાં મંદિરનર્માણને સમય નૈધા નથી. ચાંદ અને તિલકવાડા ગામની વચ્ચે જિયોર (જિ. વડોદરા) પાસે કુંભેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એને જીર્ણોદ્ધાર નાંદેદના રાજા ઉદયસિંહના સચિવ ગોવર્ધને વિ.સં. ૧૪૬૩(ઈ.સ. ૧૪૦૭)માં કરાવ્યા. ગુણઠા(તા. નાંદેજ, જિ. ભરૂચ)માંનું શિવાલય શક્તિસિંહના રાજ્યકાલ દરમ્યાન વિ સં. ૧૪૭૪(ઈ.સ. ૧૪૧૮)માં વીજેએ બંધાવ્યું હતું. Page #458 -------------------------------------------------------------------------- ________________ ૧૫મું] સ્થાપત્યકીય સ્મારકે [૪૨૭ સંધવી ગાવિંદે તારંગા પરના અજિતનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને વિ.સં. ૧૪૭૯(ઈ.સ. ૧૪રર-ર૩)માં નવી મૂર્તિ પધરાવી. આબુ-દેલવાડામાં સંધવી ગોવિંદ વિ.સં. ૧૪૯૪(ઈ. સ. ૧૪૩૭–૩૮)માં દિગંબર જૈન મંદિર બંધાવ્યું. ગિરનાર પરનું સંગ્રામસિંહ સેનીનું મંદિર વિ.સં. ૧૫૦૨-૧૫૧૭ (ઈ.સ. ૧૪૪૬-૬૧) દરમ્યાન સંગ્રામસિંહે સમરાવેલું. વિ.સં. ૧૫૦૯(ઈ.સ. ૧૪૫૩)માં ખંભાતના સાણરાજે ગિરનાર પર વિમલનાથનું મંદિર બંધાવ્યું. આ મંદિર નામશેષ છે. ગિરનાર પરનું લક્ષ્મતિલક મંદિર નરપાલ સંધવીએ વિ.સં. ૧૫૧૧(ઈ.સ. ૧૪૫૫)માં બંધાવેલું. વિ.સં. ૧૫ર૪ (ઈ.સ. ૧૪ ૬૮ માં ગિરનાર પરનું અંબાજી માતાનું મંદિર શ્રેષ્ઠી સામલે સમરાવી એને જીર્ણોદ્ધાર કરેલ. સુલતાન મહમૂદ બેગડાના મંત્રી ગદારાજે (વિ.સં. ૧૫૨૫) સેજિત્રા(તા. પેટલાદ, જિ. ખેડામાં આદિનાથનું મંદિર બંધાવ્યું હતું. હાલ આ મંદિર વિદ્યમાન નથી. વસઈ(તા. વિજાપુર, જિ. મહેસાણા)નું નીલકંઠેશ્વર મંદિર ત્યાંના રોણક પટેલે વિ.સં. ૧૫ર ૫-ક વર્ષ ૧૩૯ (ઈસ. ૧૪૬૮)માં બંધાવેલું. વિ.સં ૧૫ર૭(ઈ.સ ૧૪ 91)માં અણહિલપુરના ખીમસિંહ અને સહસાએ પાવાગઢ પર જૈન મંદિર બંધાવેલું. એ અસામાં ખંભાતમાં શ્રેષ્ઠ ગોધાએ જૈન મદિર બંધાવેલું. એ હાલ મેજૂદ રહ્યું નથી. વિ.સં. ૧૫૩ (ઈ.સ. ૧૪૭૪)માં ચોરવાડમાં પાર્શ્વન થનું મંદિર બંધાયું હતું. હાલ એ નામશેષ છે. એ અરસામાં ઈડરમાં શેઠ ઈશ્વર સેનાએ જેને મંદિર બંધાવેલું. ઝાલા રાજા ભીમના સમયમાં વિ.સં. ૧૫૩૧(ઈ.સ. ૧૪૭૪-૭૫)માં મહેતા હરપાલે ખાંભડા(તા. ધ્રાંગધ્રા, જિ. સુરેંદ્રનગર)માં ગણપતિની દેરી કરાવી. વિ સં. ૧૫૩૫ (ઈ.સ. ૧૪૯)માં ચાણસ્મામાં શેઠ રવિચંદે ભેટવા પN. નાથનું મંદિર સમરાવ્યું. મેટી દાઉ(જિ. મહેસાણા)માં ભવાનીશ્વર મહાદેવનું મંદિર છે, એ વિ સં. ૧૫૬૫(ઈ.સ. ૧૫૦૯)માં બંધાયું હતું. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪ર૮] સલ્તનત કાલ મેવાડના રાજા રતનસિંહના મહામાત્ય કર્મશાએ શત્રુંજયની યાત્રા સમયે વિ.સં. ૧૫૮૭ ઈ. સ. ૧૫૩૧)માં ત્યાં પુંડરીક સ્વામીના મંદિરનો સાતમો ઉદ્ધાર કરાવ્યો તેમજ સમરશાના આદિનાથ મંદિરને પણ જીર્ણોદ્ધાર કરાવ્યો, વળી ચશ્વરી દેવીનું મંદિર પણ સમરાવ્યું. હામપર(જિ. સુરેન્દ્રનગર)નું શિવમ દિર જિતમાલ સેલંકીએ વિ.સં. ૧૫૮૮(ઈ.સ. ૧૫૩૨)માં સમરાવ્યું હતું. અમદાવાદની ઝવેરીવાડમાં આવેલું જગવલ્લભ પાર્શ્વનાથનું દેરાસર વિ.સં. ૧૬૦૦ (ઈ.સ. ૧૫૪૪)ને સુમારમાં સમાવાયું જણાય છે. એનાં એટલાં બધાં પુનનિર્માણ થયાં છે કે એનું અસલ સ્વરૂપ કળવું મુશ્કેલ છે. ઊંઝા (જિ. મહેસાણા)નું કંયુનાથ મંદિર એ વર્ષે બંધાયું હતું. એનું પણ અસલ સ્વરૂપ જળવાઈ રહ્યું નથી. શત્રુ જય પરનું ગંધારિયા ચોમુખજીનું મંદિર વિ.સં. ૧૬ર૦( ઈ.સ. ૧૫૬૪) માં બંધાયું લાગે છે. જામનગરનું શાંતિનાથ દેરાસર શેઠ તેજ સિંહે એ વર્ષે બંધાવવા માંડેલું; એનું અસલ સ્વરૂપ જળવાયું નથી. વિ.સં. ૧૬૨૨ (ઈ.સ. ૧૫૬૫)માં પુદગામ(તા.વિસનગર, જિ. મહેસાણા) સિદ્ધેશ્વર મહાદેવના મંદિરનું સંસ્કરણ થયું હતું. એ વર્ષ દહીસરા (જિ. રાજકોટ)માં જામશ્રી કરણજીની પત્નીએ ધીંગડમલ્લનું મંદિર બંધાવેલુ. વિ.સં. ૧૬૨૭(ઈ.સ. ૧૫૭૧)માં ધોળકામાં રણક નામે બ્રાહ્મણે રણકેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું હતું. હાલ એ મંદિર ના શેષ છે. નોંધપાત્ર વિદ્યમાન દેવાલ ઉપર જણાવેલાં દેવાલયે પૈકી કેટલાંક અદ્યપર્યત વિદ્યમાન છે. એમાંનાં કેટલાંકનું મૂળ સ્થાપત્યકીય સ્વરૂપ જળવાઈ રહ્યું છે, જ્યારે બીજા કેટલાંકનું મૂળ સ્વરૂપ એનાં પુનર્નિમાંણોમાં સદંતર બદલાઈ ગયું છે. એ કાલનાં વિદ્યમાન દેવાલયના અસલ સ્વરૂપ પરથી માલૂમ પડે છે કે સલ્તનત કાળ દરમ્યાન બંધાયેલાં મોટાંનાનાં દેવાલયોમાં મુખ્યતઃ સેલંકી કાલના સ્થાપત્ય-સ્વરૂપને અનુસરવામાં આવતું હતું, જ્યારે એમાં કેટલીક વાર કંઈ ફેરફાર પણ કરવામાં આવતે હતો. આ પ્રકારના સ્થાપત્યસ્વરૂપ પરથી, અભિલેખ કે સાહિત્યના આધારે જેને ચોક્કસ નિમણ-સમય જાણવા મળ્યો નથી તેવાં કેટલાંક દેવાલય પણ આ કાલ દરમ્યાન બંધાયાં હોવાનું જણાય છે. આ બંને પ્રકારનાં દેવાલયમાંનાં નેધપાત્ર દેવાલય નીચે પ્રમાણે છે : Page #460 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું]. સ્થાપત્યકય સ્મારક આબુ-દેલવાડાની વિમલવસહી તથા લૂણસિંહવસહીના પુનનિર્મિત મૂળગભારા અને ગૂઢમંડપનો અંદરને ભાગ સાદે છે, જ્યારે મૂળ નવ ચોકીઓ રંગમંડપ અને ભમતીની દોરીઓમાં ચૌલુક્યકાલીન શિલ્પલાનું સૌદર્ય નજરે પડે છે, વિમલસહીના ગૂઢમંડપમાં વીજડનાં માતાપિતાની તથા લાલિગનાં માતાપિતાની પ્રતિમાઓ મૂકેલી છે. • પ્રભાસના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ચૂડાસમા રાજા મહોપાલ ૪ થાએ (ઈસ. ૧૩૦૮–૧૩૨૫) તથા એના પુત્ર ખેંગાર ૪થાએ (ઈ.સ. ૧૩૨૫-૧૩૫૧) જીર્ણોદ્ધાર કર્યો હતો. ૨૧ ત્રિવેણી સમીપની ભેખડ પર આવેલું પ્રભાસ પાટણનું પૂર્વાભિમુખ સૂર્ય મંદિર (૫ટ્ટ ૯, આ. ર૧) ગર્ભગૃહ પ્રદક્ષિણા પથ અંતરાલ ગૂઢમંડપ અને શૃંગારચેકીનું બનેલું છે. મંદિરની પીઠમાં અશ્વથરની કેરણી હેવાના કારણે આ મંદિર ૧૪ મી સદીમાં બંધાયું હોવાનું મનાયું છે ૨૨ શૃંગારકીની રચનાની અપ્રમાણુતા પણ આ મંદિર પાછલા કેલનું હેવાના મતને સમર્થન આપે છે. ગર્ભગૃહની દ્વારશાખાના લલાટબિંબમાં ગણેશનું શિલ્પ છે તથા એતરંગ પર નવગ્રહને પાટ છે. ગર્ભગૃહમાં હાલ પાછલા કાલની સૂર્યની નાની મૂર્તિ છે, જ્યારે એની મૂળ પ્રતિમા સ્થાનિક મ્યુઝિયમમાં છે. મંડોવરના ભદ્રગવાક્ષમાં લક્ષ્મીનારાયણ, શિવપાર્વતી અને બ્રહ્મા–સરસ્વતીની યુગલ-પ્રતિમાઓ છે. પીઠના કુંભામાં ગવાક્ષસ્થિત દેવદેવીઓનાં શિલ્પ કતરેલાં છે. જધાના ભદ્રગવાક્ષોની બંને બાજુએ ક્યાંક ક્યાંક નર્તકીઓનાં શિલ્પ જળવાઈ રહ્યાં છે. મુખ્ય શિખર નીચેના પ્રસ્તારથરના દર્શનીય ભાગમાં સૂર્યની મૂતિઓ કોતરેલી છે. શૃંગારકી ની ઉપરની રચના નાના કદના શિખરને મળતી આવે છે. આવી રચના અન્યત્ર જોવા મળતી નથી.૨૩ પ્રભાસ પાસે હિરણ(હિરણ્યા)ના કાંઠે આવેલા નગરના પ્રાચીન ટીંબાના પૂર્વ છે. પણ એક સૂર્યમંદિર (પટ્ટ ૯, આ. ૨૨) આવેલું છે. આ મંદિર પશ્ચિમાભિમુખ છે. એમાં ગર્ભગૃહ પ્રદક્ષિણાપથ ગૂઢમંડપ અને મુખમંડપ પણ છે. શિખરની મૂલમંજરીને ભાગ પડી ગયા છે ને મંડપનાં સામરણ પૂરેપૂરાં નષ્ટ થઈ ગયાં છે. ગર્ભગૃહના ભગવાક્ષમાં સૂર્યની ખંડિત પ્રતિમાઓ નજરે પડે છે. ગર્ભગૃહની અંદર પીઠિકા ખાલી છે. એ પરની સેવ્ય સૂર્યપ્રતિમ વેરાવળના હાટકેશ્વર મંદિરમાં લઈ ગયાનું કહેવાય છે. દ્વારશાખામાં નવગ્રહની આકૃતિઓ છે. ગૂઢમંડપની દ્વારશાખા પણ નવગ્રહોની આકૃતિઓથી શોભે છે. મુખમંડપમાં બે ગોખલા કઢેલા છે. મંદિરની સામે એક તારણ હતું, એના ઉપલા ઈલિકાવલણના ખંડ હાલ પ્રભાસના Page #461 -------------------------------------------------------------------------- ________________ સતનત કાલ મ્યુઝિયમમાં છે. મંદિર સાથે એક નાનકડા કુંડના થડા અવશેષ નજરે પડે છે આ મંદિર ૧૪મા શતક કરતાં પ્રાચીન જણાતું નથી. ૨૪ પ્રભાસની જુમ્મા મસ્જિદની ઉત્તર પાર્શ્વનાથ મંદિર અવશેષરૂપે બચ્યું છે. રપ અંદરની બાજુ સારી રીતે જળવાયેલી છે. એમાં સમરસ ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ ગૂઢમંડપ અને શૃંગારકી છે. ગૂઢમંડપ અને પ્રવેશચોકી ભદ્રિકા ઘાટના તંભ પર ટેકવેલ છે. મંડપની દીવાલોમાં સ્તંભના ગાળામાં એકેક ગોખની રચના છે. ગર્ભગૃહ પ્રદક્ષિણાપથ અને મંડપની દીવાલમાં અંદરની બાજુએ હળબંધ ગરાની રચના છે. આ મંદિર પ્રાય: રોવીસી પ્રકારનું જિનાલય હશે. ગૂઢમંડપને મધ્યભાગ બે મજલાને છે ઉપલા મજલાની વેદિકા મંડપના મધ્યભાગે પડે છે. વેદિકા પરના ખુલ્લા ગાળા જાલિકા વડે બાચ્છાદિત કરેલા છે, જેથી હવાઉજાસને પૂરતો અવકાશ રહે. બી મજલાની ઉપર બેવડા છું મટ કાઢવ્યા છે. ગૂઢમંડપનો પાર્થમાર્ગ તેમ પ્રદક્ષિણાપથ સપાટ આચ્છાદન વડે ઢાંકેલા છે. ગર્ભગૃહ પર કટકની રચના છે. સમગ્ર રચના. દષ્ટિએ આ મંદિર પર તત્કાલીન મુસ્લિમ સ્થાપત્યની સપષ્ટ અસર વરતાય છે. થાન પાસે આવેલ કેડેલ ટેકરી પર પ્રાચીન સૂર્ય મંદિરના અવશેષ જોવા મળે છે. હાલ મંદિરના ગર્ભગૃહની દીવાલને કેટલેક ભાગ જ બચ્યા છે. ત્યાં આવેલા એક શિલાલેખના આધારે એ મંદિર વિ.સ. ૧૪૩૨( ઈ. સ. ૧૭૭૬)માં બૂડ લાખાના પુત્ર સંહે ફરીથી બંધાવ્યું હતું. પૂવ બાજુની ચેકીની દ્વારશાખામાં તથા પ્રાંગણની દીવાલમાં મૂળ મંદિરનાં કેટલાક શિ૯૫ નજરે પડે છે. મંદિરને પછીના સમયમાં અનેક વાર પુનરુદ્ધાર થયેલું છે તેથી એનું મૂળ સ્વરૂપ લગભગ નષ્ટ થયું છે. ગર્ભગૃહમાં હાલ જે સૂર્યમૂર્તિ છે તે પણ પછીના સમયની છે. મંડોવરની બહારની બાજુએ પશ્ચિમે ઉત્તર અને દક્ષિણે સૂર્ય તથા એમની બે પત્નીઓનાં શિલ્પ છે ? સરોત્રા( જિ. બનાસકાંઠા )માં બાવન ધ્વજ' નામે ઓળખાતું જૂનું જૈન મંદિર (પટ ૧૦, આ. ૨૩) છે. મુખ્ય મંદિર ૧૬૬૪૨૭૪ મી. વિસ્તૃત જગતી પર આવેલું છે. મુખ્ય મંદિરને પાર્લે (દક્ષિણ) ભાગ, પૂર્વ બાજુનો મોટો ભાગ અને નૈઋત્ય ખૂણાની શિલ્પમંડિત દીવાલને ભાગ તૂટી પડેલ છે. શૈલીની દષ્ટિએ મંદિર ૧૩ મી–૧૪મી સદીનું મનાય છે. મંદિર ઉત્તરાભિમુખ છે. આબુની વિમલવસહી અને કચ્છના ભદ્રેશ્વર મંદિરની જેમ આ મંદિરના પ્રાંગણને આગલે ભાગ, રંગમંડપની પાને ભમતીની પાટ સાથે જોડી દઈને, છાઘાન્વિત કરે છે. મંદિર ગર્ભગૃહ ગૂઢમંડપ ત્રિકમંડપ રંગમંડપ ભમતી દેવકુલિકાઓ અને બલાનનું Page #462 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું ] સ્થાપત્યકીય સમારકે [ ૧ બનેલું છે. ત્રિકમંડપમાં યક્ષ-યક્ષિણ માટે ગોખની રચના ગૂઢમંડપ તરફની દીવાલમાં કરેલી છે. ગર્ભગૃહ અને ગૂઢમંડપની બાહ્ય દીલ વક્ષ વક્ષિણીઓ નૃત્યાંગનાઓ અને વાદકની આકૃતિઓધા વિભૂષિત . ૨૭ આબુ-દેલવાડાનું પિત્તલહર મંદિર (પદ ૧૦, આ. ૨૪) વિ.સં. ૧૩૭૩ (ઈ.સ. ૧૯૧૬) અને વિ.સં. ૧૪૮૯(ઈ. સ. ૧૪૩૩)ના વચ્ચે બંધાયું હતું. આ મંદિર ગુજર ભીમાશાહે બંધાવ્યું હતું ને એમાં મૂલનાયક તરીકે આદીશ્વરની મૂતિ પધરાવી હતી. હાલની ૧૦૮ મણની પિત્તળની મૂર્તિ મંત્રી સુદર અને મંત્રી ગદાએ વિ.સં. ૧૫ર ૫(ઈ.સ. ૧૪૬૯)માં પધરાવી છે. મંદિર મૂળ ગભારો, ગૂઢમંડપ, સભામંડપ અને નવચોકીનું બનેલું છે. ગૂઢમંડપમાં આદીશ્વરનું મોટું બિંબ છે. રંગમંડપ અને ભમતીને રચનાનું કામ શરૂઆતમાં અધૂરું મૂકવામાં આવ્યું હોય એમ લાગે છે. ગર્ભગૃહની દ્વારશાખા તેમ એતરંગમાં કાઉસગ્ન અવસ્થામાં ઊભલા જિનમૂર્તિઓ કોતરેલી છે. ૨૮ પિસિનામાં નીલકંઠ મહાદેવના મંદિરમાં પાઠના સહુથી નીચલા થરથી મંડોવરના સહુથી ઉપલા થર સુધી સુંદર શિ૯૧ કંડારેલા છે. ગર્ભગૃહ મંડપ અને શૃંગારચોકી પરનાં છાવણ પછીના સમયમાં સમાવેલાં છે. ગર્ભગૃહની દ્વારશાખ પચશાખા પ્રકારની છે. શિલ્પ અને સુશોભનની કાતરી પરવા એ ૧૫મી સદીનું હેય એમ જણાય છે. ૨૯ આબુ–દેલવાડાના ખર રવસહી ત્રણ મજલાનું ચોમુખ મંદિર છે. દરેક મજલે ગભ ગૃહમાં ચોમુખ મૂર્તિ નજરે પડે છે. મંદિરમાની ઘણી મૂર્તિઓ વિ.સં. ૧૫૧૫(૧૪૫૮-૫૯)માં સંધી મંડાલક તથા એમના કુટુંબીજને દ્વારા પ્રતિઠિત થઈ હતી. આ મ દર દેલવાડાનાં દેરાસરમાં સહુથી ઊંચું છે. નીચલા મજલે ગર્ભગૃહની ચારે બાજુ એકેક મેટો મંડપ છે. ગર્ભગૃહની બહારની દીવાલ પર દિપાલ વિદ્યાદેવાઓ અને યક્ષ-યક્ષિણીઓ તથા શાકભંજિકાઓની શિ૯૫કૃતિઓ આવેલી છે. મંદિરની ચૌમુખ પ્રતિમા પાર્શ્વનાથની છે. દરેક બાજુની મૂતિને ફરતે ભવ્ય પરિકર છે ને મૂર્તિના મસ્તક ઉપર નવફણાવાળા સર્પનું વિતાન છે. મંદિરના સ્ત બે પર અલંકૃત તરણ કાઢેલાં છે.” ભેટાલી(જિ. સાબરકાંઠા) માં સારી રીતે જળવાયેલું શિવપંચાયતન મંદિર છે. આ મંદિર સમૂહ ત્રણ મીટર ઊંચી જગતી પર બાંધેલ છે. પછીતનો ભાગ ડુંગરની તળેટી સાથે સંલગ્ન છે. મુખ્ય મંદિર શિવનું છે ને એ ગર્ભગ્રહ અંતરાલ મંડપ અને શૃંગારકીનું બનેલું છે મંડપ અને ચોકી પરનાં છાવણ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨) સહનત કર પછીના કાલનાં છે, જ્યારે ગર્ભગૃહ પરનું રેખાન્વિત શિખર મંદિરના સમયનું છે. પાઠ અને મંડોવરના થરોમાં દેવદેવીઓ દિફપાલે અને અપ્સરાઓનાં વિવિધ શિપ આવેલાં છે. મંડપની વેદિકા પરથી આ મંદિર ૧૫ મી સદીનું હેય એમ લાગે છે. ખૂણું પરનાં મંદિર ઘણાં અલંકૃત નથી. ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્યનું મંદિર અનુક્રમે ગણેશ રકંદ સૂર્ય અને પાર્વતીનું છે. એમાં ગણેશ અને પાર્વતીની મૂર્તિઓ જ મૂળ જગ્યાએ જળવાઈ રહી છે. પાર્વતીની મૂર્તિની પાટલી પર વિસં. ૧૫૦૭(ઈ.સ. ૧૪૫૧)ને લેખ છે.૩૧ વસઈ(તા. વિજાપુર, જિ. મહેસાણા)નું “અખાડા” અથવા “પાલેશ્વર મહાદેવ” આ નામે ઓળખાતું પશ્ચિમાભિમુખ મંદિર શિખરશૈલીને એક સુંદર નમૂનો છે. મંદિર ગર્ભગૃહ અંતરાલ મંડપ અને શૃંગારચોકીનું બનેલું છે. મંડપમાં ૨૦ સ્તંભ છે. મડેવરમાં સારી શિલ્પ-સમૃદ્ધિ છે, પરનું ચૂનાના લપેડાને લઈને એનું સૌદર્ય ઢંકાઈ ગયું છે. મંદિરની જગતીમાં ચાર ખૂણે ચાર નાનાં મંદિર હેઈ આ મંદિર પંચાયતના પ્રકારનું છે. દ્વારશાખાના તરંગમાં વિ.સં. ૧૭૦૧(ઈ.સ. ૧૬૪૪-૪૫)ને લેખ છે તે ઘણું કરીને એના જીર્ણોદ્વારનો વૃત્તાંત નોંધે છે.૩૨ ઈડરના રાવ ભાણુના સમય(૧પમી સદી)માં વડિયાવીર(જિ. સાબરકાંઠા)માં બંધાયેલું મોટું શિવાલય હાલ અધું પડી ગયેલું છે, આથી લોકો એની એ બાજુમાં આવેલા વીરના નાના દેરાને મહત્ત્વ આપે છે. શિવાલયને અનેક પાર જીર્ણોદ્ધાર થયો હોવા છતાં એમાં કેટલાક જના અવશેષ જળવાઈ રહ્યા છે, જે એની જાની જાહેજલાલીની ઝાંખી કરાવે છે. ગર્ભગૃહની શિલ્પસમૃદ્ધ દ્વારશાખા મોઢેરાના સૂર્યમંદિરની દ્વારશાખા સાથે ઘણું સામ્ય ધરાવે છે. વળી એ નવશાખ છે. મંડોવરમાં દેવદેવીઓ અને નૃત્યાંગનાઓનાં તથા કામરત સ્ત્રીપુરુષનાં સુંદર શિલ્પ છે. ૩૩ પાવાગઢનાં જૈનમંદિર ત્રણ સમૂહમાં આવેલાં છે ? ૧. બાવરી મંદિર, કે નવલખી મંદિર, ૨. કાલિકા માતાની ટૂંકના અગ્નિકાણુ પર આવેલાં ચંદ્રપ્રભ અને સુપાર્શ્વનાથનાં મંદિર અને ૩. પાર્શ્વનાથ મંદિર અને એની આજુબાજુ આવેલાં મંદિર. આ મંદિરનું નિર્માણ ૧૪ મી–૧૫મી સદીમાં થયેલ લાગે છે, અર્વાચીન સમારકામોથી આ સર્વમંદિર દેખાવમાં બગડી ગયાં છે. ૩૪ બાવનદેરી-નવલખા સમૂહમાં હાલ ત્રણ મંદિર આવેલ છે (પદ ૧૨, આ. ર૭) તે મૂળ મુખ્ય મંદિરની ઉત્તર, પશ્ચિમે અને દક્ષિણે આવેલાં માત્ર ગૌણ મંદિર છે, વચ્ચેના મુખ્ય મંદિરને હાલ તે માત્ર પીઠભાગ જળવાઈ રહ્યો છે. પીઠના Page #464 -------------------------------------------------------------------------- ________________ સુ. સ્થાપત્યકીય સ્મારકો [૪૩૩ ચેતરના નિ’મેાની રચના જોતાં મૂળ મદિર ચામુખ પ્રકારનું હાય એવુ લાગે છે. મંદિરને ક્રૂરતા પ્રાકાર હતા, જેમાંના માત્ર પૂર્વ બલાનકના અવશેષ રહ્યા છે. દીવાલા અનેકવિધ મૂર્તિ શિલ્પે। અને શિલ્પચરાથી અલંકૃત હતી. ગૌણુ મંદિર પ્રાકારની બહાર આવેલાં હતાં તે એ પ્રાયઃ સ્ત’ભાવલીઓ વડે એની સાથે જોડાયેલાં હતાં. સર્વે ચાકીએ તથા શિખરા અર્વાચીન છે. મંદિરના સ્તંભેાની ઘટપલ્લવ બાટની શિરાવટી, મુખ્ય તથા ગૌણુ ગવાક્ષે। પરની કમાતાના લાટ વગેરે લક્ષણા પરથી આ મંદિર ૧૫મી સદીના આરંભનાં લાગે છે.૩૫ ચંદ્રપ્રભ અને સુપા તાથનાં નાનાં મંદિરને ક્રૂરતા પણ પ્રાકાર હતેા. એ ઘેાડાં વધુ જૂનાં, પ્રાયઃ ૧૪ મી સદીનાં છે, પણ ૧૯ મી સદીમાં એનું સાવ પુતનિર્માણુ થયુ છે.૩૬ પાર્શ્વનાથ મંદિરવાળા સમૂહમાં એ મ ંદિરની આસપાસના જૂના પ્રાકારાના કેટલાક અવશેષ સિવાય જૂના મંદિરના કાઈ અંશ મેાજૂદ રહ્યો નથી.૩૭ વડનગર( જિ. મહેસાણુા)નું હાટકેશ્વર મંદિર ( પટ્ટ ૧૧, આ. ૨૫-૨૬ ) નાગરાના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનું મૂળ સ્થાનક મનાય છે. એ ગર્ભગૃહ અંતરાલ સભામ`ડપ અને ત્રણ શૃંગારચાકીઓથી વિભૂષિત છે. સમગ્ર 'દિર શિલ્પસમૃદ્ધ છે. મ`ડાવર પીઠ અને મંડપ તથા શ્`ગારચાકીએ ની વેદિકા પર નવ ગ્રહેા, દિક્પાલા અને દેવદેવીઓની મૂર્તિ એ તથા કૃષ્ણ અને પાંડવાના કેટલાક જીવનપ્રસંગ કાતરેલ છે.૩૮ શ્રી, ઢાંકી ધારે છે કે મૂળ મ`દિર લતિન (એકશ્’ગી) હતું ને એ મૂળરાજે #બંધાવેલુ, પરંતુ મંદિરના તલમાનમાંના નિમાની રચના અને છેક શિખરની રાચ સુધીની એની રેખાએ આ મતને પુષ્ટિ આપતાં નથી, મદિર અનેક વાર નવનિર્માણ પામેલું છે, પરંતુ એ ૧૫ મી સદી પછીનું નથી.૩૯ સાબરકાંઠા જિલ્લામાં પાળેા નામે જંગલ—વિસ્તારમાં કેટલાંક છણું પ્રાચીન મંદિર આવેલાં છે. આ દિશની શૈલી અનુ–સેાલંકી કાલના પ્રચલિત સ્થાપત્યની લગભગ એકસરખી શૈલી ધરાવે છે.૪૦ આભાપુર( વિજયનગર મહાલ)માં આવેલ સારણેશ્વરનું મંદિર ( પટ્ટ ૧૨, આ. ૨૮) ગર્ભગૃહ અંતરાલ પ્રદક્ષિણાપથ ગૂઢમ`ડપ તેમ એની બે બાજુની ખે શૃંગારચોકીએ અને સભામંડપનું બનેલું છે. મંદિર ત્રણ મજલાનું છે. મંદિરની આગળ સુંદર રીતે અલંકૃત કરેલ વેદી પર યજ્ઞકુંડની રચના છે. મંડપા અને શૃંગારચેાકી માના સ્તંભ સેાલ કીકાલીન મદિરાના તંબાથી જુદા પડે તેવા ધાટ ધરાવે - ૨૮ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪] []. છે. એના સ્તંભદંડ છેક નીચેથી ઉપલા છેડા સુધી વૃત્તાકાર છે અને વચ્ચે વચ્ચે કણીદાર વલયાકાર રૂપાંકનેાથી વિભૂષિત છે. કુંભી તથા શિરાવટીમાં અધામુખી પલ્લવાનાં રૂપાંકન કરેલાં છે. ગર્ભગૃહ માંડા અને શૃંગારચાકીએ પરનાં છાવણુ નાશ પામ્યાં છે. મંદિરના પ્રાંગણમાં વિ. સ. ૧૫૫૪ - શક સ. ૧૪૨૦( ઈ.સ. ૧૪૯૮)ના ‘મહારાજાધિરાજ શ્રી રાવ ભાણુના રાજ્યકાલના પાળિયા છે.૪૧ સલ્તનત ફાધ લાખેણા મંદિર એ જૈન મંદિર છે. એ ગર્ભગૃહ ( પટ્ટ ૧૩, આ. ૨૯ ) અંતરાલ ગૂઢમંડપ ત્રિકમ`ડપ સભામંડપ શૃંગારચાકીએ અને ખલાનકનું બનેલુ છે. એ બે મજલાનું છે. ત્રિકમંડપ અને સભામંડપ જાળીઓ વડે આચ્છાદિત કરેલા છે, આ મંદિરની મૂર્તિ હાલ હિંમતનગરમાં સ્થાપી છે.૪૨ આ મંદિરની નજીક ત્રણ નાનાં મંદિર છે તે શિવ લક્ષ્મી-નારાયણુ અને શક્તિનાં છે.૪૩ બાજુમાં ‘સાસુનું મદિર' અને ‘વહુનુ મ ંદિર' નાનાં મંદિર છે.૪૪ તરીકે ઓળખાતાં ખે લાખેણા મદિરથી ઘેાડા અંતરે હરણાવ નદીના બંધ પાસે માટુ' સૂર્યમ ંદિર આવેલુ છે તેમાંની સૂર્ય મૂતિ માટી હતી; બીજી મૂર્તિઓ સાથે એ મૂર્તિ પણ લુપ્ત થઈ ગઈ છે.૪૫ આસ્તિક કેન્યાટા મહાદેવનું મંદિર પ ંચાયતન પ્રકારનુ છે. એમાંનું મુખ્ય મંદિર (પટ્ટ ૧૩, આ. ૩૦) ગર્ભગૃહ અને મંડપનુ બનેલુ છે. મડેવરમાં શિવતાંડવ અને વરાહનાં શિલ્પ સારી રીતે જળવાયાં છે, મડપમાં કેટલાક સ્તંભ અને વેદિકા તેમ કક્ષાસનને ભાગ જળવાઈ રહ્યો છે, પણ એનું સામરણ મેાજૂદ રહ્યું નથી. ગ ગૃહ પરનું શિખર પણ લુપ્ત થઈ ગયું છે. આસપાસનાં ચાર નાનાં મંદિર પણ બિસ્માર હાલતમાં છે.૪૬ આ મંદિર-સમૂહની આગળ એક ક િતારણુ છે. પાટડાની નીચેની તથા ઉપરની કમાન નાશ પામી છે. બાકીને ભાગ સારી રીતે જળવાયા છે. સ્ત’ભાની કુંભીએ। તથા શિરાવટીઓ શિલ્પસમૃદ્ધ છે. તારણ પરના પાટડામાં દેવદેવીઓના સુંદર ગવાક્ષ છે. ૪૭ માભાપુર પાસે ‘નવ દેરાં ' અથવા દેવત-સાવળ ગાનાં દે!' તરીકે ઓળખાતાં મદિરાનેા સમૂહ આવેલા છે. એમાંનાં કેટલાંક મંદિર શિવ વિષ્ણુ ચામુંડા અને ભૈરવનાં છે, તે એક જૈન દેરાસર પણ છે. ખીન્ન મદિરાનાં મુખ્ય અંગ પશુ નષ્ટ થઈ ગયાં છે. મશિના મેાજૂદ રહેલા ભાગ તેએની ભવ્ય માંડણી તથા શિપસમૃદ્ધિના ખ્યાલ આપે છે. જૈન મંદિર સરખામણીએ સારી સ્થિતિમાં છે,૪૮ Page #466 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું ) સ્થાપત્યક સમારકે [૪૩૫ (ઈ) ઈસ્લામી સ્થાપત્ય સતનતકાલીન ઈસ્લામી સ્થાપત્યને પરિચય મેળવતાં પહેલાં એના પ્રકારે વિશે જાણું લેવું ઈષ્ટ છે. ઈસ્લામી સ્થાપત્ય-પ્રકારમાં મજિદ શ્રેષ્ઠ છે. મસ્જિદ એ મુસ્લિમોનું નમાજ-સ્થાન છે. એનાં મુખ્ય અંગમાં (૧) પ્રાર્થના માટે તંભયુક્ત છાઘવાળો લિવાન” (મંડ૫), (૨) લિવાનની દીવાલમાં મક્કાની દિશા સૂચવત “મિહરાબ” (ગેખ), (૩) મિહરાબની બાજુમાં ઊંચું વ્યાસપીઠ જેવું “મિંબર” (જેના પરથી ઇમામ નમાજ પઢાવે છે), (૪) લિવાનની સામે ખુલ્લે “શાની (ચોક), (૫) નમાજ પહેલાં વજુ (હાથ–પગ ધોવા) માટે શાનની વચ્ચે કે એક બાજુએ “હેજ' અને (૬) નમાજના સમયની જાહેરાત (બાંગ) માટે ઊંચે “મિનાર છે. આ મિનારા પરથી પકારાતી બાંગને “અઝાન” કહે છે. ઈદને દિવસે નમાજ પઢવા માટે મુસ્લિમ વસ્તી હોય ત્યાં “ઈદગાહ ” કરવામાં આવે છે. આમાં મક્કાની દિશાસૂચક મિહરાબયુક્ત કે સાદી દીવાલ, એને અડીને એક નિંબર અને દીવાલની સામે નમાજ પઢવા માટે ખુલો ચોતરો કે મેદાન હોય છે. | મુસ્લિમ સંતે એલિયાઓ અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઈમારતને “મકબર” કે દરગાહ’ કહે છે. આમાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે એની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટે ભાગે ચેરસ તવદર્શનવાળી શું મરદાર ઇમારત છે. એમાં કબરવાળા ખંડની ચારે તરફ જાળીઓની મનોહર રચના હોય છે. મસ્જિદની સાથે મકબરાને સમાવેશ થયો હોય તેવી ઈમારતને બરાજે કહેવામાં આવે છે. કેટલીક વાર આ શબદ એકલા મકબરા માટે પણ વપરાય છે. ગુજરાતમાં સત્તનત સ્થપાઈ એ પહેલાં પણ ઇસ્લામી ધર્મસ્થાને અહી બંધાયાં હોવાના પુરાવા મળે છે. સલ્તનતની સ્થાપના થતાં અને મુસલમાનની વસ્તી વધતાં આવશ્યકતા અનુસાર અનેક ઇસ્લામી બાંધકામ થવા લાગ્યાં. તોડી પાડવામાં આવેલાં હિંદુ મંદિરોના કાટમાળના ઉપગથી અને હિંદુ શિલ્પીઓના હાથે આ બાંધકામ કરાવવામાં આવેલાં હેવાને લઈને એના પર હિંદ કલાને પ્રભાવ પડશે.૫૦ આથી ગુજરાતમાં આ કાલ દરમ્યાન વિશિષ્ટ પ્રકારના ઇસ્લામી થાપત્યને વિકાસ થશે. Page #467 -------------------------------------------------------------------------- ________________ વાત સાલ આયોજન અને બાંધકામ-પદ્ધતિ ઈ.સ. ૧૩૦૦ની આસપાસમાં મુસ્લિમ સત્તાની સ્થાપનાની સાથે સાથે ગુજરાતનાં અગત્યનાં કેદ્રોમાં, જ્યાં મુસ્લિમ શાસન અને વસ્તીનું પ્રમાણ નેધ. પાત્ર હતું ત્યાં, જામા મસ્જિદની રચના કરવામાં આવી હતી. આ કાલની કેટલીક મસ્જિદોના બાંધકામમાં મંદિરોના વિવિધ ભાગોને ઉપયોગ સીધેસીધે કરવામાં આવેલો જોવા મળે છે. મંદિરની રચના માટેના આવશ્યક ક્ષેત્રફળ અને મસ્જિદની રચના માટેની જગાના આવશ્યક ક્ષેત્રફળમાં તફાવત છે, કારણ કે મસ્જિદ સામુદાયિક પ્રાર્થનાસ્થળ હોઈ એને માટે સ્વાભાવિક રીતે વધારે વિસ્તારની જરૂર પડે, એટલે એકાદ મંદિરના કાટમાળમાંથી એક મસ્જિદ ન થઈ શકે. કદાચ નાની મસ્જિદ આકાર લઈ શકે, પણ મસ્જિદમાં લિવાન મિહરાબ સિંબર એ બધાં મસ્જિદનાં આવશ્યક અંગ સમાવવાં અનિવાર્ય હતાં. વળી ઉપરના આછાદન માટે અરબસ્તાન અને ઈરાનમાં મજિદો પર મોટા ગોળ ઘુંમટ થતા, જ્યારે અહીં મંદિરને ઊંચાં શિખર થતાં હતાં. વળી ત્યાંની અને અહીંની રચનાપદ્ધતિમાં પણ તફાવત હતો. એમ છતાં અહીં તાત્કાલિક પ્રાપ્ય સગવડમાં મંદિરોના થાંભલા, ઉપરનાં વિતાન, તેમજ ફરસબંધી માટે પથ્થર આટલું તે સીધેસીધું વાપરી શકાય એમ હતું. વળી ભારતની તત્કાલીન બાંધકામની પદ્ધતિ પણ સાદી અને પથ્થરને એક પર એક મૂકીને વજનને સીધું જમીનમાં ઊભેથી ઉતારવાની (vertical load-bearing) પદ્ધતિ અને સ્તંભપાટડાને એકબીજા પર ઈ પણ જાતના સિમેન્ટ કે કૈકીટની મદદ વિના ખાંચા-ખાડા પાડી જોડવાની પદ્ધતિ હતી; જેથી શિખર રવતંત્ર રહી શકે તે એને ભાર રસ્તંભ પર ને દીવાલ પર ( હેય તો) સીધેસીધે લઈ જવાય. મરિજદમાં શિખરનો ભાગ જે સીધેસીધે એ જ રૂપે આવે તે રીતે વપરાય તે તો એને દેખાવ પાછો મંદિરને મળતો થઈ જાય. તેથી શિખરનું આખુંય માળખું (structure) એમ ને એમ તે કામ ન લાગે છતાં ઉપરના આચ્છાદન વિના ચાલે પણ નહિ. તેથી વચલો રસ્તો કાઢવામાં આવ્યો કે શિખરને ઉપર વાળો ભાગ ઉપગમાં ન લેતાં એની અંદરના આછાદન (covering) પૂરું પડતા ભાગનો ઉપયોગ કર્યો. આ છતના ભાગને ઉપયોગ કરવામાં પ્રશ્ન એ થત હતો કે એને ઉપરનો ભાગ જે શિખરના ઉપરના ભાગના પડની નીચે આવતે હતો અને જેમાં કોતરકામ કે સરખાઈ આવેલી ન હતી તેને કઈ રીતે ઢાંક? કારણ કે એમને એમ તો એ વરવો લાગતે અને એમાં પાણી પ્રવેશવાને ભય પણ રહેતો. એના ઉકેલરૂપે એમણે રડાં મરડિયા અને ચૂનાને ઉપયોગ કરીને કોટ Page #468 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મુ] સ્થાપત્યકીય સ્મારક ૪િ૩૭ બનાવ્યું કે એના ઉપર લગાડયું અને એને નીચેની છતના આકારના આધારે સરખું રૂપ આપ્યું. પરિણામે શું મટના આકાર વિવિધ પ્રકારના બન્યા. વળી છતની નીચેના થાંભલા પથ્થરો વગેરેને સુગ્રથિત રાખવા એના ઉપર એ કોંક્રીટ પાથરવાની પદ્ધતિ પણ અમલમાં આવી. મંદિર પરના આમલક અને કળશને ઘુંમટ પર સ્થાન અપાયું. કેટલાક ઘુમટોની ટોચ આમલક અને કલશ વિનાની જોવા મળે છે, પરંતુ એ બૂઠું હોવાને કારણે અને એમાં બે ત્રિજ્યાઓ મળતી હેવાને કારણે આંખને ગમે તેવું ન થયું, પરિણામે શું બટની ટોચે આમલક અને કલશને કોંક્રીટની સાથે અંદર ગોઠવી લઈને ઉપરના ભાગમાં અણીરૂપે કાઢી એને દૃષ્ટિરંજક બનાવવાને પ્રયત્ન કર્યો (પટ ૧૪, આ. ૩૧). એ સફળ થયા અને પછી રૂઢ થયો. મંદિરોમાંના સ્તંભ વિશિષ્ટ માપમાં હતા. મંદિરને સામાન્યપણે પીઠ ઉપર રથાપિત કરવાનું હોવાથી થાંભલાઓની બહુ ઊંચાઈ આવશ્યક હતા નહિ. સામાન્ય રીતે કુંભીના કુલ નવ જેટલાં માપમાં (કુંભી સાથે) થાંભલે આવી જતા. મંદિરનું તલમાન પણ ઘણે અંશે સ્તંભની પહોળાઈ કે દીવાલ અથવા ગર્ભગૃહના પદ ઉપર આધારિત હતું. વળી વિતાન છત શિખર વગેરેનું માપ વિશિષ્ટ પરિમાણ પદ્ધતિવાળું અને ભારતીય હવામાનને અનુકૂળ એવી ઓછી ઊંચાઈવાળું તથા જમીન પર વધારે લંબાઈવાળું હતું તેમજ મુખ્યત્વે મંદિરના અસંખ્ય માનવ મહેરામણ એકીસાથે ઊભરાય તેવી કલ્પનાને સવાલ જ નહતો જ્યારે ઇસ્લામનું આખુંય આયોજન સામૂહિક હોવાને કારણે બંદગી નમાજ વગેરે મુખ્યત્વે સામૂહિક રીતે જ આચરાતાં, તેથી મસ્જિદના આયોજનમાં વિશાળ વિસ્તારનું રોકાણ સ્વાભાવિક કરવામાં થઈ ગયું. મંદિરની (શિખર વગરની) ઊંચાઈ બરાબરની મસિજદની ઊંચાઈનો મોટો પ્રશ્ન વિસ્તારને આવરવાનો હતો. એક જ સ્તંભ છે ઊચાઈ હેવા ને એનાં વિસ્તાર અને ઊંડાણ વધારે હોય તો દેખીતી રીતે જ એ અપ્રમાણુ અને અંધારિયું લાગે તેમજ મોટા વિસ્તારમાં પથરાવવાનું હોવાથી દૂરથી એટલું બધું નાનું લાગે કે એ મહત્તહીન બની જાય. આમ ઉપયોગિતાને કારણે મંદિરનાં બધાં અંગ એમ ને એમ ફેરફાર કર્યા સિવાય વાપરવાં શકય નહિ, પણ કંઈક પ્રતિકૂળ પડવાં, પરિણામે ઉપરાઉપરી બે સ્તંભ કરીને ઊંચાઈ વધારી અજવાળું વિસ્તાર અને દૃષ્ટિરુચિરતા એ બધા માટે માર્ગ કાઢવામાં આવ્યું. આમાં બે થાંભલાઓને જોડવાને પ્રશ્ન ઊભો થયો જ, પરંતુ સાથે સાથે આ થાંભલા તેઓના માપથી બેવડાતાં જોવામાં એ પાતળા અને સોટા જેવા દેખાવા લાગ્યા. એને ઉકેલ લાવવા માટે બંને સ્તંભ જ્યાં જોડાય ત્યાં અથવા તે એક સ્તંભની કુંભી જે અહીં ઉપરના થાંભલાને અંત બનતી તેને ઉપસાવેલી રહેવા દઈ Page #469 -------------------------------------------------------------------------- ________________ સલતનત કાલ [s દૃષ્ટિને અસર કરે તેવી બનાવવામાં આવી. બંનેનું જોડાણ પ્રચલિત પદ્ધતિએ જ એટલે ખાડો પાડી નરમાદા પદ્ધતિથી ગોઠવી દેવાનું જ ચાલુ રહ્યું. આમાં આયોજન અને મજબૂતીના ખ્યાલથી કુંભીને દેવવામાં આવીપર અને પાછળથી બેવડાવવામાં આવી. ઘણી વાર છેક નીચેનો ભાગ જુદે તૈયાર કરી વપરાતો. હિંદુ સ્તંભેમાં મુખ્યત્વે સજીવ તોનાં શિલ્પ રહેતાં, જેને નાબૂદ કરી વાપરવાનાં હાઈ કતિરકામ કરવાને બદલે મોટા ભાગને સમય એમને સરખી રીતે નાબૂદ કરવામાં જતો. જ્યાં ઉતાવળે બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાં ઘણી વાર આ બધાં શિલ્પને ઉપર ઉપરથી ઘસી નાંખી ઓળખાય નહિ તેવાં બનાવવામાં આવ્યાં છે, તે ક્યાંક કયાંક એ જેવાં ને તેવાં જ દેખાય છે (પટ્ટ ૧૫, આ. ૩૨). શરૂઆતના સમયમાં આમ વધારે બન્યું છે. લિવાનને ઉપર ઘુમટોથી આચ્છાદિત કરવાની પદ્ધતિ થતાં વાર ન લાગી, પરંતુ દીવાલની રચના ને મજબૂતી પણ સમગ્ર મજિદના રૂપના અનુસંધાનમાં હેવી જોઈએ, તેથી એને પથરની કરી. પ્રશ્ન એ હતો કે આટલી લાંબી દીવાલના પથ્થર તાત્કાલિક લાવવા ક્યાંથી? મંદિરનાં મંડોવર જગતી વગેરેને સીધો ઉપયોગ થયો ત્યાં કર્યો, પણ એનાથી પૂરી દીવાલે બની શકી નહિ. બીજી બાજુ મંડોવર પર સજીવ પ્રાણીઓનાં શિલ્પ હોવાથી એ સીધેસીધાં દીવાલમાં વપરાય નહિ અને જરૂરિયાત કરતાં આમાંથી મળતા પથ્થર એાછા હોવાથી વચલો રસ્તો કાઢવાની ફરજ પડી આ દીવાલ પણ હિંદુ માપમાં જ અને એને અનુરૂપ કરવાની જરૂર પડી. તેથી એની જાડાઈ પણ સ્તંભની કુંભીની પહેળાઈ અનુસાર જ કરવી આવશ્યક બની. પણ પૂરતા પથ્થર ન હોવાથી દીવાલને બહારના અને અંદરના ભાગને પથ્થરથી મઢવા અને વચ્ચેને ભાગ ઈ રોડાં ચૂનો કોંક્રીટ વગેરેથી મજબૂત રીતે પૂરવાની યુક્તિ શેધી કાઢી, પરિણામે પથ્થરની તંગીને, હિંદુ માપ અને દીવાલના જરૂરી સામાનને પ્રશ્ન છોકલી ગયે. સળંગ દીવાલ કરવાનું આમ સરળ બન્યું, પરંતુ દીવાલમાં મિહરાબ બનાવવાને પ્રશ્ન હતો જ. જે મિહરાબની જગાની પાછલી બાજુ સળંગ લેવામાં આવે તે દીવાલને આગળનો ભાગ કમજોર બને. વળી સીધી સળંગ દીવાલના કારણે દિશાજ્ઞાનને તેમજ મજિદના જેવા અગત્યના અંગને ખ્યાલ ન આવે. આ કારણે દીવાલની પાછલી બાજુ ઉપસાવવાનું જરૂરી બન્યું અને એ માટે દીવાલની જાડાઈ જેટલી જ મિહરાબની દીવાલેની જાડાઈ રાખવાની પદ્ધતિ શરૂ કરાઈ. આના કારણે જ બધી મસ્જિદની મિહરાબની પાછલી બાજુ ઊપસેલી જોવા મળે છે, Page #470 -------------------------------------------------------------------------- ________________ ૧૫મું] સ્થાપત્યકીય સમારકે [૪૨૯ ઈટની દીવાલવાળાં મસ્જિદ અને રાજામાં આ કલમાં ધોળકાની ખાન મજિદ, અમદાવાદને દરિયાખાનને રોજે, તેમજ સરખેજ જતાં વાસણ પાસે આવતો આઝમ મુઆઝમનો રોજે ખાસ ધ્યાન ખેંચે છે. વિશિષ્ટ બાંધકામની દષ્ટિએ આ ત્રણે મકાન આગવું સ્થાન ધરાવે છે અને એ ભારતીય કમાનદાર બાંધકામની પદ્ધતિને ખાસ ખ્યાલ આપે છે. આ મકાને ઈટ અને ચૂનો તથા કોંક્રીટથી બનાવેલાં છે. એમાં ઘુંમટની રચના ખાસ કમાની પદ્ધતિની છે. એમાં ઉપર જતાં વધુ ને વધુ અંદર લેવાતા અને વચ્ચેનું અંતર ઉત્તરોત્તર ઘટાડતા સ્તર પર સ્તર ચણવાની ભારતીય પદ્ધતિ (corbelling) નથી, પરંતુ ચોરસ પર મોટા ઘુમટ રચવાની કમાનદાર પદ્ધતિની છે. આને ભાર ઉપાડવા માટે ઈટાની શક્તિ અનુસાર દીવાલ પણ ખૂબ જાડી કરવી પડે છે, કારણ કે આ બાંધકામ ખૂબ વજનદાર થતું હોય છે. ખાન મસ્જિદની દીવાલની જાડાઈ લગભગ રપ૦ મીટર છે, જ્યારે દરિયાખાનના રેજની લગભગ એટલી જ છે, તો આઝમ મુઆઝમના રોજાની દીવાલની જાડાઈ લગભગ બે મીટર છે. આમાં સુંદર કમાને થઈ શકે છે અને સુશોભનમાં પણ ઇસ્લામી સંસ્કૃતિની કેટલીક અસર સ્પષ્ટ જોવા મળે છે. મોટી તોતિંગ દીવાલ ઉપર જતાં ક્રમશઃ પાતળી થતી જાય છે. આવી દીવાલોને ટેકા મૂકવાની અને પ્લાસ્ટર કરવાની અનિવાર્ય આવશ્યક્તા રહે છે. સલ્તનતકાલીન મજિદમાં મિનારાઓનું બાંધકામ ખાસ ધ્યાનપાત્ર છે. મિનારાને ૧/૪ ભાગ દીવાલની અંદરની બાજુ હોય છે, જ્યારે ૩/૪ ભાગ બહાર ઉપસાવેલ હોય છે. દીવાલ પૂરી થાય ત્યાં સુધી મિનાર દીવાલના સઘન (solid) ભાગરૂપે ઊંચો જતો જાય છે ને દીવાલમાંથી પગથિયાં કરી દીવાલની ઉપરના ભાગમાંથી મિનારામાં પ્રવેશવાનું શક્ય બનાવાય છે. આ મિનારાના કેન્દ્રમાંથી ભ્રમરી સીડી શરૂ કરવામાં આવે છે ને મિનારાનું બહારનું પથ્થરનું આચ્છાદન જે બે પથ્થરનું બનેલું હોય છે તેને પગથિયાં સાથે જોડવામાં આવે છે એટલે અંદરના ભાગનું આચ્છાદન તેમ પગથિયાં દીવાલરૂપે ઊંચે ચડે છે, જ્યારે બહારનું આચ્છાદને બહારથી મુકાતા મિનારાની બહાર ઊભા રહેવાના ઝરૂખાના ટેકાને સાથે લે છે. એને ચૂનો-કોંક્રીટથી વચ્ચેથી સાંધવામાં આવે છે અને પથ્થરોની ગાંઠ (tie) કરવામાં આવે છે, જેથી એને એકેય ભાગ બહાર ધસી ન પડે અને એકબીજાની સાથે બરાબર સુગ્રથિત રહે. મિહરાબના રૂપદર્શનને વિકાસ મિહરાબ મજિદનું ઉત્તમાંગ અને અતિ મહત્તવને ભાગ છે. કારણ કે એ દિશાસૂચક સ્થાન છે તેમજ મક્કાની દિશા તરફ દોરનાર પ્રતીક છે, તેથી Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૦] સલ્તનત કાલ [. સ્વાભાવિક રીતે જ એની રચનામાં ખૂબ કાળજી લેવામાં આવતી ને એને બને. તેટલી અસરકારક બનાવવામાં આવતી. જયારે તૈયાર પથ્થરો કે થાંભલાઓની મદદથી મરિજદ ચણાતી ત્યારે પણ મિહરાબ તે સ્વતંત્ર રીતે જ કતરાતો. મિહરાબને ઉપરથી નીચે સુધીને ભાગ ખૂબ જ સમજપૂર્વક વિભાજિત કરવામાં આવતું. એમાં ઉપરના ભાગમાં જરૂરી લેખ પણ લખવામાં આવતા. છતાં મિહરાબના નીચેના ભાગ કરતાં ઉપરના ભાગની દૃષ્ટિકૃત (visual) અસર વધુ ન થાય એ પણ જોવાનું રહેતું. સહતનત કાલની શરૂઆતમાં આ પ્રમાણસરતા સચવાઈ નથી, કારણ કે એ વખતે ઇસ્લામી ઈમારત આ પ્રકારે બનાવવાની પદ્ધતિને વિકાસ થયો નહોતો. સૌ પ્રથમ ભરૂચની જામી મસ્જિદમાં મિહરાબ (પષ્ટ ૧૬, આ. ૩૩) આ અંગે ધ્યાન ખેંચે છે. સામાન્યરૂપે મિહરાબના કમાનવાળા ભાગની ટચથી છેક નીચેના ભાગ સુધીની ઊંચાઈથી અધે કે એનાથી ઓછો ઉપરનો ભાગ હોય તો સંવાદિતા જળવાય, કારણ કે એમ ન થતાં દષ્ટિ ઉપરના ભાગ તરફ વધારે આકર્ષિત થવાનો સંભવ રહે છે. ભરૂચની જામા મસ્જિદમાં મુખ્ય મિહરાબને ઉપરનો ભાગ નીચેના ભાગના અર્ધ કરતાં વધારે મોટા છે તેમજ નીચેને ભાગ પણ લગભગ ચોરસ થવા જાય છે, જે દશ્યાયોજનની રીતે વજનદાર ને ભારે લાગે. એને નિવારવાના પ્રયત્નરૂપે ઉપરનો ભાગ અંધુથી વધારે કર્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે, પરંતું તેથી તે મિહરાબની સપ્રમાણતાને નુકસાન થયું છે. આ ભૂલ બાજુના મિહરાબમાં સુધારવાને થોડાક પ્રયત્ન થયો છે. એનો નીચેનો ભાગ લંબચોરસ કરવામાં આવ્યો છે, એમ છતાં એની ચતુરસ્મતા બહુ ઓછી થઈ નથી. પરિણામે ઉપરને ભાગ અર્ધી ઉપર કરવો પડ્યો છે ને લંબાઈ લાગે એ માટે સુશોભન પણ લંબાઈને - પ્રેરક મૂક્યાં છે. ખંભાતની જામી મસ્જિદને મિહરાબ બાંધતી વખતે આ ખ્યાલ આવી ગયો છે. પરિણામે એમાં બીજી આત્યંતિક્તાનો ઉપયોગ કરવામાં આઠ છે. મિહરાબના લંબચોરસપણાને અતિ મહત્તવ અપાતાં ઉપરના ભાગને જરાય મહત્ત્વ અપાયું નથી. પરિણામે એ સાદા દ્વાર કરતાં જરા પણ વધારે અસરકારક થઈ શકી નથી. અહીં પણ હિંદુ મંદિરના પ્રાય અવશેષોનો ઉપયોગ ન કરતાં નવેસરથી મિહરાબ માટે કોતરકામ કરવામાં આવેલું છે. વળી એને પ્રમાણમાં સાદો પણ બનાવ્યો છે. ધોળકાની હિલાલખાન કાજીની મરિજદના મિહરાબમાં સપ્રમાણતા સારી જળવાઈ છે. અભ્યાસ કરતાં જણાયું છે કે મિહરાબની અંદરની પહોળાઈથી Page #472 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુ’} સ્થાપત્યકીય સ્મારકા [XXX એ ગણી ઊંચાઈના મિહરાબ બનાવવાની પદ્ધતિ પ્રચલિત હરશે, ભરૂચ ખંભાત ધેાળકા ચાંપાનેર તેમજ અમદાવાદની મસ્જિદોની મિહરાબ–રચનામાં શ્મા સ્પષ્ટ જોવા મળે છે. ધોળકાની કાજીની મસ્જિદના મિહરાબની સપ્રમાણતા એના સિંહાસન આકારવાળા ઉપરના ભાગ પરથી લાગે છે. ધેાળકાની જામી મસ્જિદના કાલ સુધી આવતાં મિહરાબના ઉપરના ભાગની અલંકૃતતામાં પશ્ચિમ ભારતીય શિપ-પદ્ધતિને પ્રવેશ અને હિંદુ પ્રતીકાના ઉપયાગ સ્વીકૃત થઈ શરૂ થઈ ગયેલા જોવા મળે છે; આ મસ્જિદના મિહરાબ એને ઉત્તમ દાખલા છે. આ પહેલાં અમદાવાદની મસ્જિદામાં એની શરૂઆત થઈ ચૂકી હતી તે અહમદશાહની જિદ, જામી મસ્જિદ, રૂપમતીની મસ્જિદ કે રાણી સિપ્રીની મસ્જિદ- જે છે તેમાં મ`દિરે માંનાં પ્રચલિત પ્રતીકેાનેા ઉપયેાગ છૂટથી કરવાનું શરૂ થઈ ગયેલું જોવા મળે છે; મિહરાબના રૂપ નમાં પણ ઉત્તમ પ્રમાણસરતા જોવા મળે છે. ચાંપાનેરમાંના હિરાખમાં ઉપરના ભાગમાં જૈન કમાન-પદ્ધતિના ચાલુ ઉપયાગ અમદાવાદની જેમ જ જોવા મળે છે, પરંતુ કમાનના અંદરના ભાગેામાં ઇસ્લામી રૂપાનાં બનેત્રાં લચીલાં (floral) સુશાલનેના સારા ઉપયાગ કરવામાં આવ્યા છે. ધેાળકાની ખાન મસ્જિદમાં સંપૂર્ણપણે ઇસ્લામી પ્રકૃતિરૂપેાના ઉપયોગ જોવા મળે છે, બાકીના સલ્તનત કાલના બધા મિહરામેાના કેંદ્રમાં વર્તુળાકાર પ્રતીક તેમજ સુવિકસિત કમળ અને કુંભનાં પ્રતીક ઇસ્લામી સ્થાપત્ય માટે નવાં હોવા છતાં કુતૂલપ્રેરક સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે મિહરાબ પોતે જ દિશાનું પ્રતીક હાઈ એમાં બીજું કાંઈ પ્રતીક મૂકીને એવડાવવાના કે વધુ સ્પષ્ટ કરવાના પ્રયાગ ગુજરાત અને બંગાળ સિવાય ભારતના કે જગતના દરલાની સ્થાપત્યમાં ત્યાંય જોવા મળતેા નથી, તેથી સ્વાભાવિક રીતે જ આ નવીનતા ધ્યાન ખેંચે છે. મિહરાબની અવકાશયુક્ત જગામાં આંખેાની સમાંતર રેખા કરતાં થોડેક ઊંચે પ્રતીકાયેાજન કરવાથી ધ્યાન ક્રુદ્રિત કરવું સરળ પડે. આમ કરવામાં મિહરાબમાંની રિક્તતા, જે ારના રૂપથી સંબદ્ધ થતી અને સમાકૃત (define) થતી, તેમાં વિશ્વનું વર્તુળાત્મક પ્રતીક મૂકી દૃષ્ટિસંબંધની અનુકૂળતા કરી આપી; પાછળથી વર્તુળમાં કમળના પ્રફુલ્લ પૂર્ણ રૂપને સ્થાન આપી એને પ્રકૃતિને વિશ્વ સાથે શિષ્ટ સંબંધ પણ બાંધી આપ્યો, એટલું જ નહિ, એની વિચારધારા વિકસતાં કમળ-પ્રકૃતિ, વર્તુળવિશ્વ અને અમૃતકુંભ-ઇસ્લામની શાશ્વતતા એ બધાંને અહીંની જ પશ્ચાદ્ભના આધારે સંકલિત કરી ચાલુ પ્રતીકમાંથી એને વિશિષ્ટ સ્થાન અને અ` આપી મિહરાબમાંના કેંદ્રમાં સુ ંદર અને અસરકારક સ્થાન આપ્યું. આ સમજવા માટે મિહરાબમાંના કેંદ્રમાં મૂકવામાં આવેલાં એ પ્રતીકાના વિકાસ જેવા જરૂરી છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨] સતનત કાલ ભરૂચની મસ્જિદ ગુજરાતમાં મેજૂદ રહેલી મસ્જિદમાં પ્રાચીનતમ છે. એમાંના કેંદ્રીય મિહરાબમાં છતમાંનું વર્તુળાકાર સુશોભનરૂ૫, જેમાં કમળનાં પત્ર બી વગેરેનું એક બિંદુમાંથી વિકસતું અનેક રેખાઓમાં થઈને પ્રસરતું અને નયનરમ્ય છતાં તૈયાર અનાયાસ પ્રાપ્ત થયેલું પ્રતીક મૂકેલું છે, તેની રચના પણ મિહરાબમાં જાણે કે બુટ્ટો જડો હોય એ રીતે ખૂબ જ આકર્ષિત કરે તે રીતે કરેલી છે, (પટ્ટ ૧૬, આ. ૩૩), જ્યારે એ જ મરિજદના બીજા મિહરાબમાં કમળનું પ્રફુલ્લ પૂર્ણ સુશોભન વધુ સુયોજિત રૂપે મૂકેલું છે. એ ઉપરથી પણ એમને અર્થ સ્પષ્ટ કરવાનો અને ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન સ્પષ્ટ તરી આવે છે. ખંભાતની જામી મરિજદના મિહરાબમાં એ પ્રતીક પ્રમાણમાં ખૂબ નાનું અને થોડું અનાકર્ષક છતાં ધ્યાન ખેંચે તેવા સ્થાને કેંદ્રમાં મૂકેલું જોવા મળે છે. અહીં એને ઘડવાનો પ્રયત્ન જણાતો નથી, માત્ર રૂપ અપાયું છે ને એને બહારનાં બે બાજુનાં બીજાં કાણદાર વર્તુળેથી સંબંધિત કરવામાં આવ્યું છે. એમની રચનામાં ઝાઝી કારીગરીને ઉપયોગ જોવા મળતો નથી. ધોળકાની કાછની મસ્જિદમાં એને છત્ર આપી વધુ વ્યવસ્થિત રીતે પ્રફુલ કમળના સુશોભનમાં સજેલું છે. અમદાવાદમાં અહમદશાહની મરિજદમાં કેદ્રીય મિહરાબમાં એને પીળા-ધોળા આરસમાં વળાકારમાં કમળની પાંદડીઓની સાદી ભાતથી આલેખ્યો છે, જ્યારે આજુબાજુના મિહરાબેમાં કમળ અમૃતકુંભ વગેરે સાથેના જૈનપ્રતીકોને ઉપયોગ કર્યો છે. અહીંથી જાણે પ્રતીકનો ઉપયોગ ચાલુ થતો જોવા મળે છે ને પછીની બધી જ મજિદોના મિહરાબામાં પ્રયોજાયો છે; એ ચાંપાનેરમાં પણ જોવા મળે છે. મસિજદોનાં પ્રવેશદ્વાર મસ્જિદનાં બાંધકામ શરૂઆતમાં હિંદુ મંદિરોના ભિન્ન ભિન્ન ભાગોને ઉપયોગ કરીને કરવામાં આવતાં હતાં. તૈયાર ભાગો મળવાના કારણે સમય અને મહેનત બંનેનો બચાવ થતે. મંદિરનાં તૈયાર દ્વારા ઘણી છૂટથી લાંબા સમય સુધી ઉપયોગ ચાલુ રહેલ જોવા મળે છે. સૌ પ્રથમ ભરૂચની જામી મસ્જિદના પ્રવેશદ્વારમાં મંદિરના દ્વારને સીધે ઉપયોગ માત્ર એને ગોઠવી દઈને કરેલું જોવા મળે છે. થોડીક દેવમૂર્તિઓને ઘસી કે તોડી નાખી એ સ્પષ્ટ ન દેખાય તેવી બનાવીને દ્વાર સીધું જ ઉપયોગમાં લેવાયું છે, જ્યારે દ્વારશાખામની દેવમૂર્તિએમાંની ઘણી સ્પષ્ટ દેખાય છે. તેમજ તરંગમાંની કેંકની મૂર્તિ પણ સ્પષ્ટ દેખાય છે. ઉદુંબરમાં કીર્તિમુખો જેમ ને તેમ જ રહેવા દીધાં છે, જ્યારે બંને બાજુની દ્વારપાળોની મૂર્તિઓ તોડી નાખી છે. આમ તૈયાર ભાગને સરળ રીતે ઉપયોગ કરી લીધું છે. ખંભાતની મસ્જિદમાં પણ એમ જ કર્યું છે. ધોળકામાંની Page #474 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું ) સ્થાપત્યકીય સ્મારકે T૪૪૩ ટાંકાની મસ્જિદના, દ્વારના ભાગોને યથાવત ઉપયોગ કર્યો છે, જ્યારે જામી મરિજદમાં નવેસરથી પ્રચલિત પદ્ધતિનું એ માપ-ભાગવાળું, પરંતુ ઇસ્લામી પ્રતીકવાળું દ્વાર રચવાનો પ્રયત્ન જોવા મળે છે. ટાંકાની મસ્જિદની દ્વારશાખાની દેવમૂર્તિઓ પણ સ્પષ્ટ દેખાય છે ને એમાંના તમામ દ્વારપાળ વગેરે પણ દેખાય છે (પટ્ટ ૧૫, આ. ૩૨), જ્યારે કીર્તિ મુખોને તેડી નાખવામાં આવ્યાં છે કે એ તૂટી ગયાં છે. અમદાવાદમાં અહમદશાહની મસ્જિદનું દ્વાર (પટ્ટ ૨૦, આ. ૩૮) મંદિરના ભાગમાંથી બનાવેલું છે, જ્યારે જામી મસ્જિદમાંનાં પ્રવેશદ્વાર મંદિરના ભાગોને ઉપયોગ કરી બનાવ્યાં છે. પાછળથી બીજી મસિજદોમાં એ રીતસર અનુકરણરૂપે ઇસ્લામી સુશોભને ઉપયોગ કરી ઘડવામાં આવ્યાં છે, જેમનાં માપ અને રચનાપદ્ધતિ પાછલાં કારમાં અનુકરણ-૨૫ રહી છે, માત્ર એમાંથી બિનજરૂરી વધુ પડતું સુશોભન છું થઈ ગયું છે અને મને રમ ભૌમિતિક રૂપનું બાહુલ્ય જોવા મળે છે. મિનારાઓને વિકાસ એક રીતે જોતાં મિનારે એ ઇસ્લામી સ્થાપત્યની વિશેષતા છે. એ ઇસ્લામ સ્થાપત્યનું અદકે અને અનેરું અંગ છે, જે ઈસ્લામી સ્થાપત્યનું પ્રતીક પણ છે. આ મિનારાઓને વિકાસ ગુજરાતમાં તાત્કાલિક નથી થયું, પરંતુ રફતે રફતે સમજ પૂર્વક એને સ્થાન મળતું ગયું અને એનો વિકાસ થતો ગયે. પરિણામે ૧૫ મી સદીની શરૂઆત સુધીમાં તો એ સુંદર ભવ્ય અને ઇસ્લામનું ઉત્તમ પ્રતીક બનીને મસ્જિદ દ્વારા વ્યક્ત થયા. સમયની દૃષ્ટિએ ભરૂચની મસ્જિદથી શરૂ કરીએ તો એમાં મિનારાનું અસ્તિત્વ કે એનું નાનું પણ પ્રતીક કે રૂ૫ ક્યાંય એ મસ્જિદમાં જોવા નથી મળતું. એ ઉપરથી તારવી શકાય કે આ મસ્જિદની રચનામાં મિનારાને સ્થાન નથી મળ્યું. એના કારણરૂપે એમ માની શકાય કે મંદિરોના વિવિધ ભાગોમાંથી કરેલી આ રચનાને જલ્દી પૂરી કરેલી હોઈ એમાં આ ઉમેરો શક્ય ન હતા, કારણ કે એના લિવાનને આગળનો ભાગ કમાનયુક્ત પ્રવેશદ્વારવાળો નથી તેમ સમગ્ર લિવાન બહારની બાજુએ સ્તંભેના આધારે જ બનાવ્યું છે અને દીવાલ કરી એમાં માને બનાવેલી નથી. તેથી અહીં મિનારાને સ્થાન મળવાને કઈ અવકાશ નથી, જ્યારે છેક બહારને ભાગ પ્રાપ્ય પથ્થરોથી બનાવેલ છે તેમાં પ્રવેશમાં છત્રી આકારને મંડપ હોઈ ત્યાં પણ મિનારાને સ્થાન પ્રાપ્ત થઈ શક્યું નથી. ખંભાતમાં સિદ્ધરાજ જયસિંહની કૃપાથી નવી બંધાયેલી મજિદમાં મિનારાને ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પ૩ આ મસ્જિદને ૧૩ મી સદીની શરૂઆતમાં હુમલાથી નાશ કરવામાં આવે અને સૈયદ શરાફ તામીને ચાર મિનારા અને સોનેરી ગુંબજ સાથે 0 Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪) સસ્તનત કાલ ઝિ, પોતાના ખર્ચે સમરાવી એવો ઉલ્લેખ છે.૫૪ આ ઉલ્લેખના આધારે મિનારા થતા હતા એટલે તે સાબિત થાય છે, પરંતુ એ પછીની ભરૂચની મસ્જિદમાં મિનારાને કયાંય રથાન નથી એ પણ વિશિષ્ટ હકીકત છે. ખંભાતમાં ઉપર્યુક્ત મસ્જિદના મિનારાને આકાર કેવો હશે એની માત્ર કલાના કરવાની જ રહે છે, પરંતુ મિનારાના છેક પ્રારંભિક રૂપને ખંભાતની ઈ.સ. ૧૩૨૫ માં પૂરી થયેલી જામી મસ્જિદમાંના મિનારા પરથી ખ્યાલ આવી શકે છે (ટ્ટ ૧, આ. ૩૫). અહી મરિજદનામિહરાબવ ળ લિવાનનું પ્રવેશદ્વાર કમાનદાર દીવાલનું છે ને એની ઉપર પાંચ વિભાગોમાં વહેંચાયેલા નાનકડા અણીદાર આકારનું મિનારાનું સાવ પ્રારંભિક કહી શકાય તેવું ઘનરૂપ છે. આ મિનારા દીવાલમાંથી જ એના ઉપરના નાનકડા ભાગરૂપે જ નીકળેલા છે; નથી એમાં કોઈ સ્થાપત્યકીય વિશેષતા કે નથી મિનારાની પ્રતિભા. ત્યાર પછીનું મિનારાનું થોડુંક વિકસિતરૂ૫ ધેળકાની ઈ સ. ૧૩૩૩ માં બંધાયેલી હિલાલખાન કાછની મજિદમાં જોવા મળે છેઅહીં પણ એ મિહરાબવાળા લિવાનના પ્રવેશવાળી કમાનદાર દીવાલમાંથી નીકળે છે. એને કેઈ આગવું સ્થાન નથી, પરંતુ ઉપરના ભાગમાં એની ઊંચાઈ જુદી તરી આવે છે. અને એ વચ્ચેની કમાનતી બંને બાજુની દીવાલમાંથી ઉપર કાઢવામાં આવ્યા છે; જોકે આ ઊંચા કરેલા સ્તંભરૂપને મિનારા કહેવા કે કેમ એ પ્રશ્ન થાય, કારણ કે એ પણ ઘન છે ને એમાં અંદર પોલાણ ન હોવાથી એ માત્ર મિનારાના શોભાના પ્રતીકરૂપે જ વ્યક્ત કરાયા છે. અર્થાત મિનારાની આવશ્યક્તાને સ્પષ્ટ સ્વીકાર શરૂ થયેલો જોવા મળે છે. આ મિનારાની ઊંચાઈ દીવાલની ઊંચાઈની ૩/૪ જેટલી જ છે, જેથી એ ઇસ્લામના પ્રતીકથી વધારે ભાગ ભજવતી લાગતી નથી, વળી એ મિનારાની વિશિષ્ટ રચના જેવી નથી, પરંતુ એની એ પુરોગામી જરૂર છે. ધોળકાની ખાન મસ્જિદ જેને મહમૂદ બેગડાના સમયની માનવામાં આવે છે, તેમાંના મિનારાને લિવાનના બે છેડે બહાર મૂકેલા છે ને ત્યાં ઉપર જવાને બહારથી રસ્તે પણ બનાવે છે, જે છેક ઉપર સુધી જાય છે. આ મિનારાનો ભાગ અંદરથી પિલો અને કમાનદાર છે ને અઝાન માટે ખૂબ જ અનુકૂળ છતાં એને આકાર પછીના મિનારા જેવો નથી. આ મિનારા મસ્જિદને ચુંટાડેલા હોય તેવા વધુ છે. બીજી વિશેષતા એ છે કે એ લિવાનની અંદરની અસ્તિત્વ ધરાવતી દીવાલ કરતાં લિવાન જેટલી જ બીજી એકસરખી એ લિવાનની ઊંચાઈની અલગ દીવાલ પર અડધી દીવાલ જેટલા ઊંચા છે. મૂળ લિવાનની બહારની દીવાલના ચોથા ભાગ જેટલી મિનારાની ઊંચાઈ છે. એનું મિનારાના Page #476 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મુ] સ્થાપત્યય સ્મારક [૪૫ વિકાસમાં આગવું સ્થાન સ્વીકારવું પડે, કારણ કે આની અભિવ્યક્તિની પદ્ધતિ મિનારાના વિકાસના તબક્કાના સાતત્યને બદલે પશ્ચિમ એશિયાની મસ્જિદના સીધા અનુકરણરૂપ વધારે જોવા મળે છે. હિલાલખાન કાજીની મસ્જિદથી વિકાસવા માંડેલા મિનારાના રૂપને અમદાવાદની અહમદશાહની મસ્જિદમાં દીવાલની બહાર નીકળતું જોઈ શકીએ છીએ. સાથે સાથે એમાં ફરતી સીડીને પ્રવેશ, ઉપર જવાની સગવડ, વગેરે પણ વિકસેલાં જોઈએ છીએ. એના પછીનું એનું રૂપ અહીંની જુમ્મા મસ્જિદમાં દીવાલ કરતાં લગભગ પણ બે ગણી ઊંચાઈના મિનારામાં જોવા મળે છે. એ મિનારા પછી તૂટી પડેલા છે. મિનારાનું વિકસિત ને શ્રેષ્ઠ રૂપ મહમૂદ બેગડાના સમયમાં થયેલું પ્રાપ્ય મસ્જિદના આધારે સ્પષ્ટ પણે જાણી શકાય છે. એમાંય રાજપુરની બીબીજીકી મસ્જિદ (પટ્ટ ૧૮, આ. ૩૬)માં, તેમજ સ્ટેશન પાસે સારંગપુર દરવાજાની સામે આવેલી સીદી બશીરની હાલતા મિનારાવાળી મસ્જિદમાં મિનારાની રચના પૂર્ણ વિકસિત જેવા મળે છે. આવા મિનારા લગભગ મોટા ભાગની અમદાવાદની મસ્જિદમાં, ધોળકાની જામી મજિદમાં. ચાંપાનેરની મસ્જિદમાં તેમજ બીજે પણ જોવા મળે છે. મિનારાઓના વિકાસની પૂર્ણતા દ્વારા હાલતા મિનારા એ ઇસ્લામી સ્થાપત્યના સવિશેષ અંગ તરીકે તેમજ જગતના આશ્ચર્ય તરીકે વિશિષ્ટ સ્થાન પામ્યા છે.૫૫ ગુજરાતની સલ્તનત કાલની ગણનાપાત્ર મસ્જિદો આ પ્રમાણે છે : ભરૂથની જામી મસિજદ-કાલાનુક્રમની દષ્ટિએ સૌ પ્રથમ ભરૂચની મસ્જિદને અસ્તિત્વ ધરાવતી મજિદોમાં ગણી શકાય. ઈ.સ. ૧૨૯૭ માં અલાઉદ્દીન ખલજીએ ભરૂચ જીતી ઘણાં મંદિરને વિધ્વંસ કર્યો ને કહેવાય છે કે એમાંના એક મંદિરના સ્થાન પર અનેક મંદિરના અવશેષોમાંથી જામી મજિદનું નિર્માણ કર્યું. બાંધકામ-પદ્ધતિ, સ્તંભનું સ્વરૂપ, દ્વારશાખા, મિહરાબની રચના, મિનારાનો અભાવ વગેરે એના પુરાવારૂપ છે. વધારેમાં વધારે ત્રણ મંદિરોને સરસામાન આમાં વપરાયેલ છે. હું મટના ભાગમાં ને ભીંતના મધ્યભાગમાં ને કે કોંક્રીટ ને રોડાં વાપરેલાં છે, બાકીના ભાગ સૂને વાપર્યા વિના પ્રચલિત પદ્ધતિ પ્રમાણે એકબીજા પર મૂકેલા છે અને આગળના ભાગમાં મિનાર કે કમાન બનાવડાવવાનો સમય મળ્યો ન હોય તેમ એકલા સ્તંભો પર રચના કરી છે. તંભોમાં હિંદુ-જૈન કતરણી સ્પષ્ટ જોવા મળે છે, જ્યારે વિતાનેને સીધે જ ઉપયોગ કરી બહારની બાજુથી એને ચૂને કોંક્રીટ વગેરેથી અર્ધગોળ આકારના બનાવવા પ્રયત્ન કર્યો છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ સલતનત મe ખંભાતની જામી મસ્જિદ– ઈ.સ. ૧૩૨૫માં બંધાયેલી આ મસ્જિદમાં ૪.૫ મીટર ઊંચા ૧૦૦ સ્તંભ છે અને ૫૬ નાના સ્તંભ છે. આ પણ હિંદુ અને જૈન મંદિરોના અવશેષોમાંથી બનાવેલી છે. મજિદનો દક્ષિણ બાજુનો મંડપ આનું સરસ દષ્ટાંત પૂરું પાડે છે તેમજ પ્રવેશદ્વાર પણ એને ખ્યાલ આપે છે. આ મસ્જિદ ખૂબ મોટી છે (પટ્ટ ૧૯, આ. ૩૭) અને મિનારાનાં ઠૂંઠાં અહીંથી શરૂ થતાં જોવા મળે છે. જ્યાં કોતરકામ કરવું પડયું છે ત્યાં સાદાઈ દેખાય છે અને દક્ષતા દેખાતી નથી. આને પરિચય મિહરાબ તેમજ એના બહારના ભાગની રચનામાં જોવા મળે છે. દક્ષિણ બાજુનો મંડપ સ્થાપત્યકીય દષ્ટિએ વિસ્તા–આજનને સુંદર નમૂને છે ને એના સ્તંભોની એક ઉપર એક મૂકીને કરેલી ગોઠવણી અલંકારને ઉચિત ઉપયોગ કરવાની સમજ દર્શાવે છે. અહીં લિવાનને કમાન કરેલી છે. ધોળકાની હિલાલખાન કાળની મજિદઆ મસ્જિદનું બાંધકામ હિલાલખાન કાજીએ ઈ.સ. ૧૩૭૩ માં પૂરું કરાવ્યું હતું. અહીં પણ મંદિરના ભાગોને ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ મિહરાબ મિનારા વગેરે પૂરતું નવું કોતરકામ કરેલું જોવા મળે છે. આ મસ્જિદનું આરસનું સિંબર ઉત્તમ પ્રકારનું છે (પટ્ટ ૧૬ આ. ૩૪). અહીં પણ લિવાન ની દીવાલને ત્રણ કમાનવાળી બનાવી વચેની કમાનના બે ખૂણેથી મિનારા બહાર કાઢવામાં આવ્યા છે. એકંદરે મસ્જિદ સાદી છે, પણ એને વચલે મંડપ બહુ સુંદર છે. ચોકની આજુબાજની દીવાલમાં પડાળી કરેલી નથી, ત્યાં કેવળ સાદા પથ્થરોની દીવાલ છે. એના પ્રવેશની છત્રી આકર્ષક છે. ધોળકાની ટાંક મજિદ-ઈ.સ. ૧૩૬૧ માં બંધાયેલી આ મસ્જિદ આજે “ભીમનું રસોડું” નામે ઓળખાય છે, એ જોળકાની જામી મસ્જિદ તરીકે વપરાતી હતી. મસ્જિદના મિહરાબ ઉપર કોતરેલે લેખ એની સાક્ષી પૂરે છે. ફરેઝશાહ સુલતાનના સમયમાં હિ.સ. ૭૬ર(ઈ.સ. ૧૩૬૧)માં મુફરહ સુલતાનીએ ધોળકામાં પિતાની ખાનગી માલિકીની જમીનમાં આ મસ્જિદ બંધાવી હતી; જોકે એના બાંધકામમાં માલસામાન તો તૈયાર મંદિરોને જ વપરા છે. ભરિજદમાંના થાંભલા, મંડપની રચના અને પ્રવેશદ્વાર એની સાક્ષી પૂરે છે. અત્યારે આમાં વચલા ભાગમાં લાકડાનું બાંધકામ અસ્તિત્વ ધરાવે છે તેમજ તૂટેલી મૂર્તિઓ સાથેના થાંભલા પણ પ્રચલિત પદ્ધતિને ખ્યાલ આપે છે. તેમાં થોડા ફેરફાર કરવા પડ્યા છે છતાં તૈયાર વેતાનો જ ઉપયોગ જોવા મળે છે. પ્રવેશદ્વાર પણ તૈયાર જ મૂકી દેવામાં આવ્યું છે. અહીં માનેને ઉપયોગ જોવા મળતું નથી અને Page #478 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું] સ્થાપત્યકીય સ્મારકે [૪૪૭ મિહરાબ સામાન્ય માપ કરતાં લગભગ ૧૨૫ મીટર અંદરની બાજુ ઊંડી છે. આ મજિદમાં સ્ત્રીઓ માટે મુલુકખાનાની રચના પણ છે. અમદાવાદની અહમદશાહની મજિદ-ઈ.સ. ૧૪૧૧ માં શરૂ કરી ઈ.સ. ૧૪૧૪ ના ડિસેંબરમાં પૂર્ણ થયેલી આ મજિદ અમદાવાદમાં લાલ દરવાજાના બસ-સ્ટેન્ડ પાસે ગુજરાત કલબ સામે આવેલી છે (પષ્ટ ૨૦, આ. ૩૮). આ મજિદ મંદિરના ભાગને સીધેસીધા વાપરીને બનાવી હોવાનું જણાય છે. મંદિરના ત્રણ મુખ્ય વિભાગો–ગર્ભગૃહ, સભામંડપ ને નૃત્યમંડપને સીધેસીધા અહીં તેના તે સ્વરૂપમાં રાખી બીજા એવા જ મંદિરના ભાગ સાથે જોડેલા એવા પાંચ વિભાગોની પાંચ મિહરાબવાળી રચના કરેલી છે. આનું વ્યવસ્થિત પૃથકકરણ કરતાં આ મરિજદમાં કુલ પાંચ મંદિરના ભાગોને ઉપયોગ કરવામાં આવ્યો છે એમ સ્પષ્ટ દેખાય છે. એના એક સ્તંભ પરના લેખમાં સં. ૧૩૦૮ ની સાલમાં રાજા વીસલદેવના સમયમાં માહિરામાં ઉત્તરેશ્વર મહાદેવમાં જાળી કરાવ્યાને ઉલેખ જોવા મળે છે. ઉત્તરેશ્વર મહાદેવ અને એની સાથે પંચદેવના મંદિરનો ઉલ્લેખ મહીસા (જિ. ખેડા) ખાતેના લેખમાં કરવામાં આવ્યો છે. ૫૭ આ ઉપરથી એમ લાગે છે કે પંચદેવનાં મંદિરના ભાગોને ઉપયોગ કરી આ મસ્જિદ બાંધવામાં આવી હશે અને એ પણ મહીસા ગામેથી લાવીને; જોકે અમદાવાદથી મહીસાનું ટૂંકું અંતર જોતાં એ અવ્યવહારુ કે અસંગત લાગતું નથી. આમ કેવી રીતે મંદિરમાંથી મસ્જિદ બાંધી શકાતી એનો ખ્યાલ આ મસ્જિદ સારી રીતે આપે છે. આમાં મોટા ભાગના અવશેષોને સીધેસીધે ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત વિતાન, તલછંદ વગેરેનો પણ સંબંધ યથાવત જોવા મળે છે. સ્ત્રીઓને નમાજ પઢવા માટે કરેલા મુલુકખાનાની જાળી સંભવત: એ જ હોય એમ બને. કેંદ્રીય મિહરાબ બાદશાહ માટે છે એમાં આરસની બનાવેલી કમળપત્રની સુશોભના છે. કમાનમાં ઇસ્લામના અંશેની નકલ છે, પરંતુ એ બનાવટી કમાન છે, અર્થાત એ ભાર ઝીલનારી કમાન નહેતાં માત્ર શોભાની કમાન છે. મરિજદમાં અહમદશાહ સુલતાને એ બંધાવી હોવાને અરબીમાં લેખ છે. અમદાવાદની હૈબતખાનની મસ્જિદ-જમાલપુર દરવાજા પાસે આવેલી આ મસ્જિદ સુલતાન અહમદશાહના કાકા હેબતખાને બંધાવી હતી. આ મસ્જિદમાં બે હિંદુ મંદિરોના ભાગને છૂટથી ઉપયોગ કરવામાં આવેલ છે. એના મિનારાનાં ઠાં ળકાની કાછલી મરિજદને મિનારા કરતાં વધારે સાદાં અને કલાવિહીન છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ *<] જાતી ના હ અમદાવાદની સૈયદ આલમની મસ્જિદ—આ મસ્જિદ ખાનપુરમાં આવેલી છે તે એવી રચના ઈ.સ. ૧૪૧૨ માં કરવામાં આવેલી છે. આમાં પશુ હિંદુ મંદિરના ભાગેાને છૂટથી ઉપયોગ કર્યાં છે, પરંતુ એના મિનારાના ભાગ ખૂબ જ સુંદર રીતે નવેસરથી અધવર્તુળાકારે બનાવેલા છે, જે ખાસ ધ્યાન ખેંચે તેવા છે. આ મસ્જિદ પ્રમાણુમાં નાની છે, અમદાવાદની જામી મસ્જિદ—શહેરની મધ્યમાં ત્રણ દરવાજાથી ઘેાડે દૂર સ્ટેશને જવાના રસ્તા પર જમણી બાજુ આવેલી છે (પટ્ટ ૨૧, આ. ૩૯). એની શરૂ આત ઈ.સ ૧૪૧૨ માં કરવામાં આવી હતી. એને પૂરી કરતાં બાર વર્ષ લાગ્યાં હતાં. એમાં પણ મેાટા ભાગને સામાન મદિરાના જુદાજુદા ભાગાનેા વપરાયા છે. મસ્જિદ ત્રણ દિશામાં ત્રણ પ્રવેશદ્વાર છે. એનું અહમદશાહના રાજાવાળી દિશામાં અર્થાત્ પૂર્વ દિશામાં આવેલું દ્વાર એ મુખ્ય દ્વાર છે. ગાંધીમાર્ગવાળી બહારની બાજુએ આવેલી નરી દુકાનેાએ મસ્જિદના ખરા રૂપને સંતાડી દીધું છે. એવી દુકાને મસ્જિદના સરાઈવાળા ભાગમાંથી સીધી જ બનાવી કાઢી છે; માત્ર વચ્ચેનાં પગથિયાં અને છત્રીના કારણે કયાંક જવાની જગા હશે એવા ખ્યાલ આવે છે, જ્યારે પાછળ માણેકચેાકમાં પડતી સરાઈવાળા ભાગ દુકાનવાળા હોવા છતાં મસ્જિદની દીવાલ સ્પષ્ટ દેખાવાના કારણે એને પરિચય કરાવે છે. મસ્જિદ આંધવામાં મદિરાના જુદા જુદા ભાગાને લાવીને વ્યવસ્થિત ગેાઠવવા ઉપરાંત એનાં માપ અને પ્રમાણુ–સંબંધ જળવાય એ જરૂરી હાય છે, એટલે જ્યાં એવા પ્રશ્ન ઊભા થયા છે ત્યાં થાંભલાઓને કાપી નાખી કે જરૂર પડયે એકાદ ભાગ ઉમેરી કામ ચલાવ્યુ` છે. જામી મસ્જિદના વચ્ચેતે ભાગ વિશિષ્ટ રીતે આયેાજિત કરેલા છે. ત્રણ ઉપરાઉપરી ગેાઠવેલા થાંભલા એની પાછળના મજલા(clerestory)ને સુસંગત કરવા માટે છે. આ મજલામાં જાળ વડે મસ્જિદના નીચેના ભાગને પ્રકાશિત કરવાના ઇજિપ્તનાં મંદિરની જેમ કરેલા પ્રયત્ન સ્પષ્ટ નજરે પડે છે, વિચિત્રતા એ છે કે વચ્ચે ગેાઠવેલી કમાન એ મુસ્લિમ સ્થાપત્યમાં જોવા મળતી કમાન નથી, પરંતુ હિંદુ પદ્ધતિની શાભાની ( functionless ) અને ગાડવણીયુક્ત (corbelled) પ્રકારની કમાન છે. અંદરના લિવાનના જમણા ખૂણે મુલુકખાતું બાંધેલું છે. આ મસ્જિદના વચલા મિહરાબ ઉપર અરખીમાં મસ્જિદ બંધાયા અંગેના લેખ છે. રિજદમાં લિવાનની દીવાલથી આગળ કાઢેલા મિનારા હતા, જે ૧૮૧૯ ના ધરતીક પમાં પડી ગયા. એ દીવાલ કરતાં લગભગ બમણુા ઊંચા હતા તે એક મિનારા હલાવતાં ખીજો મિનારા હાલતેા હતેા એવુ જેમ્સ `ખ્મ પ્રત્યક્ષ જોઈ નાંખ્યુ છે, Page #480 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુ] સ્થાપત્યકીય સ્મારકા [૪૪ અહમદશાહના રાજો (પટ્ટ ૨૨, આ. ૪૦)—અહમદશાહ ૧લાના સમયમાં બધાયેલાં મકાનેામાં એના રાજાનું સ્થાન વિશિષ્ટ પ્રકારનું છે. કબર-સ્થાપત્યમાં એનું સવિશેષ મૂલ્ય પણ છે, પાછળથી મુઘલકાલમાં બીજે. જોવા મળતા રાજાઓની તુલનામાં સૌંદર્ય અને સપ્રમાણતાની દૃષ્ટિએ આ રાજાનું મહત્ત્વ અસાધારણ છે. શહેરની મધ્યમાં જામી રિજદની બાજુમાં જ આ રાજો ખનાવીને એને શહેરનું ધાર્મિક તેમજ વ્યાપારી કેંદ્ર બનાવવામાં આ ઇમારતના થોડા ફાળા અવશ્ય ગણાવા જોઈએ. એક રીતે ચારે બાજુએ ધમધમતા વેપારી વિસ્તારની વચ્ચે ઘેરાયેલા આ રાજામાં સ્થાપત્યકીય રીતે સપ્રમાણતા અને ઉત્તમ માપપદ્ધતિનું ઉત્તમ સંચેાજન થયુ છે. આ મકાનની નજાકતમાં એની જાળીએ વિશેષ ભાગ ભજવે છે. ચતુસ્ર મકાનની સુગ્રથિત પદ્ધતિમાં ઊંચાઈ અને પહેાઈ અને રીતે આ રે!જો ખૂબ જ આકષ ક અને ઉચ્ચ આયાજ વાળે છે. એમાં હમદશાહ ૧ લા ઉપરાંત એના પુત્ર મુહમ્મદશાહની અને પૌત્ર કુત્બુદ્દીન અહમદશાહની કબરા છે. બહારની બાજુની સુરોાભન-પદ્ધતિમાં અને જાળીઓના રૂપમાં થાડા સરક જરૂર પડે છે. એ બતાવે છે કે કદાચ એમાં જાળીઓ પાછળથી મુકાઈ હાય, વળી એને ઘુંમટ પણ ઉત્તમ પ્રકારના અધગાળાકાર ધરાવે છે, જે એની દૃશ્ય અસર ઊભી કરવામાં ભાગ ભજવે છે. રાણીના હજીરા—અહમદશાહના રાજાની સામે આવેલા આ રાજો એની વિશિષ્ટ પ્રકારની બાંધણી માટે ખાસ ધ્યાન ખેંચે તેવા છે, કારણ કે કબરેા રાખવાના ભાગ ખુલ્લા છે અને એ વચલા વિસ્તારને ક્રૂરતા ચારસમાં સુંદર લિવાન પ્રકારના આચ્છાદિત પ્રદક્ષિણામાગ કરેલા છે. વળી જમીનના સ્તરથી એ ખાસ્સા ઊંચાઈએ રચેલા છે. એમાં જવા માટે પગથિયાં આશરા લેવા પડે. આ હજીરાના તલ ંદની પ્રમાણસરતા નોંધપાત્ર છે. અહીં ૧ : ૨ : ૪ : ૮ પ્રમાણ પ્રયેાજાયેલુ જોવા મળે છે, એના સ્તંભ સીવાસાદા છે. ઝાઝી કાતરી નથી, પરંતુ એમાંનાં તર તે જાળીએ સવિશેષ ધ્યાન ખેંચે તેવાં છે; કદાચ પાછળથી કરેલાં પણ હોય. કુત્બુદ્દીનની મસ્જિદ-ઈ.સ. ૧૪૪૯ માં હલાલ સુલતાનીના પુત્ર નિઝામને માટે કુત્બુદ્દીનશાહે ખાંધેલી આ મસ્જિદ અમદાવાદમાં દિલ્હી ચકલામાં આવેલી છે. સલ્તનત કાલના મસ્જિદ સ્થાપત્યને વિકાસ દર્શાવતી આ એક પૂરક કડીરૂપ છે. મિનારા અષ્ટકાણાત્મક અને અસરકારક કાતરણીવાળા છે. મલિક શાખાનના રાજો--અમદાવાદમાં સરસપુરથી અગ્નિ ખૂણે આવેલા રખિયાલમાં આ રાજો આવેલે છે. આ રાજાની ભીતમાં ઈ.સ. ૧૪૫ર તે લેખ ઇ-૫-૨૯ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦] રાહતનત કાઉ છે. એ બાગ બનાવવા માટે મલિક શાબાનને મળેલી જમીનની સનદ છે. એમાં રે સુલતાન કુબુદ્દીનનું નામ લખેલું છે. રોજાની બહાર છર્ણ વાવ છે. બાજુમાં મોટું તળાવ છે. બાગે શાબાન' આ વિસ્તારમાં જ હતું, પણ એનું અસ્તિત્વ અત્યારે નથી. રોજે એની સુંદર જાળીઓની કતરણ માટે જાણીતું છે અને જાળીઓના રૂપાંકનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મલિક શાબાનની મસ્જિદ-મલિક શાબાને બંધાવેલી મસ્જિદ હજૂરીશાહની મસ્જિદ તરીકે જાણીતી છે. ઈ.સ. ૧૪૫ર માં બનેલી આ મસ્જિદ અમદાવાદમાં ભદ્ર પાસે કારંજમાં આવેલી છે. મંદિરના ભાગોને સીધા જ ઉમેગ કરીને આ મસ્જિદ બનાવેલી છે. સારંગપુરની મસ્જિદ-અમદાવાદમાં સારંગપુર ચકલામાં આવેલી આ મજિદ મલિક સારંગે એ જ્યારે મુઝફકર ર જાના સમયમાં અમદાવાદનો સૂબે હતો ત્યારે બંધાવી હશે. બાંધણી અને કારીગરીને પ્રકાર જોતાં એ નિશ્ચિતપણે મહમૂદ બેગડાના સમય કરતાં થોડી વહેલી અને અહમદશાહ ૧ લાના સમય બાદની માનવામાં વાંધો નથી. વળી દિલ્હી ચકલાની કુબુદ્દીનની મજિદ સાથે એ રચના-પદ્ધતિ અને સુશોભન પદ્ધતિમાં ઠીક ઠીક સામ્ય ધરાવે છે. આ મરિજદ રાણીબીબીની મસ્જિદ તરીકે પ્રખ્યાત છે. આ મસ્જિદના મિનારા પાછળથી થયેલી રાજપુરની મસ્જિદના મિનારાને મળતા છે ને ઘણું ભારે છે. કમાનો પણ બનાવટી એટલે કે ભાર ઊંચકનારી નહિ, પણ શોભારૂપ છે. મસ્જિદની સાથે ભકબરો પણ છે. એની જાળીઓ અત્યારે નથી, પરંતુ એનું આયોજન સારું હશે એમ જણાઈ આવે છે. બીબીજીકી મસ્જિદ (૫ ૨૩,આ. ૪૧)–અમદાવાદમાં રાજપુરમાં સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ તેમજ હાલતા મિનારાને સુંદર પરિચય કરાવનાર આ મસ્જિદ ઈ.સ. ૧૪૫૪ માં કુબુદ્દીને સૈયદ ખુદમીર બીન સૈયદ વડા બીન સૈયદ યાકુબની મા બીબીજી માટે બંધાવી એમ મજિદમાં લેખ છે. આ મજિદ રાજપુર-હીરપુરમાં આવેલી છે ને અત્યારે એ ગોમતીપુરના મિનારાવાળી મજિદ તરીકે જાણીતી છે. આ મસ્જિદ કદ અને આયેાજન તથા મિનારાના રૂપની દષ્ટિએ ખૂબ જ સુંદર છે. દક્ષિણ બાજુનો મિનારો વીજળી પડવાથી તૂટી ગયો એવું મનાય છે. અહીં એક મિનાર હાલે છે એની પ્રતીતિ થાય છે અને એકને હલાવતાં બીજો મિનારે હાલતો હતો એવો ઉલ્લેખ મળે છે. કમાને સુશોભન પૂરતી છે. આને કુબુદ્દીનના સમયની સર્વાંગસુંદર મજિદ ગણી શકાય. અહીં મુલુકખાનું પણ છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્યકીય સ્મારકા [૪૧ સરખેજના રાજો—સૈયદ અહમદ ખટ્ટુ ગ ંજબક્ષ ઈ.સ. ૧૪૪૬ માં મૃત્યુ પામ્યા અને એ જ સાલમાં સુલતાન મુહમ્મદશાહ ૨ જાએ એમને રાજો બનાવવા શરૂ કર્યો. ઈ.સ. ૧૪૫૧ માં કુત્બુદ્દીને એ પૂરા કર્યાં. રાજાની વિશેષતા એની જાળીઆની કારીગરીમાં છે તેમજ પાછળથી કરવામાં આવેલી પિત્તળની જાળીએ પણ એના સુશે।ભનમાં વધારા કરે છે. ઉપરાંત એના ધ્રુમટમાં ઉપરના ભાગમાં ખુલ્લી રાખવામાં આવેલી કાતરણી. એ સ્થાપત્યકીય આકર્ષણ પણ છે. બહાર પ્રવેશદ્રાર તરીકે મંડપ (pavilion) મૂકેલા છે તે પણ આચેનની દૃષ્ટિએ વિશિષ્ટ છે. ૧૫ ગુ] સરખેજની મસ્જિદ-રાજાની સાથે સાથે જ મસ્જિદ પૂરી કરવામાં આવા હતી. એનું વજુ કરવાનું સ્થળ બહાર છે. અને મસ્જિદમાં મુલુકખાનું પણ છે, કયાંય કમાન.કે કશું સુશીલન નથી, પરંતુ વધારેમ વધારે માણસા નમાજ પઢી શકે એ માટે ખૂબ મેાટી મસ્જિદ બનાવા છે. આ મસ્જિદના અભ્યાસ કરતાં તળ(ground)ના ભાગમાં જે પથ્થર મૂકવ્યા છે તેના ઉપર ઉપરની અંતમાં કેવી રીતે લિવાનનું આયોજન કરવું તેમજ સ્તંભા ઉપર પથ્થરના એ પાટડા કેવી રીતે ગોઠવવા તથા ઘુંમટના બહારના ઉપલા ભાગમાં કલશ તેમજ અર્ધવલ ભાગ કેવા બનાવવા એ બતાવતાં રેખાંકન કતરેલાં છે. સાથે સાથે પાટડાનાં રેખાંકન તેન” શી વગેરે રજૂ કરતાં રેખાંકન પડ્યું છે. મસ્જિદત મિનારા નથી. મહમૂદ બેગડાની ઇમારતા—આવું સરસ સ્થાન જ્યાં સ તના રાજા અને મસ્જિદ હોય ત્યાં સ્વાભાવિક જ મહમૂદ બેગડા જેવા આકર્ષાય. આને લીધે સુલતાને આ સ્થળને પોતાતા ઉનાળાના વિરામસ્થળ તરીકે તેમજ આવા મહાન સંતના સાંનિધ્યમાં રાશ્વત વસવા માટે પણ પસંદ કર્યું, તેથી મસ્જિદની પાછળ દક્ષિણે અને પશ્ચિમે તળાવ બનાવડાવ્યું અને રાજાની દક્ષિણે પેાતાના માટે દરગાહ કરાવી. તળાવની સામી બાજુએ પોતાને માટે તેમજ સૈયદ સાહેબના રાજાને કારણે તળાવની ચારે બાજુ નકાનેા બની ગયાં હતાં એ એના અત્યારે જોવા મળતા અવશેષા પરથી જાણી શકાય છે. આ તળાવની વચ્ચે આરામગૃહ બનાવેલ હતું. મહેલામાંથી પાણીમાં નીચે આવવાની સુંદર વ્યવસ્થા પણ છે. ઉપરાંત દરવાજામાંથી ઘેાડેસવાર ધેડાને સીધા પાણી પાવા લાવી શકે એવી પણ વ્યવસ્થા છે. મલિક આલમની મસ્જિદૃ—અમદાવાદમાં શાહઆલમના રાજા પાસે આવેલી આ મસ્જિદના સમયની બાબતમાં અનેકવિધ તર્ક કરવામાં આવ્ય છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર! સલ્તનત કાલ પર તુ એની બ ધણી પરથી એ મહમૂદ બેગડાના સમાં ઈ. સ. ૧૪૦ પછીના ગાળામાં બંધાઈ હશે એમ માનવું ઉચિત ગણાશે. આની વિશેષતા એ છે કે એમાં જામી મસ્જિદની જેમ ઉપરથી પ્રકાશ લાવવાની વ્યવસ્થા છે. એની કમાન, પણ શોભાની જ છે. આઝમ- મુઝમને રેજે–અમદાવાદમાં વાસણા જતાં રસ્તામાં ડાબી બાએ આવતે આ રેજે આ સમયના ઉત્તમ ઈન્ટરી બાંધકામનો નમૂનો છે. એ મહમૂદ બેગડાના સમયમાં આઝમ ખાં અને મુઆઝમખાં નામના બે ખુરાસાની ભાઈઓએ બંધાવ્યું છે. અહીંની કમાનો ભાર વહન કરનારી (archated) છે. અને ઈટરી મકાન હેઈ ભીંતની જાડાઈ આશરે બે મીટર જેટલી છે ને ઘુંમટની રચના પણ એ પ્રકારની છે. એની ઉપરનું પ્લાસ્ટર હજી પણ સારી રીતે ટકી રહ્યું છે તે તતકાલીન બાંધકામની સિદ્ધિનું સારું ઉદાહરણ છે. બહારના ટેકાનો ઉઠાવ એને કેઠા જેવા આકારને બતાવે છે, પણ અહીં ક્યાંય ભારતીયતા જેવા મળતી નથી. નાના કદની ઈટોને કોંક્રીટની વચ્ચે મૂકીને સુંદર ચણતરકામ કરેલું છે અને કમાનોની રચના પણ સુંદર રીતે કરેલી છે. બાંધકામની દષ્ટિએ આ રાજાની રચના પ્રશંસનીય છે. રૂપમતીની મસ્જિદ–અમદાવાદમાં મિરજાપુર ચોકીની બાજુમાં જ આ મજિદ આવેલી છે અને સુશોભનની દૃષ્ટિએ સુંદર મજિદોમાંની એક છે. એના તૂટેલા મિનારા જે અસ્તિત્વમાં હેત તો એની સમગ્ર સપ્રમાણતા ને નજાતને ખ્યાલ આવી શકત. આમ છતાં આયોજનની દષ્ટિએ માપ અને કદની પરસ્પર સંવાદિતા અહીં ખૂબ જ સારી જોવા મળે છે. સુશોભનનું પ્રમાણ, રૂપા જન અને રચનાને આકાર સાથે સંવાદિતાપૂર્ણ સંબંધ આવી મજિદમાં બહુ જ નીરખી શકાય છે. અહીં પણ પ્રકાશને ઉપરથી લાવવાની વ્યવસ્થા છે. અહીં મૂકેલા ઝરૂખા મસ્જિદના ઘન અને ઋણ(solid and void)ના આયોજનની અસાધારણ અસરકારકતા દર્શાવે છે ને એમાં પણ કમળની પાંદડીઓની કમાન સાથેને ને બીજા સુશોભને સાથે એનો સંબંધ અસાધારણ કલાત્મકતાનો ખ્યાલ આપે છે. ઘુંમટને અંદરને ભાગ પણ સુંદર રીતે સુગ્રથિત સુશોભને થી યુક્ત છે. આવી અસરકારક સૌંદર્યસજનની કળછ બીજે ઓછી જોવા મળે છે. " દરિયાખાનને રેજો–અમદાવાદમાં દરિયાખાનના ઘુમટ તરીકે જાણીતો આ રોજે ઈટરી બાંધકામના આ કાલના જે ત્રણ-ચાર નમૂના છે તેમને એક છે Page #484 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું || થાપત્યકીય સ્મારક (૪ પટ્ટ ૨૪, આ. ૪). આના જેવડ બી જે મોડે રેજે ઈટ અને ચૂનાના કોંક્રીટમાં ગુજરાતમાં તો નથી જ. દરિયાખાને મહમૂદ બેગડાના વખતમાં સ. ૧૪૫૩ માં આ બંધાવ્યો હતો એમ કહેવાય છે. આ રોજાની ભીંતની જાડાઈ ૨૭૫ મીટર છે. અને એના ઉપર લગભગ ૩૦ મીટરની પહોળાઈને ઘુંમટ ટકી રહ્યો છે. આ ઘુંમટને ભાર ઝીલવા માટે જ ભી તને આટલી બધી જાડી કરવી પડી છે. સ્થાપત્યના દષ્ટિએ આ રોજાની રચના ઈટરી સ્થાપત્યની અનુપમ સિદ્ધિનો પુરાવો છે, કારણ કે આની સાથે જ થયેલી ધોળકાની ખાન મસ્જિદને ઘણો ભાગ તૂટી ગયો છે, જ્યારે આ રોજાને કંઈ પણું નુકસાન થયું નથી તેમજ એને ઘુંમટ અસાધારણ ભારે હોવા છતા એને પણ કંઈ થયું નથી. ભીંતની જાડાઈ ઉપર જે તે શું મા લીધે છે તે વિશિષ્ટ જ્ઞાન બતાવે છે. અચૂત મૂકીની મસ્જિદ–અમદાવાદમાં દૂધેશ્વર પાસે આવેલી આ સુંદર મસ્જિદ અત્યારે તો ઝૂપડપટ્ટીનો એક ભાગ છે. આ મસ્જિદ ઈ.સ. ૧૪૭ર માં મહમૂદ બેગડાના સમયમાં મલિક બહાઉદ્દીન સુલતાનીએ બાંધી છે હિંદુ અને ઈસ્લામી પ્રતીકના સંમિશ્રણરૂપ અને પ્રમાણ તેમજ પ્રતીકેની દષ્ટિએ અહીં ઉત્તમ રૂપકન થયેલું જોવા મળે છે. આ મસ્જિદ રૂપમતીની મજિદ સાથે સારું એવું સામ્ય ધરાવે છે. આ મસ્જિદના મિનારા હાલે છે એવો મિરાતે અહમદીમાં ઉલ્લેખ મળે છે. એમ કહેવાય છે કે આ મસ્જિદને સાત મિનારા હતા–-ત્રણ આગલા કોટ ઉપર, બે પાછલા કોટ ઉપર અને બે મદિના પિતાના મિનારા,૫૯ જોકે કોટની ઉપરના મિનારા કેવા હશે એ કલ્પવું મુશ્કેલ છે. મસ્જિદની સાથે રોજે પણ છે. ઉસમાનપુરાનાં મસ્જિદ અને રોજે-ગુજરાત વિઘ પીઠ ૫ સે ઉમાપુરામાં બાગમાં આ મજિદ આવેલી છે વટવાળા કુતુબે આલમ સાહેબના મુખ્ય શિષ્ય સૈયદ ઉસમાનને માટે સુલતાન મહમૂદ બેગડાએ આ ઇમારત બંધાવી છે. મજિદમાં મિનારા બે છેડે છે. મિનામાં જવા માટે મસ્જિદની પડખામાં મૂકેલા ઝરૂખાઓમાં સીડી છે. અગાસીથી ઉપ-ના ભાગ માં મિનારા નક્કર છે. રોજની ઘુંમટની બાંધણીમાં બાર થાંભલાને મંડપ બનાવ્યા છે એ એ છે વિશેષતા છે. સુશોભનમાં વૃદ્ધિ અને વધુ આગમયતાની શરૂઆત અહીંથી રતી જોવા મળે છે. મિયાંખાન ચિશતીની મસ્જિદ–મહમૂદ બેગડાના વખતમાં અમદાવાદમાં શાહીબાગનો પહેલાં મસૂદપુર નામનું પરું વસેલું હતું એના વસાવનાર મલિક મકસૂદ વજીરે સુલતાન મહમૂદ બેગડાના રાજ્યકાલમાં મિયાંખાન ચિશ્તી માટે ઈ.સ. ૧૪૬૫ માં આ મસ્જિદ બંધાવી હતી. આ મલિક અચૂત મૂકીન મજિક Page #485 -------------------------------------------------------------------------- ________________ સતનત કાલ વળા બહાઉદ્દીનને ભાઈ હતા. બંને મરિજદમાં ચતુષ્કોણમાંથી અષ્ટકોણ, સેળ ખૂણા અને એના ઉપર વર્તુળ, એ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે. મરિજદ સામાન્ય રીતે આકર્ષક છે. સકરખાનની મસ્જિદ–અમદાવાદમાં કાલુપુરની આ મોટામાં મોટી મસ્જિદ છે. મસ્જિદમાં કમાન વગેરેને ઠાઠ નથી, પરંતુ સરખેજની મસ્જિદની જેમ માત્ર સ્તંભ ઉપર ટેકવેલી છે. માત્ર વચ્ચે એક નાનકડી શેભાની કમાન કરેલી છે. અહીં મિનારા પણ નથી. વચ્ચેના ભાગમાં બે જગાએ ભીત કરી એમાં જાળીઓ મૂકેલી છે બાંધણી પરથી ડે બર્જેસ .સ. ૧૪૦૦ થી ઈ.સ. ૧૪૭૦ ની વચ્ચે બંધાયેલી માને છે. કમાના અસ્તિત્વ તેમજ સુશોભનના અભાવને લીધે સંભવત: ૧૪૫૦ ની આસપાસની હોઈ શકે. મરિજદથી થોડે દૂર રાજે છે. એની અને મરિજદની વચ્ચે અત્યારે મકાન આવી ગયેલાં છે. એટલે એ કાળે એના ભાગે સારી એવી જગા હશે એમ માનવું રહ્યું. રોજાને કારણે આ વિસ્તાર હજીરાની પિળ તરીકે જાણીતું થયું છે. દસ્તુરખાનની મજિદ–અમદાવાદમાં આસ્તોડિયા ચકલામાં આ મસ્જિદ આવેલી છે. એમાંના લેખ ઉપરથી જણાય છે કે આ મજિદ ઇ.સ. ૧૪૬૩ માં બંધાઈ હતી. મજિદની આસપાસ સુંદર ભૌમિતિક આકૃતિઓવાળી પથ્થરની જાળીઓ છે. બહારથી પ્રવેશવાનાં પગથિયાં છે. મસ્જિદની દક્ષિણે એક કબ્રસ્તાનમાં દસ્તૂરખાનની કબર પણ છે. શાહ ફઝલની મસ્જિદ– અમદાવાદમાં ગાયકવાડની હવેલીમાં આવેલી આ મજિદ કોણે બાધી એ સ્પષ્ટ નથી. એના મિહરાબ ઉપરના લેખમાં મહમૂદ બેગડાના સમયમાં ઈ.સ. ૧૪૮૭ માં એ બંધાઈ હોવાનું લખ્યું છે. શાહ ફઝલની મજિદ નામ કેમ પડયું એના પણ ખ્યાલ આવતું નથી. મુહફીઝખાંની મસ્જિદ ખાનગી ઉપયોગ માટેની આ નાની સુંદર મસ્જિદ હજીય સારી અને પૂર્ણ સ્થિતિમાં છે. આ મસ્જિદ અમદાવાદમાં ઘીકાંટાને રતે આવેલી છે. ઈ.સ. ૧૪૯ર માં જમાલુદ્દીન મુહાફીઝખાને બંધાવેલી માત્ર ત્રણ જ મિહરાબવાળી આ મસ્જિદ રાણી સિપ્રીની મસ્જિદ સાથે સહેલાઈથી સરખાવી શકાય તેવી છે. મરિજદ ત્રણ કમાનવાળી છે ને કમાનો ઉપર દેખાવના ઝરૂખા કરેલા છે. અહીં ખૂબ જ સુંદર નકશીકામ કરેલું છે અને મિહરાબ મિંબર તેમજ અન્ય ભાગો કોતરણીથી ભરી દીધા છે. મજિદને છેડે મિનારા કર્યા છે તે અષ્ટકોણીય છે અને એને ખૂબ જ અલંકરણથી સુશોભિત બનાવ્યા છે. આ Page #486 -------------------------------------------------------------------------- ________________ મું) સ્થાપત્યકીય સ્મારક (૪૫૫ મજિદને મિનારા હાલે છે તે એકને હલાવવાથી બીજો પણ હાલે છે. બંને પડખાંમાં સુંદર ઝરૂખા-જાળીઓ પણ છે. અંદર એક થાંભલા સાથે પથ્થરની દીવી કરેલી છે. આ એની નવીનતા છે. પ્રમાણસરતાની દષ્ટિએ એમાં નજાકત ન હોવાં છતાં એ સુંદર લાગે છે. બાઈ હરીરની મસ્જિદ અને રાજે–અસારવામાં બાઈ હરીરની વાવની પાછળ ખૂબ જ સુંદર મિહરાબાવાળી અને મિનારાવાળી આ નાનકડી મસ્જિદ પરંપરાના વિકાસમાં અગત્યને ફાળે આપતું સોપાન છે. ભરિજદ વાવ અને બાગ ત્રણે મળીને આ વિસ્તાર સુંદર કેમ્પસ પૂરું પાડે છે. આવાં કેમ્પસ સરખેજ શાહઆલમ તેમજ અન્ય સ્થળોએ પણ જોવા મળે છે. એ ઉપરથી આ પ્રકારના મિશ્ર હેતુવાળાં કેપસ પ્રજાના માનસિક ધાર્મિક ચાક્ષુષ અને ભૌતિક પોષણના હેતુથી થતાં હતાં અને લોકજીવનના વિકાસમાં સુનિશ્ચિત ફાળો આપતાં હતાં એ નેધવું જોઈએ. સીદી બશીરની મસ્જિદ અને એના હાલતા મિનારા–અમદાવાદના નવા રેલવે સ્ટેશનની બાજુમાં સારંગપુર દરવાજાની સામે આવેલી આ મસ્જિદનો માત્ર કમાન અને મિનારાવાળો ભાગ જ અત્યારે અસ્તિત્વ ધરાવે છે, જ્યારે એના લિવાન મિહરાબ મિંબર વગેરે ભાગેને મરાઠા સમયમાં નાશ થયો હેઈએ સ્થાને અત્યારે ચણેલો મિહરાબ વગેરે છે. કમાનના બહારના ભાગ પર બંદૂકની ગોળીઓનાં નિશાન હજી પણ સ્પષ્ટ દેખાય છે. અત્યારે અગાસીવાળા ભાગને જોડી દીધેલ છે. એની સાથે જતી બંને બાજુની દીવાલ અસ્તિત્વમાં નથી. આ મરિજદને પાછલે ભાગ ઈ.સ. ૧૭૫૩માં જવાંમર્દખાન બાબી અને મરાઠાઓની વચ્ચેની લડાઈમાં તૂટી ગયો એમ જાણવા મળે છે. મજિદના આ મિનારાયુન કમાનવાળા ભાગનું મહત્ત્વ એના બંને મિનારા હાલે છે અને એકને હલાવીએ તો બીજે પણ હાલે છે એ સમજવા માટે અગત્યનું છે, જના સ્ટેશન પાસેના ઈટરી મિનારા–ઇસ્લામી સ્થાપત્યમાં જ્યારે જ્યારે બાંધકામમાં ઈટોને ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે ત્યારે એમાં એક વિશિષ્ટ પ્રકારની સિદ્ધિનું સોપાન સર થયું છે. ઇટામાં મિનારાની રચના કરવી એ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એમ કરતાં વધારે જાડાઈને આધાર લેવો પડે છે. અમદાવાદના જુના રેલવે સ્ટેશન પરના મિનારા કદાચ આ પ્રકારના સૌથી ઊંચા મિનારા છે, છતાં એની રચનામાં ક્યાંય ઈટોના કારણે વધુ જાડાઈને આશરે લીધે નથી, પરંતુ પથ્થર જેટલી જ જાડાઈ વાપરીને આખાય બાંધ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫] સલ્તનત કાલ ( [ . કામને અસાધારણ નજાકતવાળું અને સૌદર્યપૂર્ણ બનાવ્યું છે. આ મિનારા જરાય ભદ્દા નથી લાગતા, એટલું જ નહિ, એ બીજા મિનારા કરતાં ઊંચા હેવા છતાં હજી સુધી ધરતીકંપથી પડી ગયા નથી. એનું કારણ એ છે કે એની. રચનામાં ચૂના કે કોંક્રીટે સળંગ સમગ્રરૂપે અને ઈટોએ વચ્ચેના પુરાણના અંગ તરીકે ભાગ ભજવ્યો છે. દરવેશઅલીની મસ્જિદ–અમદાવાદમાં પાનકોર નાકા પાસે આવેલી અને ઈ.સ. ૧૫૦૪ માં બનેલી આ મસ્જિદની કારીગરી રાણી સિપ્રીની મસ્જિદની જેમ સુંદર છે. આ મસ્જિદ પણ નાનકડી છે. ફક્ત ૧૧ મીટર લંબાઈની આ મસ્જિદ સાચા અર્થમાં રૂપકડી છે તેમજ અલંકરણોવાળી છે. એને મિહરાબ સુંદર રીતે કોતરેલ છે. શાહઆલમને રેજો અને કેમ્પસ (રસુલાબાદ)–સંત શાહઆલમ સાહેબે અમદાવાદમાં જમાલપુર દરવાજા બહાર ખામધ્રોળ અગર દાણીલીમડા પાસે પરું વસાવ્યું હતું. એનું નામ રસૂલાબાદ. એને ફરતે કોટ આજે ભગ્ન દશામાં છે. રાજમહાલની જેમ આ ધર્મમહાલને સમૂહ આવેલું છે ને રાજગઢની જેમ જ બીજા દરવાજાની અંદરની બાજુ શાહઆલમ સાહેબને રોજે છે. લગભગ ૨૦,૦૦૦ ચો.મીટરના ક્ષેત્રફળવાળા આ વિસ્તારમાં શાહઆલમ સાહેબને રોજે, ભજિદ અને જમાતખાનું એટલાં મુખ્ય મકાન છે. શાહઆલમ સાહેબને રોજે એમના ઈ.સ. ૧૪૭૫ માં જન્નતનશીન થયા પછી તાજખાં નરપાલીએ બંધાવ્યો છે. એ ૨૦ મીટરના ચેરસ ઉપર રચેલે છે. બહારની બાજુના ચતુરમાં ૨૮ અને અંદરની બાજુમાં ર૦ સ્તંભ છે. બંને ચતુરઢ વિસ્તારની વચ્ચે અંતરાલપડાળી છે. એની અંદરને ચેસ ૧૨ સ્તંભોવાળો છે. એના ઉપર ઘુંમટ બાં છે. ચારે બાજુ દરવાજે છે, પશ્ચિમે મુખ્ય દરવાજાની બાજુમાં બંને બાજુ બધાં મળી છ જાળીવાળાં લાકડાનાં કમાડ છે. રાજાની જાળીની કોતરણી ઉત્તમ પ્રકારની છે. અહીંની જાળીઓની કોતરણી એટલી બધી વિખ્યાત હતી કે અમદાવાદ શહેરમાં બનતી શાહઆલમની જાળીની તલસની ભાતવાળી જાળીની વધારે કિંમત ઊપજતી. કબરની આસપાસ આરસને સરસ કોતરેલો કઠેડે છે; જોકે એના પરના લાકડાની છત્રીઓ અકબરના સમયની છે ને પિત્તળની જાળીવાળાં કમાડ પણ પાછળથી બનાવેલાં છે. દક્ષિણના દ્વારની પશ્ચિમ બાજુએ શાહઆલમથી પાંચમા સૈયદ જલાલુદ્દીન શાહ આલમની જાળીવાળી કબર છે. આ રોજાથી લગભગ ૫૦ મીટર દૂર બીજા રોજામાં છઠ્ઠા પીર સૈયદ મફબૂલેઆલમની કબર છે. એમાં એમના Page #488 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું] થા પત્યકીય મારકે (૫૭ વંશજોની કપરો પણ છે. અંદર પૂર્વ બાજુએ સૈયદ મહબૂબેઆલમની કબર છે. મુખ્ય કબરની ઉપર કદમરસૂલ સરીફ-પેગંબર સાહેબનાં પવિત્ર પગલાં છે. આ પગલાં દિલ્હીમાં જુમ્મા મસ્જિદમાં પગલાં છે તેની નકલ છે એમ કહેવાય છે. અહી બીજી ઘણું કબર છે. બીજા રોજાની દક્ષિણે મેદાન અને વાયવ્ય મસ્જિદ છે. આ મસ્જિદની બાંધણી સીદી શહીદની મસ્જિદની બાંધણીને ઘણી મળતી આવે છે. એની વિશેષતા સલ્તનત કાલની બીજી મજિદો કરતાં એ છે કે એમાં કમાનને એક જ સ્તંભમાંથી ચારે બાજુ ફેલાતી બતાવી છે. જ્યારે સલતનત કાલની અન્ય મસ્જિદોમાં કમાનનો ભાર વહન કરનાર અંગ તરીકે એને ઉપયોગ થયો નથી. મિનારા પાછળથી કરેલા છે, મેદાનને ઈશાન ખૂણે મેટું જમાત ખાનું છે. એમ કહેવાય છે કે આ જગાએ શાહઆલમ સાહેબના વખતનું એક દીવાનખાનું હતું. છેલ્લે સુલતાન મુઝફફરશાહ ૩ જાએ હાલનું દીવાનખાનું કરાવ્યું હતું. પશ્ચિમી દરવાજાની બહાર ડેક છેટે એક નાનકડું તળાવ છે; એ તાજખાંની સ્ત્રીએ બંધાવેલું મુસ્તફાસર છે. આ સમગ્ર કેમ્પસમાં સહતનત કાલથી શરૂ થઈ છેક મુઘલ કાલ સુધી તેમજ એ પછીથી પણ થોડું ઘણું બાંધકામ ચાલ્યા જ કર્યું છે. ઈસનપુરની મલિક ઈસનની મસ્જિદ (મોટી મસ્જિદ)-મહમૂદ બેગડાએ પિતાના માલિકોને કદરરૂપે સારા એવા વિસ્તાર ને ગામ વસાવવાની સગવડ આપી હતી, તેમાં મલિક ઈસને ઈસનપુર વસાવ્યું ને ત્યાં મસ્જિદ બનાવરાવી. આ મસ્જિદની બાંધણી જોતાં એને ઈ.સ. ૧૪૬૦ ની પછીને મૂકી શકાય. એમાં ને દસ્તૂરખાનની મસ્જિદમાં ઠીક ઠીક સમાનતા છે. એમાં મિનારા કે નકશી નથી છતાં બાંધણી સાદી અને આકર્ષક છે. રાણી સિપ્રીની મસ્જિદ--સલતનત કાલના સ્થાપત્યમાં નજાકત અને ઋજુ સૌદર્યયુક્ત પ્રમાસરતા તથા આયોજનની દૃષ્ટિએ નાનકડી છતાં સંપૂર્ણ એવી આ મસ્જિદ મુઝફફરશાહ ૨ જાના અમલ વખતે સુલતાન મહમૂદ બેગડાના પુત્ર અબુબકરાની મા રાણી અસનીએ(ઈસ ૧૫૧૪ માં બધાવી હોવાનું એના લેખ પરથી જણાય છે, “સિપ્રી’ એનું બીજું નામ લાગે છે. આ મસ્જિદ એની સુંદરતાને કારણે મસ્જિદ-નગીના' કહેવાય છે (પટ્ટ ૨૫, આ. ૪૩). આ મસ્જિદમાં કમાને નથી, પરંતુ એની છત-રચનાની પદ્ધતિ અતિ સુંદર અને અસાધારણનકશીકામવાળી છે. એને છેડે બે મિનારા કરેલા છે. એ શેભાના અને નક્કર છે, પરંતુ એની ઊંચાઈનું જે પ્રમાણસરના દૃષ્ટિસંબંધને અનુરૂપ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮) સતનત કાલ વિભાજન કરતાં વલય મૂકેલાં છે તે મિનારાને અતિ આકર્ષક અને સુંદર દેખાડે છે. રસ્તા પર પડતા ઝરૂખામાં ઉત્તમ નકશીકામ છે નાનકડી જગ્યામાં એટલું બધું સુરચિપૂર્ણ આયોજન કરેલું છે કે એને ઉત્તમ માનવી પડે. બંને મિનારાની ઊંચાઈથી શરૂ કરી દષ્ઠિરેખાને એક મિનારાથી બીજા મિનારા સુધી લઈ જતાં નીચેના ભાગ જે રીતે એક સમગ્ર રૂપ ધારણ કરે છે તે સ્થાપત્યકીય સૌદર્યની દષ્ટિએ અતિશય મને રમ્ય લાગે છે. એથી જ એને સંદરમાં સુંદર મસ્જિદ માનવામાં આવે છે. આ મસ્જિદ અમદાવાદમાં આઑડિયા ચકલામાં આવેલી છે. બાજુમાં રોજે છે, પણ મસ્જિદના પ્રમાણમાં ઘણે ભારે છે. જોકે એની કોતરણી ઘણે અંશે મસ્જિદની કોતરણી જેવી થવાને પ્રયત્ન કરે છે, છતાં એ મસ્જિદ જેટલી સુંદર તો ન જ કહી શકાય. કહેતુલકુછની મસ્જિદ–અમદાવાદમાં કારંજમાં દક્ષિણ બાજુએ આવેલી આ મસ્જિદ રાણી સિપ્રીની મસ્જિદના પ્રકારની છે. એમાંના લેખમાં લખેલું છે કે સુલતાન મહમદ(૩ જા)ના સમયમાં નવખાં, જેને ફઈતુમુલ્કને ઈલ્કાબ હતો, તેણે આ મજિદ હિ.સ. ૯૪પ(ઈ.સ. ૧૫૩૮)માં બાંધી. વટવાની મંજિદ અને રોજ–કહેવાય છે કે પ્રસિદ્ધ સંત સૈયદ જલાલ બુખારીના પૌત્ર સૈયદ બુરહાનુદ્દીન કુતુબેલમ સાહેબ અમદાવાદ વસ્યું તે વખતે આશાવલમાં રહેલા, પણ એ પછી વટવામાં આવી વસેલા. એમને રોજે જોતાં એ પાછળથી થયેલો લાગે છે, પણ રોજાની સાથેની મસ્જિદમાંના લેખ પરથી એ સ્જિદ હિ.સ. ૮૭૪ ઈ.સ. ૧૪૬૯)માં મહમૂદ બેગડાના સમયમાં બધાઈ હતી એમ લાગે છે. રોજાની રચના મજિદ સાથે મળતી આવતી નથી, પરંતુ હાલમાંના સિકંદરના રાજાને તેમજ મહેમદાવાદના રસૈયદ મુબારકના રાજને મળતી આવે છે. ધોળકાની ખાન મજિદ-– સંપૂર્ણપણે ઈટ અને ચૂનામાં બનાવેલી આ મસ્જિદ અહ૫ખાન ભક્કાએ બંધાવી હતી. દરિયા ખાનને રેજો, આઝમ મુઆઝમને રોજે અને આ મસ્જિદ ગુજરાતના ઈટરી સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનાએમાં ગણી શકાય. મસ્જિદ ખૂબ જ મોટી છે. ૬૦ મીટર જેટલી લંબાઈની આ મજિદ એની વિશિષ્ટ બાંધણી માટે અને એના ઉપરના ચૂનામાં કરેલા નકશીકામ માટે ખૂબ પ્રશસ્ય છે. અંદરનો વિસ્તાર ૪૫ મીટર૪૧૩ મીટર જેટલું છે અને એને ત્રણ સ્પષ્ટ ઓરડાઓમાં વહેંચી નાખેલ છે. આ ઓરડાઓને વિભાજની દીવાલ ૩૭૫ મીટર જાડી છે અને વચ્ચે સુંદર કમાન બનાવેલી છે, જેથી એકમાંથી બીજામાં સહેલાઈથી જઈ શકાય. આગળની અને પાછળની Page #490 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું ] સ્થાપત્યકીય સ્મારક [૫૯ દીવાલની જાડાઈ ૧૭૫ મીટર છે અને આગળના ભાગમાં સુંદર ઊંચી કમાનો કરેલી છે. જમીનથી ઊંચે ઘુંમટના અંદરના ભાગની ઊંચાઈ ૧૯૫૦ મીટર છે. મિહરાબ ઊંડા અને ચેરસ છે ને શું મટે અંદરથી કરેલા છે, અને સિંબર નવ પગથિયાનું બનાવેલું છે. મિહાબની બંને બાજુએ કમાનવાળી બારી છે ને એમાં સુંદર જાળીકામ કરેલું છે. મજિદના બે છેડે ઊંચા મિનારા જાય છે, જેને આકાર શિવલિંગ જેવો છે. ત્યાં જવા માટે બહારની બાજુથી છેક સુધી લઈ જતાં પગથિયાં છે. મિનારાની ટોચ ૨૫ મીટર ઊંચે છે. સમગ્ર મકાન ચૂનાના લાસ્ટમાં કરેલ અદ્દભુત નકશીકામથી સુશોભિત છે. મસ્જિદના આગલા ભાગથી લગભગ ૯૫ મીટરના અંતરે મોટું પ્રવેશદ્વાર છે અને એ ૬ મીટર સમરસ છે. એની પાછળ ખાન સરોવર છે, જેને હજીય ઉપયોગ થાય છે. આને સત્તનત સમયના સ્થાપત્યનું રત્ન ગણી શકાય, પરંતુ એની જોઈએ તેવી કાળજી લેવાતી નથી. ધોળકાની જામી ગરજદ–અમદાવાદમાંના મહમૂદ બેગડાના સમયની મજિદે સાથે સુસંગતતા અને સામ્ય ધરાવતી આ મસ્જિદ ઈ.સ. ૧૪૮૫ પહેલાં થઈ હશે એમ લાગે છે. એક જ ઊંચાઈની ત્રણ કલાનેવાળી આવી ભરિજદમાં પ્રકાશ લાવવાની વ્યવસ્થા ઉપરના ભાગમાં માળ કરીને કરેલી છે. મરજદના થાંભલા સાદા છે એ ઉપરથી એને નવેસરથી ભરેલા માનવા પડે. ગેખમાંનાં સુશોભન પણ નવીન પ્રકારનાં છે તેમજ એના ઉપરના ભાગ પણ મિશ્ર પ્રકારના નવેસરથી ઘડેલા જોવા મળે છે. અહીં અગાઉની મંદિરના ભાગનો ઉપયોગ કરવાની પરંપરા અપનાવાઈ નથી, પરંતુ એની તક્ષણપદ્ધતિ, પ્રતીક તેમજ સુશોભનરૂપોને નવેસરથી પલટાયેલા સંદર્ભમાં નવા રૂપમાં રજૂ કરીને ઉપગ કર્યો છે એટલે આમાં વિશિષ્ટ પ્રકારની મિશ્રણ–પદ્ધતિ જોવા મળે છે. મિહરાબના વચ્ચેના ભાગમાં અમૃતકુંભ, પ્રફુલ કમળ ઉપરાંત નીચેના ભાગમાં આડી શકરપારાના રૂપવાળી પટ્ટી નવીન પ્રકારનો ઉપયોગ બતાવે છે. ઉપરાંત આખેય મિહરાબ સુગ્રથિત રીતે બનાવેલ છે, જે એના દ્વારની રચના અને નકશીકામ પરથી જોઈ શકાય છેવળી મિહરાબના અંદરના ભાગમાં લંબચોરસ છે, અર્ધવર્તુળકે અર્ધઘટ્રણ નથી. મિહરાબના ઉપરના ભાગમાં જેના પ્રતીક વપરાયાં છે, પરંતુ એના કારણે ભારતીયતા જ અનુભવવા મળે છે. મિનારામાં જવા માટે દીવાલની વચ્ચેથી સીડી કાઢેલી છે. અહીં પાંચ મિહરાબ છે અને નિંબર હિલાલખાન કાજીની મસ્જિદ જે છે; જે કે આમાં મુલુકખાનું નથી એ એની વિશેષતા ગણાય. મસ્જિદના ચોકમાં ખુલે મંડપ છે, જેમાં મંદિરના થાંભલાઓને ઉપયોગ કરેલો જોવા મળે છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦), સલ્તનત કાલ [પ્ર. ચાંપાનેરની જામી મસ્જિદ–ગુજના મજિદ-સ્થાપત્યને ઉત્તમ નમૂનો એટલે ચંપાનેરની જામા મસ્જિદ (પષ્ટ ર૬, આ. ૪૪). ચાંપાનેર જિતાઈ ગયું તે પહેલાં મહમૂદ બેગડાએ આ મસ્જિદ બાંધવાની શરૂઆત કરાવી દીધી હોવાનું કહેવાય છે. મહમૂદની ઉમેદ મુહમદાબાદને બીજુ મક્કા બનાવવાની હતી, તેથી અ મક્કાના જેટલી જ મેટી સાત મિહરાબવાળી જોમી મસ્જિદ એણે બનાવડાવી. ભરિજદના લિવાનની પહેઠળ ઈ કરતાં લંબઈ બેવડી છે. એની પાછળ વધારે જનસંખ્યા સમાવવાને ખ્યાલ રાખેલો સમજાય છે. કુલ ૧૧ મોટા ઘુંમટવાળી (લેવાનની દૃષ્ટિએ) આ મોટામાં મેટી મસ્જિદ કહી શકાય. સ્તની આજના ખૂબ સુંદર છે. પ્રવેશની કમાનની બંને બાજુ લગભગ ૩૨ મીટર ઊંચા મિ ારા છે, જે એની સાથે સંલગ્ન દીવાલ જેટલા ઊંચા ને ઉપરથી છૂટા છે કમાનવાળી દીવાલની ઉપરના ભાગમાં કમાનની બરાબર ઉપર ઝરૂખો કરે છે. પાછલી બાજુ એને કેંદ્રભાગ આવે છે. વચ્ચેના ભાગમાં બે માળ કરીને એ વડે પ્રકાશ લાવવા અને ઊંચાઈ વધારવાને–મહત્તા વ્યક્ત કરવાને સજાગ પ્રયન જોવા મળે છે. પ્રવેશદ્વાર ૪.૫ મીટર પહોળું છે. જમીન પર કુલ ૧૭ર થાંભલા છે. વચ્ચેના ઘુંમટને કલશ ૧૮ મીટર જેટલે ઊંચે છે. તળિયાનો સ્તર જમીનથી ૦૭૫ મીટર ઊંચે છે. કેંદ્રને માળવાળો ભાગ લગભગ ૧૬ મીટર જેટલી ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે અને એ સમચોરસ છે. મિનારામાં સારું એવું નકશીકામ કરેલું છે. મિનારામાં જવાને રસ્તે દીવાલમાંથી સીધે અંદર પેસીને તરત જ શ્રમરી-રૂપમાં શરૂ થાય છે. અમદાવાદની મજિદની જેમ દીવાલની જાડાઈમાંથી સીધાં પગથિયાંરૂપે નહિ, પણ દીવાલના લંબાઈવાળા ભાગમાંથી અને એ પણ કમાનતી દીવાલની બાજુમાંથી જ. આમ એની રચના જુદી પડે છે. મિનારા અમકાવાદની મસ્જિદો કરતાં કુલ બેવડા કરતાંય વધારે ઊંચા હે છે છતા વધુ સુંદર કે ઘાટીલા અર્થાત ના નરમ્ય નથી, પરંતુ થોડા જડસા પ્રકારના અને અલંકૃત હોવા છતાં ઋક્ષ અને જાડા લાગે છે, જ્યારે બહારની બાજુએ ચાર ખૂણે બનાવેલા ચાર ટૂંકા કદના મિનારા હૂઠા જેવા વધારે લાગે છે. મસ્જિદમાં બાંધકામની પદ્ધતિમાં કમાન-નિર્માણની ઈરાની પદ્ધતિ કેંદ્રના ઘુમટમાં સ્પષ્ટ દેખાય છે. ઘુંમટમાં અંદરની પાંસળીઓ વધુ સ્પષ્ટ અલંકૃત કરી મૂકેલી છે ધું મટનું રૂપ એકસરખી જાડાઇનું છે, જેમાં રોડાં અને કોંક્રીટને સુરુચિકર સિદ્ધહસ્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યું છે. બીજા માળના ઘુમટની છતમાં મિશ્ર પ્રકારની અસાધારણ સુંદર કોતરણી જોવા મળે છે, જેમાં ભારતીય અને ઈરાની તનું સુંદર મિશ્ર ખૂબ જ ચતુરાઈપૂર્વક થયેલું જોવા મળે છે. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુ] સ્થાપત્યકીય સ્મારકા [૪૧ અહીંની વિશેષતા એ છે કે એમાં કયાંય સાવ મિશ્રગુ કરીને રૂપ-પ્રતીને સંમિલિત ન કરી દેતાં અંતેના વિસ્તાર જુદા રાખી બતે વચ્ચે આયેાજના ઊભી કરી છે. મિહરાબ તુલનાત્મક દૃષ્ટિએ સાદા લાગવા છતાં પ્રમાણસરના સુશાભને વાળે છે તે એમાંય કેંદ્રમાંનું પ્રફુલ્લ પદ્મ અને અમૃતકલશ તથા શૃંખલાએ। અસાધારણ મૃદુતાથી કંડાર્યા છે. કેંદ્રીય મિહરાબ ખાસ્સા ઊડે છે, જેના ઉપરના ભાગ મિશ્રરૂપેાથી કડાયેલ છે, મસ્જિદનાં પ્રવેશદ્વાર પણ ખૂબ જ સુંદર રીતે કતરેલાં છે. મસ્જિદમાં સુંદર જાળીદાર મુલુકખાનું પણ છે. દીવાલમાં ૧૬ જાળીવાળી બારીએ છે અને બીજી બંને બાજુ મે છે. મસ્જિદના બાંધકામની એક ખૂબી એ જોવા મળે છે કે અહીં પ્રચલિત ભારતીય બાંધકામ પદ્ધતિને ઉપયેગ કરવા ઉપરાંત કેંદ્રીય 'મટ બનાવવામાં કમાનદારી રચનાપતિ(archated system)ના સમજપૂર્વક ઉપયાગ જોવા મળે છે; જોકે ચાંપાનેરમાં બીજા મકાનેમાં પણ કયાંક કુથાંક ના ઉપયાગ જોવાય છે. ચાંપાનેરના રાજો-રાજા-સ્થાપત્યમાં સલ્તનત કાલનું શ્રેષ્ઠ સર્જે ત ગણી શકાય તેવા આ રાજો ચાંપાનેરમાં છે. એને ધુમટ પડી ગયેા છે. વળી એ કંઈ ખાસ મેટા પણ નથી, અને એમાં પ્રવેશ માટે ચારે બાજુ એક એક કમાનવાળું દ્વાર છે. કમાનની ઉપરના ભાગ અતિસુંદર નકશીવાળા છે. આ નકશીમાં સુંદર નાનકડા ગેાખની સુશાભના ઉત્તમ રીતે કરેલી છે અને સુંદર ભલેથી અલકૃત કરેલી છે. સૌથી વધુ સુંદર તેા એના સ્ત ંભ છે, જે અસાધારણ સુંદર કલાત્મક ગતિશીલ લચકદાર ફૂલપત્તીના રૂપાંકનથી બનાવેલ છે. અસાધારણ દક્ષતાથી કંડારેલ આ સ્તંભો આ રેજાને સ્થાપત્યના ઉત્તમ નમૂનાની હરેાળમાં મૂકે છે, ચાંપાનેરની નગીના મરિજદ—કોટથી થોડેક દૂર આ મસ્જિદ આવેલી છે. આમ તે। જામી મસ્જિદ કરતાં નાની છે, પરંતુ કારીગરીની દૃષ્ટિએ સારી હોવાથી નગીના' નામ પડેલું છે. એના વચ્ચેના ભાગમાં કરેલા મિનારા હજી હયાત છે તે ખૂબ જ રસપૂર્વક કંડારેલા છે. એના ગામમાં ઉત્તમ લચકદાર ફૂલપત્તીનાં, અમદાવાદમાં જોવા મળતાં, રૂપાંકન છે. ખડિયેર રાજો—એ મસ્જિદની સામે એક ખડિયેર રાજો છે. એમાંની જાળીએ નાશ પામી છે. એતી ચરે,બાજુ છ તભાવાળી આચ્યાદિત છત્રીએ પશ્ચિમની બાજુ જરા આગળ ધારેલી છે. વચ્ચેને મટ ઇટાનેા ખનેલે છે, જે હજીય જોવા મળે છે. આજુબાજુના નાના હ્યુમર સાદા છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સલ્તનત કાલે, મહેમદાવાદ મુબારક સૈયદને રેજો-મહેમદાવાદથી બે કિલોમીટર દૂર પૂર્વ દિશામાં સે જાલી ગામ પાસે, ૧૫ મી સદીના રાજાઓમાં વધુ આકર્ષક એ, મહમૂદ બેગડાના વજીર મુબારક સૈયદને રોજે છે તે ઈ.સ. ૧૪૮૪માં બનેલું છે. એના થાંભલા ઠીક ઠીક જાડા છે અને ચાર ચારને સમૂહમાં આજેલા છે. અંદરના બાર થાંભલા ૧૧૭૫ મીટરના ચોરસ બનાવે છે, જેને જાળીઓથી જડેલા છે. આ થાંભલા કેંદ્રમાંને ઘુંમટને ટેકો આપે છે. ઘુંમટની રચના કમાનીકરણના પ્રકારની છે. કબરને ઢાંકનારા એ સ્તંભોની સંખ્યા ૩૬ છે. સ્તંભ નીચેથી કાતરેલા અને વચ્ચે ખૂબ સાદા છે. ઈમારત ૧૨૫ મીટર જમીનથી ઊંચે છે અને ૩૦ મીટર સમચોરસ વિરતાર રોકે છે એની કમાને વાળી પડાળી બહુ જ સુંદર લાગે છે, જેને સરખેજના રાજા સાથે સરખાવી શકાય. ઇમારત સાદી છતાં ભવ્યતાપૂર્ણ છે અને એની પ્રમાણસરતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. ખંભાતની ઉમર બિન અહમદ અલ કાઝરૂનીની કબર–કબરસ્થાપત્યની દૃષ્ટિએ જૂનામાં જૂની હયાતી ધરાવતી (ઈ.સ. ૧૩૪૩ ની) આ કબર (૫દ ર૭, આ. ૪૫) ખંભાતમાં આવેલી છે. એના ઉપર સૂરાઓ કોતરેલી છે. આ કબર એના મજિદ બાંધનારની છે. કબરનું સુશોભન સારું ને સુ દર છે. એના પર અરબીમાં લેખ કેરેલે છે. આ વિસ્તારમાં બીજી ચાર-પાંચ કબર પણ છે. સીદી શહીદની મસ્જિદ–અમદાવાદનું શ્રેષ્ઠ જાળીકામ ધરાવતી અને એથી ભારતના કલાત્મક નમૂનાઓમાં સ્થાન પામેલી આ મસ્જિદ લાલ દરવાજા પાસે આવેલી છે. રાણી સિપ્રીની મસ્જિદ જેવી નાનકડી છતાં એના જેવી જ નજાકતવાળી આ મસ્જિદ એની મુખ્ય દીવાલ પરની સુંદર જાળીઓને લીધે સૌથી વધુ પ્રખ્યાત છે. બાંધણીની દષ્ટિએ એ એની કમાનની રચના, છતની રચના વગેરેને લઈને પાછળના સમયની જણાઈ આવે છે. એ રચનાપદ્ધતિમાં સારંગપુરની મસ્જિદ સાથે ઘણું સામ્ય ધરાવે છે. અકબરના સમયમાં એ પૂરી થઈ હતી એમ પણ હવે જાણવા મળે છે. ૨ મજિદના મિનારા સાદા પણ આકારના છે. અંદર પ્રકાશ લાવવા માટે મુખ્ય દીવાલ પર મૂકેલી અતિશય સુંદર કોતરણીવાળી જાળીઓના કારણે એનું મહત્વ વધ્યું છે ને એ દર્શનીય બની છે. મરિજદમાં એ સિવાય બીજી કોઈ કારણ નથી. Page #494 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું] સ્થાપત્યકીય સ્મારકે [૧૩ પાદટીપ १. समराङ्गण, अ. १०; अपराजितपृच्छा, अ. ७२ ૨. સમ., ૩. ૧૮; સા., મ. ૭૦ ૩. સમ, સ. ૧૦; સા., પૃ. ૧૭૨–૧૮૨ ૪. સા., પૃ. ૧૭૧, જી. ૪૬ ૫. ઝન, છો. ૪૧-૪૮ છે. અમદાવાદની સ્થાપના માટેનાં અન્ય કારણો માટે જુઓ ર. બી. જેટ, ગુજરાતનું પાટનગર', પ્ર. ૨ અને પ્ર ૩. ૭. એજન, પૂ. ૨૫, જુઓ ઉપર પ. ૫૯. ૮. ૨. બી. જેટ, ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ, ઇસ્લામયુગ', ગુ. સ. ઈ. ઈ. યુ), ખંડ ૨, પૃ. ૫૮૩ 6. M. S. Commissariat, History of Gujarat, Vol. I, p. 170 ૧૦. મિરાતે સિકંદરી (ગુજરાતી ભાષાંતર), પૃ. ૧૧૬, ૨. મી. જેટ, ગુ. સાંઈ. ઈ. યુ, ખંડ ૨, પૃ. ૩૧ ૧૧. ૨. ભી. જેટ, એજન, પૃ. ૬૩૧-૬૩૨ ૧૨. વિગતો માટે જુઓ ૨. મી. જેટ, ગુજરાતનું પાટનગર', પૃ. ૪ર-પા. ૧૩. એજન, પૃ. ૪૩ ૧૪. એજન, પૃ. ૫૧ ૧૫. એજન, પૃ. ૬૧૭-૧૮ ૧૬. એજન પૃ. ૬૧૮ ૧૭. એજન, પૃ. ૬૧૯ ૧૮. એજન, પૂ. ૬૨૦-૨૧ ૧૯. સંદર્ભ માટે જુઓ K. F. Sompura, Structural Temples of Gujarat, pp. 199 ff, અને ઇ. વિ. ત્રિવેદી, ગુજરાતના મુસ્લિમકાલીન સંસ્કૃત અભિ લેખોમાંથી મળતી માહિતી', પ્રકરણ ૬, ખંડ ૧-૨. ૨૦, K. H. Sompura, op. cit., p. 200. ર૧. રત્નમણિરાવ ભીમરાવ, “સોમનાથ', પૃ. ૧૬ર રર. H. Cousens, Somanatha and Other Mediaeval Temples in Kathiawad, p. 29 છે. સાંકળિયા આ મંદિરનો હિરણ્યાના કાંઠે આમ્રઘટા વચ્ચે આવેલા સૂર્યમંદિર તરીકે નિર્દેશ કરે છે (Archaeology of Gujarat, pp. 91-92), પરંતુ આ મંદિર ત્રિવેણી પાસે આવેલું છે. એના શિખર તથા સામરણના નષ્ટ ભાગેના સ્થાને નવી રચના કરી હાલ એને પૂર્ણ આકાર આપવામાં આવ્યો છે. 247 93 Architectural Antiquities of Northern Gujarat(ASWI, Vol. IX)માં જે સૂર્યમંદિરનું તલદર્શન આપ્યું છે (પૃ. ૭૪) તે પણ આ જ મંદિર છે. શ્રી ઢાંકી તથા શ્રી હરિશંકર શાસ્ત્રી એમાં મુખચતુષ્કીનું કલ્પનાયુક્ત આલેખન ઉમેરાયાનું ધારે છે (સૂર્યમંદિર વિશેષાંક', પૃ. ૫, પાદટીપ), પરંતુ કાહસેસે આપેલા ફેટેગ્રાફમાં મુખચતુકીને સમાવેશ થયેલ છે જ–સં. Page #495 -------------------------------------------------------------------------- ________________ સતનત કાલ ઝિ, ૨૩. K. F. Sompura, p. citpp. 201f. શ્રી મધુસૂદન ઢાંકી તથા શ્રી હરિશંકર શાસ્ત્રી ત્રિવેણે પાસેના આ મંદિરને પુરાણોક્ત અકસ્થલ તરીકે ઓળખાવે છે ને એની રચના ૧૧ મી સદીના ત્રીજા ચરણમાં થઈ હોવાનું ધારે છે (The Chronology of the Solanki Temples of Gujarat, Journal of the Madhya Predesh Itihasa Parishad, No. 3, pp. 74 ff; 36117 પાટણનાં પ્રાચીન સૂર્યમંદિર', “સૂર્ય મંદિર વિશેષાંક', પૃ. ૯૨-૯૩), ૨૪. ડ સાંકળિયાએ આ મંદિરનું નિરૂપણ કર્યું નથી, શ્રી ઢાંકી તથા શ્રી હરિશંકર શાસ્ત્રીએ એનું નિરૂપણ કર્યું છે (“સૂર્યમંદિર વિશેષાંક', , ૯૪). તેઓ એને પુરાણક્ત નાગરાદિત્યના મંદિર તરીકે ઓળખાવે છે. 24. Cousens, op. cit., p. 30 24. Cousens, op. cit., pp. 47 ff; Sompura, op. cit., pp. 203 f. 79. Burgess and Cousens, Architectural Antiquities of Northern Gujarat, p. 99; Sankalia, op. cit., pp. 111 f, Sompura, op. cit., pp. 207 ff. ર૮. જયંતવિજયજી, “આબુ', ભા. ૧, પૃ. ૬; Sompura, op. cit, pp. 208f. Re. Sompura, op. cit., p. 210 ૩૦. જયંતવિજયજી, “આબ', ભા. ૧, પ્ર. ૭; Sompura, op. cit, pp. 213 f, 39. P. A. Inamdar, Some Archaeological Finds in the Idar State, p. 22; Sompura, ૦p. cit, pp. 214 f 32. Annual Report of the Archaeological Department, Baroda State, 1928, pp. 8 f; Sompura, op. cit, p. 216 33. Inamder, op. cit., p. 30; Sompura, op. cit., pp. 217 f. ૩૪-૩૭. H. Goetz, “Pavagadh-Champaner' Journal of the Gujarat Research Society, Vol. XI, No. 2, pp. 54 ff.; Sompura, op. cit, pp. 218 f. 3.. Annual Report of Archaeological Department, Baroda State, 1935–36, p. 12; Sompura, op. cit, pp. 219 f. ૩૯, વિગતો માટે જુઓ Sompura, op. cit, p. 220, p. 58/b, ૪૦. Sompura, op. cit., p. 533 ૪૧. Ibid, pp. 534 . ૪૨. Ibid., p. 535 ૪૩-૪૭. Ibid, p. 535 ૪૮. Ibid., p. 536 ૪૯. જુએ ગ્રંથ ૪. પૃ ૪૮૯-૪૯૫ પ. જુઓ ઉપર પૃ. ૪૦૦, Page #496 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સુ'] સ્થાપત્યકીય ગારી ૪૫ ૫૧. જુએ Burgess, Archaeological Survey of Western India, Vol.VI, pls. XXVII, XLV, LIX; પત્તુભાઈ ભટ્ટ, ‘સુલતાનાની સ્વતંત્ર સુલ્તનતની ગુજરાતમાં સ્થાપના પહેલાનુ` મુસ્લિમ સ્થાપત્ય’, “વિદ્યાપીઠ”, પુ. ૭, પૃ. ૧૬૦-૧૬૧, ૫૨. Burgess, op. cit., p. 20, pl. II ૫૩–૫૪. Ibid., p. 23 ૫૫. વિગતા માટે જુએ પત્તુભાઈ ભટ્ટ, ‘અમદાવાદની મસ્જિદેાના હાલતા મિનારા', “વિદ્યાપીડ”, પુ. ૬, પૃ. ૧૨૯–૧૩૯. ૫૬. Burgess, Muslim Architecture of Ahmedabad, Part 1, pl. XV પછડા, હરિલાલ ગૌદાની, મધુસૂદન ઢાંકી, હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી, મહિસાને નદી અને બ્રાહ્મ પ્રતિમાએ’, ‘સ્વાધ્યાય'’, પુ. ૬, પૃ. ૩૬૯ ૫૮. ૨. ભી. તેટ, ગુસાંઇ ઇયુ, ખંડ ૨, પૃ. ૪૯૨ ૫૯. એજન, ખ’ડ ૨, પૃ, ૬૦૬ ૬૦. જૂનાગઢમાં હજીય ખામધ્રોળના દરવાજો છે. ૬૧. ૨. ભી. જોટ, ગુસાંઇ ઇયુ, ખંડ ૨, પૃ. ૬૧૨ ૬ર. એન્જન, ખંડ ૪, પૃ. ૯૩૮ - ૫-૩૦ * Page #497 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ શિલ્પકૃતિઓ સેલંકી કાલમાં વિકસિત શિલ્પૌલીને ૧૩ મી સદીના અંતમાં રાજ્યાશ્રય મળતું બંધ થતાં કેટલાક શિલ્પી મેવાડ વગેરે પ્રદેશમાં ગયા અને ત્યાં રાણા કુંભાના સમયમાં વિશિષ્ટ શિ૯૫શૈલી પ્રગટાવી. બીજી બાજુ કેટલાક શિલ્પીઓને ગુજરાતના ધનવાન મધ્યમ વર્ગ દ્વારા પ્રોત્સાહન મળતાં એમણે ઘરમંદિરે અને ઘર સુશોભનમાં તેમજ અરવલલી ગિરનાર શત્રુ જય વગેરે યાત્રાધામોમાં દેવાલયોના જીર્ણોદ્ધારમાં તથા નવાં દેવાલય બાંધવામાં પોતાની કલાને પ્રવાહ જીવતો રાખ્યો. વળી આ શિ૯પીઓએ ગુજરાતના સુલતાનના પ્રોત્સાહનથી મુસ્લિમ સ્થાપત્ય કલામાં પણ નિપુણતા મેળવી અને એમાં પોતાની શિ૯૫સજાવટકલા પાથરી. આથી વિશિષ્ટ પ્રકારની હિંદુ-મુસિલમ શિલ્પશૈલી વિકસી, જેમાં ફૂલવેલ અને ભૌમિતિક આકૃતિઓનું રૂપાંકન મનોહર બન્યું. આ વિશિષ્ટ શિલ્પશૈલીને લઈને આ સમયનું ઇસ્લામી અને નાગરિક સ્થાપત્ય મનહર બન્યું અને દેવાલયોમાં તેમજ ઘરસુશોભનમાં પણ એને વિશિષ્ટ સ્થાન મળ્યું. સમય જતાં એમાંથી વિશિષ્ટ પ્રકારની કાષ્ઠકલાને વિકાસ થશે. બારમા સૈકાના પૂર્વાર્ધથી ગુજરાતનું હિંદુ તથા જૈન મૂર્તિવિધાન વિશેષતઃ “અપરાજિત-પૃચ્છાને અનુસરતું હોય એમ એ સમય અને એ સમય પછીની સેવ્ય અને શૃંગાર પ્રતિમાઓ તથા દતર શિલ્પકૃતિઓ નીરખવાથી સ્પષ્ટ થાય છે. ગુજરાતની મુસ્લિમ સલતનતના કેટલાક સુલતાને ધર્મઝનૂની હોવાથી એ સુલતાનોના કાલમાં હિંદુ તેમજ જૈન મંદિરનું બાંધકામ ઘણું અંશે અટકી પડયું હતું, તેથી હિંદુ તથા જૈન શિલ્પકૃતિઓનું કોતરકામ ઘણું જ ઓછું થયું, છતાં આ સમયમાં ગુજરાતનાં કેટલાંક હિંદુ રજવાડાંઓની આણ નીચેના પ્રદેશમાં કેટલાંક હિંદુ તથા જૈન મંદિર બંધાયાં. વળી આ સમયે વાવ કૂવા કુંડ કુંડવાવ અને વાવ જેવાં લેકોપયોગી બાંધકામ મોટા પાયા પર થયાં. જેમ મનુષ્યનું કદરૂપાપણું ઢાંકવા માટે એને સારાં શૃંગાર અને આભૂષણેથી શણગારવામાં આવે છે તેમ વાઘેલાકાલ અને એ પછીના સમયમાં કોતરાયેલ મૂર્તિઓ માં જીવંતતા ઓછી થઈ ત્યારે મૂર્તિઓના શૃંગાર વધવા લાગ્યા. વળી Page #498 -------------------------------------------------------------------------- ________________ કo ૧૬ મું) શિલ્પકૃતિઓ એમાં રથાનિક ત પણ વધતાં ગયાં. મૂર્તિઓને ગોઠવવા માટેના ગવાક્ષનું કોતરકામ વધારે પડતું ઝીણું અને સજાવટી બન્યું. સાબરકાંઠા જિલ્લો ગુજરાતની સતનતમાંથી ઘણે ભાગે મુક્ત રહ્યો હતો, તેથી આ કાલ દરમ્યાન ત્યાં સંખ્યાબંધ મંદિરો વા કુંડો કુંડવાવો, તળાવો વગેરેનાં બાંધકામ થયાં. ત્યાંનાં ઈડર વગેરે રજવાડાંઓને મેવાડ સાથે વિશેષતઃ સંબંધ હતો. પ્રસ્તુત કાલ દરમ્યાન આ જિલ્લામાં જે બાંધકામ થયાં તેઓમાં ગુજરાતમાંથી મેવાડમાં જઈ વસેલા સોમપુરા શિલ્પીઓએ મહત્વનો ભાગ ભજવ્યો. રાજસ્થાનના ડુંગરપુર તલવાડા વાંસવાડા અધૂણા અને કેસરિયા માં રહેતા સોમપુરા શિલ્પીઓના હાથ નીચે સાબરકાંઠા વિભાગમાં સલતનત કાલ દરમ્યાન સંખ્યાબંધ શિલ્પકૃતિઓનું સર્જન થયું. ગુજરાતમાંથી રાજસ્થાનમાં જઈ વસેલા સોમપુરા શિલ્પીઓએ આમ તે ગુજરાતની શિલ્પ-પર પરા જાળવી રાખી હતી, પણ એ શ૯પીઓ ઘણે સમય રાજસ્થાનમાં રહેલ હોવાથી એમના હાથે થયેલ શિ૯ કૃતિઓમાં, ખાસ કરીને મૂર્તિના શૃંગાર અને આભૂષણમાં, રાજસ્થાની અસર થયેલ જોવા મળે છે. આવી અસર સજાવટી શિલ્પોમાં વિશેષ જોવા મળે છે. ગુજરાતમાં મુસ્લિમ શાસન સ્થપાયા પછી રાજસ્થાનના ડુંગરપુર વાંસવડા તલવાડા કેસરિયા વગેરે વાગડના વિભાગમાં જઈ વસેલા સેમપુરા શિપીઓના હાથ એ પ્રદેશમાંથી નીકળતી નીલી મરકત શિલા (પારેવો પથ્થર). ઉપર વિશેષ જામી ગયા અને એમણે પ્રતિમાઓ મરકત શિલાઓમાંથી કોતરવા માંડી. મરકત શિલા કેતરકામમાં માખણ જેવી પિચી હોવાથી તેમજ એના પનું કોતરકામ છો પરિશ્રમે સુંવાળપ પકડતું હેઈને આવી શિલાઓમાંથી ડુંગરપુરી સેમપુરા શિ૯પીઓને હાથે આ કાલની કુલ પ્રતિમાઓના લગભગ ૪૦ ટકા જેટલી પ્રતિમાઓ મરકત શિલામાંથી કોતરાયેલી હોવાનું એક સર્વેક્ષણને આધારે જણાયું છે. એ પ્રદેશમાં પણ સંખ્યાબંધ સેવ્ય અને શૃંગાર પ્રતિમાઓ કોતરાઈ ચંદ્રાવતી તેમજ અબુંદ-મંડલમાં વસતા કેટલાક સમપુરા શિલ્પીઓને હાથ આરસના શિલ્પકામ ઉપર વિશેષ જામી ગયેલ તેમજ ગુજરાતમાં વસતા સોમપુરા શિલ્પીઓ દરેક જાતના પથ્થર ઉપર કામ કરી શકતા, આથી ગુજરાતના શિલ્પકામને સલતનત કાલમાં મરકત શિલામાંથી કામ કરતા ડુંગરપુરી સેમપુરા, અબુંદ-મંડલમાં આરસ ઉપર કામ કરતા સેમપુરા અને સ્થાનિક સોમપુરા, એમ ત્રણ વર્ગને સમપુરાઓને લાભ મળ્યો. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮] સતનત કાલ . સલ્તનત કાલમાં હિંદુ તેમજ જૈન મૂર્તિઓનું કોતરકામ સેલ કી કાલના હિસાબે માંડ ૨૫ ટકા જેટલું થયું હશે એમ લાગે છે. આવી શિકૃતિઓમાંની અમુક કૃતિઓ સેલંકીકાલીન પ્રણાલિકા જાળવીને થઈ હોય એમ એ કાલનાં બાંધકામ જોતાં અનુમાન કરી શકાય. ઉતરાયેલી કેટલીક હિંદુ તથા જૈન મૂર્તિઓ ગુજરાતના જુદા જુદા ભાગોમાં જોવા મળે છે. હિંદુ મૂર્તિઓમાં વિષ્ણુનાં જુદાં જુદાં અવતારી અને અંશ સ્વરૂપની મૂર્તિઓ, કૃષ્ણની મૂર્તિ, રામ લક્ષ્મણ અને જાનકીની મૂર્તિઓ, અષ્ટભુજથી માંડીને વિસભુજ વિષ્ણમૂતિઓ. લક્ષ્મી-નારાયણ, ઉમા-મહેશ અને બ્રહ્મા-સાવિત્રીની મતિઓ વગેરે ઘણા અંશે ડુંગરપુરી મરક્ત શિલામાથી કેતરાયેલ જોવા મળે છે. જેને ના તીર્થ કર પાર્શ્વનાથની સંખ્યાબંધ મૂર્તિએ ગુજરાતનાં જુદાં જુદાં જૈન મંદિરોમાંથી મળી આવી છે, જે આ કાલમાં કોતરાયેલી છે. આમાંની કેટલીક મૂર્તિ એની નીચે લેખ પણ કોતરાયેલા છે. સ૮૧નત કાલ દરમ્યાન કોતરાયેલી જુદા જુદા દેવની મૂર્તિ ખંભાત નજીકના મેતપુર ગામના અંબાજીના મંદિરમાં મુકાયેલી બ્રહ્મા-સાવિત્રી તથા લકમનારાયણની યુગ્મ પ્રતિમાઓ, ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા-શામળાજીના મંદિરમાં મુકાયેલી શામળાજીની ૫-૧૦” ઊંચી પ્રતિમા, ઈડર શહેર નજીકના દેલવાડા ગામની વાવમાં મુકાયેલી ત્રિવિક્રમ વિષ્ણુની પ્રતિમા જેની નીચે સંવત ૧૪૧૨(ઈ.સ. ૧૩૫૫-૫૬)ની સાલને ઉલ્લેખ થયેલ છે, પેટલાદના પ્રેફેસર દવેના ઘર મંદિરમાં મૂકેલ ત્રિવિક્રમ વિષ્ણુની પ્રતિમા જેની નીચે સંવત ૧૫૧ર(ઈ.સ. ૧૪૫૫૫૬)ને લેખ કોતરાયેલ છે, પાટણ તાલુકાના અડિયા ગામના દૂધેશ્વર મહાદેવના મંદિરની બાજુની દીવાલમાં મુકાયેલ ઉમા-મહેશની યુગ્ય પ્રતિભા અને ગંગાજીની વાડીની ચતુર્દશભુજ વિષ્ણુપ્રતિમા ખાસ નેધવાલાયક ગણાય. પ્રભાસ પાટણ અને થાનનાં સૂર્યમંદિર, જુના ડીસા ગામમાં આવેલ સિદ્ધાંબિકા માતાનું મંદિર, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર નજીકના જંગલમાં આવેલાં શિવશક્તિ તથા વિષ્ણુ પંચાયત મંદિર, ગઢવાડામાં આવેલાં કંકીવાસ, નજીકનાં વિષણુ તથા શૈવ મંદિર, ખેડબ્રહ્મા તાલુકાના મોટા પોશીનાનું નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર, વડનગરનું હાટકેશ્વર મહાદેવનું મંદિર, જૂનાગઢના દાદર કુંડના કાંઠા ઉપરના દામોદરજીના મંદિરનો કેટલેક ભાગ, પંચમહાલ જિલ્લાના સંતરામપુરમાં આવેલ વિષ્ણુમંદિર તથા શિવમંદિર, ઝાલાવાડના ધ્રાંગધ્રા વિભાગમાં આવેલ જૂની કંકાવટી નગરીનું સંબલેશ્વર મહાદેવનું શિવમંદિર, શત્રુંજય ગિરનાર Page #500 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મુ] શિલ્પકૃતિઓ [૪} અને તળાજાની ટેકરીઓ ઉપરનાં કેટલાંક જૈન મંદિર વગેરે ઉપરનું પિકામ તેમ રૂપકામ ખાસ તે ધવાલાયક ગણાય. આ કાલની વાામાં હિંદુ દેવ-દેવીએ તેમજ માનવે કે પ્રાણીઓનાં શિલ્પ કાતરવાના રિવાજ લગભગ બંધ થઈ ગયા હતેા, છતાં રાઈ કાઈ વાવમાં તથા શૃંગારકક્ષાનાં કક્ષાસનેની વેદિકાઓમાં કેટલીક નાની દેવમૂર્તિ કાતરાયેલી જોવા મળે છે. અડાલજની વાવની ભમતીની દ્વારશાખા ઉપર કેતરાયેલ નવગ્રહેતા પટ્ટ તથા વેદિકા ઉપર કાતરાયેલ દેવમૂર્તિએ આ વાતની સાક્ષી આપે છે. આ સમયની કોઈ કંઈ વાવના ગવાક્ષેામાં વાઘની નાની શિલ્પકૃતિ કોતરાયેલ જોવા મળે છે, અડાલજની વાવમાં આવી કેટલીક શિલ્પકૃતિએ દેખાય છે. સેાલંકી કાલથી શિપસમૃદ્વ બનેલ ગુજરાતે શિલ્પકામ માટે વાવ કૂવા કુંડ કુંડવાર તળાના એવારા-પુરદ્વારા તારણા ચોકીએ! પરબડીએ પક્ષે સમાધિમદિરા મહાલયા વગેરેમાં અનેકવિધ શિલ્પકામ કર્યુ છે. એ કાલના બચી ગયેલા નમૂના જોતાં એ સમયની ગુજરાતતી શિક્ષસમૃદ્વેને ખ્યાલ આવી શકે છે. દેવપ્રતિમાઓ આ કાલની, ખાસ કરીને ૧૪મી સદીની, દેવ-પ્રતિમાએ સાલકી પર પરાને અનુસરતી જણાય છે, પગુ ૧૫ મી સદીથી એનાં લાકકલાનાં તત્ત્વ ઉમેર ત જોવા મળે છે. આ લાકકલાનાં તત્ત્વ ૧ર મીથી ૧૫મી સદી દરમ્ય.ન ગુજરાતનાં રાજપૂત રાજ્ગ્યાના વિસ્તારમાં મળી આવતા, વિશેષતઃ વડનગર ડભાઈ અને સૌરાષ્ટ્રના, સ ંખ્યાબંધ પાળિયા પર જોવા મળે છે. ૨ દેવનાઓ અને વિશિષ્ટ વ્યક્તિઓની માનવ-આકૃ તઓનાં શિલ્પ નાજુક અને સુંદર બન્યાં છે, પણ એમાં દેહની સપ્રમાણતા અને આભૂષણેાના ધાટ બરાબર સમને ઉપસાવેલા જો! મળતા નથી; દા.ત. આ સમયના મુકુટ હવે તાકદાર ટાપી જેવા બનતા જાય છે અને કુંડળ પણ કાન કરતાં ઘા મે ટા કદનાં બન્યાં છે. અહીં દૃષ્ટાંતરૂપે કેટલાંક મૂર્તિશિક્ષ્ાનું વધુન પ્રસ્તુત છે : ખંભાતના રોડજી મંદિરમાંથી મળેલી અને સ્થાનિક આર્ટ્સ અને સાયન્સ *લેજના મ્યુ.ઝયમમાં સુરક્ષિત બ્રહ્મા-સાવિત્રીની ત્રણ પ્રતિમાએ પૈકીની એક ૧૪ મી સદીના લેખ ધરાવે છે. સફેદ આરસમાંથી કંડારેલી આ પ્રતિમામાં લલિતાસનમાં બેઠેલા બ્રહ્માના ડાબા ખેાળામાં સાવિત્રી ખેડેલ છે. બ્રહ્મ એ નીચેના ડાબા હું થ વડે સાવિત્રીને આલિંગન આપ્યું છે. એમણે ઉપલા ડાબા હાથમાં પુસ્તક, જમણા હાથમાં સ્ર અને નીચલા જમા હાથમાં કમંડળ ધારણ કર્યાં છે. ભુજ Page #501 -------------------------------------------------------------------------- ________________ 'ક૭૦] સલ્તનત કાલ [પ્ર. સાવિત્રીએ જમણા હાથ વડે બ્રહ્માને આલિંગન આપ્યું છે, જ્યારે ડાબા હાથમાં કમળકળી ધારણ કરી છે. મૂર્તિની નીચેના ભાગમાં ડાબી બાજુએ વાહન હંસ કંડારેલ છે. બ્રહ્મ –સાવિત્રી બંનેએ ભારે અલંકાર ધારણ કર્યા છે. ખંભાતની નાની પળમાં વીરેશ્વર મંદિરમાં ઉમામહેશ્વરની મને હર મૂર્તિ (પટ્ટ ૨૮, આ. ક૬) જોવા મળે છે. લલિતાસનમાં બેઠેલા શિવના ડાબા ઉસંગમાં દ્વિભુજ પાર્વતી બેઠાં છે. શિવે એમના ઉપલા હાથમાં ત્રિલ અને ડાબા હાથમાં સર્પ ફેણ ધારણ કરેલ છે. એમના નીચલા જમણા હાથમાં બીજપૂરક છે, જ્યારે નીચલી ડાબા હાથ વડે પાર્વતીને આલિંગન આપ્યું છે. પાર્વતીના ડાબા હાથમાં દર્પણ છે અને જમણો હાથ શિવના ખભા પર ટેકવેલો છે. શિવે જટામુકુટ અને પાર્વતીએ મુકુટ ધારણ કર્યો છે. બંનેએ કઠે, કટિ પર, હાથ અને પગે અલંકાર ધારણ કર્યા છે. નંદી પણ અલંકારોથી વિભૂષિત છે. દેવની બને બાજુએ એક એક અનુચર ઊભો છે. આ પ્રતિમા ૧૪ મી સદીની હોવાનું જણાય છે. સાબરકાંઠા જિલ્લામાં પળાના વનવિસ્તારમાં આવેલ અભાપુરના સારણેશ્વર મંદિરમાં એક ગવાક્ષમાં અંધકાસુરવધ કરતા શિવની મૂર્તિ કંડારેલી છે (૫ટ્ટ ૨૯, આ. ૪૭). દેવ પિતાના ચાર હાથ પૈકી ઉપલા ડાબા અને નીચલા જમણા હાથ વડે પકડેલા ત્રિશુળથી રાક્ષસને મારતા જણાય છે. એમના ઉપલા જમણે હાથમાં સર્પ છે, જ્યારે નીચલો ડાબે હાથ ખંડિત છે. શિવે ડાબો પગ એક રાક્ષસના માથા પર મૂક્યો છે. એ રાક્ષસે અને એની બાજુમાં ઊભેલા બીજા રાક્ષસે શિવની તરફ પિતાનાં આયુધ ઉગામેલાં છે. શિવના દેહને ગતિયુક્ત બનાવવામાં કલાકારને સફળતા મળી છે. આ વિસ્તારમાં આવેલા આતરસુંબા પાસેના સૂર્યમંદિરની દીવાલ પર તાંડવ કરતા શિવનું ઘણી જગ્યાએથી ખંડિત અને ખવાઈ ગયેલું શિલ્પ છે. એમાં દેવની દેહ એમનું સામર્થ્ય વ્યક્ત કરે છે. આ વિરતારના અભાપુના શિવશક્તિમંદિરમાં એક ત ભ ૨ ચતુર્ભુજ ત્રિનેત્રધારી શિવની ઊભી મૂર્તિ નોંધપાત્ર છે (પટ્ટ ૨૯, આ. ૪૮). એમના મસ્તક પર કરડ–મુકુટ છે. દેવના ઉપલા જમણા હાથમાં દંડ અને ડાબા હાથમાં સંભવત: ત્રિશલ છે. નીચલા ડાબા હાથે પકડેલા પત્ર પર જમણું નીચલા હાથ વડે શિવ લખી રહ્યા છે. શિવના ડાબા હાથે સપ વીંટળાયેલે છે, કર્ણ કંઠ કટ કર અને પગ પર ભારે અલંકારો જોવા મળે છે. દેવના જમણા પગ પાસે એમના વહિન નંદીની નાની આકૃતિ કંડારેલી છે. પત્ર લખતા શિવનું આ શિ૯૫ ગુજરાતમાં અને કદાચ ભારતભરમાં વિરલ છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મું] શિલ્પકૃતિઓ ખંભાતની આર્ટસ અને કોમર્સ કોલેજના મ્યુઝિયમમાં સંગૃહીત વિગણની ૧૪ મી સદીની એક પ્રતિમા નંધપાત્ર છે. મુખાકૃતિને ડાબે ભાગ અને પગને વચલો ભાગ તૂટી ગયો છે. વિષ્ણુ સીધા સમપાદ સ્થિતિમાં ઊભા છે. ઉપલા જમણા હાથમાં ગદા અને ડાબા હાથમાં ચક્ર ધારણ કરેલ છે. નીચલે જમણો હાથ પયુક્ત અભય મુદ્રામાં છે, જ્યારે ડાબા હાથમાં શંખ ધારણ કર્યો છે. આ પ્રકાર વિષણુનું ત્રિવિક્રમ સ્વરૂપ સૂચવે છે, જે ગુજરાતમાં “રણછોડજી” તરીકે ઓળખાય છે. દેવે માથા પર કિરીટમુકુટ ધારણ કર્યો નથી, પણ એમના વાળ જટાબંધ શૈલીએ બાંધ્યા છે, જેની શેરમાં મુક્તામાળાએ ગૂથેલી છે. દેવે ભારે રત્નકુંડળ પહેર્યા છે, કંઠહાર કંકણ કટિબંધ કટિમેખલા અને યજ્ઞોપવીત ધારણ કરેલ છે. એમની છાતી ઉપર કૌસ્તુભ મણિનું ચિહ્ન કરેલું છે. વિષ્ણુની જમણી બાજુએ નીચેના ભાગમાં કઈ દેવીની આકૃતિ કંડારેલી છે, જેનું કેવળ અધું મસ્તક જોવા મળે છે. દેવીને કેશલાપ વિશિષ્ટ રીતે ગૂંથેલો છે. મૂર્તિમાં વિષ્ણુની ડાબી બાજુનો ભાગ નષ્ટ થયો છે, જેમાં સંભવત: પ્રતિહારીની આકૃતિ કંડારેલી હશે. ત્રિવિકમ વિષણની કોઈ મંદિરમાં સ્થાપેલી આ સેવ્ય પ્રતિભા હોવાનું જણાય છે. વડનગરના હાટકેશ્વર મંદિરમાં મસ્યાવતાર વિષ્ણુનું શિલ્પ છે, તે એના શાસ્ત્રીય પ્રતિભા-વિધાનનો સરસ નમૂનો પૂરો પાડે છે. આમાં જવા સુધીને ભાગ મનુષ્પાકાર અને એની નીચેના ભાગ મસ્યાકાર બનાવ્યો છે. ચાર હાથ ધરાવતા દેવના ઉપલા જમણા હાથમાં ગદા અને ડાબા હાથમાં ચક્ર છે, જ્યારે નીચલે જમણે હાથ શંખયુક્ત વરદ મુદ્રામાં અને ડાબા હાથ પદ્મયુક્ત વરદ મુદ્રામાં છે. દેવને મનુષ્યદેહ વિષ્ણુના બધા અલંકારોથી અને કિરીટ–મુકુટથી સુશોભિત છે. વિષણુએ નીચલા શંખયુક્ત હાથ વડે નીચે હાથ જોડીને બેઠેલા ભક્તને સ્પર્શ કર્યો છે. અમદાવાદના ગુજરાત વિદ્યાસભા અને ભો. જે. વિદ્યાભવનના પુરાવસ્તુસંગ્રહાલયમાં સંગૃહીત દશાવતાર વિષમુની સ્વામશિલાપ્રતિમા (પટ્ટ ૩૦, આ. ૪૯) વિશિષ્ટ છે. ચતુર્ભુજ વિષ્ણુના ઉપલા જમણે હાથમાં ગદા અને ઉપલા ડાબા હાથમાં ચક છે. નીચલે જમણે હાથ વરદ મુદ્રામાં છે. એમની હથેળી ખંડિત હાઈ એમાં પદ્મચિહ્ન દેખાતું નથી. નીચલો ડાબે હાથ પૂરો ખંડિત છે. દેવના મસ્તક ફરતું કમલાકૃતિ પ્રભામંડલ જોવા મળે છે. એમણે મસ્તક પર કિરીટ-મુકુટ, કાનમાં કુંડલ, ગળામાં વનમાળા અને હાર, યજ્ઞોપવીત, બાજુબંધ કાંડા પર બેરખા, છાતી પર કૌસ્તુભ-લાંછન, કેડ પર કટિબંધ અને કટિમેખલા ધારણ કરેલ છે. Page #503 -------------------------------------------------------------------------- ________________ [31. ૪૨ સલ્તનત કાલ નીચેના ભાગમાં એમની પરિવાર દેવતાએ નાના કદમાં કંડારેલી છે. વિષ્ણુની એ બાજુએ નાના પાંચ પાંચ ચેારસમાં દસ અવતારાનાં શિલ્પકડારેલાં છે, જેમાંને ક્રમ એકાંતરે જમણા-ડામા એમ ફરતા રહે છે. જમણી બાજુ નીચેથી મત્સ્ય સ્વરૂપે મત્સ્યાવતાર, એની ઉપર અનુક્રમે ચતુર્ભુજ વરાહ અવતાર, દ્વિભુજ ગદાધારી વામન અવતાર, એની ઉપર એ હાથવાળા પરશુધારી પરશુરામ અને છેક ઉપર યાગમુદ્રામાં યુદ્ધ ખેઠેલા છે, જ્યારે ડાબી બાજુ નીચે કૂર્માંવતાર-સૂચક કાચો, એની ઉપર ચાર હાથવાળા નૃસિ ંહ, એની પર ધનુર્ધારી રામ, એની ઉપર દંડધારી કૃષ્ણ અને એની ઉપર ધોડેસવાર કકિની આકૃતિ કંડારેલી છે. સમગ્ર શિલ્પ સેવ્ય પ્રતિમા હોવાનું સૂચન કરે છે. આ મૂર્તિ ૧૪ મી સદીની હોવાનું જણાય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(રાજકોટ)ના ઈતિહાસ-વિભાગમાં સુરક્ષિત વાસુદેવ( વેણુગાપાલ )નું પાષાણુ-શિલ્પ તેાંધપાત્ર છે ( પટ્ટે ૩૦, આ ૫૦). આમાં વાસુદેવ કૃષ્ણનું વિષ્ણુના અવતાર તરીકે નિરૂપણ થયેલું છે. કૃષ્ણને ચાર હાથ છે તે પૈકીના આગળના બે હાથ વડે મેરલી ધારણ કરી છે, પાછળના ડાબા હાથમાં શંખ અને જમણા હાથમાં ચક્ર છે. કૃષ્ણની બંને બાજુ નાના કદને એક એક ગેાપ ઊભેલા છે. એમાં ડાખી બાજુના ગાપના મસ્તકની ઉપરના ભાગમાં ગદા કડાયેલી છે. વિષ્ણુના હાથમાં પદ્મ હાય છે એમ માની અહીં એ અધ્યાહાર રખાયુ જણાય છે. કૃષ્ણના ડાબા સ્કંધ પાસે ખીન નામનું વાજિંત્ર કંડારેલું છે. કૃષ્ણના ડાભેા પગ, જેજમણી બાજુએ લખાવીને માગળના પહોંચા પર ટેકવેલા છે, તેની પાસે કૃષ્ણનાં પ્રિય ગેડીદડા જોવા મળે છે. મુરલી પકડેલા એ હાથની વચ્ચે રણુશી ગુ` લાગે છે. કૃષ્ણના મસ્તક પર ટીપી જેવા ધારના મુકુટ છે. એમની ડાખી બાજુએ નીચેના ભાગમાં ગાય ઊંચું મુખ રાખીને વેણુનાદ સાંભળતી બતાવી છે. કૃષ્ણે એને હાથથી સ્પેશી રહ્યા છે. ખતે બાજુના ગેાપ હાથ જોડીને સ્તુતિ કરતા ઊભા છે. કૃષ્ણના મુખ પર સમાહક હાસ્ય અને ગાય તથા ગેાવાળનાં મુખેા પર આત્મસમર્પણુંના ભાવ અભિવ્યક્ત થયા છે. મૂર્તિની પાળના ભાગમાં વિ. સ’, ૧૫૯૭ ના લેખ કાતરેલા છે. કૃષ્ણ અને ગેાવાળાની મુખાકૃતિ, તેમનાં વેશભૂષા, કૃષ્ણના મુકુટ વગેરે પર લાકકલાના પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે.પ કિશનગઢ(જિ. સાબરકાંઠા)માં આવેલા એક નાના મંદિરની છતમાં સંભવતઃ ૧૫ મી સદીનું નાગદમનનું શિલ્પ અંકિત થયું છે. એના મધ્ય ભાગમાં ચાર હાથવાળા કૃષ્ણે નાગની પીઠ પર સવાર થયેલા જોવા મળે છે. ન ગયું ઉત્તમાંગ મનુષ્યનું છે. એનુ લાંબું સપુચ્છ કૃષ્ણ અને નાગને મધ્યમાં રાખીને એમને ક્રૂરતાં ગ્રંથિયુક્ત સુંદર આવતન રચે છે. કૃષ્ણ અને નાગને ફરતી અને નાગનાં Page #504 -------------------------------------------------------------------------- ________________ શિલ્પકૃતિઓ [૪૭૩ આવતને સાથે પોતાનાં સર્પાકાર અંગોથી મનહર ર તે ગૂંથાયેલી આઠ નાગણી પણ ઉત્તમ માનવનું ધરાવે છે. નાગ અને નાગણીઓએ હાથ જોડેલા છે. સમગ્ર દશ્ય કલાત્મક અને રમ્ય લાગે છે.' ધોળકાના વરાહ મંદિરમાં રાખેલી આરસની ગરુડમૂર્તિ નોંધપાત્ર છે. વિ.સં. ૧૪૧૪(ઈ.સ. ૧૩૫૭-૫૮)ની સાલને લેખ ધરાવતી આ મૂર્તિમાં વીરાસનમાં બેઠેલા ગરુડે હાથ જોડેલા છે. એણે સર્પનું કટિસૂત્ર અને કંઠહાર ધારણ કરેલ છે. એનાં ભારે જડબાં ૧૪ મી–૧૫ મી સદીની જૈન પ્રતિભાઓમાં જોવા મળતા આ પ્રકારના વલણ તરફ નિર્દેશ કરે છે. એ આ કાલની સૂર્યમૂર્તિઓ જૂજ સંખ્યામાં મળી આવે છે. એમાં વંથળીનું સૂર્યપરિકર અને વાવડીની સૂર્ય સૂર્યાણીની પ્રતિમા નેધપાત્ર છે. વંથળી( જિ. જૂનાગઢ)માંથી મળી આવેલ ત્રણ ટુકડે વહેંચાયેલ સૂર્યપરિકર જૂનાગઢ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. પરિકરમાં ૧૧ મૂર્ય કંડારેલ છે. ઉપરના ભાગમાં મધ્ય ગોળમાં કંડારેલા મુખ્ય સૂર્યને છ હસ્ત છે, જેમાંના એકમાં વરદમુદ્રા, બીજા પાંચમા તથા છઠ્ઠામાં પદ્મ, ત્રીજામાં કંઈક અરપષ્ટ અને ચેથામાં બિરું છે. સૂર્ય સાત અશ્વો વડે ખેંચાતા રથમાં ઉકાસનમાં બેઠેલ છે. સૂર્યની બંને બાજુએ ગેખની બહારના ભાગમાં અંધકારનું ભેદન કરતી ઉષા અને પ્રત્યુષાની આકૃતિઓ કરેલી છે. એમની બાજુના ગોખમાં સમભંગ ઊભેલા સૂર્ય છે. એમના પગ પાસે બંને તરફ પ્રતિહાર ઊભા છે. ઘટિકાના શિ૯૫ નીચેના ગોખમાં પણ સૂર્ય કંડારેલા છે. એની બાજુમાં બહારના ભાગમાં બંને તરફ અપ્સરાઓ અને મકરમુખ કતરેલાં છે. પરિકરના મધ્યભાગથી સહેજ બંને બાજુના બબ્બે ગોખમાં એકેક સૂવે છે, એમાંના નીચેના ગોખની બહાર બે દેવાંગના પ્રાથના મુદ્રામાં જોવા મળે છે. સમગ્ર પરિકરને ફૂલવેલની ભાતથી સજાવેલું છે. આ સજાવટ અને પરિકર પરના લેખના લિપિ–મડ પરથી આ શિલ્પ ૧૪મી સદીનું હેવાનું મનાય છે.” જૂનાગઢ મ્યુઝિયમમાં આ ઉપરાંત ૧૪ મી સદીના મનાતા બીજા બે સૂર્યપરિકર પણ સચવાયા છે. - રાજકોટ જિલ્લામાં ભાયાવદર પાસે આવેલા વાવડી ગામમાંથી મળી આવેલી અને રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં સુરક્ષિત સૂર્ય અને સૂર્યાણીની બે મૂર્તિ ઉત્તર-મધ્યકાલની આથમતી કલાનું સ્વરૂપ દર્શાવે છે. સૂર્યની મૂતે સમભંગ સ્થિતિમાં છે. દેવના મસ્તક પર અષ્ટકોણ કિરીટ–મુકુટ, કાનમાં કુંડળ, બંને હાથમાં પૂર્ણ વિકસિત પદ્મ, ગળામાં મુક્તામાળા, અંગ ઉપર આછું Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪] સતનત કાલ ઉત્તરીય અને કટિ પર સરસ રીતે ગોઠવેલું કટિવસ્ત્ર, એના પરની કટિમેખલા અને પગમાં ઘૂંટણ સુધીનાં ઉપાન શોભે છે. દેવના મુખ પર પ્રશાંત ભાવ પ્રસરી રહ્યો છે. મસ્તકના પાછળના ભાગમાં પ્રભાવલી આલેખાઈ નથી. સૂર્યને પરિવાર દેવતાઓમાં પગ પાસે જમણી બાજુએ દેવી નિશ્રુભા તથા પ્રતિહારી પિંગળની અને ડાબી બાજુએ દેવી રાજ્ઞી અને પ્રતિહારી દંડની નાની આકૃતિઓ કંડારેલી છે. નિષ્ણુભાના ડાબા હાથમાં અને રાજ્ઞીના જમણા હાથમાં મૃણાલદંડ શોભે છે. સૂર્યાણીની મૂર્તિ પણ સમભંગમાં છે. દેવીના શિર પર અષ્ટોણ કિરીટમુકુટ, ખભા સુધી લટકતાં સુંદર કપુર, કંઠમાં મુક્તામાળા, પીન પયોધરો. વચ્ચે આકર્ષક રીતે ગોઠવાયેલાં ઉત્તરીય, કટિવસ્ત્ર અને એની પરની કટિમેખલી, જમણા હાથમાં પૂર્ણ વિકસિત પદ્મ અને ડાબા હાથમાં કલશ છે. દેવીના હાથમાં બિજેરાને બદલે કળાનું આલેખન કર્યું છે તે વિશિષ્ટ છે. દેવીના મુખ પર સૌમ્યતાને ભાવ પ્રસરતા જોવા મળે છે. એની બંને બાજુમાં કંડારેલી પદ્મ ધારી પ્રતિહારી તથા પરિચારિકાઓની આકૃતિઓ સુંદરતામાં વધારો કરે છે. લક્ષણેની દષ્ટિએ આ મૂર્તિઓ ઈ.સ.ની ૧૪મી સદીના અંતન કે ૧૫ મી સદીની હોવાનું મનાય છે. થાનના જુના સૂર્યમંદિરમાં શ્યામ શિલાની બનેલી સૂર્ય સંજ્ઞા અને છાયાની ત્રણ પ્રતિમાઓ મનોહર છે. ત્રણેય દેવતાઓએ પોતાના બંને હાથમાં કમળ–નાળ ધારણ કરેલ છે. સૂર્યના મસ્તકને ફરતું પ્રભામંડળ કંડારેલું છે. આ પ્રતિમા એની આજે પૂજા થતી હોવાથી એમની મૂળ વેશભૂષા અર્વાચીન વસ્ત્રો નીચે ઢંકાઈ જાય છે. પ્રભાસપાટણમાં આ કાલનાં મનાતાં બે સૂર્યમંદિરની દીવાલો પર સૂર્યની પરંપરાગત શૈલીની મૂર્તિઓ ચોડેલી જોવા મળે છે. અહીંથી મળેલી કેટલીક સૂર્ય પ્રતિમાઓ પ્રભાસપાટણ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આ બધી મૂર્તિઓ ખંડિત અવસ્થામાં છે. પળો વિસ્તારના અભાપુરના શિવશક્તિ મંદિરમાંથી મળેલા સ્તંભો પર કંડારેલાં સપ્ત માતૃકાઓ પૈકીના બ્રાહ્મી અને વૈષ્ણવીનાં મૂતિશિલ્પ સેંધપાત્ર છે. બ્રાહી(પટ્ટ ૩૧, આ. ૫૧)ના ડાબા ઉપલા હાથમાં પુસ્તક અને નીચલા હાથમાં કમંડળ છે, જ્યારે જમણે ઉપલે હાથ ખંડિત છે, જેમાં સૂત્ર ધારણ કર્યું હોવાનું જણાય છે. નીચલો હાથ વરદ મુદ્રામાં છે. વૈષ્ણવ (૫ટ્ટ ૩૧, આ. પર)ના ચાર હાથ પૈકીને ત્રણ ખંડિત છે. નીચલે જમણે હાથ પદ્મ Page #506 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સુ^ ] શિક્ષપકૃતિઓ [vy મ યુક્ત વરદ મુદ્રામાં છે, જ્યારે જમણા ઉપલા હાથમાં કાંઈક અસ્પષ્ટ, ડાબા ઉપલા હાથમાં ગદા અને નીચલા હાથમાં શંખ હાવાનુ જણાય છે. બ્રાહ્મી અને વૈષ્ણવી તેએ કર’ડમુકુટ ધારણ કર્યાં છે. વૈષ્ણવીના ભાલમાં બિંદી જોવા મળે છે. બ'તેનાં નેત્ર વિસ્ફારિત છે. વૈષ્ણવીએ કાનમાં રનકુ ંડળ ધારણ કર્યાં છે. તેએ અનેક સેરના હાર બાજુબંધ વલય કટિબંધ ટિમેખલા અને નુપુર ધારણ કર્યાં છે. આમાં બ્રાહ્મીના અલંકારાનું વૈવિધ્ય અને રૂપાંકન મનેાહર છે. બંનેએ અધાવસ્ત્ર ધારણ કર્યુ છે અને જવા પર પ્રચત્રિત પદ્ધતિ અનુસર દુપટ્ટો બાંધેલા છે. બ્રાહ્મીની ડબી બાજુએ હાથી મે।ર વાનર વગેરે અને વૈષ્ણવીની જમણી બાજુએ સિંહગ્યાલ વગેરે રૂપકન ક ડારેલ છે .. ૧૪ મી સદીની હાવાની મનાતાં એક અષ્ટભુજ ગૌરીની પ્રતિમા ખંભાતના કુમારેશ્વર મંદિરના ગે!ખમાં જોવા મળે છે. મૂર્તિના જમણી બાજુના ઉપલા બે હાથ ખડિત છે. નીચેના બે હાથ પૈકી એકમાં પુસ્તક જેવું અને ખીજામ વરદમુદ્રા અને અક્ષમાલા જોવા મળે છે. ડાબી બાજુના સૌથી ઉપલા હાથમાં ચક્ર અને સૌથી નીચલા હાથમાં બીજપૂરક છે. વચ્ચેના બને હાથ ખંડિત છે. કુંડળ કુંડહાર એકાવલી બાજુબંધ લય ટિમેખલા નૂપુર વગેરે અલકારાથી સુશે।ભિત દેવીની બંને બાજુએ કનરે અને ગંધવની નાની નાની આકૃતિએ છે. નીચેના ભાગમાં વાહન તરીકે નદી કડારેલ છે ૧૦ ધેળકામાંથી મળેલી મહિષાસુરમર્દિનીની મૂતિ વિ. સ. ૧૬૧૪( ઈ.સ. ૧૫૫૭-૫૮)ના લેખ ધરાવે છે. ષભુજાયુક્ત દેવી ખૂબ ભારે અલંકારાથી સુથેભિત છે. એના જમણી બાજુના ઉપન્ના હાથમાં ખડ્ગ, વચ્ચેના હાથમાં ચક્ર અને નીચલા હાથમાં ત્રિશૂળ છે, જ્યારે ડાબી બાજુના ઉપલા હાથમાં કપલ, વચ્ચેના હાથમાં ઘંટ અને નીચલા હાય વર્ડ મહિષાસુરના માથાના વાળ પકડેલા છે. ૧૧ વડોદરા મ્યુઝિયમમાં મહિષર્દિની દુર્ગાની પિત્તળની પ્રતિમા આનુ સરસ દૃષ્ટાંત છે. આમાં દેવીની આકૃતિ પ્રાચીન નમૂના પરથી કરેલી નકલરૂપ છે, પણ અંગોમાં ગતિ, અધોવસ્ત્ર અને ઉત્તરીયનું ઊડવુ' અને ઢાલ પકડવાની છટા નવીન છે. વળી દેવીને ફરતી કમાનમાં ડાબી-જમણી બાજુની સજાવટ પરંપરાગત છે, પણ ઉપરન કમાનાકારમાં મૂલતઃ કર્તિમુખ થતાં હતાં તેએનું સ્થાન અહીં પાંદડાંએ એ લીધું છે. આ શિલ્પ પર રાજસ્થાનમાં રાણા કુંભાના સમયમા વિકસેલી શિપશૈલીના સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે.૧૨ ખંભાતની આર્ટ્રેસ અને સાયન્સ કેંલેજના સંગ્રહાલયમાં સફેદ આરસની દ્વિભુજ સરસ્વતીની બેઠેલી પ્રતિમા સુરક્ષિત છે (પટ્ટ ૩૨, આ ૫૩). દેવી અને હાથ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬) સતનત કાલ [પ્ર. વડે વીણા વગાડે છે. એના કમલાસનને વાહન હસે ધારણ કર્યું છે. નીચેના ભાગમાં ચ માધારિણીની મનહર ઓક તે કંડારેલી છે, જે ડાબો હાથ ખંડિત છે. સુઘડ કોતરણી અને રૂપાંકન-પદ્ધતિ પરથી આ પ્રતિમા ૧૪મી સદીની હેવાનું જણાય છે. પ્રસ્તુત કાલની રક્ત ચામુંડા 1 બે પ્રતિમા જાણવા મળી છે. ઝાલાઓની જૂની રાજધાની કંકાવટી(જિ. સુરેન્દ્રનગર)ના શિવમંદિરમાં રક્ત ચામુંડાની નાની મૂર્તિ છે. પભુ ન દેવાના ઉપલા જમણા હાથમાં સંભવતઃ ચક્ર અને ડાબા હાથમાં માંસને ટુકડે છે, જ્યારે મધ્યના ડાબા હાથમાં રક્ત પાત્ર(ક લ) પકડયું છે ને જમણા હાથે એમાં માંસનો ટુકડો બળેલો જણાય છે. નીચલા જમા હાથે પા ા અને ડાબા હાથે ખવાંગ ધારણ કરેલ છે. મસ્તક પર મુકુટ, કાનમાં રત્નકુંડળ, હાથમાં વલય અને પગમાં નૂપુર છે. ઊભેલ દેવીના પગ પાછળ શબ પડયું છે. શિદરી દેવીનાં આંતરડાં અને બધા સ્નાયુ ઉપસાવીને બતાવ્યા છે. દેવીની આંખો ક્રોધ ભરી બહાર ઊપસી આવી છે. દેવીની પાછળ વાહન તરીકે પશુ ઊભેલું છે, પણ એનું મુખ ખંડિત હોવાથી એ ઓળખી શકાતું નથી. દેવીએ અધવસ્ત્ર પહેરેલું જણાય છે. રક્તચામુંડાની આ પ્રતિમા સંભવત: ગુજરાતમાંથી મળેલી આ પ્રકારની પહેલી પ્રતિમા છે. પિ વિસ્તારમાં આવેલા સારણેશ્વર મંદિરમાંથી ચતુર્ભુજ રક્ત ચામુંડાની મૂર્તિ મળી આવી છે (પદ ૩ર આ. ૫૪). દેવીએ ઉપલા જમણા હાથમાં વજ અને નીચલા ડાબા હાથમાં ખવાંગ ધારણ કરેલ છે, ઉપલા ડાબા હાથ વડે રક્ત પાત્ર પકડયું છે ને નીચલા જમણા હાથ વડે એ માંસને ટુકડે ખાય છે. દેવીએ જટામુકુટ બાજુબંધ વલય, પગનાં કડાં લાંબી મુંડમાલા ધારણ કરેલ છે. વળી અધોવસ્ત્ર પણ પહેરેલું જણાય છે. દેવીના પેટે ઊંડે ખાડે પડ્યો છે ને પાંસળાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યાં છે. પગ પાછળ શબ પડયું છે. ડાબી બાજુએ નીચેના ભાગમાં જ કામુકુટ ધારણ કરેલી એક સ્ત્રી હાથ જોડીને ઊભી છે. પ્રભાસ પાટણમાંથી ૧૪મી સદીની કેટલીક શક્તિપ્રતિમાઓ મળી આવી છે. ભદ્રકાળીના મંદિરમાં ચામુંડાની પૂજાતી મૂર્તિમાં શબાસના દેવીએ છરિકા ત્રિશૂળ ખટવાંગ અને ખપ્પર ધારણ કરેલ જોવા મળે છે. આ મંદિરમાં આ કાલની એક ભુજ મહિષમદિનીની ખંડિત પ્રતિમા પણ છે. નાલેશ્વરના મંદિરમાં ચતુર્ભુજ મહિષમર્દિનીની સરસ મૂર્તિ છે, જેમાં દેવીએ ત્રિશલ ખગ ખેટક અને મહિષાસુરના કેશ ધારણ કરેલા નજરે પડે છે. ગૌરીના મંદિરમાં એક સિંહવાહના ચતુર્ભુજ પ્રતિમામાં નીચલા બે હાથ ખંડિત છે, જ્યારે ઉપલા બેમાં ખગ્ન " Page #508 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મુJ શિવકૃતિઓ [૭૭ . અને ખેટક ધારણ કરેલ છે. પંચમુખ મંદિરમાં આવેલ પભુ જ દેવીપ્રતિમામાં અનુક્રમે વરદમુદ્રા વિજ ખખેટક ડમરુ અને અપરિચિત આયુધ જોવા મળે છે.અહલ્યાબાઈ વાળા સોમનાથ મંદિરમાં વિ.સં. ૧૩૯૮ (ઈ.સ. ૧૩૪૧-૪૨)ના લેખવાળી હંસવાહના સરસ્વતીની સરસ પ્રતિમા છે. દેવીના ઉપલા બંને હાથમાં અગ્નિકુંભ(વડવાનલ). નીચલે જમણા હાથ વરદ મુદ્રામાં અને ડાબો હાથ અભય મુદ્રામાં છે. ૧૩ સોમનાથના પ્રાંગણમાંથી મળેલી અને પ્રભાસપાટણ મ્યુઝિયમમાં સુરક્ષિત ૧૦ હાથભળી દેવીના નવ હાથ ખંડિત છે, જ્યારે સૌથી ઉપલા હાથમાં દેવીએ પદ્મ ધારણ કરેલું છે. એનું વાહન મકરનું લાગે છે. આ મૂર્તિ ૧૫ મી સદીન હોવાનું મનાય છે. ૧૪ ' ધોળકામથી મળી આવેલી ગણેશ વક્રતુંડની પ્રતિમા વિશિષ્ટ મૂતિવિધાન ધરાવે છે. મૂર્તિના પરિકરના પાછલા ભાગમાં વિ.સં. ૧૫૭૬(ઈ.સ. ૧૫૧૦-૨૦)ને લેખ અને મૂર્તિની બેસણી પર વક્રતુંડ” શબ્દ લખેલે છે. આ ચતુર્ભુજ દેવના જમણી બાજુના ઉપલા હાથમાં અંકુશ અને નીચલા હાથમાં મોદક છે, જ્યારે ડાબી બાજુના ઉપલા હાથમાં પરશુ અને નીચલા હાથમાં અસ્પષ્ટ વસ્તુ છે. દેવતામૂર્તિ પ્રકરણમાં આપેલાં વક્રતુંડનાં લક્ષણ કરતાં આ મૂર્તિ જુદી પડે છે. ૫ મોટા પિશીનામાં નીલકંઠેશ્વર મંદિરના મંડપર ઉપર વાયવ્ય કોણમાં દિફ પાલ વાયુદેવની બે હાથવાળી અંલકારોથી સુશોભિત મૂર્તિ મૂકેલી છે. બંને હાથ ખંડિત હોવાથી આયુધો વિશે જાણી શકાતું નથી. દેવના પગ પાસે વાહન હરણ બેઠેલું છે. એના મોંવાળો ભાગ ખં ડત છે. વળી દેવની ડાબી બાજુએ ગવાક્ષની બહાર પણ હરણ કંડારેલું જોવા મળે છે. ગુજરાતમાં વાયુની ચાર ભુજાવાળ મૂર્તિઓ મળતી હોવાથી, કે આ દ્વિભુજ પ્રતિભા વિરલ દષ્ટાંત ગણાય. વડનગરના હાટકેશ્વર મંદિરમાં દિપાલ વાયુની ચતુર્ભુજ મૂર્તાિ પરંપરાગત સ્વરૂપ ધરાવે છે. વડનગરના હાટકેશ્વર મડાદેવમાં દક્ષિણ દિશાના દિકપાલ યમરાજનું સુંદર શિલ્પ (પટ્ટ ૩૩ આ. ૫૫) જોવા મળે છે. ચતુર્ભુજ દેવના ઉપલા જમણ. હાથમાં ગદા અને ડાબામાં કુકુટ છે, જ્યારે નીચલા જમણા હાથમાં લેખિની અને ડાબા હાથમાં પુસ્તક છે. દેવનાં નેત્ર પ્રદીપ્ત અગ્નિ જેવાં છે. એમના માથે કિરીટમુકુટ અને શરીર પર અલંકારોની સુંદર સજાવટ છે. એમની પાસે વાહન મહિષ ઊભે છે. “રૂપાવતાર' અને રૂપમંડન' નામના શિલ્પગ્રંથ અનુસારનું આ પ્રતિમા વિધાન જણાય છે, ફેર કેવળ એટલો છે કે અહીં દંડને બદલે ગદા ધારણ કરેલી બતાવવામાં આવી છે. ૧૭ Page #509 -------------------------------------------------------------------------- ________________ જ૮ી સલતનત કાલ [પ્ર. અડાલજની વાવના અષ્ટકોણ ખૂણા પાસેની જમણી બાજુની સીડીના પ્રવેશદ્વાર પર નવગ્રહને શિ૯પ-પટ્ટ (પષ્ટ ૩૩, આ. ૫૬) મૂકેલો છે. આ પટ્ટ સ્થળ રીતે કરાયેલ છે અને કાળગ્રસ્ત પણ થયો છે. સાધારણ રીતે નવગ્રહના પટ્ટોમાં ગ્રહને એમના પૃથ્વીથી અંતર અનુસાર ગોઠવાય છે, પરંતુ અહીં સાપ્તાહિક વારના ક્રમમાં ડાબેથી જમણે સૂર્ય ચંદ્ર મંગલ બૃહસ્પતિ શુક્ર અને શનિ કંડારેલ છે અને એ પછી રાહુ અને કેતુ છે. દ્વિભુજાયુક્ત સૂર્ય અને ચંદ્ર એમના મસ્તક પર કિરીટમુકુટ ધારણ કર્યા છે ને એમની બંને બાજુએ એક એક ચામરધારી છે. બંને ગ્રહદેવતાઓએ એમના હાથમાં પદ્મ ધારણ કર્યા છે. મંગલ બ્રહરપતિ શુક્ર અને શનિ એ ચતુર્ભુજાયુક્ત ગ્રહદેવોએ કરંડ-મુકુટ ધારણ કર્યા છે. આ પૈકી શનિ સિવાયના ત્રણ દેવોની બંને બાજુ એક એક ચારધારી છે. શનિની એક બાજુ સંભવત: ચામરધારી છે, જ્યારે બીજી બાજુ વૃષભ બેઠેલે છે. મંગલે ઉપલા જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં પાશ ધારણ કર્યો છે. એવી રીતે ઉપલા જમણું અને ડાબા હાથમાં બૃહપતિએ અનુક્રમે લેખિની તથા પુસ્તક, શુકે અમૃતકુંભ તથા દંડ, અને શનિએ અંકુશ તથા ગદા ધારણ કર્યા છે. આ બધા દેવતાઓના નીચલા જમણા હાથ વરદ મુદ્રામાં છે, જ્યારે ડાબા હાથ વડે એમણે કમંડળ ધારણ કર્યું છે. બુધની આકૃતિ એના રહસ્વરૂપે કંડારવાને બદલે બુદ્ધ તીર્થકર કે દક્ષિણામૂર્તિ રવરૂપે કંડારી છે. ભયાનક આંખવાળા રાહુનું સ્વરૂપ મનુષ્યના ઉત્તમાંગથી દર્શાવ્યું છે. એના નાના કદના બે હાથ પૈકીના જમણામાં અભય મુદ્રા અને ડાબામાં કુંભ છે. પુરુષનું ઉત્તમાંગ અને બાકીનું મસ્યાકાર અંગ ધરાવતા કેતુના બે હાથ અંજલિમુદ્રામાં છે. ૧૮ કેડીનાર તાલુકામાં આદપકાર ગામના આદિનાથ મહાદેવના મંદિરના મંડપના વિમાન પર નિર-યુગ્મનું શિલ્પ વિશિષ્ટ છે. ત્રિકોણાકારે કંડારેલા આ શિ૯૫માં બરાબર મધ્યમાં કિંમર અને કિનરીની વામન કદની આકૃતિઓ જોવા મળે છે. કિંમરના જમણા હાથમાં કમળ છે, જે એણે સ્કંધ પર રાખેલું છે. વળી એ મુખ વડે રણશીંગા જેવું વાજિંત્ર ફૂંકી રહેલી હોવાનું જણાય છે. એની બાજુમાં ઊભેલ કિંમર ખંજરી જેવા વાઘ વડે તાલ આપતો હોય એમ જણાય છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓમાં વેલનું રૂ૫કન કર્યું છે. આ શિલ્પ ઈ.સ.ની ૧૪મી સદીનું હોવાનું મનાય છે. ૧૯ Page #510 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મું]. શિલ્પકૃતિઓ [૪૭૬ પ્રસ્તુત કાલમાં જીર્ણોદ્ધાર પામેલાં અને નવાં બંધાયેલાં જિનાલયમાં તીર્થકરો તથા જૈન દેવતાઓની સેવ્ય અને સુશોભનાત્મક પ્રતિમાઓ મોટી સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. આબુ પર વિમલવસહીમાં વિ.સં. ૧૩૭૮ (ઈ.સ. ૧૩૨૧-૨૨)માં થયેલા જીર્ણોદ્ધાર વખતે મૂળ ગર્ભગૃહમાં મૂળનાયક અભદેવની પ્રતિમા સ્થાપવામાં આવી હતી. આ પરિકરયુક્ત પ્રતિમા પંચતીથી પ્રકારની છે. યોગમુદ્રામાં બેઠેલા ઋષભદેવની બંને બાજુએ બે જિન-મૂર્તિઓ કાર્યોત્સર્ગ મુદ્રામાં ને એ બેની ઉપર બીજી બે જિન-મૂર્તિઓ બેઠેલી છે. શ્યામ શિલામાં કંડારેલી આ મનોહર અને ભવ્ય પ્રતિમા સમગ્ર દેવાલયની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. • અહીંની લૂણસિંહવસહીના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત મૂલનાયક નેમિનાથની શ્યામ શિલાની બનેલી સપરિકર પ્રતિમા પણ સુંદર છે. દેવાલયના જીર્ણોદ્ધાર વખતે વિ.સં. ૧૩૭૮(ઈ.સ. ૧૩૨૧-૨૨)માં સંઘપતિ પેથડે આ નવી પ્રતિમા ભરાવીને એની પ્રતિષ્ઠા કરાવી હતી. ૨૧ પ્રભાસપાટણ સંગ્રહાલયમાં સુરક્ષિત સફેદ આરસની અજિતનાથની પ્રતિમા વિ સં. ૧૩૮ (ઈ.સ. ૧૯૨૮-૨૯)ને લેખ ધરાવે છે. પદ્માસનસ્થ પ્રતિમાનું મસ્તક ખંડિત છે. ડાબી બાજુ ભક્તરાજ સગર ચક્રવત પરિચારકરૂપે ચામર ઢળે છે, જ્યારે જમણી બાજુનો ભાગ ખંડિત થયેલ છે. પદ્માસનની નીચેના ભાગમાં જમણી બાજુ આરંભમાં અર્ધ પર્યકાસનમાં અજિતનાથના મહાયક્ષ અને અંત ભાગમાં અજિત યક્ષી કંડારેલાં છે, જયારે વચલી હરોળમાં વચ્ચે બે દંતશૂળવાળો ગજરાજ અને એની બંને બાજુએ એક એક સિંહ કોતરેલે છે. ૨૨ અજિતનાથની સચવાયેલી બીજી એક પ્રતિમા તારંગાની ટેકરી ઉપર આવેલ અજિતનાથ મંદિરના મૂલનાયક તરીકે પ્રતિષ્ઠિત છે (પટ્ટ ૩૪, આ. પ૭), વિ.સં. ૧૪૭૯(ઈ.સ. ૧૪૨૨ ૨૩)માં પ્રતિષ્ઠિત થયેલી ૨૩ આ પ્રતિમામાં તીર્થંકર વેગાસનમાં બેઠેલા છે. એમના આસન છે પીઠમાં એમનું ગજ-લાંછન કંડારેલું છે. એમનું મસ્તક વાળના ગુચ્છાઓથી સુશોભિત છે. એમના કાનની બૂટ સ્કંધને સ્પર્શ કરે છે છાતી પર શ્રીવત્સનું ચિહ્ન છે. ફરતું પંચતીથી પરિકર છે, જેમાં એમની બંને બાજુએ એક એક કાયોત્સર્ગ જિસ્મૃતિમાં અને એ બંનેની ઉપર એક એક બેઠેલી જિન-પ્રતિમા કંડારેલી છે. મૂલનાયકના ભરતકની ઉપરના ભાગમાં બે બાજુએ એક એક માલાધર એમની ઉપરના Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦] સતત કાલ ભાગમાં હાથીઓ અને નર્તકીની આકૃતિઓ અને પરિકરની છેક ઉપર મધ્યમાં અંજલિમુદ્રામાં ભક્તની આકૃતિ કંડારેલી છે. ૨૪ આબુ પર વિમલવસહીમાં ગૂઢમંડપની બંને બાજુ પર પાર્શ્વનાથની વિ. સં. ૧૪૦ (ઈ.સ.૧૩૫૧–૫૨)ને લેખવાળી એક એક ઊભી સરખા કદની પ્રતિમા છે. (૫ટ્ટ ૩૪, આ. ૧૮) પ્રતિમાની મધ્યમાં પાર્શ્વનાથ કાસગ મુદ્રામાં છે, જ્યારે એમની બે બાજુની ઉભી હરોળમાં બે ને મૂર્તિઓમાં થઈને કુલ ૨૪ જિનમૂર્તિ કંડારેલી છે. વળી દરેક મૂર્તિમાં બે ઈક, બે શ્રાવક અને બે શ્રાવિકાઓની આકૃતિઓ કરેલી છે. પાર્શ્વનાથના મસ્તક પણ સાત સપફણાનું છત્ર છે. ૫ આને મળતી પાર્શ્વનાથની કાયોત્સર્ગ બે પ્રતિમા ૧ર્વસહીમાં ગૂઢમંડપની પ્રત્યેક બાજુએ જોવા મળે છે, જોકે આમાંની એક મૂર્ત મોટી છે, જેના પર લેખ નથી, જ્યારે નાની મૂર્તિ પર વિ.સં. ૧૩૮૯(ઈ.સ. ૧૩૩૨-૩૩)નો લેખ છે. ૨૬ આબુ પર આ કાલમાં બંધાયેલ ખરતરવસહીનાં શિલ્પ પૈકી કેટલાંક ખાસ ધ્યાન ખેંચે છે. ત્રણ માળના આ મંદિરમાં ત્રણેય માળે ચામુખજીની પ્રતિમાઓ મૂલનાયક તરીકે સ્થાપી છે, જેમાં નીચેના મજલે ગર્ભગૃહમાં મૂલનાયક તરીકે પાર્શ્વનાથની ચારેય મૂર્તિ મોટી ભવ્ય અને નવ ફણયુક્ત છે. એના પરના લેખ પરથી ઉત્તર દિશાના ચિંતાણ પાર્શ્વનાથ, પૂર્વના મંગલાકર પાર્શ્વનાથ અને પશ્ચિમના મને-ક૯પમ પાર્શ્વનાથ હેવાનું જણાય છે. દક્ષિણ દિશાની પ્રતિમા નીચેનું નામ ઘસાઈ ગયું છે. આ ચારેય મૂર્તિ વિ.સં. ૧૫૧ ૫(ઈ.સ. ૧૪૫૮-૫૯)માં સંધવી મંડલિક ભરાવી હતી. વળી ગર્ભગૃહની બહારની દીવાલ, દિપાલે, વિદ્યાદેવીઓ, યક્ષિણીઓ અને શાલભંજિકાઓ અને અન્ય દેવીઓનાં શિપોથી સુશોભિત છે. શાલભંજિકાઓનું રૂપાંકન અત્યંત મનોહર છે. એની મુખાકૃતિ તત્કાલીન જૈન લઘુચિત્રોમાં જોવા મળતી આવે છે. ૨૭ આબુ ઉપર પિત્તલહર મંદિરમાં ગર્ભગૃહમાં સ્થાપેલી મૂળનાયક ઋષભદેવની ૧૦૮ મણ વજનની પિત્તલાદિ ધાતુની પ્રતિમા ગુજરાતની શિલ્પકલાની અપૂર્વ સિદ્ધિરૂપ છે. સુલતાન મહમૂદ બેગડાના મંત્રી સુંદર અને એના પુત્ર મંત્રી ગદાએ આબુ પર યાત્રા અને પ્રતિષ્ઠા માટે અમદાવાદથી મોટો સંઘ કાઢો ત્યારે એમણે મૂલનાયકની આ સુંદર પ્રતિમાં મહેસાણાના દેવ નામના શિલ્પી પાસે ભરાવીને વિ. સં. ૧૫ર૫(ઈ.સ. ૧૪૬૮-૬૯)માં એની અહીં પ્રતિષ્ઠા કરાવી હતી. આ પરિકરયુક્ત પંચતીથી પ્રતિમાની ઊંચાઈ લગભગ ૮ અને પહોળાઈ ૫૫ છે. આદિનાથની પોતાની પ્રતિમાની ઊંચાઈ ૪૧” છે. ૨૮ Page #512 -------------------------------------------------------------------------- ________________ શિકૃતિઓ (૪૮૧ આબુ પર વિમલવસહીની ૨૧ મી દેરીમાં ન દેવી અંબિકાની ચાર મતિઓ પૈકીની સૌથી મોટી મૂર્તિ વિ. સં. ૧૩૯૪(ઇ.સ. ૧૩૩૭–૩૮)ને લેખ ધરાવે છે. આ ભવ્ય મૂર્તિમાં દેવી લલિતાસનમાં બેઠેલ છે; બે હાથ પૈકી જમણા હાથે છ કેરીઓની લુમ અને ડાબા હાથે બાળક ધારણ કર્યો છે. મુકુટની ઉપરના ભાગમાં નાના કદની એક જિન-મૂર્તિ કરેલી છે. ર૯ આસન નીચે દેવીનું સિંહ વાહન જણાય છે. આને મળતી આવતી અંબિકાની એક મૂર્તિ અહીંના પિત્તલહર મંદિરમાં ચડેલી છે, જેના પર વિ. સં. ૧૫૦૯(ઈ.સ. ૧૪પર-પ૩) લેખ છે.* - વડાદરાના એક જિનાલયમાંથી વિ. સં. ૧૫૩૪( ઈ.સ. ૧૪૭૭૮)નો ૮ ખ ધરાવતી અંબિકાની ધાતુપ્રતિમા મળી આવી છે. ચતુર્ભુજ દેવી લલિતાસનમાં બેઠેલ છે. દેવીના ઉપલા જમણા હાથમાં પાશ અને ડાબા હાથમાં અંકુશ છે, જ્યારે નીચલા જમણા હાથ વડે કેરીની લુમ અને નીચલા ડાબા હાથ વડે બાળક ધારણ કરેલું છે. દેવીના પગ પાસે વાહન સિંહ અને જમણી બાજુએ એક અનુચર જોવા મળે છે. ૩૧ આને મળતી આવતી વિ. સં. ૧૫૪૭(ઈ. સ. ૧૪૯૦-૯૧)ને લેખ ધરાવતી એક પ્રતિમા ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરમાંથી મળી આવી છે, જેમાં ફેર કેવળ ઉપલા હાથેનાં આયુધોના ક્રમમાં જોવા મળે છે. આમાં દેવીએ ઉપલા જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં પાશ ધારણ કરેલ છે. શત્રુંજય ઉપર દાદાજીની ટ્રક પર સીમંધર સ્વામીના મંદિરમાં જૈન દેવી સરસ્વતીનું એક શિલ્પ સચવાયેલું છે. એમાં દેવી ત્રિભંગમાં ઊભેલ છે દેવીની બંને બાજુએ એક એક અનુચરી ઊભી છે. દેવીના ચાર હાથ છે. ૧૪મી સદીનો જેને સરસ્વતીને આ સરસ નમૂને છે.૩૩ સોમનાથના જૈન મંદિરમાં સરસ્વતીની બે પ્રતિમા છે તે પૈકીની એક ૧૫ મી સદીની છે.૩૪ અકાટામાંથી મળી આવેલી જૈન મહાવિદ્યાદેવી અછુપ્તાની વિ.સં. ૧૫૬પ(ઈ.સ. ૧૫૦૮–૦૯)નો લેખ ધરાવતી ધાતુ પ્રતિમા વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત છે. ઘોડેસવાર દેવીના ઉપલા જમણે હાથમાં તલવાર અને ઉપલા ડાબા હાથમાં ઢાલ છે, જ્યારે નીચલા જમણા હાથમાં કટારી અને નીચલા ડાબા હાથમાં ચાબુક છે.૩૫ પ્રતિમાનું કલાવિધાન ઊતરતી કક્ષાનું છે. -૩૧ Page #513 -------------------------------------------------------------------------- ________________ , , , , a ૪૮૨). સતનત કાલ આ સમયનાં કાષ્ટ-શિલ્પના કેટલાક નમૂના વડોદરા મ્યુઝિયમમાં સંગીત છે. એમાં ૧૬ મી સદીના પૂર્વાર્ધના એક મંડપ પરની શ્રી લક્ષ્મીની બે આતિ નોંધપાત્ર છે. જેને દેવી શ્રી-લક્ષ્મીને પહેલા મુતિ–શિ૯૫માં દેવી બરાબર મધ્યમાં જ પદ્માસન વાળીને બેઠેલ છે. એના ચાર હાથ પૈકીના ઉપરના બંનેમાં પદ્મ પર એકેક હાથી જોવા મળે છે. નીચલા જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં જલકુંભ છે. દેવીને ત્રણ બાજુ ફરતું તારણ કરેલું છે. તેરણની બહારની બને બાજુએ એક એક ચામરધારિણી અને એક એક મૂલ ધારણ કરેલે હાથી ઊભો છે. બંને હાથીઓનાં મસ્તક પર મહાવત અને પીઠ પર કાઈ વાજિંત્ર વગાડતી’ મુકુટધારી પંખયુક્ત એક એક દેવી બેઠેલી છે. આ સમગ્ર દશ્યને બંને છેડે લઘુ કદનાં મંદિર કંડારેલાં છે, જેમાં તીર્થ કરની એક એક આકૃતિ કરેલી છે ! શ્રી–લક્ષ્મીનું બીજું એક મૂર્તિ શિ૯૫ ૫ણ આ મંડપ પર કરેલું છે. ૩૭ આબુ ઉપર પિત્તલહર મંદિરમાં સાતમી દેરી પછી કરેલા સુવિધિનાથના નાને મંદિરમાં મૂકેલી કેટલીક મૂર્તિઓ પૈકી પુંડરીક સ્વામીની અને હર મૂર્તિ નેધપાત્ર છે. ઋષભદેવના આ મુખ્ય ગણધરની ગરદન પાછળ એધે દેખાય છે. એમના જમણા ખભા પર મુહપત્તી છે. તેઓ પદ્માસન વાળીને ગમુદ્રામાં, બેઠેલા છે. એમના મસ્તક પાછળ પ્રભામંડળ કરેલું છે. મૂર્તિ પર અધેવસ્ત્ર ને ઉત્તરીય બંને હવાનાં ચિહ્ન જોવા મળે છે. મૂર્તિ નીચેના લેખમાં એની રથાપના વિ.સં. ૧૩૯૪(ઈ. સ. ૧૩૩૭–૩૮)માં થયેલી હોવાનું જણાવેલું છે. વળી આ મંદિરના ગૂઢમંડપમાં મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમસ્વામીની પીળા પાષાણની એક સરસ મૂર્તિ છે. એમાં ગરદન પાછળ છે, જેમણ ખભે મુહપત્તી અને એક હાથમાં માળા ધારણ કરેલ જોવા મળે છે. મૂર્તિ ઉપર વિ.સં. ૧૪૯૫(ઈ.સ. ૧૪૩૮-૩૯)ને લેખ છે. ૩૯ ઇતર મૂતિ શિ૯૫ આબુ ઉપર વિમલવસહીના ગૂઢમંડપમાં દાતા શ્રાવક-શ્રાવિકાઓની પાંચ મૂર્તિ ૧૪મી સદીની વેશભૂષાના અભ્યાસ માટે અગત્યની છે (પદ ૩૫, આ. પક). તેઓના પરના લેખના આધારે એ અનુક્રમે સાહ(=વણિક) ગોયલ, સાહુણી સુહાગદેવી અને ગુણદેવી, સાહુ મુહસી અને સાહણી મીણલદેવીની હેવાનું જણાય છે. આ મૂર્તિ એ વિ. સં. ૧૩૭૮(ઈ.સ. ૧૩૨૧-૨૨)માં કરાવેલી છે.• આમાં બંને પુરુષે દાઢી-મૂછ રાખેલી છે અને ઢીંચણ સુધી માંડ પહેચે તેવી રીતે ધોતી પહેરી છે. ત્રણેય સ્ત્રીઓએ ઘૂંટી સુધી પહોંચતી સાડી અને બેવડી કે ત્રેવડી સેરનું કટિસત્ર ધારણ કરેલ છે. આ ઉચ્ચ મધ્યમ વર્ગની મહિલાઓએ Page #514 -------------------------------------------------------------------------- ________________ શિકૃતિઓ [૪૦ એમના નિતંબ પર કાપડના દુપટ્ટા બાંધ્યા છે, બીજે દુપટ્ટો ઓઢણીની માફક ઓઢડ્યો છે ને એના વડે માથું ઢાકેલું છે. કાનમાં મોટાં કુંડળ અને બીજા અલંકાર પણ ધ્યાન ખેંચે તેવાં છે. એમણે પેટ ખુલ્લું રહે એ પ્રકારની ચળી પહેરી છે. પુરુષ અને સ્ત્રી બંનેનાં ભરાવદાર દેહસૌષ્ઠવ, વિશાળ ચેરસ મુખાકૃતિ, લાંબાં અણીદાર નાક, પાતળા હોઠ, સહેજ લાંબી આંખો અને બંને હાથ વડે પકડેલી નેળીઓ (નાળિયાના આકારનું સુશોભન ધરાવતી ન ણાં-કોથળી) આ મૂર્તિઓને વિશિષ્ટ સ્વરૂપ આપે છે.' વિમલવસહીમાં દેરી નં. ૦માં વિ.સં. ૧૩૯૬ઈ.સ ૧૩૩૯-૪૦)નો લેખ ધરાવતી મુનિ શેખરસૂરિની પ્રતિમાં નોંધ પાત્ર છે. આચાર્ય પાટ પર બેઠેલા છે. એમના બંને કાન પાછળ એળે છે, જમણે ખભા પર મુહપરી રાખેલી છે. એમણે એક હાથે માળા ધારણ કરી શરીર પર વસ્ત્રો હેવાનાં ચિહન સ્પષ્ટ છે. આચાર્યની બંને બાજુએ સૂર અને બાલા નામના શ્રાવક હાથ જોડીને ઊભા છે.૪૨ ૧ણવસહીના ગૂઢમંડપમાં એક બાજુએ રામતી(રાજુલ)ની મોટી કભી સુંદર મૂર્તિ છે રાજીમતી ત્રિભંગમાં સ્થિત છે. મસ્તક પર નાની જિનપ્રતિમા કંડારેલી છે. મસ્તક પાસે બંને બાજુએ કરેલી નાની કદની એક એક ચામરધારિણી ચામર ઢાળી રહી છે. જ્યારે નીચેના ભાગમાં બંને બાજુએ એક એક દાસી પુપમાળા હાથમાં લઈ ઊભી છે. મૂર્તિની નીચે વિ. સં. ૧૫૧૫ (ઈ. સ. ૧૪૫૮-૫૯)નો લેખ છે, જેમાં મૂર્તિને શ્રીરામતી' કહેવામાં આવી છે. ૪૩ પરંતુ ડો. ઉ. પ્રે શાહ મૂર્તિનું આલંકારિક સ્વરૂપ, ડાબા હાથમાં પકડેલ પાત્ર વગેરેને લક્ષમાં લઈ આ મૂર્તિ તીર્થંકર નેમિનાથની વાગ્દત્તા રામતીની નહેતાં કદાચ લવસહીના મૂળ સ્થપતિ શંભનદેવની માતાની લુપ્ત થયેલી એ પ્રતિમાની નકલરૂપે પાછળથી ભરાવેલી પ્રતિમા હોય એમ ધારે છે. ૪૪ ખંભાતમી આસ અને સાયન્સ કોલેજમાં સંગૃહીત ચારધારિણીની પ્રતિમા પણ નોંધપાત્ર છે. એ મંડોવર પની દ્વારશાખાના સુશોભનાત્મક થરના ભાગરૂપ હોવાનું જણાય છે. જમણા ઊંચા કરેલા હાથ વડે એ ચામર ઢળી રહી છે. ડાબે હાથ નિતંબને સપર્શ કરી રહ્યો છે. દુપટ્ટો ધારણ કરેલી આ કન્યા દ્વિભંગમાં ઉભેલી છે. એણે બધા પ્રકારનાં આભૂષણ સજ્યાં છે. શૈલીની દષ્ટિએ આ શિ૯૫ ૧૪મી સદીનું હોવાનું જણાય છે. પોળોમાં અભાપુરમાં આવેલ શિવશક્તિ મંદિરમાં સ્તભ પર સ્ત્રીઓનાં મુખ્યત્વે શૃંગાર કરતાં મને હર મૂર્તિશિલ્પ કંડારેલાં છે(પદ ૩૬, આ. ૬૦-૬૩). Page #515 -------------------------------------------------------------------------- ________________ સલના કાલ મિ, એક સમ્માતા સ્ત્રી ડાબા હાથ વડે વાળમાંથી પાણી કાઢતી જોવા મળે છે. એના જમણા હાથ–પગ ખંડિત છે. એના દેહ પર કઈ વસ્ત્ર કે અલંકાર જેવા મળતાં નથી. એની ડાળી બાજુએ કે પક્ષી વાળમાંથી ટપકતું પાણી જાણે પીતું હેય તેવી રીતે ઊંચી ડોક કરેલું કંડાર્યું છે. ત્રિભંગમાં ઊભેલી બીજી સ્ત્રી વસ્ત્રો અને શણગાર સજીને ડાબા હાથમાં પકડેલા અરીસામાં પિતાનું પ્રતિબિંબ નીરખી રહી છે. જમણે હાથ મસ્તક પર આડે રાખેલે છે. એના જમણા હાથ પરથી પસાર કરેલે દુપટ્ટો સરસ રીતે કંડારેલ છે. ત્રીજી સ્ત્રીના મસ્તક પર વિશિષ્ટ પ્રકારે કેશકલાપ ગૂંથઓ છે. ડાબા હાથમાં રાખેલા પત્ર પર જમણા હાથ વડે લેખિનીથી લખી રહેલી આ પત્રલેખાના મુખ પરના ભાવ અને આંગળીઓની ટા રમ્ય છે. વેણુવાદન કરતી ચોથી સ્ત્રીનું વસ્ત્રપરિધાન પત્રલેખાને મળતું આવે છે. પણ કેશગુંફન, ભાલ પરની બિંદી, રત્નકંકણ, પગનાં સાંકળા વગેરે શૃંગારની બાબતમાં એ જુદી પડે છે. આ મંદિરની બધી મનુષ્યાકૃતિઓન નેત્ર વિસ્ફારિત કરેલાં હોવાથી આ સ્ત્રીઓનાં પણ એ પ્રકારનાં નેત્ર સ્વાભાવિક લાગે છે સઘસ્નાતા સિવાયની ત્રણેય સ્ત્રીઓના કાનમાં, કાનથી લગભગ ત્રણગણું મોટા કદનાં, કુંડળ જોવા મળે છે, જે વિશિષ્ટ છે. ચીજવસ્તુઓમાં સ્થાનિક લેકકલાને વિશેષ પ્રભાવ પડેલું જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનની સીમા પાસેથી મળી આવેલી અને વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત કાંસાની અત્તરની નાની શીશી આનું સરસ દાંત છે. આ શીશી શૃંગાર કરતી સ્ત્રીના આકારની છે. એના વાળની ગાંઠમાંથી એને એક સ્કૂ દ્વારા ખોલી શકાય છે. સ્ત્રીએ એક હાથમાં નાનો અરીસે ધારણ કર્યો છે, જે ખૂલી શકે છે અને બીજા હાથમાં અંજનશલાકા ધારણ કરી છે. એને ઘણું કઢંગા બીબામાં ઢાળવામાં આવેલી છે. માથું ઘણું મોટું છે, આંખે ઊપસી આવી છે, ને ઘણખરા અંલકાર ઉપસાવવાને બદલે કેરી કાઢેલા છે. કાંસાની આ પૂતળી ૧૬ મી સદીના બીજા ચરણની હેવાનું મનાય છે.પ ઉપરાંત આ કાલની આ શૈલીની દીપલક્ષ્મીને એક નમૂને પણ આ સંગ્રહાલયમાં સુરક્ષિત છે.* '. પાળિયાદેવ ખાંભી છત્તરડી શરાપૂરા સુરધન ગોવર્ધન વગેરે નામે ઓળખાતા આ કાલના પાળિયા સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વિપુલ સંખ્યામાં જોવામાં આવે છે એમાં છેક ઉપરના ત્રિકોણાકારમાં મુખ્યત્વે સૂર્ય ચંદ્ર, સ્વસ્તિક દીવડા જેવાં અર્થસૂચક રૂપાંકન, મધ્યના ચેરસ ભાગમાં આકૃતિ અને નીચેના ચેરસમ લેખ કરવામાં આવે છે. આ પાળિયાઓ પરનાં વિશિષ્ટ શિ-પ્રતીક સ્થાનિક શિપીઓએ કંડારેલાં હેવાથી એ લેકકલાના સરસ Page #516 -------------------------------------------------------------------------- ________________ શિલ્પકૃતિઓ નમૂનારૂપ છે. આમાં વીર પુરુષ અને સતીઓના પાળિયા મુખ્ય છે. યુદ્ધમાં, ધર્મસ્થાનની રક્ષાથે, ગામને બચાવતાં, ગાયોની વહારે ધાતાં કે કુદરતી રીતે મૃત્યુ પામેલા વીરોના પાળિયા ઠેર ઠેર મળે છે. આમાં શરૂઆતના સમયમાં પરંપરા અનુસાર ઢાલ-તલવાર યુક્ત પાળો સૈનિક કંડારાતો જોવા મળે છે, પણ ૧૪મી સદીથી અશ્વારોહી સૈનિકનું સ્વરૂપ વધુ પ્રચલિત થતું જાય છે ને એ ધીમે ધીમે દઢ થતું જાય છે. આવા અશ્વારોહી પાળિયાઓમાં પાખરવાળા અશ્વ અને એની ઉપર રાજાશાહી ઠાઠમાં રાજપુરુષ બેઠેલે જોવા મળે છે. ક્યારેક એની સાથે ભણી પણ જોવા મળે છે ૪૮ વીર પતિ પાછળ સતી થતી સ્ત્રીની ખાંભી પર સૌભગ્યવતી સ્ત્રીને એક અથવા ક્યારેક બંને ભુજ કે હસ્ત દર્શાવવામાં આવે છે, તો કોઈ કોઈ સ્થળે પતિના શબને હાથમાં લઈને ઊભેલી સ્ત્રી આલેખાઈ છે કચ્છમાં આ પ્રકારની ખાંભીઓ વિશેષ જોવા મળે છેવળી કોઈ અન્ય યને લઈને ઉગથી મૃત્યુ પામેલાઓના પાળિયા પણ મળે છે, જેમાં સોખડા(જિ. મહેસાણું)ના સિદ્ધનાથ મહાદેવના મંદિર પાસેને મહંતને ૧૪ મી સ્ક્રીને પાળિ ધપાત્ર છે. એમાં પોતાના પાલિત બાલ રાજપુત્રની હત્યા થતાં મૃત્યુને ભેટેલા મહંત બાળકનું શબ ખોળામાં લઈને બેઠેલા જોવા મળે છે૪૯ યુદ્ધમાં મસ્તક કપાતાં ધડ લડતું હોવાનું સૂચવતે મહૂવા (જિ. ભાવનગર)નો વત્સરાજ સેલંકીને કબંધ પણ નોંધપાત્ર છે. કબંધના જમણા હાથમાં ગદા પકડેલી છે, જ્યારે ડાબો હાથ ખડિત છે મસ્તક ડાબી બાજુએ પડેલું છે. કબંધની છાતી પર બે આંખ કાતરેલી છે. ગોચર જમીનના દાનને લગતા પાળિયાઓ પર સવછી ગાયનું આલેખન કરવામાં આવતું જોવા મળે છે. સૌરાષ્ટ્રમાંથી આના વિશેષ દષ્ટાંત મળી આવે છે.પ૧ પ્રસ્તુત કાલ દરમ્યાન બંધાયેલ હિંદ સ્થાપત્યોમાં જાળીકામ સોળે કળાએ ખીલ્યું હતું એવું એ સમયની શિલ્પકૃતિઓ નીરખત ચોક્કસ કહી શકાય. હિંદુ તેમજ જેતે મંદિર અને બીજાં ધાર્મિક સ્થાપત્યોના જા કામમાં ફૂલવેલ, સ્વસ્તિક, વૃક્ષ, દેવમૂર્તિઓ, યુદ્ધ ખેલતા મલે, જુદાં જુદાં પશુપક્ષી વગેરે કેતરાયેલ દેખાય છે. ઈડરથી પાંચ માઈલ દૂર આવેલ લી મે ઈ ગામ નજીકના કરનાથ મહાદેવના મંદિરની જાળીઓ, ખેડબ્રહ્મા ગામના બ્રહ્માજીના મંદિરના ગૂઢમંડપની શૃંગારચોકી. ની જાળી , વિજયનગરના જંગલમાં આવેલ લાખેણા જૈન મંદિરની જાળીઓ વગેરે નીરખવાથી આ કાલના હિંદુ તથા જૈન જાળીકામને ખ્યાલ આવી શકે છે. ગિરનાર પર ૧૫ મી સદીમાં બંધાયેલા મનાતા સંપ્રતિ રાજાના મંદિરના રંગ, Page #517 -------------------------------------------------------------------------- ________________ જતા કાર મંડપની દક્ષિણ છે એ ૯ બી ત્રણ હારવાળા અને ૬૩ ખંયુક્ત જળાં ઉચ્ચ કક્ષાનું રૂપાંકન ધરાવે છે.૫૨ લાખેણા જૈન મંદિરના મડપના ગવાક્ષ અને નવચેકીની દીવાલ પરના સરસ જાળીકામ (પટ્ટ ૩૭, આ. ૬૪)માં ગ્રાસ પટ્ટી અને હસતા ડરના ભાગમાં ખડ પાડી એમાં ભૌતિક આકૃતિ ઉપરાંત નરશ્યો, ઘોડેસ, કિંન, સિંહવ્યાલ, હાથી, મયૂરનાં જોડલાં વગેરેનું રૂપાંદન વૈવિધ્યપૂર્ણ કલાત્મક અને મને હર બન્યું છે.૫૩ ઈસ્લામી રૂપાંકન ઇસ્લામમાં કોઈ પણ જીવંત વાતુની રજૂઆત કરવાની મનાદના કારણે આ કારની ઇસ્લામી ઇમારતમાં પ્રાણ–શિપ માનવશિલ્પ કે સ્વતંત્ર શિલ્પ મળતાં નથી, પરંતુ એના બદલે સુશોભનોથી પ્રચુર ઈમારતો બનાવવામાં ખૂબ શ્રમ લેવાયો છે અને એ વડે શિલ્પની ખોટ મહદ છે ક ક અને તર્કસ મત રીતે પૂરી કરી છે એ સ્વીકારવું પડે. સમગ્ર સતત કાલ દરમ્યાન ઇસ્લામી અને નાગરિક સ્થાપત્યમાં ઇમારતની બાંધણીમાં સ્થાપત્યકીય પ્રાચુ હોય તે જ પ્રકારનું એને અનુરૂપ સુશોભન થયેલું જોવા મળે છે. આને લઈને આ કાલની ઈમારતો અનુપમ મનહર લાગે છે. મસ્જિદની રચનામાં શરૂઆતમાં હિંદુ મંદિરના કે જૈન મંદિરના તૈયાર ભાગોનો ઉપયોગ થયો હોવાથી સગવડ પૂરતું જ પથ્થર કેતરવાનું કામ કરવાનું રહેતું અને એ માટે મુખ્યત્વે મિહરાબમાં કોતરણી કરવાની જરૂર પડતી. વળી મહરા માંના કેંદ્રીય પ્રતીક તરીકે પણ પ્રફુલ્લ કમળને ઉપયોગ ઈષ્ટ લાગતાં કમળની અને અમૃતકળશની સુંદર શૃંખલા અને પત્તી સાથેનું રૂપાંકન કરવાનું શરૂ થયું, તે બીજી બે જ મસ્જિદના સિવાન વાળા બહારના પ્રવેશદ્વારને સુંદર દેખાડવા તથા મિનારાનો સમાવેશ થનાં છે. માં નવેસરથી ઘડતર કરવાની આયકતા અને અનુકળ પડી. પરિણામે મિનારાના વચલા ભાગમાં સુંદર ગેખ કોતરી કાઢવાનું શરૂ થયું. આ ગેખમાં મુખ્યત્વે તે પાન ને વેલનાં રૂપાંકન જોવા મળે જ છે. બીજી બાજુ ભૌમિતિક સુશોભનની આવશ્યકતા પણ પડી. એના વિના આખાં આવાં મેટાં મહાલય વરવાં લાગે, તેથી આ મહાલયોને ભૌમિતિક સુશોભનેથી ભરી દેવાનું કામ શરૂ થયું. વળી હવ મનની દૃષ્ટિએ અહીંના વાતાવરમાં પવનની અવરજવર ખૂબ જરૂરી અને પ્રકાશની સાથે હોવી આવશ્યક સમજાતાં ભૌમિતિક આકૃતિઓને પૂરી કોતરી એને જાળીનું રૂપ આપવાની અહીંની થોડી વ્યાપક પ્રથાને આ કાલમાં સૌથી વધુ ઉત્તેજન મળ્યું. એને એટલું બધું મહત્વ Page #518 -------------------------------------------------------------------------- ________________ પતિએ આપવામાં આવ્યું કે આ કાલના દરેક રોજામાં જાળી એક અતિ આવશ્યક અંગ બની ગયું. આથી જાળીને ભૌમિતિક સુભન–વૈવિધ્યને એટલે બધે વિકાસ થયો કે જાળી પોતે મકાનને અગત્યનો ભાગ બની ગઈ અને આચ્છાદન સૌંદર્ય અને હવામાનના પ્રશ્નના ઉકેલ તરીકે પણ ઉત્તમ ભાગ ભજવી શકી. વળી એ મુલુકખાનાના પડદા તરીકે પણ કામમાં લેવાવા લાગી, તે બીજી બાજુ ઉપર ભાળ કરી એમાંથી પ્રકાશ લાવવા માટે પણ એમાં જાળીને ઉપયોગ થય. આમ જાળીશિ૯૫ની આ કાલમાં સૌથી વધુ બોલબાલા હતી. સૌ પ્રથમ સુશોભનનું શિલ્પકામ મિહરાબમાં જોવા મળે છે. એમાં ભારતીય રૂ૫વિધાનની પદ્ધતિને વફાદારીપૂર્વક ઉપયોગ થાય છે. એ ઉપરથી એના ઘડનારા સ્થાનિક સલાટો જ હશે એમ સમજાઈ જાય છે. એ અંગેની પ્રતીતિ સૌ પ્રથમ ભરૂચની જામી મસ્જિદના મિહરાબનો ઉપરનો કમાનવાળો ભાગ, એમને કળશ, રૂપાંકન માટે વપરાયેલાં પ્રતીક, શકરપારા આકારનું ભૌમિતિકરૂપ, મિહરાબની દ્વારશાખામાં અમૃતવલ્લીની ભાત તેમજ બકુલાવલીની સતત આવર્તન પરથી આવે છે. ઉપરાંત નીચેની કુંભીનું રૂપ પણ એના અનુસંધાનમાં જ ઘડવાનું હોઈ ભારતીય કલમ અને એને યોગ્ય પ્રયોજનમાં ઉપયોગ સ્પષ્ટ જોવા મળે છે. આ જ મજિદનાં વિતાનેનાં સુશોભન એટલાં બધાં વિવિધ પ્રકારનાં છે કે એમાંથી સીધી જ પ્રેરણા લઈને કઈ પણ સુંદર ભૌમિતિક રૂપનું સર્જન કરી શકાય અને વારંવાર જુદી જુદી જગ્યાએ આમ કરવામાં પણ આવ્યું છે તેથી એને મકાનના ભિન્ન ભિન્ન ભાગ સાથે સળંગ સંબંધ પણ રહે અને હેતુ પણ સરે. ખંભાતની જામા મસ્જિદમાંની બારી નવેસરથી ઘડેલી જાળીને નમૂને પૂરું પાડે છે. એમાં એને નવી રીતે ગોઠવવાને પ્રયન સ્પષ્ટ દેખાય છે. જાળીના ચારસોને ફરતું રૂપાંકન તદ્દન સાદું અને અનાકર્ષક છે. એ બતાવે છે કે અહીં સામાન્ય સલાટાને ઉપયેાગ કર્યો હશે, જ્યારે ખંભાતની જ ઉમર બિન અહમદ અલ કઝારૂનીની કબર પરનું સુલેખન અને એની કતરણી મુસલમાન કારીગરની કૃતિ છે. અક્ષરોની મરોડરચના, કમાનની નીચે જોડાતી આડી પટ્ટીમાંની સુશોભન અને કબરની બંને બાજુએ કુંભનું આલેખન કરવામાં એ હિંદુ કારીગર નથી જ એની પ્રતીતિ થાય છે. એમાં કબર પરનાં ઝાડનાં સુશોભનની રેખાંકન-પદ્ધતિ અભારતીય છે. ધોળકાની હિલાલખાન કાજીની મરિજદના મિનારાની કંડારણ પણ નવા આવેલા શિ૯૫પ્રવાહને અનુરૂપ પલટાતી હોવાને પરિચય કરાવે છે. એમાં મિશ્ર સુશોભન-પદ્ધતિને સંકેત સ્પષ્ટ જોવા મળે છે. એનાં મિહારાબ અને Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૯] સલ્તનત કાલ [પ્ર. મિંબર પણ ભૌમિતિક સુશોભનકલાના સારા નમૂનારૂપ બન્યાં છે. એની જાળીઓ પણ સુંદર ભૌમિતિક શિપરચના પૂરી પાડે છે. આ ઉપરાંત તૈયાર ભાગ વાપરતી વખતે પણ જ્યાં પીઢિયામાં કે થાંભલા જોડતાં અથવા તે કુંભમાં કે જ્યાં તૈયાર સામાનમાંથી સુશોભન મળ્યું નથી ત્યાં એને કાળજીપૂર્વક કરવાને સજાગ પ્રયત્ન જોવા મળે છે. અમદાવાદમાં અહમદશાહ ૧ લાની મસ્જિદ પરના મિનારા પરનું કોતરકામ પણ પલટાયેલા પ્રવાહનું દ્યોતક છે. મજિદમાંના બધા જ મિહરાબ નવેસરથી બનાવેલા છે. જેમાં આજુબાજુની સાથે એકરૂપતા સચવાય એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આવું જ અમદાવાદી જામી મસ્જિદમાં પણ કરેલું છે. સૌથી વધારે ઔચિત્ય જાળવવાનો પ્રયત્ન અહમદશાહના રોજામાં થયું છે. અહીં કમળની વેલનું ભારે રૂપાંકન તૈયાર ભાગ કરતાં એને અનુરૂપ થવાના પ્રયત્નરૂપે કરેલું હોવાને ખ્યાલ એના વળાંક પરથી આવે છે. એની જાળીઓ પણ ચાલું તેમજ નવાં રૂપવાળી જોવા મળે છે. જામી મસ્જિદના ગોખમાં શિલ્પ-સૌંદર્ય અભરે ભર્યું છે.૫૪ એ ઉપરથી લક્ષણ અને શિલ્પરૂપના સર્જનની શક્તિને સુ દર ખ્યાલ આવી શકે છે. આ મસ્જિદના મિનારા નવેસરથી ઘડવાના હોઈ એમાં અંદર તેમજ બહારને દૃષ્ટિ–સુમેળ સાચવવા માટે નીચેથી મિનારાની એસણીને પદ્મપત્ર કુંભી વગેરે રૂપે ગોઠવી છે, તે વચ્ચે નર્તકીઓનાં સુંદર ત્રિભંગયુક્ત શરીરને બદલે ગોખમાં અનેકભંગીયુક્ત સુંદર પાન અને વેલની સુશોભના અતિશય સમજપૂર્વક અને રૂપસંજન તેમજ સમાજનના ઉત્તમ સિદ્ધાંતના ઉદાહરણ રૂપે કરી છે તેમજ એની નીચે મિનારાને ફરતાં મંદિરનાં કક્ષાસને વળી નાનકડાં પ્રતીક છેતરીને કમાલ કરી છે. વળી ઉપર કાંગરાને પણ શરૂઆતમાં નાનાં સાદાં રૂપાંકોથી શણગારેલા છે, તે કયાંક ક્યાંક પથરનાં પાટિયાંમાં નવેસરથી પ્રફુલ્લ કમળનું એક પાંખડીરૂપ પણ કંડારેલું છે. કમાનમાં ગોઠવેલું પ્રફૂલ કમળ ચાલું પરિપાટીનું હોવા છતાં એની સ્થાન પરની સવિશેષ ગોઠવણીના કારણે એ આકર્ષક લાગે છે. જાણે કે બે ચક્ષુ ન હોય! મહમૂદ બેગડાના કાલમાં સૈયદ અહમદ ખટ્ટ ગંજ બક્ષના રજામાં ભરેલી જાળીઓના રૂપાંકનમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે એકલા એ રોજામાંથી ઘણાં બધાં સુશોભનોનો સંગ્રહ કરી શકાય (૫ટ્ટ ૩૭, આ. ૬૫) : જૂનાં સુશોભનેની સાથે જ નવાં ભૌમિતિક સુશોભન જોવા મળે છે, ઉપરાંત ઇસ્લામનાં સ્વીકૃત રૂપોની અસર પણ આવેલી જોવા મળે છે. વળી અહીં મહમૂદ બેગડાના રાજાને કરેલી જાળીઓ સૈયદ સાહેબના રોજની જાળીઓને અનુરૂપ છે. સરખેજના રજામાં Page #520 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩] શિલ્પકૃતિઓ [rek પાછળથી કરવામાં આવેલી પિત્તળની જાળીએામાં પણ ઇસ્લામની અસરનું રૂપવૈવિધ્ય આવવા છતાં એના મૂળ ખેખામાં જૂની ચાલી આવતી પરિપાટી સ્પષ્ટપણે અનુસરાઈ છે. ઉપસાવેલ શિલ્પકૃતિઓમાં, મિનારાના ગાખમાં અને મિહરાબના ગેાખમાં કરેલાં અલંકરણ તત્કાલીન વિકાસ અર્થાત્ મિશ્રણનું સુદર પ્રતિપાદન કરે છે. સાથે સાથે મલાનાં સુરોાલન પણ નેાંધપાત્ર છે. સારાં અલ’કામના નમૂન એમાં અમદાવાદમાં શાહપુરમાંની હસન ચિસ્તીની મસ્જિદના ગેાખ પણ મિશ્ર કલાના સારા નમૂન્ગ પૂરા પાડે છે.પપ એવી રીતે અહીંની રાણી રૂપમતીની મસ્જિદને ગાખ તે એનાં સુશાભન તથા અહીંની અચ્યુત કૂકીની મસ્જિદનાં સુશોભન ચિત્તાકર્ષક છે. રાણી સિપ્રીની મસ્જિદનું કાતરકામ પ્રમાણસરતા ઔચિત્ય અને આયેાજનની વહેંચણીની દૃષ્ટિએ અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમાંય એના ઉપરના ભાગના અલ કૃત કાંગરા અને છતના ભાગનાં અલંકરણ સવિશેષ સુદર છે. હવે બધાં જ અલંકરણ નવેસરથી કરવાતે રિવાજ શરૂ થયા હતા, તેથી પાછલી કારીગરીની હરાળમાં બેસી શકે તેવાં સુંદર અલકરણ આ કાલમાં પ્રાપ્ત થયાં છે. નાનામાં નાની જગા પણ આનાથી બાકાત ન રહે એની કાળજી લેવાઈ છે. ખીજી બાજુ ઈંટરી ક્રામની સિદ્ધિ સાથે મેળકામાંની ખાન મસ્જિદમાં અંદરનાં અને બહારનાં ચૂનામાં ખેાતરીને બનાવેલાં ઉત્તમ અલંકરણ આ કાલની તક્ષણુકલાના ઉત્તમ નમૂના ગણાવાં જોઈએ. એમાં ભૌમિતિક તેમજ વેલપત્તીનાં સુ દરતમ સુશોભન ચૂનામાં ખાતરીતે મૂકેલાં છે, આ પ્રયાગ ા અધરે છે. ચૂનાના જાડા થર કરી એ અમુક હદ સુધી સુકાય ત્યારે એમાં કામ કરવાની આ કામગીરી ઉચ્ચ પ્રકારની ચપળતા અને હથેાટી માગી લે છે.પ૬ ઉપરાંત કાંકરિયા તેમજ સરખેજ બનેનાં તળાવે માં પાણી આવવા માટેનાં કાતરેલાં સુદર નાળાં અને એમાં આવતા પાણીને ગાળવાની પથ્થરની નળીની બનાવેલી ગળણી પણુ આ કામગરીને સારે! નમૂના છે. અડાલજની અને અસારવાની વાવાનાં અલંકરણ પણ આ જ સમયનાં છે. એમાં ખાસ કરીને ગેમમાં મિનારાના ગાખ જેવી જ અલ'કરણ-પદ્ધતિના ભાશા લેવાયા છે. એને અલંકરણ તરીકેના ઉત્તમ નમૂનાએ.ની કાટિમાં મૂકી શકાય એમ છે (પટ્ટ ૩૮, આ. ૬૬). શિલ્પની દષ્ટિએ અડાલજની વાવમાં કક્ષાસન અમદાવાદની રાણી રૂપમતીની સિ ્જદ, રાણી સિપ્રીની મસ્જિદ વગેરેનાં કક્ષાસનાની સરખામણીમાં વધુ સુ`દર છે. વાવમાં સળંગ ચાલતી અલ કરણાની પટ્ટીએ એમાં વિશેષ રંગ પૂરે છે, જ્યારે એના ફૂટ (કાઠા)નું અલંકરણ પણ એટલી જ કાળજીથી Page #521 -------------------------------------------------------------------------- ________________ માનવ કાલ [, ભૌમિતિક અને શહેરદાર રૂપમાં કરેલ જોવા મળે છે. કૂવામાં પણ અલંકરણોને ઉચિત સ્થાન આપ્યું છે. વાવના દરેક ભાગને સારી રીતે સુભિત કર્યો છે. ધોળકાની જામા મસ્જિદનાં અલંકરણ બંને કલાઓના સંજનની પૂરી પ્રતીતિ કરાવતી મિશ્ર-પદ્ધતિ પર ઠીક ઠીક પ્રકાશ પાડે છે. એના મિનારા અને ગેખમાં ભૌમિતિક અને લહેરદાર વેલપત્તીનું મિશ્રણ અને હિંદુ તેમજ ઇસ્લામી રૂપનું સાજન કરવાનો પ્રયત્ન અને એને અનુરૂપ પ્રયોજાયેલી રૂપસજનની પદ્ધતિ જોવામાં આવે છે. અહીંથી આગળ ચાંપાનેરની જામી મસ્જિદની છતમાં સંપૂર્ણ ઇસ્લામી અને સંપૂર્ણ ભારતીય બંને રૂ૫૫દ્ધતિઓમાં સ્વતંત્ર અલંકરણ-સમૂહ વ્યક્ત થયેલો જોવા મળે છે તેમજ ત્યાંની કબરના સ્તંભ પર ઈસ્લામી વસવાળી અલંકરણ જનાને ખ્યાલ આવી જાય છે. આ સમય દરમ્યાન ઇસ્લામનાં રૂપને શિલ્પી બરાબર વ્યક્ત કરતા થઈ ગયા હશે એમ જોઈ શકાય છે, જેના પરિણામે બંને પદ્ધતિ ચાલુ રહેવા છતાં એકબીજાની પૂરક બની રહી છે. ચાંપાનેરમાં ઇસ્લામી અલંકરણોની સંખ્યા ઘણી છે, તે મિશ્રણરૂપ પણ એટલાં જ છે, જ્યારે મહેમદાવાદની સૈયદ મુબારકની કબરની જાળી શુદ્ધ ભૌમિતિક રૂપનું આયોજન છે. ૫૭ અલંકરણોનાં રૂપમાં બંને તવોનું મિશ્રણ અને એના સતત વિકાસના પરિણામે ઉપજેલાં રૂપની અંતિમ ઉચ્ચતમ કક્ષા એટલે અમદાવાદની સીદી શહીદની જળીઓનાં અલંકરણ (પટ્ટ ૩૯, આ. ૬૭). આ જાળીઓમાં બંને પદ્ધતિઓને અલગ અલગ રીતે સ્થાન આપેલું છે, છતાં બંનેમાં કયાંય વિસંવાદિતા નથી. અહીં ઇસ્લામી અલંકરણ પદ્ધતિનું ભારતીય અલંકરણ-પદ્ધતિ સાથેનું સંપૂર્ણ સાજન ને એના પરિણામે ઊપજતી તક્ષણપદ્ધતિ, રૂપ અને રેખાઓની ગતિવિધિ, ગતિપ્રકાર અને બારીકાઈયુક્ત પ્રયોગ તેમજ સુંદર સમાયોજના-પદ્ધતિને ઉત્તમ સુમેળ જેવા મળે છે. વૃક્ષના તક્ષણમાં જે પ્રકારની ભિન્ન સ્તરો સાથે નન્નતા બતાવી છે ને પાન ડાળી તેમજ નારિયેળના કાતરકામમાં જે પ્રકારની માર્મિક કસાઈ જેવા મળે છે તે સતત પ્રયોગશીલતાનું અંતિમ સિદ્ધ ફળ છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ શિલ્પકૃતિઓ પાદટીપ ૧. ર.ના. મહેતા, પ્રાચીન સ્થાપત્ય અને શિલ્પ, ગુજરાત એક પરિચય”, પૃ.૭૬ 8. H. Goetz, The Post-Medieval Sculptures of Gujarat', Bulletin of the Baroda Museum and Picture Gallery, Vol. V, Pts. I & II, p. 40 ૩. Ibid., p. 34; ર. ના. મહેતા, ઉપર્યુક્ત, પૃ. c6 ૪. જે. પી. અમીન, ખંભાત દેવયુગલ પ્રતિમાઓ”, “સ્વાધ્યાય", પુ. ૧ર, પૃ. ર૯૭ પ. આ મૂર્તિ પરની ધ અને એને ફેટોગ્રાફ લેવાની અને એ પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ સહલેખક પ્ર. ચિ પરીખ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આભારી છે. 5. P. A. Inamdar, Some Archaeological Finds in the Idar State, pp. 72-73, figure 43 $24. R. N. Mehta, Sculptures at Dholaka,' Bulletin of Chunilal Gandhi Vidhya Bhavan, 1960, p. 76 ૭. પુષ્ણકાંત વિ. જોળકિયા, જૂનાગઢ મ્યુઝિયમની સૂર્યપ્રતિમાઓ', “પથિક', વર્ષ ૧૧, અંક ૧૦-૧૧, પૃ. ૧૬૪ ૮. એજન, પૃ. ૧૬૩-૧૬૫ હ. બિહારીલાલ પી. દાણી, વોટસન મ્યુઝિયમની આદિત્ય-પ્રતિમાઓ”, “સૂર્યમંદિર વિશેષાંક', (સંપા. કા. ફૂ. સેમપુરા), પૃ. ૮૮-૮૯, ચિત્ર નં. ૪૩-૪૪ ૧૦ જે. પી અમીન, ખંભાતની વિશિષ્ટ શૈવપ્રતિમાઓ, “વિદ્યા",પુ. ૧૬, અંક ૧, પૃ.૭૦ 11 R. N. Mehta, op. cit, p. 77 22. Goetz, op. cit., p. 40, figure 15 ૧૩-૧૪. મધુસૂદન ઢાંકી અને હરિશંકર શાસ્ત્રી, પ્રભાસ પાટણનાં પ્રાચીન શક્તિ-મંદિર, ફાર્બસ ગુજરાતી સભા વૈમાસિક”, પુ. ર૯, અંક ૧, પૃ. ૫ 94. R. N. Mehta, op.cit, p.77 ૧૬. ક, ભા. દવે, ગુજરાતનું મૂર્તિવિધાન', પૃ. ૪૨૭-૪૨૮ ૧૭. એજન, પૃ. ૪ર૦-૪૨ 96. Burgess, The Muhammadan Architecture of Ahmedabad, p. 10, pl. Vi, figure 2 and illustration No. 2 on p. 11 ૧૯. પુ. વિ. જોળકિયા, પ્રભાસ પાટણ મ્યુઝિયમે પ્રાપ્ત કરેલા કેટલાક નવા શિલ્પખંડે,' સ્વાધ્યાય', પૃ. ૬, પૃ. ૫૧૦ ચિત્ર નં. ૩. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૨] [*. ૨૦. Muni Jayantvijayaji, HolyAbu, pp. 35-36, figure 5; મધુસૂદન ઢાંકી, વિમલવસહી-કેટલીક સમસ્યાએ ’, વાધ્યાય ”, પુ. ૪, પૃ. ૩૫૬-૩૫૭ સલ્તનત ફાલ ર૧. મુનિ જયંતવિજયજી, ‘આવ્યુ.’ ભાગ ૧, પૃ. ૧૦૪-૧૦૫ ૨૨. પ્રુ વિ. ધેાળકિયા, પ્રભાસપાટણે પ્રાપ્ત કરેલા કેટલાક નવા શિલ્પખ’ડા ’, ‘સ્વાધ્યાય’, પુ. ૬, પૃ. ૫૦૮ ૨૩. K. F. Sompura, The Architectural Treatment of the Ajitanath Temple at Taranga', Vidya, Vol. XV, No. 1, p. 28 ૨૪. Ibid, pp. 17-18 ૨૫. Muni Jayantvijayaji, op. cit., p.36, figure 19 ૨૬. Ibid., p 96 ૨૭. Ibid., p. 137, figure 52 ૨૮. Ibid., pp. 129–131, figure 50; મુનિ જયંતવિજયજી, ઉપર્યુક્ત, ભાગ ૧પૃ ૧૪૯–૧૫૩, પૃ. ૧૫૨ સામેના પટ્ટ ૨૯. મુનિ જય’તવિજય, ઉપર્યુક્ત, ભાગ ૧, પૃ. ૪૬, પૃ. ૪૬ સામેના પદ ૩૦. Muni Jayantvijayaji, op. cit., p. 131 ૩૧. U. P. Shah, Iconography of the Jain Goddess Ambika', Journal of the University of Bombay, Vol, IX, Part II, P. 159, figure 22 ૩૨. Ibid., p. 159 ૩૩-૩૪. U. P. Shah, Iconography of the Jain Goddess Sarasvati', Journal of the University of Bombay, Vol. X. Part II, p. 202 ૩૫. V. L. Devkar, 'Two Recently Acquired Jain Bronzes in the Baroda Museum', Bulletin of the Baroda Museum and Picture Gallery,, Vol. XIV, pp. 37-38, Pl. XXVI ૬૬. H. Goetz, ‘A Monument of the Old Gujarati Wood Sculpture', Bulletin of the Barcda Muscum and Picture Gellery, Vol VI, Parts I-II, p. 10, figure 25 ૬૭. Ibid., p. 11, figure 22 ૩૮. મુનિ જયંતવિજયજી, ઉપર્યુક્ત, ભાગ ૧, પૃ. ૧૫૫, એની સામેનેા પટ્ટુ ૩૯. Muni Jayantvijayaji, cp. cit. p. 131 ૪૦, Ibid., p. 37–38, figure 20 ૪૧. Ibid., p. 38, U. P. Shah's (foot) note 2 ૪૨. મુનિ જયંતવિજયજી, ઉપર્યુક્ત, ભાગ ૧, પૃ. ૪૫ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મું, શિલ્પકૃતિઓ ¥3. Muni Jayantvijayaji, op. cit, p. 97, figure 45 XX. Ibid., p. 97, (foot) note 3 74. H. Goetz, 'The Post-Medieval Sculptures of Gujarat, Bulletin of Baroda Museum and Picture Gallery, Vol. V, Parts I & II, p. 40, figure 13 ૪૬. Ibid, p. 46, figure 14 ૪–૪૮. મણિભાઈ વોરા, પાળિયા અને ખાંભી, વીરપૂજા, “ઊર્મિ-નવરચના”, અંક ૫૪૭-૫૪૮, પૃ. ૪૧૦. ઉદાહરણ માટે જુઓ એજન, ૫. ૪૩૯. ૪૯. હરિભાઈ ગૌદાની, ગુજરાતની પાળિયા સુષ્ટિ, “ઊર્મિનવરચન”, અંક ૫૪૭ ૫૪૮, પૃ. ૪૩૯-૪૪૦ અને પૃ. ૪૪૦ ઉપરનું રેખાંકન ૫૦. ખેડીદાસ પરમાર, ૪૪૦, “સૌરાષ્ટ્રના પાળિયા ખાંભી અને તેનાં શિ૯પ-પ્રતીકે', “ઊર્મિ-નવરચના', અંક ૬૪૭-૫૪૮, પૃ. ૩૭૫ ઉપરનું રેખાંકન ૫૧. દા.ત. જેઠવા રાણા રામદેવનો ધૂમલીને વિ.સં. ૧૪૬૦ નો શિલાલેખ આ પ્રકારને છે. જુઓ છોટુભાઈ અત્રિ અને પ્રવીણુ પરીખ, ધુમલીનો રાણા રામદેવના સમયનો શિલાલેખ, “ઊર્મિ નવરચના', અંક ૫૪૩–૫૪૮, પૃ. ૪૪૫ ઉપરનું ચિત્ર ૫૨. જ. મ. નાણાવટી, અને મધુસૂદન ઢાંકી, ગુજરાતની જલસમૃદ્ધિ, “કુમાર”, અંક ૪૭૧,પૃ ૨૯૩, ચિત્ર નં. ૭ ૫૩. એજન, પૃ. ૨૩, ચિત્ર નં. ૮ ૫૪. ૨. ભી. જેટ, ગુજરાતનું પાટનગર', પૃ. ૫૮૨ ૫૫. એજન, પૃ. ૩૪૪, ચિત્ર નં. ૩૫ vs. Burgess, 'The Muhammadan Architecture of Gujarat, pl. XLVIII 44. Ibid., pl. LXXIV Page #525 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ ચિત્રકલા (અ) લઘુચિત્રો ભારતની રાજપૂત અને મુઘલ ચિત્રકલાની પહેલાં, એટલે કે ૧૬ મી સદી પડેલાં, લઘુચિત્ર ની બે પ્રકારની ચિત્રકલા મળી આવે છે. આ બે પ્રકારમાંથી એક પ્રકાર નેપાળ અને ઉત્તર બંગાળ તરફને ૧૧ મી સદીના સમયને મળી, આવે છે અને બીજો પ્રકાર ગુજરાત અને રાજસ્થાન બાજુને ૯ મી સદીના અંતસમયથી મળી આવે છે. આ બંને પ્રકારોની કલાઓમાં એકબીજાનું અનુકરણ કઈ રીતે થયું છે એટલે કે એકબીછ કલાને સીધો સંબંધ હોય એમ લાગતું નથી, પરંતુ એ બંને કલા પ્રાચીન ભારતવાસીઓએ પોતાની મેળેસ્વતંત્ર રીતે ઉપજાવી કાઢેલી છે. પૂર્વ ભારતી ચિત્રકલા મુખ્યત્વે બૌહ. ધર્મના હસ્તલિખિત ગ્રંથમાં મળે છે, પશ્ચિમ ભારત ની ચિત્રકલા મુખ્યત્વે Aતાં નર જેના હસ્તલિખિત ધનગ્રંથમાં અને કેટલાક જૈનેતર ગ્રંથમાં મળી આવે છે. આ લધુચિત્ર તાડપત્ર કાગળ અને કાપડ પર બનેલાં છે. આમાં તાડપત્ર પરનાં ચિત્ર પ્રાચીન છે. મુસ્લિમોના પ્રભાવથી કાગળને વપરાશ વધતાં તાડપત્રો પરનાં લેખન અને ચિત્રણની શ્રમસાધ્ય પ્રવૃત્તિ ઘટતી ગઈ અને કાગળ પર ગ્રંથલેખન અને ચિત્રણ વ્યાપક બન્યાં. ભારતના બધા ભાગોમાં આમ જ બનેલું જોવા મળે છે. કા ડ પર મુખ્યત્વે લાંબા પ્રસંગ પટ્ટ ચિત્રિત થયેલ જોવા મળે છે. આ ચિત્રકલાના વિકાસમાં જે ધર્માવલંબી રાજાઓ, અમાત્ય અને શ્રેણીઓએ ભાગ ભજવ્યો છે કેટલાક એને જૈન શૈલી' તરીકે ઓળખાવે છે. પરંતુ કલાવિવેચક રાયકૃષ્ણદાસના મતાનુસાર કંઈ પણ કલારૌલીને ધર્મ વિશેષના નામથી ઓળખવી ઉચિત નથી.' આ ચિત્રકલાને વિકાસ ગુજરાતમાં થયે હેઈ કેટલાક એને “ગુજરાતી રૌલી' તરીકે પણ ઓળખાવે છે. આમ કહેવામાં પણ મુશ્કેલી એ છે કે આ શૈલી ગુજરાત પૂરતી સીમિત ન રહેતાં માળવા નેપાળ ઉત્તર બંગાળ વગેરે ભાગમાં પ્રસરી હતી. ડો. આનંદકુમાર સ્વામીએ આ રૌલીને પશ્ચિમ ભારતની શૈલી' તરીકે ઓળખાવી છે તિબેટી ઇતિહાસકાર તારાનાથે પણ Page #526 -------------------------------------------------------------------------- ________________ ચિત્રકલા [ આ શૈલીને એ નામથી ઓળખાવી છે. આ શૈલીનું એક કંદ્ર મારવાડ હતું. વળી એના કેટલાક ગ્રંથ જૌનપુરમાંથી પણ ભળેલા છે. આ સ્થળેથી પ્રાપ્ત થયેલી ચિત્રિત કલ્પસૂત્રની એક પ્રત સારાભાઈ નવાબના સંગ્રહમાં છે. જોનપુર ભારતના પૂર્વ ભાગમાં આવેલું છે. આ કારણથી આ શૈલીને પશ્ચિમી શૈલી' તરીકે ઓળખવામાં પણ મુશ્કેલી આવે છે. આ શૈલી અજંટા શૈલીનું ભ્રષ્ટ સ્વરૂપ હોવાથી કેટલાક એને “અપભ્રંશ શૈલી' તરીકે પણ ઓળખાવે છે.' પશ્ચિમ ભારતની આ ચિત્રકલાને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેચી શકાય ? પહેલા બે વિભાગની ચિત્રકલા તાડપત્રની હસ્તપ્રતમાં મળી આવે છે. પહેલા વિભાગની શરૂઆત સોલંકી રાજ્યના ઉદયથી થાય છે ને એ લગભગ વાઘેલા કાલના અંત સુધી ચાલુ રહે છે. બીજા વિભાગની કલામાં બહારની બીજી કલાઓનું મિશ્રણ થયેલું જણાઈ આવે છે. ઈ.સ. ૧૩૦૦ થી ૧૪૪૫ ની આસપાસમાં લખાયેલી સચિત્ર હસ્તપ્રતો આ બીજા વિભાગના સમય દરમ્યાનની છે. આવા વિભાગનાં કેટલાંક ચિત્ર તાડપત્ર પર લખેલા ગ્રંથની ઉપર-નીચે બાંધવામાં આવતી લાકડાની પાટીઓ ઉપર પણ મળે છે. ત્રીજા વિભાગમાં ચિત્ર મુખ્યત્વે કાગળની હસ્તલિખિત પ્રતોમાં મળી આવે છે. આ ચિત્રની શરૂઆત ઈ.સ.ની ૧૫ મી સદીના આરંભથી થતી જોવા મળે છે અને એને અંત ૧૬ મી સદીના મધ્યકાલ દરમ્યાન થયો લાગે છે." આ શૈલીમાં ૧૧ મી થી ૧૫ મી સદી દરમ્યાન સુવર્ણ અને રજતની શાહીથી મૂલ્યવાન સચિત્ર પોથીઓનું નિર્માણ બહુ મોટા પાયા પર થયું હતું અને લગભગ ૧૭ મી સદી સુધી ચાલુ રહ્યું હતું. આ પ્રકારની મૂલ્યવાન પથીઓ આજે પણ અમદાવાદ ખંભાત પાટણ વડેદરા સુરત બીકાનેર જેસલમીર પૂના મુંબઈ અને કલકત્તા વગેરે સ્થળોના ભંડારોમાં સુરક્ષિત છે. - તાડપત્ર અને કાગળ ઉપર દોરેલા ચિત્રોમાં ફરક સ્પષ્ટ જણાય છે. તાડપત્ર ઉપર જે ચિત્ર તૈયાર થયેલાં છે તેઓમાં બારીક રેખાઓ અને કલાકારનાં પ્રતિભા અને કૌશલ્ય જોવા મળે છે, પરંતુ કાગળ ઉપર બનાવેલાં ચિત્રોમાં રેખાઓની સૂક્ષ્મતા અને કલાકારનાં પ્રતિભા અને કૌશલ્ય કાંઈક મંદ જણાય છે.* આ શૈલીના ચિત્રકારોએ ભારતીય ચિત્રકલામાં કેટલીક નવી પદ્ધતિઓ દાખલ કરેલી છે. આ વિશેષતાઓને કારણે આ ચિત્રોએ પોતાનું અલગ મહત્વ તેમ અલગ ઇતિહાસ તૈયાર કર્યો છે. એની વિશેષતાઓને પરિચય કરીએ. ૧. આ શૈલીનાં ચિત્રોની સૌથી પહેલી વિશેષતા એના ચયિત્રણમાં છે. આ ચિત્રોમાં આ પ્રકારના ચક્ષુચિત્રણની પદ્ધતિ જૈન મંદિરોનાં શિલ્પ અને Page #527 -------------------------------------------------------------------------- ________________ s] સતનત કાહ [.. સ્થાપત્યમાંથી આવી છે. પ્રાચીન જૈન પ્રતિમાઓમાં આ પ્રકાર નજરે પડે છે. ચક્ષચિત્રની આ પ્રકારની પદ્ધતિને કારણે આ ચિત્ર જુદાં તરી આવે છે. એમાં ચક્ષુ મેટાં અને લાંબાં લગભગ કાન સુધી પહોંચે છે, ભવાં અને નેની લંબાઈ સમાન છે. ૨. રંગમાં પણ આ ચિત્રોને પોતાની વિશેષતા છે. એની પૃષ્ઠભૂમિમાં મોટે ભાગે લાલ રંગ વપરાય છે. એવી રીતે આવશ્યકતાનુસાર વાદળી પીળો વેત તથા નીલા રંગનો ઉપયોગ થાય છે. રાજપૂત શૈલીના ચિત્રકારોએ પણ લાલ રંગને ઉપયોગ કર્યો છે, પરંતુ તેઓને દૃષ્ટિકોણ તો શૃંગારના આવિર્ભાવ રહ્યો છે. તાડપત્રો પર અંકાયેલા ચિત્રમાં પ્રાયઃ પીળા રંગનો ઉપયોગ કરેલે છે, સેનેરી રંગ પણ ઉપયોગમાં લેવામાં આવ્યા છે. કેટલાંક ચિત્રોની પૃષ્ઠભૂમિ પીળા તથા લાલ રંગના મિશ્રણથી બનાવેલી હોય છે. વસ્ત્રચિત્ર ઉપર રંગાને પ્રયોગ કરતી વખતે ના નાં નાનાં ધાબાં અંકિત કરાયાં છે. આ ચિત્રોમાં રેખાંકન શ્રેષ્ઠ કારિનું હેય છે. રેખાઓને મુખ્ય ઉદ્દેશ ભાને અભિવ્યક્ત કરવાનું હોય છે. આ દષ્ટિથી તાડપત્ર ઉપર કલાકારોએ જે સૂક્ષ્મ રેખાઓ અંકિત કરી છે તે ખૂબ સુંદર છે અને એમાં વ્યક્ત થતાં કલાકારનાં પ્રતિભા અને કૌશલ્યની પ્રશંસા કર્યા વગર રહી શકાતું નથી, પરંતુ તાડપત્રને બદલે કાગળને ઉપયોગ કરવાને લીધે એની રેખાઓનું સૌષ્ઠવ તે ઘટી ગયું. સેનેરી અને રૂપેરી શાહીથી કિંમતી ચિત્રોનું નિર્માણ થતું એ પણ આ શૈલીની વિશેષતા છે. આ શૈલીમાં કાગળ પરનાં ચિત્રોમાં પ્રાકૃતિક દશ્યો આટલાં સુંદર પહેલાં કદી રજૂ થતાં નહીં. આ ચિત્રોમાં વેલબૂટાનું ચિત્રણ અદ્વિતીય છે. રાજપૂત અને મુઘલ ચિત્રોમાં વેલબુટાનું રૂપાંકન આ ચિત્રમાંથી લીધું લાગે છે. જૈન ગ્રંથચિત્રમાં મધ્યમાં છત્ર કમળ સ્વસ્તિક વગેરેનાં અંકન પણ એમની શોભામાં વધારો કરે છે. ૫. જૈનધર્મપ્રધાન ચિત્રમાં નારીની રજૂ આત અમુક મર્યાદા સુધી કરવામાં આવી છે. સામાન્ય રીતે જૈન તીર્થકરોની બંને બાજુએ યક્ષ-યક્ષિણીઓને યુગલચિત્રોની રજુઆત સુંદર રીતે કરવામાં આવે છે. નારી-ચિત્રણમાં મુખ્ય તીર્થકરોની અધિષ્ઠાત્રી દેવી અંબિકા પદ્માવતી સરસ્વતી અને ચકેશ્વરી વગેરે સેળ મુખ્ય દેવી આવે છે. આ દેવીઓનાં ચિત્રોમાં ઉજજળ ધૂમ ઈ, લોકરૌલી ની અલ્લડતા, વસ્ત્રસજાટ અને હસ્તમુદ્રા વગેરેમાં કલ ભક્તા તથા માધુર્ય જણાય છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ મું]. ચિત્રકલા [૪૯૭ ૬. વસ્ત્રાભૂષણની દૃષ્ટિએ જેનચિત્રમાં છેતીની સજાવટ અને વસ્ત્રોમાં સુવર્ણ કલમથી વેલબુટા, દુપટ્ટા અને મુકુટ આકર્ષક જણાય છે. સ્ત્રીઓના શરીર ઉપર ચોળી, ચૂંદડી, દેતી અને કટિપટ બતાવેલા છે. આભૂષણેમા મુકુટ અને માળાઓની અધિકતા જણાય છે. સ્ત્રીઓના ભાલ ઉપર ચાંલે, કાનમાં કુંડળ અને બાહુ પર બાજુબંધ હોય છે. સઘળાં ચિત્રોમાં રત્નમાળાઓનું અલંકરણ છે. ૭. ચિત્રોનો આકાર એકચક્ષ્મી, દેઢચમી કે બેચશ્મી હેય છે. મુખ ઉપરની રેખાઓમાં ગૌરવ ગર્વ તથા અભિમાન પ્રકટ થાય તે રીતનું ખાકન કરવામાં આવે છે. આકૃતિઓમાં નાસિકા પોપટને ચાંચ જે અને પ્રમાણમાં અધિક લાંબી જણાય છે. ૮. આ ચિત્રોમાં તત્કાલીન લેકકલા, સાચા અર્થમાં અ ભવ્યક્ત થઈ છે. આ ચિત્રકલામાં તત્કાલીન લેકકલાનું સમાન એટલા માટે થયેલું છે કે એક તો એ ધાર્મિક સીમાઓમાં બંધાયેલી રહી છે અને બાજુ રાજાશયાના વિલાસી વાતાવરણથી મુક્ત રહી છે. એની આકૃતિઓ રેખાઓ અને સજાવટમાં સર્વત્ર લેકકલાનું મોહક રૂ૫ વિદ્યમાન છે. જૈન ધર્મનાં ચિત્રોમાં આ લેકકલાને આધાર તીર્થકરોના જીવનકથનમાં રહેલે છે. આ કથાઓ ઘણું મનોરંજક હેય છે, ઉપરાંત એમાં તત્કાલીન લોકજીવન તથા લેકસંસ્કૃતિ પ્રતિબિંબિત થાય છે. ગુજરાતની આ કલા ભારતીય ચિત્રકલાના ઇતિહાસ માટે બહુ જ મહત્ત્વની છે, એનું કારણ આ ચિત્રકલાના નાના અગર મોટા દરેક ચિત્રે કેટલાયે સૈકાઓ સુધી અજંતા બાઘ અને એલેરાની ગુફાઓનાં ભિત્તિચિત્રોની પરંપરા જાળવી રાખી છે. વળી સ્વચ્છતા અને સુંદરતામાં આગળ પડતી અને પ્રખ્યાતિમાં આવેલી રાજપૂત અને મુઘલકલાની એ જન્મદાત્રી છે.૮ મુઘલ સમય પહેલેનાં જૂનાં ચિત્રોમાં સ્ત્રીઓના માથા ઉપર ઓઢણું અગર સાડી ઓઢેલી જણાતા .થી. સ્ત્રીઓ ચોળી પહેરે છે, પણ તેના માથાન ભાગ તદન ખુલ્લો હોય છે. મુઘલ સમય પહેલાંનાં ચિત્રોમાં સ્ત્રીઓની માફક પુરુષોનો પણ લાંબા વાળ હોય છે અને તેઓએ અંડા વાળેલા દેખાઈ આવે છે. પુરુષો દાઢી રાખતા અને કાનમાં આભૂષણ પહેરતા. મુઘલ કાલથી સ્ત્રીઓએ ભથે ઇ-૫-૩૨ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮] સતત કાલ [. એવાને અને પુરુષોએ માથાના લાંબા વાળ તથા દાઢી કાઢી નાખવાનો રિવાજ ગુજરાતમાં પડેલો હોય એમ લાગે છે. આ પૌલીનાં ચિત્રોમાં એલેરાનાં ચિત્રો પછી સૌથી પ્રાચીન ઉદાહરણ શ્વેતાંબર જૈન સંપ્રદાયના “નિશીથચૂર્ણા' નામના ગ્રંથની ઈ.સ. ૧૧૦૦ની તાડપત્રી પ્રત છે, જે પાટણના સંધવી–પાડાના ગ્રંથભંડારમાં છે. ત્યાર પછીનાં ઉદાહરણ તાડપત્ર પર લખાયેલી વેતાંબર જૈન થિીઓમાં છે, જેનો સમય ઈ. સ. ૧૧૦૦ થી ૧૫૦૦ સુધીને છે. એમાંની મુખ્ય પ્રતો આ પ્રમાણે છે : ૧. ખંભાતના શાંતિનાથ ભંડારમાં ઈ.સ. ૧૧૨૭નાં ચાર અંગસૂત્ર ૨. એ જ ભંડારમાં ઈ.સ. ૧૧૪૩ની દશવૈકાલિકલgવૃત્તિ. છે. વડોદરા પાસેના એક જૈન પુસ્તકભંડારમાં ઈ.સ. ૧૧૬૧ ની એક પ્રતમાં એ નિર્યુક્તિ” વગેરે સાત ગ્રંથ છે, જેમાં સોળ વિદ્યાદેવીઓ, સરસ્વતી લક્ષ્મી અંબિકા ચકદેવી વગેરે, તથા કપદી યક્ષ અને બ્રહ્મશાંતિ યક્ષ વગેરેનાં ૨૧ ચિત્ર છે. . પાટણના આ ભંડારમાં ઈ. સ. ૧૨૩૭ના “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રનું | દશમ પવે. ૫. ખંભાતના ઉપર જણાવેલા ભંડારમાં ઈ.સ. ૧૨૪૧નું નેમિનાથ ચરિત્ર. ૬. પાટણના આ પુસ્તક ભંડારમાં ઈ.સ. ૧૩૭૬ ને ક્યારત્નસાગર'. ૭. બૅસ્ટન(અમેરિકા)ના સંગ્રહાલયમાં ઈ.સ. ૧૩૯ની શ્રાવકપ્રતિક્રમણચૂણી.• કાપડ ઉપર કરેલાં ચિત્રોમાં પાટણના ગ્રંથભંડારમાને ઈ. સ. ૧૪૩૩ને ચાંપાનેરને પ્રસંગોચિત પંચતીથી પટ ઉલ્લેખનીય છે. ત્યાર બાદ “વસંતવિલાસ' આવે છે. એ પણ શિંગ્ટનની આર્ટ ગેલેરીમાં છે. આ પચિત્રોમાં સજીવતા જણાય છે. વસંતવિલાસનાં ચિત્રોમાં તે જાણે સાક્ષાત વસંત હેય એમ લાગે છે. પુષિત વનવૃક્ષલતા, શ્રમ, કલરવ કરતી નદીઓ, પ્રેમી યુગલની વિચિત્ર કીડાઓ, પશુપક્ષી વગેરે સુંદર રીતે રજૂ કરેલાં છે.' અપભ્રંશ શૈલીનાં કેટલાંક ચિત્ર કાગળની પોથીઓમાં મળે છે. કલ્પસૂત્રની સૌથી જૂની જાણીતી ચિત્રિત પ્રત ઈ.સ. ૧૪૧૫ની છે, જે મુંબઈ ની રેલ એશિયાટિક સોસાયટીને પુસ્તકાલયમાં છે. આ જ વર્ષની એક પ્રત લીંમડીમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૬] શિવલા, કાગળની વિશિષ્ટ પ્રતમાં જેનપુરનું “કલ્પસૂત્ર' છે. એ સુવર્ણાક્ષરમાં લખાયેલું છે. એ વડોદરાની નરસિંહજીના પિળના જ્ઞાનમંદિરમાં સુરક્ષિત છે. ચિત્રો એના હાંસિયામાં વિવિધ અને સુંદર અલંકાર ચીતરેલા છે. એને સમય ઈ. સ. ૧૪૬૫ છે. અમદાવાદમાં મુનિ દયવિજયજીના સંગ્રહમાં કલ્પસૂત્રની એક પ્રતિ છે. એના ઉપર વર્ષ આપેલું નથી, પરંતુ એની લિપિ જોતાં એ ૧૫ મી સદીના ઉત્તરાધની હોય એમ લાગે છે. આ સુવર્ણાક્ષરી પ્રતમાં અપભ્રંશ શૈલીની ઉત્તમતા અને અલંકૃતપણાની પરાકાષ્ઠા જણાય છે આ શૈલીની બરાબરી કરે તેવી બીજી કોઈ પ્રત જાણમાં નથી. એના હાંસિયામાં રાગરાગિણી, તાન, મૂઈના તથા વિવિધ નૃત્ય, ભાવભંગી વગેરેનાં અનેક ચિત્ર એના નામ સાથે અંકિત કરેલાં છે. એની સાથે સાથે ઈરાની ચિત્રની પ્રતિકૃતિઓ પણ બનાવેલી છે. આ કાલની કલ્પસત્રની એક સચિત્ર પ્રત ગુજરાત વિદ્યાસભાના સંગ્રહમાં છે (પદ ૪૦, આ. ૬૮). કાગળ પર લખેલા જૈનેતર સચિત્ર ગ્રંથમાં “બાલગે પાલ-સ્તુતિ”ની એક પ્રત બૅસ્ટનના સંગ્રહાલયમાં છે, બીજી ગુજરાતમાં છે. ભોગીલાલ જ. સડેસરાના સંગ્રહમાં છે. બીજી બે પ્રતો પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈમાં અને એક કલકત્તાના ભારત કલાભવનમાં છે. “સપ્તશતી'ના એક પ્રત વડોદરામાં પ્ર. મંજુલાલ મજમૂદારના સંગ્રહમાં તથા બીજી બે ભારત કલાભવનમાં છે. આવા જૈનેતર થેની વધુ પ્રતો પ્રાપ્ત થતી રહે છે. “બાલગોપાલ-સ્તુતિનાં ચિત્રોમાં ભાવનાપૂર્ણ તેમજ સપ્તશતીનાં ચિત્રોમાં ગતિમત્તા તથા ઓજસથી સભર આલેખન છે. (આ) ભિનિચિત્રો આ કાલનાં મહાલયમાં ભિત્તિચિત્રો ચીતરાતાં હશે એની પ્રતીતિ મળે છે, પરંતુ કાળક્રમે એને સદંતર નાશ થયો છે, જેથી ઉલ્લેખી શકાય તેવા નમૂના બહુ થોડા અથવા નહિવત છે ને જે છે તે પણ નષ્ટપ્રાય સ્થિતિમાં છે. ખાસ કરીને ભિત્તિચિત્ર ઈટરી ઈમારત પર કરવામાં આવતાં. જોળકાની ખાન મસ્જિની અંદરની બાજુના ભાગમાં હજીય ગેરુઆ રંગનાં આલેખનેનાં એંધાણ અને સુશોભને જોવા મળે છે. સરખેજના સૈયદ સાહેબના રોજની છતને કેટલોક ભાગ ચીતરેલે છે અને એ હજીય મેજૂદ છે. એમાં સુશોભનાત્મક પ્રવાહી રૂપાંકન કરેલું છે, જે અત્યારે પણ જોઈ શકાય છે. ચાંપાનેરમાંથી ખોદકામમાં બહાર આવેલાં ઘણાં ઘરોની ભીંત પર ચિત્રોના અવશેષ જોવા મળે છે. વળી સરખેજના રોજાની બહાર કબર છે તેમાં પણ રેખાંકને જોવા મળે છે. આ ઉપરથી આ કાલમાં ચૂનાના પ્લાસ્ટર પર ભિત્તિચિત્રો કરવાની પદ્ધતિ પ્રચલિત હતી એ જાણવા મળે છે, Page #531 -------------------------------------------------------------------------- ________________ m] ARCH IM. પાદટીપ १. रायकृष्णदास, 'भारतकी चित्रकला', पृ. ४२ २. अविनाश बहादुर वर्मा, 'भारतीय चित्रकलाका इतिहास', पृ. ८२ ३-४. एजन पृ. ८२ ૫. સારાભાઈ નવાબ, જેન ચિત્રકલ્પમાં, પૃ. ૨૯-૩૧ ५. वाचस्पति गैरोला, 'भारतीय चित्रकलाका संक्षिप्त इतिहास', पृ. ५२-५३ ७. एजन, पृ. ५३-५५ ८. सामाS नाम, उपयुक्त, ५. ३१ १. सेन, ५. ३८ १०. रायकृष्णदास उपर्युक्त, पृ. ४० 11. M. R. Majmudar, Cultural History of Gujarat, p. 292 १२. रायकृष्णदास, उपक्त, पृ. ४१ Page #532 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓએ કરેલી ને | ગુજરાતમાં મુસ્લિમ સત્તાને આરંભ થયા બાદ જે વિદેશી પ્રવાસીઓ આવ્યા તેઓમાં મુસ્લિમ પ્રવાસીઓમાં સૌથી વધુ ખ્યાતનામ બનેલ મોરોક્કોને વતની ઈબ્ન બટૂતા હતો. એણે ગુજરાતનાં ખંભાત ગંધાર અને ઘોઘાનાં બંદરની મુલાકાત લીધી હતી. ખંભાતનું વર્ણન કરતાં એ લખે છે કે “આ શહેર એની ઉત્તમ રચના અને એની મરિજદના સ્થાપત્યની બાબતમાં સૌથી સુંદર શહેરમાંનું એક છે. એનું કારણ એ છે કે એના મોટા ભાગના રહેવાસી વિદેશી વેપારી છે, જેઓ હમેશાં સુંદર મહેલ અને મજિદો બાંધે છે અને એમ કરવામાં એક બીજા સાથે સંપર્ધામાં ઊતરે છે. આ શહેરનો સેનાપતિ મુકબીલ-ઉત-તિલંગી. છે અને એને નાયબ ઇસફનને જુવાન શેખ છે. સ્થાનિક સૂબાએ ઇબ્ન બટૂતાને એની મંડળીઓ સાથે મિજબાની આપી હતી. એણે જે ધનાઢ્ય વેપારીઓના ભવ્ય મહેલની માહિતી આપી છે તેમાં શરીફ અમૂ-સમરીના મહેલનું મુખ્ય દ્વાર ખંભાત શહેરના પ્રવેશદ્વાર જેવું હવાનું, વેપારીઓના રાજા જેવા અલુ કઝારૂનીના મહેલમાં અંગત મજિદ હેવાનું અને નજમુદ્દીન-અલ્ગિલાની, જે સુલતાન પર ભારે વગ ધરાવતો હતો, તેણે શહેરના સૂબા તરીકે પોતાની નિમણૂક કરાવ્યાનું જણાવે છે. ખંભાતથી બન્ને બતૂતા એની મંડળી સાથે કાવી અને પછીથી ગંધાર ગયે. ગંધાર આ સમયનું મહત્ત્વનું બંદર હતું. આ બંને સ્થળો એક હિંદુ ખડિયા રાજાના તાબાનાં હતાં. ગંધાર પહોંચતાં ત્યાંના રાજાએ સામે આવી એમનું સ્વાગત કર્યું, માન આપ્યું અને પિતાના મહેલમાં રહેવા સગવડ આપી. અહીંથી અલુ–જાગીર નામનું મોટું જહાજ અને બીજી પચાસ નાની હોડીઓવાળો અને એબિસિનિયન ચોકિયાતોથી સજજ કાફલો લઈ એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી ચાર માઈલ દૂર આવેલ પીરમબેટ પહોંચ્યો. મુસ્લિમેએ પીરમ બેટની હિંદી વસ્તીને હાંકી કાઢી હોવાથી એ બેટ નિર્જન બન્યા હતા, પણ ખંભાતના અલ કઝારનીએ અહીં કિલ્લેબંધી જેવી વ્યવસ્થા કરાવી કેટલાક મુસ્લિમોને વસાવ્યા હતા. બીજે દિવસે અને બટૂતા સૌરાષ્ટ્રના પૂર્વ કાંઠે આવેલ પ્રખ્યાત બંદર ઘંઘા આવ્યો. એ મોટાં અને મહત્ત્વનાં બજાર માટે જાણીતું Page #533 -------------------------------------------------------------------------- ________________ પ૦૨] સતનત કાલે [પરિ. 'હતું. દરિયામાં છીછરી ભરતી હોવાના કારણે એના જહાજને દરિયાકાંઠાથી ચાર માઈલ દૂર નંગરાવવામાં આવ્યું. ઘોઘાની પ્રાચીન મજિદની મુલાકાત લઈ અને સાંજની નમાજ પઢીને એ પાછો ફર્યો. એણે ઘોઘાનો રાજા બિનધર્મી એટલે કે બિનમુસ્લિમ અને એ સુલતાનને માત્ર નામ માત્રને જ તાબેદાર હોવાનું જણાવ્યું છે. આ પછી ઈબ્ન બત્તાએ દક્ષિ હિંદના કાંઠા તરફ પિતાને પ્રવાસ શરૂ કર્યો.* ઈબ્ન બટૂતા પછી વિદેશી પ્રવાસીઓમાં મહમૂદ બેગડાના સમયમાં ગુજરાતની મુલાકાત લેનાર બોલોગ્નાને નિવાસી લુડવીકે ડી વર્થેમાં નોંધપાત્ર છે. એણે ૧૫૦૨ થી ૧૫૦૮ દરમ્યાન હિંદનો પ્રવાસ કર્યો હતો. એણે ૧૫૦૬ ના અરસામાં ખંભાત સહિત હિંદનાં પશ્ચિમ કાંઠાનાં બંદરોની મુલાકાત લીધી હતી. વર્થેમાએ મહમૂદ બેગડાનાં દેખાવ અને ટેનું વર્ણન રસમય શૈલીમાં કર્યું છે. એ જણાવે છે કે “સુલતાનની મૂછે એટલી બધી લાંબી છે કે જેમ સ્ત્રી પોતાની વાળની લટો બાંધે તેમ એ પોતાના માથા પર બાંધે છે અને એની સફેદ દાઢી છેક એની કમર સુધી પહોંચે છે. એ રોજ ઝેર (ખેરાકમાં) ખાય છે. એ...... જે વ્યક્તિને મારી નાખવા ઈચ્છતા હોય તેના ઉઘાડા શરીર પર પાન ખાઈ પિચકારી મારે છે, જેથી કરીને એ વ્યક્તિ અડધા કલાકના સમયમાં મરેલી હાલતમાં જમીન પર પટકાય છે. જે જે સમયે જ્યારે એ પોતાનું પહેરણ ઉતારી લે છે ત્યારે એને ફરી કોઈ કદી અડકતું નથી. મારા સાથીદારે પૂછેલું કે સુલતાન આવી રીતે શા માટે ઝેર ખાય છે ત્યારે કેટલાક વેપારીઓ, જે સુલતાન કરતાં ઉંમરમાં મોટા હતા, તેમણે જવાબ આપેલ કે બાળપણથી જ એના. (સુલતાનના) પિતાએ એને ઝેર ખવડાવ્યું હતું. વમાની આ વાતને બીજા એક ફિરંગી પ્રવાસી ડયુઆર્ટ બારસા, જે સુલતાન મહમૂદના અવસાન પછી ઈ. સ. ૧૫૧૫ માં ગુજરાતમાં આવ્યો હતો, તેની નોંધથી સમર્થન મળે છે. બારસાના જણાવ્યા પ્રમાણે એ સુલતાનને નાનપણથી જ ખોરાકમાં ઝેર આપવામાં આવતું હતું. અને આ રાજા એ એટલા થોડા પ્રમાણમાં લેતો કે એ એને કેઈ હાનિ કરી શકતું નહિ. અને એમાંથી એ આ જાતને આહાર એવી રીતે વધારતો ગયો કે એ મોટા પ્રમાણમાં ખાઈ શકત. અને એ કારણથી જ એ એટલે બધે ઝેરમય બની ગયા હતા. જે માખી એના હાથ પર બેસે તો એ ફૂલી જતી અને તરત જ મરી જઈ નીચે પડી જતી. આવું ઝેર એ ખાવાનું છોડી શકતો નહિ, કારણ કે એને ડર હતો કે જો એને ઉપયોગ પિત નહિ કરે તે તુરત જ મરી જશે. Page #534 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટ ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓએ કરેલી છે [પ૦૩ વમા અને બારબોસાની કવિઓનાં યુરોપની બીજી ભાષાઓમાં ભાષાંતર કપ્રિય થયેલાં હતાં એથી મહમૂદ બેગડે એની આવી અંગત ટેવને લીધે યુરો૫ભરમાં હિંદના ઇતિહાસને ભૂરી દાઢીવાળા' તરીકે પંકાયે હતો. જોકે એ નેધવું જોઈએ કે ગુજરાતના મુસ્લિમ તવારીખકારે મહમૂદના ઝેરવ્યાપી શરીરબાંધા વિશે કંઈ નિર્દેશ આપતા નથી, પણ “મિરાતે સિકંદરીનો લેખક સિકંદર મહમૂદની પાચનશક્તિ ઘણી જ પ્રબળ હતી અને એને દિવસ તથા રાત્રિને આહાર વધુ પ્રમાણમાં હતો એને ઉલ્લેખ તે કરે જ છે.૮ બારબોસાના જણુંવ્યા પ્રમાણે એ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે અહીં અહમદશાહી વંશની પ્રતિષ્ઠા હિંદનાં રાજ્યમાં ઉચ્ચ સ્થાને હતી તથા દિલ્હીના સુલતાનની સત્તાની બરાબરી કરી શકે તેવી રીતે એને ફેલાવો થયો હતા. ગુજરાતની ઉત્તરે ને પશ્ચિમે આવેલાં કેટલાંય અર્ધસ્વતંત્ર રાજપૂત રાજ્યો ગુજરાતના સુલતાને સાથે સતત યુદ્ધમય પ્રવૃત્તિ ચલાવતાં હતાં. રાજપૂતોની ઘોડેસવારી તથા બાણવિદ્યા અને એમની ઘેટાં તથા માછલી ખાવાની ટેવને એણે નિર્દેશ કર્યો છે. રાજપૂતોથી બીજા ક્રમે વણિક કેમને મોટા દુકાનદારો અને વેપારીઓ તરીકે ઉલ્લેખ કર્યો છે, પણ એમાં મેટા ભાગે ગુજરાતના જૈનેના રીતરિવાજનું વર્ણન છે. તેઓ મોટી સંખ્યામાં ઘણાં નગરોમાં હતા અને કઈ પણ પ્રકારની જીવહિંસાના મોટા વિરોધી હતા. આ સંબંધમાં બારસા જણાવે છે કે “આ લોકો હંમેશ માટે અહિંસાના મંત્રનું ઘણું સંયમથી પાલન કરે છે. માંસ કે મચ્છી કે અન્ય કોઈ સજીવ સત્વ ખાતા નથી. તેઓ કોઈની હત્યા કરતા નથી, એટલું જ નહિ, પણ કોઈ પ્રાણુની થતી હત્યા જેવાની વૃત્તિ પણ રાખતા નથી. એથી ઘણી વાર એવું બને છે કે મૂર(મુસ્લિમ) લેકો. એમની પાસે નાનાં પંખીઓ કે જીવડાં લાવે છે અને એમની હાજરીમાં હત્યા કર નાનો દેખાવ કરે છે અને વણિકો એમની (પંખીઓ વગેરેની) જિંદગી બચાવવા માટે એમનો કિંમત કરતાં પણ વધુ આપીને એ ખરીદે છે, છેડી દેવા પૈસા આપે છે અને જવા દે છે. તેઓ દેહાંતદંડના કેદીને શક્ય હોય તો ખરીદીને એને મેતમાંથી ઉગારી લે છે. કેટલાક ફકીરો અને દાન મેળવવા ઈચ્છુક લેકે એમની સમક્ષ પિતાના શરીર પર ઘા કરવાના દેખાવ કરીને મેટી રકમનાં દાન મેળવે છે. વણિકના ખોરાકમાં દૂધ માખણ ખાંડ અને ચોખા હતા. તેઓ ફળો અને શાકભાજી મોટા પ્રમાણમાં ખાતા હતા. પુરુષો અને સ્ત્રીઓ બંને દિવસમાં Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪] સલ્તનત કાલ [પરિ બે વાર સ્નાન કરતાં, જેથી કરીને એમણે એ બે સ્નાન વચ્ચેના ગાળામાં જે પાપેા કર્યો હોય તે ધોવાઈ જાય. સ્ત્રીએની જેમ પુરુષા પણુ લાંબા વાળ રાખતા અને અને માથા પર વાળી લઈ ઉપર પાધડી બાંધતા. કેસર અને ખીજા સુગ ંધિત દ્રવ્યથી મિશ્રિત સફેદ સુખડને લેપ તેએ લગાડતા. તેએક ંમતી રત્ન વગેરેથી જડિત સાનાનાં કુંડળ પહેરવાના અને કપડાં પર સેનાના કમરબંધ બાંધવાના ખૂબ શેખીત હતા. તેએ સેના અને ચાંદીથી સુશ।ભિત ન છરી. ચપ્પુ સિવાય બીજા ।ઈ શસ્ત્ર રાખતા નહિ અને એમનું રક્ષ કુંતાનું કામ મુસ્લિમ શાસકો પર છેાડતા. બારમાસાએ વણિક સીએને સુંદર અને નાજુક તથા શ્યામ અને ઊજળ વાનની વર્ણવી છે. એ સ્ત્રીએ ખુલા પગે ક્રૂરતી, પગમાં સાના ચાંદીના ભારે વજનના તેડા પહેરતી, અને પગનાં અંગૂઠા અને આંગળીએ પર વીટી અને વેઢ પહેરતી. તેના કાન એક ઈંડુ પસાર થઈ શકે તેટલા પહેાળા' વીધવામાં આવતા. જેમાં તેએ સેાનાચાંદીનાં જાડા કુંડળ પહેરતી, સ્ત્રીઓને માટે ભાગે ઘેર જ પુરાયેલા જેવી સ્થિતિમાં રાખવામાં આવે છે. ખારખસાએ ગુજરાતની મુસ્લિમ વસ્તીના સ્વરૂપનું આલેખન કર્યું છે. અમાં તુર્કી અરએ ઈરાના મન્સૂકા ( ઈજિપ્તના) અને ખારાસાએ તે સમાવેશ થતા હતા. આ લીકા માટે ભાગે વેષાર માટે આવેલા હતા. એમનાં જહાજ ગુજરાતના દરિયાકાંઠાનાં ધણાં બદરાએ નાંગરેલાં રહેતાં. અન્ય લોકો અહીંના સુલતાનાની પગાર આપવામાં રહેલી દાસ્તાથી અને દેશની સ ંપત્તિથી આકર્ષાઈને આવેલા હતા ૧૧ ગુજરાતના શાસક વર્ગોની વૈભવપૂર્ણ રહેણીકરણી પણ ખારમાસાએ નોંધી છે. સુખી વના લેક સેનેરી રેશમી જેવા ભપકાદાર પાક પહેરીને તા. એમની સેના કે ચાંદી જડિત મૂકી કટારે. એમના દરજ્જાનું દર્શન કરાવતી. પુરુષો માથું મૂંડાવી નાખતા અને પાધડી કે લુંગી પહેરતા, મુસ્લિમ સ્ત્રીં નમણી અને સુંદર હતી, તેને ધર માં રાખવામાં આવતી. એમને બહાર જવાનું આવતું તેા એમના પર કોઈની નર્ ન પડે એ માટે પૂરી રીતે ઢંકાયેલી ઘેાડાગીમાં લઈ જવામાં આવતી.૧૨ સુલતાનની લશ્કરી વ્યવસ્થા અંગે પણ ખારમાસાએ સારી નોંધ લીધી છે. સુલતાને લશ્કરી તંત્રના જરૂરી ભાગ તરીકે તાલીમ પામેલ હાથીદળ રાખતા, એમાં ૪૦૦ કે ૫૦૦ મેટા અને ઉત્તમ ક્રેટિના હાથી રાખવામાં આવતા. એને ઉપયાગ રાજપૂત રાજાએ! કે ખીજા સામે કરવામાં આવતા. આવા હાથી દાહોદ (પંચમહાલ જિલ્લા) નજીકનાં જંગલામાંથી પકડવામાં આવતા. તદુપરાંત મલબાર Page #536 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટ ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓએ કરેલી નોંધે પિN અને સિલેનથી દરિયામાર્ગે વેપારીઓ લઈ આવીને વેચતા. દરેક હાથીની કિંમત ૧૫૦૦ ફુડ હતી. આ આ લડાઈમાં એક હાથી પર ત્રણથી ચાર માણસ સારી રીતે સંરક્ષાયેલા કિલા (હાવડા)માં બાણ તીર બંદૂક અને બીજા શસ્ત્ર લઈને બેસતા ને શત્રુ સામે મારો ચલાવતા, પણ બારબોસા જણાવે છે કે હાથીએ જ્યારે ઘવાતા ત્યારે નાસભાગ કરી લશ્કરમાં મોટે ગૂંચવાડે ઊભો કરતા. ૧૪ ગુજરાતમાં બીજું મહત્વનું અંગ અશ્વદળ હતું. ઘેડા દેશમાં જ ઉછેરવામાં આવતા ને એ ઉત્તમ કોટિના હતા. ઘોડાઓને યુદ્ધમાં ખૂબ સારો ઉપયોગ થતો હતો. ઈરાની તુર્ક યોદ્ધાઓ પ્રાચીન ઈરાની રમતચગાન રમવામાં પણ ઘડાઓને ઉપયોગ કરતા." બારબોસાએ ગુજરાતનાં બે મુખ્ય શહેર-ચાંપાનેર અને અમદાવાદ–ના એ વિસ્તારને, ત્યાંની અનેકવિધ પ્રવૃત્તિઓને તથા દરિયાકાંઠા પર આવેલા ૧૨ જેટલાં બંદર–નગરને અહેવાલ આપ્યો છે. આ સમયમાં ગુજરાતના શાસક કે રાજાને ખંભાતના રાજા તરીકે ઓળખવામાં આવતો. ૧૬ - ચ પાનેર વિશે લખતાં બારસા જણાવે છે કે મહમૂદ બેગડાએ રાજપૂત રાજા પાસેથી જીતી લઇ પિતાને દરબાર ત્યાં ખસેડ્યો હતે. આ શહેર દૂધ અને મધથી સભર હતું. ત્યાંનાં સપાટ મેદાનોમાં ઘઉં જવ જુવાર ચોખા અને ચણા તથા કઠોળ પુષ્કળ પ્રમાણમાં થતાં હતાં. અહીં સુલતાન મુઝફફર ૨ જે મોટી સંખ્યામાં બાજપક્ષી, શકરો, ચપળ અને પાતળા શિકારી કૂતરા, ગુનાલેધક કૂતરા તથા ચિત્તાને શિકારમાં ઉપયોગી બને એ માટે રાખતો હતો. એણે પાંજરામાં પૂરેલાં જંગલી પશુઓનું સંગ્રહાલય પિતાના આનંદ માટે રાખ્યું હતું, જેમાં એ દુનિયાના ઘણા ભાગોમાંથી પ્રાણીઓ મગાવતો. બારબેસા ચાંપાનેર પછી અંદવા (અમદાવાદ) વિશે વર્ણન આપે છે, એ ચાંપાનેર કરતાં ઘણું ધનાઢથ અને કદમાં ઘણું મોટું હતું. ત્યાં સુલતાને દરબાર ભરતા હતા. ચાંપાનેર અને અમદાવાદ શહેરે એમની મજબૂત દીવાલે અને પાવાત્ય ઢબનાં છાપરાંવાળાં સુંદર મકાનોથી શોભતાં હોવાનું એ જણાવે છે. ૧૭ બાબાસાએ સંપત્તિ વૈભવ ઉદ્યોગ અને હુન્નરધંધાની બાબતમાં ખંભાતનાં મુક્તકંઠે વખાણ કર્યા છે. આ નગર ભરખ્ય જિલ્લાની વચ્ચે આવેલું હોવાથી દરેક ચીજને પુરવઠે ત્યાં ભરપૂર પ્રમાણમાં મળી રહે. શહેરની Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫] સતત કાલ પિરિશેરીઓનું એકઠા આકારમાં બાંધકામ થયેલું હતું. એનાં પથ્થર તથા ચૂના વડે બાંધેલાં ઊચાં મકાન બારીઓ અને લાદીવાળાં છાપરાંથી શોભતાં હતાં. અહીંના રહેવાસી હિંદુ અને મુસ્લિમ બંને વર્ગના હતા. એ મોટા ભાગે વેપારી હતા. સમગ્ર હિંદના વેપારના કેંદ્ર તરીકે જાણીતા બનેલા આ શહેરમાં જેને “તવણની કહી શકાય તેવી વિદેશી પ્રજા પણ હતી.૧૮ ખંભાતના નાગરિકો “ભારે સંસ્કારી, સારો પોશાક પહેરનારા, મોજીલું જીવન ગાળનારા, અને આનંદપ્રમોદ કરનારા તથા દુર્ગણવાળા' હતા. લેકે ઘડા કે બળદ જોડેલી ગાડીઓમાં બહાર જતા. ધનાઢય વર્ગો ની ઘણું ગાડી “એક બંધ અને શણગારાયેલા એારડા' જેવી હતી ૧૯ ખંભાત એની યાંત્રિક કામગીરી અને હુનરવિવાઓ માટે ખૂબ પંકાયેલું તું. ત્યાં દરેક પ્રકારનું સુતરાઉ અને રેશમી કાપડ મખમલ સાટીન અને જાડા ગાલીચા બનતા હતા. હાથીદાંતને ઉપયોગ જેમાં વધુ પ્રમાણમાં થતો હતો તેવી વસ્તુઓ, જેમકે કંગન, તલવારની મૂઠ, પાસા પોતજનાં મહેરા, શેતરંજપટ અને પલંગનો ખાસ ઉલ્લેખ બારબોસાએ કર્યો છે. ખંભાત હીરા ઘસવાના કેન્દ્ર તરીકે જાણીતું હતું. ત્યાં કૃત્રિમ મૂલ્યવાન પથ્થરો અને મોતી બનાવવામાં આવતાં, જે સાચાંની જેમ દેખાતાં. અહીંના સોની એમના કામમાં પ્રવીણ હતા. અહીં અલ-અકીક અને સામાન્ય અકીક તથા સામાન્ય, પણ મૂલ્યવાન પથ્થરોને મટે વેપાર ચાલતે. અકીક જેવા પથ્થરોને વેપાર ખંભાતથી યુરોપ અને પશ્ચિમ એશિયા સાથે ચાલતો હતો, પણ આની ખાણ ખંભાતથી ઘણે દૂર અંદરના ભાગમાં નર્મદા કાંઠે આવેલ લિમોદરા(ભરૂચ જિલ્લા)માં હતી. બારબોસાના નેધવા મુજબ લિમોદરા અકીકના ધીકતા વેપારનું મુખ્ય કેંદ્ર હતું. અહીં પથ્થરોને ચમકદાર બનાવીને વીંટીઓ તલવાર કે ખંજરના હાથા માટેની મૂઠો અને બીજી ઘણી વસ્તુ બનાવનારા નિષ્ણાત કારીગરો જડી આવતા. સમય જતાં લિમોદરાથી આ ઉદ્યોગ ખંભાત ફેરવાયા હતા.• બાબાસાએ ખંભાત પછી દીવ ટાપુના શહેરનું વર્ણન કર્યું છે. દીવ મેટા અને ધીકતા વેપારી કેંદ્ર તરીકે હેવા છતાં ખંભાતમાં જે વિવિધ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ થતી હતી તેઓનો અહીં અભાવ હતો. આમ છતાં આ બંદરે મોટી અને કિંમતી ચીજોની હેરફેર થવાથી એના શાસકોને આશ્ચર્ય પમાડે તેવી ઘણી મોટી આવક થતી હતી.૨૧ અહીંના સૂબા મલિક અયાઝ વિશે બાબાસાએ લખ્યું છે કે એ વૃદ્ધ પુરુષ ન્યાયી ખંતીલો અને વિદ્વાન છે. એની પાસે ઘણું શક્તિશાળી તોપખાનું છે, જે દિવસે દિવસે તાકાતવાન બનતું જાય છે. એની Page #538 -------------------------------------------------------------------------- ________________ શિe] ગુજરાતમાં આવેલા રિશી પ્રવાસીઓએ કરેલી છે [૫૭ પાસે હલેસાં મારીને ચલાવી શકાય તેવી અનેક સપાટ નાની હેડીઓ છે, જે સુંદર વાટની અને સુસજજ છે. એણે બંદરની પેલી બાજુએ મજબૂત સાંકળ બંધાવી છે અને આપણા સ્વામી (પોર્ટુગલના ) રાજાના પ્રતાપના મોટા ભયથી આ તોપખાનું સજજ રખાયું છે. ૨૨ દીવ પછી તાપીને કાંઠે આવેલ રાંદેર બંદરનો ઉલ્લેખ બારસા કરે છે. ત્યાં રહેતા અરબ વેપારીઓ સંસ્કારી અને ઉદાર મતના હતા. તેઓ ઊજળા અને નમ્ર હતા. એમની સ્ત્રીઓ સ્વરૂપવાન હતી. એ સમયના મુસ્લિમોમાં પ્રચલિત રિવાજ પ્રમાણે એ ઘરમાં પુરાઈ રહેતી નહિ, પણ દિવસે એ પિતાનાં મુખ ઢાંકવા વગર બહાર જતી. લોકોનાં મકાન સુંદર બાંધણીનાં અને સજાવટવાળાં હતાં. મકાનના સંમુખ એરડા દીવાનખંડમાં ચારે તરફ છાજલીએની હારમાળા હતી, જેમાં ચીનથી લાવેલાં ચીનાઈ માટીનાં મનોહર કિંમતી વાસણ ગોઠવ્યાં હતાં. ૨૩ સુરત વિશે લખતાં બાર એસા જણાવે છે કે એ રદેર કરતાં ઊતરતી કક્ષાનું હતું, એમ છતાં ખંભાતના રાજાને સુરતમાંથી મેટી જકાતી આવક થતી હતી. બારબોસા ખંભાત દીવ રાંદેર અને સુરત ઉપરાંત ખંભાતના અખાતથી મુંબઈ સુધીના દરિયાકાંઠા પર આવેલાં વેપાર-સમૃદ્ધ આઠ બીજાં બંદરોને ઉલ્લેખ કરે છે, એમાં પાટણ-સોમનાથ માંગરોળ ઘોઘા અને ભાવનગરની બરાબર સામેના ભાગમાં આવેલ ગંધાર દમણ દહાણું વસઈ અને થાણાને સમાવેશ થાય છે. થાણા અને માહીમ માટે એ લખે છે કે ત્યાં ઘણા બાગબગીચા મંદિર તેમ મસ્જિદ હતાં. એ સારાં બંદર હોઈ ત્યાં ચાંચિયાઓને અડ્ડો હતે. તેઓ પશ્ચિમના કાંઠા પર નાનાં જહાજો માટે આફતરૂપ હતા.૨૪ આપણને બારસા પછી નામાંકિત તુક વિદ્વાન કવિ લેખક ગણિતશાસ્ત્રી અને સાગરશાસ્ત્રનો પંડિત સીદી અલી બિન હુસેન, જે અલી રેજીસના નામથી જાણીતો છે, તેને અહેવાલ ગુજરાત વિશે જોવા મળે છે. ૨૫ એ જ્યારે ગુજરાતમાં આવ્યો ત્યારે ગુજરાતનું રાજ્ય ડામાડોળ સ્થિતિમાં હતું. રાજકીય અને આંતરિક વિખવાદે વધી ગયા હતા, કારણ કે એ વખતે કિશોરવસ્થાને અહમદ ત્રીજો (૧૫૧૪-૧૫૬૧) સુલતાન તરીકે હતા. સીદી અલીને રાજકીય વિખવાદોને કડવો અનુભવ થયો હતો. તુર્કોના સુલતાન સુલેમાને પૂર્વના દેશમાં પોતાની સત્તા ફેલાવવા અને સ્થાપવાની તથા ફિરંગીઓને હિંદી મહાસાગરના જળવિસ્તારમાંથી હાંકી કાઢવાની Page #539 -------------------------------------------------------------------------- ________________ સહમત કાલ પિરિ. કામગીરી આરંભી હતી. એને કેટલીક નિષ્ફળતા મળ્યા પછી સીદી અલીને આ કામે મોકલ્યો. શરૂઆતમાં એ અરબી સમુદ્રમાં એમનના અખાતમાં ભકત ખાતે ફિરંગીઓ સાથેની લડાઈમાં હારી જતાં ત્યાંથી નાસી છૂટી છેવટે સલામતી મેળવવા ગુજરાતના કાંઠે સૌરાષ્ટ્રમાં આવી પહોંચ્યા. અહીંથી ફિરંગીઓના ભયથી અને દરિયાઈ આફતોથી પરેશાન થઈ છેવટે સુરત જઈ પહોંચ્યા. આ સમયે સુરતમાં ગુજરાતના સુલતાન અહમદ સામે અહીંના ઉમરાવ નાસીર-ઉલૂ-મુલ્ક ફિરંગી સાથે મળી જઈ બંડ કર્યું હતું. સુલતાને આ બડ કેવી રીતે સમાવ્યું એનું સીદી અલીએ વિગતવાર વર્ણન કર્યું છે. જિંગીઓને કાલે ગુજરાત કાંઠે આવી પહોંચવાની વકી હતી તેથી સીદી અલીએ લડવાની તૈયારી રાખી હતી અને એ સ્થિતિમાં બે મહિના પસાર કર્યો. એ જણાવે છે કે બંડાર નાસીર-ઉમુકે એ ની હત્યા કરાવવા કે એને ઝેર આપવા માટે માણસ રોકળ્યા હતા, પણ એ માણસેના પ્રયાસ નિષ્ફળ ગયા હતા. નાસીર-ઉલ-મુલ્કના અવસાન પછી સુરતના સૂબા ખુદાવંદખાન પાસે ફિરંગીઓનો એલચી આવ્યો અને એણે કહ્યું કે સુરત પ્રત્યે ફિર ગીઓને દુશ્મનાવટ નથી, પણ તુકી નૌકાધિપતિ (સીદી અલી) પ્રત્યે છે તેથી એને ફિરંગીઓને હવાલે કરવો જોઈએ, ષ્ણ ખુદાવંદખાને આ માગણીને તરત જ નકારી કાઢી. સીદી અલીની નોંધ મુજબ ફિરંગી ગ્લચીની આવી માગણીથી પોતાના સૈનિક ઉશ્કેરાયા અને ફિરંગી એલચીની હત્યા કરવા તત્પર બન્યા, પણ સદી અલીએ પરદેશી ભૂમિ પર આવું કામ કરતાં પોતાના સૈનિકોને અટકાવ્યા હતા.ર3 ઈજિપ્તના પિતાના તુક નકા કાફલાની સ્થિતિ વર્ણવતાં સીદી અલીની કપરી સ્થિતિને ખ્યાલ આવે છે. એને કાલે ઘણું મહિનાથી સુરતમાં અટકી પડ્યો હતો, તેથી એના સૈનિકે અને ખલાસીઓ બેચેન બન્યા હતા. બે વર્ષ સુધી એમને પગાર મળ્યો ન હતો. એમને સરંજામ ખલાસ થયેલ હતું. એમનાં જહાજ બિસ્માર હાલતમાં હતાં તેથી ઇજિપ્ત પાછા ફરવાનું એમને માટે અશક્ય હતું. આવી સ્થિતિમાં કેટલાકે સુરત અને ભરૂચના સૂબાઓની નોકરી સ્વીકારી. વળી લશ્કરી સરસામાન પણ સુરતના સૂબા ખુદાવંદખાન વેચી દે પડ્યો. આમ કાલે વેરવિખેર થઈ જતાં એ પિતે તથા ઈજિપ્તના સુલતાનના પહેરેગીરેનો વડે મુસ્તફા આગા ૫૦ અમલદારે સાથે અમદાવાદ તરફ રવાના થરા (૧૫૫૪). એને ઈરાદો ગુજરાતથી જમીનમાગે તુકી જવાને હતો. અમદાવાદના માર્ગે ભરૂચ વડોદરા અને ચાંપાનેર થઈને જતાં રસ્તામાં Page #540 -------------------------------------------------------------------------- ________________ શિ] ગુજરાતમાં આવેલા દેશી પ્રવાસીઓએ કરેલી નોંધો મિર જોયેલાં અરિચિત ઝાડાનું વર્ણન સીદી અલીએ કર્યુ છે. આમાં વડવાગેાળ, કાળા મેાંના ચેનચાળા કરતા વાંદરાએ વગેરેનું વન રસિક છે.૨૭ સીદી અલી અને એના સાથી સુરતથી નીકળી લગભગ ૧૫ દિવસના પ્રવાસ ખાદ મહેમદાવાદ થઈ અમદાવાદ આવી પહેોંચ્યા. ત્યાં સીદીએ જુવાન સુલતાન અને વડા વજીર ઇમાદુમુલ્કની મુલાકાત લીધી, એણે પેતાનાં અધિકારપત્ર રજૂ કરતાં સુલતાને પ્રવાસ માટે એને એક ધેડા, કેટલાંક ઊંટ અને નાણાં આપ્યાં. અમદાવાદમાં વજીર ઇમા દુમુલ્કને ત્યાં અગાઉથી પહોંચી ગયેલા ફિરંગી એલચીએ તુકી નૌકાધિપતિ સીદી અલીને ફ્રિગીએને હવાલે કરવા માગણી કરી. આ બાબતમાં વજીરની હાજરીમાં ફિરંગી એલચી સાથે પેાતાને થયેલા ગરમાગરમ સવાલ-જવાબની સીદી અલીએ સરસ શબ્દમાં નાંધ કરી છે.૨૮ અમદાવાદ નજીક સરખેજમાં સીદીએ શેખ અહમદ ખkની દરગાહની મુલાકાત લીધી હતી. સુલતાન અહમદે એને માટી જાગીર આપી ભરૂચના કિલ્લાની સરદારી આપવા તૈયારી બતાવી, પશુ સીદીએ એના અસ્વીકાર કરી એને અને એના સાથીઓને જવા દેવાની પરવાનગી માગી, જે એને આપવામાં આવી. અમદાવાદ છેાડતી વખતે સ્થાનિક મુસ્લિમાએ સીદી અલીને એ ભાટ(ચારણ) ભોમિયા તરીકે અને રક્ષણ માટે આપ્યા. ગુજરાતના ભાટ લેાકેા વિશે સીદી અલીએ જે વર્ણન કર્યું છે તેમાં ભાટાની વીરતા, રાજપૂતની એમના પ્રત્યેની આદરભાવના લાગણી વગેરેની નોંધ કરી છે.૨૯ અમદાવાદથી એ સાથીએ સાથે પાટણ પહેાંચ્યું. ત્યાં એણે શહેરના પીર ગણાતા શેખ નિઝામની કબરની મુલાકાત લીધી. ત્યાંથી એ રાધનપુર ગયેા. અહી એણે સાથે આવેલ ભાટને રજા આપી, કેટલાંક ઊંટ ખરીદ્યાં અને પારકર જિલ્લા એળગી સિ ંધ જવા માટે કચ્છના રણનેા રસ્તા લીધા, અને સિંધ પંજાબ અફઘાનિસ્તાન તુર્કસ્તાન ખુરાસાન અને ઈરાન થઈ ઈ.સ. ૧૫૫૭ના એપ્રિલમાં પેાતાને વતન પહેાંચ્યા. સીદી અલી પછી ૧૫૬૩માં માસ્ટર સીઝર ફ્રેડરિક નામને વેનિસને વેપારી પૂર્વના દેશ જોવાના હેતુથી એલેપે। બસરા અને હારમઝ થઈને ‘ ખ’ભાતના રાજ્યમાં' આવી પહેાંચ્યા. એ વખતે ગુજરાતમાં મુઝકૂફ્ફરશાહ ૩જો સત્તા પર હતેા. ફ્રેડરિકે દીવને ક્િર‘ગીએના પૂર્વમાં આવેલા ખૂબ મજબુત થાણા તરીકે ઓળખાવ્યુ` છે.૩ દીવ શહેર કદમાં નાનુ` હતુ` છતાં રાતા સમુદ્ર અને ખીજા સ્થળાએ બહોળા વેપાર કરતું હતું. એણે દીવના ખારામાં મુસ્લિમ તથા પ્રિતી Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦] - સસ્તનત કાલ પિરિ વેપારીઓનાં માલથી લદાયેલાં જહાજ પરદેશ ઊપડવાની તૈયારીમાં જોયાં. ખંભાત બંદરને દરિયે છીછરો હોવાથી ત્યાંથી નાની હેડીઓ દ્વારા માલ દીવ લાવવામાં આવતો. ફ્રેડરિકે એ પણ નોંધ કરી છે કે ફિરંગીઓને દરિયા પરનો અંકુશ એટલે બધો સજજડ હતો કે દેશના વેપારી ફિરંગી વાઈસરોય તરફથી પરવાના કે રજા મેળવ્યા સિવાય વેપાર કરી શક્તા નહિ કે જહાજે હંકારી શક્તા નહિ. પરવાના કે પાસ વગરની એમની હોડીઓ કબજે લેવાતી. ફેડરેકે ખંભાતને “અતિ સુંદર શહેર' તરીકે વર્ણવેલું છે, પણ ૧૫૬૩ માં એ મહાદુષ્કાળમાં સપડાયું હતું. એના જણાવ્યા મુજબ શહેરના હિંદુ લોકો એમનાં પુત્ર અને પુત્રીઓને ફિરંગીઓ પાસે લઈ જતા ને એમને ખરીદી લેવા વિનંતી કરતા. દરેકની કિંમત આઠ કે દસ લેનિ ચૂકવાતી એણે જોઈ હતી. ખંભાતની ધીકતી વેપારી પ્રવૃત્તિથી એ પિતે ખૂબ અંજાઈ ગયો હતો અને એ કહે છે કે મેં જે આ જોયું ન હોત તો હું માનત નહિ કે ખંબાઇદમાં વેપાર આવડો મટે છે.” પરદેશમાંથી આયાત થતી ચીજોમાં મસાલા ચીની રેશમ ચંદન હાથીદાંત મખમલ અને સુવર્ણ સિકિવનને સમાવેશ રેડરિક કરે છે. દીવ બંદરેથી મોટા જથ્થામાં સફેદ અને રંગીન કાપડ ગળી સુંઠ આમળાં ખાંડ કાચું સૂતર અફીણ હિંગ અકીકના પથ્થર વગેરેની નિકાસ થતી. ખંભાતની હુન્નરકલામાં રેડરિકને સહુથી વધુ આકર્ષક હાથીદાંતનાં વિવિધ રંગમાં બનતાં કંકણ લાગ્યાં હતાં. એ કહે છે કે હિંદુ સ્ત્રીઓ એની ખૂબ શોખીન હતી અને આ આભૂષણથી પિતાના હાથ પૂરા ભરી દેતી. આમ રેડરિક દીવ અને ખંભાતનાં બંદરની ધીકતી વેપારી પ્રવૃત્તિની જે નેંધ કરી છે તે અન્ય સમકાલીન લખાણે અને પ્રવાસીઓએ આપેલી માહિતીને મળતી આવે છે. પાટીપા ૧. ગંધાર હાલ ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકામાં ઢાઢર નદી પર ખંભાતના અખાતથી ચાર માઈલ દૂર છે. આ સમયે એ દરિયાઈ વેપારનું નોંધપાત્ર સ્થાન હતું. ઈસ. ૧૫૪૬ પછી ફિરંગીઓના ઉપદ્રવને કારણે એની પડતી થઈ. Page #542 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટ ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓએ કરેલી નોંધે પિ 2. H. A. R. Gibb (trans. and ed.), Ibn Battuta, Travels in Asia and Africa, 1325-1354 ૩. કાવી હાલ ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં મહી નદીના કાંઠે ખંભાતથી નક આવેલું છે. ૪. Gibb, p. cir, p. 230 4. The Travels of Ludovico de Varthema, pp. 109-110 4. A Description of the Coasts of East Africa and Malabar in 1514, p. 57. ૭. બારસાનું પુસ્તક The Book of Duarte Barbosa નામે પોર્ટુગીઝ ભાષામાં ૧૮૧૨માં પ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તકનું એમ. ગવર્થ ડેસે અજીમાં ભાષાંતર કરી સંપાદન કર્યું છે. ૮. “મિરાતે સિકંદરી', (ગુ. ભાષા) પા. ૭૩-૭૪ 4-99. The Book of Duarte Barbosa, Vol. I, pp. 110-121 ૧૩. ક પોર્ટુગીઝ ચલણ હતું. એક કુડે બરાબર ૧૮ શિલિંગના હિસાબે એક હાથીની કિંમત ૭૫૦ પાઉન્ડ અથવા લગભગ રૂ. ૧૦,૦૦૦ બરાબર થાય. આ સંદર્ભ માં હાથીઓની સંખ્યા જોતાં ગુજરાતની નાણાંકીય સધ્ધરતાને ખ્યાલ બાંધી શકાય. ૧૪. The Book of Duarte Barbosa, Vol. I, p. 118. ૧૫. Ibid, p. 119 ૧૬. Ibid, p. 117 ૧૭. Ibid, pp. 123f ૧૮-૧૯. Ibid, pp.139–41 ર૦. Ibid, pp. 142–145 ૨૧. Ibid, pp. 128-130 27. Ibid., pp. 130–33 and notes ૨૩. Ibid, pp. 148-150 ૨૪. Ibid, pp. 153-153 ૨૫. સીદી અલીએ તુકી ભાષામાં લખેલી કૃતિનું The Travels and Adventure of the Turkish Admiral Sidi Ali Reis in India, Afghanistan etc., during the years 1553-56ના નામે A. Vamberyએ ભાષાંતર કરવું છે. સીદી અલીની મૂળ કૃતિ Mirat-al-Mamlik, જેમાં એના ગુજરાતના પ્રવાસને અને સાહસનો અહેવાલ છે તેનું અંગ્રેજીમાં ભાષાંતર M. Hammer નામના વિદ્વાને કરેલું છે (Commissariat, History of Gujarat, p. 481 note). હવે પછી એને The Travels of Sidi All તરીકે ઉલ્લેખ થશે. સીદી અહી એની ઉત્તમ કૃતિ Al Muhi (મહાસાગર) અમદાવાદમાં રહીને ૧૫૫૪માં પૂરી કરી હતી, એમાં એણે ભૂગોળ અને સાગરસારની છણાવટ કરી છે, Page #543 -------------------------------------------------------------------------- ________________ popat ×} ૨૬-૨૭. The Travels of Sidi Ali, pp. 27–34 ibid., pp. 32–33. .. ૨૮. વિગત માટે જુએ ૨૯. 'lbid., p. 34 ૩૦. એના વનના ઉતારા માટે જુએ . James Forbes, Oriental Memoirs, Vol. III, pp. 86–87 ૩૧. વેનિસનું ૯ શિલિ’ગ અને ૪ પેન્સનુ' સેાનાનું એક જૂનુ` રહ્યું. Page #544 -------------------------------------------------------------------------- ________________ ખિઝરભાન ૧. ગિયાસુદ્દીન ૨. મુહમ્મદશાહ ૫. દીખાન 33 ગિયાસુદ્દીન વશાવળીમા Ë લ્હીના ખલજી વંશ ૩. અલાઉદ્દીન 1 ઉમર ૫. કુત્બુદ્દીન મુબારકશાહ ફરીદખાન ૪. શિહામુદ્દીન ૨. દિલ્હીના તુગલુક વશ કૃહખાત ઉસ્મ'તખાન મુહમ્મદ ખાન રજન ૩. ફીરાઝશાહ ૮ અ. તુસ્રતશાહ ૭. સિકંદરગાહ ૪. નાસિરુદ્દીન મુહમ્મદશાહ અશ્રુ બેંકખાન ઝર ૬. અણુ બ± ૮. નાસિરુદ્દીન મહમુદશાહ Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪. મુહમ્મદશાહ ૨ જો ૫. કુત્બુદ્દીન ૬, અહમદશાહ ૨ જો ૯. સિકંદર ૧૧. બહાદુરસાદ ૩. ગુજરાતના સુલતાના ૨. મુઝફ્રશાહ ૧ લે 1 ૧. મુહમ્મદશાહ ૧ લા ૭. મહમૂદશાહ ૧ લા—બેગડા ૮. મુઝફૂરશાહ ૨ જો લતી ખાન T ૧૩, મહમૂદશાહ ૩ જો ૩. અહમદશાહ ૧ લેા 1 ૬. દાઉદખાન ૧૦ મહમૂદશાહ ૨ જો રજી ૐતૈયાર=ક્લિખાન શકરખાન | પુત્ર પુત્ર ૧૪. અહેમદશાહું ૩ બે *ારુકી (ખાનદેશ) ૧૫. મુઝફ્ફરશાહ ૩ જો 1 1 ૧૨. મુહમ્મદશાહ ૩ જો બહાદુર ૫૧૪] E PAPA Page #546 -------------------------------------------------------------------------- ________________ . કહના જડેશ-વશ (બ) મુખ્ય વંશ ૫. વહેણછ : ૬. મૂળજી ૭. કાંછ ૮ આમરજી ૯. ભીમજી ૧. હમીરજી (લાખિયાર વિયર) ૧૧. રાવ ખેંગારજી (રબી. રાપર) આ, અબડાસાને વંશ જામ ગજણ હાલોજી રાયધણ (બારા) અબડી : મુબેર હરધોળ હરપાળ હમીરજી (ઓખામંડળ) ઉનડ (મૂળું) માણેક તમાચી હરભમ હરળ લાખો જામ રા ી Page #547 -------------------------------------------------------------------------- ________________ શાળામલા શાહ ૫ નવખબાર જાડેજા વંશ ૧. જામ રાવળ હરોળજી (ધોળ) ૨. વિભોજી ૩. સત્રસાલ (સતાજી) છે. સેરઠને ચૂડાસમા વંશ રા” માંડલિક ૧ લે રા' નોંઘણું ૪ થે રા' મહીપાલ ૪ થે રા' ખેંગાર જ છે. રા' જયસિંહ ર જે રા” મહીપાલ ૫ મો મોકલસિહ, શ' માંડલિક ૨ જે રામેલિગ | રા' જયસિંહ ૩ જે રા' મહીકાલ ૬ ઢો ર માંડલિક ! જે મેલિગ ભૂપત (સીલ બગસરા) (રાજપુત્ર) | નેધણ શ્રીસિંહ Page #548 -------------------------------------------------------------------------- ________________ ૭, ઝવા જશ ૧૫૯. ભાણજી (ધૂમલી) ૧૬૦. જ ઈતપાલ ૧૬૧. જસધવલજી ૧૬૨. સંઘજી ૩ જે ૧૬૩. ભાણજી ૫ ૧૬૪. રાણેજી ૩ જે (રાણપુર) ૧૬૪ અ. રામદેવ ર જે ૧૬૪ આ. સંધ (૪) ૧૬૪ ઈ. ભાણુછ ૬ કો ૧૬૪ ઈ. ખીમકરણ ૧ લે ૧૬૪ ઉ. વિકમાત ૩ જે ૧૫. રાણજી ૪ થે ૧૬૫ અ. મેહજી ૧૬૫ આ. રામજી ૧૬૫ ઈ. મેહજી ૧૬. ખીમજી રે જે ૧૬૭. રામદેવજી ને ? ૧૬૮. ભાણજી ૭ (સેદ્રાણા) ૧૬૯. ખીમજી ૩ જે. (શયા) ૮ વાજા વંશ ૫. વયજકાલ F\ \ ૧. મેધરાજ ૭. ભમ ૪. વગણ . . . Sાસ Page #549 -------------------------------------------------------------------------- ________________ ન મe લ, ઝાલા વંશ (બ) હળવદ-ધ્રથમ ૧. રાજોધરજી (હળવદ) (બ) મુખ્ય શાખા ૯. સાંતલજી (પાટડી) ૧૦. વિજયપાલ ૧૧. રામસિંહજી ૧૨. વૈરિસિંહજી ૧૩. રણમલ ૧૪. શત્રુશલ્ય ૧૫. જેતસિંહજી (માંડલ) ૨. રાણાજી ૩. માનસિંહજી ૪. રાયસિંહજી ૧૬. રણવીર ૧૭. ભીમ ૧૮. વાઘજી - રાજેધરજી(હળવદ) () લીઅડી શાખા ૯. સાંધછ (જબુ) ૧૦. રોષમલ ૧૧. સારંગ ૧૨. લાખો ૧૩. વજેરાજ ૧૪. નાગજી ૧૫. ઉદયભાણ : ૧૬. ખેતાજી ૧૭. ભોજરાજ ૧૮. ખેતોજી - ૧૯, સાંગાજી ૨૦. સોજી "ર. આસકરણ (શિયાળુ), Page #550 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સેઢા પરમાર ૧. લખધીર વસાવા [૫૫૯ ૧૧. ગહિલ વંશ (ગોહિલવાડ શાખા) ૧. સેજકજી ૨. રાણજી ૩. મેડેજી (ઉમરાળા) ૨. ભોજરાજ છે. ચાજી ૪. રતનજી ૪, ડુંગરજી સેમરસિંગ (રાજપીપળા) ૫. વિભાજી ૬. કાનજી ૮. રામજી ( ધા) ક, સારંગજી ૧૦. સવદાય ૧૧. જેતાજી ૧૨. રામદાસ ગંગાદાસ (ચમારડી) ૧૩. સરતાનજી સાલજી (અધેવાડા) ભીમજી (ટાણા) ૧૪. વિંછ Page #551 -------------------------------------------------------------------------- ________________ પર...] સલતનત મe ૧ર, ઈડરનો ઠોઠ વચ ૯. રાવ ભાવ્યું ૧. રાવ સેનીંગજી ૨. રાવ અમલ ૩. ધવલમલ ૪. લૂણુકરણ ૫. કેડરન ૧૦. સૂરજમલ ૧૨. ભીમ ૬. રાવ રણમલ ૧૧.] ૧૪. રાયમલ ૧૩. ] ૧૫. રાવ ભારમલ ૧૭.. | ૧૮. રાવ પૂજે છે. રાવ પો ' 2. રાવ નારાયણદાસ – ૧૯. રાવ નારાયણદાસ ૯. રાવ ભાણ ૧૩. ચાંપાનેરને પીવી ચૌહાણ વિરા ૧. રામદેવું . ૨. ચાંગદેવ ૩. ચાચિગદેવ ૪. સેગનદેવ ૫. માલસિંહ ૬. જિતકણું ૭. કુંપુ રાઉલ ૮. વિરધવલ સવરાજ ૯. રાધવદેવ ૧. ચુંબકદાસ ૧૧. ગંગદાસ ૧૨. જયસિંહેવ Page #552 -------------------------------------------------------------------------- ________________ વંશાવળીએ.. મેવાડના મહારાણા અરિસિંહ ૧. હમ્મીર ૨. ક્ષેત્રસિંહ . લક્ષસિંહ(લાખા) ૪. એકલસિંહ ૫. કુંભકર્ણ ૬. ઉદયસિંહ ૭. રાયમલ ૮. સાંગા ૯. રત્નસિંહ ૧૦. વિભાજિત Page #553 -------------------------------------------------------------------------- ________________ સનત કાલ માળવાના સુલતાને (૨) પૂરી વંશ ૧. દિલાવરખાન ખાનદેશના સુલતાને ખાન જહાન ફારૂકી ૧. મલિક રજા ૨. નસીર ૨. હૃશંગ ૩. મુહમ્મદ ૪. મસીદ ૩. મિરાનઆદિલ ૧લે હસન ૪. મીરાન મુબારક ૮. આદિલ ૩ જે લા) ખલજી વસ મલિક મુવીસ T ૯. મીરાન ૫. આદિલ રજે ૬. દાઊદ મુહમ્મદ ૧. મહમૂદશાહ ૭. ગઝની ખાન ૨. વિયાસીન 3. નાસિરૂદ્દીન ૪. મહમૂદશાહ Page #554 -------------------------------------------------------------------------- ________________ अफ्रीफ, शम्स शीराज अबुल फजूल મૂળ સંદર્ભો (અ) શરી, ફારસી અને ઉર્દૂ ગ્રંથા અને અનુવાદો अली, मुहम्मदखान खाफीखान સંદર્ભસૂચિ સામાન્ય : 'मिहुआ अहमदी' भा. १-२ बड़ौदा, १९२७ - ३०; Eng. tran. bv M. F. Lokhandwala Baroda, 1965; you. 241. §. Al. xaal, 'भीराते अडभट्टी', लाग १-४, भावाह १८३४ - 'खातिमए मिर्आते अहमदी', बड़ौदा, १९३० इसामी : 'फुतू हुस् सलातीन', आगरा, १९३८ १९३५; खाजा, निजामुद्दीन अहमद : ' तबकाते अकबरी', भा. १-३, कलकत्ता, Eng. tran. by Elliot in his History of India as Told by Its Own Historians, Vol. V, London, 1873 g : 'मुन्त खबुललबाब', भा. १-३, कलकत्ता, १८७०, १८७४, १९२५ : 'रियाजुल इन्शा' (संपा. शेख चांद), हैदराबाद, १९४८ : 'मआसिरे महमूदशाही' (हस्तप्रत ) गावान, महमूद तूनी, अब्दुल हुसेन : 'तारीखे फीरोजशाही', कलकत्ता, १८८८- ९१ : 'अकबरनामा', भा. १-३ (Eng. tran by H. Beveridge), Delhi, 1972-73 Page #555 -------------------------------------------------------------------------- ________________ ५२४] સલતનત કાલ फ़िरिश्ता, मुहम्मद कासिम : 'तारीखे फिरिश्ता' भा. १-२, पूना, १८३१, ३२; भा. १-४, लखनऊ, १८९४; लिथो, जिल्द २, अहमदाबाद; Eng. tran. by Elliot in his History of India as Told by Its Own Historians, Vol. VI, London, 1875 गुन. म.न., आ. भी. हीवान, 'शिरिश्तात ગુજરાતના મુસલમાની સમયને ઈતિહાસ', ૧૯૧૭ बदाउनी, अब्दुल कादिर : 'मुन्तखबुत् तवारीख', भा. १-३, कलकत्ता, १८६८ १८६९: Eng tran. by J. S. A. Ranking etc., Calcutta, 1884-1925 बरनी, जियाउद्दीन : 'तारीखे फ्रीरोजशाही,' कलकत्ता, १८६०-६२; Eng. tran. by Elliot, in his History of India as Told by Its Own Historians, Vol, III, London, 1871 बिम्बानी, सैफुल्लाह : 'तारीखे सट्टे जहान' उर्फ 'तारीने महमूदशाही' (हस्तप्रत), बम्बई बुखारी, सैयद महमूद, : 'तारीखे सलातीने गुजरात', अलीगढ, १९६४ : 'मिरातुल वुसूल' (हस्तप्रत, हज़रत पीर मुहम्मदशाह दरगाह, किताबखाना, अहमदाबाद) मीर, अन् तुराबवली 'तारीखे गुजरात', कलकत्ता, १९०९ . मीर, बद असो काशामी : 'तारीख मुखफफरशाही', (संपा. चुघताई) पूना, १९४७ मुला मान्नु पक्की : 'मासिरे रहीमी', भा. १-३, कलकत्ता, १९२१-३१ मौलाना, हादी अलीखान : 'मनाकिबे हाफ़िजिया', (हस्तप्रत, निजाम किताबखाना, कलील) रज्जाक, अनुर : 'मनाकिबे सैयद अहमद जहानशाह' (हस्तप्रत) शेस, अषक मुहियुद्दीन : 'अन् नूरुस्साफिर अन् अखूबारिल कर निल् बाशिर', मदुल कादिर बगदाद, १९३. Page #556 -------------------------------------------------------------------------- ________________ शेख, इस्लामी गुलाम : 'तारीने गुजरात' (उद) . मुहम्मद मुकमल शेख, गुलाम मुहम्मद : 'मिआते मुस्तफाबाद', (तारीखे जूनागढ) बम्बई, १.३१ -'मिआते मुहम्मदी,' बम्बई, १९२१ सरहिंदी, यह्या बिन भहमद : 'तारीख मुबारकशाही', बडौदा, १९३२ सिकंदर बिन मुहम्मद : 'मिर आते सिकंदरी, बम्बई, हि. सं. १३०८; लाहौर, (मन्जह) १८९०; Eng. tran. by F. L. Faridi, Dharampur; by S. C. Misra and R. L. Raheman, Baroda, 1961 हाजी, उद् दबीर : 'जफरु लवालिह बे मुजफफर व आलिह', भा. १-३, लन्दन, १९१०, १९२१, १९२९; Eng. tran. by M. F. Lokhandwala, Baroda, 1970 ककसरि गङ्गाधर (10) सत, अ५२ अनेनी-गुजराती । : 'नाभिनन्दन जिनोद्धार-प्रबन्ध', (संपा. भगवानलाल ह. पंडित), अहमदाबाद, वि.सं. १९८५ : 'मण्डलीक महाकाव्य', Bharatiya Vidya, Vols. XIV-XV, Bombay, 1953–54 जिनप्रभसूरि : 'विविध तीर्थकल्प', शान्तिनिकेतन, १९३.१ :: जैनस्तोत्रसंग्रह, भा. २ नयचन्द्रसूरि : 'हम्मीरमहाकाव्य' (संपा. नी. ज. कीर्तने), बम्बई, १८७९ नाहटा अगरचन्द्र और : ऐतिहासिक जैन काव्यसंग्रह', कलकत्ता, वि.सं. १९९४ नाहटा भंवरलाल (संपा.) पटेल चिमनलाल और : 'लेखपद्धति', Baroda, 1925 गोन्डेकर (संश.) प्रतिष्ठासोम : 'सोमसौभाग्य काव्य' (संपा. मुनि धर्मविजयजी), बम्बई Page #557 -------------------------------------------------------------------------- ________________ સઘનત કહે मण्डन भुवनदेव : 'अपराजितपृच्छा' (Ed. by B. Bhattacharya).. Baroda, 1950 भोजदेव : 'समराङ्गण सूत्रधार', Ed. by B, Bhatta charya), Vol. -1, Baroda, 1924-25 : 'देवतामूर्ति प्रकरण' (Ed. by Upendra Mohan),.. Calcutta, 1936 -- 'रूपमण्डन' (Ed. by Upendra Mohan), Varanasi, 1964 मुनि जिनविजयजी (संपा.) : 'जैन ऐतिहासिक गुर्जर काव्य संग्रह', भावनगर, १९२६ "विज्ञप्तित्रिवेणी', भावनगर मेरुतुङ्गत्रि ': 'विचारश्रेणी' ('स्थविरावली'), " साहित्य संशोध', ५ २, 24 3-४, पूना, १४२५ विजयधर्मसूरि(संपा.) : 'प्राचीन तीर्थ नाला संग्रह', भा. १, भावनगर, वि. सं. १९७८ विवेकधीरगणि वीनवायी : 'शत्रुजय तीर्थोद्धार-प्रबन्ध' (संपा. मुनि जिनविजयजी), भावनगर, १९१७ : 'द्वारका-पत्तल' (Ed. by I. B. Chaudhari in Contribution of Women to Sanskrit series, Vol. III, Calcutta, 1950 सोमचारित्यगणि हेमप्रभसूरि : 'गुमणरत्नाकर-कान' (संपा. मुनि इन्द्रविनयजी), बनारस, बीर. सं. २४३७ : 'यैलोक्षप्रकाश' (हस्तप्रत) (43181 प्राप्य विधामहिर, ९२तात न. १२०८-५.६ भने Catalogue of Sanskrit and Prakrit Manuscripts; Part III; L. D. Series No. . .15, No. 6924) . Page #558 -------------------------------------------------------------------------- ________________ ઠાર, ફેર : “રત્નપરીક્ષાદિ-સપ્ત-ગ્રંથ સંગ્રહ), (સંપા. જિનવિજયજી, અગરચંદ નાહટા અને ભંવરલાલ નાહટા), જોધપુર, ૧૯૬૧ દલાલ, ચિમનલાલ ડી. : પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ, વડોદરા, ૧૯ર૦ (સંગ્રા.) પદ્મનાભ : કાન્હડદે–પ્રબંધ (સંપા. ડાહ્યાભાઈ દેરાસરી), અમદાવાદ, ૧૯૨૬ લાવણ્યસમય : "વિમલપ્રબંધ', (સંપા. ધી. ધ. શાહ), અમદાવાદ ૧૯૬૫ વિજયધર્મસૂરિ (સંપા.) : ઐતિહાસિક રાસસંગ્રહ, ભા. ૧-૩, ભાવનગર વિ.સં. ૧૯૭૨, ૧૯૭૩, ૧૯૭૮ વિદ્યાવિજયજી (સંપા) : “ઐતિહાસિક રાસસંગ્રહ, ભાગ ૪, ભાવનગર, વિ.સં. ૧૯૭૭ વ્યાસ, શ્રીધર : “રણમલ છંદ' (સંપા. કે. હ. ધ્રુવ, “પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય”), અમદાવાદ, ૧૯૨૭ શાસ્ત્રી કે. કા. (સંપા.) : “વસંતવિલાસ', અમદાવાદ, ૧૯૬૬ સાંડેસરા, . જ. (સંપા.) “વર્ણક-સમુચ્ચય', ભા૧, વડેદરા, ૧૯૫૬ સાંડેસરા, ભો જ. અને 'વર્ણક-સમુચ્ચય', ભા. ૧, વડોદરા, ૧૯૫૯ મહેતા ૨. ના. (ઈ) અભિલેખ-સંગ્રહ અને સૂચિઓ : Annual Report of Indian Epigraphy, 1937-38, 1954–59, 1954 1956–31, 1959–60, 1964-65, 1960-7, 1967–68, 1968–69. : Bhavanagar Inscriptions (A collection of Prakrit and Sanskrit loscriptions published by Bhavanagar Archaeo. logical Department, Bhavanagar) Page #559 -------------------------------------------------------------------------- ________________ નલ કહે Burgess & : Revised Lists of Antiquarian Remains Cousens in the Bombay presidency, Bombay, 1862 : Corpus Inscriptions Bhavnagari, Bombay, 1889 Diskalkar, D. B. : Inscriptions of Kathiawad (New (Ed) . Indian Antiquary Vols. I-IIF, Poona 1938-41) : Epigraphia Indica, Arabic and Persian supplement, 1953–54, 1961, 1962, 1963 1965, 1968 : Epigraphia Indo-Moslemica, 1915-16, 1933–34-supplement, 1935–36, 193940, 1963 આચાર્ય, ગિ. વ. : ગુજરાતના ઐતિહાસિક લેખો', ભા. ૩, મુંબઈ ૧૯૪૨ આચાર્ય, ન. આ. : ગુજરાત ઇતિહાસ સંદર્ભ સૂચિ, ખંડ ૩ (પ્રતિમા લેખ-ઈ.સ. ૧૩૦૦ સુધી), અમદાવાદ, ૧૯૬૬ ઓઝા, વજેશંકર ગૌ. : ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ, ૧૮૮૭ ત્રિવેદી, ઈ વિ. : “ગુજરાત સંદર્ભસૂચિ, ખંડ ૪ (શિલાલેખે-ઈસ. ૧૩૦૧–૧૭૬૦) ખંડ ૫(પ્રતિમાલેખે-ઈ સ. ૧૩૦૧ ૧૭૦૦), અમદાવાદ, ૧૯૬૯ પરીખ, પ્ર. ચિ. : ગુજરાત ઈતિહાસ સંદર્ભ સૂચિ, ખંડ ૨ (અભિ લેખે), અમદાવાદ, ૧૯૬ર મુનિ, કમા વિજાજી : “આબુના જેલ શિલેબે”, “જેન તલ, ૬-૧૦ ૧૯ર૭નો અંક - Page #560 -------------------------------------------------------------------------- ________________ #'ehézdrav ; 426] ઈિ] પ્રવાસીઓના વૃત્તાંત Alboquerque, : The Commentaries of the Great Afonso Afonso de Alboquerque (Eng. tran. by Walter de Gray Birch), Vols. I-IV, London, 1875-84 Barbosa, Duarte : The Book of Duarte Barbosa (Eng. Tran, by M. L. Dames), Vols. I-II, London, 1918, 1921 Correa, Gaspar : Lendas de India, Vols. I-IV, Lisbon, 1858–64 Forbes, James : Oriental Me noirs, Vol. III, London, 1834 Ibn Batuta : The Rehala (Selected Parts relating to India, Maldive Islands and Ceylon) (Eng. tran. by M. Husain), Baroda, 1953 -Travels in Asia and Africa, 1325– 1354 (Eng. tran. and ed. by H. A. R. Gibb) (Broadway series) : The Travels and Adventures of the Turkish Admiral Sidi Ali Reis in India, Afghanistan, etc. during the years 1553-56 (Eng. tran. by A. Vambery), London, 1899 Sidi, Ali Reis W-4-3? Page #561 -------------------------------------------------------------------------- ________________ 430 ] સલ્તનત કાલ ૨. અર્વાચીન ગ્રંથ Briggs : History of the Rise of the Maho medon Power, Vol. IV, Calcutta, 1970 Chaube, J. : History of the Gujarat Kingdom, New Delhi, 1975 Commissariat, : A History of Gujarat, Vol. I, London, M. S. 1938 - Studies in the History of Gujarat, London, 1935 Cousens, H. : Somnath and Other Mediaval Tem ples in Kathiawad, Calcutta, 1931 Danvers, F. C. : The Portuguese in India, Vols. I-II, London, 1974 Dar, Muhammad : Literary and Cultural Activities in Ibrahim Gujarat, Bombay Forbes, A. ; Rasmala, Vols. I-II, London, 1914, 1924 ; Gazetteer of the Bombay Presidency, Vol. I, Pt. I (History of Gujarat), Bombay, 1896 : Gazetteer of the Bombay Presidency, Vol. I Part II, (History of Konkan), Bombay, 1896 : Gazetteer of the Bombay Presidency, Vol. V (Cutch, Palanpur & Mahikantha Dist.), Bombay, 1880 ; Gazetteer of the Bombay Presidency, Vol. VIII (Kathiawad), Bombay, 1884 Page #562 -------------------------------------------------------------------------- ________________ #seurat (434 Haug Habib & Nizami : Comprehansive History of India, Vol. (Eds.) V (The Delhi Sultanate), Delhi, 1970 : The Cambridge History of India, Vol. III, Cambridge, 1928 Hodiwala, S. H. : ‘The Unpublished Coins of the Gujarat Sultanate', Journal of the Bombay Branch of the Royal Asiatic Society of Great Britain and Ireland, Vol. II (New Series), 1926 Inamdar, P. A. : Some Archaeological Finds in the Idar State, Himatnagar, 1936 Majumadar, R. C. : The Delhi Sultanate, Bombay, 1960 (Ed.) Misra, S.C. : Rise of Muslim Power in Gujarat, Bombay, 1963 -Muslim Communities in Gujarat, Baroda, 1963 Taylor, G. P. : 'Coins of the Gujarat Sultanate', Journal of the Bombay Branch of the Royal Asiatic Society of Great Britain and Ireland, Vol. XXI, London, 1904 Tirmizi, S. A. I. : Some Aspects of Medieval Gujarat, Delhi, 1968 Whiteway, R. S. : The Rise of Portuguese Power in India, 1497-1550, London, 1899 नदवी, मौलाना सैयद : 'गुजरातकी तमहुनी तारीख,' अहमदाबाद अबुझफर Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨] સલતનત કાલ नाहटा अगरचंद : 'जिनप्रभरिका संक्षिप्त जीवनचरित्र' જેટ, રત્નમણિરાવ ભી. : ગુજરાતનું પાટનગર, અમદાવાદ, અમદાવાદ, ૧૯૨૮ – ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ, ઇસ્લામ યુગ, ખંડ ૧-૪, અમદાવાદ, ૧૯૫૯ (પુનર્મુદ્રણ), ૧૯૫૪, ૧૯૫૭, ૧૯૫૯ ડ્રાઈવર ડે. પેરીન દારાં : “સત્તરમાં શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા' (અપ્રગટ મહાનિબંધ), (ટાઇપ નકલ), અમદાવાદ, ૧૯૭૧ ત્રિવેદી, ઈ વિ. : “ગુજરાતના મુસ્લિમકાલીન સંસ્કૃત અભિલેખમાંથી મળતી માહિતી (અપ્રગટ મહાનિબંધ)' (ટાઈપ નકલ), અમદાવાદ, ૧૯૭૧ દવે, ક. ભા. : ગુજરાતનું મૂર્તિવિધાન’, અમદાવાદ, ૧૯૬૩ દેશાઈ, શ. હ. : “પ્રભાસ અને તેમનાથ', પ્રભાસ પાટણ, ૧૯૬૫ – સૌરાષ્ટ્રને ઈતિહાસ', જૂનાગઢ, ૧૯૬૮ દેસાઈ મે. દ : જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ', મુંબઈ, ૧૯૩૩ નદવી, મૌલાના અબુઝફર : ગુજરાતને ઈતિહાસ ભા. ર, અમદાવાદ, ૧૯૪૯ પરીખ રસિકલાલ અને ? ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ શાસ્ત્રી હરિપ્રસાદ (સંપા.) ૧-૪, અમદાવાદ, ૧૯૭૨, ૧૯૭૪, ૧૯૭૬ ફાર્બસ, એલેકઝાન્ડર : “રાસમાળા' ભા. ૧-૨ (ગુજ, અનુ. રણછોડલાલ | કિલેક ઉદયરામ), મુંબઈ, ૧૯૨૨ બલસારા, પી. એફ. : “પારસી ઇતિહાસમાં જાણવા જોગ પ્રકરણ સર ભગવતસિંહજી : “ભગવદગોમંડલ', ગોંડલ, ઈ.સ. ૧૯૪૪-૫૫ માસ્તર, કરીમ મહમદ : “મહાગુજરાતના મુસલમાનો', ભા. ૧-૨, વડોદરા, ૧૯૬૯ મુનિ જયંતવિજયજી : “આબુ,' ભા. ૧, ઉજજૈન, ૧૯૩૩ વ્યાસ, મણિલાલ બ. ; શ્રીમાળી (વણિયાએ)ના જ્ઞાતિભેદ Page #564 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ સૂચિ - [૫૩૩ શા, બા.મ. : “નરસિંહ મહેતા પૂર્વેના પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વ્યક્ત થતું સમાજજીવન' (અપ્રગટ મહાનિબંધ) (ટાઈપ નકલ), અમદાવાદ, ૧૯૬૭ પ્રકરણ ૧ Dar, M. I. : 'Mirat-i Sikandari : Its date of Composition', Proceedings of the History Congress, 1948 Sandesara, B.J. : 'Weights, Measures and Coinage of Mediaeval Gujarat, Journal of the Numismatic Society of India, Vol. VIII, Bombay, 1946 દવે, ક. ભા. : “ગુજરાતનાં જ્ઞાતિપુરાણ અને તીર્થમાહાભ્યો, સ્વાધ્યાય”, પુ. ૫, વડોદરા – પંદરમા સૈકાનો એક પ્રાચીન દરતાવેજ”, “ગુજરાત સંશોધન મંડળનું નૈમાસિક”, પુ. ૧૧ મુંબઈ, ૧૯૪૯ મુનિ, જિનવિજયજી : પાટણના બે જૂના દસ્તાવેજે, “પુરાતત્ત્વ”, પુ. ૪, અંક ૧, અમદાવાદ, વિ.સં. ૧૯૮૨ શાસ્ત્રી, હરિપ્રસાદ : “અડાલજની વાવને શિલાલેખ”, “બુદ્ધિપ્રકાશ, પુ. ૧૦૪, અમદાવાદ, ૧૯૫૭ સાંડેસરા, ભે જ. : “ગુજરાતનાં જૂનાં ખત પત્રો અને દસ્તાવેજો', “ગ્રંથ અને ગ્રંથકાર', પુ , અમદાવાદ, ૧૯૩૫ –“ગુજરાતના મધ્યકાલીન ઈતિહાસની કેટલીક સાધનસામગ્રી,” “ફાર્બસ ગુજરાતી સભાનું માસિક” (પુ. ૬, મુંબઈ, ૧૯૪૧ –મધ્યકાલીન ગુજરાતનાં તોલમાપ અને નાણાં વિશે કેટલીક માહિતી “બારમું ગુજરાતી સાહિત્ય સંમેલન નિબંધસંગ્રહ,” અમદાવાદ, ૧૯૩૭ Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪] - સલ્તનત કાલ પ્રકરણ ૨ : Medieval India, Allahabad, 1925 Ishwari Prasad, પ્રકરણ ૩ Hodi vala, S. H. : Studies in Indo-Muslim Bombay, 1939 History, ઠાકર, ધીરુભાઈ વૈદ્ય, વિ. ક. શાસ્ત્રી કે. કા. પ્રકરણ ૪. : ગુજરાત દર્શન' ભા. ૧ (સાહિત્ય-૧), વલ્લભ વિદ્યાનગર, ૧૯૭૨ : ગુજરાતી સાહિત્યની રૂપરેખા', મુંબઈ, ૧૯૪૩ : આશાપલ્લી-કર્ણાવતી, “ગુજરાતને રાજકીય અને સાસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ. ૧, અમદાવાદ, ૧૯૭૨ : ‘અમદાવાદની સ્થાપનાને સમય, જૈન વિદ્યાલય સુવર્ણજયંતી ગ્રંથ” ભા. ૧, મુંબઈ, ૧૯૬૯ : “આશાપલી-કર્ણાવતી–અમદાવાદ', “વિદ્યાપીઠ” વર્ષ ૨, અમદાવાદ શાસ્ત્રી, હરિપ્રસાદ પ્રકરણ ૫ Desai and Clarke, ; 'Baroda Gazetteer', Vol. II, Bombay, 1923 Sarda, N. B. : 'Maharana Kumbha', Ajmer, 1917 Sherwani, H. K. : Brahmani's of the Deccan, Hyderabad, 1953 Watson, John W. : 'Historical Sketch of the Hill Fortress of Pawagadh in Gujarat, Indian Antiquary, Vol. VI, 1877 ओझा, गौरीशंकर : “રાગપૂતાના રૂતિદાસ', ગિર ૧, મગર, વિ.સં. ૧૧૮૨ જોષી, ક. ન. : “ઓખામંડળના વાઘેર', વડેદરા, ૧૯૬૯ Page #566 -------------------------------------------------------------------------- ________________ સંદસૂચિ [૫૩૫ પ્રકરણ ૬ Majumadar, i The Mughul Empire, Bombay, 1974 R. C. (Ed.) ओझा, गौरीशंकर : राजपूतानाका इतिहास, जिल्द ३, भा. १, अजमेर, १९३६ પ્રકરણ –પરિશિષ્ટ Baldaens, Philip : 'A Description of the East India Coasts of Malbar and Coromandal; Trans, in Churchill's Collection of Voyages and Travels, Vol. III Bayley, E. C. : History of Gujarat, New Delhi, 1970 પ્રકરણ ૭ Bell, H. W. : History of Kathiawad, London, 1916 Patel G. D. (Ed.) ; District Gazetteer : Kutch, Ahmedabad, 1971 અત્રિ, છોટુભાઈ અને ; “ધૂમલીના રાણા રામદેવજીના સમયને શિલાલેખ, પરીખ, પ્રવીણ “ઊર્મિનવરચના” દત્સવી અંક, રાજકોટ, ૧૯૭૫ આચાર્ય, દ્રવદન ન. : “સૌરાષ્ટ્રમાં ઝાલા રાજવંશના શાસનનો ઇતિહાસ, (હરપાળ મકવાણાથી ઈ.સ. ૧૯૪૮ સુધી)' (અપ્રગટ મહાનિબંધ, ટાઈપ નકલ), રાજકોટ, ૧૯૭૫ ગૌદાણી હરિલાલ, : માંડલ સતનતકાલીન અપ્રસિદ્ધ શિલાલેખ, ઢાંકી, મધુસૂદન અને “ગુજરાત સંશાધન મંડળનું કૌમાસિક”, ગ્રં. ૩૨, શાસ્ત્રી, હરિશંકર મુંબઈ, ૧૯૭૦ દવે, નર્મદાશંકર લાલશંકર : કાઠિયાવાડ સર્વસંગ્રહ', મુંબઈ, ૧૮૮૬ દેશાઈ, શ. હ. : જૂનાગઢ અને ગિરનાર', જુનાગઢ, ૧૭૫ દ્વિવેદી, આત્મારામ કે : કચ્છ દેશને ઇતિહાસ', મુંબઈ, ૧૮૭૬' નદવી, અબુઝફર : “રણરલ છંદ અને તેને સમય, અમદાવાદ, ૧૯૪૧ Page #567 -------------------------------------------------------------------------- ________________ પ૩] સક્તનત કાલ પાઠક, જ. કા. : “મકરધ્વજવંશી મહીપમાળા', રિબંદર, વિ.સં. ૧૯૭૮ મજમૂદાર, ચંદ્રમૌલિ નં. : “ગુજરાતના પાવાપતિ ચૌહાણો', “પથિક', વર્ષ. ૧૪ અંક ૧–૨ શાસ્ત્રી, કે. કા. : “નરસિહ મહેતે-એક અધ્યયન, અમદાવાદ, ૧૯૭૧ –સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરીઓ-માંગરોળ સેરઠ,' પોરબંદર, ૧૯૬૬ શાસ્ત્રી, હરિશંકર પ્ર. : "પ્રભાસપાટણના વાજા રાજવંશને ઇતિહાસ, ઊર્મિ નવરચના, અંક પ૨, રાજકોટ, ૧૯૭ર શાહ, ત્રિ. ઓફ વોરા, પોરબંદરના શાંતિનાથ-જિનાલયના બે શિલાલેખે મણિભાઈ અને ફાર્બસ ગુજરાતી સભાનું સૈમાસિક વર્ષ ૩૦ ઢાંકી, મધુસૂદન મુંબઈ, ૧૯૬૫ પ્રકરણ ૮-પરિશિષ્ટ : Journal of the Numismatic Society of India, Vols. I-IV. XV, XVIII. Bombay, 1939–1942, 1953, 1956 Lane,-Poole, : Cutalogue of Indian Coins in the Stanely British Museum, The Muhammadan States, London, 1908 : Numismatic Supplement, Vol. XVII, XL, XLII, XL; 1912, 1927, 1929, 1934 Singhal, C. R. : Bibliography of Indian Coins, Part II, Bombay, 1952 -Catalogue of the Coins in the Prince of Wales Museum of Western India, Bombay, 1935 Wright, H. : The Coinage and Metrology of the Nelson Sultans of Delhi, Delhi Page #568 -------------------------------------------------------------------------- ________________ સદભ સૂચિ [૫૩૭ પ્રકરણ ૮ નાયક, છોટુભાઈ ર. મુનિ, જિનવિજયજી (સંપા.) શાસ્ત્રી, કે. કા. : “મધ્યયુગીન ભારત”, ખંડ ૨, અમદાવાદ, ૧૯૬૮ ; પ્રાચીન ગુજરાતી ગદ્ય-સંદર્ભ, અમદાવાદ, વિ.સં. ૧૯૮૬ : “અનુશીલન, વડેદરા, ૧૯૪૮ શાસ્ત્રી, હ. ગં. : ધોળકાની વાવને શિલાલેખ, “સ્વાધ્યાય”, પુ. ૧, વડોદરા, ૧૯૬૩ પ્રકરણ ૧૦ Desai, Z. A. : 'Relations of India with Middle Eastern Countries during the Sixteenth and Seventeenth centuries', Journal of the Oriental Institute, Vol., XXIII Parts. 1-2, Baroda, 1973–74. કેમ્પબેલ, જેમ્સ : ગુજરાત સર્વસંગ્રહ' (અનુ. કવિ ન. લો, દવે), મુંબઈ, ૧૮૮૭ કોઠારી, કિશોરલાલ : “પ્રાગૈતિહાસિક કાલનું નૌકાદળ', “પથિક,” પુ. ૧૩, અંક ૨, અમદાવાદ, ૧૯૭૩ દરગાહવાલા, ઈમામુદ્દીન : “ચૌદમી સદીનું ગુજરાત”, “ફાર્બસ ગુજરાતી સભાનું ગૌમાસિક”, ૫૬, મુંબઈ, ૧૯૪૧ માંકડ, ભા. લ. : ગુજરાત સલ્તનતના સિક્કાઓ”, “પથિક', પુ. ૧૨, અંક ૧૦, અમદાવાદ, ૧૯૭૩ પ્રકરણ ૧૦–પરિશિષ્ટ : ‘ખંભાતને ઇતિહાસ', અમદાવાદ, ૧૯૩૫ જેટ, ૨. ભી. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] Divetia, N. B. Hitti, Phllip K. તેસ્સિતાર, એલ. પી. ધ્રુવ, હરિલાલ હ દ નાહટા, અગંજી શાસ્ત્રી, કે. કા. Bühler, G. Chaghtai, M.A. Sircar, D. C. ओझा, गौरीशंकर दत्त और संघ मुनि, जिनविजयजी પરીખ પ્ર. ચિ. સુનિ પુણ્યવિજયજી સલ્તનત ફાલ પ્રકરણ ૧૧ : Wilsons Philological Lectures Vol. II, Bombay, 1932 : History of the Arbs, New York, 1963 : જૂની પશ્ચિમી રાજસ્થાની,' (ગુ. અનુ, કૅ. કા. શાસ્ત્રી), અમદાવાદ, ૧૯૬૪ : ‘મુગ્ધાવષેધ ઐક્તિક', ૧૮૮૯ : ‘ઉસ્તારલાયંત્ર સંબંધી એક મહત્ત્વપૂર્ણ જૈન ગ્રંથ’, “જૈન સિદ્ધાંત ભાસ્કર”, ભા. ૧૮ : ‘આપણા કવિઓ', અમદાવાદ, ૧૯૪૨ —‘ગુજરાતી ભાષાના વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ', અમદાવાદ, ૧૯૬૫ —‘નરસિંહ મહેતા', નવી દિલ્હી, ૧૯૭૨ —ભાલણુ : એક અધ્યયન', વાદરા, ૧૯૫૮ —‘વાગ્વિભવ', વડાદરા, ૧૯૭૩ પ્રકરણ ૧૨ : Indian Palaeography, Calcutta, 1962 : Monuments of Ahmedabad through their Inscriptions, Poona, 1942 : Indian Epigraphy, New Delhi, 1965 : મારતીય પ્રાચીન જિવિમારા', વિલ્હી, વિ.સં. ૧૧૭૬ : હિન્ત્ર ગળિતરશાસ્ત્રા ફતિહાસ', પુ. ૧, પ્રયાગ, ૧૧૧૬ : 'નૈન-પુસ્ત-પ્રશસ્તિ-સં×ä', પુ. ૧, વમ્બડું, વિ.સં. ૧૬૬૬ : ‘ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીના લિપિવિકાસ’, અમદાવાદ, ૧૯૩૬ : ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા', અમદાવાદ, ૧૯૩૬ Page #570 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [૫૯ પ્રકરણ ૧૩ Karaka, D. F. : History of the Parsis, London, 1884 Thakar, J. P. : A Brief History of the Svetambara Jaina Monks (Unpulished) : “ઈડરગઢ ચૈત્યપરિપાટી', “જૈનયુગ” વિ.સં. ૧૯૮પને માહ-રૌત્ર અંક, મુંબઈ, ૧૯૮૫ ત્રિવેદી, ઈ. વિ. : “મુસ્લિમકાલીન ગુજરાતના હિંદુ ધર્મ-સંપ્રદાય', બુદ્ધિપ્રકાશ”, પુ. ૧૨૦, અમદાવાદ, ૧૯૭૩ દેસાઈ એ. દ. : જૈન ગુર્જર કવિઓ, ભા. ૧-૩, મુંબઈ, ૧૯૨૬, ૧૯૩૧, ૧૯૪૪ ધોળકિયા, પુષકાંત વિ. : જૂનાગઢ મ્યુઝિયમની સૂર્યપ્રતિમાઓ”, “પથિક', વર્ષ ૧૩, અંક ૧૮-૧૧, અમદાવાદ, ૧૯૭૪ પટેલ, બહમનજી બહેરામજી : “પારસી પ્રકાશ,” મુંબઈ ૧૮૮૮ પરમાર, ચંદ્ર : હઝરત વહુદ્દીન શાહ ગુજરાતી (રહ), ૧૯૬૮ પિમાસ્ટર, રુસ્તમ : કિસેિ સંજાન', મુંબઈ, ૧૯૧૫ બરજોરજી મહેતા, ન. દે : ‘દાક્ત સંપ્રદાય', મુંબઈ, ૧૯૩૨ શાસ્ત્રી, દુ. કે. : વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ', મુંબઈ, ૧૯૧૭ –શૈવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ', મુંબઈ, ૧૯૩૬ શાસ્ત્રી, હં. ગં. ; અડાલજની વાવને લેખ', “કુમાર”, પુ. ૧૦૪ . પ્રકરણ ૧૩-પવિશિષ્ટ Misra, S. C. : Medieval History', Sovenir, 66th Session of Indian National Congress Bhavnagar, Bhavnagar, 1961 પરીખ, પ્ર. ચિ. : ભારતને સાંસ્કૃતિક ઈતિહાસ, અમદાવાદ, ૧૯૭૪ વાળંદ, નરોત્તમ : ગુજરાતની સંસ્કૃતિ પર મુસ્લિમ અસર', “ગુજરાત', દીપોત્સવી અંક, અમદાવાદ, વિ. સં. ૨૦૨૩ Page #571 -------------------------------------------------------------------------- ________________ 480] સલ્તનત કાલ પ્રકરણ ૧૪ Mehta, R. N. : Excavations at Nagara, Baroda, 1968 - 'Some Archaeological Remains from Baroda, Bulletin of the Baroda State Museum and Picture Gallery, Vol. IV, Parts I & II, Baroda, 1949 —'Some Glimpses into Muslim Material Culture in Gujarat, Archaelogical finds at Baroda, Islamic Culture, January, 1950 : Baroda Through the Ages, Baroda. 1953 Subbarao, B. પ્રકરણ ૧૫ : Annual Report of the Archaeological Department, Baroda State, Baroda, 1928, 1935–36, 1938 : Muhammadan Architecture in Gujarat, (Archaeological Survey of Western India, Vol. VI), London, 1896 Burgess Burgess and Cousens Dhanki, Madhusudan : Architectural Antiquities of Northern Gujarat (Archaeological Survey of Western India, Vol. IX) : 'The Chronology of the Solanki Temples of Gujarat, “Journal of the Madhya Pradesh Itihas Parishad, No. 3, Bhopal, 1961 Page #572 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [૫૪ Goetz, H. : 'Pawagadh-Champaner', Journal of Gujarat Research Society, Vol. XI, Bombay, 1949 Sankalia, H. D. : Archaeology of Gujarat, Bombay, |1941 Sompura, K. F. : Structural Temples of Gujarat, Abmedabad, 1969 ગૌદાની, હરિલાલ, : “મડિસાના નંદી અને બ્રાહ્મ પ્રતિમાઓ, ઢાંકી, મધુસૂદન, “સ્વાધ્યાય,” પુ. ૬, વડોદરા, ૧૯૬૮ શાસ્ત્રી, હરિશંકર જેટ, ૨. ભી. : “સોમનાથ', અમદાવાદ, ૧૯૮૯ ઢાંકી, મધુસુદન અને પ્રભાસપાટણનાં પ્રાચીન સૂર્યમંદિરો', “સૂર્યમંદિર શાસ્ત્રી, હરિશંકર વિશેષાંક” (સંપા. કાં. પૂ. સેમપુરા), અમદાવાદ, ૧૯૬૪ ભટ્ટ, પનુભાઈ : અમદાવાદની મસ્જિદના હાલતા મિનારા', “વિદ્યાપીઠ', પૃ. ૬, અમદાવાદ –“સુલતાનની સ્વતંત્ર સલ્તનતની ગુજરાતમાં સ્થાપના પહેલાંનું મુસ્લિમ સ્થાપત્ય”, “વિદ્યાપીઠ”, પુ. ૭, અમદાવાદ Burgess પ્રકરણ ૧૬ : The Muhammadan Architecture of Ahmedabad, Parts I-II (Archaelogical Survey of Western India, Vol. VIII), London, 1900-1905 : 'Two Recently Acquired Jain Bronzes in the Baroda Museum', Bulletin of the Baroda Museum und Picture Gallery, Vol. XIV, Baroda, 196 Devkar, V.L. Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨]. સલતનત કાલ Goetz, H. : 'A Monument of the Old Gujarati Wood Sculpture', Bulletin of the Baroda Museum and Picture Gallery, Vol. VI, Parts I-II, Baroda, 1950. –The Post-Medieval Sculptures of Gujarat', Bulletin of the Baroda Museum and Picture Gallery, Vol. V, Parts I-II, Baroda, 1949 Mehta, R. N. : Sculptures at Dholka', Bulletin of Chunilal Gandhi Vidya Bhavan, Surat, 1960 Muni, : Holy Abu, Bhavnagar, 1954 Jayantvijayaji Shah U. P. : 'Iconography of the Jain Goddess Ambica', Journal of the University of Bombay, Vol. IX, Part II -Iconography of the Jaina Goddess Sarasvati', Journal of the University of Bombay, Vol. X, part II Sompura, K. F. ; The Architectural Treatment of the Ajitarath Temple at Taranga', Vidya, Vol. XV અત્રિ, છોટુભાઈ અને : “ધૂમલીને રાણા રામદેવજીના સમયને શિલાલેખ, પરીખ, પ્રવીણ “ઊર્મિનવરચના”, વર્ષ ૪૬, અંક ૫૪૭-૫૪૮, રાજકેટ, ૧૯૭૫ અમીન, જે. પી. : “ખંભાતની દેવયુગલ પ્રતિમાઓ', “સ્વાધ્યાય”, પુ. ૧૨ વડોદરા, ૧૯૭૪-૭૫ –ખંભાતની વિશિષ્ટ શૈવ પ્રતિમાઓ', “ વિદ્યા, પુ. ૧૬, અંક ૧ Page #574 -------------------------------------------------------------------------- ________________ [N સંદર્ભ સૂચિ ગૌદાની, હરિભાઈ : ગુજરાતની પાળિયા સષ્ટિ, “ઊર્મિનવરચના”, અંક ૫૪૭–૫૪૮, વર્ષ ૪૬, રાજકોટ ૧૯૭૫ ઢાંકી, મધુસૂદન : વિમલવસહી-કેટલીક સમસ્યાઓ”, “સ્વાધ્યાય”, પુ. ૯, વડોદરા, ૧૯૭૧-૭૨ ઢાંકી, મધુસૂદન અને : "પ્રભાસપાટણનાં પ્રાચીન શક્તિ-મંદિરે”, “ફાર્બસ શાસ્ત્રી, હરિશંકર ગુજરાતી સભાનું સૈમાસિક”. પુ. ૨૯, એક ૧, મુંબઈ, ૧૯૬૪ દાણી, બિહારીલાલ પી. : વાટ્સન મ્યુઝિયમની આદિત્ય-પ્રતિમાઓ, “સૂર્ય મંદિર વિશેષાંક” (સંપા. ક. પૂ. સોમપુરા) અમદા વાદ, ૧૯૬૪ ધોળકિયા, પુષકાંત વિ. જૂનાગઢ મ્યુઝિયમની સર્વપ્રતિમાઓ', “પથિક " વર્ષ ૧, અંક ૧૦-૧૧, અમદાવાદ-૧૯૭૪ –પ્રભાસપાટણ મ્યુઝિયમે પ્રાપ્ત કરેલા કેટલાક નવા શિલ્પખંડો', “સ્વાધ્યાય”, પુ. ૬, વડેદરા, ૧૯૬૮ નાણાવટી, જ. મ. અને : “ગુજરાતની જાલસમૃદ્ધિ', “કુમાર”, અંક ૪૭૫ ઢાંકી, મધુસૂદન અમદાવાદ, ૧૯૬૩ પરમાર, ખોડીદાસ : “સૌરાષ્ટ્રના પાળિયા, ખાંભી અને તેનાં શિલ્પ– પ્રતીક', “ઊર્મિનવરચના', વર્ષ ૪૬, અંક ૫૪૭પ૪૮, રાજકોટ, ૧૯૭૫ મહેતા, ૨. ના. : “પ્રાચીન સ્થાપત્ય અને શિલ્પ', “ગુજરાત–એક પરિચય', (સંપા, રામલાલ પરીખ), ભાવનગર, ૧૯૬૧ વેરા, મણિભાઈ : “પાળિયા અને ખાંભી, વીરપૂજા, “ઊર્મિનવરચના', અંક ૫૪૭-૫૮, રાજકોટ, ૧૯૭૫ Page #575 -------------------------------------------------------------------------- ________________ ५४४] સલતનત કાલ પ્રકરણ ૧૭ Majamudar M. R. : Cultural History of Gujarat, Bombay, 1965 गैरोला, वाचस्पति : 'भारतीय चित्रकलाका संक्षिप्त परिचय', इलाहाबाद, १९६४ राय, कृष्णदास : 'भारतकी चित्रकला', इलाहाबाद, वि.सं. २०२६ वर्मा, अविनाश बहादुर, : 'भारतीय चित्रकलाका इतिहास', बरेली, १९६८ नवास, सारामा : चित्र५द्रुम', महापा, १८३ Page #576 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ અકબર ૬૩, ૬૪, ૧૨૯, ૧૩૦, ૧૩૯, ૧૫૦, ૧૭૫, ૧૯૬, ૨૪૫, ૨૫૫, ૨૯૫, ૩૭ર અકોટા ૪૮૧ અખો ૭૦. અચલ ૩૨૨ અચૂત કૂકી ૪૫૩, ૪૮૯ અજિતનાથ ૩૬૭ અર ૧૫૫ અઝી ખમ્મર ૩૨ અડાલજ ૧૭–૨૧, ૪૨૧-૪૨૩, ૪૬૮, ૪૭૮, ૪૮૯ અડિયા ૪૬૮ અણહિલપાટક ૫૮ અણહિલ પાટણ ૩૧૩ અણહિલપુર પાન ૩૦૯ અણહિલપુર પાટણ ૩૧૫ અણહિલવાડ પાટણ ૨૫, ૨૬, ૩ર ૩૬, ૪૨-૪૪, ૫૦, પર, ૫૩, ૫૮, ૬૦, ૮૯, ૨૦૩, ૨૦૧૭, ૩૦૪, ૩૩૨, ૩૩૪-૩૩૫, ૪૨૬-૪૨૭ અતિચાર ૨૯૯ અધેવાડા ૧૭૭ અનાવડા ૪૧૪ અપરાજિત–પૃચ્છા ૪૧૨, ૪૧૩, ૪૧૭ ૪૬ ૬. ઈ-૩૫ અફઘાન ૨૭૦ અફઘાનિસ્તાન ૨૬૯, ૫૬ અફઝલખાન ૧૨૬, ૧૨૭. અફઝલ ખાન બબાણ ૧૨૪, ૧૪૭ અબડાસા ૧૫૩-૧૫૫ અબડે ૧૫૫ અબુઝકર નવી ર૭૬ અબુલૂ કાસિમ ૩૩૩ અબુલ ફઝલ ૬, ૬૩, ૬૯, ૨૮૫, ૩૫૯ અબ્દુર્ રહીમખાન ૧૩૦ અબ્દુર્ રહેમાન ૩૨૩ અબ્દુલ કરીમ ૪ અબ્દુલ હુસેન તૂની ! અબ્દુલ્લા ૩૩૪, ૩૭૩, ૩૭૮ અભાપુર ૪૩૩, ૪૩૪, ૪૭૦, ૪૮૩ “અભિધાનચિંતામણિ ૩૧૫ અભિમન્યુ ૩૨૬ અમદાવાદ ૮, ૧૨, ૧૮, ૨૧, ૫૫ -૭૨, ૭, ૮૪–૯૧, ૯૪, ૧૧૧, ૧૧૨, ૧૧૯, ૧૨૬, ૧૨૮-૧૩૧, ૧૪૧, ૧૪૫, ૧૫૪, ૧૬૫, ૧૬૬, ૧૭૧, ૧૭૪, ૧૭૫, ૧૮૯, ૨૮, ૨૧૭, ૨૨૨, ૨૪૬-૨૪૮, ૨૭૫, ૨૪૧, ૨૮૫, ૨૮૬, ૨૯૨, ૨૯૪, ૨૯૬, ૩૧૭, ૩૧૯, ૩૩૪, ૩૫-૩૫૭, ૩૬૭, ૩૭૦, ૩૭૨, ૬૭૮, Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ ] ૩૮૨, ૪૧૩–૪૨૫, ૪૨૮, ૪૪૧–૪૫૯, ૪૭૧, ४८८ -૪૯૫, ૪૯૯, ૧૦૫, ૧૦૯ અમનગર ૧૦૧ અમરીતિ સુરિ ૩૩૯ અમરિસંહ ૧૭૮ અમીનખાન ગારી ૧૩૨, ૧૭૬ અમીર ખુશ। ૨ અમીર નવરાઝ ૪૭ અમીર હુસેન ૩૭, ૧૩૭, ૧૩૮ અમીરાતે સદા ૩૧, ૪૬ અમૃતકલશ ૧૫ અયા જવલી ૧૭૪ અયાખ્યા ૪૨૬ અરદેશર ૩૮૪ અરબ ૨૬૯ અરબસ્તાન ૨૬૯, –૨૯૪, ૩૩૪ અરબી સમુદ્ર ૨૯૫ અર્જુનશાહ ૨૯ અર્બુદ–મડલ ૪૬૭ સલ્તનત કાલ ૨૮૬, ૨૯૧ અસ્ખાન ૩૮૪ અલાઉદ્દીન અતા મુહમ્મદ ૩૩૫ અલાઉદ્દીન અહમદ બહુમતી ૧૯૩ અલાઉદ્દીન આલમશાહ ૨૨૬ અલાઉદ્દીન ખલજી ૧૪, ૨૫, ૨૬, ૫૮, ૧૮૨, ૨૦૩, ૨૦૪, ૩૦૬, ૩૨૫, ૩૬૦, ૩૮૪, ૩૯૪, ૪૪૫ અત્રિયાજી ૧૫૪ અલીખાન ખાસ નહેર ૩૩૭ અલી રેઈસ ૫૦૭ અલ ક્રુઝારૂની ૫૦૧ અપખાન ૨, ૧૨, ૨૫,૨૬, ૪૫, ૧૭૬, ૨૦૬, ૩૦૩, ૩૦૬, ૩૬૬, ૩૭૩, ૪૨૫ અપખાન લકા ૪૫૮ અમીડા (ફ્રાન્સિસ્કો ૬ અલ્ભીડા) ૧૩૭, ૧૩૮ અવાણિયા ૧૬૦ ‘અશીકા’૨ અસની ૪૫૭ અસાઈત ૩૦૦, ૩૨૩ અસાવલ ૬૨, ૩૧, ૪૨, ૫૧, ૫૩-૫૫, ૫૮, ૩૦૨, ૪૫૮ અસીરગઢ ૭૭ અહમદ ખટ્ટ (ગજ અક્ષ) ૫૫, ૫૮, ૫૯, ૮૬, ૨૭૦,૨૭૫, ૩૩૩, ૩૩૪, ૩૯૩, ૪૫૧,૪૮૮, ૧૦૯ અહમદખાન ૯૩ અહમદ જહાનશાહે ૩૩૫ અહમદ જારી શીરાઝી ૩૯૩ અહમદનગર ૧૨, ૮૧, ૧૦૮, ૧૧૧, ૧૧૩, ૧૧૪, ૧૮, ૧૮૨, ૧૮૭, ૧૯૫, ૨૧૭, ૨૨૨, ૨૨૫, ૨૪૯, ૨૮૧, ૩૯૬, ૪૧૩, ૪૧૫, ૪૧૬ અહમદ બિન અયાઝ ૨૯ અહમદશાહ ૧લે ૧૧, ૧૩, ૧૪, ૫૯-૬૧, ૬૩, ૭૨, ૭૪-૮૩, ૧૬૧, ૧૨, ૧૭૧, ૧૭૩, ૧૭૫, ૧૮૦, ૧૨૩, ૧૮૮, ૧૮૯, ૨૦૧, ૨૦૨, ૨૧૧, ૨૧૩–૨૨૧, ૨૨૪, ૨૨૫, ૨૪૭-૨૪૯, ૨૭૧, ૨૭૫, ૨૭૬, ૨૮૬, ૩૩૨, ૩૬૧, Page #578 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭, ૩૭૨, ૩૯૩, ૩૯૪, ૩૯૭, ૪૧૪, ૪૧૫, ૪૨૦, ૪૪૩, ૪૪૫, ૪૪૭-૪૫૦, ૪૮૮ અહમદશાહ ર ો (કુત્બુદ્દીન અહમદશાહ) ૧૧, ૭૧, ૮-૮, ૧૩૫, ૧૮૪, ૧૮૬, ૧૮૯ ૨૨૦, ૨૨૧, ૨૨૬, ૨૨૭ ૨૩૧,૨૩૨, ૨૪૭, ૨૭૬ ૩૬૭ ૪૪૯ અહમદશાહ ૩ જ ૧૨૭, ૧૪૮, ૨૨૧, ૨૨૨, ૨૪૩, ૨૪૪, ૨૪૭, ૧૦૭, ૫૯ અહમદશાહની મસ્જિદ ૬૦ અહમદશાહના રાજો ૬૧ અહમદશાહ બહુમની ૮૨ અહમદાબાદ ૫૮, ૫૯, ૭૪, ૨૨૮, ૨૪૬, ૨૪૮, ૨૪૯, ૪૧૯ અહસનાબાદ ૩} અંકલેશ્વર ૩૮૩ શબ્દસૂચિ આંગારશાહ ૩}} અંગ્રેજો ૨૯૬ અંજાર ૧૫૪ દવા ૫૦૫ બદેવસૂરિ ૧૨, ૨૯૭ ‘આઈને અકબરી’૬ આગાખાન ૩૭૬ આગ્રા ૧૧૯, ૧૯૪–૧૯૬, ૨૯૪ ‘આચારાંગસૂત્ર' ૩૨૧ આચાય છે. ન. ૩૭૦ આજક ૧૬૮ આઝમખાં ૬૦, ૬૫, ૪૫૨ આઝમખાંને મહેલ - ૦, ૭૧ આઝમ. મલેક ખુરાસાની ૩૩ આઝમ હુમાયૂ ૧૯૨ આંતરસૂબા ૧૦૨ આદાકાર ૪૭૮ આદિલ ખાન ૨ જ ૯૭ ૧૯૧, ૧૯૨ આદિલખાન ૩જો ૯૭ આનંદકુમાર સ્વામી ૪૯૪ આન વિમલસૂરિ ૩૭૧ આફ્રિકા ૩૭, ૨૮૨, ૨૮૬, ૨૯૧, ૨૯૩, ૨૯૫, ૪૦૫ આયુ ૮૭, ૮૮, ૩૬૨, ૩૬ ૬, ૪૦૮ ૪૨૬–૪૩૧, ૪૦૯-૪૮૨ આમરજી ૧૫૩ આમરણ ૧૫૫, ૧૫૬ આમાદ ૩૯ આરંભડા ૧૦૪ આર ભસિદ્ધિ ૩૯ આરામશાહ કશ્મીરી પ [ vro આરાસણ ૩૬૮ આરાસુર ૩૬૨ આલમ ૪૫૧ આલમખાન લેદી ૧૨૩, ૧૨૪ આલ્બુકર્ક (આલ્ફાન્ઝો દ આલ્બુકર્ક) ૧૪૧ ૨૦, ૧૩૭–૧૩૯, ૧૫૧, ૨૮૨ આશાપલ્લી ૫૮, ૩૧૩ આશા ભીલ ૭૨ આસકરણ ૧૭૫ આસમાાન ૧૨૬, ૨૧૨ આહુખાના ૨૧ ઇખ્તિયારખાન ૧૧૯, ૧૨૨, ૧૨૩, ૩૯૭ Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯] ઇજિપ્ત ૧૩૭–૧૪૦, ૧૪૪, ૨૮૧, ૩૯૨, ૧૦૮ ઇઝ-ઉદ્-દ્દીન ૧૭૨ પ્રતિભાદખાન ૧૨૭–૧૩૦, ૧૩૧, ૧૪૯, ૨૯૫, ૩૮૨ પ્રકૃતિખાર ૧૯૧ ઇબ્ન બતૂતા ૨, ૩૭, ૨૭૩, ૨૯૨, ૫૦૧, ૧૦૨ મુખ્વ હજર્ અકલાની ૩૩૭ દમ્બુલ કાલમી ૩૦ ઇમ્બુલ જઝરી ૩૩૬ બ્રાહીમ લાદી ૧૯૪, ૧૯૫ બ્રાહીમ શાહ પર સલ્તનત કાલ સાદુલ્લુક ૭૫, ૮૮, ૯૦, ૯૪, ૯૯, ૧૧૦, ૬ ૧૧, ૧૧૯, ૧૨૦, ૧૨૩, ૧૨૪, ૧૪૯, ૧૮૭, ૧૮૮ ઈમામ શાહ ૨૦૧, ૨૭૪, ૩૮૦, ૩૮૧, ૩૯૪ ઈમામશાહી પંથ ૩૯૪ ઈમમામુદ્દીન ૩૮૦, ૩૯૩, ૩૯૪ ઇમામે ગાયબ ૩૭૬ ઈરાક ૨૮૬ સામી ૨ ઇસ્ટ ઇન્ડિયા કં પની ૨૨૩ ઇસ્માઈલ ૩૦૫ ઈંદ્રવદન ન. આચાય ૧૭૨ ઈડર ૪૧, ૪૩, ૪૪, ૫૦, ૬૪, ૭૪, ૮૧, ૮૧, ૮૫, ૧૦-૧૦૮, ૧૧૨, ૧૨૬, ૧૭૩, ૧૭૮, ૧૭૯, ૧૮૧, ૧૮૬-૧૮૮, ૩૧૧, ૩૨૪ ઈરાન ૯૭, ૧૦૬, ૨૬૯, ૧૮૧, ૨૮૨, ૨૮૫, ૨૮૬, ૨૯૧, ૨૯૩-૨૯૫, ૩૩૪, ૩૫૬, ૩૬૭-૩૬૯, ૩૭૯, ૩૮૧, ૩૯૨, ૩૯૪, ૪૧૬, ૪૨૭, ૪૩૨, ૪૬૭, ૪૮૫ ઈરાની અખાત ૨૯૧–૨૯૪ ઈશ્વર ૩૬૮ ઈસન ૬૨, ૪૫૭ ઈસર બારોટ ૩૩૦ ‘૩ક્તિરત્નાકર' ૨૯૭ ઉજ્જૈન ૭૭, ૭૯, ૧૮૯, ૧૯૦ ‘ઉત્તરાધ્યયનસૂત્ર' ૩૧૯, ૩૨૦ ઉદયધમ ૩૧૭, ૩૧૮ ઉદયપ્રભસરિ ૩૧૮ ઉદયરાજ ૧૪, ૩૦૨, ૩૧૯ ઉદયવલ્લભસૂરિ ૩૬૮ ઉદયસિંગ ૧૧૧ ઉદયસિંહ ૪૨૬ ઉદ્ધવ ૩૨૯ ‘ઉપદેશતર ગિણી' ૧૨ ઉપદેશમાલા' ૩૨૨ ઉપદેશસસતિ' ૧૨ ઉભયદુલ્લા ૩૭૬ ઉમર મિત અહેમદ ૪૨ ઉમરવાણુ ૧૮૩ ઉમરાળા ૧૯૬-૧૭૮ ઉમરેઠ ૩૨૬ ઉમાશંકર જોશી ૩૦૧ ઉલમા ૨૭૫ ઉધખાન ૧૫૭, ૩૬૧ Page #580 -------------------------------------------------------------------------- ________________ શખસૂચિ (૫૪૯ ઉસમાન ૪૫૩ ઉસમાનપુરા ૨૭૬ ઊના ૩૯, ૨૮૩, ૩૬૨, ૩૬૫ ઊંઝા ૧૫૩, ૪૨૮ એડન ૨૮૨, ૨૯૪ એનુલ મુલક મુલતાની ર૭ એલીઝ ૫૯ એલરા ૪૯૭, ૪૯૮ એશિયા ૪૦૫ ઓખામંડળ ૯૨, ૧૫૬ ઘનિયુક્તિ ૪૯૮ એતિ ચાડિયે ૬૭ એસા ૧૫૯ ઔરંગઝેબ ૬૫ કક્કરિ ૧૩, ૨૮૪, ૩૦૩, ૩૦૬ ક૭ ૩૫, ૫૩, ૬૪, ૧૩૨, ૧૩૫, ૧૫૩–૧૫૬, ૧૭૫, ૨૦૮, ૨૪૩, ૨૫૩, ૨૯૩, ૪૩ ૦, ૪૮૪ . કચછનું રણ ૩૮ કડી ૨૬, ૩૫, ૧૩૦, ૩૮૦ કથાકેશ ૧૨ કથારત્નસાગર” ૩૯૮ કનીજ ૧૨૦ કહેરી ૩૮૩ કપડવંજ ૮૬, ૩૫૬ કબીરુદ્દીન ૩૮ ૦, ૩૯૩ કમલપ્રભમુનિ ૩૦૫. કમલસંયમ ઉપાધ્યાય ૩૧૯ કમાલુદ્દીન ગુગ ૨૬ કરણજી ૪૨૮ કરાયા ૩૮૫ કરીમ મહમદ માસ્તર ૨૭, ૨૭૩, ૩૭૪ કર્ણદેવ ૧લે ૭૨ કર્ણદેવ વાઘેલો ૩૨૫ કર્ણાટક ૧૪, ૩૧૭ કર્નલ વસેલી હેગ ૧૦૨ કર્મણ મંત્રી ૨૧૯, ૩૨૫, ૩૬૭, ૩૯૭ કર્મરાજ ૧૯ કર્મવતી ૧૧૬, ૧૧૭ કર્મા શાહ ૨૮૫, ૩૬૬, ૪૨૮ કલકત્તા ૪૯૫ કલિકાલ–બત્રીસી ૧૭ કલિકાલ–રાસ” ૧૭. ક૯પસૂત્ર’ ૪૯૮, ૪૯૯ કવિકલ્પદ્રુમ” ૩૨૧ કવિરાજ ૩૯૭ કંકાવટી (કૂવા) ૧૭૩, ૧૭૪, ૪૬૮, ૪૭૬ કંટીવાસ ૪૬૮ કંડેલ ટેકરી ૪૩૦ કંથકેટ ૩૫, પંડ, કાઉસેન ૪૬૩ કાઝી લાલ ૩૧ કાઠીએ ૧૫૩, ૧૫૬, ૧૭૬ કાત્યાયન શ્રૌતસૂત્ર' ૩૨૦ કાદમ્બરી ૩૨૭ કાનમ ૩૯૪ કાનજી ૧૭૭ કાન્હડદે ૩૨૫ કાન્હડદે પ્રબંધ” ૧૪, ૩૯૯, ૪૦૯ કાન્હ (કૃષ્ણ) ૮૨, ૧૦૧, ૧૯૨ Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૫) સનત મલ કાય ૨૫૯ કાલકાચાર્યથા' ૩૯૬ કાલાવડ ૧૫૭, ૩૬૨ કાલિકટ ૧૩૭, ૨૯૫ કાલિદાસ ૩૧૫ કાવી ૩૭, ૨૮૪, ૫૦૧, ૫૧૧ કાશી ૨૮૫ કાશ્મીર ૩૮૦ કાસ્ટ્રો (જેઓઓ ડી કા) ૧૪૩, ૧૪૭, ૧૪૮ કાંકરિયું તળાવ ૨૧, ૬૧,૬૩, ૮૯, કાંધો ૧૭૮ ૪૨૫ કાંજી ૧૫૩ કિશનગઢ ૪૭) કિરસે સંજાણું ૩૮૩-૩૮૫ કીકુ વસહી ૩૨૭ કીર્તિવલ્લભગણિ ૩૨૦ બુદ્દાનની મેટી મસ્જિદ ૬૧ કુબુદ્દીન મુબારકશાહ ૨૬, ૩૯૬ કુબુદ્દીન મુહમ્મદખાન ૧૩૧ કુબે આલમ ૩૩, ૩૯૩, ૫૩ કુમારપાલ ૧૫૯, ૧૭૨, ૩૦૫, ૩૧૫ કુમારપાલચરિત”૩૦૫, ૩૦૮, ૩૧૫ કુમારપાલપ્રબંધ” ૩૧૫ કુરાન’ ૨૯૮, ૩૩૬, ૩૩૭, ૩૪૯ ૩૮૨ કુરેશી ૨૭૪ કુલમંડનગણિ ૩૦૦ કુલમંડનસૂરિ ૨૯૯, ૩૦૭, ૩૦૮ કુંભલગઢ ૮૭. ૧૮૬ કુંભલમેર ૮૦ ૮૮ કુંવરપાલ ૩૯, ૮૭ ૪૨૬ કેકોબાદ સંજાણું ૩૮૪ કેરોના ૧૪૦ કેશવદાસ રદેરામ ૩૨૮ કેસરિયાજી ૪૬૭ કે ચીન ૨૯૫ કેટા ૧૦૧ કે સાંબી નગરી ર૮૪ કળીઓ ૨૧૧ કેકણ ૨૦ ૮, ર૯૩ ક્ષેમકરણ ૩૧૫ ક્ષેમકરસૂરિ ૩૧૦ ખરા ૧૫૬ ખરતરગચ્છ મચ્છર ખલજી ૨૧૮ ખલફ હસન ૮૩ ખલીલખન ૯૭, ૯૮, ૧૭૪ ખબાઈ ૫૧૦ ખંભાત ૧૭, ૨૧, ૨૯, ૩૧ ૩૫, ૩૭, ૪૨, ૫૪, ૬૮, ૯૬, ૧૧૨, ૧૧૮, ૧૧૯, ૧૩૧, ૧૪૨, ૧૫૦, ૧૬૩, ૨૧૪, ૨૭૩, ૨૮૨, ૨૮૫, ૨૮૬, ૨૯૧-૨૬૬, ૩૦૨, ૩૦૯, ૩૧૨, ૩૧, ૩૨૩, ૩પ૦ ૩૫૬, ૩૬૩, ૩૭૮, ૩૯૨, ૪૦૫, ૪ર૩, ૪૪૦ -૪૪૪, ૪૪૬, ૪૬૫, ૪૬૮ -૪૭૧, ૪૭૫, ૪૮૧, ૪૮૩, ૪૮૭, ૪૬૫, ૪૬૮, ૫૦૧, ૫૦૫-૫૦૭, ૫૦૪, ૫૧૦ ખંભાતને અખાત ૧૪૮ ખાજા સફર ૧૨૪ ખાનખાનાન ૧૭૫, ૨૭૧ ખાનજહાન ૧૬૬, ૧૯૧ ખાનદેશ ૭૬, ૭૭,૮૨, ૯૭, ૧૧૩, ૧૧૫-૧૧૬, ૧૨, ૧૨૭ Page #582 -------------------------------------------------------------------------- ________________ (૫૫૧ | –૧૨૯, ૧૪૮, ૧૯૧-૧૯૨, ૨૦૪, ૨૦૮ ખાનપુર–વાંકાનેર ૨૫૬ ખાફીખાન ૧૩૬ ખારી ૧૨૯ ખાંભડા કર૭ ખિલેસ ૧૫૬, ૧૫૭ ખીચી ચૌહાણ વંશ ૧૮ર, ૧૮૫ ખીમસિંહ ૪ર૭ ખીમજી ૧૭૦, ૨૪૦ ખુદમીર ૪૫૦ ખુદાવંદખાન ૯૩, ૧૨૪, ૫૦૮ ખુસરોખાન ર૭ ૨૮, ૪૬, ૩૯૬ ગદા ૩૬૮, ૪૩૧, ૪૮૦ ગદામંત્રી ૨૧૯, ૩૬૭, ૩૮૭ ગદારાજ ૪ર૭ ગંગ ૩૧૦ ગંગદાસ ૧૩, ૮૫, ૮૬, ૧૬૩, ૧૮૩, ૧૪૯, ૩૧૭, ૩૨૮ ગંગદાસપ્રતાપવિલાસનાટક ૧૩, ૧૬૩, ૧૮૪, ૩૦૨, ૩૧૭ ગંગાધર ૧૩, ૧૪, ૧૬૩, ૧૬૪, ૨૦૨, ૩૨, ૧૭, ૩૧૮ ગંજ મઆની ૫ ગધાર ૭૭, ૪૫, ર૮૪, ૩૬૮, ૫૦૧, ૫૭, ૫૧૦ ગાઝોન ૧૦૮ ગાઝખાન ૧૫૪ ગાયકવાડની હવેલી ૬, ૭, ૭૧ ગાર્સિયા ડી નો રહે ૧૪૬ ગાંધાર ર૮ર ગિયાસુદ્દીન ૯૫, ૧૮૫, ૧૮૯ ગિયાસુદ્દીન તુગલક શાહ ગાઝી ૨૮, ખેડબ્રહ્મા ૩૬૨ ખેતલ ૩૬૭ ખેમો દેદરાણી ૨૩ ખેમો ડાલિયો ર૩, ર૭૦ ખેરડી ૧૩૦ ખેંગારજી ૧૫૪, ૧૫૫ ખરા ૧૭૬ ખોરાસા ૪૨૬ રાસાન ૨૬૯. વાજા સફર સમાની ૧૪૭ ગજણ ૧૫૫ ગજણ વશ ૧૫૩ ગઢડા–શામળાજી ૪૬૮ ગઢવાડા ૪૬૮ ગણપત ૩૨૮ ગણપતિ ૧૭ ગણિતસાર” ૧૩, ૨૮૧ ગણેશ ૮૩, ૮૫, ૧૦૨ ગિરનાર ૩૬, ૩૭,૪૮, ૮૪, ૯૦, ૯૨, ૯૮, ૧૫૯, ૨૫૬, ૩૦૪, ૩૧૧, ૩૬-૩૬૮, ૪ર૭, ૪૬૮, ૪૮૫ ગીતગોવિન્દ ૩૪ ગીરમથા ૩૮૧ ગુજરાતકી તમદુની તારીખ ૨૭૬ ગુજરાતને અરબી ઇતિહાસ ૧૪૬, ૧૪ ગુજરાત વિદ્યાસભા ૪૭૧ ગુણરત્નસરિ ૩૨૨ Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ સલ્તનત કાલ ગુણરાજ ૩૬૭, ૩૯૭ ગુણરાજ સંઘવી ૨૧૯ ગુણવિનય ૩રર ગુણકરમુનિ ૩૧૭ ગુણેઠા ૪ર૬ ગુર્જરદેશભૂપાવલી” ૧૬ ગુર્નાવલી” ૧૫ ગુલબર્ગ ૩૬, ૪૨, ૧૯૨ ગુહાદિત્ય ૧૭૮ ગૃહિલવંશ ૧૭૬, ૧૮૬ ગેડી ૧૫૩ ગેમલસિંહજી ૫૧, ૫૬. ગેપર ૨૦, ૨૧ ગોધરા ૨૦૮ ગોપીનાથ ૩૯૭ ગોરેજ ૧૬૦ ગલકેડા ૧૯૩ ગોવર્ધન ૪૨૬ ગોવા ૧૧૪, ૧૩૮, ૧૩૯, ૧૪૧, ૧૪૨, ૨૮૨, ર૯૨ ગોવિંદ કર૭ ગોવિંદ સાધુ ૩૬૭ ગોસા ૧૬૮ ગોહિલવાડ ૨૫, ૧૭૬ ગોહિલે ૧૭૮ ગાંડળ ૩૭, ૧૩૨, ૧૫૫, ૨૮૬ ગ્વાલિયર ૧૧૭ ધટામંડળ”ના મહેલે ૬૨, ૬૩ ઘૂમલી ૧૬૦, ૧૬૭, ૧૬૮, ૪૯૩ ઘેલ્લા ૩૭, ૪૮, ૧૪૩, ૧૪૭, ૧૭૬, 19૭, ૨૧૪, ૨૮, ૨૮૪, ૨૯૬, ૫૦૦, ૫૦૨, ૫૦૭ ઘોડાસર ૧૦૨ વધતાઈ, ડો. મુહમ્મદ અબ્દુલ્લાહ ૮ ચતુર્ભુજ ૩૨૮ ચતુર્વિશતિપ્રબંધ” ૩૦૭ ચરજી પારધી ૧૨૩ ચંગીઝખાન ૧૨૯, ૨૯૫ ચંદેરી ૧૦૬, ૧૦૭ ચંદ્રકીર્તિસૂરિ ૩રર ચંદ્રમૌલિ મં. મજમૂદાર ર૦૧ ચંદ્રાવતી ૪૬૭ ચંપકનેર ૩૧૭ ચાણમાં ૪ર૭ ચારિત્ર્યસુંદરગણિ ૩૧૫, ૩૧૬ ચારૂપ ૪ર૬ ચાવડાવંશ ૩૦૫ ચાંગા સંધવી ૩૬૭ ચાંદખાન ૧૧૪, ૧૧૫, ૧૯૦ ચાંપાનેર ૧૨. ૧૩, ૨૧- ૨૩, કર, ૬૩, ૭૬–૭૮, ૮૫. ૮૬, ૯ર. ૯૪, ૫, ૭, ૧૧૮-૧૨૦, ૧૩૮-૧૪૫, ૧૬૩, ૧૭૭, ૧૮૨–૧૮૪, ૧૮૮-૧૯૯, ૨૦૨, ૨૦૪, ૨૦૦, રરર, રર૯-૨૩૭, ૨૪૧, ૨૪૭, ૨૫૦, ૩૮૧, ૩૨, ૩૧૭, ૩૫૫, ૩૮૪, ૪૯૬, ૪૦૫, ૪૧૧, ૪૧૩, ૪૧-૪૧, ૪૪૧ ૪૪૫, ૪૬૭, ૪૬૧, ૪૯૦, ૪૯૮, ૪૯૯, ૫૦૫, ૫૦૮ ચિત્તોડ ૮૭, ૮૮, ૧૦૭, ૧૧૧, ૧૧૬, ૧૧૭, ૧૭૪, ૧૮૧, ૩૧૬, ૩ર૧, ૩૬૮ ચિંગીઝખાન ૧ર૯ ચીન ૨૮, ૨૯૧, ૨૯ર. ૪૦૫ ૪૦૭, ૫૦૭ Page #584 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ T૫થી ચુંવાળ ૩૬૨ ચૂડાસમા ૧૫૭, ૧૭૨ ચેવલ ૯૭, ૧૧૩, ૧૩૭–૧૩૯, ૨૮૨, ૩૮૩ મૈતન્ય ૩૬૩ ચોટીલા ૧૭૬ ચોરવાડ ૧૬૦, ૧૬૨, ૧૭૧, ૪૨૭ છત્રસાલ ૭૫, ૩૬ છીત્રા ૧૭૦ છોટા-ઉદેપુર ૧૮૫ જઈતપાલ ૧૬૭ જગડુચરિતકાવ્ય” ૩૦૩, ૩૩૫ જગત (દ્વારકા) ૯૨, ૧૩૨ જગસિંહ ૩૬૮ જનાર્દન ૩૬૪ જનાર્દન ત્રવાડી ૩૪૬ જફરુલવાલિબે મુઝફફર વ આલિહ જવાંમર્દખાન ૪૫૫ જવાંમદી ૪૮૦ જશકીર્તિ ૩૦૬ જસધવલજી ૧૬૭ જહાન ચુમ્બુલ ૩૨ જહાંગીર ૬૪ જહાંપનાહ ૪૧૭ જરા ૨૦૮ જંબુસર ૩૫૪ જાડેજા ૧૫૩, ૧૫૫ જાફર ૩૯૩ જાફર અસૂ સાદીક ૩૭૫ જાફરાબાદ ૧૪૨ જામ અબડા ૧૫૪ જામ ઉન્નડ ૧૬૭ જામખંભાળિયા ૧૫૬ જામ છત્રસાલ ૧૩૨ જામ જસાજી ૧૭૫ જામ બામણિયાજી ૧૬૭ જામ રાવળ ૧૫૩, ૧૫૪, ૧૫૬, ૩૩૦ જામ લાખે ૧૫૫ જોમ વિલેજ ૧૫૭ જામ સત્રસાલ (સોજી) ૧૫૭, ૧૬૯ જામનગર ૧૬૯, ૩૩૦, ૪ર૮ જાલેર ૧૪, ૪૫, ૧૦૧, ૩૧૩ ૩ર૪, ૩૬૯ જાવડ ૩૨૮ જાવા ૨૮૪ જાંબુ ૧૭૫ મુડા ૧૫૭ જમાલુદ્દીન ઉર્ફે જમ્મન ૩૩૫ જમાલુદ્દીન મુહાફીઝખાન ૪૫૪ જયચંદ્રસૂરિ ૩૧૭ જયતિલકસૂરિ ૩૧૧ જયદેવ લર૪ જયશેખરસૂરિ ૨૯૯, ૩૦૯ જયસાગર ૩૧૩ જયસિંહ ૯૨, ૯૪, ૨૬૭, ૩૧૭ જયસિંહદેવ (પતાઈ) ૧૩૩, ૧૮૩, ૧૪, ૧૮૫ જયસિહ ર જે ૧૯૭ જયસિંહ સુરિ ૩૦૮, ૩૦૯ જલાલ શમ્સદ્દીન ૩૭૮ જલાલુદ્દીન શાહ આલમ ૪૫૬ Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪] સતત કાલ જિત્તમાલ કર૮ જિનકીર્તિરિ ૩૧૬, ૩૬૭, ૩૬૮ જિનપદ્મસૂરિ ૩૦૫ જિનપ્રભ ૩૦૩ જિનપ્રભસૂરિ ૧૫, ૩૦૪, ૩૬૬ જિનસૂરિ ૧૨, ૩૨, ૩૧૩, ૩૬૮, ૩૬૯ જિનમંડનગણિ ૩૧૫ જિનવર્ધનસૂરિ ૩૧૨ જિનવિજય ૩૧૮ જિનસુંદરસૂરિ ૩૧૪ જિનસૂરિ ૩૨ જિનહર્ષગણિ ૩૦૩, ૨૧૬, ૩૨૧ જિનેશ્વરસૂરિ ૪૭૦ જિનદયસૂરિ ૩૦૮, ૩૭૦ જિમણવાર-પરિધાન-વિધિ’ ૨૬૧ જિયેર ૪૨૬ જીતપુર ૪૨ જીરાવલા ગ૭ ૩૭૦ જીરાવલા પાર્શ્વનાથસ્તોત્રમ્ ૩૦૪ જીવણદાસ ૫૪ જૂનાગઢ ૧૨, ૧૩, ૩૫, ૩૯, ૭૫, ૯૦ -૯૩, ૧૧૨, ૧૩૨. ૧૫૯, ૧૦, ૧૬૨. ૧૬૪, ૧૬૫, ૧૬૮, ૧૭૧-૧૭૪, ૧૭૬, ર૨૨, ૨૨૩, ૨૩-૨૩૭, ૨૪૭, ૨૪૯, ૨૫૦, ૨૮૬, ૩૦૨, ૩૧૭, ૩૧૮, ૩૨૪, ૩૨૮, ૩૬૧, ૪૬૪, ૨૬૮, ૩૬૯, ૩૯૫, ૪૧૩–૪૧૬, ૪૨૧, ४६८ જૂનાગઢ મ્યુઝિયમ ૩૬૩, ૪૭૩ જેઠવા ૧૫૬, ૧૭૨ જેઠવા વંશ ૧૬૭ જેતસિંઘજી ૧૦૧ જેતાજી ૧૭૭ જેમીલી કેરેરી ૬૮ જેમ્સ ફર્મ્સ ૪૪૮ જેસલ ૩૭, ૪૨૫ જેસલમેર ૩૦૨,૩૧૩, ૪૬૮, ૩૭૦ ૪૮૫ જૈતસિંહ ૧૭૨, ૧૭૩ જોગણી ૨૩૮ જોટાણા ૧૨૯ જોડિયા ૧૫૭ જધાજી રાઠોડ ૧૮૩ જૈનપુર ૪૫, ૪૯૯ જ્ઞાનસાગરસૂરિ ૩૦૭, ૩૧૨ જ્ઞાનાચાર્ય ૩૨૯ જપ જ દે મેનેઝિસ ૧૨૫ જદુજ હારખાન ૨૯૫ ઝફરખાન ૨૭, ૪૩, ૪૪, ૫૦-૫૩, ૭૫, ૮૩, ૮૪, ૧૬૦, ૧૬૧, ૧૬૮, ૧૭૦, ૧૭૧, ૧૭૬, ૧૮૦, ૧૯૭, ૨૦૪, ૨૦૭, ૨૯૨, ૩૨૪, ૩૯૪ ઝફરખાન ફારસી ૩૯, ૪૦, ૧૫૯, ૧૭૨, ૧૭૯, ૨૦૬, ૨૦૧૭, ર૭૦, ૩૯૨ ઝફરખાન બિન વછરુમુક કર ઝકલુવાલિહ બે-મુઝફર વ આલિહ ૫, ૭, ૮ ઝાલા ૧૭૩, ૧૭૪, ૪૭૬ ઝાલાવાડ ૨૯, ૭૫, ૭૬, ૧૦૧, ૧૧૦, ૧૬૧, ૧૭૪, ૧૯૨, ४६८ Page #586 -------------------------------------------------------------------------- ________________ ઝાલાવંશ ૧૭૨ ઝાંઝણકુમાર ૩૧૮ ઝાંઝમેર ૧૯૮ ઝિયા મરતી ર ઝિંઝરકાર ૧૯૮ ટાણા ૧૭૭ ટાંક રાજપૂત ૫૩ ટ્રીસ્ટાએ ડેગાન ૧૩૯, ૧૪૦ ટીંખી ૧૬૯ ટેવનિ યર ૬૫ ટોડરમલ ૬૩ કુર ફેરૂ ૧૩, ૨૨ ઠઠ્ઠા ૩૬, ૩૮, ૩૯, ૨૯૨ ઠાકરડા ૧૭૯ ડનલેાપ ૭૬ ડભાઈ ૩૧-૩૪, ૪૭, ૩૧૫, ૩૯૪, ૪૬૯ ડિસકલકર ૧૯૮ ડીએગા ક્ર્નાન્ડીઝ એજા ૧૪૩, ૧૪૨ ડીસા ૪૬૮ હું ગર્જી ૧૭૭ ડુંગરપુર ૮૩, ૮૫, ૧૦૨, ૧૦૮, ૧૧૪, ૧૩૪, ૨૦૮, ૪૮, ૪૬૭ ડુંગરસી ૧૮૫, ૩૯૫ ડેગા ૧૪૦ ઠંડા ૧૫૬ શબ્દસૂચિ ઢાઢર નદી ૫૧૦ ઢાંકી, મધુસૂદન ૪૩૩, ૪૬૩, ૪૬૪ હૂંઢિયા ७० તગી ૩૪-૩૮, ૧૧૯, ૨૯૧ ‘તપાગચ્છ’૩૭૨ ‘તખકાતે અકબરી' ૫, ૬, ૨૨ ‘તબક્રાંતે અબ્દુલ કરીમ' ૪ ‘તબકાતે બહાદુરશાહી' પ ‘તબકાતે મહમૂદશાહી' ૪, ૩૩૧ તબકાતે હુસામખા' પ તરદી એગ ૧૨૦ તરુણુપ્રભસૂરિ ૩૦૮ ‘તવારીખે હુમાયૂ' પ (૫૫૧ તળાજા ૨૩૧, ૨૩૨, ૩૨૪, ૪૬૯ તમેલ ૮૨ તાજ્બન નરપાલી ૫૧, ૪૫૬ તાજખાન સાલાર ૬૨ તાન્ઝીયતુલ અમ્સર ૨૮૭ તાજુદ્દીન અબ્દુલ કાલમી ૨૯ તાજુદીન તુ ૨૯, ૨૦૬ તાજુલ-મુલ્ક ૮૪, ૩૯૫ તાતારખાન ૪૨, ૪૪, ૫૦-૫૨, ૫૫ ૫૮, ૮૪, ૧૮૦ તાતારખાન લેદી ૧૧૭ તાપી ૫૦૭ તારગા ૩૧૧, ૩૬૭, ૪૨૭ તારાપુર ૩૭ તારીખે અહમદશાહી' ૩, ૬ર.. ૩૩૧, ૩૩૩ તારીખે બ્રાહીમી' પ ‘તારીખે ગુજરાત' ૬ Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬] સતનત કાલ | તારીખે ફિરિસ્તા” ૬, ૨૨, ૩, ૩૬૧ તારીખે ફીરોઝશાહી ” (લે. ઝિયા. બરની) ૨ “તારીખે ફિરોઝશાહી (લે. શમ્સ શીરાઝ અફીક) ૨ તારીખે બહાદુરશાહી પ૭, ૩૩૧ ‘તારીખે મહમૂદશાહી' ૩૩૧, ૩૩૩, ૩૩૬ ‘તારીખે મુઝફૂફરશાહી' (પહેલી) ૩ તારીખે મુઝફરશાહી' (મીજી) ૫ તારીખે મુઝફફરશાહી ” (ત્રીજી) ૬ ‘તારીખે મુબારકશાહી' ૩ ‘તારીખે સલાતીન ગુજરાત” ૪, ૬, ૩૩૧ તારીખે સકે જહાન” ૪, ૩૩૧ “તીર્થ માલા” ૧૫ તુગલુક ૨૧૮ તુગલકવંશ ૧૯૩ તુગલુક સુલતાને ૨૦૪ તુઝુકે જહાંગીરી” ૦૮ તુર્કસ્તાન ૨૮૫, ૨૯૪ તુકી ૫૦૭ તુર્કી ૨૬૯, ૨૭૦ તેજસિંહ ૪૨૮ તેતિરિ ૩૦૧ તેલંગણા ૪૬ ‘તૌદૂફતુલુમનાલિસ' ૩૩૪ તૌતુસાદાત ૫, ૩૩૧ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' ૩૪૫,૪૮૮ ગેલેક્ય-પ્રકાશ” ૧૭૨ રયંબકદાસ ૭૬, ૭૮ યંબકદેવ ૧૮૩, ૨૦૧, ૨૦૨ થાઈલેન્ડ ૨૯૪, ૪૦૭ થાણ ૮૩, ૩૮૩, ૫૦૭ થાન ૩૬૫,૪૨૬,૪૩૦, ૪૬૮, ૪૭૮ થાલનેર ૯૭, ૧૯૧ થેનો ૬૮ દમણ ૧૧૪, ૧૪૩, ૧૪૬, ૧૪૮, ૧૪૯, ૨૦૮, ૨૮૫, ૨૯૫, ૫૦૭ દમાસ્કસ ૨૮૬ દરિયાખાન ૩૯, ૬૨, ૧૨૩, ૪૫ર, ૪૫૩ દવલરાની –ખિઝરખાન' ૨ દશવૈકાલિક-લઘુવૃત્તિ’ ૪૯૮ દફ્તરખાન ૪૫૪, ૫૭ દહીસરા ૧૫૬, ૪૨૮ દાઉજી બિન કુતુબશાહ ૩૭૮ દાઊદ ૧૧ દાઉદખાન ૮૯ દાઊદશાહ ૨૨૦, ૨૨૭ દાદૂ ભગત ૧૭૦ દામોદર ૧૯૯, ૩૬૩ દાહોદ ૮, ૯૫, ૧૨૩, ૧૮૫, ૫૦૪ દિલ્હી ૨૫, ૪૦, ૪૩, ૪૪, પ૦, ૫૧, ૧૭૩, ૧૪૭, ૧૯૫, ૧૯૬, ૨૮, ૨૯૪, ૩૪૯ દિલ્હી સલ્તનત ૨૦૩, ૨૨૦ દીવ ૧૨, ૨૦, ૨૧, ૯૭, ૧૧૨.૧૧૪, ૧૧૬, ૧૧૮, ૧૧૯, ૧૨૧, ૧૨૪ ૧૨૫, ૧૫૦, ૨૧૫, ૨૨૨, ૨૨૮, ૨૩૦, ૨૩૪, ૨૫૦, ૨૫૬, ૨૮૨, ૨૮૩, ૨૮૫, ૨૮૬, ૨૯૫, ૩૯૪, ૫૦૬, ૫૦૭, ૫૦૯, ૫૧૦ Page #588 -------------------------------------------------------------------------- ________________ દુર્ગાદેવી ૧૧૬ કૂદા ૩૬૭ દેકાવાડા ૩૫૩ દેવ ૪૮ ૦ દેવગઢબારિયા ૧૮૫ દેવગિર ૨૫, ૩૧ દેવમૂર્તિ ૩૧૨ દેવિમલગણિ ૩૦૩ દેવલપુર ૪૯ દેવસુ ંદરસૂરિ ૩૦૨, ૩૧૧ દેવળદેવી ૨૫ દેવાણી ૧૭૭ દેવા તમાચી ૧૫૬ દેહુલ ૩૨૬ દાલતખાન લાદી ૧૯૦ દોલતાબાદ ૧૨, ૩૩, ૩૪, ૩૬, ૮૨, ૧૧૩, ૨૫૧, ૨પર, દોલતાબાદ (વડાદરા) ૨૨૨ ‘દ્રવ્ય-પરીક્ષા’૧૩, ૨૨ દ્વારકા ૯૨, ૯૩, ૧૩૨, ૧૬૩, ૩૧૭, ૩૬૩, ૩૯૫ ‘દ્વારકા-પત્તલ' ૧૬૪, ૧૬૬ ધરમપુર ૨૦૮ ધર્મ પ્રભસૂરિ ૩૦૬ ધમ વિજય ૩૨૩ ધંધુકા ૧૧૧, ૧૧૯, ૧૨૩, ૧૪૪ ધંધુસર ૬૦, ૩૪૫, ૩૬૩ ધાર પર, ૩૮૮ Àાળકા ૧૭, ૨૧, ૨૬૧, ૨૮૬, ૩૦૨, ૪૨૪, ૪૨૮, ૪૪૦ -૪૪૭, ૪૫૯, ૪૭૩, ૪૭૫, ૪૭૭, ૪૮૭, ૪૮૯, ૪૯૦, ૪૯૯ શબ્દસચિ ધ્રાંગધ્રા ૧૭૪, ૪૦૮ ધ્રોળ ૧૭૫, ૧૫૬ નગરક ૨૯૧ નગરઠઠ્ઠા ૩૭, ૧૦૩ નગરાજ ૩૭૦ [૧૫ નગીચાણા ૧૫૯, ૧૯૭ નગીનાવાડી ૭૧ નજમુદ્દીન—અ—ગિલાની ૫૦૧ નયનચંદ્રસૂરિ ૧૫ નરપતિ ૩૨૭ તરાલ ૪૨૭ નરિસહદેવ ૩૯૭ નરસિદ્ધ મહેતા ૧૬૩, ૨૫૯, ૩૦૦ -૩૦૨, ૩૨૪–૩૨૬, ૩૩૦, ૩૬૪ નરસિહરાવ ભા. દિવેટિયા ૩૦૦ નર્મદા ૩૪, ૩૫, ૧૨૮, ૧૩૨ નવસારી ૨૭૦, ૨૮૬, ૩૭૯ ૩૮૩ -૩૮૫ નવાનગર ૧૫૬, ૨૦૮, ૨૨૩, ૨૨૮, ૨૪૩, ૨૪૩, ૨૮૩ નસરતખાન ૨૯૧ નસીર ૭૬ નસીરખાન ૮૨ નહેરવાલા ૨૫, ૩૮, ૧૮, ૨૦૮ ૨૬ ૩૦૫ ‘નખત્રીસી’૩૨૭ નંદરબાર ૭૬, ૮૨, ૮૩, ૮૬, ૧૧૨, ૧૯૨, ૨૦૮, ૨૮ ૬ નાર ૩૨૮, ૩૩૦ નાગજી ૧૭૫ નાગ જેઠવા ૧૯૭ નાગનેસ ૧૫૬ Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮) સાત કાલ નાગબાઈ ૧૯૯, નાગર ૨૫૮ નાગાદિત્ય ૧૭૮ નાગર ૮૩, ૮૭, ૧૦૧, ૧૮૬, ૩૧૩. ૩૬૯ નાથકૂવા ૪૦૮ નાભિનન્દનજિદ્વારપ્રબંધ' ૨૮૪, નારાયણ ૩૨૯ નારાયણદાસ ૨૧૬ નાસિરૂદીન ખુસરોશાહ ૨૮ નાસિરૂદીન મહમૂદશાહ ૪૨, ૪૪ નાસિરૂદીન મુહમ્મદશાહ ૪૧, ૪૨ નાસિરૂદીન મુહમ્મદશાહ તુગલક ૫૦ નાસીર અહમદશાહ બહમની ૧૯૧, ૧૯૨ નાસીર-ઉલૂ-મુલ્ક ૫૦૮ નાસીરખાન ૧૮૮, ૧૯૧–૧૯૩ નાસીરુદ્દીન ૧૯૦ નાસીરુદ્દીન મહમૂદ તુગલુક ૧૯૩, ૧૯૪ નદેદ ૫૧, ૫૬, ૭૫-૭૭, ૧૧૨, ૧૩૨, ૧૮૮, ૨૦૮, ૨૦૯, ૪૨૬. નિઝામશાહ બહમની ૯૦ નિઝામી ગજવી ૩૩૭ નિઝામુદ્દીન ૩૩, ૩૪ નિઝામુદ્દીન અહમદબક્ષી ૬ નિઝામુદ્દીન એલિયા ૭૨ નિઝામુમુક ૩૮, ૩૯, ૯૫, ૧૭, ૧૦૮, ૧૮૧, ૧૮૨, ૧૮૫, ૧૯૨ નિઝામુમુક જૂના બહાદુર તુર્ક २०६, २०७ નિઝામુલ મુલક હુસેન ૧૩૩ નિઝારે બિલ્લાહ ૩૭૬, ૩૭૯ નિમાડ ૨૯૮, ૨૯૯ નિશીથ-ચૂર્ણ ૪૯૮ નુને–દ-મુન્હા ૨૦, ૧૧૯, ૧૨૧, ૧૪૪–૧૪૬ નર મુહમ્મદ ૩૮૧ નૂર મુહમ્મદશાહ ૩૯૪ નુર સતગર ૩૭૩, ૩૭૬, ૩૭૯ નુદ્દીન ૩૭૯ નૃસિંહ ૩૯૭ નૃસિંહારશ્યમુનિ ૩૬૩ નેપાળ ૪૯૪ નેમતુલ્લાહ ૩૩૭ “મનાથચરિઉ ૩૦૦ નેમિનાથચરિત્ર’ ૪૯૮ સેંધણજી ૧૫૪ પતા ૩૬૮ પતાઈ રાવળ ૯૪, ૯૫, ૩૯૫ પત્તન ૩૦૨ પદ્મનાભ ૧૪, ૩૨૫ પરબત મહેતે ૩૨૫ પરમાર ૧૭૫, ૧૭૬ પરશુરામ ૩૧૮ પર્વત ૩૭૦ પંચપાંડવચરિતરાસ” ૨૯૯ પંચમહાલ જિલ્લો ૪૬૮ પંચમી કથા ૩૪૬ પંજાબ ૨૦૫, ૩૮૦ પાટડી ૩૫, ૩૬, ૧૭૩, ૩૬૪ પાટણ ૪૩, ૫૩, ૧૨૯, ૧૩, ૧૫૯, ૨૮૪, ૨૮૬, ૩૦૨, Page #590 -------------------------------------------------------------------------- ________________ શબ્દસચિ ૩૧૦, ૩૧૩, ૩૧૭, ૩૨૭, ૩૫૨, ૩૬૬, ૩૬૯, ૩૭૧, ૩૭૯, ૩૯૩, ૩૯૪, ૪૯૫, ૪૯૮, ૫૦૯ પાટણ, સોમનાથ ૫૦૭ પાણીપતનું યુદ્ધ ૧૮૫ પારડી ૯૦ પારસીઓ ૩૮૩, ૩૮૫ પાલનપુર ૧૧૧, ૩૦૨, ૩૨૩, ૩૬૬, (૩૮૨, ૩૯૪ પાવાગઢ ૬૨, ૭૮, ૮૫, ૧૫૫, ૧૭૩, ૧૮૪, ૧૮૫, ૨૬૭, ૨૮૧, ૩૬૨, ૩૮૨, ૩૯૭, ૪૧૩, ૪૧૪, ૪ર૭, ૪૩૨ પાંડવ ૩૫ પાંડુ ૩૩, ૭૫ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ ૨૩૯, ૨૪૭ પીતાંબર ૩૨૧ પીથડ ૩૬૭ પીરમ બેટ ૩૬, ૩૭, ૪૮, ૧૭૭, ૨૮૨, ૨૮૫, ૫૦૧ પીરાણું ૩૮૧ પીરાણાપંથ ૩૮૧, ૩૯૪ પીરોજખાન ૩૭૧ પુગામ ૪૨૮ પુરમીન (પુર મિયાણું) ૨૮૪ પૂના ૪૯૫ પૂર્ણ ચંદ્ર કોઠારી ૩૬૮ પૂર્વ માળવા ૧૧૫ પૂંજ ૩૬૭ પિગુ ૨૯૨-૨૯૪ પેટલાદ ૨૯, ૩૫૪, ૩૫૫, ૩૯૪, ४६८ પથડકુમાર ૩૧૮, ૩૭૦, ૪૨૬ પેસ્તનજી ૩૮૩ રિબંદર ૨૦૦, ૨૨૩, ૨૪૩ પિટુગલ ૧૪૮ પિોર્ટુગીઝ ૯૬, ૧૧૪, ૧૫૦, ૨૫૧, (૩૩૫ પિસીના ૪૩૧ પિળો ૪૩૩, ૪૭૬, ૪૮૩ પ્રતિષ્ઠામ ૧૬, ૩૦૩, ૩૧૨ પ્રબંધકાશ” ૧૨, ૩૦૩, ૩૦૭ પ્રબંધચિંતામણ” ૧૨, ૩૦૩, ૩૦૬ “પ્રબંધ પંચશતી” ૧૨ પ્રબોધચંદ્રોદય’ ૩૨૬ પ્રભાસ ૩૬૫, ૪૨૬, ૪૨૦, ૪૩૦ પ્રભાસ પાટણ ૧૭, ૧૪૮, ૧૫૮, ૧૬૦, ૧૬૨, ૧૬૫, ૧૭૦, ૨૦૧, ૨૮૨, ૩૨૬, ૩૨૮, ૩૬૧, ૪૨૦, ૪૬૮, ૪૭૪, ૪૭૬, ૪૭૯ પ્રભાસ પાટણ મ્યુઝિયમ ૪૭૭ પ્રયાગદાસ ૫૭ પ્રશસ્તકરદેવ ૩૩૮ “પૃથવીચંદ્રચરિત' ૧૭, ૨૭૭ પૃથ્વીરાજ ૧૭, ૧૧૪, ૨૮૫ પ્રેમાનંદ ૩૨૯ પ્રેમાવતી ૩૨૯ ફતેહપુર સિકરી ૧૩૦ ફતેહવાડી ૬૪, ૭૧ ફતેહખાન ૮૯, ૧૦૩ ફઝલુદ્દીન મુહમ્મદ બિન કિવામ ૩૩૭ ફઝલુલ્લાહ ૩૩૭ ફઈતુમુક(મુર્રિહ સુલતાની) ૪૦ ૪૨, ૯૩, ૧૭૯, ૨૦૬, ૪૫૮ Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૦] ન કાલ ફ્રાન્સિઓ બેરેટ ૧૪૯ ફ્રાંસિસ ઝેવિયર ૧૩૮ ફારૂકી વંશ ૧૯૧ ફિરંગીઓ ૧૨૫, ૧૪૩-૧૪૬, ૧૪૮, ૧૫૦, ૨૮૩, ૨૯૩, ર૯૫, ૩૬૧ કિરિશ્તા ૩૭૮ ફીઝખાન ૫૪ ફીરોઝ જામ ૧૧૩ ફીરોઝશાહ ૩૯ ફીરોઝશાહ તુગલુક ૩૮, ૮૧, ૪૮, ૪૯, ૫૩, ૧૫૯, ૧૭૨, ૧૮૮, ૨૦૫, ૨૮૦, ૨૮૬, ૩૦૮, ૩૩૭. ફીરોઝશાહ બહમની ૧૯૨ ફીરોઝશાહ સુલતાન ૪૪૬ કુતુહ-ઉસસલાતીન ૨ ફૂલકા ૧૭૦ ઝિલાહ બિમ્બાની ૪, ૩૩૩, ૩૩૬, ફેડરિક ૫૦૯, ૫૧૦ બકરી ઈદ ૨૭૫ બગસરા ૧૬૦ બદાઊની ૧૩૬ બયાસરા ૨૭૫ બજેસ ૪૬૩ બલી સેલ ૧૫૮ બશીર ૪૫૫ બહમની ૨૫૩ બહમની રાજવંશ ૧૯૨ બહમની રાજ્ય ૧૧૩, ૧૮૯ બહરજી (રાજા) ૧૧૩ બહલુલ લેદી ૧૯૪, ૨૨૬ બહાઉદ્દીન ૯૪, ૪૫૪ બહાદુરશાહ ૧૧, ૨૦, ૬૩, ૧૧૧, ૧૧૩–૧૨૨, ૧૨૪, ૧૨૬, ૧૪૨-૧૪૬, ૧૫૫, ૧૭૪, ૧૮૯, ૧૯૦, ૧૯૫, ૨૧૪, ૨૨૧, ૨૨૨, ૨૩૯-૨૪૧, ૨૫૦, ૨૫૧, ૨૮૩, ૨૮૫, ૨૯", ૩૬૬, ૩૯૬, ૪૫૪ બહાદુર હ ળીલાને ૯૬ બહેરામખાન ૧૯૬ બાગાખ ૨૫, ૩૩, ૪૩, ૧૧૩, ૨૦૮ બાગે નબળા ૬૨ બાજ બહાદુર ૧૦૦ બાઝ-દ-આબુકર્ક ૨૦ બાણ ૩૨૭ બાબર ૧૮૭, ૧૯૫ બારસા ૨૦, ૬૩, ૬૮, ૨૮૨, ૨૯૨, ૫૦૨-૫૭, ૫૧૧, બારા ૧૫૫ બાલગોપાલ-સ્તુતિ' ૪૯૯ બાલાવબોધ ૧૩ બાહરોટને પહાડ ૩૮૪ બિકાનેર ૪૯૫ બિજાપુર ૧૩૯ બિલાલ જદૂજહારખાન ૧૨૫ બિલાહ ૩૭૬ બિહણ ૩૨૯ બીદર ૧૩૩, ૧૯૨ બીબીજી ૪૫૦ બીબી મીથી ૧૦૩ બીબી મુઘલી ૧૦૩ બીરબલ ૬૩ Page #592 -------------------------------------------------------------------------- ________________ શબ્દસચિ બુખારી ૨૯૫ બુરહાન ૧૨૭ બુરહાન નિઝામશાહ ૧૧૧, ૧૧૩, ૧૧૫ બુરહાનપુર ૧૨, ૧૧૫, ૧૨૨, ૧૨૩, ૨૨૨, ૨૩૫–૨૩૭, ૨૫૧ બુરહાનુદ્દીન ૧૨૬, ૪૫૮ બુરહાનુદ્દીન અબ મુહમ્મદ ૩૩૪ બૂટડ લાખા ૪૩૦ બંદી ૧૦૧ બેગડો” ૯૮ બેટ દ્વાર ૧૬૩, ૩૯૫ બેડ ૧૫૬ બેહરીન ૨૮૬ બેખીરા ૧૫૭, ૧૭૦ બોટાદ ૧૭૬ બોરુ ૪૨૫ બેસનગામ ૨૦૦ બેસ્ટન–સંગ્રહાલય ૪૯૮, ૪૯૯ બ્રહ્મદસ ૧૭૧ બ્રહ્મદેશ ૪૦૭ બ્રિટિશ મ્યુઝિયમ ૨૫૨ બૅગા-ઝા, કેન્ટિન ડી. ૧૪૯ બેહદેવ ૩૩૦ ભદ્ર ૬૦ ભદ્રકાળીનું મંદિર ૬૦ ભદ્રનો કિલ્લો ૫૯, ૬૦, ૬૫, ૪૧૪ ભદ્રેશ્વર ૯, ૩૫૦ ભદ્રેસર ૧૫૫ ભરટાવિંશિકા' ૩૧૨ ભમ્મરિયો કૂવો ૨૧ –૫-૩૬ ભરતેશ્વર-બાહુબલિરાસ’ ૩૦૧ ભરૂચ ૧૦, ૩૧-૩૫, ૪૫, ૫૪,૫૫, ૫૮, ૧૧૨, ૧૨૩, ૧૨૫, ૧૩૧, ૧૪૩, ૧૪૯, ૧૫૦, ૧૮૯, ૨૦૮, ૨૮૪–૨૮૬, ૩૦૨ ૩૩૬, ૩૫૨-૩૫૬, ૩૬૦, ૩૮૩, ૩૯૨, ૪૦૫, ૪૪૦- ૪૪૫, ૫૦૮-૫૧૦ ભર્મ ૧૭૦, ૪૨૬ ભાણ ૩૬૮, ૪૩૨, ૪૩૪ ભાણજી ૧૫૭, ૧૬૭, ૧૭૦ ભાણજી ૭મો ૧૬૯ ભાણું ૩૭૧ ભારમલ ૧૦૭ ભારત ૪૯૪-૪૫ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ( ભાલણ ૨૨૮, ૩૦૦-૩૦૨ ભાલણ ત્રવાડી ૩૨૭ ભાદેવસૂરિ ૩૦૮ ભાવનગર ૫૦૭ ભારનગર રાજ્ય ૮ ભીમ ૧૭૩, ૧૭૪, ૩૬૪, ૩૯૫, ૪ર૭ ભીમ કવિ ૩૨૪ ભીમ કેશવદાસ ૩૨૬. ભીમજી (વાઢેર) ૯૨, ૯૩, ૧૦૪ ભીમરાડ ૧૭૬ ભીમ વૈષ્ણવ ૩૩૦ ભીમ (સદયવસવીરચરિત્રકાર) ૩૦૦ ભીમસિંહ ૧૦૬, ૧૦૭ ભીમા શાહ ૪૩૧ ભીમજી ૧૫૩, ૧૫૫ Page #593 -------------------------------------------------------------------------- ________________ કર ભીલેા ૧૭૮ ભૂજનગર ૧૫૪ ભૂદેવ શુકલ ૩૨૩ ભૂપત ૧૬૬ ભૂપતરાય ૧૧૪, ૧૧૬ ભૂવાટી ખી ૧૭૧ ભેટાલી ૪૩૧ ભેજે. વિદ્યાભવન ૪૭૧ સલ્તનત કાલ ભેામિયા ૧૭૯ -મઆસિફે મહમૂદશાહી' (લે. અબ્દુલકરીમ હમદાના) ૩૩૧ “મસિરે મહમૂદશાહી’(લે. અબ્દુલ હુસેન તૂર્કી) ૩, ૩૩૧ મઆસિરે મહમૂદશાહી ' (લે. શમ્મુદ્દીન મુહમ્મદ ઝીરક) ૩,૪ “આસીરે રહીમી' ૯૮ < કરાન ૨૬૯ મકસુદ ૪૫૩ ભા ૧૨૬, ૧૫૦, ૨૬૯, ૨૭૦, ૨૮૦, ૨૮૪, ૨૮૬, ૨૯૧ ૪૧૮, ૪૩૯ મકતુપુર ૪૯ મકબૂલે આલમ ૪૫૬ હુમપુર ૧૭૨ મગદલ્લા ૨૮૩ મદીના ૨૭૦, ૨૯૧ મધુસૂદન વ્યાસ ૩૩૦ મધ્ય એશિયા ૨૬૯ મનુ ૩૪૫ મયણ ૩૨૫ -મહંમતાનામ એ મુરહાની’ ૩૩૪ મલબાર ૯૬, ૯૭, ૨૮૨, ૨૮૬, ૨૯૩, ૨૯૪, ૫૦૪ મલયચંદ્રસુરિ ૩૦૯ મલાક્કા ૨૮૬, ૨૯૩ મલિક ૨ જો ૧૯૧ મલિક અયાઝ ૯૭, ૧૦૮, ૧૦૯, ૧૩૭–૧૩૯, ૧૪૨, ૧૮૭, ૨૮૨, ૨૮૪, ૫૦૬ મલિક અલીમ દુર મલિક ઇઝઝુદ્દીન યહ્યા ૩૯ મલિક સ્હાક ૧૧૨ લિક કાફૂર ૨૫, ૨૬, ૨૯૧ મલિક કાળુ ર મલિક ગેાપી ૧૩૮, ૧૪૦, ૧૪૧, ૨૧૬ લિક ગેહર ૧૭૨ મલિક તૂગાન ૧૧૨, ૨૮૪ લિક દીનાર્ ૨૭ મલિક બહાઉદ્દીન સુલતાની ૪૫૩ મલિક મુઝફ્ફર ૩૪ મલિક મુહ ૪૦ મલિક રાયરાયાં ૬૨, ૯૪ મલિક શાબાન ૧૦, ૮૭ મલિક સંજર ૨૫ મલિક સારંગ ૧૦૪ મલિક હુસેન ૯૫ મલેકુલ હુકમા ૨૯ મલ ૪૨૬ મસઊદ ૮૪, ૧૮૯ મહબૂએ આલમ ૪૫૭ મહમૂદ ઈ૭ ૩૩૪, ૩૯૩ મહમૂદ ખલજી ૧૯૩ મહેમૂદુખોન ૧૨૨ મહમૂદ ગાવાં ૧૯૩ Page #594 -------------------------------------------------------------------------- ________________ શથિ મહમૂદનગર ૯, ૧૩૧ મહમૂદ બિન મુનવ્વમુલ્ક બુખારી ૬ મહમૂદશાહ ખલજી ૮૩, ૮૬, ૮૮, ૯૦, ૧૦૬, ૧૦૯, ૧૧૫, ૧૮૭ મહમૂદશાહ ૧ લો (બેગડ) ૯, ૧૧ -૧૪, ૨૦, ૨૩, ૪૮, ૬૨, ૬૩, ૭૧, ૮૯, ૯૦, ૯૫ -૯૯, ૧૦૪, ૧૦૬, ૧૩૩, ૧૩૮, ૧૬૪–૧૬૬, ૧૭૪ –૧૭૬, ૧૮૧, ૧૮૪, ૧૮૯, ૧૯૦, ૧૯૨, ૧૯૯ ૨૧૩–૨૧૭, ૨૨૦-૨૨૩, ૨૨૭–૨૩૨, ૨૩૭, ૨૪૦, ૨૪૯-૨૫૧, ૨૫૩, ૨૫૫, ૨૫૬, ૨૬૭, ૨૭૧, ૨૮૦, ૨૮૫, ૨૯૫, ૩૩૩, ૩૩૫, ૩૬૧, ૩૬૩, ૩૭૦, ૩૭૨, ૩૮૨, ૩૮૪, ૩૯૨, ૩૯૪, ૩૯૭, ૪૧૪, ૪૧૬-૪૨૪ ૪ર૭, ૪૪૪, ૪૫૧-૪૫૩, ૪૫૭-૪૬૨, ૪૮૦, ૪૮૮, ૫૦૨-૫૦૪ મહમૂદશાહ રે જે ૧૧૦, ૧૧૨, ૧૧૪, ૨૩૯, ૨૫૫, ૨૭૧, ૩૭ર મહમૂદશાહ ૩ જો ૧૨૨,૧૨૩ ૧૨૫, ૧૨૭, ૧૩૫, ૧૪-૧૪૮, ૧૮૨, ૨૧૨, ૨૨૨, ૨૨૩, ૨૪૧-૨૪૩, ૨૪૮, ૨૫૧ -૨૫૫, ૩૮૨, ૩૯૫ મહમૂદાબાદ ૨૧, ૯૩, ૧૧૯, ૧૨૦, ૧૨૬-૧૨૮, ૧૩૧ મહાગુજરાતના મુસલમાનો' ર૭ર, ૩૭૪ મહાદેવ ૩૨૦ “મહાબલિયા’ ૧૯૯ “મહાબિલા” ૧૬૪ મહાભારત ૩૧૮, ૩૨૬ મહી ૮૬, ૨૯૫ મહીપાલદેવ ૩૬૪ મહીસા ૪૪૭ મહુવા ૧૭, ૧૪૩, ૧૫૯, ૩૬૩, ૪૮૫ મહેતા, (ડો) રમણલાલ ૪૧૯ મહેમદાવાદ ૯૩, ૪૧૩,૪૧૬, ૪૧૭, ૪૨૧, ૪૨૪, ૪૫૮, ૪૬૨, ૪૯૦, ૫૦૯ મહેસાણા ૪૮૦, ૪૮૫ મહેંદ્રપ્રભ ૧૫ મહેદ્રપ્રભસૂરિ ૩૦૪ મહેદ્રસૂરિ ૩૦૯ મંડન ૩૨૦ મંડલીક મહાકાવ્ય” ૧૩, ૧૪, ૧૫૮, ૧૬૩, ૧૬૪, ૧૬૬, ૧૭૩, ૧૯૮, ૨૦૨, ૩૦૨, ૩૧૮ મંદર ૮૮, ૧૦૯, ૧૧૮ માણસા ૧૮ માણિક્યશેખર ૩૧૪ માણિજ્યસુંદરસૂરિ ૧૭, ૨૭૭, ૨૯૯, ૩૧૪ માણેક ૧૫૫ માણેકચંદ ૨૧૬ ૩૯૭ માણેકચોક ૫૯, ૬૧ માણેકનાથ ૫૯ માણેક બુરજ ૫૯ માધવપુર ૩૨૬ માધવાનલકામકંદકલાપ્રબંધ' ૧૭ માનદેવ ૩૩, ૩૪ Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪] સતત કાલ માનસિંહજી ૧૭૪, ૧૭૫ મારવાડ ૨૯૮, ૩૭૨, ૪૯૫ માર્ટિઝ એન્ગ ૧૪૦ માહિસક ૪૪૭ માહિમ ૧૯૩, ૫૭ માહેશ્વર ૭૯ માળવા ૩૧, ૩૨, ૪૩, ૫, ૭૯, ૮૪, ૯૫, ૧૦૬, ૧૦૯, ૧૧૪, ૧૧૫, ૧૪૩, ૧૮૫–૧૯૩, ૨૦૪, ૨૫૩, ૨૯૧, ૨૯૩, ૨૯૮, ૨૯૯ માળિયા ૧૩૨, ૧૭૫ માળિયા(મિયાણું) ૯ માંગરોળ ૧૭, ૨૧, ૩૯,૪૮, ૪૯, ૧૪૬, ૧૫૮–૧૬૦, ૧૬૪, ૧૬૫, ૧૭૧, ૧૭, ૨૮૬, ૩૨૫, ૫૦૭ ભાંગરાળ–સીલ ૧૬૮ માંગુ વિષ્ણુદાસ ૩૩૦ માંડણ ૩૬૪ માંડણું બંધારો ૩૨૬ માંડલ ૩૫, ૩૬, ૧૭૩, ૧૭૫ માંડલગઢ ૪૩ માંડલિક ! જે ૯૦, ૯૧, ૧૬૪ -૧૬ ૬, ૩૧૭, ૩૧૮ માંડલિક (યુવરાજ) ૧૯૮ માંડવગઢ ૭૯ માંડવા ૧૦૨ માંહુ ૭૭-૭૯, ૧૦-૧૦૮, ૧૧૪, ૧૧૭, ૧૧૮, ૧૨૦, ૧૨૩, ૧૮૮–૧૯૦ મિઠાઈ ૧૫૬ મિત્કાજ ૩૩૬ મિયાંખાન ચિશ્તી ૪૫૩ મિરાતે અહમદી ૮, ૬૬, ૭૦, ' ૨૮૧, ૨૮૨, ૩૭૮, ૩૮૨ મિરાતે સિકંદરી’ ૫-૭, ૨૨, ૬૪, ૯, ૧૩૪, ૧૮૫,૩૮૨, ૩૮૬, - ૪૧૭, ૫૦૩ મિશ્ર, ડે. સતીશચંદ્ર ર૭ર મિસર ૯૭, ૩૩૬, ૩૭૬ મિંગ વંશ ૪૦૬ મફતાહ ૧૪૯ મીરઝાખાન ૧૩૧, ૧૩૨ મીર અબૂ તુરાબ વલી ૬ મીરઝા ૧૨૯ મીરઝા અઝીઝ કેકા ૧૩૦ મીરઝા અસ્કરી ૧૧, ૧૨૦ મીરઝાએ ૧૨૦ મીરઝા મુહમ્મદ હસન ઉર્ફ અલી મુહમ્મદખાન ૮ મીરઝા મુહમ્મદ હુસેન ૨૯૫ મીર સૈયદ અલી કાણાની ૫ મીરાં ૩૦૦-૩૦૨ મીરાંબાઈ ૩૨૮ મીરાં મુહમ્મદશાહ ૧૨૨ મુઆઝમખાં ૪૫ર મુઇઝુઝુદ્દીન ૩૪, ૩૫, ૪૭ મફબિલ તિલંગી ૩૦, ૩૧, ૩૯૬, ૫૦૧ મુગ્ધાવબોધ–ક્તક ૨૯૯૩૦૦, ૩૦૭, ૩૩૮ મુઘલ સામ્રાજ્ય ૨૨૩ મુઘલી બીબી ૮૯, ૯૮ મુઘલ ૩૮, ૧૨૦, ૩૯૮ મુજાહિદખાન ૧૨૪, ૧૨૬, ૩૯૭ Page #596 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૃષ્ટિ (૫૬૫ મુઝફરખાન ૪, ૨૪, ૪૪, ૫૮, ૩૬૧, ૩૯૪ મુઝફ્ફરશાહ ૧ લે પર–૫૭, ૭૪, ૮૪, ૧૮૮, ૨૧૫, ૨૧૮, ૨૨૧, ૨૨૪, ૨૨૯, ૨૪૦, ૨૪૭, ૩૯૬ મુઝફ્ફરશાહ ૨ જે ૧૦, ૨૦, ૧૦૬ –૧૧૦, ૧૩-૧૪૧, ૧૫૭, ૧૭૪, ૧૮૧, ૧૮૭, ૧૯૦, ૧૯૨, ૨૧૫, ૨૧૭, ૨૨૨, ૨૩૪, ૨૩૫, ૨૩૭–૨૩૯, ૨૪૧, ૨૪૯-૨૫૪, ૨૭૧, ૩૩૨, ૩૩૭, ૩૯૬, ૪પ, ૪૫૭. મુઝફફરશાહ ૩ જે ૧૨૮–૧૩૨, ૧૯૬, ૨૨૧, ૨૨૨, ૨૪૩૨૫૨, ૨૫૫, ૨૭૫, ૨૫, ૩૮૨, ૫૦૯ મુઝફરશાહી૩, ૩૩૧ મુઝફફરાબાદ ૧૪૨ મુતીઈ પ મુનિ પ્રતિષ્ઠામ ૩૧૯ મુનિભદ્રસૂરિ ૩૦૮, ૩૬૭ મુનિસુંદરસૂરિ ૩૧૦ મુર્હ ૩૫૪ મુફરંહ ફહ-ઉલૂ-મુક ૩૬૧ મુર્હ સુલતાની ૪૪૬ મુબારક ૪૫૮ મુબારકખાન ૨૬ મુબારકશાહ ફારૂકી ૧૨૭, ૧૨૮ મુબારિઝુલમુક ૧૦૮ મુલતાન ૨૯૧, ૨૯૫ મુસાખાન ફુલાદી ૩૮૨ મુસ્તનસિર બિલ્લાહ ૩૭૬, ૩૭૯ મુસ્તફા આગા પ૦૮ મુસ્તફાનગર ૯૩ મુસ્તફાબાદ ૯૧, ૯૪, ૧૬ ૬, ૨૨૨, ૨૨૮–૨૩૭, ૨૪૯, ૨૫૬, ૨૮૧, ૪૧૬ મુસ્તફા રૂમીખાન ૧૧૬-૧૧૯, ૧૪૨, ૧૪૩, ૨૮૫ મુસ્તાલી ૩૭૬ મુહમ્મદ અલી ૩૭૮ મુહમ્મદ કાસિમ ૪૭ મુહમ્મદ કાસિમ કિરિશ્તા ૬ મુહમ્મદખાન ૪૧, ૮૨ મુહમ્મદ જૌનપુરી ૩૮૨, ૩૯૪ મુહમ્મદ ઝમાન મીરઝા ૧૧૭, ૧૨૨, ૧૪૩, ૧૪૬ મુહમ્મદ મેહદી જૌનપુરી ૩૮૨ મુહમ્મદ પિગંબર ૩૩૭, ૩૭૪ મુહમ્મદ શરફુલુમુલ્ક અલ્પખાન ૨૯, ૩૦ મુહમ્મદશાહ ૧ લે ૧૧ ૫૧, પર, ૬૧, ૭૪, ૨૧૮, ૨૨૪ મુહમ્મદશાહ ૨ જે ૧૩, ૮૫ ૮૬, ૧૮૧, ૧૮૪, ૨૧૫–૨૧૮, ૨૨૫–૨૨૭, ૨૪૧, ૨૪૬, ૨૪૭, ૩૮૧, ૪૪૯, ૫૧ મુહમ્મદશાહ ૩ જે ૧૨, ૨૫૪ મુહમ્મદશાહ તુગલુક ૧ કે ૨૯, ૩૬, ૪૮, ૫૮, ૧૫૯, ૧૭૩, ૧૭, ૧૯૧, ૨૭૦, ૨૭૩, ૨૯૨, ૩૦૪, ૩૮૪, ૩૯૬ મુહમ્મદશાહ તુગલક ૨ જે ૫૮ Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬] સલતનત કાલ મુહમ્મદશાહ ફારૂકી ૧૧૩–૧૧૬ મુહમ્મદશાહ સૈયદ ૧૯૪ મુહમ્મદ સાહેબ ૩૮૧ મુહમ્મદાબાદ ૨૧, ૬, ૧૦૮–૧૧૨, ૧૧૬, ૧૨૦-૧૨૩, ૨૨૮, * ૨૩૦, ૨૩૪–૨૩૭, ૨૪૧, ૨૫૦, ૨૪૧, ૪૧૭–૪૨૦, ४६० મુહાફિઝખાન ૯૨, ૯૪, ૧૨૩, ૧૨૪ મુંબઈ ૧૧૪, ૧૪૩, ૨૦૮, ૪૫, ૪૯૮, ૪૯૯, ૫૦૭ મૂલક ગોહિલ ૧૫૮ મૂસા અલ કાઝીમ ૩૭૫ મૂળ માધવપુર ૪ર૬ મૂળજી ૧૫૩ મૂળી ૧૭૬ મેઘદૂત’ ૩૧૫ મેઘપુર ૧૮, ૧૭૦ મેઘરત્ન ૩૧૯ મેતા ૩૨૮ મેતપુર ૪૬૮ મેદિનીરાય ૧૦૬, ૧૦૭ મેડેસ્લે ૬૮ મેન્યુઅલ ડિસોઝા ૧૨૦, ૧૨૧ મેરૂતુંગરિ ૩૦૩-૩૦૭, ૩૧૫ મેરૂતુંગાચાર્ય ૧૨ મેલિગ ૭૫, ૧૦૦, ૧૬૧, ૧૬૩, મેસવાણ ૧૬૧, ૧૬૨ મેહદવી પંથ ૬૫, ૩૮૨, ૩૯૪ મેકલસિંહ વાઘેલા ૩૬૩ મોખડાજી ૩૬, ૧૭૬, ૧૭૭, ૨૮૫ ૩૪૮ મોટા પોશીના ૪૬૮, ૪૭૬ મેટી દાઉ ૪૨૭ મેટી વહિયલ ૨૪ર માડ ૧૫૫ મોડજી ૧૫૬ મેડાસા ૭૪, ૧૦૬, ૧૧૧, ૧૨૯, ૧૫૫, ૧૮૦ મોઢેરા ૩૬૫ મેતીચંદ ૨૧૬, ૩૯૭ મોરબી ૧૩૨, ૧૫૪ મોરાણું ૧૫૬ મોરોક્કો ૫૦૧ મોલે સલામ ર૭૪, ૩૯૫ મેહરમ ૨૭૫ મોહરમ રૂમીખાન ૧૨૫ મબાસા ૨૯૨, ૨૯૫ યમન ૨૮૬ યહ્યા બિન અહમદ સરહિંદી ૩ યાકૂબ ૧૭ર યાકૂબ હાજી સિકંદરખાન ૪૧ યાકેબિ ૩૦૦ યુરોપ ૯૮, ૧૩૭, ૨૮૫, ૨૯૨, ૪૮૫ યૂસુફ બિન સુલેમાન ૩૯૩ યૂસુફ બુગરા ૩૪, ૩૫ રઘુવંશકાવ્ય ૩૨૨ મેવાડ ૪૩, ૮૭, ૧૦૮, ૧૦૯, ૧૧૨, ૧૧૪, ૧૧૬, ૧૮૫–૧૮૭, ૧૯૦, ૧૯૭, ૨૮૫, ૨૯૮, ૩૨૦, ૩૨૮, ૩૭૨, ૩૯૭, ૪ર૮, ૪૬૭ Page #598 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭ શબ્દસૂચિ રણક ૪૨૮ રા' જયસિંહ ૩ જે ૧૬૨ રણથંભેર ૧૫, ૧૮૨ રાજરત્નસૂરિ ૩૩૯ રણમલ ૧૩, ૪૧, ૪૩, ૮૧, ૧૮૬ રાજસ્થાન ૧૯૨, ૨૯૯, ૩૬૯, ૩૭૧, રણમલ છંદ ૧૩, ૪૧, ૧૭૯, ૨૬૭, ૩૨૪, ૩૨૫, ૩૬૪, રાજવિનોદ મહાકાવ્ય” ૧૪, ૩૦૨ ૩૯૯ રાજશેખર ૩૦૩ રણમલજી ૧૫૭ રાજશેખરસૂરિ ૧૨, ૩૦૭ રણયજ્ઞ’ ૩૨૯ રાજોધરજી ૧૭૪, ૧૭૫ રણવીર ૧૭૩ રાણક પટેલ ૪ર૭ રતનજી ૧૭૬ રાણકપુર ૩૧૨, ૩૧૭ રત્નદેવગણિ ૩૬ રાણજી ગોહેલ ૩૯૫ રત્નપરીક્ષા ૨૨ રાણપુર ૨૫, ૧૫૭, ૧૬૭-૧૬૯, રત્નપ્રભ ૩૦૬ ૩૯૫ રત્નમંડનસૂરિ ૩૧૮ રાણપુર કોટા ૧૨૭ રત્નમંદિરગણિ ૧૨, ૩૧૮ રાણ કુંભકર્ણ ૮૭, ૩૧૯ રત્નશેખરસૂરિ ૩૦૯, ૩૧૬ રાણા કુંભકર્ણ-કુંભા ૮૭, ૧૦૨, રનસિંહ ૪૨૮ - ૧૮૬, ૩૨૦, ૩૬૯, ૩૯૭, રત્નસિંહસૂરિ ૩૨૨, ૩૬૯ રત્નસૂરિ ૩૧૮ રાણું લેવસિંહ ૧૭૯ રમજાન-ઈદ ર૭૫ રાણા ભાણજી ૨૦૦ રપતિ રર રાણા રાયમલ ૧૮૬ રસૂલાબાદ ૮, ૯૪ રાણું લાખાજી (લક્ષ્મણસિંહ) ૧૮૬ રંગવિજય ૧૬ રાણા રતનસિંહ ૧૧૪, ૧૩૪, ૧૯૧ રાઉલ કાન્હ ૩૨૭ રાણાવાવ ૧૬૭ રા' ખેંગાર ૩૬, ૩૭ રાણા વિક્રમાજિત ૧૧૨, ૧૧૮ રા' ખેંગાર ૩ જે ૧૫૭ રાણું સંગ્રામસિંહ ૧૧૨ રા'ખેંગાર ૪ થી ૧૫૮, ૧૫૯, ૩૬૧ રાણુ સાંગા ૧૮૧, ૧૮૨, ૧૮૬ રાજકીર્તિ મિશ્ર ૧૩ –૧૮૮ રાજકોટ ૪૭૨, ૪૭૩ રાણ હમીર ૧૫, ૧૮૬ રાજધરદાસ ૩૩૦ રાણી રૂપમતી ૪૮૯ રાજપીપળા ૧૩૦, ૧૩૨, ૧૭૭ રાણી સિપ્રી ૪૮૮ રા' જયસિંહ ર જે ૧૫૯ રાણાજી ૩ જે ૧૬૭, ૧૬૮ Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮) સતનત કાલ રાણેજી ૪થે ૧૬૮ રાણાજી ગૃહિલ ૧૭૬ રાણોજી ઝાલા ૧૭૪ રા'નેઘણ (રાજપુત્ર) ૧૭૬ રા'નાઘણ જ છે ૧૫૭ રાપર ૧૫૪ રામ ૩૪૫ રામચંદ્રસૂરિ ૩૧૫ રામજી ૧૭૭ રામદેવ ૧૫૭, ૧૮૨, ૧૮૩ રામદેવજી ૪૯૩ રામદેવજી ૩ જે ૧૬૯ રામપુર ૧૭૪–૧૭૬ રામહીપાલ ૪ થે ૪૯, ૧૫૮ રા’ મહીપાલ ૫ મે ૧૫૯ ૧૬૦ રા' મહીપાલ ક કો ૧૬૨, ૧૬૩ રામાયણ” ૩૨૮ રા'માંડલિક ૧ લે ૧૫૭ રા'માંડલિક ૨ જે ૧૬૧ રા' માંડલિક ૩ જો ૧૪, ૧૬૩, ૧૭૩, ૧૯૯, ૨૭૧, ૩૨૪, ૩૬૧, ૩૬૮-૩૬૯, ૩૯૫ રામેલિગ ૧૬૨ રા મોકલસિંહ ૧૬૦, ૧૬૮ રામકૃષ્ણદાસ ૪૯૪ રાયચંદ ૩૯૭, ૪ર૭ રાયધણુ ૧૫૫ રાયસિંહજી ૧૭૫ રાયસીન ૧૧૪–૧૧૬, ૧૩૪ રાસ્તીખાન ૨૯૨ રાવ નારાયણદાસ ૧૮૦, ૧૮૨ રાવ પુંજાજી ૧૮૨ રાવ પુંજે ૮૧, ૧૮૦ રાવ ભાણ ૧૮૧ રાવ ભારમલ ૧૮૧, ૧૮૨ રાવ ભીમ ૧૮૧ રાવ રણમલ ૧૭૯, ૧૮૦, ૩૨૪ રાવ રાયમલ ૧૭, ૧૦૮, ૧૮૨ રાવલ ગામ ૧૬૭ રાવ સોનગછ ૧૭૮, ૧૭૯ રાવળ ૧૭૭ રાંદેર ૧૪૨, ૨૮૨, ૨૮૩, ૨૮૬, ૫૦૭ રિહલા' ૨ રૂડાદેવી ૪૨૩ રુદ્રમહાલય ૭૬ રૂપમતી ૧૦૦, ૪૫ર “રૂપમંડન” ૪૭૭ રૂપાવતાર’ ૪૭૭ રેવ. ટેલર ૨૨૩, ૨૪૮, ૨૫૫ રોમ ૨૮૧ લકુલીશ ૩૬૧ લોબા સંઘપતિ ૩૬૮ લક્ષ્મણસેન ૧૧૫ લક્ષ્મીકલ્લોલ ૩૨૧ લખધીર ૧૭૫, ૧૭૬ લખની મ્યુઝિયમ ૨૪૩ લખમસી ૩૭૧ લતીફખાન ૧૧૨, ૧૨૨, ૧૭૩ લબ્ધિસાગર ૩૨૦ લલ ૩૬૭ Page #600 -------------------------------------------------------------------------- ________________ શાણિ લવજી ઋષિ ૩૭૧ લંડન ૬૪ લાખારામ ૫૮ લાખિયાર–વિયરો ૧૫૩, ૧૫૫ લાખેણા ૪૮૬ લાવણ્યવિજયગણિ ૩૨૧ લાવણ્યસમય ૧૪, ૨૫૮, ૨૬૫, ૩૬૬, લાહેર ૨૯૪ ' લિદરા ૫૦૬ લીંબડી ૧૭૫, ૪૦૮ લઈ ૪૮૫ લૂણાજી ૨૯ લેખપદ્ધતિ’ ૧૬, ૨૬૭ દીવંશ ૧૯૪ લેપ સેસ ૧૪૧ લેમા ખુમાણ ૧૩૦ લેરેન્જ ૧૩૮ લહાણાઓ ૩૮૦, ૩૯૪ કાશાહ ૭૦, ૩૭૦–૩૭૨ વજિયે ૩૨૯ વજીર ઈમાદુલમુક ૫૦૯ વજીરૂલમુક ૫૩ વટવા ૬૨, ૧૨૯, ૪૦૫ વડગામ ૩૦૪ વડનગર ૧૦૮, ૩૨૨, ૪૩૩, ૪૬૮, ૪૭૧, ૪૭૩ વડિયાવીર જરૂર વડેદરા, ૩૧, ૩૨, ૩૪, ૫૪, ૮૬, ૯૪, ૯૮, ૯૯, ૧૩૧, ૨૫૧, ૨૫૨, ૨૮૬, ૩૫ર, ૩૫૫, ૪૦૫, ૪૮૧, ૪૮૪, ૪૯૫, ૪૯૮, ૪૯, ૫૦૮ વડેદરા મ્યુઝિયમ ૪૭૫ વઢવાણ ૧૭૬, ૩૦૨, ૩૦૪ વર્ણકસમુચ્ચય” ૧૭ વત્સરાજ સોલંકી ૪૮૫ વયજલદેવ ૧૫૮, ૧૭૦ વયરસિંહ ૪૨૬ વર્થેમા (લુડોવિકે ડી વર્થેમા) ૨૮૨, ૨૯૩, ૫૦૨, ૫૦૩ વરાડ ૧૧૩, ૧૯૩ વલસાડ ૧૪૯, ૨૮૨ વલંદાઓ ૨૯૬ વલ્લભ ભટ્ટ ૭૦ વલભાચાર્ય ૩૬૩, ૩૬૪ વસઈ ૧૧૯, ૧૪૩–૧૫, ૧૪૮, ૨૦૫, ૨૦૮, ૨૮૨, ૨૮૩, ૪ર૭, ૪૩૨, ૫૦૭ ‘વસંતવિલાસ ૩૨૬, ૪૯૮ વસંતવિલાસફા” ૩૦૦ વસ્તુપાલ ૨૯૧, ૩૦૪ વસ્તો ડા િ૩૩૦ વહીદુદ્દીન કુરેશી ૨૮ વંથળી ૭૫, ૧૬૦–૧૬૨, ૪૭૭ વાગડ ૮૫, ૧૧૨, ૧૧૪ . વાઘજી ૧૭૪ વાધમાર ૧૨૭ વાધાણી ૧૭૮ વાઘેલાણ ૧૬૧ વાજી ૧૭૫ વાજા ૧૫૮ વાજાઓ ૧૭૨ વાજા ઠાકર ૧૯૯ Page #601 -------------------------------------------------------------------------- ________________ પ૭૦] સનત શાહ વાજાવંશ ૧૭૦ વાલે ૧૫૬ વાત્રક ૧૩૧ વાવડી ૪૭૩ વાસણુદાસ ૩૨૯ વાસુ ૩૨૬, ૩૩૦ વાસ્કો ડી ગામા ૯૬, ૧૩૭ વાંકાનેર ૩૬૨ વાંસદા ૩૮૪ વાંસવાડા ૧૦૮, ૨૦૮, ૪૬૭ વિક્રમાતજી ૧૬૯ વિચારશ્રેણી” ૩૦૬ વિનયચંદ્રસુરિ ૩૧૩ વિજયપાલ ૧૭૩ વિજાપુર ૧૯૩, ૩૫૬ વિઠ્ઠલનાથ ૩૬૪ વિદ્યામંડનસૂરિ ૩૬૭ વિનાયકદાસ ૫૭ ‘વિમલપ્રબંધ ૧૪, ૨૬૫, ૩૯૯ વિમલમંત્રી ૩૬૮ વિમલશાહ ૧૪ વિયેટનામ ૪૦૭ વિવિધતીર્થક૯૫ ૧૨, ૧૫, ૩૦૩, ૩૬૬ વિવેકથીરગણિ ૩૦૬, ૩૨૩, ૩૬૬ વિશ્વેશ્વર ૧૯ વિષ્ણુદાસ ૩૨૯ વિસનગર ૪૩, ૧૮૦ વિસાજી ૧૭૭, ૧૭૮ વિસ્પદ ૩૮૩ વીજડ ૩૬૭, ૪૨૬ વિજા ૪૨૬ વિનવાયી ૧૬૪ વિરમગામ ૧૨૩, ૧૭૫, ૩૧૬ વીરવંશાવલી” ૧૫ વીરસદ ૩૩૦ વીરસિંહ ૪૨૩ વિરાણા ૨૧૬ વિરાણું ૧૭૭ વિસલદેવ ૧૭૬, ૪૪૭ વિશળ ૧૯૯ વિસનગર ૮૧ વલ્ગર (ડૉ.) ૩૦૦ ગુસેલી હગ ૧૩૩ વેગડ ૩૭૦ વેણીવછ ૧૭૮ વેતાળ ૨૬૮ વેનિસ પર વેરાજી ૧૫૭ વેરાવળ ૨૮૬, ૩૫૦, ૩૫૪, ૪૨૯ વેહેણજી ૧૫૩, ૧૫૫ વેળાવદર ૧૭૪ વૈરિસિંહ ૧૭૩ વૈશિંગ્ટન ૪૯૮ શત્રુ જય ૧૯, ૪૫, ૩૦૩, ૩૦૪ (૩૧૧, ૩૨૩, ૩૬૬, ૪૨૬ ૪૨૮, ૪૬૮, ૪૮૧ શકુંજયતીર્થ ૩૦૪ “શનું તીર્થોદ્ધારપ્રબંધ' ૧૩, ૩૨૧. શમશેરખાન ૫૩ શમ્સખાન ૩૯, ૮૭, ૧૫૯, ૧૭ર. શરૂખાન દમદાની ૫૧, પર, પદ શશ શીરાઝ અફીફ ૨ શમ્બિયા વર્ષ ૧૦ Page #602 -------------------------------------------------------------------------- ________________ શમ્મુદ્દીન ૩૭૯, ૩૯૩ શમ્મુદ્દીન અબૂ ૨ જા ૪૦, ૪૯, ૩૩૭ શમ્મુદ્દીન દામગાની ૪૦ શમ્મુદ્દીન મુહમ્મદ ઝીરક ૩ શરદુદ્દીન મુહમ્મદ મુખારી ૪ શરદુમુક ખારાસાની ૩૪ શરાફ તામી ૪૪૩ શરીફ્ અસ–સભરી ૫૦૧ શશિકલા ૩૨૯ શહીદ ૪૬૨ શંખાહાર ૯૩ શાબાન ૪૪૯, ૪૫૦ ‘શાઙગ ધરપદ્ધતિ’ ૩૦૯ શાદિયાબાદ ૨૫૨ શામળ ૭૦ શાલિભદ્રસૂરિ ૩૦૧ શાસ્ત્રી, હરિશંકર, ૪૬૩, ૪૬૪ શાહઆલમ ૨જો ૨૨૩ શાહજહાં ૬૪, ૭૦ શાહ, (ડૉ.) ઉ. પ્રે ૪૮૩ શાહુ ફઝલ ૪૫૪ શાહરાજ ૩૬૮ શાહીબાગ ૬૪, ૭૧ શાંતિસૂરિ ૩૧૧ શિવેાર ૫૧, ૫૬ શબ્દસૂચિ શિયાણા ૧૭૫ શિયાળમેટ ૧૪૨, ૨૮૨ શિાહી ૮૭, ૮૮, ૯૬, ૧૮૬, ૧૮૭, ૩૨૬, ૩૩૭ શિવગણ ૧૭૦, ૧૭૧ શિવરાજ ૧૭૦, ૪૨૬ શિવરામ ૩૨૨ શિવાદિત્ય ૩૧૨ શિવારાણા વાધેર ૧૩૨ શિહામુદ્દીન ૨૬, ૨૯, ૧૩૦ શિહેાર ૧૭૮ શીરાઝ ૩૩૬ શીક્ષરત્ન ૩૧૫ શુભવન ૩૨૦ શુભસુંદર ૩૨૨ [an શુભશીલગણિ ૧૨, ૩૦૩, ૩૧૫ શેખ નિઝામ ૫૦૯ શેખ ૨૭૪ શેખ મુઇઝુદ્દીન ૩૩ શેખ શાહઆલમ ૬૨, ૮૯, ૯૮, ૧૦૩, ૧૪, ૧૬૬, ૨૭૧, ૨૭૬, ૩૩૫, ૩૯૩, ૪૫૫, ૪૪૬ શેરખાન સૂર ૧૧૯, ૧૯૫ શેરખાન ફુલાદી ૧૨૯ શેરવાનખાન ૧૨૭, ૩૬૭, ૩૮૨ શેરશાહ ૧૪૯, ૧૯૫ શેલુકર ૬૭ શાભનદેવ, સ્થપતિ ૪૮૩ શ્યામલ કવિ ૧૯ ‘શ્રાવકપ્રતિક્રમણચૂણી’ ૪૯૮ શ્રીધર ૩૬૪ શ્રીધર અડાલજો ૩૨૭ શ્રીધર વ્યાસ ૧૩, ૪૧, ૧૭૯, ૩૨૪ શ્રીધરાચાર્ય ૧૩૭, ૨૮૧ શ્રીપત્તન ૩૦૨ ‘શ્રીપાલચરિત’ ૨૮૪ શ્રીમાળી ૨૫૮ શ્રીવલ્લભાચાય ૩૩૦ શ્રીલંકા ૨૯૪ Page #603 -------------------------------------------------------------------------- ________________ સતનત કાલ પડ્રદર્શનસમુચ્ચય' ૩૬, ૩૧૨ ષષ્ઠીદેવી ૨૬૫ સકરખાન ૫૪ સગાળશા ૩૩૦ સગાળશા શેઠ ૩૨૬ સતપંથ ૩૯૪ “સતવણી-છ-વેલ” ૩૮૧ સાયરાજગણિ ૩૧૯ સત્યરુચિ ૩૧૪ સદયવત્સચરિત’ ૩૨૪ સદા અમીરો ૩૩, ૩૪ સદેવંત-સાવળીંગા ૩૨૪, ૪૩૪ સદુદ્દીન ૩૭૯, ૩૮૦, ૩૯૩, ૪૦૧ સકે જહાન ગુજરાતી ૪ સપ્તપદાથી? ૩૧૨ “સપ્તશતી' ૪૯૯ સમરથ ભણશાલી ૩૬૭ સમરશા ૪૨૮ સમરસિંહ ૩૦૩, ૩૦૬, ૩૧૦, ૩૬૬, ૪૬૭ “સમરારાસુ” ૧૨, ૨૫૮, ૨૯૬,૩૯૯ સમરાશાહ ૨૬, ૪૨૬ સમરાંગણ–સુત્રધાર ૪૧૨ -સરખેજ ૨૧, ૩૨, ૬૪, ૮૯, ૧૩૧, ૨૭૦, ૨૭૬, ૨૮૫, ૨૮૬, ૩૨૬, ૪૧૯, ૪ર૪, ૫૧, ૪૬ ૨, ૪૮૮, ૪૮૯, ૪૯૯ સર ટોમસ રો ૬૪ -સરતાનજી ૧૭૭ સરધાર ૨૯ -સરવણ ૧૮૨ સરસ્વતી ૫૮ સરાઈ રાણ ૧૦ સરોત્રા ૪૩૦ સર્વાનંદસૂરિ ૩૦૩, ૩૦૫ સલામુદ્દીન ૧૧૬ સહજ સંપ્રદાય ૭૦ સહદેવ ૨૬૭ સંખેડા ૭૮ સંખેડા-બહાદુરપુર ૩૯૫ સંગ્રામસિંહ ૧૦–૧૦૯, ૪ર૭ સંધવી ૩૯૭ સંઘવી મંડલિક ૪૮૦ સંજાણ ૩૮૩-૩૮૫ સંતરામપુર ૪૬૮ સંદેશકરાસ’ ૩૨૩ સંપ્રતિ ૩૬૮ સંવેગસુંદર ૧૭ સાણરાજ ૪ર૭ સાધુ વિજય ૩૨૦ સાધોજી ૧૭૫ સાપર ૧૫૪ સાબરકાંઠા જિલ્લો ૪૬૭–૪૭૦ સાબરમતી ૫૮, ૧૩૧, ૪૧૮ સામલ ૪ર૭ સામળિયે સોડ ૧૭૮, ૧૭૯ સાર–શિખામણરાસ” ૧૭ સારંગ ૬૨ સારંગજી ૧૭૭ સારંગ પંડિત ૩૦૯ સારંગપુર ૭૯, ૮૦, ૧૧૪ સાલસેટ ૧૯૨ Page #604 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ 5 * સાંકળિયા, (ડ) ૪૬૩ સાંગણ ૧૬૩ સાંગણ ૧૦૪ સાચાર ૩૫૩ સાંડેસરા, (ડો.) ભોગીલાલ જ, ૪૯૯ સાંતલ ૧૭૯ સાંતલજી ૧૭૨ સિકંદર ૧૧૦, ૪૫૮, ૫૦૩ સિકંદરખાના ૪૧ સિકંદર બિન મુહમ્મદ ૬ સિકંદર મસદ ૩૯ સિકંદર લોદી ૧૯૦, ૧૯૪, ૨૮૫ સિકંદરશાહ ૨૩૮, ૨૫૩ સિકંદરશાહ સૂર ૧૯૬ સિદ્ધપુર ૭૬, ૧૭૪, ૩૨૩, ૩૨૬, ૩૭૭, ૩૯૩ સિદ્ધરાજ ૩૬૯ સિદ્ધરાજ જયસિંહ ૨૯૧, ૩૮૩, ४४3 સિદ્ધહેમશબ્દાનુશાસન” ૩૧૮ સિદ્ધાચલ ૩૬૭ સિદ્ધાંતસાર ૩૨૧ સિલહદી ૧૧૪-૧૧૬ સિલેન પ૦૫ સિસંગ ૧૫૭ સિસોદિયા ૧૮૫ સિંઘલ ૨૨૩, ૨૨૭ ૨૫૫, ૨૫૬ સિંધ ૩૬, ૯૨, ૧૫૪, ૧૬૭, ૨૯૩, ૨૯૫, ૩૮૦ સિંહ ૪૨૬, ૪૩૦ સિંહાસનકાર્નાિશિકા' ૩૧૫ સીઝર ફ્રેડરિક ૬૪, ૬૮, ૨૯૪ સીદી અમીર ૧૪૯ સીદી અલી ૫૦૭, ૫૦૮-૫૧૧ સીદીઓ ૨૭૦ સીદી શહીદ ૪૫૭ સીરિયા ૨૮૧ સીલ બગસરા ૧૬૬ સુધાકલા ૩૦૫ સુની ૨૭૦ સુમરાઓ ૩૭, ૩૮ સુમાત્રા ૨૯૪ સુરત ૬૮, ૧૨૩-૧૨૫, ૧૩૦, ૧૪૨, ૧૪૯, ૧૫૦, ૨૧૪, ૨૭૫, ૨૮૨, ૨૮૩, ૨૮૫, ૨૮૬, ૨૯૬, ૩૨૯, ૩૭ ૩૯૭, ૪૯૫, ૫૦–પ૯ સુર સને ૧૦ સુલતાનપુર ૭૬, ૮, ૧૧૨, ૨૮૬ સુલેમાન પાશા ૧૪૬ સંય ૨૦૮ સુંદર ૪૩૧, ૪૮૦ સુંદરગણિ ૨૯૭ સૂત્રતાં –ટીકા” ૩૪૫ સુત્રાપાડા ૩૬૫ સૂદ ૩૬૪ સૂબેદારખાન આઝમ ૧૩૨ સૂરચ દ ૩૭૯ સૂરજમલ ૨૯ સૂરદાસ ૨૧૬, ૩૩૦ સૂરવંશ ૧૯૫ સેજકજી ૪૮, ૧૭૬ સેમરસિંગજી ૧૭૭ સૌજકપુર ૪૮, ૧૭૬ Page #605 -------------------------------------------------------------------------- ________________ B°૪] સૈયદ ૨૭૪ સૈયદ અલેક્ખાન ૩૩૩ સૈયદ અહમદ ૩૩૬ રૌદ્ર આલમ ૪૪૮ સૌયદ ઉસમાન ૬૨, ૩૩૩ સૈયદ મુબારક મુખારી ૧૨૮ સૈયદ વંશ ૧૯૪ સૈયદ સિકંદર ૪૯, ૧૭૨ સૈંધવા ૧૬૩ સાખડા ૪૮૫ સેાજિત્રા ૩૬૮, ૩૬૯, ૪૨૭ સેદ્રાણા ૧૬૯ સેઢા પરમાર ૧૭૫, ૧૭૬ સેામકુ જર ૩૧૩ સામચારિત્રણિ ૩૧૯ સેામજયસૂરિ ૩૧૯ સેામ તલકસૂરિ ૩૦૫ સામદેવ ૩૧૨ સામદેવર ૩૧૬, ૩૧૭, ૩૬૮ સામધમ ૧૨ સેામધ ગણિ ૩૧૬ સલ્તનત ફાલ સામનાથ ૩૬, ૪૪, ૫૦, ૧૫૯, ૧૬૧, ૨૮૨, ૩૬૧, ૩૬૯, ૩૯૮, ૪૭૬, ૪૮૧ સામનાથનું મંદિર ૧૬૦ સેામનાથ પાટણ ૪૩, ૨૮૬, ૩૯૪, ૪૨ સામપુરા શિલ્પીએ ૪૬૭ સામસુંદર ૩૦૨ સેામસુંદરસૂરિ ૧૫, ૩૧૧, ૩૬૭ -૩૬૯ ‘સામસૌભાગ્ય કાવ્ય' ૧૫, ૩૦૩, ૩૧૨, ૩૧૯ સાલકી કાલ ૩૦૩, ૩૦૪ સેરઠ ૯૧,૯૨, ૧૦૮, ૧૬૧, ૧૬૩, ૧૬૫, ૨૦૮, ૩૨૫ સૌરાષ્ટ્ર ૩૬, ૩૯, ૪૩, ૧૪૪, ૧૪૬, ૧૫૫, ૧૫૮, ૨૦૪, ૨૭૫, ૨૮૩, ૨૯૩, ૩૬૦, ૩૯૨, ૪૦૮, ૪૬૯, ૪૮૪, ૪૫ સૌરાષ્ટ્ર યુનિવર્સિ ટી ૪૭૨ સ્તંભતીર્થ ૩૬૮ ‘વિરાવલી’ ૩૦૬ સ્થાનકવાસી ૭૦ હજરત અનુબર ૨૭૫ હજરત અલી ૪૭૪, ૪૭૫ હડિયાણા ૧૫૭ હબસી ૨૭૦, ૨૮૩ હબાય ૧૫૩, ૧૫૫ હબીબખાન ૮૯ હમીદાબાનુ ૧૫૦, હમીરજી ૪૪, ૧૫૩–૧૫૫ ‘હમ્મીર પ્રબંધ’ ૧૫ 'દુશ્મીર્–મહાકાવ્ય' ૧૫, ૩૦૯ હરણાવ નદી ૪૩૪ હરયેાળ ૧૫૫ હરયેાળજી ૧૫૬ હરપતિશાહ ૩૬૭ હરપાલ ૪૨૭ હરિસ હૃદેવ ૧૬૪ ‘હરિકૃષ્ણક્રાણુ' ૩૨૩ હરિભદ્રસૂરિ ૩૦૦, ૩૦૧, ૩૧૨ Page #606 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [ ૫૭૫ ‘હરિલીલાષડશકલા ૩૨૬ હરિષણ ૩૧૭ હરીર ૧૦, ૪૨૧, ૪૨૨, ૪૫૫ હરીરબાઈ કર હર્ટલ ૨૯૭ હર્ષકુલગણિ ૩૧૮, ૩૨૧ હર્ષભૂષણ ૩૧૪ હલવી શીરાઝી ૩, ૩૩૧, ૩૩૩ રહસન ૨૭, ૩૯૬ હસન ગંગુ ૩૬, ૧૯૨ હસન ચિશ્તી ૪૮૯ હળવદ ૧૭૪, ૧૭૫, ૨૧, ૩૨ વહળધરવાસ ૧૦૨ હિંસાઉલિ ૩૦૦, ૩૨૩ હાજી ઉદ્ દબીર ૫, ૭, ૧૪૬ હાથમતી ૮૧, ૪૧૬ હાથસણું ૧૭૭ હદે ૧૭૬ હામપર ૧૭૪, ૧૭૫, ૪૨૮ હાલાર ૧૫૪ હાલુજી પરમાર ૩૯૫ હાલેલ ૯૬, ૧૨૮, ૪૫૮ હાંસોટ ૨૮૩ હિરણ ૪ર૯ હિરણ્યા ૪૨૯ હિંમતનગર ૧૦૧, ૨૧૭, ૨૨૨, ૨૨૫, ૨૪૯, ૩૯૬, ૪૦૮, ૪૧૩, ૪૧૫, ૪૧૬ હિંમતસિંહ ૪૧૬ હીરબાઈ રાણું ૧૦ હીરવિજયસૂરિ ૩૬૭, ૩૭૨ “હીરસૌભાગ્ય મહાકાવ્ય ૩૦૩ હીરાણંદસૂરિ ૧૭ હુકમાન ૩૧ હુમાયૂ ૧૧, ૧૧૭-૧૨૨, ૧૪૩, ૧૪૪, ૧૪૮, ૧૫૫, ૧૯૫, ૧૯૬, ૨૮૧, ૩૩૫, ૩૯૭ હુરમુઝ બંદર ૨૯૪ હુલ બુખારી ૩૩૭ હુcવી શીરાઝ ૬૨ સામખાન ગુજરાતી ૫-૭ હસાબુદ્દીન ૨૭, ૪૬ હુશંગશાહ ૫૨-૫૫, ૭૫-૮૦, ૧૮૩, ૧૮૮ હુસેન ૩૮૨, ૩૯૬ હેમચંદ્રાચાર્ય ૩૧૫, ૩૧૮ હેમપ્રભસૂરિ ૧૭૨ હેમહંસગણિ ૩૧૮ હેબતખાન ૪૪૭ હેજે કુબ ૬૧, ૭૧ હેડીવાળા ૨૨૩, ૨૪૩ હારમઝ ૨૮૨ હારમુઝ બંદર ૨૯૨, ૨૯૫ Page #607 --------------------------------------------------------------------------  Page #608 -------------------------------------------------------------------------- ________________ સતનતકાલીન ગુજરાત (રાજકીય) નક ૧ Present external boundury of India - Icelote કે કઇ* થઇક પુદગામ -ધારી પાક. હત ચા વસઈ. ‘”. ભેટાલી કિઈ હિંમતનગર - દામપર-મધ, અડાલજ સખેજ-અમદાવાદ ધોળકા• સોજિત્રા - ble Re Bોધરા •થાન 1c1eo, છે. twelve nautical miles measured from the appropriate base line. The territorial waters of India extend into the sea to a distance of Surveyor General of India. Government of India copyright, 1977. Based upon Survey of India map with the permission of the ચાંપાનેર : પાવા ખંભાત તે •વાવડી - - જુનાગઢ રા . ? AN ગિ૨ના૨ 0 LELEN ઉજપી. અ * ખોરાસા શ wiecie zats ૨ વેરાવળRપ્રભાસપાટણ, ધનના ખંભાતના ' કે -"" ટક દવ જે. રસ મા વિ) દમણ છે છે. રમUT રહી કિલોમીટ ૦ _ ૦ ૩ છે . ૩૯ સમાધિ * Page #609 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ ભારતનાં સમકાલીન રાજ્યો છે ="રણથંભોર fe, વાલિયર જાલાર ભીલવાડા છોડી 'ભલગઢ બૉડ • ચિત્તોડ 5. / ચંદરી જેમા ઝાલાવાડ અણહિલવાડ પteગ્યપુર .. સંથ જે ડુંગરપુર ) મંદસોર ઈડ / વાંસવાડા , તે મોડાસા સારંગપુર ભીલસા] •ાયસીન અમદાવાદ: *રા પદ ” •ઉજજૈન | | ** [, : કુલ ૧ ૦ ધારા ul viouro ને પલ” ના લ* ૦માંડું ( 25 ° ૦se * ભરૂચ ! સૂરત સુલતાનપુર બંe૨ ૩ •અસીરગઢ •બુરહાનપુર - કહાણું ખુલ્લું - - માફીમ વસઈ •સંગમન, દોલતાબા હમદનગર ચેવલ જી ર (બીડર Based upon Survey of India map with the permission of the Surveyor General of India. Government of India copyright, 1977. The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate base line. Page #610 -------------------------------------------------------------------------- ________________ પુરાતત્તવને લગતાં સ્થળે નકશ ૩ - Present cxternal boundary of India --.-.. - 2 જ " અણહીદડ સિદ્ધપુર વીસર ઈડર ના હિંમતનને A c ‘પ•પાટડી વીરમગામ * ઇષ્ટા Tલામ્બિર થય . • Mise અમદાવાદ વતવાણી જ, kir: હેમદાવાઈ કંકાવી દોહદ બ ઓછનો અર્થ • ૨બી • લાંબડી Etusi • ગોધરા જ welve nautical miles measured from the appropriate base line. The territorial waters of India extend into the sea to a distance of Surveyor General of India. Government of India copyright, 1977. Based upon Survey of India map with the permission of the •થાને ? .ધંધ 'જમસ્કાર ૨e viour આ ASLEz ziusi •seોઈ ? • રાણપુર iguala રાજપીપN જય રિડોર - પોરબંદર ધાંધા * અંકલેશ્વર દેવંથળી માંગરોળ અભિાતનો અખાતે સત જિarrow •વસારી RUS વાસ મહવા પાળવે 'દેવ (कादमण और दीय) (ા , દયા કલીયો. Page #611 -------------------------------------------------------------------------- ________________ નાગરી લિપિ ५ अस ताना तेन ते। .. ब्रमप्रअ थपथ थथथ:आआ आ आ पात्रा इइइइइइ ३३ / २३ धावावधाघघघाउमा नानननननननननन्च 333333333 पपपपपप ऊऊऊऊऊ फाफफफफफफफ ऋ स जरुकककक बाबबबबबबब एमए एप ਜਜਮਾਜ ਜ ਜ ਜ ਜ ततस सत्ता | | मममममममम | म | अाज याययाय याय यय कक कककक ककका |रररररररर । खवखवख ख खाखवा लालाल सला लाल गगगगगगगगगनमा घाघवघवघा वववववववका शशशशशशशशशश चारच वचच च च चिन्ह बाष बघष ससस सस सस सस जागाउज जज ज यश का लिहिली जुन्नर कि प्य देवेगा तोधिोनी जा भने । संयक्ति स्वात्तन्यजष्ण टाट ट ट ट ट। airat तिवात 52 ईनर ठाठ प्रयोगवा 50 कः श्रीः नः | डड डडड दज | नक न् मन् १६ ढि दाढाटाढ ढ । २१११ २२२ १३ १४ १५५ एलए गाग लिला ३६६६६ २७ | MU] | 00 हो 01. આકૃતિ ૧ Page #612 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ ૨ આકૃતિ ૨ નીલમ તાપ પરનો તુયાશૈલીને લેખ, જૂનાગઢ ટીટીઈs|| . આકૃતિ ૩ મીર ગ્યાસુદ્દીનની કબર પ૨ને શૂહથ શૈલીને લેખ, ભરૂધ્ધ Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫ ૩ આફતિ ૪ ચાંદની મસિજદુના મુખ્ય મહે રાબ પરને નખ શેલીન લેખ, પ્રભાસપાટણ Page #614 -------------------------------------------------------------------------- ________________ સહતનતકાલીન સિક્કા પટ્ટ ૪ તાંબાના ૫-૬. અહમદશાહ ૧ લાના (હિ. ૮૪૬, –) ૧૦. બહાદુરશાહને (હિ. ૯૩૮) ૧૨. મુઝફ્ફરશાહ ૩ જાન (હિ. ૯૭૧) ચાંદીના ૭-૮. મહમૂદશાહ ૧ લાના (હિ. ૮૮, ૯૦૨) ૯. મુઝફફર ૨ જાન (હિ. ૯૨૧). ૧૧. અહમદશાહ ૩ જાન (હિ. ૯૬૧) Page #615 -------------------------------------------------------------------------- ________________ આન * * મથુન * જ છે આકવિ આલિ આકૃતિ ૧૩-૧૭ ૨થળ-તપાસમાંથી મળેલી વસ્તુઓ Page #616 -------------------------------------------------------------------------- ________________ 19 તી ૨ બ સા શાહપુર દ૨વાજે શાહપુરૃ ai 1010 મી૨ ના પુ ૨ ભટ્ટનો કિલ્લો લાલ દરવાજે ભો દરવા અહમદશાની મસ્જિદ શયખડ 1810TH pa3 હલીમની ખડકી જ માલ પુ eve 21723 અસાવલ દિલ્હી દરવાજા તાજપુર દરિ યા પુ૨ ઝવેરીવાક માણેકચોક Bag!ee દરિયાપુર દરવાને આડિયા સારંગ i ડેરી પુ૨ ખાડિયા જી ૨ાય પુર આકૃતિ ૧૯ અમદાવાદના કિલ્લાના પ્લેન જયપુર આસ્તોડિયા દરવાજ દરવાજે અસારવા. AAFRIN કાલુપુર દરવાજે } } સાણંકાપુર દરવાજે Page #617 -------------------------------------------------------------------------- ________________ L 1 TO T 1 1 1 I Ti! | અડાલજની વાવનો આકૃતિ ૧૯ Page #618 -------------------------------------------------------------------------- ________________ ''- ૨ 1-1 . TITIIIIIIIIIIII : -- ના હકી - *e:::... દેવો તો દિક નાદ * રામાન્જ ::: ઇ . . તા તમને એક તિ 'કામ Page #619 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ ૨૧ : ત્રિવેણી સમીપનું સૂર્ય મંદિર, પ્રભાસપાટણ. આકૃતિ ૨૨ : હિરયાના કાંઠા પરનું સૂર્યમંદિર Page #620 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ ૧૦ આકૃતિ ૨૩ : સત્રાનું મંદિર આકૃતિ ૨૪ : પિત્તવહુર મંદિર, આબુ Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૧ આવિ ર૫ હાટકેશ્વર મંદિર, વડનગર આકૃતિ ર૬ હાટકેશ્વર મહાદેવ, વડનગર (ઊર્વદશન) Page #622 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૨ - આકૃતિ ૨૭ બાવન દેરી જૈન મંદિર, પાવાગઢ આકૃતિ ર૮ સરણેશ્વર મંદિર અભાપુર Page #623 -------------------------------------------------------------------------- ________________ પટ્ટે ૧૩ આકૃતિ ૨૯ ૬ લાખેણા જૈન મંદિર,અભાપુર અ કૃતિ ૩૦ : શિવાલય, આંતરસુ પાક Page #624 -------------------------------------------------------------------------- ________________ ‘પદ્ ૧૪ t" - * Ouru TER કે ! I આકૃતિ ૩ ધું મટનુ રવરૂપ ( હિલાલખાન કાછની મસ્જિદ, ધોળકા ) Page #625 -------------------------------------------------------------------------- ________________ પ: ૧૫ આકૃતિ ૩૨ ટાંકા મજિદને સ્ત'ભ, ધોળકા Page #626 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૬ કે . . ADITETTIITIT TITLUM IICT ** It J}*T[ ; ; ; TIT ' ' impur 1 TS PIILIT 1 2 આકૃતિ ૩૪ આકૃતિ ૩૩ જામી મજિદને મિહરાબ, ભરૂચ હિલાલખાન કાજીની મસિજદનું મિલર, ધેળ કા Page #627 -------------------------------------------------------------------------- ________________ પટ્ટે ૧૭ આકૃતિ ૬૫ જામી મજિના લિવાનનું મુખ્ય પ્રવેશદ્વાર, ખ‘ભ : Page #628 -------------------------------------------------------------------------- ________________ પદ ૧૮ આ છે. SITE Ex. Ir = 1 : INIO until IT આકૃતિ ૩૬ બી બીજીકી મસ્જિદના હાલતા મિનારા, રાજપુર, અમદાવાદ Page #629 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૯ ( 1 આકૃતિ ૩૭ જામી મસ્જિદનું” તલમાન, ખંભાત Page #630 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૨ ૦ 'Ni PTERECE :: , . :51: VABAR 12 Qers LE {{38 દ'' ''11'. GANA 3,4,, પણ 2 . 1 Te visite અહમદશાહની મરિજદ, અમદાવાદ Page #631 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૨૧ - ' I l;- આકૃતિ ૩૮ જામા મસ્જિદ, અમદાવાદ, Page #632 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૨૨ અકૃિતિ ૮૦ અહમદશાહનો રોજો, અમદાવાદ Page #633 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૨૩ આકૃતિ ૪૧ બી બીજીકી મજિદ, રાજપુર (અમદાવાદ) Page #634 -------------------------------------------------------------------------- ________________ પટે ૨૪ આકૃતિ ૪૨ : દરિયાખાનો રેજો, અમદાવાદ Page #635 -------------------------------------------------------------------------- ________________ 3161316 be €380-tyte Wolm my vale EX Djelle MEANDORRA GREEN પટ્ટ ૨૫. Page #636 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૨૬ Hvidove 00:00:00uonnon આકૃતિ ૪૪ ૧મી મરિજદ, ચાંપાનેર Page #637 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૨૭ /// E આકૃતિ ૪૫ ઉ‘મર બિન અહમદની કબર, ખંભાત Page #638 -------------------------------------------------------------------------- ________________ ૫ટ્ટ ૨૦ આકૃતિ ૪૯ : વિષ્ણુ, અમદાવાદ આકૃતિ ૫૦ વાસુદેવ વેણુગોપાલ), રાજકોટ Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫ટ્ટ ૩૧, આકૃતિ ૫૧ : બ્રાહ્મી, શિવશક્તિમ'દિર, અભાપુર આકૃતિ પર : વૈષ્ણવી, શિવશકિત મંદિર, અભાપુર Page #640 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૩૨ આકૃતિ ૫૪ રક્તચા મુડા, સારણેશ્વર, અભાપુર (આ આકૃતિ ડાબા-જમણી ઉલટી છપાઈ છે.) આકૃતિ ૫૩ : સરસ્વતી, ખંભાત Page #641 -------------------------------------------------------------------------- ________________ alorsh relatere VOBIS ne Shhaidj ili te bolo hh pjølke sh Pjethe we are so in the US TILO 3 2.2 Ամություն, ամեն . WILLIW SIGARA TEA * TIL IT, VA AS PARLANABINO . EE Page #642 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૩૪ આકૃતિ ૫૭ રાજિમતી, આબુ આકૃતિ ૫૮ પાશ્વનાથ, વિમલવસહી, આબુ Page #643 -------------------------------------------------------------------------- ________________ ૫ ૩૫ આકૃતિ ૫૯ દાતાઓ, વિમલવસહી, આબુ Page #644 -------------------------------------------------------------------------- ________________ પટ ૩૬ આકૃતિ ૬૦ સઘસ્નતા, અભાપુર આકૃતિ ૬૧ શુગારવતી, અભાપુર આકૃતિ ૬૨ પત્રલેખા, અભાપુર આકૃતિ ૬૩ વેણુવાદિની, અભાપુર Page #645 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આકૃતિ ૬૪ : જાળી, લાખેણા જૈન મંદિર, અભાપુર 8 IT IS AVAILS IIIIMLI થી સાં છે | DIL JIT આકૃતિ ૬૫ : સરખેજના રેજાની વિવિધ રૂપાંકનયુકત જાળીઓ Page #646 -------------------------------------------------------------------------- ________________ ૫ ૩૮ આકૃતિ ૬૬ અડાલજની વાવને ગવાક્ષ Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫ટ્ટ ૩૯ આકૃતિ ૬૭ : સીદી શહીદની મસ્જિદની જાળી, અમદાવાદ Page #648 -------------------------------------------------------------------------- ________________ RATA ગરીના હોય છે ? રીત કરી આકૃતિ ૬૮ ડ૯૫સત્રની હસ્તપ્રતનું એક ચિત્રિત પૃષ્ઠ, અમદાવાદ Page #649 --------------------------------------------------------------------------  Page #650 -------------------------------------------------------------------------- _