________________
કરી
સલતનત કાલ
ગુજરાતનું વહીવટી મથક રહ્યું નથી, છતાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્તરોત્તર અભ્યદય પામતું રહી ગુજરાતના સાંસ્કૃતિક જીવનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.
પાદટીપ
૧. હરિપ્રસાદ શાસ્ત્રી, “આશા૫લ્લી-કર્ણાવતી-અમદાવાદ, “વિદ્યાપીઠ”, વર્ષ ૨. પૃ. ૨૧૧, કે. કા. શાસ્ત્રી, આશાપલ્લી-કર્ણાવતી', ગુ.રા.સાં.ઇ, ચં. ૧, પૃ. ૩૭૭-૮૦
૨. રનમણિરાવ ભીમરાવ, “ગુજરાતનું પાટનગર', પૃ. ૨૪
અહમદશાહે આશા ભીલને હરાવી ત્યાં અમદાવાદ વસાવ્યું એવી દંતકથા મુસ્લિમ તવારીખમાં નોંધાઈ છે, પરંતુ એ ઘટના તે સોલંકી રાજા કર્ણદેવ ૧લાના સમયમાં બની હતી. આશા ભીલની પુત્રી શિપ્રા અથવા અસની સાથેના પ્રેમ ખાતર અહમદશાહે ત્યાં રાજધાની બનાવી એ દંતકથા પણ વજૂદવાળી લાગતી નથી (ગુ.પી., પૃ. ૨૮-૨૯). એવી રીતે
जब कुत्ता पर सस्सा आया,
तब बादशाहने शहर बसाया । એ વાત પણ લેકપ્રચલિત દંતકથાની કોટિની છે. ૩. ગુ.પા, પૃ. ૩૨, Commissariat, History of Gujarat, p. 92
૪. આ બધા દિલ્હીના સંત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. આ બાર બાબાએની વિગતે માટે જુઓ ગુ.પા., પૃ. ૩૨, પાટી.
૫. ગુ.પા., પૃ. ૩૦-૩૩, ૪૪, ૫૭૧ ૬. એજન, પૃ. ૫૯
૭. વિગતવાર ચર્ચા માટે, જુઓ હરિપ્રસાદ શાસ્ત્રી, “અમદાવાદની સ્થાપનાને સમય. “જૈન વિદ્યાલય સુવર્ણજયંતી ગ્રંથ, ભા. ૧.
૮. મીરાતે અહમદી (ગુજ. અનુ.), ભા. , પૃ. ૩ ૯. જન, પૃ. ૫ ૧૦ થી ૧૩. ગુ.પા, પૃ. ૩૧૪-૩૨૦ ૧૪. એજન, પૃ. ૫૮૩-૧૮૭, ગુસાં.ઇ. ઈ. યુ. નં ૨, ૫. ૪૨૨-૪ર૩ ૧૫-૧૬. મીરાતે એહમદી (ગુજ. અનુ), ભા. ૨, ૫. ૫ ૧૭. ગુ.૫, પૃ. ૫૭
૧૮. એજન, પૃ. ૧૧૩ ૧૯ એજન, પૃ. ૬૬
૨૦. એજન, પૂ. ૨૧ ૧. મી.એ, ૫. ૧૯૩–૧૯૪
૨૨. ગુ.પાપૂ. ૭૨-૫